Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
:
તા
૧૮૦] દુષ્ટોનું પિષણ એટલે સજજન શાહ
તારા હૈયામાં સમતા શાંતિ આપે તે જ્ઞાન, નહિતર છે મનોરંજનની કળા.”
નટ પ્રેક્ષકગણને આકર્ષણ કરવા હશે પણ તેના હૈયામાં તે રૂદનનું સંગીત હેય તેમ.
જે જ્ઞાન તને આત્માના દર્શન કરાવે, તને પરમાત્માને દશન ન કરાવે તે જ્ઞાન નહિ, જ્ઞાનના સ્વરૂપે અજ્ઞાનતારામો પ્રવેશ કરી ગયું.
જ્ઞાનની તાકાત છે. દુઃખના ડુંગરો આવે તે પણ વ્યાછળ = ન થાય, વિહવળ ન થાય. ,
સાધક! તારે સમ્યકજ્ઞાનની આરાધના કરવાની છે. શાસ્ત્રજ્ઞાનની ઉપાસના કરવાની છે. તું એવું જ્ઞાન મેળવ જે તે જ્ઞાન તારામાં ઝંઝા પેદા કરે નહિ. ઝંઝા એટલે વ્યાકુળતા– વિહવળતા, વ્યાકુળતા ઈષ્ટ પ્રાપ્તિ માટે પણ હેય છે. અને
અનિષ્ટ નિવારણ માટે હોય છે. જેમ સજ્જન આવે એટલે જ દુર્જનને વિદાય લેવી પડે તેમ જ્ઞાન પ્રાપ્ત થશે એટલે કે
વ્યાકુળતાના ઉઠમણું થઈ જશે. દુઃખ તારાં પણ આક્રમણ કરે પણ તે કર્મબંધનું કારણ નંહિ, કમ-નિજારાનું સાધન * બની જશે. *
સાધક! આજથી કમ્મર કસીને બેસી જા. જ્ઞાન પ્રાપ્તિ. માટે સર્વદા–સર્વથા પુરુષાર્થ કર. કેવલજ્ઞાન નહિ મળે ત્યાં જ સુધી પ્રસન્નરત રહેજે. મારા શિષ્યમાં વ્યાકુળતા-વિહવળતા જોઈ શકું તે હું નિપ્પર ગુરુ નથી. સમાને! . .
- ગુરુદેવ! આપ તો કમળ કરતાં પણ કમળ છે * ઇ વાત્સલ્યના સ્વયંભૂરમણ સમુદ્ર! આપના અયાર વાત્સલ્યને * પ્રાપ્ત કરેલ છે .છતાં કથારેક સાધના માર્ગથી દૂર થઈ જાઉ
છું, પણ આપેરજે હિતોપદેશો આયો, રાત-માપ્ત કરી
1, ૯
*
,
ને
:
- 1
-
,
કાર છે ...