Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad

View full book text
Previous | Next

Page 306
________________ ૨૭૦ | વૈરાગ્ય એ શાંતિનો માર્ગ છે. વચનગ. પણ વચનગ માત્રથી લાભ કે નુકશાન નહિ. અસંખ્ય આત્માની પાસે વચનગ પણ, જુજ સંખ્યાની વ્યક્તિ જ વચન શકિત દ્વારા વિશ્વનું કલ્યાણ કરી શકે છે. પણ એ જુજ વ્યક્તિના નામેની શ્રેણીમાં કઈક નાના અક્ષરે પણ મારું અને તારું નામ કેઈનકકી અક્ષરમાં નથી. પણ પંચેન્દ્રિય એવું જાતિવાચક નામ તે છે. - સાધુ પણ વચન શક્તિને સદુપયોગ કરી શકે છે. પણ વચન શક્તિને સદુપયેાગ ત્યારે જ થાય જ્યારે મન પ્રબળ - સહાયક બને છે. વિચાર અને ચિંતામાં લાગેલ મન શક્તિને મનન અને ચિંતન તરફ વાળીએ તે ચિંતન-મનન પર્યાલોચન પૂર્વકની વાણી જ કલ્યાણ સાધક બની શકે છે. એટલે આપણું સૌના હિત માટે–મંગળ માટે સજન થયેલ શ્રી આચારાંગ - સૂત્રનાં ૧૬૮ બી સૂત્રમાં પ્રભુ ફરમાવે છે. પવાઓણ પવાય જાણિજજા? પ્રવાદ વડે પ્રવાદને જાણવા જોઈએ. વૈદ્યની દિવ્ય ઔષધિ લાભકારક રોગ નિવારક ઔષધિ પણ જે તેને લસેટી–લસોટીને ઉપગ કરે છે. તેમ -શાસ્ત્રજ્ઞાન પણ ચિંતન-મનન નિદિધ્યાસન દ્વારા જ હિતકારક બને. તેથી શાસ્ત્ર વાક્ય વાંચીને–સાંભળીને છેડી નહિ દેવાના, તેના ઉપર ચિંતન કરવાનું. પ્રવાદ વડે પ્રવાદને જાણવા જોઈએ એટલે શું ? વ લવું ધાતુ પરથી વાદ શબ્દ થયે. વાદ એટલે વાત–ઝઘડે. પ્રવાદ એટલે પ્રકૃષ્ટવાદ–મેટી વાત–મોટો ઝઘડે. “પ્રવાદ એટલે શું ? વિચાર.... કાયમ પ્રવાદ એટલે વિશિષ્ટ ચર્ચા–વાદવિવાદ... વાદવિવાદ એટલે લઢવાડ.

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343