Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
૧૧૨ ] વ્યાખ્યાન એ જીવનપરિવર્તનની અણુમાલ ચાવી છે
કરનાર....સમશેરને ચલાવનાર....અનેક યુદ્ધોમાં વિજયની વરમાળા પહેરનાર વીર નહિ....વીર તે તે જે ખુદના કના નાશ કરે અને ખીજાનાં ક્રમ નાશમાં સાયક થાય.
કના-ક્ષય-નાશ વગર મળેલી વીર પદવી અશાશ્વત હાય છે. જયને પરાજયમાં પલટાવનારી હાય છે. ક્ષણિક આવેશ અને ઉન્માદ પેદા કરનારી હાય છે. સત્તા આવતા શાણપણ ખાનારના વિશ્વમાં તાટા રહેતા નથી. વિશ્વમાં સત્ર આવી વ્યક્તિ મળે છે.
શ્રી આચારાંગસૂત્ર તને અનેાખા વીરના માર્ગે પ્રેરે છે, ક્ષત્રિયાણીની પ્રેરણાથી જ ક્ષત્રિય યુદ્ધ કરવા ઉત્સુક અને છે. તેમ શ્રી આચારાંગસૂત્રની હિતશિક્ષા પણ તને વીર મનવા પ્રેરણા કરી રહેલ છે. જેમ શ્રી આચારાંગસૂત્રની વિશિષ્ટતા અનેાખી તેમ તેની વીરની વ્યાખ્યા પણ અનેાખી; અપૂવ. એડી કાઈ ની તેાડી શકાય પણ ક" કાઈના કેવી રીતે તેાડી શકાય ? બીજી ખાજુ થાય · ખુદના કર્રના અધન તેડે અને બીજાના કમ ખધન તેડાવે તે વીર · આ વ્યાખ્યા શ્રી આચારાંગસૂત્રની ‘હું શાસ્ત્રના વીર મનુ કે લૌકિક વીર અનું' !
"
વત્સ ! તારી રીત રસમ હું જાણુ' છું. તું સહેલા રસ્તા જ પસંદ કરી લઈશ. પણ સહેલા રસ્તા ભૂલ-ભૂલામણા અને પરિણામે અમાર્ગ જ ખની જાય છે. તારી પુરુષાર્થની પ્રક્રિયાને નિષ્ફળ અનાવે છે. એટલે કહુ છુ.--કઠીન અઘરા પણ શ્રી આચારાંગસૂત્રના મગને મારે અને તારે નેએ અનુસરવું જોઈ એ.
“ ખુદ કર્મ મધનમાંથી મુક્ત મને અને બીજાને ફ બંધનમાંથી મુક્ત કરાવે તે વીર....”
એટલે કના નાશ દ્વારા સ્વના ને ક્ષય કરેલ