Book Title: Aatmsiddhi
Author(s): Kiranbhai
Publisher: Siddhgiri Bhaktivihar

View full book text
Previous | Next

Page 80
________________ ૬૫ બ્રિટિશ વિચારક ડૉ. મેકટેગાટે કહ્યું છે, “એક મનુષ્ય મકાનમાં પુરાયેલા હેય તા સુદર આકાશ જોવા માટે બારીઓના કાચ સ્વચ્છ હાવા જોઈએ; પરંતુ એમ કેમ કહી શકાય કે જો તે મનુષ્ય ઘરમાંથી બહાર નીકળશે તેા તેને આકાશ નહિ દેખાય; કારણ કે બારીઓના કાચ નહિ હાય !” આ ભારે કટાક્ષ છે. જશુદ્ર, કખાલાં, ભાયખલ ઈરાનમાં જરથુષ્ટ્રે થયા જેમના સમય ઈ. સ. પૂર્વે ૬૦૦૦ થી ૬૫૦૦ વર્ષના ગણાય છે. તેમનું ધર્મ પુસ્તક કેંદ્ર અવસ્તા’ છે. શ્રી તારાપોરવાળાના ‘જરથુષ્ટ્રનાં દિવ્ય ગીતા' નામના ગ્રંથમાંની એક ગાથા કહે છેઃ Souls whose Inner Light Continues dim, Who have not yet beheld the Light of Truth, Unto this Home of Falsehood shall return, Surrounded by false Leaders, Egos false, . By those who think and speak and act untrue. -Gatha Spenta-Mainya ( Yasna 49.11) www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162