Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
»
૧૦ ] માન અને અપમાન એ પુણે અને પાપને ખેલ છે
:
-
નં *-
તક
-
*-
'
.
તીક્ષણ કરાવી તે ચાલે પણ ખરા અને કદાચ નિષ્ફળ પણ બની જાય. આ શસ્ત્રો શસ્ત્રોને પિદા કરતાં નથી... પણ ધન શસ્ત્ર તે તું જેના ઉપર ગુસ્સો કરે છે તેનામાં ગુસે પેદા કરે છે. તારા પરિવારના પરિણામ કૃષ્ણલેશ્યાના થાય છે અને સામેની વ્યક્તિના પરિવારના પરિણામ કૃષ્ણલેશ્યાના થાર્થ છે
એક ગુસ્સો અનેકમાં શત્ર ભાવના અને છેવટે અન નુબધી કષાયની ભયંકર અવસ્થામાં પહોંચાડે છે. બધાંને મારી શકે નહિ, પણ ક્ષણ ક્ષણ સર્વનાશની ભાવના કરી ભયકર કર્મબંધ અવશ્ય કરે.ભાવ શસત્ર ગુસ્સાથી ઉત્કૃષ્ટ ભાવશેત્ર અનંતાનુબંધી કષાય પેદા થાય છે... છે - સાધક ! દ્રવ્ય શસ્ત્ર-કાતર–સૂડી-ચપુ વિગેરે છોડવાની સહેલાં હતા એટલે તે દીક્ષાના દિવસે જ છોડયા. પણ ભાવશસ્ત્ર કષાયના પરિણામ, તેડવા જ કઠિન એટલે સજાગ રહેવાનું. સંદા સજાગ રહેવા માટે જ તે અધિકરણને ત્યાગ
કર્યો અને ઉપકરણ સ્વીકાર્યો. રજોહરણ મુહપત્તિપાત્ર વિગેરે અને . ઉપકરણને ઉપયોગ કરનાર તું ધિંચાર કરે છે. મારું જીવન "ઉપકારક હોવું જોઈએ. એ-મુહપત્તિ-પાત્ર મને સંયમ ‘પોલનમાં સહાયક–મદદગાર અને અને હું ઉપકરણને માલિક -અની શુ કરૂં છું ? * * * * *
પરેપકારની પરિમલથી મારું જીવન મઘરી સંઘાયમાન ન બનાવી દઉં ?' - " મારુ અસ્તિત્વ વિશ્વના સમસ્ત જીવેને ઉપકારક ન બને તો ઉપકરણનો ધાર” અને હું ઉપકારનું જીવંત સ્વરૂપ ના એક મારામાં તે સ્વાર્થની ભાવની ન હોવી જોઈએ પણ મારી પાસે આવનારની પણ વાર્થની ગંદી ગટર બંધ થઈ જવી જોઈએ કે અને મારી પાસે બેસનાર ઉઠનારા હદય પણ પરોપકારનો દર પરિમલથી સુવાસિત બની જવો જોઈએ
કે
*
*
*
*
,
*
*