Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
શ્રી આચારાંગ સૂત્ર ચિંતનિકા
| ૨૭
એક સમયે અવશ્ય મુ–મૂ હતા પણ હવે આપની સાથે રહી મારી ઘેાડીક મૂર્ખતા તે દૂર થઇ છે.
ગુરુદેવ ! શ્રી આચારાંગસૂત્રની આ હિતશિક્ષા હું સમજી શકતા નથી. આપની હિતશિક્ષા સાંભળી ન હેાત તા એમ જ કહેત કે આ મારા મગજમાં ઉતરતું નથી, પણ આપના સહારે રૂપની કૃપાએ સમજી શકીશ.
વત્સ....! ! ! !
અધ્યાત્મ કાઈ મહારની અવસ્થા વિશેષનુ નામ નથી. અધ્યાત્મ જ્ઞાન એટલે આત્માનુ જ્ઞાન, આત્મામાં થતાં સુખ દુઃખના અભિલાષ જાણવા, આત્મામાં પેદા થતાં રાગદ્વેષના પરિણામ જાણવા, આત્માની સાચી સુખ પ્રાપ્તિનેા મા જાણવા. આત્માના દુઃખ નિવારણના પ્રયત્ન કરવા. તનના
ગ અલગ, મનના રાગ અલગ અને આત્માના રાગ અલગ. તનમાં રાગ અશાતા વેદનીય કર્મના ઉદયે થાય. આત્મામાં રાગ મેહનીયકમ ના ઉદયે અને જ્ઞાનાવરણીય કના ઉદયે થાય મનમાં રાગ અશાતાવેદનીય કર્માંના ઉચે અને માહનીય કર્મના ઉદયે થાય. ઘાતીકમ સીધા આત્મા ઉપર પ્રહાર કરે છે, અઘાતીક શરીર દ્વારા ઇન્દ્રિઓ દ્વારા જ પેાતાના પ્રભાવ મતાવી શકે છે.
અધ્યાત્મ જ્ઞાન એટલે આંતરિક જ્ઞાન.
પેાતાના આત્માના પરિણામને જાણે તેમ જીવમાત્રના પઙ્ગિામને જાણે. પેાતાના સુખના મેળવવાને જે પ્રયત્ન કરે તે જ બીજાને સુખ આપવા પ્રયત્ન કરે. આત્માનું જ્ઞાન તને જીવમાત્રનું જ્ઞાન કરાવશે. પછી તુ સહુને આત્માના સુખની લહાણું કરીશ. સાચું અધ્યાત્મ એટલે જગતનું જ્ઞાન, જગતનું જ્ઞાન એટલે બીજા જીવના સુખ-દુઃખ જાણવા