Book Title: Aatmsiddhi
Author(s): Kiranbhai
Publisher: Siddhgiri Bhaktivihar

View full book text
Previous | Next

Page 159
________________ બાહુ હૃદય મનને વિના પણ આલિંગન પડે પરવશ, ૧૪૪ હૃદય-બાહુથી રહે તા ધખકાર દિયે આગ લગાડા તા વહેણે વહુ આપી, મન આલાપી; પણ નસનસનાં —રેઈનર મારિયા રિલ્કે કલ્યાણના મા આ પુસ્તકમાં અતીન્દ્રિય અને અલૌકિક શક્તિઓનાં દૃષ્ટાંતા તે માટે આપવામાં આવ્યાં છે કે જેથી દેહ અને મનની મર્યાદાઆથી પરંતુ કાઈક તત્ત્વ—આત્મા જેવા પદાર્થ અસ્તિત્વ ધરાવે છે, તેની આંખી વાંચનારને થાય. ઇન્દ્રિયા અને મન દ્વારા આ આત્મતત્ત્વને આપણે તેાલી શકીએ નહિ. આજના વિજ્ઞાનની કસેાટીએ ન સમજાવી શકાય એવા સંખ્યાબંધ બનાવા, કોઈ એવું તત્ત્વ જે માટેની આપણી સમજણ હજી અધૂરી છે તે પ્રત્યે નિર્દેશ કરે છે. આવાં દૃષ્ટાંતા આપણામાં પણ કોઈ દિવ્ય તત્ત્વ રહેલુ છે તેની શ્રદ્ધા જગાડે છે અને આપણામાં રહેલી અનત શક્તિઓનાં દ્વાર ઉઘાડે છે. આ કઈ ચમત્કારો પ્રત્યેની અંધશ્રદ્ધા નથી. વહેમ કે અંધશ્રદ્ધા હાનિકારક છે. મેટા ભાગના ચમત્કારીમાં ધૂ લેાકેાની ચાલાકી હાય છે, કાં તે કોઈ પ્રકારની ભ્રમણા હોય છે. આવી ભ્રમણા કે ચાલાકી અવશ્ય ઉઘાડી પાડવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162