Book Title: Aatmsiddhi
Author(s): Kiranbhai
Publisher: Siddhgiri Bhaktivihar

View full book text
Previous | Next

Page 52
________________ ૩૭ પશ્ચિમને કેન્ફયુસીઅસ કહેવામાં આવે છે. વિચારેના છુટા મણકા એક સૂત્રે તે પવે છે. કહેવાય છે કે પ્રકૃતિ નિરર્થક એવું કંઈ કરતી નથી. જે પ્રકૃતિએ સ્વયંસંચાલિત (ઓટોમેટિક) યંત્રો તૈયાર કર્યા હોય અને કેટલાક વિચારકે કહે છે કે આપણે આવાં યંત્ર માત્ર છીએ તે પ્રકૃતિએ એવી ગંભીર ભૂલ શા માટે કરી કે સંવેદના આપીઆપણને સુખદુઃખ આપ્યાં. સંવેદના વગર યંત્રો સારી રીતે કામ કરે છે. “આત્મા’ માટે આજના યુગમાં સૌથી ટૂંક મા આત્માને ઈન્કાર કરી નાખવે તે છે. શું તમે એવું વહાણ કલ્પી શકે છે જે પિતાની મેળે જ બન્યું હોય, જેમાં કપ્તાન કે કઈ ખલાસી ન હોય. તે પણ એક સ્થાનથી બીજે સ્થાને જતું હોય, વર્ષો સુધી વરસાદ, પવન અને સાગરના તોફાનમાં પિતાની અનુકૂળતા કરી લેતું હોય? તમે આવું કઈ વહાણ સાંભળ્યું છે? આપણને કહેવામાં આવે છે કે આપણે સર્વે આ માનવદેહમાં વહાણ જેવા છીએ જેમાં ન કપ્તાન છે, ન ખલાસી છે. તમે આવા વિચિત્ર વિજ્ઞાનનું નામ કયાંય સાંભળ્યું છે? મને વિજ્ઞાનનું–જેમાં “મન” નથી “વિજ્ઞાન છે (of this Psychology which rejects the psyche and retains only the 'Ology', science of self, without the self.) આ રીતે આ મહાન વિચારકે આપણે ઈન્કાર કરે છે, તેમને પિતાને પણ ઈન્કાર કરે છે. તમે કલ્પી શકે છે કે જેને આપણે “હું” કહીએ છીએ “સ્વત્વ’ કહીએ છીએ “આત્મા’ કહીએ છીએ, ચેતના” કહીએ છીએ તે તેમના કહેવા પ્રમાણે સુખદુઃખની સંવેદના માત્ર છે, ઈદ્રિયેની અસર માત્ર છે. જે કઈ આધાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162