Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર ચિતનિકા
[ ૨૬૫
મહાન કેણુ?
૦ જે મેક્ષાભિલાષક તે મહાન ૦ જે મોક્ષને આંખ સામે રાખી પ્રવૃત્તિ કરે તે
મહાન - જે જિનેશ્વરના ઉપદેશની બહાર ન જાય તે મહાન
જે તે જિનેશ્વરના વચનની મર્યાદામાં રહે તે તું મહાન
જે, જિનેશ્વરના વચનની મર્યાદામાં રહે તે હું મહાન
મારી કે તારી વાત સ્વીકારે કે ન સ્વીકારે પણ, 'જિનેશ્વરની આજ્ઞાને જે અનુસરે તે મહાન.
શ્રી આચારાંગસૂત્રના મહાન આત્માને માપવા મારા -અને તારા ત્રાજવા ન ચાલે. મારા-તારા માપદંડથી મને અને તને મપાય. પણ, મહાન આત્માને ન મપાય.
અહાનના માપદંડ તે શાસ્ત્ર જ બને. શાસ્ત્રાજ્ઞા સાપેક્ષ જે જીવે તે મહાન,
આજે મરણ હો યા યુગાન્ડરમાં પણ શાસ્ત્રાજ્ઞાનું પાલન છેડે નહિ તે મહાન. ૦ પ્રભુના ઉપદેશમાં જ જેનું મન સદા નિમગ્ન રહે
તે મહાન. ૦ પ્રભુના ઉપદેશની બહાર ક્યારેય જેનું મન ન જાય
તે મહાન. ૦ પ્રભુના ઉપદેશને સાર એટલે તીવૃ મોક્ષાભિલાષા. ૦ પ્રભુના ઉપદેશનો સાર એટલે મુમુક્ષુવૃત્તિ. ૦ પ્રભુના ઉપદેશને સાર એટલે અદ્વિતીય મેક્ષભાવ.
શ્રી આચારાંગ સૂત્ર કહે છે – વિનય રત્ન સાધુ ખરા ચણ, મહાન નહિ. શ્રેણિક મહારાજા સાધુ નહિ પણ મહાન