Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
*NKN
૩૪
“અસ્થિ સત્કૃપરેણુ પર
“ શેરના માથે સવાશેર હાય ” તે આપણી બહુ પ્રચલિત કહેવત છે. કયારેક આપણે આ કહેવત પ્રમાણે કરીને ખુશ ચૈઇએ છીએ. કેવા દાવ લીધે. મિચારા છેાભીલા ર્જ પડી ગયા.
અરે! આત્મન્ ! તુ આનંદ માને છે પણ તારી મૂર્ખાઈના તા થાડા વિચાર કર. માની લે કે તે કોઈ ને કઠોર ભય કર મઘાની વાત કરી. તે સાંભળીને પણ તે વ્યક્તિએ તેને જવાબ ના આપ્યા. તારી વાત સાંભળી લીધી. એટલે શું તારી વાત સ્વીકારી લીધી ? તુ સાચા એમ માની શું તને શરણાશ્રિત ખની ગયેા...
કડકાઈથી ઉદ્ધતાઈથી-તાછડાઈથી કાઇનુ માહુ અધ થાય પણ દિલ તે વેર વૃતિથી પ્રજવળી ઊઠે છે. તે વ્યક્તિના ! હૃદયમાં વેરનું ખીજ જળવાઈ રહ્યુ હાય છે. “પ્રસ*ગ આવે તેના ઢોધ દાવાનળ એવા ભસૂકી અસ્તિત્વ જ ભયમાં મૂકાઈ જશે.
?
'
નથી.
સત્તા—ગવિખ્તતા કોઇની જીભને અધ કરી શકે છે, પણ ક્યારેય તેવી વ્યક્તિ કોઇના હૃદયમાં આરાધ્ય બની શક્તી ક્ષમા નમ્રતાથી કદાચ કાઇની જીભ ના પણ મધ થાય પણ, સામી વ્યક્તિના હૃદયના આરાધ્ય દેવ અવશ્ય ખની શકાય છે.
'
, કે કોઈને એક વાત સભળાવનારે ૧૦૧ વાત સાંભળવા તૈયાર રહેવુ' જ પડશે. જો તમારે કોઇની એકસે એક વાત -ન સાંભળવી હાય તા તમે કોઇને એક વાત સભળાવવાનું છેડી દો. તમારા ક્રોધના ત્યાગમાં તાકાત એ છે કે ખીજાના ક્રોધ સહજ ભાવે ત્યાગ થઈ જશે.
1
电
સમય અને ઊઠશે કે તારૂં”