Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૨૯૬ ]
સાધુતાનું રહસ્ય છે-પરમ સતાષ
કાલ પરિયાએ સે તત્ય વિઅતકારીએ’ કાલના પર્યાય પૂણુ થાય ત્યારે ક ય
કરનારા થાય.
જગત્ મૃત્યુની ચિંતા કરે છે પણ મૃત્યુને મહેાત્સવ અનાવવાની તૈયારી કરતું નથી. જગત્ જેની ચિંતા કરતુ' નથી તે પૂ`ભવની મુનિ ચિંતા કરે છે. મુનિ મૃત્યુની કયારે પશુ ચિંતા કરતા નથી. મુનિ મૃત્યુને મહાત્સવ મનાવે છે. મહેાત્સવની કોત્રી લખાય તેમ મુનિ પણ મૃત્યું મહેાત્સત્રની ક કેાત્રી લખે છે.
મુનિ કહે છે “મે દીક્ષા લીધી તે દિવસથી મૃત્યુ છે. મહાત્સવની કોત્રી લખાઈ હતી હું મૃત્યુરૂપ અતિથિના સ્વાગત માટે તૈયાર થઇને બેઠા હતા. મારા અતિમ સમય ખૂબ ઉજજવળ છે. આવા મુનિને કયાંય હાય નથી. સત્ર હાશ છે. મિમારીના ખિછાને આકાશના તારા ગણવા જેવી મુનિની વિવશદશા હાતી નથી. વિરાધના તેને ભરખી ગઈ હાતી નથી, કારણ, તેના આરાધનાના કાર્યક્રમ ખૂબ વિશાળ હતા. ગુરુ કૃપાએ સમયે સમયના સદુપયેાગ કર્યાં છે. તન થાકયુ છે—કદાચ વચન થાયુ' હશે. પણ, મન હજીય સંયમયાત્રાની કઠારતાથી થાકયું નથી. મન તે અત્યારે ય મેાક્ષમાં મહાલે છે. કાળ અરૂપી દ્રવ્ય છે. અજીવ તત્ત્વ છે. પણ પુદ્ગલ ઉપર તેની
સ્પષ્ટ અસર થાય છે. આ કાળના ધમે મારા દેહના ડુગરાને જરૂર હલાવ્યેા છે. પણ મારુ' મન તે મેરુ જેવુ... નિશ્ચલ છે. કાળની કાઈ તાકાત કે મારા આત્મરાજ ઉપર અસર કરે.? મૃત્યુનું સ્વાગત કરવા તત્પર છુ.. મૃત્યુને કહીશ “ લે, ભાઈ! લે. તારું સ્નેહી તેા આ શરીર છે. તારી કાલ વિદ્યાથી દેહ, જજરીત થયા છે. મારા આત્મા નિહ....
re
*