Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૧૨૦ |
આચાર શાસ્ત્રને જીવતું રાખતું સાધન
તે કંઈ પણ કરે તે તારે નિયત ઉદેશ હોવા જોઈએ, કઈ ન પણ કરે તે તેની પાછળ પણ ભવ્ય લક્ષ્ય હેવું જરૂરી છે.
સાધુ એટલે વિશ્વનું નિયામક બળ. વિશ્વના નિયામક બળમાં ફેરફાર થાય તે વિશ્વની શાંતિ સુખ ભયમાં મૂકાય. વિશ્વમાં કેઈપણ વ્યક્તિની ભૂલ માફ કરાય. પછી ભલે તે રાજા હેાય કે ૨ક હોય, શ્રીમંત હોય કે ગરીબ હેય. તે બધા ક્ષમાને પાત્ર. તેઓની ભૂલથી નુકશાન તેમના ક્ષેત્રના
કેને, પણ...સાધુ ભૂલ કરે તે? ગુન્હ કરે તો? અપરાધ કરે તે? વિશ્વમાં અંધાધુંધી ફેલાઈ જાય. વિશ્વના પ્રાણું માત્રની શાંતિ હરાઈ જાય. સૂર્ય પાંચ મિનિટ મેડે ઉગે તે? પૃથ્વી પાંચ મિનિટ માટે હાલવા માંડે તો? સમુદ્ર પાંચ મિનિટ માટે મર્યાદાને ત્યાગ કરે તે? વિશ્વ ભયમાં મૂકાઇ જાય. કલ્પના કરતાં પણ ધ્રૂજી જવાય શું પરિસ્થિતિ થાય? વિશ્વના નિયામક તર કયારે પણ અવ્યવસ્થિત ન હોય. સદા વ્યવસ્થિત જ હોય.
સાધક! તું ચૌદરાજ લેકને નિયામક. ચૌદ રાજલેકના અનંત જીના યોગક્ષેમની જવાબદારી તારી. કતવ્ય માગથી જરાપણું પીછેહઠ થઈ તે? અનંતજીના ભાવપ્રાણ ભયમાં એટલે જ શ્રી આચારાંગ સૂત્ર ફરમાવે છે. સાધુને મુદ્રાલેખ.
એ જ ચ આરંભે જ ચ નારલે * “કતય જ કરે અકર્તવ્ય ના કરે. - 'ર અને ત્યાગ પાછળ સાધુના ઉદેશ મજબૂત છે.
ધકને કાર્ય કર્યા બાદ પશ્ચાત્તાપ કરે પડતું નથી. બાદ દુઃખ-નિઃસાસે કેને નાંખવું પડે જેને ઉતાવળથી એરાઈથી ‘સમજ વગર—વિચાર્યા વગર કાર્ય કર્યું હોય ને કેટલાક સંસારી સેવા કર્યા પછી ચોધાર આંસુએ રડે