Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૪s “જય વિહારી”
***
8
* સંસ્કૃત ભાષાને હ–હરૂદ્ધરણ કરવું. લઈ જવું. ધાતુ ઉપસર્ગ બદલાતા પિતાને મૂળ અર્થ બદલી જુદાં જ અર્થો લઈને વિશ્વ સમક્ષ આવે છે.
આહુ=આહાર કરે. સમૂહ સંહાર કર. નિહ નિહાર કર. વિમહ વિહાર કરે.
પ્ર+હુ=પ્રહાર કરે. મૂળ ધાતુ સામે ઉપસર્ગ આવતાં તેના સમગ્ર અથ બદલાઈ જાય અને નવી શબ્દ શક્તિ પ્રગટ થઈ જાય; તે આશય બદલાતાં શબ્દનો અર્થ કેટલો બદલાઈ જાય?
આજે શ્રી આચારાંગસૂત્ર આપણી સામે ફકત પાંચ અક્ષરની હિતશિક્ષા લઈને આવ્યું છે. ત્રણ અક્ષરને મૂળ શબ્દ અને બે અક્ષરનું વિશેષણ. પણ, આ પાંચ અક્ષર આપણને કઈક ભવ્ય દુનિયાના શિખર સિદ્ધ કરવા પ્રેરિત કરે છે.
“જય વિહારી=ાતનાપૂર્વક વિહાર કરનાર.”
સુશિષ્ય ! સાધુતાના પાલન માટે જેમ મહાવ્રત જરૂરી તેમ વિહાર પણ ખૂબ જરૂરી છે. વિહાર એટલે વિહરણ. -કરવું-ફરવું. પિતાની જગા છોડવી પણ આનદ માન. જલવિહાર, વનવિહાર, નૌકાવિહાર બધા શબ્દો નિદેશે છે કુરવું પણ આનંદ માટે, વનમાં ફરવું પણ આનંદ માટે નૌકામાં અહીં ત્યાં ઘુમવું પણ આનંદ માટે, આ વિહાર -શબ્દનો અર્થ છે. ત્યારે શાસ્ત્રમાં વિહાર શબ્દ પાછળ ચાત્રા -શબ્દ જોડાય છે-વિહારયાત્રા. જેમ જીવનયાત્રા-સંયમયાત્રા તેમ વિહાર પણું યાત્રા.