Page #1
--------------------------------------------------------------------------
________________
श्री यशपिष्ठयश
TolkòIC P
*2lclobllb ‘lo‰ll313
ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪૬
શ્રી કિરણભાઈ..
auti..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
છે પૂજ્ય આચાર્ય દેવશ્રી ભક્તિસૂરીશ્વરભે નમઃ |
પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ
તથા પરમ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય સુબોધસૂરીશ્વરજી મ. સાહેબના
વરદ હસ્તે પૂ. પન્યાસજી શ્રી લબ્ધિ વિજયજી ગણીવરને આચાર્ય પદારેપણ નિમિત્તે ભેટ વિ. સં. ૨૦૩૨ ફાગણ સુદ ૨ બુધવાર
તા. ૩-૩-૭૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
૨ શ્રી વિજયધર્મ-ભકિત-પ્રેમ-સુધિ જૈન ગ્રંથ રત્નમાલા
પ્રથમ ગ્રંથ
આત્મસિદ્ધિ
પ્રેરક
મા વિરા
પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ
T
સંપાદક શ્રી કિરણભાઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
- ફેબ્રુઆરી, ૧૯૭૬
મુદ્રક : શ્રી જયંતીલાલ ડી. શાહ લાધાણું પ્રિન્ટર્સ, કાનું મેદાન, સૂરત–૨.
પ્રકાશક : શ્રી સિદ્ધિગિરિ ભક્તિ વિહાર .
( પાલીતાણા) ડાયમંડ બીલ્ડિગ લુહાર ચાલ, મુંબઈ.
મૂલ્ય : રૂ. ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
શુભાશિષ
શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ
સચરાચર એવું આ જગત શું છે? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, વનસ્પતિ તથા બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, સંમછિમ પંચેન્દ્રિય, ગર્ભજ પંચેન્દ્રિય જેમાં જલચર, સ્થલચર, બેચર તથા મનુષ્યનારકદેવ આ બધું શું છે?
જડસૃષ્ટિ અને ચૈતન્યસૃષ્ટિથી આ સંસાર ભરેલું છે. સર્વે જીવો વિકાસ એટલે ઉન્નતિ અને અભ્યદય ચાહે છે, તે માટે જ પ્રયત્નશીલ છે. પ્રાણીમાત્રને સુખ પ્રિય છે, દુઃખ અપ્રિય છે. પ્રત્યેક પ્રાણું સુખ મેળવવા પ્રયત્ન કરે છે અને દુઃખમાંથી મુક્ત થવા ઉદ્યમશીલ છે.
સુખ અને દુઃખની પાછળ કયું બળ કામ કરી રહ્યું છે? પાંચે ઈન્દ્રિ અને મનને પ્રવૃત્ત કરનાર કયું તત્ત્વ છે? પાંચે ઈજિનાં સુખ પ્રાપ્ત કરવા મનને પ્રેરણા આપનાર પ્રેરક બળ કેણ છે? સુખના ભગવટામાં પાપની પ્રવૃત્તિ થવાનું કારણ શું છે? દુઃખના ભોગવટામાં પાપની પ્રવૃત્તિ થવાનું કારણ શું છે? સુખના ભોગવટામાં પુણ્યની પ્રવૃત્તિ થવાનું કારણ શું છે? દુઃખના ભોગવટામાં પુણ્યની પ્રવૃત્તિ થવાનું કારણ શું છે?
સુખ શું છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
દુ:ખ શું
છે ?
પૌગલિક સુખ શું છે ?
આત્મિક સુખ શું છે ?
કયું સુખ નાશવંત છે?
કયું સુખ શાશ્વત છે ?
સુખને મેળવવા અને દુઃખથી મુક્ત થવા જે ચાહે છે તે વાત વિકપણે કોણ છે?
સુખ પ્રાપ્ત થાય તેવા વિચાર-વાણી, વ્યાપાર અને વર્તન કરવાની સ્કુરણની પાછળ કયું તત્વ કામ કરી રહ્યું છે?
મનની ધારણું કેમ સફળ થતી નથી? વાણું વ્યાપાર કેમ નિષ્ફળ થાય છે? પરિશ્રમ ઘણે કરવા છતાં પણ ફળ કેમ મળતું નથી ? આ બધાં પાછળ શાં કારણે છે?
રાજા રંક કેમ બને છે? રંક રાજા કેમ બને છે? એક મનુષ્ય અસદ્ વિચાર કરે છે, હાનિકારક બેલે છે અને સ્વપર હિતને નુકસાન થાય તેવું વતે છે; તથા બીજે મનુષ્ય સવિચાર કરે છે હિત-મિત અને સત્ય વાણી ઉચ્ચારે છે. પરહિતમાં પ્રવૃત્તિ કરે છે. આનું કારણ શું ?
એક વ્યક્તિ દયાળુ, કરુણાવંત, પરે પકાર પરાયણ હેય છે; બીજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
વ્યાકત ક્રૂર, નિર્દય અને અન્ય જીવોને હાનિ કરે છે. આનું કારણ શું?
એક વ્યક્તિ હિંસા, અસત્ય, ચોરી, દુરાચાર, વગેરે આચરે છે અને ધનસંપત્તિને સંચય કરવામાં રાચે છે, ત્યારે બીજી વ્યક્તિ અન્ય પ્રાણીઓનાં દુઃખ દૂર કરવામાં, સત્ય બોલવામાં અન્યનું કંઈ પણ અપહરણ ન કરવામાં તથા સદાચાર પાલનમાં, પરસ્ત્રીને માતા, બેન, પુત્રીરૂપે માનવામાં તથા ધનસંપત્તિ દ્વારા પરોપકાર કરવામાં રાચે છે. આનું કારણ શું?
કઈ સ્વભાવે જ ક્રોધી, માની, માયાવી અને લેભી હોય છે ત્યારે કઈ સ્વભાવે જ શાંત, નમ્ર, સરલ અને સંતોષી હોય છે. કેઈ ખાઉધરે, ડરપોક, અતિવિષયી, પરસ્ત્રીલંપટ, સ્વછંદી, દુરાચારી અને અત્યંત કૃપશુધનસંચય કરવાની સંજ્ઞાવાળો હોય છે. આનું કારણ શું?
કેઈ સ્વભાવે જ દાતા, ઉદારદિલ, સદાચારી, તૃષ્ણ-આસક્તિથી મુક્ત અને સદ્દવિચાર યુક્ત, સદ્ભાવનાશીલ હોય છે. આનું કારણ શું ? એકનું સર્બધ તરફ દિલ ખેંચાય છે. એકનું દુરાચાર તરફ મન વળે છે. આનું કારણ શું ?
માતાપિતા સંસ્કારી, દયાળુ, ઉદારદિલ હેવા છતાં તેમની સંતતિ તેનાથી વિપરીત ગુણ ધરાવનારી થાય છે. વળી માતાપિતા ધર્મભાવનાવિહેણાં હોવા છતાં તેમની સંતતિ સંસ્કારી, પરમાથી, ધર્મભાવનાયુક્ત બને છે. આનું કારણ શું ?
એકની અભિરુચિ પુણ્ય કાર્ય, પવિત્ર કાર્ય, પરોપકારનાં કાર્યો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
તરફ હોય છે, જ્યારે બીજાની અભિરુચિ પાપકાર્ય જેને લેકે ધિક્કારે તેવી, સૂરાપાન, ખૂનામરકી, અપહરણ, ત્રાસ–ફાન લુંટફાટનાં કાર્યો - તરફ હોય છે. આનું કારણ શું?
આ બધા વિચારે શાંતચિત્તે, એકાન્ત સ્થલમાં પિતાના મનમાં - સમજુ અને શા મનુષ્યએ અવશ્ય કરવા જેવા છે.
ખૂબખૂબ આત્માની સાથે હૃદયના ઊંડાણમાં ઊતરીને આ બધા પ્રશ્નો વિચારવા જેવા છે. જ્યારે શાંત સ્થિર મનથી ઊંડાણમાં ઊતરીને તે વિચારવામાં આવશે ત્યારે અવશ્ય આવા સવે પ્રશ્નોના ઉત્તર આપોઆપ આત્માના ઊંડાણમાંથી જ મળી રહેશે.
જ્યારે મનુષ્યનું મન ફક્ત વિષયે કપાયે તરફ ઝૂકી રહ્યું છે. ધનના વિચારે, પાપના વિચારે, સંસારના વિચારમાંથી મન મુકત થતું જ નથી અને ત્યારે એક તે જ કારણથી મન આત્મા સંબંધી વિચારણા કરવા ઉદ્યત થતું નથી. તેથી જ આત્મા બાબત ડેઈ વિસ વિચાર કરવાની ફુરસદ મળી જ નથી અને જીવન-દુર્લભ એવું મનુષ્ય જીવન ધન, માલમિલકત, કુટુંબકબિલે, જર-જમીન-જેરના ઝંઝાવાતોમાં ફ્રાઈને વફાઈ જાય છે.
. આથી જ આ ગ્રંથમાળાની યોજના એવી રીતે કરવામાં આવી છે કે જેથી દરેક સમજુ મનુષ્ય પોતાનું સ્વરૂપ સમજી શકે, તેને આત્મભાન–આત્મજ્ઞાન થાય. અને તે કેણ છે? કયાંથી આવે છે? અહીંથી ક્યાં જવાનું છે? આવ્યો ત્યારે સાથે શું લાવ્યા અને અહીંથી જશે ત્યારે સાથે શું લઈ જશે. પિતાને મનુષ્ય ભવ કેમ મળે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
મનુષ્ય થઈને પિતે શું કરવાનું છે? માનવભવમાં જન્મીને તે જે ધનવૈભવ–ધરબાર-કુટુંબપરિવાર–માલમિલકત એકત્ર કરે છે તે બધું અહીં છેડીને જવાનું છે. તે આ સિવાય અન્ય કંઈ સાથે આવી શકે તેમ છે કે નહિ અને જે બીજું કંઈ આવી શકે તેમ હોય તે મેળવવા ભગીરથ પુરુષાર્થ કરે જોઈએ કે કેમ? આ બધી વિચારણા અવશ્ય કરવા જેવી છે એવી પ્રેરણા પ્રાપ્ત થાય.
અને જ્યારે આ બધી વિચારણું કરવાનું મન થશે ત્યારે આત્મા– કર્મ–પરલેક–પુણ્ય–પાપ–ધર્મ સંબંધી વિચારણું દિલમાં અવશ્ય ઊભી થશે અને ત્યારે આત્મસ્વરૂપ-કર્મ સ્વરૂપ–પરલેક-ધર્મ સ્વરૂપ-સાચું હિત તથા આત્માની સાથે કર્મનું બંધન અને કર્મબંધનમાંથી આત્માની મુક્તિ કેમ શકય બને આ બધા વિચારો અવશ્ય આવશે જ. આવા બધા વિચારને રસથાળ પીરસવા માટે આ ગ્રંથમાલાની યોજના કરવામાં આવી છે. તે માટેનું સંપાદનનું કાર્ય કિરણભાઈને સેપ્યું છે અને આ રસથાલને ઉપલેતા અવશ્ય સંતૃપ્ત થશે જ એવી આશા રાખવી તે અસ્થાને નથી.
આ.
સર્વ છે પિતાનું સાચું સ્વરૂપ જાણે અને ભવબંધન-દુઃખબંધન-કર્મબંધનથી મુકત બને એ જ એક શુભાભિલાષા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
બે બોલ...... * मोक्षः कर्मक्षयादेव स चात्मज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तच्च तद्ध्यानं हितमात्मनः ।।
योगशास्त्र ४-११३ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યને આ લેખ વાંચ્યો ત્યારથી મનમાં કંઈક નવી ચેતના જાગૃત થઈ.
આ સંસારમાં કર્મ પાશથી જકડાયેલા પ્રત્યેક જીવને દુઃખથી મુક્ત થવાની ઈચ્છા હોય છે. જીવમાત્ર સુખ ઇચ્છે છે. દુઃખ કઈ પણ ઈચ્છતું નથી. સુખ દુઃખ આત્મ સિદ્ધિનું પ્રત્યક્ષ પ્રમાણ છે. સુખદુઃખની અનુભૂતિથી કેઈ પણ વિચારવંત વ્યક્તિ આત્માના અસ્તિત્વને જાણી શકે છે.
આત્મા અરૂપી છે તેથી ચક્ષુઆદિ ઈન્દ્રિયે વડે ગ્રાહ્ય નથી. તેથી, આત્માને ઓળખવા માટે અનુમાનાદિ પ્રમાણે વધુ સહાયક બને છે.
આજના યંત્રયુગમાં માનવી અધ્યાત્મવિજ્ઞાનને બદલે ભૌતિકવાદ તરફ દોટ મૂકી રહ્યો છે. સ્થૂળ સુખસાધનોથી માનવી પોતાને સુખી માને છે; પરંતુ તે માગે આત્મશાંતિ અને વાસ્તવિક આત્મસુખની હજી સ્પર્શ ના થઈ નથી.
આત્મસિદ્ધિ એ જ સુખ અને શાંતિનો મૂળ આધાર છે. ज्ञातेह्यात्मनि नो भूयो ज्ञातव्यमवशिष्यते । अज्ञाते पुनरेतस्मिन् ज्ञानमन्यन्निरर्थकम् ।।
આત્માનું પૂર્ણ જ્ઞાન થયા પછી જગતમાં બીજું કઈ જ્ઞાન શેષ નથી રહેતું. અને આત્મજ્ઞાન વિનાનું અન્ય સર્વ જ્ઞાન નિરર્થક નીવડે છે.
જે જીવ આત્મજ્ઞાન તરફ વળે નથી તે વાસ્તવિક રીતે અજ્ઞાની છે. આપણું સને પ્રયત્ન આત્મજ્ઞાન માટેનો હોવો અત્યંત આવશ્યક છે.
आत्मज्ञानफलंध्यानमात्मज्ञानं च मुक्तिम् ।
आत्मज्ञानाय तन्नित्यं यत्न: कार्यो महात्मना ।। *અર્થ :- મેક્ષ તે કર્મક્ષયથી જ થાય છે, અને તે (કર્મક્ષય) આત્મજ્ઞાનથી થાય છે તે આત્મજ્ઞાન ધ્યાનથી સાધ્ય છે, માટે ધ્યાન તે આત્માનું હિત કરનાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
આત્મજ્ઞાનનું ફળ ધ્યાનસિદ્ધિ છે અને આત્મજ્ઞાન મુક્તિ આપનાર છે. મહાત્મા પુરુષે હંમેશાં આત્મ જ્ઞાન માટે પ્રયત્ન કરવા જોઈએ.
અર્વાચીન વિજ્ઞાનનું લક્ષ્ય આત્મા જેવા કેઈ પદાર્થ પ્રત્યે વન્યું છે. પરંતુ યંત્રાદિ સાધના વડે આત્મસિદ્ધિ થતી નથી. આત્મસિદ્ધિ માટે તેા જ્ઞાન, ધ્યાન, તપની સાધના સહાયક છે. જૈનદર્શને પ્રકાશેલુ આત્મસ્વરૂપ અન્યત્ર દુર્લભ છે. આવું સમ આત્મસ્વરૂપ તર્ક અને યુક્તિ વડે વૈજ્ઞાનિક શૈલીએ રજૂ કરીને આજની યુવાન પેઢીમાં આત્મતત્ત્વ વિષે આસ્થા ઉત્પન્ન કરવાની વિચારણા મારા મનમાં હતી. આત્મશ્રદ્દાનું સમ્યક્ત્વ સ`જીવાને પ્રાપ્ત થાય અને તરુણુ વ આત્મસાધના પત્યે વળે એ ભાવનાથી યત્ કિંચિત્ પ્રયત્ન આ દિશામાં કરવાની પ્રેરણા જાગી.
ચાલતા પથિકને પથ મળે તેમ પૂર્વજન્માના ધ સ્નેહ યાગે આ કાને માટે સુયાગ્ય તત્વચિંતક, અધ્યાત્મરસિક શ્રી કિરણભાઈના સુયોગ પ્રાપ્ત થયા. અને આ ઉદ્દેશ્ય જણાવતાં એમણે સહર્ષ સ્વીકાર કર્યો.
આ પુસ્તકમાં સંપાદકે આધુનિક વિજ્ઞાન અને શાસ્ત્રોના સમન્વયપૂર્વક વૈજ્ઞાનિક શૈલીએ રાચક સામગ્રી પીરસી છે.
આ પુસ્તકમાં દર્શનશાસ્ત્રના અભ્યાસીને દાર્શનિક સતવ્યો, વિજ્ઞાનરસિકને વૈજ્ઞાનિક પ્રયાગાની જાણકારી, તત્ત્વપ્રેમીને તત્ત્વના સંસ્પર્શ, તર્ક અને યુક્તિવાદની અભિરુચિવાળા માટે તક્તિપૂર્વકનું સમર્થન તથા કથાપ્રેમીને સુઉંદર પ્રસગા વાંચવા મળશે. શ્રી કિરણભાઈએ આ ગ્રંથમાં આવી અનેક વિશેષતા દાખવી છે.
આત્મસિદ્ધિ વિના આત્મદ્દિ થતી નથી. મેાક્ષના સાધક સૌંયમી આત્મા આત્મશુદ્ધિ અર્થે આ પુસ્તકમાંથા યેાઞ પ્રેરણા મેળવીને આત્મસિદ્ધિ સાધે એ જ શુભ અભિલાષા !
સુનિ અરુણવિજય
તા. ૧૮૨–૧૯૭૬ આદિનાથ સાસાયટી,
સતારા રોડ, પૂના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્રી શએશ્વર પાશ્વનાથ જૈન છે. સુત્ર સંઘ શા. મા ના જી કસ ના જી ધ ડા.
ભવાની પેટ, પૂના ના સૌજન્યથી આ પુસ્તક પ્રગટ થયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
૪૩
૧૦૩
૧ શું આત્મા છે? ૨ સંમેહનના પ્રયોગો ૩ વિચાર વિનિમય ૪ વિચારકે શું કહે છે? ૫ અર્વાચીન વિજ્ઞાનનું મૌન ૬ મન ઉધાડું રાખે ૭ વીસમી સદીનું સંશોધન ૮ આત્મા છે ૯ ગણધરવાદ ૧૦ આત્મસિદ્ધિ
પરિશિષ્ટ ૧ આંખ વિનાની દષ્ટિ ૨ શું મગજ ન હોય તો ચાલે? ૩ ભાવિની આગાહી ૪ જમીનની નીચે શું છે તે દેખાય છે ૫ સ્વપ્નનું પ્રાર્થનાગીત ૬ ઈંગ્લેંડના વડાપ્રધાનનું ખૂન ૭ રૂડયાર્ડ કીપ્લગિનું સ્વપ્ન ૮ બિચારી ટીમ્સ ! ૯ બાલ અવકાશમાંથી આંતર અવકાશ ભણી ૧૦ અદ્ભુત અનુભૂતિ ૧૧ મનુષ્ય સ્વાર્થ પરાયણતા ૧૨ વિજ્ઞાન અને ધર્મ ૧૩ ચેતનાનું રૂપાંતર ૧૪ આત્માનું અસ્તિત્વ
૧૧૪ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૮
૧૨૧ ૧૨૨ ૧૨૩ ૧૨૪ ૧૨૫ ૧૨૬ ૧૨૬ ૧૨૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રી શખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
શ્રી વિજય ષમ-ભક્તિ-પ્રેમ-સુખાધ જૈનગ્રંથ રત્નમાલા
પ્રથમ ગ્રંથ
આત્મસિદ્ધિ
૧
શું આત્મા છે?
કેવળ જ્ઞાન પ્રગટ થયા પછી, ભવ્ય પ્રાણીઓથી અલકૃત અને યજ્ઞને માટે મળેલા પ્રાધને લાયક એવા પરમ ઉપકારી ભગવાન મહાવીરસ્વામી, ઘણા શિષ્યાથી પરવરેલા ગૌતમાદિક વિપ્રેાએ સેવેલી અપાપા નામની નગરીમાં આવ્યા. તે પુરીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
નજીક મહાસેનવન નામના ઉદ્યાનમાં દેવતાઓએ એક સુંદર સમવસરણ રચ્યું.
આ સમવસરણમાં આવેલા સંશયકારી ઈદ્રભૂતિ ગૌતમને પ્રભુએ કહ્યું, “હે વિપ્ર! જીવ છે કે નહિ એ તારા હૃદયમાં સંશય છે, પણ હે ગૌતમ! જીવ છે, તે ચિત્ત, ચૈતન્ય, વિજ્ઞાન અને સંજ્ઞા વગેરે લક્ષણેથી જાણી શકાય છે. જે જીવ ના હેય તે પુણ્ય પાપનું પાત્ર કેણ? અને તારે આ યોગ દાન વગેરે કરવાનું નિમિત્ત પણ શું?”
પ્રભુનાં વચન સાંભળી ઇંદ્રભૂતિ ગૌતમે મિથ્યાત્વરૂપી ઊંધી સમજણ સાથે સંદેહને છોડી દીધો અને પ્રભુના ચરણમાં નમસ્કાર કરીને બોલ્યા, “હે સ્વામી! ઊંચા વૃક્ષનું માપ લેવાને ઠીંગણ મનુષ્યની જેમ હું દુર્બુદ્ધિ તમારી પરીક્ષા લેવાને માટે અહીં આવ્યું હતું. હે નાથ! હું દોષયુક્ત છું, તે છતાં તમે આજે મને સારી રીતે પ્રતિબંધ આપે છે. તે હવે સંસારવિરક્ત થયેલા એવા મને દીક્ષા આપીને અનુગ્રહિત કરે. જગદ્ગુરુ વિરપ્રભુએ તેને પોતાના પહેલા ગણધર થશે એવું જાણીને પાંચસે શિષ્ય સાથે પિતે જ દીક્ષા આપી.
(શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર)
અધુ રાજ્ય બક્ષિસ આપું! પશ્ચિમના સુપ્રસિદ્ધ દાર્શનિક ઈમેન્યુઅલ કાંટ માટે એવું કહેવાય છે કે એક વાર માર્ગમાં જતાં તેની લાકડી કઈ સજ્જનને વાગી ગઈ.
કાંટ સામે જોઈ પેલા સજ્જને પૂછયું: “મહાશય! આપ કોણ છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રત્યુત્તરમાં કાંટે કહ્યું: “If I owned the whole world, I would give you one-half, if you could answer that question for me” “જે હું આખી દુનિયાને સ્વામી (ઉં, અને તમે “હું કોણ છું ? એ પ્રશ્નને પ્રત્યુત્તર આપી શકે તે અધું રાજ્ય હું તમને બક્ષિસ આપું.
આપણામાં રહેલે આ “હું” કેણ છે? શું આ “હું” બ્રમણમાત્ર છે? કે અનંતશક્તિને પરમ પુજ છે? શું સારું જીવન આ “હું” ને જાણ્યા વિના, સમજ્યા વિના, નિરર્થક વહી જશે ?
જીવન શું છે? આ જન્મ અને મૃત્યુ શા માટે છે?
શું આત્માનું અસ્તિત્વ છે? મૃત્યુ પછી શું કઈ સૂક્ષ્મ તવ રહી જાય છે? શું પુનર્જન્મ છે?
નૈતિકતાનું મૂલ્ય કે ધર્મની વિચારણા ઉપરના પ્રશ્નોનું સમાધાન થયા પછી વાસ્તવિક રીતે સાર્થક બને છે.
જે નવી પેઢીને ધર્માભિમુખ બનાવવી હશે તે આ પ્રશ્નોના સંતોષકારક પ્રત્યુત્તર આપવા પડશે. આધ્યાત્મિક મૂલ્યમાં જેમને શ્રદ્ધા છે તેમની શ્રદ્ધા દઢ કરવા માટે પણ આવાં સમાધાન સહાયક થશે.
જે આત્મા છે, આત્મા કર્મ કર્તા અને ભક્તા છે તથા આત્માને પુનર્જન્મ છે, તે જ પ્રાપ્ત થયેલું જીવન કઈ રીતે સાર્થક કરવું આ પ્રશ્ન જાગે છે. જીવનને સાર્થક કરવાની કલાનું મહત્વ સમજાય છે. ધર્મ માનવજીવનને સાર્થક કરવાની શ્રેષ્ઠ કલા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને વિજ્ઞાન જેઓ ન સૂક્ષ્મ રીતે વિજ્ઞાનને સમજ્યા છે, ન શુદ્ધ રીતે ધર્મને સમજ્યા છે તેઓ કાં તે વિજ્ઞાનને કાં તે ધર્મને ધિક્કારે છે.
વિજ્ઞાનનાં હિંસક સાધને અવશ્ય ધિક્કારવા ગ્ય છે; પરંતુ દ્રવ્યાનુયોગનું વિજ્ઞાન આત્માના ઉત્થાનમાં સહાયક છે.
જે તફાવત જ્ઞાન અને વીગત વચ્ચે છે, તે તફાવત ધર્મ અને વિજ્ઞાન વચ્ચે છે.
બહારથી પ્રાપ્ત થતું જ્ઞાન એ જ્ઞાન નથી. જ્ઞાન અંદરથી પ્રગટે છે. બહારથી માત્ર વીગતે પ્રાપ્ત થાય છે. અંદરથી જ્ઞાનને પ્રકાશ જાગે છે. અર્વાચીન વિજ્ઞાન અને ધર્મ વચ્ચે આ તફાવત છે.
વિજ્ઞાનને ધર્મના પૂરક રૂપે જુઓ તે વિરોધાભાસ નહિ લાગે. જ્યાં વિજ્ઞાનની સીમા પૂરી થાય છે ત્યાંથી ધર્મ શરૂ થાય છે. માત્ર બહારના જ્ઞાનને જે જ્ઞાન માનીશું તે અંદરથી જ્ઞાનને પ્રકાશ નહિ પ્રગટે.
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જે આત્માના અસ્તિત્વને જાણવું હશે તે પ્રવેગે દ્વારા પ્રાપ્ત થતી વિગતેની પાછળ જવું પડશે.
આ વિરાટ વિશ્વમાં વિજ્ઞાન જેને કંઈ ઉકેલ આપી શકતું નથી એવી વ્યક્તિઓ, પ્રસંગે તથા પ્રગોના હાર્દને પૂર્વગ્રહરહિત બનીને સમજવાં પડશે.
અંદરને કેમેરા માનવી માત્ર પંચ મહાભૂતનું પૂતળું નથી, તેનામાં કંઈ વિશિષ્ટ તત્ત્વ રહેલું છે. તમે તેને જીવ કહે, આત્મા કહે, મૈતન્ય કહે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
પણ આ તત્ત્વ એવું અદ્ભુત છે જેને આજનું વિજ્ઞાન સમજી શકે એવું નથી.
અમેરિકાના શિકાગે શહેરમાં ટેડ સિરિયસ નામને યુવાન આજે જીવંત છે. એક વાર તે ગંભીર બિમાર પડ્યો. માંદગીમાંથી ઊડ્યા પછી તેના મગજમાં કંઈ ચમત્કાર બની ગયું છે. સેંકડે માઈલ દૂર રહેલા કેઈ દશ્યને મનથી તીવ્રપણે વિચાર ટેડ સિરિયસ કરે અને કેમેરાની પ્લેટ પર તેને ફેટે પડી જાય. મૃત્યુ પામેલી કેઈ વ્યકિતનું ચિત્ર ટેડ સિરિસ પિતાના આંતર ચક્ષુ સામે લાવે અને સામે રહેલા કેમેરામાં આવી જાય.
વૈજ્ઞાનિકેએ તેના પર કેટલાય પ્રવેગ કરીને આ વાતની ખાતરી કરી છે. પરંતુ હજી સુધી આ રહસ્યને ઉકેલ વિજ્ઞાનિક દષ્ટિએ થઈ શક્યું નથી.
આ એક પ્રગ ઈ. સ. ૧૯૬૩માં પુસ્તક પ્રકાશક શ્રી કટસ કુલરના ઘરમાં થયે હતે.
શ્રી કટસ કુલરે આ પ્રયોગ માટે કેમેરાને નેવે રેલ જાતે ખરીદ્યો હતે. પિતે જાતે પિતાના પિલેરાઈટ કેમેરામાં આ રોલ ભર્યો. '
ટેડ સિરિયેસે આરામ ખુરશીમાં બેસી કેમેરાને લેન્સ પિતાની તરફ રાખી એકાદ-બે મિનિટની એકાગ્રતા કરી કેમેરાની ચાંપ દબાવી અને કેમેરા મી. કુલરને પાછો આપે.
મી. કુલર અને બીજા સાક્ષીઓની હાજરીમાં જ્યારે કેમેરાએ ઝડપેલું ચિત્ર જોવામાં આવ્યું ત્યારે એડ્રામમાં વિમાનને રાખવાની જગ્યા તથા “AIR DIVISION” ના શબ્દોનું પાટિયું સ્પષ્ટપણે દેખાયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
તપાસ કરતાં સેંકડો માઈલ દૂર આવેલા રોકકલીફ ગામનુ આ એડ્રામ હતુ.
ટેડ સિરિયેાસે કેટલાય પ્રયાગા અનેક વૈજ્ઞાનિકોની હાજરીમાં આ રીતે કર્યા છે. જ્યારે તેની એકાગ્રતા વધુ હોય છે ત્યારે ચિત્ર સ્પષ્ટ આવે છે. અને જ્યારે એકાગ્રતા ઓછી હાય છે ત્યારે ચિત્ર ઝાંખાં આવે છે.
અમેરિકાના સુપ્રસિદ્ધ લાઈફ્મેગેઝિને ચિત્રો સાથે એક લેખ પ્રસિદ્ધ કર્યાં હતા. ટેડ સિરિયેાસ પર થયેલા પ્રયાગા વિસ્તારથી દર્શાવતું ફાટાએ સાથેનુ એક મોટું પુસ્તક પ્રસિદ્ધ થયુ છે.
અર્વાચિન વિજ્ઞાનની અનેક મર્યાદાઓ
વિજ્ઞાનની ભિન્ન ભિન્ન શાખાએ પેાતાનાં સશેાધનેાના પરિણામે જોતાં આજે સ્વીકારે છે કે માનવ દેહમાં એવુ કઈક તત્ત્વ છે કે જે દેહના નાશ પછી પણ કાયમ રહે છે.
કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે દેહથી સ્વતંત્ર ચૈતન્ય જેવા કાઈ પદાથ નથી. અને જે ચેતના દેખાય તે દેહમાં રાસાયણિક પ્રક્રિયા વડે પ્રગટે છે. તેમના મત પ્રમાણે દેહ નાશ પામે છે તેની સાથે આ ચેતના પણ નાશ પામે છે.
જીવવજ્ઞાન Biology માં સ ંશાધન કરનારાઓ કહે છે કે માત્ર રાસાયણિક પ્રક્રિયા વડે વૈજ્ઞાનિક એક દિવસ પ્રયાગશાળામાં જીવનનું નિર્માણ કરી શકશે.
જીવ વિજ્ઞાન અનેક પ્રયાગા દ્વારા જીવનું સર્જન કરવા મથી રહ્યું છે. પરંતુ હજી સુધી એક સામાન્ય કાષ (cell) કે એક લાહીનું ટીપુ બનાવવામાં વૈજ્ઞાનિકો સફ્ળ થયા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
સમુદ્રનું પાણી પણ હજી સુધી વિજ્ઞાન બનાવી શક્યું નથી. આજે પ્રગશાળામાં તૈયાર થયેલા સમુદ્રજળમાં માછલાં વગેરે સમુદ્રના જીવો જીવતા નથી. આ પાણીમાં જે એક લેટે સમુદ્રનું કુદરતી જળ નાખવામાં આવે તે જળચર સૃષ્ટિ તેમાં જીવે છે. વિજ્ઞાનિકે હજી આ રહસ્ય ઉકેલી શક્યા નથી.
ડાયાબીટીઝ–મધુ પ્રમેહના દરદીના દેહમાં ઈસ્યુલીનની ઊણપ છે. આ ઈસ્યુલીનના રાસાયણિક ઘટકનું જ્ઞાન, વિજ્ઞાન પાસે છે; પરંતુ ઈસ્યુલીન હજી પ્રયોગશાળામાં તૈયાર થતું નથી. આવા હોર્મોન્સ કે લેહીની જરૂરીઆત માટે જીવસૃષ્ટિ પાસે જ જવું પડે છે.
તે આજના વિજ્ઞાનની આ મર્યાદા છે. આજે વિજ્ઞાનિક કહે છે કે નવાં સાધને શેધતાં અને નવું સંશધન થતાં આ મર્યાદાઓ વિજ્ઞાન ઓળંગી જશે.
શું આ શક્ય છે? લેબોરેટરીની ટેસ્ટ ટયુબમાં શું જીવનું નિર્માણ થશે ?
ધારો કે કદાચ ભવિષ્યમાં એક દિવસ જીવમેષનું નિર્માણ વિજ્ઞાન કરી શકે અથવા ચોક્કસ રાસાયણિક પદાર્થો ભેગા કરી તેમાં ચેતના પ્રગટાવી શકે તેને અર્થ એ નથી કે આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. તેને અર્થ માત્ર એટલો જ છે કે આત્માને પ્રગટવા માટેની-જીવની ઉત્પત્તિ માટેની અનુકૂળતા વિજ્ઞાને કરી આપી. તેને અર્થ માત્ર એટલે જ કે જીવન પ્રગટવા માટેની યોગ્ય પરિસ્થિતિ કાયા કે નિની રચના થઈ.
છાણમાં કીડા ઉત્પન્ન થાય છે; વાસી અન્નમાં જીવની ઉત્પત્તિ દેખાય છે. તેનાથી માત્ર એટલું જ પુરવાર થાય છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
૮
જીવને આવીને વસવા માટેનુ યોગ્ય સ્થાન કે વાતાવરણ અહીં રચાયુ છે.
બાકી, હજી સુધી તો એક સામાન્ય કોષ કે એક લીલું તૃણુ, ફૂલની એક પાંખડી કે આંસુનું એક બિંદુ પ્રયોગશાળામાં સર્જી શકાયુ નથી.
કેવલ રાસાયણિક પ્રક્રિયા વડે વનસ્પતિ જેવી અલ્પ વિકસિત જીવસૃષ્ટિનું સર્જન પણ શકય નથી. અને વનસ્પતિમાં જીવત્વનું અસ્તિત્વ આજે વિજ્ઞાન વડે પ્રમાણિત થઈ રહ્યુ છે. મનની દેહ ઉપર અસર
વિચારોની દેહ ઉપર કેટલી જબ્બર અસર છે તેનુ સૂક્ષ્મ નિરીક્ષણ કરવાથી અંદર રહેલા અદૃશ્ય તત્ત્વની શક્તિને આપણને પોતાને પણ પ્રત્યક્ષ અનુભવ થશે.
એક એસી વરસના વૃદ્ધે મનના વસના વૃદ્ધે મનના બળ વડે શરીરની બીમારીઓ પર કઈ રીતે કાબુ મેળળ્યે તે વાત પ્રેરણાત્મક છે.
રસ્તા ઓળંગવા જતાં આ વૃદ્ધ એક લૌરીના અકસ્માતમાં મૃત્યુ પામ્યા. તેના દેહને ચીરીને ડૌકટરોએ જોયુ કે તેના ફેફસામાં રૂઝાયેલા ટી. બી. હતા તેના પેટમાં લાંબા સમયનુ દબાઈ ગયેલુ અલ્સર હતું. તેની કીડની ખરાબ થઈ ગયેલી હતી. દેહ બિલકુલ જર્જરિત હતા. આનાથી ત્રીજા ભાગની બિમારી વાળાં મનુષ્યે પથારીમાંથી ઉઠી ન શકે.
•
તેની વિધવા પત્નીએ કહ્યુ કે વરસાથી તેના પતિ દૃઢ શ્રદ્ધા–પૂર્વક એવું માનતા કે ગઈ કાલ કરતાં આજે પાતે વધુ તદુરસ્ત છે અને આવતી કાલે પાતે આજ કરતાં વધુ તંદુરસ્ત હશે જ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
કયારે ય તેણે દુઃખની કે દુખાવાની ફરિયાદ કરી નથી.
ડો. જોન એ. સ્કીન્ડલર પિતાના પ્રખ્યાત પુસ્તક “વરસના ૩૬૫ દિવસ કઈ રીતે જીવવું” માં લખે છે કે “આપણી ભાવનાઓ આપણા દેહમાં રહેલા એન્ડોક્રાઈન ગ્લૅસ ઉપર ભારે અસર કરે છે અને આ શ્લેષ્ઠ દેહનાં જુદાં જુદાં અંગોને તથા પ્રક્રિયાઓને ચલાવે છે.
ભય કે ચિંતાની લાગણથી પાચનક્રિયા ઉપર કે લેહીના બ્રમણ ઉપર તત્કાલ અસર થાય છે.
તને પોતાને ઓળખ
ગ્રીક વિચારક સેક્રેટીસે કહ્યું છે, “માનવી! તું તને પિતાને ઓળખ!” ગ્રીસના એક પ્રાચીન મંદિર પર લખાયેલું
આ વાકય આપણામાં રહેલા આત્મતત્વને ઓળખવાનું સૂચન કરે છે.
આ આત્મતત્વમાં અનંત શક્તિ રહેલી છે. માનવ દેહમાં જે અભુતપણું રહેલું છે તે જડની વિકિયા નથી પણ તેની પાછળ માનવ મનની પ્રેરણા છે.
એક પ્રખ્યાત વિજ્ઞાનિકે કહ્યું છે, “તમારે દેહ દુનિયાના બધા વિજ્ઞાનિકની બુદ્ધિ તથા આવડત ભેગી કરીએ તેથી ઘણું વિશેષ જાણે છે.
દાખલા તરીકે બાયે કેમિસ્ટ્રીને વિષય લઈએ. સર્વ સાધનોથી સંપન્ન છેલ્લી ઢબની પ્રગશાળામાં જે ખાસ પ્રોટીનને રાસાયણિક પ્રવાહીમાં ઉકાળીને વિભાજિત કરતાં વીસ કલાક લાગે છે તે જ કાર્ય તમારા દેહની રાસાયણિક પ્રક્રિયા ખાસ વધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
ઉષ્ણતામાન વગર (Without high temperatures) ફકત ચાર કલાકમાં કરે છે.”
- વૈજ્ઞાનિકે કહે છે કે માનવ દેહ આજની સૌથી મોટી કઈ પણ લેબોરેટરી કરતાં અને કોમ્યુટર કરતાં અનેક ગણી શકિતઓ ધરાવે છે. તેનું કારણ અદ્દભુત એવું માનવ મન છે, અને માનવ મનનું પ્રેરક તત્ત્વ અકલ્પનીય શક્તિઓને સોત. એ આત્મા છે.
જીવજ્ઞાનિક માયકલ વેર કહે છે, “માનવી એ વિશ્લેષણાત્મક વિચારશક્તિ ધરાવનારું પ્રાણી છે. આ વિશ્લેષણાત્મક વિચારશક્તિ તે આત્મતત્ત્વને એક અંશ માત્ર છે.
માનવીને દેહ કે માનવીનું મસ્તિષ્ક તે એક યંત્રમાત્ર છે. આ યંત્રને ચલાવનારું તત્વ આત્મા છે.
ફ્રાન્સના સુપ્રસિદ્ધ નેબલ પારિતોષિકના વિજેતા ડો. એલેકઝીઝ કેરેલ જેમણે તેત્રીશ વર્ષ રેકફેલર ઈન્સ્ટીટયુટમાં જીવવિજ્ઞાનનું સંશોધન કર્યું છે, તેઓ કહે છે, “માનસિક જીવનમાં અંતઃ પ્રેરણાનું મહત્તવ (Importance of Intuition) નું સંશોધન દાર્શનિક ક્ષેત્રમાં લઈ જશે. વિચારવિનિમય અને દૂરદર્શનનું અધ્યયન વૈજ્ઞાનિક પદ્ધતિએ થવું જોઈએ.”
આત્માનું અસ્તિત્વ અનુભવને વિષય છે.
છે. હાયરલેપ પિતાના ગ્રંથ “મૃત્યુ પછીનું જીવનમાં જણાવે છે,
“મૃત્યુ પછીનું આત્માનું અસ્તિત્વ હુવૈજ્ઞાનિક રીતે પુરવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૧
થયેલુ માનુ છું. જે મનુષ્ય મૃત્યુ પછીના આત્માના અસ્તિત્વને રવીકારતા નથી અને તેના પુરાવાઓમાં ઊંડે ઊતરવા માગતા નથી તે કાં તે અજ્ઞાની છે અથવા નૈતિક રીતે કાયર છે. આ વિષયમાં આવા મનુષ્ય સાથે હું કાઈ જ દલીલ કે ચર્ચા કરીશ નહિ કારણ કે આ વિષયમાં તે કઈ જ જાણતા નથી.”
"The Facts of psychic Science and Philosophy' અતીન્દ્રિય વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાનની હકીકતા' નામના પોતાના ગ્રંથમાં એ. કેમ્પબેલ હામ્સ સુંદર રીતે કહે છે, “જો મૃત્યુ પછીના આત્માના અસ્તિત્વની માન્યતા જગતમાં ફેલાય અને દૃઢ બને તેા આ પૃથ્વી ઉપરના થાડાં વરસેાના જીવનના વળાંક બદલાઇ જાય અને જીવન જીવવાના દૃષ્ટિબિંદુમાં પરિવર્તન આવે. આજે જે ધન અને સત્તાની તૃષ્ણા, ભાગની લાલસા, મોટા કહેવરાવવાની હીન વૃત્તિ દેખાય છે તે ઓછાં થઈ જાય અને સનું તથા પોતાનુ વિશેષ ભલુ, હિત, કલ્યાણ કેમ થઈ શકે એ ભાવ આવે.”
અતીન્દ્રિય વિજ્ઞાનના પ્રયાગા તમે ધારો ત્યારે શકય નથી; ફરી તેનુ પુનરાવર્તન કરીએ ત્યારે થઈ શકતુ નથી.
વૈજ્ઞાનિક પદ્ધતિથી આત્માનું અસ્તિત્વ પ્રયોગશાળામાં પુરવાર કરવાનું અને તેને અનુસરતા પુરાવા મળે તા સ્વીકારવાનુ સહેલું નથી. વરસેાથી મનમાં ઊંડી ઊતરેલી જડવાદની માન્યતાએ આડે આવે છે. પશ્ચિમની ભાગની વૃત્તિ આ માન્યતાના સ્વીકાર કરતાં અસ્વીકાર પ્રત્યે ખેંચી જાય છે.
આત્માની સિદ્ધિ કર્મોની સિદ્ધિ લાવે છે અને કર્મીની સિદ્ધિ પુનર્જન્મની સિદ્ધિ લાવે છે. પછી તેા જીવનમાં ધર્મની અનિવાર્ય અગત્ય આવીને ઊભી રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
આજે વિજ્ઞાન પૌગલિક સુખનાં સાધને પ્રત્યે જઈ રહ્યું છે, આજને માનવી વિષયભેગનાં સાધનો-કામ અને અર્થની પાછળ મૃગજળ પાછળ દેડતા હરિણની જેમ ગાંડ બને છે, ત્યારે આત્માનું અસ્તિત્વ અનુભવવાના પ્રયોગ કયાંય
દૂર છે.
આવા વાતાવરણમાં જે શાંત ચિરો પ્રયત્ન કરશે તેને આત્માનું અસ્તિત્વ દિવા જેવું સમજાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
સંમોહનના પ્રયોગો
હિનેટીઝમના પ્રાગે પુરવાર કરે છે કે આ બાહા મનબહારના વ્યક્તિત્વ-Personality કરતાં વિશેષ સૂક્ષ્મ તત્ત્વ અંદર રહેલું છે. જેને આંતરમન કે સૂક્ષ્મ મન Subconscious or Subliminal Mind કહે છે.
હિનેટીઝમ પ્રમાણે બાહ્ય મને સ્થલ ઇદ્રિયો વડે જગતનું જ્ઞાન મેળવે છે. સંમેહનનો પ્રયોગ કરનારા માને છે કે માનવી એ દેહમાં રહેલું આત્મતત્વ છે. આ આત્મતત્ત્વને કેટલાક Psycho-dynamism કહે છે.
હિનેટીઝમના પ્રગમાં લેહીના પ્રસારણ Blood Circulation ઉપર કાબૂ ધરાવ તથા નાડીના કે હૃદયના ધબકારા બંધ કરવા, શરીરનું ઉષ્ણતામાન વધારવું કે ઓછું કરવું એ બધું આંતરમન વડે શક્ય છે. અનેક પુરાવા તે માટેના નેંધાયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
ટી. જે. હડસન પોતાના પુસ્તક The Law of Psychic Phenomena માં આંતર મનને Subjective Mind કહે છે. અને ઉમેરે છે કે “તેનું સ્વતંત્ર અસ્તિત્વ છે. તેનામાં અચિંત્ય શક્તિઓ છે. દેહ પર તેને કાબૂ છે તથા (Being Capable of sustaining an existence independently of the body. In other words it is the Soul.) દેહથી ભિન્ન પિતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની શકયતા આ તાવમાં છે. બીજા શબ્દોમાં આ “આત્મા” છે.
હડસન દઢપણે આત્માના અસ્તિત્વમાં માને છે.
ખગોળશાસ્ત્રી ફલેમેરીયને પણ આવા જ વિચારે (Mysterious Psychic Forces) “રહસ્યમય માનસિક બળ” નામના ગ્રંથમાં દર્શાવ્યા છે.
પશુપક્ષીઓ પર સંમેલન
પશુપક્ષીઓને પણ સંમેહન–હિનેટીઝમ કરી શકાય છે. મિડલસેકસ હોસ્પિટલના ડો. જહોન વિલ્સને આવા ઘણા પ્રયોગ કર્યા છે. પાલતુ અને જંગલી પ્રાણુઓ, માછલાં, વગેરે પર કરેલા સંખ્યાબંધ પ્રયોગ Trials of Animal Magnetism' ગ્રંથમાં વિસ્તારથી વર્ણવ્યા છે. કેટલાક પ્રસંગોએ આ હેકટરે પાંજરામાં રહેલા એક સિંહ ઉપર પણ હિનેટીઝમના પ્રિયેગો કર્યા હતા.
હિનેટીઝમની અસર નીચે કેટલાકની ગંધની શક્તિ તીવ્ર બને છે. “સંમેહનનાં મૂળતો ( Elements of Hypnotism) નામના પુસ્તકમાં આર. એચ. વિન્સેટે એક રસમય પ્રયાગ વર્ણવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
કેટલાક મનુષ્યએ ચક્કસ. ચીજે છેડી મિનિટો માટે પિતાના હાથમાં લીધી અને પછી એક ટેબલ પર મૂકી દીધી. સંમેહન જેના પર કરવામાં આવ્યું હતું તેવી વ્યકિતને પછી તે ઓરડામાં લાવવામાં આવી અને ટેબલ પર પડેલી ચીજે જેણે જેણે પહેલાં લીધી હતી તેને તેને આપવાનું કહેવામાં આવ્યું. ચીજ સૂંઘીને તથા તે તે મનુષ્યને હાથ સૂંઘીને પ્રત્યેકને તે તે ચીજો સાચી રીતે આપી.
* પરીક્ષામાં બેસનારે એક વિદ્યાર્થી જેને ઈતિહાસની તારીખે યાદ રહેતી નહિ તેના પર હિપ્નોટીઝમને પ્રયોગ કરી તેની મરણશકિત તીવ્ર થઈ છે એવી સૂચના Suggestion આપીને જ્યારે જાગૃત કર્યો ત્યારે સંખ્યાબંધ તારીખ બેત્રણ વાર જોઈને તેને બરાબર યાદ રહી ગઈ
આંતર મન શું છે? સાયકીકલ રીસર્ચ સોસાયટીના મુખપત્રમાં “હિનેટીઝમના કેટલાક પ્રગ' Some Experiments in Hypnotism લેખમાં ગ્રીનવુડ લખે છે કે એક પુરુષ ભણેલો હતે. તે જ્યારે હિનેટીઝની અસર હેઠળ હોય ત્યારે પણ જાગૃતિમાં રહેતે. તેને કિસે આશ્ચર્યજનક છે. પાને એક ગ્લાસ તેમાં દારૂ છે એવી “સૂચના સાથે તેને આપવામાં આવ્યું. તે જાણતું હતું કે ગ્લાસમાં પાણી છે, પણ સ્વાદ તેને દારૂને આવતે અને ઘેનની અસર થતી.
ચોકલેટ છે એવી સૂચનાથી તેને સાબુને એક ટુકડે ખાવા માટે આપવામાં આવ્યું. આ સાબુ છે એવું ભાન તેને હતું પરંતુ ખાવાની ઇચ્છા તે રેકી શકતો નહિ અને ખુબ જ સ્વાદથી તે ખાતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
આશ્ચર્ય એ હતું કે હિપ્નોટીઝમની અસર નીચે શ્રવણ અને દૃષ્ટિની બ્રમણ તેને થતી નહિ પણ ગંધ, રસ અને સ્પર્શની થતી. - શેત્રુંજી ઉપર તે બેઠે હતું અને તેને કહેવામાં આવ્યું કે તે નદીના કિનારે બેઠે છે અને ઠંડી વાય છે. તેને સ્પષ્ટ શેત્રુંજી દેખાતી હતી પરંતુ પાણીની ભીનાશ અને ઠંડકને અનુભવ તેને થતું હતું. શેત્રુંજી પર ચાલતાં તેણે બુટ અને મજા કાઢી નાખ્યાં તથા પાટલૂન ઊંચું વાળ્યું કે જેથી પાણીમાં ભીનું ન થાય. જો કે તે શેત્રુંજી જેતે હ.
સાહન અને સ્મૃતિ હિનેસીસમાં બાલ્યવયની સ્મૃતિ જાગૃત થઈ શકે છે.
શ્રદ્ધા, ઔષધિ, અને માનવમન' (Faith, Medicine and the Mind) નામના ગ્રંથમાં રેઈનહાર્ટ જણાવે છે કે હિસીસની અસર નીચે ૩૩ વરસને એક પુરુષ એક ગીત ગાવા લાગ્યા. આ ઐત તે જ્યારે સાડા ત્રણ વરસને હતે ત્યારે તેના પિતા તેની પાસે ગાતા. તેની માતાએ તરત જ તે ગીત ઓળખી કાઢ્યું. આશ્ચર્ય તે એ વાતનું હતું કે તેના પિતા તે તેની બાલ્યવયમાં જ મૃત્યુ પામ્યા હતા અને કયારેય, કેઈનેય, તેની માતાને પણ આ ગીત તે યાદ હતું જ નહિ, તેની સ્મૃતિ આંતરમનમાંથી હિનેસીસ વડે જાગૃત થઈ
નાનામાં નાને પ્રસંગ પણ આંતરમનની સ્મૃતિમાંથી ભુલાતું નથી. પ્રત્યેક ઝીણી વીગતની નેંધ પણ ત્યાં થઈ હોય છે.
બતા મનુષ્યમાં પૂર્વની આવી સ્મૃતિઓ ધારા પ્રવાહી આવે છે. બચી ગયેલાં અનેક મનુષ્યને આ અનુભવ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૭
કેટલાંક મનુષ્યાને હિપ્નોસીસની સ્થિતિ દરમિયાન પણ પોતાના સામાન્ય જીવનની પ્રત્યેક વાત યાદ હોય છે તથા હિપ્નાસીસમાંથી બહુાર આવે ત્યારે હિમ્નેસીસની સ્થિતિ દરમિયાન મનેલું બધુ જ યાદ હાય છે.
હિપ્નોટીસ્ટની બધી જ સુચનાઓ બધાં પાત્રો પાળે જ એવુ હાતુ નથી. નીતિન્યાયનું ઉલ્લંધન કરવાની સૂચના હિમ્નેટીસ્ટ આપે તે તે પાત્ર કરશે નહિ પણ અસરમાંથી મુકત થઈ જશે, હિપ્નાસીસમાંથી બહાર આવી જશે.
છરી આપી કોઈનું ખૂન કરવાની સૂચના તેને આપવામાં આવે, પેાતાની આમન્યાના ભંગ થાય એવું કહેવામાં આવે તા તે નહિ કરે.
પ્રયાગાએ પુરવાર કર્યું છે કે હિપ્નોટીઝમની અસર હેઠળ વ્યકિત અજાગૃત જેવી લાગે છે પરંતુ તેની ઉચ્ચ શકિત જાગૃત હાય છે અને વિશેષ તીવ્ર બને છે, તથા જાગૃત અવસ્થા કરતાં પણ તેની નૈતિકતા વધુ દૃઢ હોય છે.
આંતરમનના અનેક સ્તર
હિપ્નોટીઝમથી સમજાય છે.
આંતરમનમાં રહેલા જુદા જુદા થર
એક વ્યકિતને હિપ્નોટાઈઝ સમાહન કરવામાં આવે અને એક વહાણુ રખી ગયાનું વર્ણન કહેવામાં આવે તે તેને આશ્ચય, દિલગીરી, શાક થશે. હવે આ વ્યકિતને ઊંડી અસર Deep Trance માં લઈ જવામાં આવે તે તેની સ્મૃતિમાં વહાણુના ડૂબવાની કોઈ વાત નહિ આવે.
આવી ઊંડી અસર Deep Trance માં કઈ ભયાનક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
ધડાકાની વાત વર્ણવવામાં આવે તે તે વ્યકિત ધડાકા સંબંધી ભાવે વ્યકત કરશે.
ફરી તેને પહેલા સ્ટેજમાં લાવવામાં આવે તે વહાણ ડૂબવાની વાત કરશે; બીજા સ્ટેજમાં લાવવામાં આવે તે ધડાકાની વાત કરશે. પહેલા સ્ટેજ ઉપર તેને ધડાકાની વાતની ખબર નથી, બીજા સ્ટેજ ઉપર તેને વહાણ ડૂબવાની વાતની ખબર નથી.
ભાવસંબંધમાં સંમેલન હિનેટીઝમ કરનાર કેઈ એક પાત્ર ઉપર વારંવાર હિપ્નોટીઝમ કરે અને તેથી તેઓ બન્ને એકબીજા સાથે જે
એકદમ અનુકૂળ બની જાય (if become thoroughly rapport) તે માઈલેનું અંતર હોય ત્યારે પણ સંમેહન શકય છે.
માયર્સ પિતાના પુસ્તક Human Personalityમાં આવા ટેલીપથીથી હિનેટીઝમ કરવાના ઘણા ખાતરીદાયક કેસે નેધે છે.
હારમાં એક પ્રગ ડે. ગીબર્ટ, પૃ. જેનેટ તથા માયર્સ અને બીજાઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. લીયેની નામની બાઈ જે આશરે પિણે માઈલ દૂર પિતાના ઘરમાં હતી, જેને આ પ્રયોગની કંઈ જ ખબર ન હતી તેને ડો. ગીલ્લંટે દૂર રહો હિરનેટાઈઝ કરી પોતાની પાસે આવવાની “સૂચના ( Suggestion) આપી.
આ પ્રયોગ કરવામાં આવ્યું ત્યારે કેટલાક વિજ્ઞાનિકે લીનીના ઘરની નજીક તેનું નિરીક્ષણ કરી રહ્યા હતા. લીયેની પિતાના ઘરમાંથી નીકળી, તેની આંખો બંધ હતી, ભારે ગિરદીવાળા માર્ગમાંથી ગલીઓ વટાવી કઈ સાથે અથડાયા વિના ડે. ગીલ્બર્ટના ઘેરે આવી. વિજ્ઞાનિક નિરીક્ષક તેની પાછળ દૂરથી તેનું નિરીક્ષણ કરી રહ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૯
હિપ્નેટીઝમ આત્મતત્ત્વ પુરવાર કરે છે
અહીં અમે હિપ્નોટીઝમના વિષયની ચર્ચા કરવા માગતા નથી. હિપ્નોટીઝમ એટલે સમેાહન શું છે? તેની અસર શાથી છે ? કયા સૂક્ષ્મ નિયમે તેની પાછળ કામ કરે છે? તેના ભિન્ન ભિન્ન સ્ટેજીસ–ભૂમિકાઓ કઈ છે? બાહ્ય મન અને આંતરમન શુ છે ? પરિસ્થિતિ અને પદાર્થો ઉપર વિચારશક્તિની શી અસર છે? Mind over Matter જડ પદાર્થોં ઉપર ચૈતન્ય કઈ રીતે, શી શી અસરો કરી શકે ?
અને આ બધુ જાણીને આપણા જીવનમાં સુંદર પરિવ`ન આપણે કઈ રીતે લાવી શકીએ ? આ સમજણુથી કુટેવા દૂર કઈ રીતે થઈ શકે ? સુયેાગ્ય સંસ્કાર કઈ રીતે પાડી શકાય ? જીવનમાં સુખ અને શાંતિ કઈ રીતે અનુભવી શકાય ? પ્રાપ્ત થયેલું માનવ જીવન સાર્થક કઈ રીતે બને ? આ વિસ્તાર અલગ લેખન માગે છે.
અહીં અમે જે વીગતા આપી છે તે અંદર રહેલી આત્મશક્તિના સંકેત માત્ર છે.
હિપ્નોટીઝમ સ ંમેાહન દરમિયાન એવી સૂચનાઓ આપવામાં આવે કે સ ંમેાહનમાંથી બહાર નીકળ્યા પછી નિશ્ચિત સમયે તે તે સૂચના પ્રમાણે કરવાનું હાય, તેને Post Hypnotic Suggestions કહે છે.
એવી સૂચના આપવામાં આવી હાય કે ખીજે દિવસે સવારે દશ વાગ્યે તે વ્યક્તિ ૪૫ મિનિટ સુધી ચાલશે; પછી ઘરમાં આવી છત્રી લેશે અને છત્રી ઉઘાડી ઘરમાં ત્રણ આંટા મારશે.
બીજે દિવસે તે વ્યક્તિ બરાબર દશ વાગ્યે બધું કામ મૂકી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #35
--------------------------------------------------------------------------
________________
२०
૪૫ મિનિટ સુધી ચાલશે અને ઘરમાં આવી સૂચના પ્રમાણે વર્તશે. તમે તેને પૂછશે તે તેને તે સબંધી ખ્યાલ પણ નહિ હોય.
વજ્ઞાનિકોએ આવા ઘણા પ્રયાગ કર્યા છે. બાળકોના શિક્ષણમાં આ સૂક્ષ્મ શક્તિના ઉપયાગ થઈ રહ્યો છે. સમાહનની જીવન પર અસર
હિપ્નાસીસ–સમાહ્નના સદુપયેાગ આજે અનેક ક્ષેત્રોમાં થઈ રહ્યો છે.
દારૂ અને તમાકુની કુટેવા દૂર કરવામાં ઘણી સફળતા મળી છે. મનની Receptive ગ્રહણ યોગ્ય અવસ્થામાં માસિક પરિવર્તન સરળપણે આવે છે અને વ્યકિતને પાતાને પોતાની અંદરથી જ જાણે આ કરવા ચેાગ્ય છે’ તથા આ કરવા યોગ્ય નથી’ એવેા ભાવ જાગે છે. તેથી વિદ્યાર્થીઓના શિક્ષણમાં ધારી અસર ઉપજાવી શકાય છે.
નિદ્રા એ હિપ્નાસીસની સહજ સામાન્ય કુદરતી અવસ્થા છે. આજનું વિજ્ઞાન માને છે કે માનવમસ્તિષ્કમાં દશ અબજથી અધિક કેષ છે. આ માનવ મસ્તિષ્કના હજી હજારમા ભાગના ઉપયાગ પણ આજે થતા નથી.
ઓપરેશન દરમિયાન ઘેનની દવાને બદલે હિપ્નોટીઝમને ઉપયોગ થઈ રહ્યો છે. હિપ્નોટીઝમ વડે પ્રસૂતિની વેદના દૂર થઈ બાળકના જન્મ થાય છે.
શરીરના દુઃખાવા દૂર થવા, ઘા રુઝાવા, બળતરા મધ થવી, માનસિક અને શારીરિક રોગોથી ઝડપી મુકિત, વગેરે માટે હિપ્નાસીસથી ઘણી સફળતા મળી છે. અનિદ્રા Insomnia ચૌયવૃત્તિ Kleptomenia, નિદ્રામાં ચાલવું Sleep walking,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
વગેરેમાં બીજી દવાઓ કરતાં હિનેસીસની અસર વધુ છે.
દેહની તંદુરસ્તીને આધાર મનની સ્થિતિ ઉપર છે. મનને તીવ્ર ભાવ શરીર ઉપર ધારી અસર કરે છે. શાસ્ત્રોમાં દર્શાવેલ દ્રવ્યક્રિયા અને ભાવક્રિયાને સંબંધ સ્પષ્ટપણે વિજ્ઞાનિક છે.
દેહ મનનું સાધન છે મનની તીવ્ર અસર દેહ ઉપર કઈ રીતે થઈ શકે તેને એક અદ્દભુત પ્રગ વિજ્ઞાનમાં નોંધાયેલ છે.
ન્યુર્કના મેડિકલ ન્યુઝમાં આ પ્રસંગ છપાયે હતું અને માયસે પિતાના Human Personality ગ્રંથમાં આપે છે.
એક ગરીબ સગર્ભા બાઈની હાજરીમાં કઈ શત્રુએ તેના પતિની છાતીમાં ગોળી મારી. બાઈને સખત આઘાત થયે. એ આખા દશ્યથી ધ્રુજી ઊઠી. છાતીમાં પડેલે ગોળીને ઘા બાઈની નજર સામેથી એક ક્ષણ પણ ખસતું ન હતું, આ સગર્ભા બાઈ કહેતી, “મારા બાળકની છાતીમાં પણ ગેળીને ઘા દેખાશે. અને પૂરા દિવસે બાળકને જન્મ થતાં તેની છાતીમાં બરાબર તે જગ્યાએ ગળીને ઘા હતે. ડૉકટરે અને વિજ્ઞાનિકોને પણ આથી અત્યંત આશ્ચર્ય થયું.
આ કઈ રીતે શક્ય બન્યું તેને હજી વિજ્ઞાન પાસે કઈ જવાબ નથી.
શ્રદ્ધાનું બળ આંતરમનની શકિત સાથે સંબંધ ધરાવે છે. બિમાર વ્યકિત દવા ઉપર, ડોકટર ઉપર કે ભગવાન ઉપરની શ્રધ્ધાથી દઢપણે બિમારી દૂર થશે જ એવું માને અને આ સૂચના Suggestion તેના આંતરમનમાં ઓતપ્રોત થતાં અવશ્ય અસર ઉત્પન્ન કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૨
શ્રધ્ધાથી રોગ દૂર કરવાના પ્રયોગો Faith-healing, Psycho-theraphy, Auto-uggestion ની સફળતા આ નિયમને આધારે છે.
જાગૃતિ અને નિદ્રા કરતાં અજાગૃત અવસ્થામાં આવી વિધાયક સૂચના Positive Suggestions હિતકારી બને છે. સમાહન વડે ભાવી આગાહી
કેટલાંક પાત્રો સ ંમેાહનની સ્થિતિમાં પેાતાની કેાઈ ગૂઢ બિમારી, તેનાં કારણા, તેનું નિદાન, તેના ઉપચાર આશ્ચર્યકારક રીતે કહી શકે છે. ખીજાઓના રેગા માટે અને ઉપચાર માટે પણ કહી શકે છે.
ડૉ. રેઈનહા તેના પુસ્તક ‘Faith, Medicine and the Mind'માં પોતાના ૩૧ વર્ષના મિત્રના પ્રસંગ નોંધે છે. આ મિત્રને અવારનવાર હૃદયના હુમલાની બિમારી થી. ડૉકટરે આ મિત્રને સમાહનમાં સૂચનાઓ આપી તેથી હાર્ટ એટેક આવવા બિલકુલ બંધ થયા.
એક વાર જ્યારે તે મિત્ર ગાઢ સમાહનમાં હતા ત્યારે તેણે ત્રીજા પુરૂષ એકવચનની ભાષામાં પેાતાને કઈ તારીખે, કેટલા વાગ્યે સખ્ત હાર્ટ ઍટૅક આવશે તે જણાવ્યું અને તે માટે તેને અગત્યનાં બધાં કાર્યો આટોપી લેવાની સલાહ આપવા કહ્યું; કાણુ કે આ હૃદય હુમલામાં તે ખચી શકશે નહિ અને જો ખી જશે તે ફરીથી કયારેય હૃદયરોગના હુમલા આવશે નહિ.
ડૉકટરે આ વાત તે મિત્રને કહી નહિ. તે સમયે તેને એક જાહેર ભોજન સમારંભમાં જવાનું રેઈન હાર્ટ તેને શકી શક્યા નહિ. ડૉકટર તેની સાથે ગયા.
તારીખે તે હતું. ડૉકટર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૧૩
ભાજન ચાલી રહ્યું હતું ત્યારે બરાબર તે સમયે તેને હાર્ટ અટૅક આન્યા. ડોકટર તેને હિપ્નોટાઇઝ કરી મોટરમાં ઘેરે લઈ ગયા.
હલ્લા સખત હતા. મૃત્યુની નજીક આવી તે બચી ગયા. ડોકટરે તેને સમાહનમાં રાખ્યા. સમાહન સ્થિતિમાં તેણે ડૉકટરને કહ્યું “તમારા મિત્ર હવે ખચી ગયા છે.' તેને માટે ચિંતા કરવાની કંઈ જરૂર નથી. તેની કટોકટીની પળ પસાર થઈ ગઈ છે.”
ડૉકટર રેઈન હાર્ટ કહે છે કે આ કહેનાર દેહમાં રહેલા દેહથી ભિન્ન આત્મા છે.
લંડન ડાયલેકિટકલ સાસાયટીએ પ્રખ્યાત વિદ્યુત્ શાસ્ત્રી કામવેલની પત્નીના પ્રસંગ નોંધ્યા છે.
સમાહન સ્થિતિમાં ક્રોમવેલને તેની પત્નીએ ત્રીજા પુરૂષ એક વચનની ભાષામાં પોતાને કયારે કયા રોગ થશે અને શુ બનશે તથા શા પ્રકારના ઉપચારો કરવાથી કયારે મટશે એ વિસ્તારથી કહ્યું હતું. ભવિષ્યમાં એ પ્રમાણે જ ખન્યુ.
માયર્સ પોતાના Human Personality ગ્રંથમાં એક સ્ત્રીએ સમાહન સ્થિતિમાં પોતાને કયારે એક અકસ્માત થશે, કઈ રીતે થશે તેની તારીખ, સમય અને બીજી ચાક્કસ વીગતા આપી હતી. તે જાગૃત થતાં તેને કઈ જ યાદ હતું નહુિ. અને બધું તે પ્રમાણે જ બન્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
વિચાર વિનિમય
આ દેહ પંચમહાભૂત બને છે કે તેમાં આત્મા જેવું કંઈ વિશિષ્ટ તત્વ રહેલું છે? આ પ્રશ્નને બૌદ્ધિક પ્રત્યુત્તર સમજવા માટે સંમેહન Hypnosis કે વિચાર વિનિમય Telepathy જેવા પ્રયોગના ઉંડાણમાં જવું પડશે. '
જે આપણે માત્ર આણુપરમાણુનું મિશ્રણ હેઈએ તે જે આશ્ચર્યકારક ઘટનાઓ પ્રાપ્ત થઈ રહી છે તે શક્ય જ ન બને. અતીન્દ્રિય વિજ્ઞાનની ઘટનાઓ આત્મા જેવું સ્વતંત્ર દ્રવ્ય હેય તે જ ઘટી શકે.
કઈ શક્તિથી આ શકય બને? વિચાર વિનિમય Telepathyના પ્રગમાં બીજી વ્યક્તિના મનના વિચારે જાણી લેવા આજે સફળતાથી પ્રયત્ન થઈ રહ્યા છે.
એક વ્યક્તિ એક ચિત્ર પસંદ કરે. ટેબલ ઉપર તે ચિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૫
ઊંચું મૂકવામાં આવે. જે પાત્ર હોય તે એકાગ્રતાથી ધ્યાન કેન્દ્રિત કરે અને આ ચિત્રની વીગતા કહી આપે.
સ્વાદની લાગણીને વિનિમય થઈ શકે કે નહિ તે માટેના પ્રયોગો થઈ રહ્યા છે.
એક જુદા ઓરડામાં ૩૨ ભિન્ન ભિન્ન રવાદવાળી વસ્તુ રાખવામાં આવી. આપરેટર એક વસ્તુ ચાખીને આવે. પાત્ર પરેટરના હાથના સ્પર્શ કરે, મન કેન્દ્રિત કરે અને સ્વાદ કહી આપે. ૩ર કસોટીમાંથી ઘણામાં સફળતા મળી,
શારીરિક દુઃખની વેદના ટેલીપથીથી જાણી શકાય કે નહિ તે માટે વીસ પ્રયોગો કરવામાં આવ્યા. પાત્ર Subjectની આંખે પાટા બાંધ્યા હતા. પાત્રની પીઠ પાછળ ત્રણ એજન્ટો હતા. આ એજન્ટના શરીરના ચાક્કસ ભાગમાં ટાંકણી ભાંકવાથી શું થાય, ચૂંટી ભરવી, વાળ ખેંચવાથી તે વ્યકિતના શરીરના કયા ભાગમાં શું થયુ તે આંખે પાટા બાંધેલું પાત્ર વિચાર વિનિમયથી કહી શકે. આવા પ્રયોગોમાં વીસમાંથી સેાળ પ્રયાગ સફળ થયા.
સાયકોલોજિકલ રીસર્ચ સાસાયટીએ પ્રસિદ્ધ કરેલા Phantasms of the Living ગ્રંથમાં ટેલીપથીના આવા ઘણા પ્રયાગો વિસ્તારથી વર્ણવ્યા છે.
મૃત્યુ પામતાં મનુષ્યો કે સખત તકલીફમાં પડેલાં મનુષ્યા પોતાના વિચારો કોઈ સ્વજનને, સહૃદયી મિત્રને, પ્રેમીને દૂરથી મોકલવાના અનેક પ્રસંગો બને છે.
ટેલીપથીનાં કારણેા હજી વિજ્ઞાન સમજી શકયુ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૬
ઝેકિંગ દ’પતી
ડેનીશ પતિપત્ની મી. અને મિસિસ ઝેનિકગ એકબીજાના વિચારા, ભાવનાએ આશ્ચર્યકારક રીતે જાણી શકતા. સ્ટેજ ઉપર આંખે પાટા બાંધી પત્ની બેસે અને મી. ઝેનિંગ સભાગૃહમાં બેઠેલા પ્રેક્ષકાની જે ચીજવસ્તુ હાથમાં લે તેનુ વિસ્તૃત વર્ણન પત્ની કરી આપે. દૂર નેાટ ઉપરના કોઈ લાંખા નબર મી, ઝેનકિંગ જુએ અને તેમની પત્ની સ્લેટ ઉપર આ નબર લખે.
વિચાર વિનિમય ઉપરાંત પણ પત્નીમાં કઇંક વિશેષ હતુ. એક વાર મી. ઝેકિંગને કાંડીનું બાકસ આપવામાં આવ્યું. પત્નીએ સ્ટેજ ઉપર રહ્યે બાકસનુ વીગતથી વર્ણન કર્યું. ઉપરાંત તે બંધ બાકસમાં કેટલી દિવાસળી છે તેની સાચી સંખ્યા કહી.
મી. હેવર મેકેન્ઝીએ મિસિસ ઝેકિંગ ઉપર ઘણા પ્રયાગો કર્યા છે તે તેના ગ્રંથ Spirit Intercourse માં વર્ણવ્યા છે.
મિસિસ ઝેકિંગને કહેવામાં આવે કે બીજા રૂમની ત્રીજી અભરાઈ ઉપર ચેાથી હારમાં સૌથી ઉપરના પુસ્તકમાં ૪૯ મા પાનાની છેલ્લી સાત લીટી વાંચી બતાવેા. આ રૂમમાં હાજર રહેલા કાઈને પુસ્તકનું નામ પણ ખબર નથી તેા પણ મિસિસ ઝેનિકગ થાડી સેકન્ડોમાં સાચી રીતે કહી આપતી.
કોપનહેગનમાં કુડસેન આંખે પાટા બાંધી અનેક વહાણા પડયાં હાય તેવા ખારામાં સ્ટીમલોંચ ચલાવતા. આ માટે લાંચમાં બેઠેલા કોઈ પણ માણસે પોતાના હાથ કુંડસેનના માથા પર મૂકવા પડતા. કુડસેન કહેતા કે તેથી હું તેની આંખોથી જોઈ શકતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
અંદરની આંખ દૂર દર્શન Clairvoyant અને દૂર શ્રવણ Clairaudience ની હકીકતેના સંખ્યાબંધ પ્રસંગો વિજ્ઞાન સામે છે.
કેટલીક વ્યકિતઓ આંખે પાટા બાંધી પુસ્તક વાંચી શકે છે, બીજા રૂમમાં રહેલા ઘડિયાળને સમય કહી શકે છે, ગુમાયેલી વસ્તુ કેવા સંજોગોમાં ગુમાઈ તે વર્ણવી શકે છે અને કવરમાં બંધ કાગળ વાંચે છે.
કેટલીક વ્યકિતઓ બીજાની બિમારી શું છે તે કહે છે અને તેનું નિદાન કરે છે. આશ્ચર્ય તો એ છે કે દૂર રહેલા તમારા સંબંધીનું
જીવન અને ચારિત્ર્ય પણ કહી શકે છે. | સ્વીડનબોર્ગને પ્રખ્યાત પ્રસંગ છે કે સ્ટોકહોમથી ત્રણ માઈલ દૂર મી. કેસ્ટેલના ઘરમાં પંદર મહેમાનની હાજરીમાં સ્ટેકહોમમાં પોતાના લત્તામાં લાગેલી આગનું વિગતવાર વર્ણન કરી બતાવ્યું. આગ તેના ઘરની નજીક આવીને અટકી ગઈ ત્યારે સ્વીડનબોર્ગને શાંતિ થઈ દૂરદર્શનની આ હકીકત ચકાસવામાં આવતાં સત્ય હતી.
કાચને ગોળ કાચના ગળામાં ભૂત, ભાવિ અને વર્તમાનના પ્રસંગો દેખાય છે તેને Crystal Vision કહે છે.
ક્યારેક તે ગોળામાં દેખાતું દશ્ય બીજાઓને પણ મેગ્નીફાઈ કાચ વડે દેખાય છે. The graphic નામના પત્રમાં કાચના ગોળામાં દેખાયેલા એક બાળકનો ફેટોગ્રાફ પાડવામાં આવેલે તે છપાયેલે. ઈસ. ૧૯૨૦ ના ૨૨ મી મેના પત્રમાં આ ફેટ છપાયે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૮
સર એરેટે સાસાયટી ઓફ સાઈકીકલ રીચના જર્નલમાં એક પ્રસંગ આપ્યા છે.
મિસિસ હાલ્ટ નામની ખાઈ પેાતાની સખીને ત્યાં અતીન્દ્રિય કિત ધરાવનાર એક સ્ત્રીને મળી, મિસિસ હોલ્ટના આગ્રહથી તેણે કાચના ગોળામાં જોયું અને એક ભયંકર દશ્ય જોઈ કઈ કહેવાની ના પાડી. જ્યારે આગ્રહ કરવામાં આવ્યે ત્યારે તેણે એક વ્યગ્ર એચેન પુરુષનું વર્ણન કર્યું. તે વારંવાર ટેલીફાન કરી કઈક ખરાડતા હતા. ભરેલી રીવાલ્વર બંધ બારણા સામે તાકી રહ્યો હતા. આ વર્ણન મી. હાલ્ટનું હતું. થોડી વારે ગોળીથી તેણે આપઘાત કર્યાં. એક ખાઈએ પ્રવેશ કર્યો અને મરનારનુ માથુ ઊંચુ કર્યું. આવનાર ખાઈ મિસિસ હોલ્ટ હતી.
મિસિસ હાલ્ટે કઈ પણ માનવાની ઘસીને સાફ ના પાડી. આજે સવારે પોતાના પતિને મળીને તે આવી હતી. ચિંતાનુ કઈ કારણ ન હતું.
ત્રણ દિવસ પછી મી. હેાલ્ટના પેલી સખીના પતિ ઉપર જલઢીથી આવવા માટે ફોન આવ્યો. ગોળામાં જોનાર સ્ત્રીએ તેને જવાની ના પાડી. મી. હૉલ્ટે કહ્યું હતું કે પાતે જ્યાં જવા માંગે છે ત્યાં તેને સાથે લઈ જશે. પેલી સખીના પતિ ત્યાં પંદર મિનિટ મોડા પહોંચ્યા. મી. હાલ્ટે ગોળીથી આપઘાત કર્યા હતા. ઘટના વર્ણન પ્રમાણે ઘટી હતી.
‘મેન્ટલ હાઈજીન’ પત્રના જુલાઈ ૧૯૬૫ના અકમાં લેવીસ લખે છે કે, “પશ્ચિમની સંસ્કૃતિ માટે મૃત્યુ અને મૃત્યુ પછી આત્મા જેવું કોઈ તત્ત્વ બચે છે તે સબંધી ગંભીરતાથી વિચાર કરવાના સમય પાકી ગયા છે.”
બ્રિટશ અણુ વૈજ્ઞાનિક રેઈનર જોનસન પોતાના ‘The
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #44
--------------------------------------------------------------------------
________________
Imprisoned Splendour' ગ્રંથમાં લખે છે કે, “આત્મા એ શબ્દથી આપણામાં રહેલું પ્રેરકતવ Intuitive Self કે ઉચ્ચ મન Higher Mind સમજાય છે, જે શાશ્વત છે, જે આ સ્થલ દેહથી ભિન્ન છે. રેઈનર જેનસની એ તે અમર એવા આત્માનું ક્ષણિક રૂપ માત્ર છે.
માનવ વ્યકિતત્વ આજે વિજ્ઞાનિકે કહે છે કે વિચાર વિનિમય એટલે બહારના કોઈ સાધન વિના એક મનના વિચારે બીજુ મન જાણી શકે તે સંબંધીના પુરાવા એટલા બધા મળે છે કે તમે તેને ઈન્કાર કરી શકે નહિ.
અમેરિકામાં કરેલીનાની ડયુક યુનિવર્સિટીના પ્રોફેસર ESP અતીન્દ્રિય વિજ્ઞાનના સફળતા પૂર્વક પ્રયેગો કરી રહ્યા છે. યુફેચ વિદ્યાપીઠમાં ઈ.સ. ૧લ્પ૩ માં Parapsychology વિચાર વિનિમય જેવા અતીન્દ્રિય વિષયે માટેના સંશોધનને વિભાગ ઉઘાડવામાં આવ્યો છે. ફેઈબર્ગ વિદ્યાપીઠમાં આ પ્રકારનું સંશોધન આજે થઈ રહ્યું છે.
ડગલાસ હંટ, પ્રખ્યાત લેખકે પિતાને અનુભવ વર્ણવ્યો છે. મી. હંટ બહારગામથી બલીને આવ્યા ત્યારે કેઈ અજાણ્યા મી. બાર્બરને કાગળ કેટલાક દિવસથી આવ્યો હતો. મી. બાર્બર કઈ અગત્યના કાર્ય માટે મી. હંટને મળવા માગતા હતા. તેમને હટેલને ટેલીફોન નંબર આપ્યો હતે. ડગલાસ હંટે ટેલીફેન કર્યો. જવાબ મળે કે મી. બાર્બર હોટેલ છોડી ગયા હતા, પાછા આવવાના ન હતા અને તે રાત્રે બલિનથી બહારગામ જતા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૭
ડગલાસ હટે માનસિક તીવ્રતાથી મન વડે સંદેશો માકલવાના પ્રયત્ન કર્યો કે તેઓ પાછા હોટેલ ઉપર આવે. મી. બાર જણાવે છે કે તે એક સંગીતના જલસામાં હતા ત્યારે તેમને તીવ્ર ભાવના થઈ કે પાતે હાર્ટલ પર જાય. અને આ માનસિક સ ંદેશા દ્વારા ડગલાસ હૂંટ તથા મી. બાર બને મળ્યા.
“માનવ વ્યકિતત્વ" Human IPersonality નામના પુસ્તકમાં મી. માયસે માત્ર એવા પ્રસંગેા આપ્યા છે, જેની ખાતરીભરી ચોકસાઈ કરવામાં આવી છે. તેમાંના એક પ્રસંગ આ છે.
મી. એસ. એચ. બી. નામની એક વ્યક્તિએ એક સાંજે કહ્યુ કે ત્રણ માઈલ દૂર રહેલી વેરીટી બહેનેા જેમાંની માટીની ઉંમર પચીસ વરસની તથા નાની અગીઆર વરસની હતી તે અને બહેનાને રાત્રે એક વાગે તે દેખાશે.
રવિવાર પછીના ગુરુવારે તેઓ આ બહેનને મળવા ગયા. ત્યારે અને બહેના બેલી ઊઠી કે આગલા રવિવારે રાત્રે એક વાગ્યે તેમણે આ વ્યકિતની છાયા પોતાના ઓરડામાં જોઈ હતી. માટી બહેને પહેલાં જોઈ અને ચીસ પાડી. નાની બેન જાગી ઊઠી. તેણે પણ આ આકૃતિ જોઈ.
વૈજ્ઞાનિકા આ રહસ્યના ઉકેલ લાવી શકતા નથી.
રશિયામાં અતીન્દ્રિય પ્રયાગા
રશિયામાં અતીન્દ્રિય વિજ્ઞાનમાં ઘણું સ ંશોધન થઈ રહ્યુ છે. લેનિનગ્રેડ યુનિવર્સિટીના પ્રોફેસર લીનિ વેસીલેવે ચાલીસ વરસથી વિચાર વિનિમય' ટેલીપથીના પ્રયોગો કર્યા છે. સૂક્ષ્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૧
શકિતનાં આદેલન Radiation Theory સંબંધી સિદ્ધાંતની કસોટી માટે તેમણે આ પ્રમાણે પ્રયોગ કર્યો.
લેખંડની એક કેબીનમાં પ્રયોગ માટે તેમણે એક વ્યકિતને બેસાડી અને લેખંડની કેબીન આસપાસ સીસાનું આવરણ કરવામાં આવ્યું. પ્રયોગોથી પુરવાર થયું કે રેડિયો કિરણે, ક્ષકિરણે X-Rays કે ગામા કિરણે આ કેબીનને ભેદી શક્યાં નહિ. પરંતુ દુરથી જે માનસિક સંદેશ મોકલવામાં આવ્યો તે અંદર રહેલી વ્યકિતએ ઝીલી લીધે. સેવિએટ ન્યુઝ તા. ૨૦૮-૧૯૯ર માં આ પ્રયોગની વીગત છે.
વિજ્ઞાનિકો કહે છે કે આ કઈ સૂક્ષ્મ શકિત છે તે અમે જાણતા નથી. આની પાછળ પુદ્ગલ-જડની શકિત કાર્ય કરતી નથી પણ ચિતન્યની શકિત કાર્ય કરે છે. વિજ્ઞાનિકે ખાતરીથી ભલે આજે ચિતન્યનો સ્વીકાર ન કરે પણ તેથી શું ? વરસો પહેલાં શું કેઈ ડોકટર માની શકે કે સગર્ભા બાઈ સંમેહન Hypnosis ની અસર નીચે બાળકને જન્મ આપે ? વરસો પહેલાં વિજ્ઞાનિકો અણુબની શક્યતાનો ઈન્કાર કરતા હતા. પરંતુ આજે અણુની વિફેટક શક્તિથી કોણ અજાણ છે?
કેટલીય બાબત એવી છે કે જે માત્ર ઈદ્રિ વડે પુરવાર થતી નથી. હજી તે માટે વિજ્ઞાનનાં સાધનો અધૂરાં છે. વિજ્ઞાનની પ્રકિયા છે તેથી વિશિષ્ટ પ્રકારની ગની પ્રકિયા છે. જે વડે અતીન્દ્રિય વિષયેની સમજણ પ્રાપ્ત થાય.
એરિક જેન હેન્યુસેન સત્તા ઉપર આવ્યા પછી હિટલરે અતીન્દ્રિય શકિતવાળી કેટલીય વ્યક્તિઓને દુરુપયોગ કર્યો હતો. આ બધામાં એરિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
વર
જેન હેન્યુસેનનું નામ મેખરે હતું. મધ્ય યુરેપમાં તેની ખ્યાતિ ઘણી હતી. ત્રણ દેશોની પોલીસ જે ગુને પકડવામાં નિષ્ફળ ગઈ હતી તે ચાલીસ હજાર પાઉન્ડની ચેરી હેન્યુસેનની અતીન્દ્રિય શક્તિની સહાયથી પકડાઈ હતી. હેન્યુસેને પિસા જ્યાં છુપાવવામાં આવ્યા હતા તે સ્થાન બતાવ્યું હતું તથા જેણે ચોરી કરી હતી તેને પકડાવ્યું હતું.
હિટલર સત્તા પર આવ્યા પછી બલિનના પિલીસ વડા કાઉન્ટ હેન્ડ્રોફને તે ગાઢ મિત્ર બન્યું હતું અને હિટલરની નજીક આવ્યું હતું. એક રવિવારે તેના મિત્ર કાઉન્ટ હેડ્રોફે તેણે જમવા માટે બોલાવ્યું હતું અને ગોળીથી મારી નાખે હતું. હિટલરની પડતી તથા જર્મનીના વિનાશની આગાહી તેણે કેટલાક મિત્રો પાસે કરી હતી. ડૉ. એસ્કર ફિશર જેણે હેન્યુસેનની અતીન્દ્રિય શકિતઓનું પરીક્ષણ કર્યું હતું તેણે તે માટે એક લેખ પ્રસિદ્ધ કર્યો છે.
અંદરની સૂઝ | હસ્તાક્ષર વિજ્ઞાનિક રાફેલ શેરસેને વિએનાના પિલીસને કેટલાય ગુના શેધવામાં સહાય કરી હતી. હસ્તાક્ષર ઉપરથી તે વ્યકિતનું ચારિત્ર્ય સમજવાના વિજ્ઞાનને રાફેલેજ Graphology કહે છે. રાફેલ શેરમેનને માટે હસ્તાક્ષર વિજ્ઞાન તે એક નિમિત્ત માત્ર હતું. તેને અંદરની આંખથી કંઈક દેખાતું હતું, કંઈક સૂઝતું હતું.
વિએના બેન્કિંગ યુનિયનમાંને એંસીહજાર પાઉન્ડને એક ગેટાળ તેણે પિતાની આંતર સૂઝથી પકડી પાડયું હતું.
હંગેરીઅન જેનેસ કેલેસની મદદથી બુડાપેસ્ટ પોલીસે કેટલાયને આપઘાત કરતા બચાવ્યા હતા. એક યુવાન છોકરીનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
પત્ર પિલીસને મળે. બુડાપેસ્ટમાં તે સાંજે તે આપઘાત કરવાની હતી. પિલીસે તે પત્ર કેલેસને આપ્યો. હસ્તાક્ષર પરથી કેલેસે જે હોટલમાં છોકરી હતી તેનું નામ કહ્યું. પિલીસ ત્યાં પહોંચી ત્યારે છોકરીએ ઝેર લઈ લીધું હતું. પરંતુ તેને બચાવી લેવામાં આવી. કેલેસે આપઘાતને વિચાર તે છોકરીના મનમાંથી દૂર કર્યો અને તેને સન્માગ પર ચઢાવી.
એક પ્રખ્યાત કેસનો ઉકેલ કેલેસે આશ્ચર્યકારક રીતે કર્યો હતે. હંગેરી નિવાસી ડેર સેબેક આર્જેન્ટાઈનમાં રહેતે હતે. તે ગૂમ થઈ ગયે. પિોલીસ તેના સંબંધી કંઈ ભેદ ઉકેલી શકી નહિ. સેર સેબોકના હાથે લખાયેલ એક છેલ્લે પત્ર પિલીસે કેલેસને આપે. માત્ર આ પત્ર ઉપરથી કેલેસે કહ્યું કે સેન્ડર સેકનું ખૂન તેના પાડેશીએ કર્યું છે; ચક્કસ જગ્યાએ તેનું શબ પડયું છે; અને આ પત્ર બંદૂકની અણુએ મરનાર પાસે લખાવવામાં આવ્યું છે. શબ મળ્યું અને ખૂનીએ બધે એકરાર કર્યો. ઈ. સ. ૧લ્પ૩ માં આ કેસે આજેન્ટાઈનમાં સનસનાટી મચાવી હતી. આશ્ચર્યની વાત એ છે કે કેલે ક્યારે પણ આજેન્ટાઈન ગયે ન હતે.
જે માનવમન માત્ર આણુ પરમાણુના મળવા-વિખરવાનું પરિણામ હોત તે આવા સેંકડે બેંધાયેલા પ્રસંગો શક્ય જ ન થાત. આત્મા મૌલિક પદાર્થ છે. પુગલથી પર એવું કંઈક આપણામાં રહેલું છે. જીવન કેઈક હેતુ માટે મળ્યું છે. જે મુકત મન વડે સમજવાનો પ્રયત્ન કરીએ તે આત્મતત્વની પ્રતીતિનો માર્ગ અવશ્ય ઊઘડે.
દેહ આત્માનું સાધન છે અમેરિકન માનસ વૈજ્ઞાનિક ડો. જીના સરમીનારા તેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Many Mansions ગ્રંથમાં કહે છે જે વૈજ્ઞાનિક રીતે બતાવી શકાય કે મનુષ્ય માત્ર શરીર નથી પરંતુ શરીરમાં રહેલ આત્મા છે અને આ આત્મા જન્મ પહેલાં હતો તથા મૃત્યુ પછી હશે તે આ સંશોધન આજના સારાય માનસ વિજ્ઞાનને બદલી નાખશે.”
તેના બીજા ગ્રંથ The World Within માં છે. જેના સરમીનારા લખે છે “જે એટલું સ્પષ્ટ સમજાઈ જાય કે દેહ આત્માનું વાહન માત્ર છે, સાધન માત્ર છે, તે કઈ મનુષ્ય બીજા મનુષ્યને જાતિભેદ, દેશભેદ કે રંગભેદના કારણે તિરસ્કાર નહિ કરી શકે. કારણ કે આ તીરસ્કાર કરે એ મૂર્ખાઈ છે, અણસમજ છે, જેમ કેઈન્ટને તીરસ્કાર તેનાં વસ્ત્રોને લીધે કરે તેમ.”
અમેરિકન પ્રકૃતિ વૈજ્ઞાનિક અને શિક્ષણશાસ્ત્રી જોસેફ વુડ કચ આત્માના અસ્તિત્વને સ્વીકારે છે અને પુનર્જન્મનો ઉલ્લેખ તેમના ગ્રંથ The Desert Year માં કરે છે.
કચે લખેલી આત્મકથા More Iives Than One માં તેમણે સુંદર કહ્યું છે, “આત્માના અસ્તિત્વને પુરવાર કરી શકાતું નથી એ સાચું. તમે તે બતાવી નહિ શકે પરંતુ જાગૃત મન Consciousness શું પોતે જ તેને પુરાવા નથી? જડ વિજ્ઞાનિક મસ્તિષ્કને ટેલિફેન સીસ્ટમ સાથે સરખાવે છે. પરંતુ તેઓ ભૂલી જાય છે કે જ્યાં સુધી કોઈ વાત ન કરે ત્યાં સુધી ટેલીફેન સીસ્ટમ ચાલતી નથી. મસ્તિષ્ક “વિચાર” ઉત્પન્ન કરતું નથી. (સર જુલિયન હકસલેએ આ મુદ્દા પર ભાર મૂક્યો છે. ) મસ્તિષ્ક એવું યંત્ર છે જેને વિચાર (આત્મા) ઉપગ કરે છે. કેટલાક જીવ વિજ્ઞાનિકે જીવનની ઉત્પત્તિ રાસાયણિક પ્રક્રિયાનું પરિણામ માને છે પરંતુ આ “રાસાયણિક પ્રક્રિયાનું પરિણામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૫
એવી અદ્દભુત શક્તિ પ્રાપ્ત કરે કે પતે રાસાયણિક પ્રકિયાના પરિણામ”ના સ્વરૂપને વિચાર અને ચિંતન કરી શકે. આ આશ્ચર્ય જનક નથી લાગતું? તે પછી જડપુગલની જેમ આત્માના અસ્તિત્વને સ્વીકાર કરે વધુ સરળ અને સહજ નથી?
બ્રિટિશ વિચારક લેવેસ ડીકીન્સન તેમના ભાષણ Is Immortality Desirable?” માં જણાવે છે, “દેહના મૃત્યુથી આત્માનું મૃત્યુ થાય છે આ એક તર્ક છે અને ઘણું ખરું એ
ટો તર્ક છે. જે કેટલાકને માત્ર આ તર્ક જ સાચે લાગે તે તેમાં તેમની ઉજજવળ ન્યાયબુદ્ધિ નથી પણ વિચારણાની ખામી છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
વિચારકો શું કહે છે?
તત્વજ્ઞાનીઓ, વિચારકે, વિજ્ઞાનિકે આત્મતત્વના સ્વતંત્ર અસ્તિત્વ તથા સ્વરૂપ સંબંધી વિચારણા તથા પ્રયોગ કરે છે. આત્મા અતીન્દ્રિય પદાર્થ હોઈને ઈન્દ્રિયેનાં સાધન વડે તેને પુરવાર કરે શકય નથી.
પશ્ચિમના કેટલાક વિચારકે તથા વિજ્ઞાનિકોની વિચારણા, મુક્ત મન વડે આપણે વિચાર કરી શકીએ તે માટે, અહીં રજુ કરીએ છીએ.
પશ્ચિમને કૉન્ફયુસીએસ બ્રિટિશ વિચારક અને શિક્ષણશાસ્ત્રી ડબલ્યુ મેકનેઈલ ડીક્ષને આપેલી ગીફર્ડ ભાષણોના ગ્રંથ The Human Situation “માનવની સ્થિતિમાં ઘણી સુંદર વાત કહી છે. ડીક્ષનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૭
પશ્ચિમને કેન્ફયુસીઅસ કહેવામાં આવે છે. વિચારેના છુટા મણકા એક સૂત્રે તે પવે છે.
કહેવાય છે કે પ્રકૃતિ નિરર્થક એવું કંઈ કરતી નથી. જે પ્રકૃતિએ સ્વયંસંચાલિત (ઓટોમેટિક) યંત્રો તૈયાર કર્યા હોય અને કેટલાક વિચારકે કહે છે કે આપણે આવાં યંત્ર માત્ર છીએ તે પ્રકૃતિએ એવી ગંભીર ભૂલ શા માટે કરી કે સંવેદના આપીઆપણને સુખદુઃખ આપ્યાં. સંવેદના વગર યંત્રો સારી રીતે કામ કરે છે.
“આત્મા’ માટે આજના યુગમાં સૌથી ટૂંક મા આત્માને ઈન્કાર કરી નાખવે તે છે. શું તમે એવું વહાણ કલ્પી શકે છે જે પિતાની મેળે જ બન્યું હોય, જેમાં કપ્તાન કે કઈ ખલાસી ન હોય. તે પણ એક સ્થાનથી બીજે સ્થાને જતું હોય, વર્ષો સુધી વરસાદ, પવન અને સાગરના તોફાનમાં પિતાની અનુકૂળતા કરી લેતું હોય? તમે આવું કઈ વહાણ સાંભળ્યું છે? આપણને કહેવામાં આવે છે કે આપણે સર્વે આ માનવદેહમાં વહાણ જેવા છીએ જેમાં ન કપ્તાન છે, ન ખલાસી છે.
તમે આવા વિચિત્ર વિજ્ઞાનનું નામ કયાંય સાંભળ્યું છે? મને વિજ્ઞાનનું–જેમાં “મન” નથી “વિજ્ઞાન છે (of this Psychology which rejects the psyche and retains only the 'Ology', science of self, without the self.)
આ રીતે આ મહાન વિચારકે આપણે ઈન્કાર કરે છે, તેમને પિતાને પણ ઈન્કાર કરે છે. તમે કલ્પી શકે છે કે જેને આપણે “હું” કહીએ છીએ “સ્વત્વ’ કહીએ છીએ “આત્મા’ કહીએ છીએ, ચેતના” કહીએ છીએ તે તેમના કહેવા પ્રમાણે સુખદુઃખની સંવેદના માત્ર છે, ઈદ્રિયેની અસર માત્ર છે. જે કઈ આધાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૮
વગર, એકબીજા જોડેના કોઈ સબંધ વગર, આત્મા જેવુ કાઈ તત્ત્વ તેના કેન્દ્રમાં હાયા વગર વિચાર કરે છે, લાગણીઓ કરે છે, ઈચ્છાઓ કરે છે. તમે આ કલ્પી શકા છે?
તેઓ કહે છે કે આત્મા’ કે ‘સ્વત્વ’ (self) ભ્રમણા માત્ર છે. અને આ ભ્રમણાએ જ પોતે ભ્રમણા છે એવુ શેાધી કાઢયુ છે.
ચારે બાજુ સૂક્ષ્મના ભાગે સ્થૂળને મહત્ત્વ અપાઈ રહ્યુ છે. તેઓ કહે છે કે તમારી ઇંદ્રિયો ઉપર વિશ્વાસ રાખા, વિચાર ઉપર નહિ. તમારા તર્ક ઉપર વિશ્વાસ રાખા, અંતઃપ્રેરણા ઉપર નહિ.
આત્માનું શાધૃતપણુ સ્વીકારા. જીવનના અર્થ બદલાઇ જશે.
માનવીની ગણવાની, માપવાની, તાલવાની (ઇંદ્રિયોની) આવડતને તમે રાજિસંહાસન ઉપર બેસાડી છે, બીજી અનેક સૂક્ષ્મ શકિતની તમે અવગણના કરી છે.
પણ કોણે કહ્યું તમને કે પ્રકૃતિએ આવી સીમારેખા દોરી છે? આ તમે કયાંથી શીખ્યા ?
પ્રકૃતિએ જો આપણને ભ્રમણાત્મક આત્મા આપ્યા છે તે કઈ રીતે તમે ખાતરીથી કહી શકે કે વિશ્વાસ મૂકવા જેવી તર્ક શક્તિ આપી છે ?
તેઓ કહે છે કે જીવવું એ ખરબચડા રસ્તા ઉપરના કપરા પ્રવાસ છે. પરંતુ એવા ખરબચડા રસ્તા જે કયાંય ન લઈ જતા હોય તેના ઉપર ચાલવાને અશે? માત્ર અહીનપણે જીવી નાખવું કેટલુ મૂર્ખાઈભર્યું છે ? જ્યાં કોઈ હેતુ નથી, લક્ષ્ય નથી, કારણુ નથી, પણ માત્ર અતની, મૃત્યુની રાહ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૯
જેવાની છે એવા જીવનને અર્થ શું? તે આ નિરાશાની ખાઈમાં દુઃખ અને માત્ર દુઃખ સિવાય બીજું હેય પણ શું!
તમે ફકત દષ્ટિ બદલી નાખે એવી ખાતરી આપો કે જીવનને અર્થ છે અને સારુંય દર્શન બદલાઈ જશે. આકાશ અદ્દભુત રંગોથી ઉભરાશે અનેક નવી શક્યતાઓને માર્ગ ઊઘડી જશે. આખુંય જીવન અને સમગ્ર વિશ્વ અર્થપૂર્ણ બની રહેશે.
જે આત્માનું શાશ્વતપણું સાચું છે તે પ્રત્યેક ઘટના મહત્ત્વની છે. બકલ કહે છે, “જે આત્માનું શાશ્વતપણું ખોટું હેય તે બીજી ચીજો સાચી છે કે ખેટી તેનું કંઈજ મહત્ત્વ નથી.”
માનવી કોણ છે? એબ્રાહમ જે. હેલના ગ્રંથ Who is Man? “માનવી કેણ છે?” ના મુખપૃષ્ઠ ઉપર લેખક જણાવે છેઃ
“આપણું માનવી સંબંધીનું અજ્ઞાન સૌથી મોટું છે. માનવી શું કરે છે તે આપણે જાણીએ છીએ. પણ માનવી શું છે તે આપણે જાણતા નથી; અને માનવીની શકયતાઓ શું છે તેને આપણને ખ્યાલ પણ નથી. આપણે આજની આખીય સંસ્કૃતિ માનવી સંબંધી ગેરસમજ ઉપર ઊભેલી છે. આ દુઃખનું કારણ એ છે કે સ્વયં માનવી એ પ્રશ્ન ભૂલી ગયા છે કે “માનવી કોણ છે? પિતે જે છે તે ઓળખવામાં અને માનવ અસ્તિત્વની સાર્થકતા શેમાં છે તે જાણવામાં તે નિષ્ફળ ગયું છે. પોતે જે નથી તે પિતાને સમજે છે અને પિતાના અંતઃસ્તલમાં જે તત્ત્વ પડેલું છે (the very root of his being) તેને તે ઈન્કાર કરે છે.
માનવી સંબંધી અજ્ઞાન એ જ્ઞાનને અભાવ નથી પણ મિથ્યા જ્ઞાન છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
કo
ડો. જે. પિલ વિલિયમ્સ The Yale Review પત્રમાં જણાવે છે:
ઘણું મનુષ્ય આત્માને માનતા નથી એટલે પરભવને ઈન્કાર કરે છે. તેઓ કહે છે કે જીવ માત્ર રાસાયણિક પ્રક્રિયા છે.
જે મને પૂછે તે હું કહીશ કે આત્મા અનુભવી શકાય છે માટે તેઓએ આત્મા માનવો જોઈએ. શું હું પતે, મારું કુટુંબ, મારા મિત્રો માત્ર રાસાયણિક પ્રકિયા છીએ?
આ પ્રશ્નને પ્રત્યુત્તર જોઈતા હોય તે ઉત્સાહથી ફૂટબોલ રમતાં છોકરાંઓને જુઓ, પ્રેમીની આંખમાં જુઓ, શેકસપીઅર વાંચે અને તેથી તમારામાં થતી અસરને જુઓ.
કેટલાક વિજ્ઞાનિકો એમ માને છે કે આત્મા નથી માટે એમ વિચાર કર્યા વિના માની લેવું એ ગ્ય નથી. બીજા કેટલાક એવા જ પ્રખ્યાત વિજ્ઞાનિકે આત્મા છે એમ સ્વીકારે છે.
આત્મા નથી એમ માનવું અવૈજ્ઞાનિક છે.
આત્મા અતીન્દ્રિય છે, સૂક્ષ્મ છે. અતીન્દ્રિય પદાર્થ જડ વિજ્ઞાનનાં સ્થૂલ સાધનોથી પુરવાર થઈ શકે નહિ. આત્માની સિદ્ધિ વિજ્ઞાનથી નહિ, તત્ત્વજ્ઞાનથી શક્ય છે”
આત્મા ન હોય તે માત્ર રાસાયણિક પ્રક્રિયા વડે, અણુ - પરમાણુનું પૂતળું ઈલિયડ કે ઓડિસી અથવા રામાયણ કે મહાભારત જેવું શ્રેષ્ઠ સાહિત્યસર્જન થઈ શકે? આણુ અને વિશ્વને એક તંતુએ બાંધતે સાપેક્ષવાદને સિદ્ધાંત Principle of Relativity કે અન્ય પૃથ્વી પર જનારું સ્કૂટનિક શૈલી શકે? ઈજીપ્તના પિરામિડ કે દેલવાડાનાં મંદિરે જેવું
અદ્ભુત સ્થાપત્ય સર્જી શકે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
આત્મા છે એમ ભલે તમે સ્વીકારે નહિ પરંતુ “આત્મા નથી એવી ઈન્કારની દોરીથી તમારા મનને બાંધી ન દે. ખુલ્લા રહે, બિલકુલ ખુલ્લા રહે. મુક્ત મનમાં સત્યને પ્રવેશવા દે.
આ વેજ્ઞાનિક પદ્ધતિ છે. “આત્મા નથી એમ માની લેવું એ અજ્ઞાનિક છે.
બ્રિટિશ પદાર્થ વિજ્ઞાની રેઈનર સી. જેનસન તેમના A Religious Out-look for Modern Man nahi dug:
કહેવાય છે કે સર વિલિયમ હેમીલ્ટન પાંચ વર્ષની ઉંમરે ગણિતના અઘરા સવાલોના જવાબ સરળતાથી આપતા અને તરત જ પિતાની નાની રમકડા ગાડીથી રમવા માટે હર્ષભેર દેડી જતા. જે આપણે આત્માનું અસ્તિત્વ સ્વીકારીએ, પૂર્વભવને માનીએ તે જ આવી આશ્ચર્યજનક શક્તિઓને સમજાવી શકીએ. શાશ્વત આત્મામાં ડહાપણું, ભલાઈ કલાની સૂઝ અને ભૂતકાળની આવડત જે સંઘરાયેલાં છે તે નવા વ્યક્તિત્વમાં પ્રગટ થતાં દેખાય છે.”
ડો. જોનસન દઢતાથી માનતા કે આપણી અંદર જમ્બર સત્ત્વ ભરેલું છે, આ શક્યતાઓને પ્રગટાવવાની અગત્ય છે.
આત્મા સ્મૃતિ સંઘરનાર સ્વતંત્ર તત્વ છે.
કેમ્બ્રીજ યુનિવર્સિટીના પ્રસિદ્ધ બ્રિટિશ તત્ત્વજ્ઞાની સી. ડી. બ્રોડે ઈ. સ. ૧૫૮માં માયર્સ મેમોરિયલ લેકચર્સ Personal identity and Survival વ્યક્તિગત અસ્તિત્વ અને પુનર્જન્મના વિષય ઉપર આપ્યાં હતાં. આ ભાષણે “Lectures on Psychical Research' માનસ સંશોધન ઉપરનાં વ્યાખ્યાને એ ગ્રંથમાં છપાયાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૨
સી. ડી. બ્રોડે તેમના પુસ્તક ‘Examination of Mc Taggart's Philosophy'મેક્ષટેગાના તત્ત્વજ્ઞાનની પરીક્ષામાં જણાવ્યુ છે કે આત્માનું અસ્તિત્વ અને પુનર્જન્મના રવીકાર ગભીરતાપૂર્વક કરવા પડશે.
ગુસ્તાક સ્ટ્રોમબળ (ઈ. સ. ૧૮૮૨–ઈ. સ. ૧૯૬૨) રવીડીશ અમેરિકન ખગોળશાસ્ત્રી અને પદાર્થવૈજ્ઞાનિક હતા.
ડૉ. આલ્બર્ટ આઈન્સ્ટાઈને ડૉ. સ્ટ્રોમબર્ગના પુસ્તક The Soul of the Universe માટે લખ્યું છે, “મને એ વાતે અસર કરી છે કે મહત્ત્વની ભિન્ન ભિન્ન શેાધખેાળા સફળતા પૂર્વક એકત્ર કરીને એમાં એવી રીતે રજૂ કરી છે કે જ્ઞાનની એકવાકયતા Oneness of Knowledge સુંદર રૂપે રજૂ થાય.”
ડો. સ્ટ્રોમબર્ગ પોતાના લેખન માટે કહે છે, “આ અધ્યયન પદાર્થવિજ્ઞાન, જીવવિજ્ઞાન, દેહવિજ્ઞાન જેવા ભિન્ન ભિન્ન વિજ્ઞાનાની હકીકતા ઉપર આધારિત છે. હકીક્તો તા તેના અભ્યાસીઓ જાણે છે; પરંતુ હકીકતાના સબંધો, નવાં દૃષ્ટિબિંદુ, ચેાગ્ય જગ્યાએ ભાર અને નવી રીતે તે હકીકતા ઘટાવવાનું મહત્ત્વ છે.” તે માટે જેને રસ હાય તેમણે આ પુસ્તક વાંચવુ ઈ. સ. ૧૯૬૫માં તેની પેપરએક આવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે.
ડો. સ્ટ્રોમબર્ગ કહે છે કે આત્મા માત્ર સ્મૃતિના ઢગલે • નથી પરંતુ સ્મૃતિ સંઘરનાર સ્વતંત્ર તત્ત્વ છે.
ડૉ. સ્ટ્રોમમનું બીજું પુસ્તક The Searchers “શેાધકો” છે.
આત્મત્વ દિવ્ય અને શાશ્વત છે.
ઈ. સ. ૧૯૨૫માં મૃત્યુ પામેલા બ્રિટિશ વિચારક મેકટેગાની
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #58
--------------------------------------------------------------------------
________________
ખ્યાતિ ઘણી છે. તેઓ એતિહાસિક તત્વોમાં ગણાય છે. તેમની પદ્ધતિ પ્લેટીનસના એનીઝ (Enneads) સ્પીનેઝીનું નીતિશાસ્ત્ર ( Ethics) તથા હેગલના સર્વસંગ્રહ (Encyclopaedia) સાથે સરખાવાય છે.
તેમના ગ્રંથે Some Dogmas of Religion અને The Nature of Existence માં આત્માનું અસ્તિત્વ તથા પુનર્જન્મ સુંદર રીતે દર્શાવ્યા છે.
કેમ્બ્રીજ યુનિવર્સિટીના ફ્રન્સિસ કોનફર્ડ (ઈ.સ. ૧૮૭૪ થી ૧૯૪૩) તેમના ગ્રંથ (From Religion to Philosophy)માં કહે છે, “કાળના ચકમાં આત્મા અનેક ભાવોમાં પસાર થાય છે. આત્મા માત્ર મનુષ્ય નથી. મનુષ્ય તે આત્માનું એક સ્વરૂપ છે. આત્મતત્ત્વ તે દિવ્ય અને શાશ્વત છે. સર્વ આત્માઓનું સરખું છે. આ રીતે સર્વ સરખા છે અને પ્રત્યેક આત્મા સ્વતંત્ર છે.
પ્રખ્યાત જર્મન ખગોળશાસ્ત્રી જોહન બડ (ઈ.સ. ૧૭૪૭ થી ૧૮૨૬) જેના નામ ઉપરથી Bode's Law વિજ્ઞાનિક નિયમનું નામ પડ્યું છે. તે આત્માના અસ્તિત્ત્વને સ્વીકાર કરે છે અને કમે ક્રમે આત્મા કઈ રીતે આગળ વધે તેને ક્રમ દર્શાવે છે.
ફેન્ચ વિજ્ઞાન લેખક લુઈસ ફીગુઈર તેના પુસ્તક The Tomorrow of Death માં આત્મા દર્શાવે છે.
મહાકવિ ગેટે અને શીલર સુવિખ્યાત જર્મન કવિ ગેટેના લેખનમાં વારંવાર આત્માને સ્વીકાર, પુનર્જન્મની માન્યતા સ્પષ્ટપણે તરવરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
ફ્રા વેન સ્ટેનને ઉદ્દેશીને ગેટેએ લખેલી એક કવિતા તથા પત્રમાં તેણે સ્પષ્ટપણે કહ્યું છે, કે “આગલા ભવમાં કાં તે તું મારી બેન હઈશ કે કાં તે પત્ની હેઈશ.”
ગેટે પિતાના “દિવાન કાવ્યમાં કહે છે, “જ્યાં સુધી મૃત્યુ અને પુર્નજીવનને શાશ્વત નિયમ તમે જાણતા નથી ત્યાં સુધી આ અંધારી પૃથ્વી પરનું તમારું જીવન નિરર્થક છે.”
ગેટેને ભારતીય સાહિત્યને રસ ઘણે હતું અને તેનું સારું ય જીવન ગુહ્યજ્ઞાન (Occult)ના સંશોધનમાં વીત્યું હતું.
આ વિગત પ્રોફેસર ડેનિશ સૌરાટે પિતાના પુસ્તક Literature and occult Tradition Hi aitlis.
ગેટેનું મહાકાવ્ય Faust (ફાઉસ્ટ) જગતપ્રસિદ્ધ છે.
ગેટે પિતાના લેખનમાં આત્મજ્ઞાન (Self Knowledge) ઉપર ભાર મૂકે છે. વિસ્તાર માટે The Works of goetheના ગ્રંથ જેવા.
કવિ, કલાકાર અને રહસ્યવાદી વિલિયમ બ્લેક (ઈ. સ. ૧૫૭ થી ૧૮૨૭) પિતાના પત્રોમાં અને કાવ્યમાં આત્માના શાશ્વતપણાનાં ગીત ગાય છે.
અંગ્રેજ વિદ્વાન થેમસ ટેલર (ઈ.સ. ૧૭૫૮ થી ૧૮૩૫) જે ઓગણીસમી સદીમાં થયે તે પ્લોટની વિચાર પદ્ધતિને પ્રખર પંડિત ગણાય છે. તેમના પુસ્તક The works of Plato ની પ્રસ્તાવનામાં આત્માના અસ્તિત્વને સ્વીકાર કરીને તે લખે છે, આ પૃથ્વી પરને આત્મા પ્રકાશના પંજમાંથી વિખૂટો પડે છે.”
જર્મન કવિ અને નાટયકાર ફેડરિક શીલરે (ઈ.સ. ૧૭૫૯ થી ૧૮૦૫) તેની એકવીસ વર્ષની ઉંમરે “મનુષ્યના પશુ સ્વભાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
અને આધ્યાત્મિક સ્વભાવ વચ્ચેનો સંબંધ એ નામને પ્રખ્યાત લેખ લખ્યો હતે.
ડે. અનેસ્ટ જે. એપીક આયર્લેન્ડના પ્રખ્યાત ખગોળ શાસ્ત્રી છે. તેમના પુસ્તક The oscillating Universe માં તેઓ કહે છે કે,
“આપણામાં એવું કંઈક છે જે માપી શકાતું નથી, તેલી શકાતું નથી, જે કાળથી પર છે. જે આપણું ચિતન્ય છે, “હું” છે; બીજાઓમાં જે “હું” છે તેની તુલ્ય પણ તેનાથી ભિન્ન !
ચૈતન્યની ઉત્ક્રાંતિ ફેંચ વિદક વિજ્ઞાનિક ગુસ્તાવ ગેલી (ઈ.સ. ૧૮૬૮ થી ૧૯૨૪) ફ્રાન્સના પ્રખ્યાત વિદક સંશોધન કરનારાઓમાંના એક હતા.
ચાર્લ્સ રીચેટ, કેમીલ ફલેમેરીઅન અને બીજા ફેંચ વિજ્ઞાનિકે એ “ઈન્સ્ટીટ્યુટ મેટાસાઈકીક ઈન્ટરનેશનલ સંસ્થાના તેમને ડાયરેકટર બનાવ્યા હતા.
તેમના પ્રસિદ્ધ પુસ્તક “From the Unconscious to the Conscious' માં તેઓ જણાવે છે કે “આ વિશ્વમાં તત્ત્વ શાશ્વત અને નાશ ન થઈ શકે એવું છે. પર્યાયે બદલાતા જાય છે પણ ચેતના દ્રવ્ય કાયમ રહે છે. (permanent through all the transitory appearances of things). 24 orada ચેતનાની ઉત્કાંતિ જાગૃત ચેતનામાં થતી રહે છે (evolution from the unconscious to the conscious.)
વ્યકિત ચેતના (એટલે જીવ) જગતના દ્રવ્યમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે, જે નાશવંત નથી તથા શાશ્વત છે તે ધીરે ધીરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
અજાગૃત ચેતન્યમાંથી જાગૃત ચેતનામાં ઉત્ક્રાંતિ પામે છે. (Individual consciousness is an integral part of that which is essential in the universe, and itself indestructible and eternal, it evolves from unconsciousness to consciousness.)
તમારી દલીલમાં ખામી નથી બ્રિટિશ જીવ વિજ્ઞાનિક સર જુલિયન હકસલે આત્માના અલગ અસ્તિત્વને અને પુનર્જન્મને રવીકાર વિજ્ઞાનિક રીતે કરતા નથી.
સર જુલિયન અને આયરીશ લેખક શ્રી જે રસેલ (E) વચ્ચેના એક પ્રસિદ્ધ વાર્તાલાપ માટે શ્રી રસેલે નીચે પ્રમાણે કહ્યું છેઃ
મને જે સ્મૃતિ દક્ષે અને દર્શન (My recollections and visions) આવે છે તે માટે તેઓ મને કહે છે કે આ બધું પૂર્વજોની સ્મૃતિ' (Ancestral Memories) છે. આ એક શબ્દ માત્ર છે.
એક વાર આ સંબંધી મેં જુલિયન હકસલેને કહ્યું: “તમે મને કહે, શું એક સંગીતકાર પિતાનું સંગીત, પિતે શીખેલી ભાષા કે હનર પિતાનાં સંતાનોને વારસામાં આપી શકે ?
સર જુલિયને કહ્યું: “ના, તમે વારસામાં મેગ્યતા (Tendency) આપી શકે. તમારાં બાળકોએ તે શીખવું તે પડે જ.”
મેં કહ્યું : “તે પછી હું જે આ અદ્ભુત દર (Visions) જોઉં છું. પરંતુ જ્યારે હું કયારેય ન જોયેલાં અભુત શહેરે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
४७
મકાના, મનુષ્યો સ્પષ્ટપણે જોઉં છું તેને મારી સાથે કઇ જ સંબંધ નથી શું ? અને મારા કોઈ કાલ્પનિક પૂર્વજની આ બધી સ્મૃતિએ માત્ર છે ?”
સર જુલિઅન હકસલે તેના કઈ જ જવાબ વાળી શકયા નહિ.
બીજે દિવસે તેમણે કહ્યું, “હું ગઈ કાલે આખી રાત તમારી દલીલામાં ખામી શેાધવા બેઠાં, પરંતુ એક ખામી−Flaw શોધી શકયા નહિ અને મારે વિચાર કરવા મૂકી દેવા પડયા. (and had to give up !)”
જન ગણિતશાસ્ત્રી ડો. હન વેઈલ (ઈ. સ. ૧૮૮૫ થી ૧૯૫૫) ગણિતના તત્ત્વજ્ઞાન માટેના સ ંશોધનમાં પ્રખ્યાત છે. તે સાથે રીલેટીવીટી થીઅરી, કવે’ટમ મિકેનીકસ, ડીફરન્સીયલ ઈકવેશન્સ જેવા વિષયેામાં તેમની ખ્યાતિ છે. ઘણાં વર્ષો તેઓએ પ્રીન્સટન યુનિવર્સિટીમાં શીખવ્યુ.
તેમના open world નાં ભાષણા પ્રસિદ્ધ છે. જેમાં તેમણે આત્માના અસ્તિત્વને સ્પષ્ટ સ્વીકાર કર્યો છે.
માનવ મસ્તિષ્કનું મૂળ
અમેરિકન માનસશાસ્ત્રી વિલિયમ જેમ્સના The Varietiof Religions Experience “ધાર્મિક અનુભવાની વિવિધતા”નાં ગીફ ભાષા ખૂબ જ પ્રસિધ્ધ છે.
es
પ્રેસર જેમ્સ તેમના Human Immortality ગ્રંથમાં કહે છે, “માનવ મસ્તિષ્ક ( Brain )' કાર્ય કરે છે તેનુ મૂળ ખીજે કયાંક છે. મસ્તિષ્ક બંધ પડે કે નાશ પામે Special Stream of Consciousness ચૈતન્યના પ્રવાહ આ મસ્તિષ્ક છોડી જાય છે....આત્મતત્ત્વ કે જેમાંથી ચૈતન્યના પ્રવાહ જણાય છે તે છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
બ્રિટિશ વિચારક અને માનસજ્ઞાનિક જેમ્સ વેડ કેમ્બ્રીજમાં પ્રોફેસર હતા. તેમનું વિજ્ઞાનનું અધ્યયન ઘણું હતું. ડે. ડે આપેલી ગીફર્ડ લેકચર ગ્રંથરૂપે પ્રસિધ્ધ થયાં છે. તેમાંનું પ્રકરણ અઢારમું “Theories of Future Life” ભાવિ જીવન સંબંધી સિદ્ધાંત છે.
પ્રખ્યાત જર્મન તવજ્ઞાની કેડરિક નીસે પિતાના પ્રસિદ્ધ Thus Spake Zarathustra" (જરથુષ્ટ્ર કહેતા હતા) પુસ્તકમાં કહ્યું છે કે
હું શાશ્વતતા (Eternity) માટે અને પુનરાગમનની શ્રેષ્ઠ લગ્ન વીંટી માટે કેટલે આતુર છું?
હજી સુધી મને તે નારી મળી નથી જેની કુખે મારા બાળક જન્મે એવું હું ઈચ્છું ! તે નારી જેને હું અત્યંત ચાહે છું. હું તને ચાહું છું. એ શાશ્વતતા! હું તને ચાહું છું. એ શાશ્વતતા !
“For I love thee, 0 Eternity!”
અમેરિકન શેધક થેમસ આલ્વા એડિસનની આત્મા સંબંધી માન્યતા તેની નોંધપોથી “Diary and sundry observations of Thomas Alva Edison Hi 401 2417. એફ. ગાઉડેના Reincarnation a Universal Truth ગ્રંથમાં દર્શાવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
અર્વાચિન વિજ્ઞાનનું મૌન
ઘણા પૂછે છે કે આત્માનું અસ્તિત્વ હોય કે ન હોય તેથી જીવનમાં શું ફેર પડે છે?
આત્મા છે એ સમજણ દઢ થયા પછી જીવનને અર્થ બદલાઈ જાય છે, દયેય બદલાઈ જાય છે, દષ્ટિ બદલાઈ જાય છે.
પ્રકૃતિના અગમ્ય નિયમે અગમ્ય આત્મતત્વના અસ્તિત્વને સંકેત આપે છે અને આપણને સમજાય છે કે આપણું મન અને મગજ માપી શકે તેથી વિશેષ સૂક્ષ્મ તો વિશ્વમાં પડયાં છે. આ સમજણ પ્રગટતાં માનવને અહંકાર ઓગળી જાય છે. અને આત્મતત્ત્વની વિશુધ્ધિમાં જીવનની સાર્થકતા સમજાય છે.
યુરી ગેલર. આજે ઈઝરાયલના યુવાન યુરી ગેલરની શક્તિઓ વિજ્ઞાનિકને ચકિત કરે છે. તેની અતીન્દ્રિય શક્તિઓની ચકાસણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૦
અમેરિકાની સ્ટેનફર્ડ રીસર્ચ ઇન્સ્ટીટયુટમાં થઈ છે. વિજ્ઞાનિક પાસે કઈ પ્રત્યુત્તર નથી.
ડરબન પ્રેસ કેન્ફરંસમાં છાપાના એક પ્રતિનિધિની ચાવીને યુરી ગેલેરે હાથથી સ્પર્શ કર્યો અને ચાવી તેની મેળે ધીરેધીરે વળવા લાગી. યુરી ગેલરે ચાવી ટેબલ ઉપર મૂકી. ચાવી ટેબલ ઉપર પડેલી વળ્યા કરતી હતી. બાજુમાં ઊભેલા ફેટોગ્રાફરે પિતાના ખીસામાં પડેલી ચાવી જઈ તેની ચાવી પણ વળી રહી હતી. નજરે જોનારાઓએ ચાવીને સ્પર્શ કર્યો કે કદાચ ચાવી ગરમ હોય. ચાવી બિલકુલ ઠંડી હતી.
માત્ર સ્પર્શથી કે નજરથી ચાવી કે ચમચાને વાળી દેવાના અનેક પ્રયોગો યુરી ગેલરે કર્યા છે. યુરી ગેલર તમને કાગળ પર ચિત્ર ચીતરવાનું કહે અને પિતે જોયા વગર એ ચિત્ર દોરી બતાવે.
ડરબનમાં એક આશ્ચર્યકારક પ્રયોગ યુરી ગેલરે કરી બતાવ્યું. રેડીઓ ઉપર યુરી ગેલ પ્રોગ્રામ આયે. રેડીઓ સાંભળનારાઓને કહેવામાં આવ્યું કે જેમને પ્રયોગમાં ભાગ લે હોય તેમણે છરીકાંટ, ચમચો કે ચાવી પાસે રાખવી. ચાલુ મેટરમાં, ઘરમાં કે ઓફિસમાં જેઓ રેડીઓ સાંભળતા હતા. તેમણે આશ્ચર્યથી જોયું કે તેમની પાસેના છરીકાંટા, ચાવી કે ચમચા વળી રહ્યા હતા. દેશભરમાંથી આ રેડીઓ પ્રોગ્રામ સાંભળનારાઓ વાંકા વળી ગયેલાં ચાવી, ચમચાની વિગતો મેકલી રહ્યા છે.
દક્ષિણ આફ્રિકન પેરાસાયકલે છે ઈન્સ્ટીટયુટના વડા પ્રોફેસર આર્થર બ્લેસ્લી આ વીગતો ભેગી કરી તેનું અન્વેષણ કરી રહ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
વૈજ્ઞાનિકો પાસે પ્રત્યુત્તર નથી. કયારેક નાનાં બાળકે યુરી ગેલરને તેના કાર્યમાં સહાયક બને છે. યુરી ગેલરની હાજરીમાં ચાવી અને ચમચા તે બાળકે વાળે છે. જે વ્યક્તિઓ યુરી ગેલરને મળે છે, સ્ટેજ ઉપર તેને જુએ છે, ટેલીવિઝન કે રેડીઓ ઉપર તેને સાંભળે છે, તે હજારે વ્યકિતઓમાંથી સેંકડે વ્યક્તિઓ પોતે જ આ ચમત્કાર કરી શકે છે. જાણે કે ઈ વ્યાપક શકિત વડે આ કાર્ય થતું હોય છે.
યુરી ગેલર બંધ પડેલી, તૂટેલી ઘડીઆળને સ્પર્શ કરે છે અને ઘડીઆળ ચાલુ થાય છે. આવી રીતે ચાલુ થયેલી ઘડીઆળ કયારેક અર્ધો કલાક કે કલાક પછી પાછી બંધ થઈ જાય છે. સત્તાવીસ વરસનો યુરી ગેલર માને છે કે પોતાની પાછળ કઈ શક્તિ કાર્ય કરી રહી છે. નમ્રતાથી યુરી ગેલર કહે છે કે હું ઈશ્વરમાં માનું છું.
બાલ્યવયમાં યુરી ગેલર પિતાની ઇચ્છાશક્તિથી ઘડીઆળના કાંટા ફેરવતો.
આંખે પાટા બાંધી પાસાના દાણા કહેવા કે પહેરેલાં વસ્ત્રોના રંગ કહેવા, ચાવી કે ચમચા ઇચ્છા માત્રથી વાળવા અને બંધ ઘડીઆળો ચાલુ કરવી યુરી ગેલર માટે સહજ છે.
અવકાશયાત્રી કેપ્ટન એડગર ડી. મિચેલે યુરી ગેલર ઉપર પ્રયેગો કર્યા છે. યુરી ગેલરે મચેલના કોમીટરના કાંટા ઈચ્છા મુજબ ફેરવી બતાવ્યા હતા. સ્પર્શ કર્યા વગર ટેપ ભૂંસી નાખી હતી. અને કેમેરામાં ભરેલી ફિલ્મ ઉપર પિતે ધારેલી છાપ ઉપસાવી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
પર
ગયા ભવની સ્મૃતિ અમેરિકન અતીન્દ્રિય મને વિજ્ઞાનિક Parapsychologist ડો. જે. બી. રહાઈનના પરિચયની આ વિષયમાં રસ ધરાવનાર માટે ભાગ્યે જ જરૂર છે. વર્ષો સુધી ડયુક યુનિવર્સિટીની પરામનેવિજ્ઞાન લેબોરેટરીના તેઓ ડાયરેકટર રહ્યા છે.
અમેરિકન વિકલી પત્રના ૮ એપ્રિલ ૧૯૫૬ના અંકમાં Did you Live Before ? શું તમારું જન્મ પહેલાં અસ્તિત્વ હતું? એ નામના લેખમાં છે. રહાઈને બ્રાઈડે મફીના સુપ્રસિદ્ધ કેસની વિજ્ઞાનિક છણાવટ કરી છે.
આ વિષયમાં જેને રસ હોય તેને “A Search for Bridey Murphy' aus Hla 040122H (Morey Bernstein) નું પુસ્તક અવશ્ય જોવું. ત્રીસથી અધિક દેશમાં આ પુસ્તક પ્રસિદ્ધ થયું છે. તેની લાખો નકલે ખપી છે. આવા કેસોના વિજ્ઞાનિક સંશોધનને કારણે અમેરિકામાં આત્માના અસ્તિત્વને તથા પુનર્જન્મને સિદ્ધાંત વ્યાપક માન્યતા મેળવી રહ્યો છે.
પ્રોફેસર સી. જે. કાસે તેમના ગ્રંથ A Critical Examination of the Belief in a Life after Death મૃત્યુ પછીના જીવનની માન્યતાની સૂક્ષ્મ સમીક્ષાના ચોથા પ્રકરણમાં વિસ્તારથી આ કેસ આવે છે. આ વિખ્યાત કેસને ટૂંક સાર અમે અહીં આપીએ છીએ.
બ્રાઈડે મફ એ અમેરિકાના કેલરેડ પ્રાંતમાં રહેતી એક યુવાન ગૃહિણું રૂથ સાયમન્સની કથા છે. ઈ.સ. ૧૫રની એક સાંજે રૂથે પિતાના ઉપર હિગ્નેટીઝમને પ્રવેશ કરવાની સંમતિ આપી. હિટસ્ટ મેરે બર્નસ્ટેન નામને એક યુવાન વેપારી હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
પ
હિનેટીઝમ દ્વારા દરદીને ગાઢ ટ્રાન્સ Trance (ઊંઘ જેવી અવસ્થામાં નાખવામાં આવે છે અને પછી ભૂતકાળની સ્મૃતિઓ યાદ કરાવાય છે. આપણે સામાન્ય પણે ભૂતકાળના ખાસ પ્રસંગે યાદ કરી શકીએ પરંતુ તેમાંય ઝીણી વીગતે યાદ હોતી નથી. આજથી પાંચ વર્ષ કે દશ વર્ષ પહેલાં ચિક્કસ તારીખે આપણે શું કરેલું, શું ખાધેલું એ યાદ આવતું નથી. પરતું ગાઢ ટ્રાન્સની અવસ્થામાં તે દિવસ જાણે આપણે અત્યારે જીવી રહ્યા છીએ એટલી સ્પષ્ટતાથી પ્રગટે છે.
આવી રીતે ભૂતકાળમાં ઠેઠ બાળપણ સુધી જવું તેને હિપ્નોટિક “એજ રીગ્રેશન Age regression કહે છે.
મેરે બર્નસ્ટેન રૂથ સાયમન્સને ભૂતકાળમાં એજ રીગ્રેશન લઈ ગયે ત્યારે રૂથને પિતે એક વરસની હતી અને જે રમકડાં ગમતાં તે યાદ આવ્યાં આ બધામાં કંઈ આશ્ચર્ય નથી.
પરંતુ બીજા પ્રત્યેગ Session માં હિનેટીસ્ટે એવી સૂચના આપી “તમે હજી પાછળ જઈ રહ્યા છે તમે કઈ બીજા વાતાવરણમાં, બીજા સ્થાનમાં, બીજા કાળમાં તમે છે અને તે સંબંધી મારા સવાલોના જવાબ તમે આપે છે.”
પછી રૂથે કહ્યું કે તે બ્રાઈડે મફી નામની એક આયરીશ છોકરી હતી. કર્ક ગામમાં પિતાની મા કેથેલીન સાથે રહેતી હતી. તેના પિતા બેરિસ્ટર હતા. તેને એક ભાઈ હતે....તેને કહ્યું કે વરસ ઈ. સ. ૧૮૦૬ હતું. પંદર વરસની ઉંમરે કેર્કની મીસીસ સ્ટ્રાઈનની સ્કૂલમાં તે શીખવા જતી.......બ્રાયન મેકાથી સાથે તેનાં લગ્ન થયાં. તેઓ બેલફાસ્ટમાં રહેવા ગયાં.
પછી તે Sessions પ્રયોગ આગળ ચાલતા રહ્યા. પ્રત્યેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૪
વસ્તુ ટેપરેક પર ટેપ થતી રહી અને બ્રાઈડે માઁ છાસઠ વર્ષની થઈ મૃત્યુ પામી ત્યાં સુધીના પ્રસંગો કહ્યા.
રૂથ કયારે પણ આયલેન્ડ ગઈ ન હતી. આમાંની એકેય વાત જાણતી ન હતી.
આયરીશ કોન્સ્યુલેટ, બ્રિટિશ ઈન્ફોર્મેશન સર્વિસ, ન્યુયોર્ક પબ્લીક લાયબ્રેરી અને બીજી કેટલીક જગ્યાએ આ માહિતીની ચકાસણી કરતાં તેમાંની હકીકતા સાચી પુરવાર થઈ.
આવતા ભવમાં હું તમારી ભાષા શીખીશ. ‘ન્યુયાર્ક હેરલ્ડ ટ્રીબ્યુન’માં લખતાં ડૉ. રાઈન જણાવે છે,
પદાર્થ વિજ્ઞાનથી વિપરીત અને મન જેવા કાઈ સૂક્ષ્મ પદાર્થને અનુરૂપ અનેક પુરાવાઓ અતીન્દ્રિય વિજ્ઞાનના સ ંશોધન વડે પ્રાપ્ત થતા જાય છે........આત્મા Psyche જેવા અપૌદ્ગલિક પદાર્થ જેના નિયમા જડના નિયમાથી વિપરીત છે તેના અસ્તિત્વની શકયતા પ્રત્યે પ્રેરે છે.”
રશિયન વિચારક નિકાલસ બડેવ (ઈ. સ. ૧૮૭૪ થી ઈ. સ. ૧૯૪૮) પેાતાના Transmigration of Souls ગ્રંથમાં આત્માનું અસ્તિત્વ અને પુનર્જન્મના સ્વીકાર કરે છે.
પ્રખ્યાત જર્મન વિચારક ડૉ. આલ્બર્ટ વેન્નુર (ઈ. સ. ૧૮૭પ થી ઈ. સ. ૧૯૬૫) તેમના Indian Thought and Its Development પુસ્તકમાં ભારતીય વિચારધારાની આત્મા સબંધી તથા પુનર્જન્મની માન્યતાની પુષ્ટિ કરે છે.
The Saturday Review પત્રના ૧૯૬૫ સપ્ટેમ્બર ૨૫ ના વેટઝર સ્મૃતિ અંકમાં એમેરિસના અમેરિકામાં વેટઝર’ નામના લેખ છે તેમાં તેમણે નીચેના પ્રસંગ આપ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
૫૫
ડૉ. આલ્બર્ટ ટઝરને અમેરિકા આવવા માટે વારંવાર અત્યંત આગ્રહ કરવામાં આવ્યો હતો પરંતુ સફળતા મળી નહોતી. ઈ. સ. ૧લ્પ૯માં ગેટે મહત્સવ પ્રસંગે રબર્ટ હચીનસન ડો. ટિઝરને અમેરિકા આવવા માટે સમજાવી શક્યા.
ડો. ટિઝર અને તેમનાં પત્ની વહાણમાં આવ્યાં. દુનિયાના રેડિઓ, ટેલિવીઝન અને પત્રકાર પ્રતિનિધિઓ ત્યારે હાજર હતા. અમે પણ ત્યાં હતા. કેમેરા તેમના પર મંડાયેલા હતા.
સર્વ પ્રથમ ડો. ટિઝરે ભાવથી નમન કર્યું અને ફ્રેંચ ભાષામાં કહ્યું : “સદ્દગૃહસ્થ અને સન્નારીઓ, હું નાનો હતો ત્યારે એક ઉદ્ધત યુવાન હતા. હું જર્મન, ફેંચ, લેટીન, ગ્રીક અને હિબ્રુ ભાષાઓ શીખ્યો પરંતુ અંગ્રેજી શીખ્યો નહિ. મારા આવતા ભવમાં હું પહેલી અંગ્રેજી ભાષા શીખીશ.” | મારા કર્મો મારી સાથે આવશે.
પિલ ટીલીચ (ઈ.સ. ૧૮૮૬-૧૯૫) આ સદીને સુપ્રસિદ્ધ તત્વજ્ઞ ગણાય છે. તેમનું Symbols of Eternal Life નું ભાષણ આત્માના અસ્તિત્વ તથા પુનર્જન્મ માટેના તેમના વિચારેનું સ્પષ્ટીકરણ કરે છે. પ્રખ્યાત જર્મન માનસ વિજ્ઞાનિક કાર્લ જી. ઈંગ પિતાની આત્મકથા “Memories, Dreams and Reflections'માં લખે છે,
“મારું જીવન હું જે રીતે જ છું તેને આદિ નથી તેને અંત નથી એવી એક કથા જેવું છે એમ મને વારંવાર લાગ્યું છે........મને એવું લાગે છે કે સેંકડે વર્ષો પહેલાં હું હતું અને .........મારે ફરી ફરીને જન્મવું પડશે કારણ કે મને સોંપાયેલું કાર્ય હજી મારે પૂરું કરવાનું છે. હું મૃત્યુ પામીશ ત્યારે મારાં કર્મો મારી સાથે આવશે...........મેં જે કર્યું છે તે હું લઈ જઈશ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
પદ
આજના માનસશાસ્ત્રમાં કાર્લ ગુસ્તાવ ઈંગનું થાન મેખરે છે. સુષુપ્ત મન Collective Unconscious માટેનું તેમનું સંશોધન ઘણું મહત્વનું છે. તેમના Jung's Collected Works લેખનના ૨૨ ગ્રંથમાં માનસ વિજ્ઞાનના અનેક પ્રશ્નોની સૂક્ષ્મ છણાવટ સુંદર રીતે કરી છે. આ વિષયમાં જેમને રસ હોય તેમને 'Introduction to Jung's Psychology't yleast અવશ્ય જેવી.
જાપાનના ઝેન વિચારક ડી. ટી. સુકીએ ઝેન તત્ત્વજ્ઞાનને પશ્ચિમને પરિચય કરાવ્યું છે. મેક્ષીકે વિદ્યાપીઠની મેડિકલ સ્કૂલમાં આશરે પચાસ માનસ વૈજ્ઞાનિકની સુકી સાથે એક અઠવાડિયાની કેન્ફરંસ થઈ હતી. પ્રખ્યાત લેખક એરિક ફ્રોમે તે સંબંધી વિચારે રજુ કર્યા છે.
આ કેન્ફરંસમાં સુકીએ કહ્યું હતું “આપણે કર્મથી બંધાયેલા છીએ અને આપણે જાણીએ છીએ કે આપણે કર્મથી બંધાયેલા છીએ. This very fact of our being aware of the Karmabondage is the spiritual privilege of humanity. આ હકીકત કે આપણે કર્મથી બંધાયેલા છીએ તે આપણે જાણીએ તે માત્ર માનવીને આધ્યાત્મિક લાભ છે. આ લાભને કર્મથી મુકત થવામાં પૂર્ણપણે આપણે ઉપયોગ કરવું જોઈએ.”
પુનર્જન્મના પુરાવાને નિબંધ ઈ. સ. ૧૯૦ માં અમેરિકન માનસવજ્ઞાનિક ડો. ઈયાન સ્ટીવનસને ૪ પાનાને એક નિબંધ “The evidence for survival from claimed Memories of Former Incarnations”-પુનર્જન્મના પુરાવાને પ્રસિદ્ધ કર્યો. અમેરિકન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
૫૭
સાઈકીકલ રીસર્ચ સેસાયટીએ આ નિબંધને શ્રેષ્ઠ નિબંધનું પારિતોષિક આપ્યું.
ડે. સ્ટીવનસન જે વરછનિયા સ્કૂલ ઓફ મેડિસીનના ન્યુરેજી અને સાઈકેટી વિભાગના પ્રમુખ છે તેમણે આગળના ભોની રમૃતિના સેંકડે દાખલાઓને અભ્યાસ કરી આ નિબંધ પ્રસિદ્ધ કર્યો છે.
અમેરિકાના પત્રોએ આ નિબંધને– Essay which exhibits all the care and precision of the trained scientific observer, combined with the open and unprejudiced outlook of the philosopher. ડે. સ્ટીવનસનને નિબંધ વિજ્ઞાનિક નિરીક્ષકની ઝીણવટ અને કાળજી સાથે પૂર્વગ્રહથી મુકત તત્ત્વજ્ઞાનીના ખુલ્લા માનસને સૂચવે છે....આ રીતે બિરદાવ્યું છે.
ઈ. સ. ૧૯૬ માં ડે. સ્ટીવનસને “પુનર્જન્મ સૂચવતા વીસ ELVLCLL” Twenty Cases Suggestive of Reincarnation ૩૫૦ પાનાનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું. ડે. સ્ટીવનસન યુરેપ,
એશિયા, દક્ષિણ અમેરિકા, આલાસ્કા અને નજીક પૂર્વમાં આ પુરાવાઓની ચકાસણી કરવા માટે ઘણું ફર્યા છે.
પુનર્જન્મના આવા આશરે ૬૦૦ કેસ તેમની પાસે છે. તેમાંથી ત્રીજા ભાગના તે ખૂબ જ ઝીણવટથી તેમણે તપાયા છે. ઉપરના વીસ કેસ તે આ સંશોધનને નમૂને માત્ર છે.
ભારતનું ગૌરવ અધ્યાત્મના ક્ષેત્રમાં સારાય જગતને એક વાર ભારત પાસેથી માર્ગદર્શન મળતું હતું. પ્રતિભાસંપન્ન જ્ઞાનીઓએ આરાધના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
વડે જે ચિરંતન સત્યનો સાક્ષાત્કાર કર્યો એના પ્રકાશકો વિશ્વમાં સર્વત્ર ફેલાયા. આત્મસિદ્ધિ દ્વારા આત્મ ઉત્થાનના સમુજજવલ માર્ગમાં ભારત સદાય મોખરે રહ્યું છે.
અહીં આધ્યાત્મિક ચિંતનને સમ્યક આચરણમાં ઉતારી અનુભૂતિ પ્રાપ્ત કરવાનું સત્ય શોધકોનું લક્ષ્ય રહ્યું છે. ભારતીય ઈતિહાસ અને વેરવિખેર આધ્યાત્મ સાહિત્યના છેડા અંશે તેની સાક્ષી પૂરે છે. આધ્યાત્મિક ઉત્કાંતિ વડે ભારતે જગતને માર્ગદર્શન આપ્યું છે.
મેકસ મુલરે આપેલા કેમ્બ્રીજ યુનિવર્સિટીના ભાષણમાં “ભારતઃ આપણે તેની પાસેથી શું શીખી શકીએ?”માં કહે છે,
જે મને પૂછવામાં આવે કે માનવ વિચારધારા કયા દેશમાં શ્રેષ્ઠ વિકાસ પામી હતી, જીવનના ગંભીર પ્રશ્નોનું સર્વોત્તમ ચિંતન કયાં થયું હતું? અને તેને ઉકેલ સુંદર રીતે તેણે બતાવ્યું હતો? તે હું કહીશ કે આપણે જે પ્લેટો અને કાંટનું અધ્યયન કરીએ છીએ તેમને ભારત પાસેથી ઘણું શીખવાનું છે.
જે આપણા આંતરિક જીવનને પૂર્ણ બનાવવું હોય, વિશ્વવ્યાપી બનાવવું હોય, માત્ર આ જીવન માટેનહિ શાશ્વત જીવન માટે માર્ગદર્શન મેળવવું હોય તે હું ભારત પ્રત્યે અંગુલી નિર્દેશ કરું.” | સુવિખ્યાત ચિંતક થેરે કહે છે, “ભારતીય શાસ્ત્રો વાંચીને મેં એવું અનુભવ્યું છે કે જાણે વિશ્વવ્યાપી પવિત્ર પ્રકાશનો પુંજ મારા ઉપર વેરા હેય !”
એમ. વિન્ટરનીટઝ કહે છે, “જે પશ્ચિમની સંસ્કૃતિને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
પ૯
ઊગમ સમજવો હોય તે આપણે ભારત પાસે જવું જોઈએ જ્યાં સર્વથી પ્રાચીન સાહિત્ય સંઘરાયેલું છે.
માનસ વિશ્લેષણના પ્રસિદ્ધ ચિંતક ડો. હર્બર્ટ ફીન્ગારેટ તેમના વિખ્યાત ગ્રંથ Self in Transformation માં કર્મ અને પુનર્જન્મની ઉપયેગીતા અહીં અને આજે માનસિક જીવનમાં શું છે તે સંબંધી ૭૦ પાનાં રેકે છે. - તેઓ જણાવે છે, પૂર્વની દૃષ્ટિ અનેક જન્મની પરંપરામાં ધીમી પણ પુરુષાર્થભરી મથામણ વડે આધ્યાત્મિક પ્રકાશ પ્રાપ્ત કરવાની છે. જ્યારે પશ્ચિમની સ્થળ પગલિક દષ્ટિ વિરાટ વિશ્વમાં અર્થવિહીન અસ્તિત્વ જે શૂન્યમાંથી જન્મે છે, શૂન્યમાં પરિણમે છે એટલી જ છે. (of a cosmically meaningless life, beginning and ending in nothingness.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
૬
મન ઉધાડું રાખો
આત્માના અસ્તિત્વની તથા પુનર્જન્મની માન્યતા પ્રાચીન સંસ્કૃતિઓમાં અને વિવિધ વિચારધારાઓમાં તરવરે છે.
દૃષ્ટિ સમક્ષ મૃત્યુને જોતાં મૃત્યુ પછીના અસ્તિત્વને વિચાર પરિપકવ મનમાં જાગે એ સહજ છે.
પ્રત્યેક વિચારક મનુષ્ય આત્માનું અસ્તિત્વ છે કે નહિ. એ ગંભીરતાથી વિચારવા અવશ્ય મળે છે. જેણે આત્માના અસ્તિત્વનો વિચાર કર્યો નથી તે હજી પિતાને મનુષ્ય કહેવડાવવા ચ નથી.
મૃત્યુ મહત્સવ લાઓ-ત્સના શિષ્ય ચુઆંગ ઝું (ઈ. સ. પૂર્વે ૩૦૦) કહે છે, જન્મ એ શરૂઆત નથી, મૃત્યુ એ અંત નથી. જીવન શાશ્વત છે, તે આનાદિથી છે. ( Musings of a chinese Systic)
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
તાએ સંત ચુઆંગ ફુ (Chuang Tzu) ની પત્ની મૃત્યુ પામી. ચીનના બાદશાહ શેકમાં ભાગ લેવા માટે પહોંચ્યા. તેમણે દરથી જોયું કે ઝાડ નીચે બેસી ચુઆંગ શું સંગીતમય ગીત ગાઈ રહ્યા હતા.
બાદશાહે કહ્યું : “આ ગ્ય નથી. તમારી પત્ની મૃત્યુ પામી છે, આ કંઈ લાકડું ભાંગ્યું નથી. જે પત્ની જીવનભર તમારી સાથે રહી, જેણે તમારી સેવા કરી, તમારાં બાળકે ઉછેર્યા તેને શેક કરવાને બદલે તમે સંગીત ગાઓ તે શેભતું નથી.” - ચુઆંગ ફુ એ કહ્યું : “શું શહેરમાંથી તમે બહાર જાઓ તે લોકો શેક મનાવશે? શું ઘરમાંથી કેઈ બહાર જાય તે આપણે શેક મનાવીશું?
હું પૂછું છું કે આપણું પ્રિય પાત્ર જનું વસ્ત્ર છેડી નવું વસ્ત્ર પહેરે તે આપણને કેટલે હર્ષ થાય! જર્જરિત થઈ ગયેલું ઘર મૂકી તેણે નવું ઘર લીધું છે. ફાટેલાં વસ્ત્ર ફેંકી તેણે નવાં વસ્ત્ર પરિધાન કર્યા છે. બાદશાહ, સંગીતમય ગીત ગાઈ હું તેની ખુશી મનાવું છું.”
The Self in Transformation Hi Supeftrolled ચીનના તાઓ તત્ત્વજ્ઞ ચુઆંગ શુને એક પ્રસંગ નેધે છે.
એક વાર ચુઆંગ શુને સ્વપ્ન આવ્યું કે પિતે એક પતંગિયું હતું અને એક કૂલ પરથી બીજા કૂલ ઉપર ગૂંજ્યા કરતું. અચાનક તે પિતે જાગે ત્યારે તેને આશ્ચર્ય થયું કે પિતે ચુઆંગ શું છે. પરંતુ તે નક્કી કરવું મુશ્કેલ હતું કે પોતે ચુઆંગ શું છે અને પતંગિયું તે સ્વપ્ન માત્ર હતું અથવા પોતે પતંગિયું છે અને ચુઆંગ છે તે પતંગિયા ને આવેલું સ્વપ્ન માત્ર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
મનુષ્ય અને પંતગિયા વચ્ચેનો તફાવત માત્ર કપડાં બદલવા જેટલે (પર્યાયને) તફાવત છે.
પ્રાચીન ઈજીપ્તની ભવ્યતા હેસેડેટસ, પ્લેટ, સ્કુટાર્ક અને બીજા પ્રાચીન લેખકે લખે છે કે મીસરવાસીઓ આત્માનું અસ્તિત્વ અને પુનર્જન્મ માનતા હતા.
તે માટે વલ્કીનસનનું “પ્રાચીન મીસરવાસીઓનાં રીતરિવાજો” The Manners and customs of the Ancient Egyptians પુસ્તક તથા વિખ્યાત ઈજીપ્તજીસ્ટ ડો. માર્ગારેટ મનું “ઇજીપ્તની ભવ્યતા” The splendour That Was Egypt. જેવાં.
ઈજીપ્તનું પ્રાચીન પુસ્તક The Book of the Dead માટે બનસેન કહે છે “આ પ્રાચીન ગ્રંથ મૃત્યુ પ્રસંગે શોકના વિધિને ગ્રંથ નથી પણ શાશ્વત જીવન માટેનો ગ્રંથ છે. (Book of Immortal Life) મૃત્યુને મહત્સવ કઈ રીતે બનાવ તેના સંકેતે તેમાં ભર્યા છે.
પ્રખ્યાત લેખક જે. બી. પ્રીસ્ટલેએ (Man and Time) માનવી અને સમય નામના પિતાના ગ્રંથમાં પ્રાચીન મિસરની પુનર્જન્મની માન્યતાને ઉલ્લેખ કરતાં કહ્યું છેઃ
પ્રાચીન મિસરવાસી જ્યાં સુધી સર્વ કામનાઓ ક્ષય ન પામી જાય ત્યાં સુધી ફરી ફરીને જુદા જુદા આકાર અને વ્યકિતત્વમાં અનેક જન્મ લેવાનું માને છે”
The Book of the Dead ytas 311_flot 5814441 દેવ હમીસ Hermes, the God of Wisdom નું કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Hermetic Fragments માં કહ્યું છેઃ
“આત્મા એક દેહમાંથી બીજા દેહમાં જાય છે અને તેની યાત્રામાં અનેક ચેનિઓમાં ફરે છે.
જેમ વસ્ત્ર બાજુ પર મૂકી દે તેમ તારા દેહને મૂકી દે. તારે દેહ તારું વસ્ત્ર છે. તારે દેહ તારું ઘર છે. એ માનવ આત્મા ! તું અનાદિ કાળથી છે, તું શાશ્વત છે.”
- જી. આર. એસ. ભીડના ત્રણ ભાગના ગ્રંથ The Thrice -greatest Hermes માં ત્રીજા ભાગમાં “આઈસીસને હરસને ઉપદેશ The Sermon of Isis to Horus પ્રકરણમાં નીચેને વાર્તાલાપ છે.
હેરસ પૂછે છે, “આત્માઓ કઈ રીતે સ્ત્રી કે પુરુષ બને છે?” આઈસીસ પ્રત્યુત્તર આપે છે, “મારા પુત્ર હેરસ! આત્માઓ સ્વભાવમાં સરખા છે. આત્મસ્વભાવમાં સ્ત્રીપણું કે પુરુષપણું નથી. આ ભેદ માત્ર દેહને (પુદ્ગલને) છે.” | સુપ્રસિદ્ધ કવિ લગફેલેનું છેલ્લું કાવ્ય હમિસ અગે છે. તેમાંની એક કડી આ છે.
કણ તેના સ્વપ્નને અસત્ કહેશે? જેણે શેધ્યા છે વિસ્તીર્ણ અણુશધ્યા વિચાર વિશ્વ.”
આત્માના શાશ્વતપણને સિદ્ધાંત ઈ. સ. પૂર્વેની જે એરફીક વિચારધારા (Orphic Beliefs) ની અસર ગ્રીક અને રોમન વિચારકે ઉપર જબર હતી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
હજારે વરસ સુધી પશ્ચિમ તેનાથી રંગાયેલું હતું તે માન્યતાએનું સ્પષ્ટ વિવરણ આલફ્રેડ બર્થોલેટે તેમના પુસ્તક “The Transmigration of Souls' માં આ પ્રમાણે આપ્યું છે.
“આત્મા દિવ્ય અને શાશ્વત છે, મુક્તિ માટે ઝંખે છે. જ્યારે દેહ કેદીને પૂરી રાખે તે પ્રમાણે આત્માને પિતામાં પૂરી રાખે છે. તેઓ માનતા કે પવિત્ર થઈ ગયેલો આત્મા ફરીથી સંસારમાં આવતો નથી. - ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીમાં થયેલા ગ્રીક તત્ત્વજ્ઞાની ફેરેસાઈડઝ ઓફ સાયરેસ માટે મીડ તેમના ગ્રંથ Orpheus માં લખે છે કે ફેરેસાઈડઝ પાયથેગોરાસના ગુરુ હતા એવું કહેવાય છે. તેઓ ગ્રીસના સાત ડાહ્યા માનવીમાંના એક કહેવાતા. એવું કહેવાય છે કે તેમણે પિતાનું જ્ઞાન ફીનીશીઅન પ્રજાના ગૂઢગ્રંથમાંથી પ્રાપ્ત કર્યું હતું. એલ્ડીયન અને મીસરવાસીઓના તેઓ શિષ્ય હતા. આત્માના શાશ્વતપણાને સિદ્ધાંત તેમને મુખ્ય વિષય હતે. તેમના મહાન ગદ્ય ગ્રંથ “થીઓલેજીઆ'માં તેનો વિસ્તાર છે. આ ગ્રંથ Seven Advta નામે પ્રસિદ્ધ છે.
લુટાર્ક (જન્મ આશરે ઈ. સ. ૪૦) પિતાના પ્રખ્યાત પુસ્તક DIALOGUES “સંવાદમાં આત્મતવ રવીકારે છે.
એનેકસે રાસ (ઈ. સ. પૂર્વે ૫૦૦ થી પર૦) તથા પાયગરાસ પણ આત્માની સિદ્ધિ માને છે.
પ્લેટોએ કહ્યું છે કે આત્મા દેહ સિવાય પણ અસ્તિત્વ ધરાવે છે. કબરમાં જેમ શબ પડેલું હોય તેમ દેહમાં આત્મા પુરાયેલે છે. ઇંદ્રિયની બારીઓ વડે તે બહાર જુએ છે. બારીએના કાચ જેટલા મેલા અને ગંદા હેય તેટલું ઝાંખું દેખાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
૬૫
બ્રિટિશ વિચારક ડૉ. મેકટેગાટે કહ્યું છે, “એક મનુષ્ય મકાનમાં પુરાયેલા હેય તા સુદર આકાશ જોવા માટે બારીઓના કાચ સ્વચ્છ હાવા જોઈએ; પરંતુ એમ કેમ કહી શકાય કે જો તે મનુષ્ય ઘરમાંથી બહાર નીકળશે તેા તેને આકાશ નહિ દેખાય; કારણ કે બારીઓના કાચ નહિ હાય !” આ ભારે કટાક્ષ છે.
જશુદ્ર, કખાલાં, ભાયખલ
ઈરાનમાં જરથુષ્ટ્રે થયા જેમના સમય ઈ. સ. પૂર્વે ૬૦૦૦ થી ૬૫૦૦ વર્ષના ગણાય છે. તેમનું ધર્મ પુસ્તક કેંદ્ર અવસ્તા’ છે. શ્રી તારાપોરવાળાના ‘જરથુષ્ટ્રનાં દિવ્ય ગીતા' નામના ગ્રંથમાંની એક ગાથા કહે છેઃ
Souls whose Inner Light Continues dim,
Who have not yet beheld the Light of
Truth,
Unto this Home of Falsehood shall return,
Surrounded by false Leaders, Egos false, .
By those who think and speak and act untrue.
-Gatha Spenta-Mainya ( Yasna 49.11)
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #81
--------------------------------------------------------------------------
________________
એવા આત્માઓ જેમને અંદર પ્રકાશ ઝાંખે છે, સત્યનું તેજ હજી જેમણે જોયું નથી, તેઓ આ મિથ્યા જગતમાં ભમે છે; અને સત્ અહંથી ઘેરાયેલા છે. કુગુરુઓ તેમનું મિથ્યા દર્શન છે, મિથ્યા જ્ઞાન છે, મિથ્યા ચારિત્ર્ય છે તેથી તે દોરવાય છે.
યદિ ધર્મના પ્રાચીન કબાલા aિbala માં આત્માના અસ્તિત્વને સ્વીકાર થયેલું છે. રબી એજીમ વિટલે The Tree of Life “જીવન વૃક્ષ” ગ્રંથમાં તથા રેઝેનરેયે પિતાના ગ્રંથ The Book of Rashith ha Gilgalim Hi 2417HUO' CHOI અને પુનર્જન્મ માટે જ લખ્યું છે.
પ્રખ્યાત ગ્રંથ The Zohar ઝેહરમાં આત્મા પિતાનું અંતિમ લક્ષ્ય પ્રાપ્ત ન કરે ત્યાં સુધીની ભવ પરંપરાને ઉલ્લેખ છે.
એલેકઝેટ્ટીયન વિચારક ફલે જુડાસ (ઈ. સ. પૂર્વે ર૦ થી ઈ. સ. ૧૪) આત્માને સ્વીકાર કરે છે.
ઈતિહાસકાર ફલેવીયસ જોસેફસ જે ઈ. સ. ની પહેલી સદીમાં થયે તેણે કહ્યું છે કે “મનુષ્યને દેહ નાશવંત છે અને જડ તત્ત્વમાંથી બન્યું છે, પરંતુ આત્મા શાશ્વત છે અને દિવ્યત્વને અંશ છે; આ આત્મા દેહમાં રહે છે.”
The Jewish War
યહુદિ યુદ્ધ ક્રિશ્ચિયાનિટીમાં પણ પુનર્જન્મને સ્વીકાર છે. અહીં અમે બાઈબલમાંથી કે ગોવેલમાંથી લાંબા ઉતારા આપતા નથી. જેમને વિશેષ જેવું હોય તેમને હેસ્ટીંગ્સને “ધર્મ અને નીતિને સર્વ સંગ્રહ Encyclopaedia of Religion and Ethics ગ્રંથ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
૬૭
૧૨ પાનું ૪૩૭ તથા અમેરિકન ચિંતક હાર્ડના ફ્રાન્સીસ બેવેનના ‘પ્રીન્સટન ટ્રીબ્યુ’ મે ૧૮૮૧ માંના ‘Christian Metempsychosis'ના લેખ જોવા.
ઇસ્લામનું કુરાન
ઇસ્લામનું પવિત્ર ધર્મ પુસ્તક ‘કુરાન’ છે જે કહેવાય છે કે ખુદાએ મહમ્મદ પયગંબર સાહેબને આપ્યુ હતું.
લેબેનીઝ રહસ્યવાદી મીબાઈલ નેમી જે ખલિલ જીબ્રાનના મિત્ર છે તેમણે ૧૯૬૩ ના ઓકટોબરની ૮ તારીખે એક પત્ર જોસેફ્ હેડને લખ્યો છે તેમાં તેઓ જણાવે છે કે
અલકુરાનમાં પુનર્જન્મ માટેના સ ંકેતા સ્પષ્ટ મળે છે પરંતુ જૂનવાણી વિચારવાળાઓએ તેના અર્થ પલાયા છે. અલકુરાનમાં નીચેની સુરા આવે છે. “અને તમે જ્યારે મરેલા હતા ત્યારે તેણે તમને જીવન આપ્યું અને તે તમને મૃત્યુ આપશે અને ફરીથી જીવન આપશે (અને આવા જીવન મરણને) અંતે પોતાનામાં તને સમાવી લેશે........આખુંય વાકય એક કરતાં વધારે જીવન અને મરણના ઉલ્લેખ કરે છે.”
જેમને વિશેષ અધ્યયન કરવુ હાય તેમને નીચેના ગ્રંથા જોવાની વિનતી છે.
Reincarnation and Islam
—Nadarberg K. Mira
Reincarnation-Islamic Conception
-Murtuza Husain Abdi.
ઇસ્લામમાંથી જન્મેલા રહસ્યવાદીએ જેએ‘સુફી’ તરીકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
૬૮
ઓળખાય છે તેમણે પુનર્જન્મની માન્યતાને સારી રીતે સાચવી રાખી છે.
સુફી ઉમર ઐય્યામની રૂબાયત જગપ્રસિદ્ધ છે જેમાં પરમાત્માને પ્રિયતમા રૂપે ગણ્યા છે. સુફી લેખકોમાં અત્તારનું પક્ષીઓની રાજ્યસભા” (Parliament of Birds), શેખ સાદીનું ગુલીસ્તાન’, જલાલુદ્દીન રૂમીનું “મશનવી અને હાફિઝનાં ‘ઈરાની ગીતે પ્રખ્યાત છે.
આત્મા સંબંધી અને પુનર્જન્મ સંબંધી આફ્રિકા, ઓસ્ટ્રેલીઓ, ન્યુગીની, પોલીનેશીઆ, વગેરેમાં વસતી જંગલની જાતિઓમાં શી માન્યતા છે તે સંબંધી સમજણ નીચેના ગ્રંથમાંથી મળી રહેશે.
એનસાઈકલોપીડીઆ બ્રીટાનીકામાં Metempsychosis નો લેખ હેટીંગ્સની એનસાઈકલોપીડીઆ of Religion and Ethics માં Transmigration ને લેખ સર એડવર્ડ ટેલરનું Primitive culture પ્રકરણ ૧૨, સર જે. જી. ફેઝરનું The golden Bough, સર જે. જી. ફેઝરનું The Belief in Immortality and the worship of the Dead. ઈ જી. પરીન્ડરના હિબર્ટ જર્નલમાંના “પુનર્જન્મની ભિન્ન ભિન્ન માન્યતાઓના લેખ. (આફ્રિકાની જાતિઓની માન્યતાઓ)
આત્મા, પુનર્જન્મ અને કર્મનો સંબંધ
આત્માની માન્યતા સાથે પુનર્જન્મની માન્યતા સંકળાયેલી છે. પુનર્જન્મની માન્યતા સાથે કર્મની માન્યતા સંકળાયેલી છે.
મેસેલ્યુએસ ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં તત્ત્વજ્ઞાનના પ્રિોફેસર હસ્ટન સ્મિથ પિતાના પુસ્તક “The Religions of
Man” (મનુષ્યના ધર્મો)માં કહે છે, “પશ્ચિમ જગતમાં પણ એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
માન્યતા છે કે માનવી જેવું વાવે છે, તેવું લણે છે. કહેવત છે કે વિચારને વા અને કાર્યને લણશે. કાર્યને વાવ અને ટેવને લણશે. ટેવને વાવે અને ચારિત્ર્યને લણશે. ચારિત્ર્યને વાવે અને ભાગ્યને લણશે... આત્માને પિતાના અસંખ્ય ભવમાં પસંદગીપૂર્વક જીવન ઘડવાને અધિકાર છે.”
આજના સુપ્રસિદ્ધ વિદ્વાન પ્રોફેસર મસીઆ એલીડ કહે
પ્રાચિન સંસ્કૃતિઓમાં કયાંય વેદના અને દુઃખને નિરર્થક કે કારણ વિના ગણ્યાં નથી. કર્મના નિયમ અનુસાર જે કંઈ સહન કરવાનું આવે છે તેની પાછળ કંઈ કારણ છે, તે સાર્થક છે.....એક સમજુ વ્યકિત શાંતિથી દુઃખ સહન કરે છે કારણ કે તે સમજે છે કે પ્રત્યેક દુઃખ આગળના ભનું અણઉકહ્યું કર્મ ઉકેલે છે. (Solves a Karmic equation that has remained unsolved in some previous existence).
વાવો તેવું લણે શીટધર્મ (Shintorsm) જાપાનને પ્રચલિત ધર્મ છે. શીટા ધર્મને બૌદ્ધધર્મ સાથે સંબંધ લેફકેડીઓ હર્નના પુસ્તક Japan-An Attempt at Interpretation માં બતાવ્યું છે. આ પુસ્તકમાંના નીચેના ઉલ્લેખથી આત્મા, પુનર્જન્મ અને કર્મસિદ્ધાંતની શીધર્મની માન્યતા સ્પષ્ટ થશે.
મૃત્યુ પામવું એટલે પ્રકૃતિમાં મળી જવું એમ નહિ પણ પુનર્જન્મ થ...એક મનુષ્ય બિમાર કે દરિદ્ર છે કારણ કે આગળના કેઈ ભવમાં તે વિષયી કે સ્વાથી હતું. આ સ્ત્રી તેના પતિ અને બાળક સાથે સુખી છે, કારણ કે આગળના ભાવમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૦
તે વફાદાર પત્ની કે માતાપિતા પ્રત્યે પ્રેમ રાખનારી દીકરી હતી. અને કેઈ સ્ત્રી દુઃખી કે સંતાન વિહેણી હોય તે આગળના કેઈ ભવમાં તે ઈર્ષાળુ પત્ની કે કૂર માતા હશે. જે કન્યા સાથે તમે લગ્ન કરવાની આશા રાખેલી પણ કન્યાના માબાપે તમારે ઈન્કાર કર્યો કારણ કે કઈ ભવમાં તમે લગ્નનું વચન આપ્યું હશે અને પછી તમે પોતે જ તેડયું હશે. કેઈનું બાળક મૃત્યુ પામે તે ભારે દુઃખદ છે; પરંતુ કેઈ ભવમાં જ્યાં પ્રેમ આપવાની અનિવાર્ય અગત્ય હતી ત્યાં પ્રેમ આપવાનો ઈન્કાર કર્યો હશે. અકસ્માતથી તમે પાંગળા બની જાઓ અને જીવન નિર્વાહ કરે કપ બને પણ કઈ ભવમાં તમે બીજાને શરીરની ઇજા પહોંચાડી હશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
વીસમી સદીનું સંશોધન
“આત્મસિદ્ધિના આ પુસ્તકમાં અતીન્દ્રિય વિજ્ઞાનના પ્રસંગે વારંવાર એ માટે આપવામાં આવ્યા છે કે “આત્મા જે કઈ સ્વતંત્ર પદાર્થ અસ્તિત્વ ધરાવતું નથી એ પ્રકારની જડવિજ્ઞાનની દઢ થઈ ગયેલી માન્યતા અર્વાચિન વિજ્ઞાનને પિતાને જ આજે માન્ય નથી; આ હકીક્ત સર્વને સ્પષ્ટ થઈ જવી જોઈએ.
એવા ઘણા પ્રસંગે છે જેને ઉકેલ વિજ્ઞાન પાસે નથી. અણુ પરમાણુથી ભિન્ન કેઈ સૂક્ષ્મ તત્વને સ્વીકાર આજે નહિ તે આવતી કાલે વિજ્ઞાને કરે પડશે. આજે પશ્ચિમના દેશમાં સેંકડે વિદ્યાપીઠ અને હજારે વિજ્ઞાનિકે આ વિષયમાં સંશોધન કરી રહ્યા છે.
રશિયામાં અતીન્દ્રિય વિજ્ઞાન રશિયન વૈજ્ઞાનિકે આ દિશામાં ઊંડું સંશોધન કરી રહ્યા છે.
ખંડી પડદા પાછળ થતું માનસ શકિતઓનું સંશોધન Psychic Discoveries Behind the Iron curtain
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
કરે
નામના પુસ્તકમાં આ સંબંધી વિશેષ વિગતે મળશે. - વિચાર વિનિમય Telepathy અને ભાવિ આગાહી Premonition ના વિષયમાં રશિયનોને વિશેષ રસ છે. તેમણે પુરવાર કર્યું છે કે માનવ દેહમાંથી સૂક્ષ્મ વિદ્યુત નીકળે છે. અંગ્રેજ ડૉ. ગ્રે કરે તે માટેના પ્રયોગો કર્યા છે. અને યંત્ર વડે આ વિદ્યુતનું માપ કાઢયું છે. તેમનું કહેવું છે કે અતીન્દ્રિય 2497211 (Parapsychological Condition) Hi 241 Casing પ્રમાણ વધુ હોય છે.
સોવિયેટ વિજ્ઞાનિકે એ મેસ્કેથી ટેસ્કના ત્રણ હજાર માઈલના અંતર વચ્ચે વિચાર વિનિમયના પ્રયોગ કરીને નકકી કર્યું છે કે ગમે તેટલા માઈલેનું અંતર કંઈ જ અસર કરતું નથી. અને તેથી સેવિયેટ વિજ્ઞાનિક સ્કૂટનિક–અવકાશયાનમાં જનારાઓ પૃથ્વી સાથે વિચાર-વનિમય Telepathy થી સંપર્ક રાખી શકે તે દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે.
( Astral Projection એટલે સૂક્ષમ દેહ સ્થલ દેહથી છૂટો પડી દૂર સુધી જઈ આવી પાછો સ્થૂલ દેહમાં સમાઈ જાય. આ સંબંધી રશીઆમાં પ્રયોગ થઈ રહ્યા છે.
ન્યુયોર્કની પિરા સાયકલોજી ફાઉન્ડેશનની પ્રમુખ મિસીસ એલીન ગેરેટ કહે છે કે તે જે મનુષ્યને મળે છે તે મનુષ્યની આસપાસ રંગેનાં વર્તુળ (AURA) તેને દેખાય છે. લંડનની સેંટ થોમસ હોસ્પિટલના ડો. વલ્ટર કીને ઈ.સ. ૧૯૦૦ માં આ રંગવર્તુળ જોઈ શકાય એ કાચને પડદે (Glass Screen) શો હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
૭૩
જમીનથી અદ્ધર વ્યક્તિઓને કે પદાર્થોને જમીનથી અદ્ધર કરવાના કે પિતે અદ્ધર થવાના પ્રયોગોને “લેવીટેશન’ Levitation કહે છે.
બ્રાઝીલના ફાધર ઓસ્કર ગોન્ટેલેક કેડોએ જાહેરમાં આવા પ્રયે કરી બતાવ્યા છે. મિસ એલેકઝેન્ડ્રા નીલે ટબેટન ગીએના આવા પ્રગો નજરે જોયા છે.
પિતાની ઇચ્છા પ્રમાણે પદાર્થોને એક સ્થાનેથી બીજા સ્થાને લાવવા મેકલવા-સ્પર્શ કર્યા વિના ફેરવવાના પ્રયોગને ટેલીકાયનેસીસ' Telekinesis કહે છે.
ડૉ. ભટ્ટે એક મુસ્લિમ ફકીર એક રૂપીઆના સિક્કાને દશ ફીટ સુધી કુદાવતે-તે પ્રેગ નજરે જોયે છે. - ડે. પિલ બ્રન્ટન પિતાના પુરતકમાં વર્ણવે છે કે એક ફકીરે તેની પાસેથી એક સિક્કો લીધે અને ટેબલ ઉપર આ સિકકાને થડે સમય નચાવ્ય. ફકીર જ્યારે સિકકાને સ્થિર થઈ જવાને હુકમ કરતે ત્યારે તે સ્થિર થતા અને નાચવાનું કહેતાં નાચતે. આ ફકીરે એક લેખડનો ટુકડે તથા એક સ્ટીલની છરી જમીનથી અદ્ધર કરી બતાવી હતી.
આજેન્ટીના અતીન્દ્રિય સોસાયટીના પ્રમુખ ડો. રીકાર્ડ મુસએ ઈસ. ૧૯૧ માં એક પ્રયાગ નજરે જોયો હતો. આશરે ૨૫ પાઉન્ડનું એક ટેબલ જેના ઉપર ડૉ. મુસ તથા બુએનેસ એફિસના ડે. બટેલમાન બેઠા હતા તેને જમીનથી દેઢ ફૂટ અદ્ધર પ્રયોગ કરનારે કરી બતાવ્યું હતું.
રશિયામાં જીવવિજ્ઞાનિક એડવર્ડ નામે એક રશીઅન બાઈ મિસીસ નિલેવાનું પરીક્ષણ કર્યું હતું. આ કાન આઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
હોકાયંત્રની સેયને ઈચ્છા પ્રમાણે ફેરવી શકે છે, ટેબલ ઉપર દીવાસળીઓને નચાવી શકે છે અને સીગારેટને તથા પાઉંના ટુકડાને પોતાની પ્રત્યે આકર્ષી શકે છે.
કે બ્રીજના અણુ વિજ્ઞાનિકે મી. યુરી ગેલરને ચેલેંજ આપી કે બંધ પિટીમાં ભરેલાં હુડાઈવરે તે તેડી આપે. પેટીને સ્પર્શ કર્યા વગર આ પ્રયોગ થ જોઈએ. પેટી જ્યારે ઉઘાડવામાં આવી ત્યારે બધા કુંડ્રાઈવર તૂટેલા કે વળી ગયેલા હતા. કેમ્બ્રીજના ધાતુવિજ્ઞાનના વિજ્ઞાનિકો કહે છે કે વિજ્ઞાન પાસે કંઈ જ જવાબ નથી. આ માટેનું કઈ જ કારણ વિજ્ઞાન આપી શકતું નથી.
વિશ્વ મહાસત્તા આજે વિજ્ઞાનિકે સ્વીકારે છે કે પ્રત્યેક મનુષ્યમાં અતીન્દ્રિય શક્તિ રહેલી છે. જીવમાત્રમાં આત્મા છે અને મનુષ્યમાં બીજા જીવોની અપેક્ષાએ આત્મતત્ત્વને વિકાસ થયો છે, કર્મભાર ઓછો થયો છે, આત્મ પ્રકાશ વિશેષ પ્રગટ થયો છે, માટે પ્રત્યેક મનુષ્યમાં અતીન્દ્રિય શક્તિ છે જ; આ વાતની છેડાને જાણ છે તેથી ય ચેડા કઈ રીતે આ શક્તિને ઉપગ કરે એ જાણે છે. પશુ-પક્ષીઓમાં આવી શકિત હોવાના અનેક દાખલા વિજ્ઞાનને પ્રાપ્ત થયા છે.
આત્મશુદ્ધિના માર્ગે જનાર આરાધકને આવી શક્તિઓને કોઈ ઉપયોગ નથી એ હકીકત છે. પરંતુ આ માનવદેહ, માનવમન જે આપણને મળ્યાં છે, જેમાં અનેક આશ્ચર્યકારક શકયતાઓ ભરેલી છે તેનું અમૂલ્યપણું સમજાય ત્યારે માનવમન અને માનવદેહને આત્મશુદ્ધિના સાધન તરીકે સદુપયોગ થઈ શકે અને માનવભવ સાર્થક બને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
૭પ
નવા વિજ્ઞાનને આજે સમજાય છે કે વિશ્વની વ્યવસ્થામાં કાર્યકારણના નિયમ Law of Cause and Effect ઉપરાંત બીજા નિયમે પણ કાર્ય કરે છે. ડૉ. કાલે શું કહે છે તેમ કેટલાક બનાવે એકબીજા જોડે સંબંધ ધરાવે છે, પરંતુ તેમાં કયાંય કાર્યકારણને નિયમ સમજાતું નથી. ડે. કાર્લ હું તેને A causal Synchronicity 24901 Law of meaningful Coincidence કહે છે. વિશ્વમાં વ્યાપક મહાસત્તાના નિયમ Cosmic Order માં ભિન્ન ભિન્ન નિયમોને સમન્વય થઈ જાય છે.
પુદ્ગલથી અલગ તત્વ આત્મસિદ્ધિના પુસ્તકમાં વિજ્ઞાનની આટલી બધી વિગત ભેગી કરવાનું કારણ એ છે કે નવી પ્રજાનાં મન અને બુદ્ધિ ઉપર અર્વાચિન વિજ્ઞાનની ભારે અસર છે. આત્માની સિદ્ધિ કરી આપણે અટકી જવાનું નથી. આત્મા આજે જે સ્થિતિમાં છે તેમાંથી વિશેષ શુદ્ધ અવસ્થા કઈ રીતે પ્રાપ્ત કરી શકે? આ જાણવું પડશે, એ માર્ગે જવું પડશે. આ અધ્યાત્મનું વિજ્ઞાન છે.
પિતામાં પગલથી અલગ જે આત્મતત્ત્વ છે તે પિતે છે. તે “Real ' છે આ સમજણ જગાડવાની છે.
આજનું પદાર્થનું વિજ્ઞાન કેઈ સિદ્ધાંત નથી. પ્રયોગ અને નિરીક્ષણ કરતાં કરતાં જે નવાં નવાં તે પ્રાપ્ત થાય છે તેને સંગ્રહ માત્ર છે. જડ પદાર્થ માટેના પ્રયેગા કે પદ્ધતિ જડથી ભિન્ન પદાર્થ માટે કામ ન આવે એ વાત આજના વૈજ્ઞાનિકને સમજાતી જાય છે.
ડાં વરસે પહેલાં આત્માની અતીન્દ્રિયની વાત આવતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
G
પોતાને બુદ્ધિશાળી ગણાવતા વર્ગ ઉપેક્ષા કરતા. આજે પરિસ્થિતિ જૂદી છે.
યુક યુનિવર્સિટીમાં પ્રૉફેસર ાઈને પોતાના નિકટતમ સાથીદાર ડૉ. હાનેલ હાર્ટની સાથે આવા પ્રયોગા કરવા માંડયા ત્યારે વૈજ્ઞાનિકા વ્યંગ કરતા. આજે પ્રોફેસર હાઈનને ‘અતીન્દ્રિય વિજ્ઞાનના પિતા' તરીકે સન્માનવામાં આવે છે.
કેટલાંક વરસો પહેલાં કાલેરેંડો વિદ્યાપીઠના ડૉ. સ્કૂલે આઈઝનબડે શિકાગોના એક યુવાન ટેડ સીરીયસની વિસ્મયજનક અતીન્દ્રિય શક્તિઓનુ પરીક્ષણ કરવા માંડયુ ત્યારે આઈઝનબડના સાથીદારો તેમને હસી કાઢતા. પ્રયોગ વખતે વિનંતી કરવા છતાં તે હાજર પણ રહેતા ન હતા. આ યુવાન ટેડ સીરીયસ ફિલ્મ ભરેલા કેમેરા સામે અથવા ટેલીવીઝન ક્યુબ સામે એકાગ્રતા કરે છે અને માઈલ દૂરની જગ્યા કે વ્યકિત જેને તે વિચાર કરે છે તેનું ચિત્ર ઊપસે છે. કયારેક તા ભાવિ પ્રસંગાનાં ચિત્ર પણ ઊપસે છે. આશ્ચર્ય છે કે જે વ્યકિતઓને કે જગ્યાઓને ટેડ સીરીયસે જોઈ પણ નથી તેનાં ચિત્રો આવે છે. ભાવીની આંતરસૂઝ
ઈ. સ. ૧૯૬૯ ના ૩૧ ઑગસ્ટના ન્યુયોર્ક ટાઈમ્સમાં આવેલા લેખ પ્રમાણે નેવાર્ક કોલેજમાં ઈ. સ. ૧૯૬૬ થી મેાટી કંપનીઓના ઉચ્ચ એદ્ધા માટે યાગ્ય વ્ય િતઓમાં અતીન્દ્રિય જ્ઞાન (ESP
એટલે Extrasensory Perception) હોવું જરૂરી છે કે નહિ તે માટે પ્રયાગો થઈ રહ્યા છે. ઊંચા સ્થાન માટેની નિમણૂક કરતાં પહેલાં precognition ભાવીની આંતર સૂઝ છે કે નહિ તે તપાસવામાં આવે છે. આ કોલેજના પ્રોફેસર જોન મીહૅલેસ્સીએ પ્રયોગા કર્યા છે કે અતીન્દ્રિય સૂઝવાળી વ્યકિતઓ જે કંપનીમાં ઉચ્ચ સ્થાને હોય છે તેની સફળતા વિશેષ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
છ૭
ઈ. સ. ૧૯૭૦ ના ઑગસ્ટ ૩૦ના લેસ એંજેલસ ટાઈમ્સ પ્રમાણે બાલ્ટીમરના માનસ વિજ્ઞાનિક ડો. જોર્જ જેલેંડ કહે છે, “અતીન્દ્રિય શકિત (ESP) ના અનેક પુરાવા પ્રાપ્ત થયા છે.”
લેસ એંજેલસ ટાઈમ્સના લેખક મંડળમાંથી એલીન ડ વુલ્ફ લખે છે કે આજે વૈજ્ઞાનિક પિતે અતીન્દ્રિય વિષયમાં માને છે એ વાતનો સ્વીકાર કરવાની કઈ શરમ નથી, કંઈ સંકેચ નથી. લેખકે આ નિરીક્ષણ છે. થેલ્મા એસ. મેસના છેલ્લાં કેટલાંક વરસના સંશોધન પરથી લખ્યું છે. ઈ. સ. ૧૯૬૯ ના જુન ૧૨ ના વિજ્ઞાન વિભાગમાં જણાવવામાં આવ્યું છે કે વૈજ્ઞાનિકે ગંભીરતાથી ભૂતિયા ઘર, દર દર્શન, વિચારવિનિમય અને સ્પર્શ વિના વસ્તુઓમાં હલનચલન (Psychokinesis) સંબંધી સંશોધન કરી રહ્યા છે તથા આંતરમનના ઉપગને વિચારી રહ્યા છે.
વિજ્ઞાન અને દર્શનશાસ્ત્ર ઈ. સ. ૧લ્પ૭ના લાઈફ LIFE પત્રના તંત્રીલેખ “A crisis in Science માં જણાવ્યું છે કે “આજે અણુવિજ્ઞાનનું નવું સંશોધન દર્શનશાસ્ત્રમાં વિશેષ રસ જાગૃત કરે છે. વિજ્ઞાનની વિશ્વ સંબંધી માન્યતાઓમાં બે મેટી હકીકતે અત્યંત મહત્ત્વની છે. જડવાદ હવે જૂની માન્યતા બની ગયો છે. જડ પદાર્થ જ માત્ર સત્ય છે એવું હવે રહ્યું નથી. વળી વિજ્ઞાનના યુગમાં જે દર્શનશાસ્ત્ર જૂની માન્યતા ગણતું હતું તે દર્શનશાસ્ત્ર જીવનને સર્વાગીપણે સમજવા માટે નવા વિજ્ઞાનનું અનિવાર્ય પૂરક (Science's indispensable compliment) છે. જે જડવાદથી મુક્ત થઈ શકાય તે દર્શનશાસ્ત્ર જીવન અને વિશ્વના સ્વરૂપને સમજવા એકવીસમી સદીનું વિશ્વવ્યાપી ધોરણ બની શકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૮
Set free of materialism, 'metaphysics could well become man's chief preoccupation of the next century and may even yield a world wide consensus on the nature of life and the universe.'
ઈ.સ. ૧૭૧માં તે લાઈફ પત્રના આ તંત્રીલેખની ભાવિ આગાહીનું સત્ય અનેક વૈજ્ઞાનિકો સ્વીકારી રહ્યા છે. - વ્યાપારી સફળતા અને અતીન્દ્રિય જ્ઞાન
- વેલ સ્ટ્રીટ જર્નલના ઈસ. ૧૯૬૯ ના ર૩ ઓકટોબરના અંકમાં પ્રથમ પાને અમેરિકન પ્રજા હવે ગૂઢ વિષયે ( Occult Matters)માં ઘણે રસ લેતી જાય છે એ બાબતને લેખ છપાયે છે.
પ્રખ્યાત માસિક પત્ર “નેશન્સ બીઝનેસના ઈ. સ. ૧૯૭૧ના એપ્રિલ અંકમાં વ્યાપારી સફળતા અને અતીન્દ્રિય જ્ઞાનને કંઈ સંબંધ છે? લેખ પ્રસિદ્ધ થયો છે.
બ્રુકલીનની એન્ડરસન પ્રયોગશાળા ઈ.સ. ૧૯૫૫ થી વ્યાપાર સંબંધી સફેંળ આગાહીઓ કરે છે. મી. એન્ડરસનની વિમાન અકસ્માતે માટેની આગાહીઓ ૮૬ ટકા સાચી હોય છે, મોટી આગે લાગવા માટેની આગાહીઓ ૨ ટકા સાચી હોય છે, રસ્તા ઉપરના અકસ્માતની આગાહીઓ ૮૪ ટકા સાચી હોય છે. - આજે પ્રાપ્ત થતી આ આશ્ચર્યજનક હકીકતનું વિજ્ઞાન જે સમજવું હશે તે જડ પદાર્થથી અલગ કેઈવિશેષ તત્તવન સ્વીકાર કરે પડશે. જડથી ભિન્ન આ આત્મતત્ત્વનું સ્વરૂપ કેવું હોઈ શકે એ જાણવા માટે જડ પદાર્થના સંશોધનમાં કામ આવતાં સાધને અને પદ્ધતિ કામ નહિ આવે એ સ્પષ્ટ સમજાઈ જશે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
૭૯
વીસમી સદીનું આશ્ચય
ફીલીપાઈન્સમાં એરીગેા નામના સર્જને ઈ.સ. ૧૯૫૦ થી ઈ. સ. ૧૯૬૦ માં જે હજારી આપરેશન કર્યા તેની ચકાસણી કરેલી વીગતા વૈજ્ઞાનિકાને અને આપણને વિસ્મય પમાડે છે.
એરીગો સબધી વૈજ્ઞાનિક ખાતરી કરવા માટે ડૉ. હેનરી એડ્રીજા પુહારીચ ઈ. સ. ૧૯૬૩ ના ઓગસ્ટની ૨૨ તારીખે બ્રાઝિલના એક નાના ગામડામાં પહોંચ્યા. તેમણે જોયુ કે એરીગોનુ કલીનીક એક તૂલું ચર્ચ હતું. બહાર આશરે ૨૦૦ વ્યક્તિની લાઈન હતી. તેમાંના ઘણા ખરા બ્રાઝિલનાં જુદાં જુદાં ગામડાઓમાંથી ખસ કે ટ્રેન દ્વારા અહીં આવ્યા હતાં. આશરે ૪૫ વરસની ઉંમરના એરીગો આવી પહેાંચ્યા. તેના વદન ઉપર સ્મિત હતુ. તેની આંખામાં પ્રેમ અને કરુણા હતાં.
ડૉ. હારીચને તેણે કહ્યું કે વૈજ્ઞાનિક ચકાસણી માટે તેઓ ધારે તેટલું રોકાઇ શકે છે, બિમારીને પ્રશ્નો પૂછી શકે છે, તપાસી શકે છે.
સર્વ પ્રથમ એરીગોએ ભેગા થયેલા દર્દીઓને કહ્યું. તમને સાજા કરવાની શકિત એરીગોમાં નથી, પરંતુ ભગવાનમાં છે. તમારી માન્યતા ગમે તે ધર્મમાં હાય ભગવાનની શકિત તમને સાજા કરે છે.' આટલું કહી એરીગો સર્વને પ્રાર્થના
કરાવે છે.
પ્રાર્થના પૂરી થયા પછી એરીગો અંદરની એક નાની એરડીમાં ગયા અને થાડી ક્ષણામાં જ્યારે તે બહાર આન્યા ત્યારે જાણે તે બદલાઈ ગયા હતા.
ડો. પુહારીચને એરીગોએ કહ્યું ‘આવે, અહીં છુપાવવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૦
જેવું કંઈ નથી. તમે નજરે જોશે તે મને વધુ આનંદ થશે.”
ભીંત ઉપર એક પાટિયું હતું “ભગવાનનો વિચાર કરે.
એરીગોએ સ્ટીલની એક સામાન્ય છરીથી એક માણસને બે ભાગ કર્યા વગર કે જંતુઘ સાધનોનો કોઈ ઉપયોગ કર્યા વગર આંખનું ઓપરેશન કર્યું. દદી પૂર્ણ પણે જાગૃત હતો. તેણે અરેરાટી પણ કરી નહિ.
છે. પુહારીચ પંદર વરસથી વિદક વિજ્ઞાનમાં હોઈ તબ્ધ થઈ ગયા. નજરે જોયા વિના આ માની શકાય એવું ન હતું.
એરીગોએ દદીની આંખમાંથી ડું પરૂ બહાર કાઢયું. આંગળી ખમીસ પર લુછી નાખી અને કહ્યું, “તને સારૂ થઈ જશે અને તરત બીજા દદીને હાથમાં લીધો.
| ડૉ. પહારીચે પહેલા દદીને તપાસ્યા. લેહી નીકળ્યું ન હતું. કઈ પણ સામાન્ય સ્ટીલની છરી સિવાય સર્જરીના કેઈ સાધન Anaesthesia antiseptic નો એરીગો ઉપયોગ કરતે નથી. બ્રાઝિલના સરકારી ખાતામાં પિતે નેકરી કરે છે. આંખના મતી આથી માંડી અસાધ્ય કેન્સર સુધીનાં ઓપરેશને તે કરે છે. હજારે દર્દીઓને તેણે સાજા કર્યા છે અનેક વૈજ્ઞાનિકની ચકાસણમાંથી એરીગો પાર ઊતર્યો છે. ઈ.સ. ૧૭૧ માં એરીગોનું મૃત્યુ થયું.
એરીગોની વાઢકાપ અંગે ફિલ્મ પણ લેવામાં આવી છે. આ કઈ પ્રકારનું સંમેહન Hypnosis નથી તેની ખાતરી કરવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
૮૧
વૈજ્ઞાનિક એરીગોની ભગવાનમાં શ્રદ્ધાને માને કે ન માને પરંતુ તે સ્વીકારે છે કે ગઈ કાલના જડવાદના વિજ્ઞાનના પાયા હચમચી ગયા છે. અને કેટલાક વૈજ્ઞાનિકાને શ્રદ્ધા છે કે આવતી કાલને સૂર્ય આધ્યાત્મિક વિજ્ઞાનનો ઉદય લાવશે. અને તે જ અતૃપ્ત દુઃખી અને અશાંત માનવ જાતને શાંતિની ખી થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
આત્મા છે
પૂજ્ય આચાર્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના વિશેષાવશ્યક ભાષ્યની વ્યાખ્યામાં ભગવાન શ્રી મહાવીર સ્વામીની ગણધરે સાથેની ચર્ચાને “ગણધરવાદ કહે છે.
જીવના અસ્તિત્વ વિશેની ચર્ચા પ્રથમ ગણધર શ્રી ઈન્દ્રભૂતિ સાથે થઈ છે. - શ્રેષ્ઠ વિદ્વાન ઇન્દ્રભૂતિ ગૌતમ જ્યારે પિતાના શિષ્ય પરિવાર સહિત ભગવાન સમક્ષ ઉપસ્થિત થયા ત્યારે તેમને જોઈને ભગવાન બોલ્યા:
આયુમન ઇન્દ્રભૂતિ ગૌતમ! તને જીવના અસ્તિત્વ વિશે સંદેહ છે કારણ કે ચરે છે કે જીવની સિદ્ધિ કઈ પણ પ્રમાણથી થઈ શકતી નથી, છતાં સંસારમાં ઘણું લેકે જીવનું અસ્તિત્વ તે માને છે, એટલે તને સંદેહ છે કે જીવ છે કે નહિ!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
જીવ શરીરથી ભિન્ન છે કે નહિ એ શંકા ત્રીજા ગણધર વાયુભૂતિએ કરી છે. જીવનું સ્વરૂપ કેવું માનવું? શરીરને જ જીવ કેમ ન માનવે? આ સંબંધી ચર્ચા છે.
જેઓ અનાત્મવાદી છે તેમનો મત એ છે કે આત્મા જેવું કંઈ સ્વતંત્ર તત્ત્વ નથી. દાર્શનિકેમાં આત્માના સ્વરૂપ વિશે વિવાદ છે. કેઈ શરીરને જ આત્મા માને છે, કોઈ બુદ્ધિને જ આત્મા માને છે, કેઈ ઇન્દ્રિયને કે મનને આત્મા માને છે, કેઈ સંઘાતને આત્મા માને છે અને કોઈ આ બધાથી ભિન્ન સ્વતંત્ર આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે.
ત વિચારધારા અને અદ્વૈત વિચારધારા
એવા ઘણું ચિંતકે જેઓ માત્ર બાહ્ય ઈન્દ્રિયે વડે ગ્રાહ્યા એવાં તને જ મૌલિક માને છે. તેમણે જલ, વાયુ જેવા ઈન્દ્રિયગ્રાહ્ય ભૂતે વિશ્વના મૂળમાં માન્યા છે. તેમણે મૂળ તત્ત્વમાં આત્મતત્વને સ્થાન આપ્યું નથી, પણ આ ભૌતિક તમાંથી જ ચેતન્ય કે આત્માની ઉત્પત્તિ સ્વીકારી છે.
કેટલાક વિચારોને મતે વિશ્વના મૂળમાં માત્ર અચેતન તત્વ છે, જ્યારે કેટલાકના મતે માત્ર ચેતન તત્વ છે. - જેને દર્શન, બૌદ્ધ દશન અને સાંખ્ય દર્શનના મતથી વિશ્વના મૂળમાં માત્ર એક જ ચેતન કે અચેતન તત્તવ નહિ, પણ ચેતન અને અચેતન એવાં બે તત્ત્વ છે. પ્રાચીન જેમ આગમે તેને જીવ અને અજીવ કહે છે. પાલિત્રિપિટકે તેને નામ અને રૂપ કહે છે. સાંખ્ય દેશને તેને પુરુષ અને પ્રકૃતિ કહે છે.
પ્રેત વિચારધારામાં ચેતન અને તેનું વિધી અચેતન એવાં બે તાની માન્યતા છે. જૈન દર્શનના મતથી ચેતન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૪
વ્યકિતભેદે અનેક છે અને અચેતનના ભેદ પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ છે.
ભૂતવાદીઓ
જૈન આગમ અને પાલિત્રિપિટકમાં એવા ભૂતવાદીઓનું વર્ણન આવે છે જેઓ ચાર કે પાંચ ભૂતામાંથી આત્માની ઉત્પત્તિ માનતા હતા. તેઓ માનતા કે આત્મા જેવી અનાદિ અનંત કોઈ શાશ્વત વસ્તુ છે નહિ. તેઓ માનતા કે ભૂતસમુદાયના
નાશ થવાથી આત્માના નાશ થઈ જાય છે.
ઉપનિષદમાં એવી કથા આવે છે કે અસુરીમાંથી વૈરાચન અને દેવામાંથી ઇન્દ્ર આત્મવિજ્ઞાન જાણવા માટે પ્રજાપતિ પાસે આવ્યા અને પ્રજાપતિએ તેમને પાણીના કુંડામાં જોવાનુ કહ્યું. દાનવ વૈરીચને પોતાનું પ્રતિબિંબ જોઈ માન્યું કે જે આ દેહ દેખાય છે તે આત્મા છે. દેવ ઇન્દ્રે પોતાનું પ્રતિબિંબ જોઈ માન્યું કે જે જુએ છે તે આત્મા છે.
વૈરાચનની આ માન્યતાને દાર્શનિકા દેહાત્મવાદ” કહે છે. જેમ તલમાંથી તેલ કાઢીને બતાવી શકાય છે, દહીંમાંથી માખણ કાઢીને બતાવી શકાય છે તેમ જીવને શરીરથી જુદો કાઢીને બતાવી શકાતા નથી; તેથી એક માન્યતા એવી થઈ કે શરીર ટકે ત્યાં સુધી તે ટકે છે, અને શરીરનો નાશ થતાં તેના પણ નાશ થઈ જાય છે.
જૈન ધર્મના રાયપસેણુચ સુત્ર'માં રાજા પ્રસેનજીતે શરીરથી આત્મા જુદો નથી એ પુરવાર કરવા કરેલા પ્રયાગાની વીગત આવે છે. રાજા પ્રસેનજીતની લીલા ઉપરથી સમજાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
છે કે તે આત્માને પણ ઈદ્રિયને વિષય માનીને આત્મા વિશેની શોધ કરતે હતે.
આત્માને ભૌતિક તત્ત્વ માનીને કરવામાં આવેલી શેધમાં સફળતા નહિ મળે. જે આત્માને અમૂર્ત તત્વ માનીને શોધ કરવામાં આવે તે શેધની પ્રક્રિયા ભિન્ન હોય. આ સૂત્રમાં પૂ. શ્રી કેશીગણધર અને રાજા પ્રસેનજીતને આત્માના અસ્તિત્વ સંબંધી સંવાદ છે.
ઉપનિષદ ઉપનિષદમાં કહ્યું છે કે શરીર તે રથ જેવું છે તેને દેરનાર રથી એ જ ખરે આત્મા છે. કેન ઉપનિષદમાં કહ્યું છે કે આત્મા વિનાનું શરીર કશું જ કરી શકતું નથી. શરીરની જે ચાલક શકિત છે તે જ આત્મા છે. આત્માથી સ્વતંત્રપણે પ્રાણુ કશું જ કરી શકતું નથી. આત્મા એ તે પ્રાણને પણ પ્રાણુ છે.
પ્રશ્નોપનિષદમાં કહ્યું છે કે આત્માથી જ પ્રાણને જન્મ છે. જેમ મનુષ્ય પર તેને પડછાયે આધાર રાખે છે તેમ પ્રાણ એ આત્માને અવલંબે છે.
બૃહદારણ્યક ઉપનિષદ ચેતન આત્મા માટે કહે છે કે તે સ્વયં-તિ છે, સ્વયં પ્રકાશે છે, આંખને જેનાર તે છે, કાન વડે સાંભળનાર તે છે, મન વડે વિચારનાર તે છે અને જ્ઞાનને જાણનાર તે છે.
કઠપનિષદમાં આ ચિદાત્માને અજર, અક્ષર, અમૃત, અમર, અવ્યય, અજ, નિત્ય, ધ્રુવ, શાશ્વત, અનંત માનવામાં આવ્યું છે. આ ઉપનિષદની એક ઋચામાં કહ્યું છે કે તે અશબ્દ, અસ્પર્શ અરૂ૫, અવ્યય, અરસ, નિત્ય, અનાદિ, અનંત, યુવા એવા આત્માને જાણને મનુષ્ય મૃત્યુના મુખમાંથી મુકત થઈ જાય છે . ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
મધ્યમ માગ - બૌદ્ધ મતે જન્મ, જરા, મરણ એ બધું તે છે, પણ તે બધાંને સ્થાયી કેઈ આધાર પણ છે એમ બૌદ્ધ માનતા નથી. શ્રી ગૌતમ બુદ્ધને ચાર્વાક સંમત દેહાત્મવાદ તે અમાન્ય છે. પણ ઉપનિષદ સંમત સર્વ અંતર્યામી શાશ્વત આત્મા પણ અમાન્ય છે. તેમના મતે આત્મા શરીરથી અત્યંત ભિન્ન છે એમ પણ નથી અને શરીરથી અભિન્ન છે એમ પણ નથી. તેમને ચાર્વાકસંમત ભૌતિકવાદ એકાંત લાગે છે અને ઉપનિષદોને ફૂટસ્થ આત્મવાદ પણ એકાંત લાગે છે.
બોદ્ધમાં મધ્યમ માર્ગ છે જે “પ્રતીત્યસમુત્પાદવાદી કહેવાય છે એટલે અમુક વસ્તુની અપેક્ષાથી અમુક વસ્તુ ઉત્પન્ન થઈ એવે વાદ કહેવાય છે. બૌદ્ધ મતને ક્ષણિકવાદ પણ કહે છે.
પદર્શન સાંખ્ય-ગ, ન્યાય-વૈશેષિક, પૂર્વ મિમાંસા-ઉત્તર મિમાંસા અને જૈન આ બધાં દર્શને આત્માને અનાદિ માને છે.
જૈન દર્શન તથા પૂર્વ મિમાંસા-દર્શનનો ભટ્ટપક્ષ આત્માને પરિણામી નિત્ય માને છે, જ્યારે બાકીનાં દર્શને તેને કૂટસ્થ નિત્ય માને છે.
શ્રી શંકરાચાર્યના મતે બ્રા મૂળે એક છતાં અનાદિ અવિદ્યાને કારણે અનેક જીવરૂપે અનુભવવામાં આવે છે. જીવનું આ અજ્ઞાન ટળી જાય તે જીવભાવને બદલે બ્રહ્મભાવ અનુભવાય. તેઓ કેવળ એક અદ્વૈત બ્રા–આત્માને જ સત્ય માને છે, બાકીની બધી વસ્તુઓને મિથ્યા માને છે એટલે “કેવલા તવાદ કે “માયાવાદી કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
શ્રી ભાસ્કરાચાર્યના મતે બ્રહ્મ ઉપાધિને કારણે જીવરૂપે પ્રગટ થાય છે. નિરૂપાધિક હોય ત્યારે બ્રહ્મ કહેવાય. સંપાધિક હેય ત્યારે જીવ કહેવાય. તેઓ અનેક જ માને છે અને તેમના મતે જગત સત્ય છે, મિથ્યા નથી.
શ્રી રામાનુજાચાર્ય પરમાત્મા બ્રહ્મ કારણ અને કાર્ય બને છે બ્રહ્મ પરમાત્માના સૂક્ષ્મ ચિપનાં વિવિધ સ્થલ પરિણામે તે અનેક જીવે છે અને પરમાત્માનું સૂક્ષ્મ અચિતૂપ તે સ્થલ જગત્ રૂપે પરિણમે છે. રામાનુજ ને મતે જીવે અનેક છે, નિત્ય છે અને આણુ પરિમાણ છે. જી અને જગત. સત્ય છે. રામાનુજને વિશિષ્ટાદ્વૈતવાદ કહેવાય છે.
આચાર્ય નિખાર્ક પરમાત્માનાં બે સ્વરૂપ માને છે. ચિત અને અચિત્ એ બન્ને સ્વરૂપે પરમાત્માથી ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. જી અનેક છે, નિત્ય છે, અણુ છે. જીવને સંસાર અવિદ્યા અને કર્મના લીધે છે. રામાનુજની જેમ મુકિતમાં પણ જીવ અને પરમાત્માને ભેદ છે, છતાં તે પિતાને પરમાત્માથી અભિન્ન સમજે છે. શ્રી નિષ્ણાંકને તતવાદ કહેવાય છે. ; ;
શ્રી મધ્યાચાર્યે પરમાત્માને નિમિત્ત કારણ માન્યું છે અને પ્રકૃતિને ઉપાદાન કારણ કહ્યું છે. શ્રી રામાનુજાચાર્ય, વેગેરેએ બ્રહ્મનું પરિણામ જગતને માન્યું છે. એટલે કે બ્રહ્માને ઉપાદાના કારણ માન્યું છે. જેને પણ રામાનુજાચાર્ય વગેરેએ પરમાત્માના જ કાર્ય પરિણામ અંશ ઈત્યાદિ રૂપે માનીને અભેદ સ્વીકાર્યો છે. શ્રી મધ્યાચાર્ય અનેક માનીને તેનામાં પરસ્પર ભેદ જ નહિ, પણ ઈશ્વરથી પણ તે બધાને ભેટ સ્વીકારે
છે. તેમના મતે જીવે અનેક છે, અણુ પરિમાણ છે અને વિદ્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
૮૮
છે. જેમ બ્રહ્મ સત્ય છે તેમ જીવે પણ સત્ય છે. પરમાત્માને અધીન છે. શ્રી મધ્યાચાર્યના ભેદવાદ કહેવાય છે.
શ્રી વલ્લભાચાર્યના મતે જગત એ બ્રહ્મનુ પરિણામ છે છતાં બ્રહ્મમાં કોઈ પણ પ્રકારના વિકાર પ્રાપ્ત થતા નથી. બ્રહ્મ પોતે જ, શુદ્ધ બ્રહ્મ જ જગત રૂપે પરિણમ્યું છે, એની સાથે માયાના સબંધ નથી, અવિદ્યાના સંબંધ નથી. તેથી તે શુદ્ધ કહેવાય છે. શુદ્ધ બ્રહ્મ જ કારણ અને કાર્ય બન્ને રૂપે છે; એટલે આ વાદને ‘શુદ્ધા દ્વૈત’ કહેવાય છે. જીવ નિત્ય અને અણુ છે, પ્રશ્નના અંશ છે અને બ્રહ્મથી અનન્ય છે. જીવની અવિદ્યાથી તેના અહતા-મમતાત્મક સંસાર નિમિત થાય છે. વિદ્યાથી અવિદ્યાના નાશ થઈ આ સંસારને તે જીવ માટે નાશ થઈ જાય છે.
જીવાત્મા દેહપરિમાણ
વૈશ્વિક દર્શને આત્માને વ્યાપક માન્ય છે. શ્રી રામાનુજ, વગેરેએ બ્રહ્માત્માને વ્યાપક પણ જીવાત્માને અણુપરિમાણ માન્ય છે. જેના એ આત્માને દેહ પરિમાણુ કહ્યો છે. અને કેવલી સમ્રુદ્ધાતની અપેક્ષાએ લેકવ્યાસ કહ્યો છે.
જે દના આત્માને વ્યાપક માને છે તેમને મતે પણ સંસારી આત્માનાં જ્ઞાન, સુખ-દુઃખ ત્યાદિ ગુણા તા શરીર મર્યાદિત આત્મામાં જ અનુભવાય છે, શરીરની બહાર નહિ.
સાંધ્યદર્શીન આત્માને ફૂટસ્થ નિત્ય માને છે, એટલે તેમાં કશા જ વિકાર માનતા નથી. સંસાર અને માક્ષ આત્માના નહિ પણ પ્રકૃતિના માને છે. તેમણે આત્માને સર્વથા અરિણામી માન્યા છે.
}
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
૮૯
સ્વાનુભવ પ્રત્યક્ષ
આત્મા સૌ કોઈને પાતાને સ્વાનુભવથી પ્રત્યક્ષ છે. ‘હુ’ છુ” એવુ જ્ઞાન દરેક વ્યક્તિને સ્વાનુભવથી સિદ્ધ છે, પરંતુ નથી' એવું જ્ઞાન કયારેય કોઈને થતું નથી.
‘હુ છુ” એ જ્ઞાનના વિષય જે કોઈ છે, તે જ આત્મા છે. ‘હુ છુ” એવી પ્રતીતિ કરવા માટે ઇંદ્રિયોની સહાય લેવાની જરૂર નથી. તે ક્રિયા શારીરિક નથી, તે અનુભવ શરીરને થતા નથી. તે ક્રિયા આંતરિક છે, તે અનુભવ અંતરમાં થાય છે.
જેને સ્મરણ થાય છે, જેને દર્શન છે, જેને પ્રત્યભિજ્ઞાન છે, તે ચૈતન્ય ધર્મયુક્ત ‘અહ” એ આત્મા છે, જડ દેહથી તે જુદો છે. ‘મારૂ` શરીર સ્થૂલ છે” કે મારૂં શરીર કૃશ' છે. આ પ્રત્યય આત્માને થાય છે. આત્માને શરીર પર અત્યંત મમત્વ હાય છે ત્યારે આત્મા પોતાપણાના આરોપ શરીરમાં કરી દે છે અને શરીરના કેટલાક ધર્મને પાતામાં ઘટાવી દે છે. પરંતુ ચૈતન્ય એ શરીરના ધર્મ નથી, આત્માના ધર્મ છે જે પદાર્થ પેાતે ચૈતન્યવાળા નથી તેને ચૈતન્યના ગમે તેટલા સબંધ થાય તા પણ તે ચેતન બની શકતા નથી.
આત્મા સ્વ પર પ્રકાશક છે; દે એ જડ છે. જડ રવ પર પ્રકાશક નથી. આત્મા અમૂર્ત છે, દેહ મૂર્ત છે.
જો પ્રાણવાયુના આધારે ચૈતન્ય હોય તે મરણ પથારીએ પડેલા મનુષ્ય વધારે જોરથી શ્વાસેાશ્ર્વાસ લે છે, ત્યારે તેનામાં ચૈતન્યની અધિકતા હાવી જોઈએ અને સમાધિસ્થ યેાગી જ્યારે શ્વાસેાવાસ બિલકુલ લેતા નથી ત્યારે તેનામાં ચૈતન્ય ન રહેવું જોઇ એ. પરંતુ આ પ્રમાણે બનતું નથી. તેજ અને વાયુના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૦
અભાવે મૃતદેહમાં ચિતન્ય નથી એમ કહેવામાં આવે તે મૃતદેહમાં ઉત્પન્ન થયેલા કીડાઓમાં ચેતન્ય કેમ દેખાય છે?
આત્માની સિદ્ધિ
પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ કે આકાશ-આ પાંચ મહાભૂતમાંથી ચિતન્ય એકે ય ભૂતને ધર્મ નથી. પાંચ ભૂત ભેગા થવાથી ચિતન્ય આવતું નથી. કારણ કે જે પ્રત્યેકમાં હોતું નથી તે સમુદાયમાં આવતું નથી. શરીરાકારે એકઠા થયેલાં પૃથ્વી, જળ, આદિથી જે ચૈતન્ય દેખાય છે તેમાં જે સહકારી કારણ છે તે આત્મા છે.
જેમ મદિરામાં મદશકિત ઉત્પન્ન થાય છે તેમ ભૂતના સગથી ચિતન્ય શક્તિ ઉત્પન્ન થાય છે, એમ કહેવું પણ ખોટું છે. મદિરાના પૃથક અંગોમાં અવ્યકત મદશક્તિ રહેલી છે, દેહના પૃથક્ ભૂતેમાં ચેતન્ય શકિતને અંશ પણ નથી. વળી મદિરા પીવાથી મદશકિતની અસર લાગે છે તે જીવના યેગે લાગે છે. જે પાત્રમાં મદિરા ભરી છે તે પાત્રને લાગતી નથી. મદશકિતની ઉત્પત્તિ પણ આત્માની સિદ્ધિ કરે છે.
શરીર રૂપી છે, આકારવાળું છે, અને ઇન્દ્રિયેથી જાણ શકાય એવું છે. જ્ઞાન વગેરે ગુણે અરૂપી, આકાર વિનાના અને ઈન્દ્રિયે વડે ન જાણુ શકાય એવા છે. તેથી શરીર અને આત્મા વચ્ચે ગુણગુણી ભાવ પણ ઘટી શકતું નથી. જે ચૈતન્ય ગુણ હોય અને શરીર ગુણ હોય તે ગુણ એવું શરીર ગુણ એવા એતન્ય જેવું અરૂપી આકાર વિનાનું, અતીન્દ્રિય હોવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
પિતાના દેહમાં રહેલું ચિતન્ય સ્વસંવેદન પ્રત્યક્ષથી સિદ્ધ છે. અને શરીરમાં રહેલું ચેતન્ય ચેષ્ટાથી સિદ્ધ થાય છે.
આત્માને નિષેધ કરનાર એક પણું પ્રમાણ નથી. જ્યારે આત્માને સિદ્ધ કરનાર સ્વસંવેદન પ્રત્યક્ષ પ્રમાણ ઉપરાંત પરમ ઉપકારી સર્વજ્ઞ મહાત્માઓના વચન સ્વરૂપ આગમ પ્રમાણ પણ પ્રાપ્ત છે. આ આગમ પ્રમાણુ કહે છે કે ઉપયોગ લક્ષણવાળો જીવ સંસારમાં અનાદિ કાળથી ભટકે છે.
સાધન અને સાધક વળી “આત્મા નથી એમ કહે છે તે પણ આત્મ જ છે, કારણ કે અચેતનમાં ઈન્કાર એટલે પ્રતિષેધ કરવાનું સામર્થ્ય નથી.
આત્માને નિષેધ અસંભવ છે. “મારી માતા વંધ્યા છે અથવા હું નથી એમ કહેવું વિપરિત છે, તેથી આત્માને નિષેધ કરનારું વાકયે અસંભવ દેવવાળાં છે.
જેમ અઘટ કહેવાથી ઘટની સિદ્ધિ થાય છે તેમ અજીવ કહેવાથી જીવની સિદ્ધિ થાય છે.
આત્મા નથી એ વાય કંઈ આત્માને નિષેધ કરતું નથી, પરંતુ મૃત શરીરમાં આત્મા નથી એમ સૂચવી દેહ સાથે આત્માના સંબંધને નિષેધ કરે છે.
જેમ રૂપ, રસ, ગંધ, વગેરે ગુણેને આધાર પુદ્ગલ દ્રવ્ય છે તેમ જ્ઞાનાદિ ગુણેને આધાર આત્મા છે.
પુદ્ગલના સ્પર્શ, રસ, ગંધ, વર્ણ વગેરે ગુણે જાણતા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
૨
એમાં એકે ય ગુણુ એવા નથી જે ચૈતન્ય તરીકે સિદ્ધ થાય. ચૈતન્ય ગુણુ સ કાઈને સ્વાનુભવસિદ્ધ છે.
સુખદુઃખની લાગણી શરીરસ્પર્શી નથી પણ અંતઃસ્પર્શી છે. તે પરથી એવેા સ્પષ્ટ ખ્યાલ આવે છે કે શરીરથી કાઈ અલગ તત્ત્વ શરીરમાં હયાતી ધરાવે છે. આ આત્મતત્ત્વ છે.
ઇન્દ્રિય વિષયગ્રહણનાં સાધન છે, પરંતુ ઇન્દ્રિયાની મદદથી વિષયને ગ્રહણ કરનાર કઈક તત્ત્વ અલગ છે. સાધનના ઉપયાગ કરનાર કોઈ સાધક છે. સાધકને સાધનની અપેક્ષા છે તેથી સાધક અને સાધન એક ન હોઈ શકે. સાધક આત્મા છે, સાધન ઇન્દ્રિયા છે.
m
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
ગણધરવાદ
વિશેષાવશ્યક મહાગ્રંથને ગણધરવાદ એ એક અંશ છે.
ભગવાન મહાવીરસ્વામી રાગદ્વેષને ક્ષય કરીને સર્વજ્ઞ થયા પછી વિશાખ સુદ એકાદશીને મહાસેન વનમાં વિરાજમાન હતા. લેકેને ભગવાન પાસે જતાં જોઈને યજ્ઞવાટિકામાં એકત્ર થયેલા વિદ્વાન બ્રાહ્મણને પણ જિજ્ઞાસા થઈ કે એવા તે કેણ મહાપુરુષ આવ્યા છે કે આ બધા લકે તેમની પાસે જાય છે.
અગિયાર વિદ્વાન બ્રાહ્મણે એક પછી એક ભગવાન પાસે આવ્યા અને ભગવાને તેમની શંકાઓનું છેદન કર્યું અને અગિયાર ગણધરેએ પ્રભુ પાસે દીક્ષા લીધી.
ગણધરના મનમાં જે વિષયેની શંકાઓ હતી તે કમે આ પ્રમાણે છે.
૧. જીવનું અસ્તિત્વ ૨. કર્મનું અસ્તિત્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
૩. જીવ અને શરીર એક છે કે જુદાં. ૪. ભૂતનું અસ્તિત્વ ૫. આ ભવ પરભવનું સાદયા ૬. બંધ-મેક્ષનું અસ્તિત્વ ૭. દેવેનું અસ્તિત્વ ૮. નારકેનું અસ્તિત્વ ૯ પુણ્યપાપનું અસ્તિત્વ ૧૦. પરલોકનું અસ્તિત્વ ૧૧. મેક્ષનું અસ્તિત્વ
આ અગિયાર મુદ્દા ઉપર વિશદ દાર્શનિક ચર્ચા ગણધરવાદમાં કરી છે.
પ્રથમ ગણધર ઇન્દ્રભૂતિએ જીવના અસ્તિત્વ માટે શંકા ઉઠાવી છે. અને ભગવાને તે શંકાનું છેદન કર્યું છે. આ અંશે ગણધરવાદમાંથી અત્રે આપીએ છીએ. જૈન દષ્ટિએ આત્મ તત્વ સમજવામાં આ દાર્શનિક ચર્ચા સહાયક થશે.
સંશયવિજ્ઞાનરૂપે જીવ પ્રત્યક્ષ છે? હે ગૌતમ! તારે જીવવિષયક આ સંદેહ અસ્થાને છે. તેં જે માન્યું છે કે “જીવ પ્રત્યક્ષ નથી” એ તારું મન્તવ્ય બરાબર નથી, કારણ, જીવ તને પ્રત્યક્ષ છે જ.
ઇન્દ્રભૂતિ – તે કેવી રીતે ?
ભગવાન – “જીવ છે કે નહિ એવું જે સંશયરૂપ વિજ્ઞાન છે તે જ જીવ છે, કારણ, જીવ વિજ્ઞાનરૂપ છે, તને તારે સંદેડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
તે પ્રત્યક્ષ જ છે, કારણ કે તે વિજ્ઞાનરૂપ છે. જે વિજ્ઞાનરૂપ હેય તે સ્વસંવેદન–પ્રત્યક્ષથી સ્વસંવિદિત હોય જ છે; અન્યથા વિજ્ઞાનનું જ્ઞાન ઘટી શકતું જ નથી. આ પ્રકારે સંશયરૂપ વિજ્ઞાન જે તને પ્રત્યક્ષ હોય તે તે રૂપે જીવ પણ પ્રત્યક્ષ છે જ. અને જે પ્રત્યક્ષ હોય છે તેની સિદ્ધિમાં બીજા પ્રમાણે અનાવશ્યક છે. "
જેમ પિતાના દેહમાં જે સુખ-દુખાદિને અનુભવ થાય છે તે સ્વસંવિદિત હોવાથી પ્રત્યક્ષ સિદ્ધ છે અને સુખ-દુખાદિની સિદ્ધિમાં પ્રત્યક્ષથી બીજા પ્રમાણ અનાવશ્યક છે, તેમ જીવ પણ સ્વવિદિત હોવાથી તેની સિદ્ધિમાં અન્ય પ્રમાણે અનાવશ્યક છે.
અહં પ્રત્યક્ષથી જીવનું પ્રત્યક્ષ ભગવાન - મેં કહ્યું “હું કરું છું.” “હું કરીશ? ઈત્યાદિ પ્રકારે ત્રણે કાલસંબંધી પિતાનાં વિવિધ કાર્યોનો જે નિર્દેશ કરવામાં આવે છે તેમાં જે “હુંપણાનું અહંરૂપ જ્ઞાન થાય છે તે પણ આત્મપ્રત્યક્ષ જ છે. ઘટ વગેરે જેમાં આત્મા નથી તેમને એવું અહંપણનું અંતર્મુખ આત્મ પ્રત્યક્ષ પણ હેતું નથી. વળી, જે જીવ હોય જ નહિ તે તને “અહ” એ પ્રત્યય-જ્ઞાન કયાંથી થાય? કારણ કે જ્ઞાન નિવિષય તે હેતું નથી.
ઇન્દ્રભૂતિ – અહં પ્રત્યયને વિષય જીવ નહિ પણ જે દેહ માનવામાં આવે તે પણ અહં પ્રત્યય નિર્વિષય નહિ બને. “હું કાળે છું.” “હું દૂબળો છું.” ઈત્યાદિ પ્રત્યામાં હું સ્પષ્ટરૂપે શરીરને લક્ષીને પ્રયુક્ત થયેલ છે તે હું એટલે “દેહ એમ માનીએ તે શે વધે?
ભગવાન – જે “હું” એ શબ્દ દેહ માટે જ વપરાતે હોય તે મૃત દેહમાં પણ અહં–પ્રત્યય થવો જોઈએ. પણ થતે તે નથી
માટે હુંપણાના જ્ઞાનને વિષય દેહ નહિ પણ જીવ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
સંશયકર્તા એ જીવ જ છે. વળી, આ પ્રકારે અહં–પ્રત્યયથી આત્મા તને પ્રત્યક્ષ છે જ તે પછી હું છું કે નહિ એવા સંશયને અવકાશ જ નથી. ઊલટું ‘હું છું જ એ આત્મા વિશેનો નિશ્ચય જ થવો જોઈએ અને છતાં પણ જો તને આત્મા વિશે સંશય જ રહેતું હોય તે પછી અહં–પ્રત્યય કેને થશે?
વળી, જે સંશય કરનાર કેઈ ન હોય તે “હું છું કે નથી? એવો સંશય કોને થશે? સંશય એ વિજ્ઞાનરૂપ છે. અને વિજ્ઞાન એ ગુણ છે. ગુણ ગુણ વિના સંભવે નહિ. માટે સંશય રૂ૫ વિજ્ઞાનને કઈ ગુણી માનવ જ જોઈએ. જે સંશયને ગુણ આધાર છે તે જ જીવ છે. - ઇન્દ્રભૂતિ - જીવને બદલે દેહને જ ગુણ માનીએ, કારણ કે દેડમાં જ સંશય ઊઠે છે.
ભગવાન – દેહ એ મૂર્ત છે અને જડ છે, જ્યારે જ્ઞાન એ તે અમૂર્ત અને બેધરૂપ છે. આ પ્રકારે એ બન્ને વિલક્ષણ છે. તેથી તે બન્નેને ગુણગુણુભાવ ઘટી શકે નહિ. આથી દેહને સંશયને ગુણ માની શકાય નહિ.
વળી, જેને સ્વરૂપમાં જ સંદેહ હેય-પિતાના જ વિશે સંદેહ હોય તેને તે આખા વિશ્વમાં કશું જ અસંદિગ્ધ કેમ બને? તેને તે બધે જ સંશય થાય.
ગુણેના પ્રત્યક્ષાથી આત્માનું પ્રત્યક્ષ ઇન્દ્રભૂતિ “આત્મા પ્રત્યક્ષ છે. આ વાતને અનુમાનથી સિદ્ધ કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
૭
ભગવાન – આત્મા પ્રત્યક્ષ છે, કારણ કે તેના સ્મરણાદિ વિજ્ઞાનરૂપ ગુણ સ્વસંવેદનથી પ્રત્યક્ષ છે. જે ગુણીના ગુણે પ્રત્યક્ષ હોય છે તે ગુણ પણ પ્રત્યક્ષ હોય છે. જેમ ઘટ જીવના ગુણે પ્રત્યક્ષ છે, તેમ જીવ પણ પ્રત્યક્ષ છે, ઘટાદિનું પ્રત્યક્ષ પણ તેના રૂપાદિ ગુણની પ્રત્યક્ષતાને લીધે જ છે. તે જ પ્રમાણે જીવનું પ્રત્યક્ષપણું તેના સ્મરણાદિ ગુણની પ્રત્યક્ષતાને કારણે માનવું જ જોઈએ.
ઇન્દ્રભૂતિ – ગુણ પ્રત્યક્ષ હેય તે ભલે તમે ગુણને પ્રત્યક્ષ માને, પણ તેથી ગુણને શી લેવા દેવા?
ભગવાન - ગુણીને લેવાદેવા કેમ નહિ? હું તને પૂછું છું કે ગુણ ગુણથી અભિન્ન છે કે ભિન્ન?
ઈન્દ્રભૂતિ – ગુણોને ગુણીથી અભિન્ન માનીએ તે?
ભગવાન – જે ગુણ ગુણથી અભિન્ન હોય તે ગુણદર્શનથી ગુણનું પણ સાક્ષાત્ દર્શન માનવું જ જોઈએ; એટલે જીવના
સ્મરણાદિ પ્રત્યક્ષ માત્રથી ગુણ જીવને પણ સાક્ષાત્કાર માને જ જોઈએ. જેમ કપડું અને તેને રંગ અભિન્ન હોય તે રંગના ગ્રહણથી કપડાનું પણ ગ્રહણ થઈ જ જાય છે, તેમ મરણાદિ ગુણો જે આત્માથી અભિન્ન હોય તે સ્મરણાદિના પ્રત્યક્ષથી આત્મા પણ પ્રત્યક્ષ થઈ જ જાય છે.
ગુણ-ગુણીને ભેદભેદ ઈન્દ્રભૂતિ - ગુણથી ગુણ ભિન્ન જ છે. આ પક્ષ માનવાથી તે ગુણનું પ્રત્યક્ષ છતાં ગુણીનું પ્રત્યક્ષ નહિ થાય; એટલે આપ આ પક્ષે એમ નહિ કહી શકે કે સ્મરણાદિ ગુણ પ્રત્યક્ષ હોવાથી ગુણી આત્મા પણ પ્રત્યક્ષ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
ભગવાન - ગુણોને ભિન્ન માનવાથી તે ઘટાદિનું પણ પ્રત્યક્ષ નહિ થાય, તે તું ઘટની પણ સિદ્ધિ નહિ કરી શકે; કારણ કે ઇન્દ્રિયે વડે માત્ર રૂપાદિનું ગ્રહણ થયું હોવાથી રૂપાદિને તે પ્રત્યક્ષ સિદ્ધ માની શકાશે; પણ રૂપાદિથી ભિન્ન એવા ઘટનું તે પ્રત્યક્ષ થયું જ નથી, તે તેનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થશે ?.......માટે સ્મરણાદિ ગુણોથી ભિન્ન એવા આત્માનું અસ્તિત્વ તે તારે માનવું જ પડશે.
ઇન્દ્રભૂતિ – સ્મરણાદિ ગુણોને ગુણી દેહથી ભિન્ન એવે આત્મા નહિ પણ દેહ જ માનીએ તે શું?
જ્ઞાન દેહને ગુણ નથી ભગવાન – જ્ઞાનાદિ ગુણે દેહના ગુણ સંભવે નહિ, કારણ કે ઘડાની જેમ દેહ મૂર્ત છે અથવા ચાક્ષુષ છે. ગુણે ગુણી એટલે દ્રવ્ય વિના રહેતા નથી, માટે જ્ઞાનાદિ ગુણોને અનુરૂપ એવા અમૂર્ત અને અચાક્ષુષ આત્માને દેહથી ભિન્ન એવા ગુણ માને જોઈએ.
ઇન્દ્રભૂતિ – જ્ઞાનાદિ ગુણેને આપ દેહના નથી માનતા પણ તેમાં તો પ્રત્યક્ષ બાધ છે, કારણ કે જ્ઞાનાદિ ગુણે શરીરમાં જ દેખાય છે.
ભગવાન - દેહમાં રહેલ ઈન્દ્રિયથી આત્મા ભિન્ન છે, કારણ કે ઇન્દ્રિયને વ્યાપાર ન હોવા છતાં તેનાથી ઉપલબ્ધ પદાર્થનું સ્મરણ થાય છે. તેથી આત્મા ઈન્દ્રિયથી ભિન્ન માન જોઈએ, એટલે સ્મરણાદિ વિજ્ઞાનરૂપ ગુણને ગુણ દેહ માની શકાય નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
સર્વાને જીવ પ્રત્યક્ષ છે વળી, આત્માનું પ્રત્યક્ષ તને પણ છે તે મેં બતાવ્યું છે. તારું એ પ્રત્યક્ષ આંશિક છે, કારણ કે તને આત્માનું સર્વ પ્રકારે સંપૂર્ણ પ્રત્યક્ષ નથી. પણ મને તે તેનું સર્વથા પ્રત્યક્ષ છે, તું છદ્મસ્થ છે, વીતરાગ નથી, તેથી તને વસ્તુના અંશને સાક્ષાત્કાર થાય છેહું તે કેવલી છું તેથી મારું જ્ઞાન અપ્રતિહત અને અનંત હેવાથી મને તે આત્મા સંપૂર્ણપણે પ્રત્યક્ષ છે.
ઈન્દ્રભૂતિ- મારા પિતાના દેહમાં આત્માનું મને આંશિક પ્રત્યક્ષ છે એ વાત હું સ્વીકારું છું; પણ બીજાના દેહમાં આત્મા છે તે હું કેવી રીતે જાણું?
ભગવાન -જેમ પિતાની ઈચ્છમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાંથી નિવૃત્તિ થાય છે તે પિતાના શરીરમાં આત્મા છે તેમ બીજાની ઈષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટમાં નિવૃત્તિ દેખાય છે, તેથી બીજાના શરીરમાં પણ આત્મા હવે જોઈએ.
ઇન્દ્રભૂતિ – પ્રત્યેક જીવને સર્વ—વ્યાપ્ત માનવામાં આવે તે છે વધે?
ભગવાન - જીવ સર્વવ્યાપ્ત નહિ પણ શરીર વ્યાપ્ત છે, કારણ કે તેના ગુણે શરીરમાં જ ઉપલબ્ધ થાય છે. માટે તે શરીર પ્રમાણ છે. એટલે જીવમાં કત્વ, ભકતૃત્વ, બંધ, મોક્ષ, સુખ અને દુઃખ તથા સંસાર એ બધું જે તેને શરીરવ્યાપ માનવામાં આવે તે જ યુતિ સંગત થાય છે. ,
આત્માના સ્વતંત્ર અસ્તિત્વની સિદ્ધિ માટે પૂજ્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક ભાષ્યમાં અન્ય દાર્શનિકેના તર્કોનું ખંડન કરી આત્માની સંસિદ્ધિ કરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ચૈતન્ય આત્માના જ ગુણ છે.
જૈન આગમામાં નાસ્તિક દનના ઉલ્લેખ અને તેનુ નિરાકરણ યથા પ્રસંગે કર્યા છે.
શ્રી સૂત્રકૃતાંગના પ્રથમ અધ્યયનમાં અન્ય મતાના ઉલ્લેખ કરતી વખતે નાસ્તિક સંબધી કહ્યું છે, કોઈ લોકો કહે છે કે પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ-આ પાંચ મહાભૂત છે. આ પાંચ મહાભૂતાના યોગથી આત્મા ઉત્પન્ન થાય છે અને તેના વિનાશ કે વિયેાગથી આત્મા પણ નષ્ટ થઈ જાય છે.’
પૂજ્ય શ્રી શીલાંકાચાર્ય આ ગાથાઓની વ્યાખ્યા કરતાં આ માન્યતાનું નિરાકરણ આ પ્રમાણે કરે છે.
“ભૂત સમુદાય સ્વતંત્ર ધર્મ છે; તેમાં ચૈતન્ય ગુણ નથી. પૃથ્વી આદિ ભૂતાના અન્ય પૃથક પૃથક્ ગુણા છે. અન્ય ગુણવાળા પદાર્થોના સમુદાયમાં કાઈ અપૂર્વ ગુણની ઉત્પત્તિ થઈ શકતી નથી, જેમ રુક્ષ રેતીના કણાના સમુદાયમાંથી સ્નિગ્ધ તેલ ઉત્પન્ન થતુ નથી. તે પ્રકારે ચૈતન્ય આત્માના જ ગુણ છે, આ ભૂતાનેા નથી.”
આ વિષય ઉપર પૂ. ચૂર્ણિકારને સામે રાખીને પૂજ્ય શ્રી શીલાંકાચા બીજી યુકિત પણ આપે છે.
“પાંચ ભિન્ન ગુણાવાળાં ભૂતોના સંયોગથી ચેતના ગુણુ ઉત્પન્ન થતા નથી. કારણ કે એ પ્રત્યક્ષ છે કે પાંચે ઈન્દ્રિયા પાત પેાતાના વિષયાનુ જ્ઞાન કરે છે. એક ઇન્દ્રિય જે વિષય જાણે છે તે બીજી ઇન્દ્રિયા જાણી શકતી નથી. તેથી પાંચે ઇન્દ્રિયા દ્વારા જાણેલા વિષયાની અનુભૂતિ કરનાર કોઈ દ્રવ્ય અવશ્ય છે અને તે આત્મા છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૧
જીવમાં અનેક ધર્મ છે. પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે તેમના દર્શન સમુચ્ચય” ગ્રંથમાં કહ્યું છે કે
તત્ર જ્ઞાનદિધ ભિન્નાભિને વિવૃત્તિમાન છે
શુભાશુભકર્મકર્તા લેતા કર્મફલસ્ય ચ છે ચિતન્ય લક્ષણે જીવ....
જીવ લક્ષણ ચિતન્ય છે અને જીવ જ્ઞાનાદિ ગુણોથી ભિના છે અને અભિન્ન પણ છે. જ્યાં સુધી જીવ રાગદ્વેષવાળ હોય ત્યાં સુધી જીવને જુદાં જુદાં શરીરને ધારણ કરવાં પડે છે. જીવ શુભ અને અશુભ કર્મોને કર્તા છે તથા કર્મનાં ફળોને ભેગવનાર પણ જીવ જ છે.
જીવન ધર્મો અનેક છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, સુખ, દુઃખ, વીર્ય, ભવ્યપણું, અભવ્યપણું, સત્ત્વ, પ્રમેયપણું, દ્વવ્યાપણું, પ્રાણ ધારણ કરવાપણું, ક્રોધાદિનાં પરિણામ, સંસારીપણું, સિદ્ધપણું તથા અન્ય જીવોથી ભિનપણું આવા અનેક ધર્મ છે.
આ જ્ઞાનાદિ ધર્મોથી જીવને જુદો પણ માનવે જોઈએ અને એક પણ માનવે જોઈએ
ધર્મ અને ધમી વચ્ચે વિશેષિક મતવાળા એકાંત ભિન્નતા માને છે અને બૌદ્ધમતવાળા એકાંત અભિન્નતા માને છે. તે પણ યુક્તિયુક્ત જણાતું નથી.
વળી આત્માને કર્મવશે અનેક ગતિઓમાં ભમવું પડે છે તથા અનેક શરીરને ધારણ કરવાં પડે છે માટે આત્મા પરિણામી નિત્ય-પરિણામ પામનારે છે એમ માનવું ઘટે છે. પરંતુ ચાવક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૨
મતવાળા આત્માને નિત્ય જ માનતા નથી અને તૈયાયિક મતવાળા આત્માને અપરિણામી નિત્ય એટલે જેમાં કશે ફેરફાર થઈ શકે નહિ એવું માને છે તે પણ યુક્તિયુકત જણાતું નથી.
આત્મા સારાં અને નઠારાં કર્મોને કરનારે છે અને પોતે કરેલાં કર્મોને મુખ્યપણે ભગવનારે પણ એ જ છે. એથી આત્મા કર્તા પણ છે, અને જોક્તા પણ એમ માનવું આવશ્યક છે. કિંતુ સાંખ્ય મતવાળા આત્માને અકર્તા અને ગૌણપણે ભોક્તા માને છે તે વ્યાજબી નથી.
વળી આત્મા ચેતન્ય સ્વરૂપ છે. નિયાચિક મતવાળા આત્માને ચેતન્યસ્વરૂપ નથી માનતા તે ઠીક નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦
આત્માંસા
ભારતીય સંસ્કૃતિમાં જૈન સંસ્કૃતિનું સ્વતંત્ર સ્થાન છે, સ્વતંત્ર વિચારધારા છે અને સ્વતંત્ર નિરૂપણ પદ્ધતિ છે.
મૌલિકતાની દ્રષ્ટિથી જોઈ એ તા જૈન આગમામાં આત્માના શાશ્વત ભાવા જેટલા સ્પષ્ટ સમજાય છે તેટલા અન્યત્ર મૂલ ગ્રંથામાં સ્પષ્ટ થતા નથી. પરમ ઉપકારી શ્રી મહાવીર સ્વામીના પ્રવચનામાં આત્માનું સર્વાંગી સ્વરૂપ સદાય નિશ્ચિત અને સુસ્પષ્ટ રહ્યું છે.
ભગવાન મહાવીર સ્વામીએ આત્માને શાશ્વત મૌલિક દ્રવ્ય કહ્યુ છે. જૈન દર્શન પ્રમાણે આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. છ દ્રવ્યામાં સ્વતંત્ર દ્રવ્ય છે. સાત તત્ત્વમાં પ્રથમ તત્ત્વ છે. નવ પદાર્થમાં પ્રથમ પદાર્થ છે. પંચાસ્તિકાયમાં ચેાથા અસ્તિકાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રી ભગવતી સૂત્રમાં કહ્યુ છે કે ઉવએગ લકખણેણુ' જીવે ।’ ઉપયાગ એ આત્માનું મુખ્ય લક્ષણ છે.
જીવનું ઉપયેાગ લક્ષણ છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે, જીવા ઉવએગ લકખણા ।' જીવનું ઉપયોગ લક્ષણ છે.
શ્રી તત્ત્વાર્થસૂત્રના બીજા અધ્યાયમાં આઠમુ સૂત્ર છે. ઉપયાગો લક્ષણમ
,
ઉપયાગ શબ્દ જ્ઞાન અને દર્શનના સંગ્રાહક છે; ચેતનાના ધરૂપ વ્યાપારને ઉપયોગ કહે છે. ઉપયાગના એ પ્રકાર છે.
૧. સાકાર ઉપયોગ એટલે જે ઉપયોગ પદાર્થના વિશેષ ધર્મ-જાતિ, ગુણ, ક્રિયા, આદિના આધ કરાવે છે તે.
ર. અનાકાર ઉપયોગ એટલે જે ઉપયોગ પદાર્થની સામાન્ય સત્તાના મેધ કરાવે છે તે.
આત્મામાં અનંત ગુણ પર્યાય છે; પરંતુ તે બધામાં ઉપયોગ જ મુખ્ય અને અસાધારણ છે. તે સ્વ-પર પ્રકાશક હાવાથી પોતાના તથા ખીજા દ્રવ્યગુણ પર્યાયાનું જ્ઞાન કરાવી શકે છે. સુખદુઃખના અનુભવ કરવા, અસ્તિત્વ નાસ્તિત્વ જાણવુ. આ સર્વે ઉપયાગનાં જ કાર્યો છે. જડ પદાર્થોમાં ઉપયોગ હાતા નથી; કારણ કે જડ પદાર્થમાં ચૈતન્ય શકિતના અભાવ છે.
આત્માને જ્ઞાનસ્વરૂપ કહ્યો છે; તેના અર્થ એવા નથી કે જ્ઞાન સિવાય આત્મામાં અન્ય ધર્મ નથી. આત્મામાં દર્શન પણ છે, આનદ પણ છે, અનત વી પણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૦૫
જ્ઞાન અને આત્મામાં ગુણગુણીનું તાદાભ્ય છે. જ્ઞાન ગુણ છે, આત્મ ગુણ એટલે દ્રવ્ય છે. ગુણ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે, કથંચિત્ અભિન્ન છે.
શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે જે આયા સે વિણાયા,
જે વિણાયા સે આયા ! જેણ વિજાણાતિ સે આયા
તે પહુચ્ચ પડિસંખાએ, એ આયાવાદી છે જે આત્મા છે તે વિજ્ઞાતા છે, જે વિજ્ઞાતા છે તે આત્મા છે. જે આ તત્ત્વનોવિકાર કરે છે તે આત્મવાદી છે.
જીવ નિત્ય છે જીવ અનિત્ય છે. શ્રી ભગવતી સૂત્ર શતક ૭માં એક પ્રસંગે પરોપકારી શ્રી મહાવીર પ્રભુ પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નના પ્રત્યુત્તરમાં જીવને કેઈ અપેક્ષાએ અશાશ્વત પણ બતાવે છે. તે પ્રશ્નોત્તર આ પ્રકારે છે.
ભગવન્! જીવ નિત્ય છે કે અનિત્ય “હે ગૌતમ! જીવ નિત્ય છે અને અનિત્ય પણ છે.”
“ભગવન! એ પ્રમાણે કેમ કહેવાય કે જીવ નિત્ય છે અને અનિત્ય પણ છે?”
“ૌતમ! દ્રવ્યની અપેક્ષાએ જીવ નિત્ય છે અને ભાવ ( પર્યાય)ની અપેક્ષાએ જીવ અનિત્ય છે.”
સાધારણ રીતે અહીં સ્પષ્ટ વિરોધાભાસ લાગે છે કે જીવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૬
શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે; પરંતુ જ્યારે આ અપેક્ષાઓ સમજાય છે ત્યારે વસ્તુસ્થિતિ પર પ્રકાશ પડે છે.
દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત એટલે જીવ પિતાના દ્રવ્યત્વથી જીવત્વથી નિત્ય છે. જીવનું જીવત્વ ભૂતકાળમાં હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે.
જીવ ભાવથી અનિત્ય છે એટલે જીવન પર્યાય હંમેશાં બદલાતો રહેશે. એક જ જીવ ભિન્ન ભિન્ન યોનિમાં અને એક જ નિમાં બાલ્યાવસ્થા, તરુણાવસ્થા, વૃદ્ધાવસ્થામાં આવે છે. જીવ દ્રવ્યથી નિત્ય છે, પર્યાયથી અનિત્ય છે.
જેમ સેનાનાં કુંડળ, મુગટ, હાર, આદિ અનેક આભૂષણ બનવા છતાં પણ, નામ અને રૂપ કે આકાર બદલાવા છતાં પણ સોનું તે સેનું જ રહે છે. અહીં તેનું દ્રવ્ય છે તથા કુંડલ, મુગટ, હાર તેના પર્યાય છે. ત્યાં આત્મા દ્રવ્ય છે અને મનુષ્ય, દેવ, પશુ, નારક તેના પર્યાય છે. | શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં વિસ્તારની દષ્ટિએ આત્માનાં લક્ષણ આ પ્રમાણે દર્શાવ્યાં છે. નાણું ચ દંસણું ચેવ,
ચરિત્ત ચ ત તહા તીરિયં ઉવેગો ચ,
એવં જીવલ્સ લકખણું છે જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય, તપ, વીર્ય અને ઉપગ આ જીવનાં લક્ષણ છે.
આત્માનું સ્વરૂપ પૂજ્ય શ્રી વાદિદેવસૂરિજી “પ્રમાણનય તત્ત્વાલેકમાં સંસારી આત્માનું સ્વરૂપ બતાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૭
પ્રમાતા પ્રત્યક્ષાદિપ્રસિદ્ધ આત્મા! ચિતન્ય સ્વરૂપઃ પરિણામી કર્તા, સાક્ષાદ્ ભકતા સ્વદેહ પરિમાણઃ પ્રતિક્ષેત્રે ભિન્ન : પૌગલિકાદષ્ટ-વાંચાયમ ”
આત્મા પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ છે. તે ચેતન્ય સ્વરૂપ છે, પરિણામી છે, કર્મોનો કર્તા છે, સુખદુઃખને સાક્ષાત્ ભકતા છે, સ્વદેહ પરિમાણ છે, પ્રત્યેક શરીરમાં ભિન્ન છે, પગલિક કર્મોથી યુકત છે.
આ પરિભાષામાં જૈન દર્શનને માન્ય એવું સંસારી આત્માનું પૂર્ણ રૂપ દર્શાવાયું છે.
શ્રી સૂત્ર કૃત્રાંગમાં કહ્યું છે : “અને જીવ, અન્ન શરીર આત્મા અન્ય છે અને શરીર અન્ય છે. અને ખલુ કામગા, અને એ અહમસિ”
શબ્દ, રૂપ, ગંધ વગેરે કામ ભેગ-જડ પદાર્થ અન્ય છે, હું (આત્મા) અન્ય છું.
શ્રી સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છેઃ એગે આયા સ્વરૂપ દષ્ટિથી સર્વ આત્માઓ સમાન છે.
શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે, “સવે સરા નિયતિ, તક્કા જત્થ ન વિજ્જઈ, મઈ તત્થ ન ગાહિયા
આત્માના વર્ણન માટે સર્વ શબ્દ અધૂરા છે, તને ત્યાં સ્થાન નથી અને બુદ્ધિ એ રીતે તેને ગ્રહણ કરવામાં સમર્થ નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૮
જે એકને જાણે છે તે સર્વને જાણે છે
શ્રી ભગવતી સૂત્રમાં ક્રમાવ્યુ છે,
‘જીવે તાવ નિયમા જીવે, જીવે વિનિયમા જીવે ’
જે જીવ છે તે નિશ્ચિત ચૈતન્ય છે, અને જે ચૈતન્ય છે તે નિશ્ચિત જીવ છે.
શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યુ છે :
જે એગ જાઈ, સેસવ જાણુઈ ।
જે સવ્વ જાણુઈ, સે એગ જાણુઈ !'
જે એકને જાણે છે તે સર્વને જાણે છે અને જે સર્વને જાણે છે તે એકને જાણે છે.
પુરસા ! અત્તાણુમેવ અભિગિઝ એવ દુકખા માકસિ ।’
હે પુરુષ ! તુ પાતે પોતાના નિગ્રહ કર. સ્વયંના નિગ્રહ કરવાથી તુ સર્વ દુઃખાથી મુકત થઈશ.
જીવા અનતા છે.
શ્રી ભગવતી સૂત્રમાં કહ્યુ છે ઃ
‘જીવ દવાણ ભંતે ! કિ` સખેજ્જા, અસ ંખેજા, અણુતા? ગાયમા ! ના સંખેા, ના અસ ંખેજા, અણુતા ।'
ભગવન્! જીવ સખ્યાત છે? અસંખ્યાત છે? અનત છે? હે ગૌતમ! જીવ અનત છે.
જીવાની સ ંખ્યા કદી અધિક એછી થાય છે અથવા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૯
અવસ્થિત છે તેટલી જ રહે છે? આ પ્રશ્નને પ્રત્યુત્તર આપતાં ભગવાને કહ્યું છે, “ગૌતમ! જીવ ક્યારેય અધિક ઓછા થતા નથી. જીવ સંખ્યાની દૃષ્ટિએ સદા અનંત રહે છે.
જૈન ધર્મ અનંત આત્માઓ માને છે. પ્રત્યેક આત્મા સર્વ કર્મોનો ક્ષય કરી પોતે જ પરમાત્મા બની શકે છે. સર્વ આત્માઓ એકબીજાથી સ્વતંત્ર છે, કોઈ એક અખંડ સત્તાના અંશ રૂપ નથી.
આત્મ પ્રદેશ આત્માના અસંખ્ય પ્રદેશ છે જે સંકોચ અને વિસ્તાર સ્વભાવવાળા છે. આ અસંખ્ય પ્રદેશો સંકોચથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્થાનમાં સમાઈ જાય છે. અને વિસ્તારથી ફેલાઈને ચૌદ રાજલેકને ભરી લે છે.
કર્મસહિત આત્મા પોતાના શરીર પ્રમાણ આકાશનું અવગાહન કરે છે. હાથી અને કીડીનો આત્મા સમાન છે. હાથીનો આત્મા વિસ્તારથી હાથીના શરીરમાં વ્યાપ્ત છે અને કીડીનો આત્મા સંકોચાઈને કીડીના શરીરમાં રહ્યો છે. હાથીનો આત્મા જે મૃત્યુ પછી કીડીની યોનિમાં આવે તો કીડી પ્રમાણ સંકોચાઈને રહે. તેને કઈ અંશ બાકી રહેતો નથી. આત્મપ્રદેશે વધતા નથી, ઘટતા નથી. અને કીડી મૃત્યુ પામી જે હાથીની નિમાં આવે તે વિસ્તારથી હાથીના શરીરમાં ફેલાઈને રહે છે. શરીરને કઈ ભાગ આત્મપ્રદેશ વિના ખાલી રહેતો નથી.
દીપકને એક ઘડા નીચે રાખવામાં આવે તે એને પ્રકાશ ઘડામાં સમાઈ જાય છે. એ દીપકને જે કંઈ વિશાળ ઓરડામાં રાખવામાં આવે છે તે પ્રકાશ આખા ઓરડાને પ્રકાશિત કરે
છે અને જે ખુલા આકાશ નીચે રાખવામાં આવે તે તે વધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૦
વિશાળ ક્ષેત્રને પ્રકાશે છે. તે રીતે આત્મપ્રદેશોનો સંકેચ અને વિસ્તાર થાય છે.
આત્મા દેહ પ્રમાણ છે. હાથ કે આંગળી કપાઈ જતાં ત્યાંના આત્મપ્રદેશે સંકેચાઈ જાય છે.
શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે, અનેક વ્યકિતઓ જાણતી નથી કે હું કયાંથી આવ્યું છું? હું કોણ છું? હું કયાં જવાને શું ?
તુ પોતે પિતાને મિત્ર છે શ્રી દશવૈકાલિક સૂત્રની ચૂલિકામાં ફરમાવ્યું છે કે
“અપ્પા હુ ખલુ સયાં રખિય ? પિતાના આત્માને સદાય પાપકર્મોથી બચાવા જોઈએ. શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે કે
અત્તકડે દુખે ને પરકડે ” આત્માનું દુઃખ આત્માએ પિતે જ ઊભું કર્યું છે, કોઈ અન્ય કર્યું નથી. શ્રી આચારાંગ સૂત્રમાં કહ્યું છે કે પુરિસા! તુમમેવ તુમ મિત્ત,
કિ બહિયા મિત્ત મિચ્છસિ ? પુરુષ! તું પિતે જ પિતાને મિત્ર છે. બહાર અન્ય મિત્રની શેધ શા માટે કરે છે?
બંધપકો અજઝન્થવ'. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૧
વસ્તુતઃ બંધન અને મોક્ષ પિતાની અંદર જ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે
વરે મે અ૫ દન્ત સંજમેણ તણયા માહં પરેહિં દમ્મતે, બંધણેહિ વહેહિયા” બીજા લોકે વધ અને બંધન દ્વારા મારું દમન કરે તેના કરતાં હું પિતે જ સંયમ અને તપ દ્વારા મારા આત્માનું દમન કરું એ ઉત્તમ છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ફરમાવ્યું છે કે “અપ્પા કત્તા વિકત્તાય
સુહાણ ય દુહાણ ય ! અલ્પા મિત્તમમિત્ત ય
સુપઠ્ઠિય દુઠ્ઠિ યે | સુપ્રયુક્ત અને દુઃપ્રયુક્ત આત્મા પોતે જ પિતાનાં સુખ અને દુઃખને કર્તા અને વિકર્તા છે. આત્મા પોતે જ પિતાને મિત્ર છે, પિતે જ પોતાને શત્રુ છે.
પ્રત્યેક આમા એક સ્વતંત્ર શાશ્વત દ્રવ્ય છે.
આત્મા અરૂપી છે. શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શથી હિત છે. આત્મા ના નથી કે માટે નથી. ગેળ નથી કે ચિરસ નથી આત્માને કેઈ આકૃતિ નથી. આત્મા હલકે નથી કે ભારે નથી. લઘુતા-ગુરુતા જડના ધર્મ છે. આત્મા સ્ત્રી નથી કે પુરુષ નથી. કારણ કે આ ઉપાધિઓ શરીરાશ્રિત છે.
ત્રણેય કાલમાં જીવ આવરૂપે જ વિદ્યમાન રહે છે. જીવ કદી અજીવ થતો નથી, લોકમાં જીવ શાશ્વત છે, અને અજીવ શાશ્વત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૨
આત્મા જ્ઞાનમય અસખ્ય પ્રદેશના પીંડ છે. આત્મા અરૂપી છે. તેને ચર્મચક્ષુઓથી જોઈ શકાતા નથી. પરંતુ ચેતનાથી તેના અસ્તિત્વને જાણી શકાય છે.
આત્માને વાણી દ્વારા પ્રતિપાદિત કરી શકાતા નથી અને તર્ક વડે જાણી શકાતા નથી.
પાંચમા અંગ શ્રી ભગવતી સૂત્રમાં આત્માનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ દર્શાવ્યુ છે.
‘જીવા અણાઈ અનિધના અવિણાસી અકખએ ધુએ ણ ચ ।’
જીવ અનાદિ છે, અનિધન છે, અવિનાશી છે, અક્ષય છે, ધ્રુવ છે અને નિત્ય છે.
આત્મા દેદ્ય છે, અભેદ્ય છે. આત્માને અગ્નિ ખાળી શકતા નથી કે શસ્ત્ર કાપી શકતું નથી.
આત્માને કદાપી નાશ થતા નથી. સિદ્ધાંત છે કે અસ્તિત્વ અસ્તિત્વમાં પરિણમે છે અને નાસ્તિત્વ નાસ્તિત્વમાં પિરણમે છે. તેથી જેનું અસ્તિત્વ છે એવા જીવ કયારેય ભાવિમાં નાતિત્વમાં પરિણમતા નથી.
સંક્ષેપમાં કહીએ તેા જૈનદર્શન પ્રમાણે આત્મા એક રવતંત્ર શાશ્વત દ્રવ્ય છે. આત્માની ઉત્પત્તિ નથી અને · આત્માના વિનાશ પણ નથી.
આત્માનું મુખ્ય લક્ષણ જ્ઞાન છે. કયારેય કોઈ પણ ચેનિમાં આત્મા સર્વથા જ્ઞાન કે અનુભૂતિ શૂન્ય હેાતા નથી. જ્ઞાન એક એવું લક્ષણ છે કે જે આત્માને જડ પદાર્થોથી સા પૃથક્ કરી દે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૧૩
સંસારમાં ભ્રમણ કરતે આત્મા પોતે જે કર્મો કરે છે તે અનુસાર જન્મ અને મૃત્યુની પરંપરામાં ભિન્ન ભિન્ન યોનિઓમાં પરિભ્રમણ કરે છે.
આત્મા પિતાના પુરૂષાર્થથી આ કર્મપરંપરાને ઉચ્છેદ કરી સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે જ્યાં આત્માનું પરમ સ્વરૂપ પ્રગટ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
આંખ વિનાની દૃષ્ટિ
સામે આ ટાપુઓ પર સર્વ પ્રથમ ગેરાએ જ્યારે ગયા ત્યારે ત્યાંના સ્થાનિક રહેવાસીઓએ કહ્યું કે કેટલાક અંધ સામે અને મનુષ્ય આંખો વગર પિતાની ચામડીનાં છિદ્રો દ્વારા જોઈ શકે છે. આવા અને લાવવામાં આવ્યા. આ અધિએ આંખ વગર તેઓને દેખાય છે તેમ પુરવાર કર્યું. આ આખીય વીગત લેગબુકમાં લખી લેવામાં આવી છે.
ફ્રાન્સમાં પ્રથમ વિશ્વયુદ્ધ પછી ડો. જલે મેને આ દિશામાં અનેક પ્રયોગથી પુરવાર કર્યું કે માત્ર આંખ વિના પણ જેવું શકય છે. ડૉ. રેમેન કહે છે કે જે તે વ્યક્તિની માનસિક શક્તિને કંઈ આઘાત પહોંચે તે જોવાની શક્તિ પર અસર થાય છે. પ્રખ્યાત લેખક આનાતેલ ક્રાંસની હાજરીમાં તેણે કેટલાક અંધ મનુષ્ય પર જે પ્રાયે કર્યા તે જોઈ આનાતેલ કંસ સ્તબ્ધ બની ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧૫
ડૉ. રેમેનના પ્રયોગોમાં એવું જણાયું છે કે કેટલીક વ્યક્તિઓ નાકનાં ટેરવાં વડે તથા કેટલીક વ્યક્તિઓ આંગળીએનાં ટેરવાં વડે જઈ શકે છે.
ડે. સીઝારે લે સેએ આંખ વિના જેવું (See through the skin) સંબંધી પ્રગો પિતાના પુસ્તક “મૃત્યુ પછી–શું? After Death-what? માં વિસ્તારથી આપ્યા છે.
એક ચૌદ વર્ષની છોકરીની હકીકત અત્યંત મહત્ત્વની છે. તેને હીસ્ટેરીઆની બિમારી થઈ ઊલટીઓ થવા લાગી અને પ્રવાહી સિવાય કંઈ ખાવું મુશ્કેલ થઈ ગયું. આંખે ચાલી ગઈ. બિલકુલ અંધાપે આવી ગયો.
આશ્ચર્ય એ થયું કે નાકના ટેરવાથી જોવાની તેની શક્તિ જાગૃત થઈ ગઈ. ડોકટરેએ તેના પર અનેક પ્રયોગો કર્યા. નાકના ટેરવાની નજીક જ્યારે આંગળી રાખવામાં આવતી ત્યારે તે છોકરી કહેતી, “તમે મારું જોવાનું બંધ કરે છે !”
તેની સુંઘવાની ઈદ્રિય નાકથી ખસીને હડપચી ઉપર આવી હતી. ભારે આશ્ચની વાત એ છે કે ગંધની ઈદ્રિય ધીરે ધીરે ખસીને આ છોકરીના પગ ઉપર આવી હતી. વિદકવિજ્ઞાનમાં આવાં અનેક દૃષ્ટાંતે નવાયાં છે.
આંખે પાટા બાંધેલી માર્ગારેટ ફુઝ નામની એક છોકરીના પ્રયેગે જોઈ પચીસ વિજ્ઞાનિકે આશ્ચર્યચક્તિ થઈ ગયા. ઈ. સ. ૧૯૬૦ ના જાન્યુઆરીમાં માર્ગારેટ કુઝના પ્રયોગો ટેલીવિઝન પર બતાવવામાં આવ્યા હતા.
આવા અનેક દાખલા આ વિના જોઈ શકવાની શક્યતાના નોંધાયા છે. તે સંબંધી ખાતરી કરવામાં આવી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
શું મગજ ન હોય તે ચાલે? ઈ. સ. ૧૯૫ માં ન્યુયાર્કની સેંટ વિન્સેન્ટ હોસ્પિટલમાં જન્મેલા એક બાળકને મગજ હતું જ નહિ. સત્તાવીસ દિવસ સુધી આ બાળક જીવ્યું તે દરમિયાન બધાં બાળકના જેવું જ હતું. મૃત્યુ પછી મગજની શસ્ત્રક્રિયામાં તેને મગજ ન હતું એ સમજાયું. અર્વાચિન વિજ્ઞાનની દ્રષ્ટિએ આ આશ્ચર્ય છે.
ડો. ગુસ્તાવ ગેલીએ પિતાના “જાગૃત મનથી અજાગૃત Hal El 'From the Conscious to the Unconscious' નામના ગ્રંથમાં એક યુવતી જેનું મગજ રેલવે અકસ્માતમાં બિલકુલ છુંદાઈ ગયું હતું તેનું દષ્ટાંત આપે છે. સામાન્ય શસ્ત્રક્રિયાથી આ યુવતી બિલકુલ સારી રીતે આ છુંદાયેલા મગજ સાથે જીવતી હતી.
ઈસ. ૧૫૭ના સપ્ટેમ્બરમાં એક ૩૯ વર્ષના પુરુષનું શસ્ત્રક્રિયાથી જમણી તરફનું મગજ કાઢી નાખવું પડયું. ડોકટરના આશ્ચર્ય વચ્ચે તેની બુદ્ધિશક્તિમાં કંઈ જ ફેર પડ્યો ન હતો.
અમેરિકન સાયકોલોજીકલ એસોશીએશન પાસે આ ઓપરેશન કરનારા ડો. બ્રુએલ અને ડે. એલ્બીએ જ્યારે આ વીગતે રજૂ કરી ત્યારે સાંભળનારા સ્તબ્ધ થઈ ગયા. જર્મન મસ્તિષ્ક વિજ્ઞાનિક હૂકેલેંડ લખે છે કે લકવાથી મૃત્યુ પામેલા એક મનુષ્યના મસ્તિષ્કની શસ્ત્રક્રિયા કર્યા પછી મસ્તિષ્ક સંબંધી તેની ઘણી માન્યતાઓ બદલાઈ ગઈ હતી. આ બિમારની બુદ્ધિશકિત, સમજણ બધું જ સુયોગ્ય હતું. આપરેશન પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૭
સમજાયું કે તેને મગજ હતું જ નહિ, ત્યાં માત્ર અગીઆર તેલા પાણી હતું.
વિજ્ઞાનિકે હજી એ વાતને ઉકેલ કરી શક્યા નથી કે મગજ વગર શું વિચારશકિત હોઈ શકે?
ભાવિની આગાહી ઈ. સ. ૧૭૮૮ ની એક સાંજે ફ્રાંસમાં ડચેસ ડ ગ્રેટે એક મિજબાની ગોઠવી હતી. કવિ જેકવીસ કેટેને તેમાં આમંત્રણ હતું.
વાતનો વળાંક એ લેવા કે કવિ કેટેએ પ્રત્યેકને તેમનું ભાવિ કહ્યું.
આ આખી ય વીગત નેંધાયેલી છે.
કવિએ કેનું કનું મૃત્યુ શિરચ્છેદથી થશે, કઈ રીતે થશે તે કહેવા માંડયું.
મશ્કરીમાં લા હાપે પૂછયું:
કવિ ! મને પણ મારા મિત્ર સાથે જ મૃત્યુનું કહેણ કહેજે.”
કવિએ કહ્યું, “ક્ષમા કરજે, મસ્તેર લા હાપ, તમે શિરચ્છેદથી બચી જશે અને એક મઠમાં અત્યંત ધાર્મિક જીવન ગુજારશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૮
પાંચ વરસ પછી ફેંચ વિપ્લવમાં કવિ કોઝેટેએ ભાખેલી અગમવાણ અક્ષરસઃ સાચી પડી. - નાસ્તિક લા હાપે કવિને જૂઠો ઠરાવવા આ વીગતે પિતાની ડાયરીમાં લખી રાખી હતી. લા હાપ જે મઠમાં મૃત્યુ પામે તેમાં આ ડાયરી આજે પડી છે.
જમીન નીચે શું છે તે દેખાય છે ઈ. સ. ૧૯૪૦ ની આ વાત છે. કેનેડાના વ્યાપારી જે. રાઓલ ડેસીયરને બે પડખામાં વારંવાર સખત દુઃખાવે થ. ડોકટરે માનસિક બિમારીનું નિદાન કરી ઊંઘવાની ગળીઓ લખી આપી. એક મહિનો રેજ ગોળીઓ લઈને એકવાર ડેસીયરને કેનેડા પિતાના એક સગાના ખેતરમાં જવાનું થયું. પેલા સગાએ વાતચીતમાં કહ્યું કે ખેતર પાણીની અછતને લીધે પિતે વેચી નાખવા માગે છે.
ડેસીયરને પડખામાં એકદમ દુખાવો ઊપડી આવે. ખેતરમાં વાતો કરતા બન્ને ચાલતા હતા તે ઊભા રહી ગયા.
ડેસીયરે કહ્યું: “તમે મને કારણ પૂછશો નહિ, આ ખેતર નીચે પુષ્કળ પાણ છે.” ચકકસ જગ્યાએ કૂવે છેદવાની તેણે સૂચના આપી. પાણી નીકળ્યું.
ડેરેસીયરની ખ્યાતિ ચારે બાજુ ફેલાઈ ગઈ. એક પણ નિષ્ફળતા વગર તે સે કૂવા ખોદવાનાં સ્થાને બતાવ્યાં, પરંતુ * પંડખામાં સખત દુઃખાવો થાય ત્યારે જ તેની આ શક્તિ કાર્ય કરતી.
- કેનેડાની સરકાર તથા વૈજ્ઞાનિકોએ તેની વારંવાર ચકાસણી કરી છે. જ્યારે તેને પડખામાં સખત દુઃખા થતા ત્યારે પોતે ઊભે હોય તે જમીન નીચે શું શું છે તે હકીકત ડેસીયર સ્પષ્ટ કહી શકતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૯
સ્વપ્નનું પ્રાર્થનાગીત
ઈ. સ. ૧૯૧ર ની એક સંધ્યાએ કેનેડાના વિનિપેશ દેવળના પાદરી આરામ કરી રહ્યા હતા. તેમને નિદ્રાનું એક ઝોકું આવી ગયું અને પાદરી ચાર્લ્સ મેને સ્વપ્નામાં એક જૂના પ્રાર્થના ગીતના શબ્દો વારંવાર સાંભળ્યા.
તે રાત્રે પ્રાર્થના સભામાં તેમણે આ ગીતની વાત કરી, પિતાને થતી બેચેનીની વાત કરી, અને સર્વેને આ ગીતની પ્રાર્થના કરવા વિનંતી કરી.
Here, Father,
while we pray to Thee, peril on the sea.
For those in
હે પરમાત્મા, જેઓ દરીઆના દુઃખમાં ડૂબી રહ્યા છે તેઓ માટે અમે પ્રાર્થના કરીએ છીએ.
વિનિપેગમાં પાદરી મગનને આવેલા સ્વપ્નની બીજી સવારનાં વર્તમાનપત્રોમાં ઉત્તરે આટલાંટિક મહાસાગરમાં સ્ટીમર ટિટાનિક ખ્યાના સમાચાર હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
ઈગ્લેંડના વડા પ્રધાનનું ખૂન ઈ. સ. ૧૮૧૨ મે ૧૦ ની રાત્રે ઇંગ્લેંડના વડા પ્રધાન પેન્સર પસવલને સ્વપ્ન આવ્યું. હાઉસ ઓફ કોમન્સની લોબીમાં પિતે જતા હતા ત્યારે ચળકતા બટનવાળો ઘેરા લીલા રંગને કેટ પહેરેલા ગાંડા જેવા એક માણસે તેમના પર બંદૂક ફેડી. ઘરનાં બધાને તેમણે આ વાત કરી.
એક અઠવાડિયા પહેલાં તા. ૩ મે ૧૮૧૨ કર્નલના રેડરૂથ ગામમાં પોતાના ઘરમાં રહેતા વિલિયમ નામના માણસને સ્વપ્ન આવ્યું. રાજકારણમાં વિલિયમને રસ હતો નહિ. સ્વપ્નામાં પોતાને હાઉસ ઑફ કૉમન્સની લેબીમાં ઊભેલે જે. ઘેરા લીલા રંગને કેટ પહેરેલા એક માણસે બીજા માણસને છાતીમાં ગોળી મારી. જેને ગોળી વાગી તે જમીન પર પડી ગયું અને તરત મૃત્યુ પામ્યું. મરનારનું તેણે જે વર્ણન કર્યું તે વડા પ્રધાન પસીંવલને મળતું હતું.
વિલિયમ જાગે અને સ્વપ્નાની વાત પિતાની પત્નીને કરી. ફરી ઊંઘી જતાં પાછું તે જ સ્વપ્ન આવ્યું. પાછા જાગી ગયે. ફરી નિદ્રાધીન થતાં તે જ સ્વપ્ન ત્રીજી વાર તેણે જોયું. મિત્રોને તેણે વાત કરી. વડા પ્રધાનને આ સ્વપ્ન માટે ચેતવવા લંડન જવું? પત્ર લખીને જણાવવું? આવા અનેક વિચારે તેને આવ્યા. મિત્રોએ વાત હસી કાઢી.
- ઈ. સ. ૧૮૧૨ ના મેની ૧૧મી તારીખે એક ગાંડા માણસે હાઉસ ઓફ કોમન્સની લોબીમાં જતા વડા પ્રધાન સ્પેન્સર પર્શીવલનું ગેળીથી ખૂન કર્યું. ખનીએ ચળકતા બટનવાળા ઘેરા લીલા રંગને કેટ પહેર્યો હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
રૂડ્યા કમ્ફીંગ નીચેનું એક સામાન્ય સ્વપ્ન મિત્રોને વારંવાર કહેતા.
સ્વપ્નમાં કેટલાક માણસે ભેગા થયા હતા. રૂડયાર્ડ કીપ્લીંગ પણ હતા. કંઈક વિધિ થતું હતું. શું વિધિ હતે તે રૂડયાર્ડ કીગ્લીંગને દેખાતું ન હતું, કારણ કે એક જાડો માણસ તેમની આગળ ઊભું હતું. વિધિ પૂરે છે. દરેક જણ જવા લાગ્યું. ત્યારે એક અજાણ્યા માણસે આવીને કીપ્લીંગને હાથ પકડીને કહ્યું કે, “મારે તમારી સાથે વાત કરવી છે.”
આશરે છ અઠવાડિયા પછી એક રાત્રે કેઈ વિધિમાં કીલીંગને જવાનું થયું. સ્વપ્નમાં જે સ્થાન દેખાયું હતું તે જ આ સ્થાન હતું. વિધિ કીગ્લીંગને દેખાતું ન હતું. એક જાડે માણસ વચ્ચે ઊભે હતે. હવે શું બને છે તે જોવાનું કપ્લીંગને આશ્ચર્ય થયું ત્યાં તે વિધિ પૂરે થયે. સર્વે ચાલવા લાગ્યા. અને એક બિલકુલ અજાણ્યા માણસે કીપ્લીંગને હાથ પકડીને કહ્યું કે, “મારે તમારી સાથે વાત કરવી છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૨
८
ઈ. સ. ૧૯૧૮ ના ઑકટોબરમાં ઈંગ્લેડ, બર્કીંગહામ
શાયરમાં ચાર વરસના બાળક રોબર્ટ એરેઝફોર્ડ ઊંઘમાં બબડતા હતા. તેના પિતાએ કાન દઇને સાંભળવા પ્રયત્ન કર્યો. બાળક ખખડતા હતા
અરે, બિચારી ટીમ્સ ! અરે, બિચારી ટીમ્સ !’
રાખના પિતા પોતાના પરિચયમાં કઈ ટીમ્સ નામની ખાઇને એળખતે ન હતા, તે ચાર વરસના રોબર્ટ તે કયાંથી આળખતા હોય !
રોબર્ટના પિતાએ ડૉકટરને એટલાન્યા. બાળક ઊંઘતા હતા અને બબડતા હતા. ડૉકટરે બેત્રણ વાર બાળકને પૂછ્યું, બિચારી ટીમ્સનું શું છે?” અને બાળકે કહ્યું, એડવિન મૃત્યુ પામ્યા છે, કાદવમાં પડેલા છે, અરે બિચારી ટીમ્સ !’
વિશ્વયુદ્ધ હવે પૂરું થવા આવ્યું હતું. નાના રોબર્ટ ઊંઘમાંથી જ્યારે જાગ્યા ત્યારે તેને કઈ જ યાદ ન હતુ. ટીમ્સ અને એડવનને ઘરમાં કે સગામાં કોઈ જ ઓળખતુ ન હતું.
ડૉકટરની પત્નીએ કહ્યું કે આશરે વીસ માઈલ દૂરના ગામમાં ટીમ્સ નામની કોઈ ખાઈ રહેતી હતી. તપાસ કરતાં જણાયું' કે ટીમ્સના દીકરાનું નામ એડિવન હતું.
નાના રોબર્ટને સ્વપ્ન આવ્યું તેની આગલી રાત્રિએ યુદ્ધમાં એડવિનનું મૃત્યુ થયું હતું.
આશ્ચર્યની વાત છે કે એક નાના બાળકને મસા માઈલ દૂર થયેલા મૃત્યુનું અને જેને તે જાણતા નથી એવી બે વ્યક્તિએ ટીમ્સ અને એડવિનનુ સ્વપ્ન કઈ રીતે આવ્યુ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૨૩
૯
બાહ્ય અવકાશમાંથી આંતર અવકાશભણી
( એડગર ડી. મિશેલ અવકાશયાત્રી-એસ્ટ્રોનેટ છે. અવકાશમાં પ્રવાસ કરતાં તેમણે અતીન્દ્રિય વિજ્ઞાનના કેટલાક સફળ પ્રયાગા કર્યા છે. અમેરિકાના પાલેા આલ્ટો ગામમાં કેલિફોર્નિયામાં ઈન્સ્ટીટયુટ ઑફ નાએટિક સાયન્સીઝ નામની સંસ્થા તેમણે સ્થાપી છે. હમણા પ્રકાશિત થયેલા તેમના પુસ્તક સાઇકિક એકસપ્લોરેશન-માનસિક વિશ્વની શેાધમાંથી આ વિચારો રજૂ કરીએ છીએ. તે માટે સેટર ડે રિવ્યૂ' તથા ‘નવનીત’ના આભાર માનીએ છીએ.)
ફેબ્રુઆરી ૧૯૭૧ માં એપેલે−૧૪ ની યાત્રામાં પૃથ્વી પર થિત ચાર વ્યક્તિઓને ટેલીપથી દ્વારા સ ંદેશા મેકલવાના પ્રયત્ન કરી અતીન્દ્રિય ખાધ (ESP) નુ એક પરીક્ષણ મે
કરી જોયું.
મને પૂછવામાં આવે છે કે એક અવકાશયાત્રીને અતીન્દ્રિય શોધમાં આટલા બધા ઊંડા રસ શા માટે હાય ? આ પ્રશ્ન ચિત છે. મારા ખરા રસના વિષય છે-ચેતનાનું સ્વરૂપ તેમ જ શરીર અને મનના સબંધનું સ્વરૂપ સમજવું. ( જે માનવની ક્ષમતાનું મૂળ છે.) અતીન્દ્રિય શેાધ. આ વ્યાપકતર વિષયનુ એક તથ્ય છે. આથી એમ કહી શકાય કે મારા રસ બાહ્ય . અવકાશથી વધુ વિસ્તર્યા છે અને તેમાં હવે આંતરિક અવકાશ પણ સમાઈ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૪
અદ્દભુત અનુભૂતિ
જ્યારે હું એપોલે-૧૪ સાથે ગમે ત્યારે હું મારા અન્ય સહકારીએ જે જ સુસ્ત પ્રવેગવાદી વિજ્ઞાની-ઈજનેર હતું. બ્રહ્માંડ પ્રત્યે તર્કસંગત, બૌદ્ધિક, પ્રવેગવાદી અભિગમ શીખવામાં મેં પ સદી ગાળી હતી. પણ એપલે ૧૪ ની યાત્રા દરમ્યાન મને વિજ્ઞાન અને ટેકનોલેજીની કેટલીક મર્યાદાઓ દેખાઈ
એની શરૂઆત થઈ અસીમ અવકાશમાંથી પૃથ્વીને જેવાની અતિ અદ્દભુત અનુભૂતિ થી. હું ધાર્મિક અનુભૂતિ જેવી તીવ્ર અનુભૂતિમાંથી પસાર થયું. એમાં દિવ્ય તત્વની ઉપસ્થિતિ સાક્ષાત થયા જેવી લાગી અને મેં જાણ્યું કે બ્રહ્માંડમાં જીવનનું અસ્તિત્વ કેઈ વ્યવસ્થારહિત પ્રક્રિયા પર આધારિત આકસ્મિક ઘટના નથી. આ જ્ઞાન, જે મને પ્રત્યક્ષ રીતે, આંતપ્રજ્ઞા દ્વારા પ્રાપ્ત થયું તે કઈ વ્યવસ્થિત તર્કને વિષય કે તાર્કિક પરિણામ ન હતું. તે ઈદ્રિ દ્વારા પ્રાપ્ત માહિતીની નિષ્પત્તિ પણ ન હતું. આ બધજ્ઞાન (Realization) જે કે વ્યક્તિલક્ષી (Subjective) હતું, પણ સર્વાશમાં તે પેલા વસ્તુલક્ષી ત જેટલું જ સાચું અને પ્રબળ હતું. જે તા પર અમારા અવકાશયાનને દિશા નિર્દેશન કાર્યક્રમ અને સંચાર-વ્યવસ્થા આધારિત હતાં. સ્પષ્ટપણે જ, આ બ્રહ્માંડને એક અર્થ (Meaning) છે, એક દિશા (Direction) છે, દશ્યમાન સૃષ્ટિ (Visible universe) પાછળ એક અદશ્ય પરિમાણ (Invisible dimension) છે, જે એને એક બુદ્ધિસંગત વ્યવસ્થા અને
જીવનને કેઈક ઉદ્દેશ આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
અખિ
એક બુદિ પરિમાણ 1
* ઉદ્દેશ
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૨૫
મનુષ્ય સ્વાર્થ પરાયણતા
પછી મારા વિચાર પૃથ્વી પરના દૈનિક જીવન તરફ વળ્યા. એની સાથે જ મારી આશ્ચર્યની લાગણી ધીરે ધીરે લગભગ પીડામાં બદલાઈ ગઈ મને સમજાયું કે એ ક્ષણે મનુષ્ય લડાઈ લડી રહ્યા છે; ખૂન અને અન્ય ગુના કરી રહ્યા છે, સત્તા તેમ જ પદને માટે સંઘર્ષ કરી રહ્યા છે, જૂઠું બેલી રહ્યા છે, છેતરપિંડી કરી રહ્યા છે, પાણી અને હવાને ગંદા કરી વાતાવરણને દૂષિત કરી રહ્યા છે, પ્રાકૃતિક સાધન સ્ત્રોત વેડફી રહ્યા છે અને ધરતીને વેરાન કરી રહ્યા છે, તેમના કર્મો વિષયાસક્તિ અને લાલસાને વશ વસ્તી છે; અસહિષ્ણુતા, મતાંધતા, પૂર્વગ્રહો તથા માણસને માણસ પ્રતિ અમાનવીય બનાવતા બીજા બધા જ દોષ વડે એક બીજાને કલેશ પહોંચાડી રહ્યા છે.
એ પણ દુઃખદાયક રીતે સ્પષ્ટ થયું કે લાખ કરડે લેકેનું, ગરીબી, બીમારી, દુઃખ દૈન્ય, ભય અને લગભગ ગુલામીની હાલત જોગવવાનું બહુ મોટું કારણ છે–આથિક શેષણ, રાજકીય હકુમત, ધાર્બિક તથા જાતિય અત્યાચાર, અને બીજા સેંકડો રાક્ષસ, જે મનુષ્યના અહંકારમાંથી ઊપજે છે. ટેકનોલોજીના સઘળા ચમત્કારે છતાં વિજ્ઞાન મનુષ્યની સ્વાર્થપરાયણતામાંથી નીપજતી આ સમસ્યાઓને નિવેડે લાવવામાં હજુ સુધી સફળ થઈ શક્યું નથી. કદાચ પિતાના વર્તમાન સ્વરૂપમાં તે સફળ થઈ શકશે પણ નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
૧ર૬
વિજ્ઞાન અને ધર્મ સમગ્ર સમયાની વિરાટતા ચંકાવી દે તેવી લાગી. દુનિયા આવી કટોકટીભરી સ્થિતિમાં કઈ રીતે અને શાથી પહોંચી? એથી પણ વધારે મહત્વની વાત-એને ઠીક ઠાક કરવા માટે શું કરવું જોઈએ? આપણી વસ્તુનિષ્ઠ તર્કબુદ્ધિના ચરમ વિકાસને (જેનું પ્રતીક વિજ્ઞાન છે) આપણી વ્યક્તિલક્ષી આંતજ્ઞા (જેનું પ્રતીક મતિક ધર્મ છે)ના ચરમવિકાસ સાથે શી રીતે સંજી શકાય?
ચેતનાનું રૂપાંતર માનવજાત સમક્ષ ખડા થયેલા પડકારને આજે હું અવલોકું છું ત્યારે મને એનો એક જ ઉકેલ સાંપડે છે ચેતનાનું રૂપાંતર, વિશ્વ સંવાદિતા પ્રાપ્ત કરવા માટે મનુષ્ય અત્યારની તેની અહં કેન્દ્રી ચેતનાથી ઉપર ઊઠવું જોઈએ. પિતાની ભીતરથી શરૂઆત કરી પિતાના પરિવાર તેમ જ અન્ય લેક સાથેના સંબંધે દ્વારા સમગ્ર વિશ્વ સાથેના સંબંધ સુધી ગતિ કરવી જોઈએ. નહિ તે મનુષ્ય વધુ ને વધુ ઊંડી અરાજકતા અને સંકટમાં ઊતરતા છેવટે પિતાના જ સજેલા વિનાશ ભણી ગતિ કરતે જશે.
નવ વર્ષ પહેલાં પહેલી વાર મેં જ્યારે પરા-મને વિજ્ઞાનમાં ડોકિયું કર્યું ત્યારે મને ચેતનાની ધમાં રસ પડ શરૂ થયો. હું આ આખા ય ક્ષેત્ર વિશે સંશયી અને અજ્ઞાની પણ હતો. પણ ખરું કહું તે હું હકીકતમાં એવી વિભાવનાની શોધમાં હતું, જે જીવનને અર્થ સમજાવી શકે; એવી સર્વાગી વિભાવના, જે ધર્મ, તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનની મારી વર્ષોની શોધમાં મને મળી ન હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૨૭
ખુલ્લા મનવાળા દરેક મનુષ્યને હવે એ સ્પષ્ટ થઈ ગયું હશે કે મનુષ્યમાં એવી કેટલીક શક્તિઓ હોય છે, જે એની સાત ઈન્દ્રિયે પૂરતી મર્યાદિત હોતી નથી. આધુનિક વિજ્ઞાન મનુષ્યને, જૈવિક અણુઓના જટિલ સંઘટન તરીકેને જે નકશો રજૂ કરે છે, તે ચેતનાને સમજવા માટે અપૂરત છે. મનુષ્ય કેવળ હાડમાંસના પિંડ કરતાં કંઈક વધુ છે. એનું કેઈક એવું પરિણામ છે, જે એના વ્યક્તિ તરીકેના અસ્તિત્વને અતિકમીને એને પરાવ્યક્તિની કટિમાં મૂકી આપે છે.
આ વિચાર અલબત્ત, આપણને ફરી ધર્મ અને તત્ત્વજ્ઞાન પર લઈ જાય છે. ધાર્મિક માન્યતાઓ માટે તે નકકર કારણે રજૂ કરે છે–સમગ્ર ઈતિહાસમાં માણસને હમેશાં એ જે દાવ રહ્યો છે કે ભૌતિક વિશ્વને કેઈ આધાર આધ્યાત્મિક પાયે છે, તે દાવાને સમજાવવા માટે તે એક તર્કશુદ્ધ ભૂમિકા પૂરી પાડે છે, પણ આપણે એ પાયે જે હોય તે ચેતનાનું રૂપાંતર કરવું જરૂરી છે.
-એડગર ડી. મિશેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
આત્મતત્ત્વનું અસ્તિત્વ
ધી ન્યુયોર્ક ટાઈમ્સના રવિવારના અંકના નીચેના મુખ્ય સમાચારે તેના વાચકને આશ્ચર્યચકિત કર્યા હતા. “એક અભણ માનવી સંમેહનની અસર હેઠળ ડૉકટર બની જાય છે. એગર કેઈસીની અદ્દભુત શકિતઓથી સુવિખ્યાત ડોકટરે ચકિત બને છે. એડગર કેઈસી જેને જાગૃત અવસ્થામાં વિદક વિજ્ઞાનનું મુદ્દલ જ્ઞાન નથી, તે તંદ્રા અવસ્થામાં ગૂંચવણભર્યા રેગેનું સ્પષ્ટ નિદાન કરી શકે છે.
તા. ૯ ઓકટોબર ૧૯૧૦ ના ન્યુયોર્ક ટાઈમ્સમાં ચિત્રો સાથે આ લેખ પ્રસિદ્ધ થયેલ છે.
એર કેઈસી હેપકીન્સ વોલેની સ્કૂલમાં નવ ગ્રેડ સુધી ભર્યો હતે.
દુનિયા ન માને જ્યારે નવ વર્ષને હતું ત્યારે એલ્ગરના જીવનમાં એક પ્રસંગ બન્યું. નિશાળને પાઠ વારંવાર પ્રયત્ન કરવા છતાં તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૦
આવડતા ન હાવાથી, ગુસ્સે થઈને પિતાએ એક એવા તમાચા માર્યા કે એલ્ગર ખુરસી ઉપરથી ઊથલી નીચે પડી ગયા. પાછળથી એડ્ઝર જણાવે છે કે કોઈ અદૃશ્ય અવાજ તેને સ્પષ્ટપણે સંભળાયા: “જો તુ થોડો સમય નિદ્રાધીન થાય તેા અમે તને મદદ કરી શકીએ.”
અભ્યાસનું પુસ્તક માથા નીચે હતુ અને એલ્ગર નિદ્રાધીન થઈ ગયા. પિતા પેાતાના ગુસ્સા શાંત કરવા એરડાની બહાર ચાલી ગયા. આશરે પંદર મિનિટ પછી તે પાછા આવ્યા અને માથા નીચેની ચાપડી ખેંચી લઈ છેકરાને જગાડી ફરી તેને પ્રશ્નો પૂછવા માંડયા. ભારે આશ્ચર્ય વચ્ચે પિતાએ જોયું કે એલ્ગરને પાઠ આવડતા હતા એટલું જ નહિ પણ પુસ્તકના
બધા પાઠે આવતા હતા.
ત્યારે એડગરને પ્રથમ વાર સમજાયુ કે તેનામાં એવું કંઈક છે જેથી પાતે જે પુસ્તક માથા નીચે મૂકીને સૂઈ જાય તેની બધી વીગત પેાતાને યાદ રહી જાય.
એક વાર એક રાજદ્વારી નેતાના ભાષણની નકલ એડગર માથા નીચે મૂકી સૂઇ ગયા અને હાજર રહેલાઓના આશ્ચર્ય વચ્ચે તે અક્ષરે અક્ષર ખાલી ગયા ત્યારે તેની ખ્યાતિ ચારે બાજુ
પ્રસરી ગઈ.
જે થાય તે સારા માટે
એડગર કેઈસીના જન્મ ઇ. સ. ૧૮૭૭માં અમેરિકાના હોપકિન્સ વિલે શહેરમાં થયા હતા. તેનાં માતાપિતા અભણ ખેડૂત હતાં. તેના એકવીસમા વર્ષે એક એવી ઘટના બની જેથી તેના જીવનના પ્રવાહ બદલાઈ ગયા. કેઈસીને ત્યારે સ્વરનળીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૩૧ જે થે. તેણે અવાજ ગુમાવ્યા ત્યારે તે વીમા એજંટનું કામ કરતા હતા. અનેક ઈલાજ કર્યા પણ કંઈ વળ્યું નહિ.
આ અસાધ્ય દરદના કારણે કેઈસીએ કામકાજ વિના એક વરસ કાઢયું. એકવાર હાર્ટ નામનો હિટસ્ટ તે ગામમાં આવ્યું, ત્યાં તેના મનોરંજનના કાર્યકમ હતા. સંમેહન (હિપ્નોટીઝમ) વડે કેઈસીને સાજો કરવાનું તેણે માથે લીધું. સંમેહનની અવસ્થામાં કેઈસી હોય ત્યારે તેને અવાજ ખૂલી જતે અને હાર્ટની સૂચના મુજબ તે જવાબો આપી શકતે. પણ ભાનમાં આવતાં તેને અવાજ પાછો બંધ થઈ જતું. હાર્ટ તે બીજે ગામ ગયે પણ હોપકિન્સ વિલેના લેયને નામના હિરનેટસ્ટે આ કામ માથે લીધું.
લેયનેના મનમાં એક વિચાર ઝબકે. સમેહન અવસ્થામાં કેસીને જ તેના રેગનું નિદાન અને ઉપચાર પૂછડ્યા. જ્યારે આ પ્રમાણે પૂછ્યું ત્યારે સંમેહનમાં રહેલા કેઈસીએ કહેવા માંડયું : “હા, અમે આ શરીર જોઈ શકીએ છીએ...” સંમેહન તળે કેઈસીના બધા પ્રત્યુત્તરે જાણે પિતે દેહથી ભિન્ન હોય તે રીતના છે. કેઈસીએ શરીરના રેગનું સાચું નિદાન કર્યું તથા ઉપચાર કહ્યો. તે પ્રમાણે કરવામાં આવતાં કેઈસીને અવાજ ખૂલી ગયે. લેયનેને થયું કે જે કેઈસી પિતાના રેગનું નિદાન કરી શકે તે બીજાના ગિનું નિદાન કેમ ન કરી શકે? કેઈસીને સમેહનમાં મૂકી લેયનેએ પિતાની બિમારી વિશે પૂછ્યું. કેઈસીએ નિદાન કરી ઉપચાર બતાવ્યું અને તે પ્રમાણે કરવાથી લેયનેની તકલીફે દૂર થઈ.
સેવાયજ્ઞ ત્યાર પછી એ ગર કેઈસીએ ૩૦,૦૦૦ જેટલા કિસ્સાઓમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૨
પોતાની અતીન્દ્રિય શકિતના ઉપયાગ કર્યા છે અને આ બધા કેસેાની વ્યવસ્થિત નોંધ રાખવામાં આવી છે. અમેરિકાના વર્જિનિયા બીચ પર આવેલા ‘ધ કેઈસી ફાઉન્ડેશન’માં આ સામગ્રી સુરક્ષિત છે. પોતાને અચાનક સાંપડેલી આ અલૌકિક શક્તિથી પહેલાં તેા કેઈસી પણ શકાશીલ હતા. રાગનુ નિદાન, હજારી માઈલ દૂર રહેલા રાગીની પરિસ્થિતિનું દર્શન, જન્માંતરનાં દશ્યાઆ બધામાં તેને પેાતાને જ વિશ્વાસ બેસતા નહાતા, પણ તેણે આપેલું નિદાન અને વર્ણન સાચું પડવા માંડયું તેમ તેની શ્રદ્ધા વધી. કેઈસીને વચ્ચે વચ્ચે માનસશાસ્ત્રીઓ અને ડોકટરોએ ચકાસી જોયા હતા, અને તેની અસાધારણ શક્તિ તથા સચ્ચાઈના તેમને સ્વીકાર કરવા પડયા હતા.
કેઈસી જે નિદાન કરતા તેમાં એક આશ્ચર્યકારક તત્ત્વ તે એ હતુ કે શરીરના અવયવ, વ્યાધિ અને ઉપચાર માટે વૈદકશાસ્ત્રના પારિભાષિક શબ્દો વાપરતા. ભાનમાં આવતાં તેને આની કશી ખખર ન પડતી. તે વૈદકના કકોયે નહાતા જાણુતા, છતાં સ ંમેાહન તળે એક નિષ્ણાતની જેમ તે વિવરણ કરી શકતા. લેાકેા પાસેથી આ કાર્ય માટે પૈસા લેવાની તેણે સાફ ના પાડી હતી. આ ભગવાનની આપેલી શકિત છે અને ભગવાનનાં સતાના માટે કાઈ પણ ભેદભાવ વિના તે વાપરવી જોઈએ એવી તેની ભાવના હતી. અને આ ભાવના તેના છેલ્લા શ્વાસ સુધી ટકી હતી. લોકોની માગણી વધવા માંડી તેમ તેના સેવાયજ્ઞ પણુ વધુ પ્રજવલિત થયા. બહારગામથી પણ તેમાં આવવા લાગ્યાં. કેઇસી ત્યારે માત્ર ગાડીભાડું લેતા. લેાકેાનાં દુઃખદર્દીની કહાણી સાંભળી તેનું અંતર દ્રવી જતું. તે પોતાના આરામની પરવા કર્યા વિના ઉપચારા ચીંધતા. સમાહન તળે કેઈસી જે કહેતા તે લેયને અને ત્યાર પછી ગ્લેડીસ ડેવિસ નામની ખાઇ શોર્ટ હેન્ડમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૩
ઉતારી લેતાં. તેની ટાઈપ કૉપી કરાવી એક રેગીને કે તેના વાલીને આપવામાં આવતી અને બીજી કોપી ફાઈલ માટે રાખવામાં આવતી. આ ફાઈલ એક માણસની અતીન્દ્રિય શક્તિ, અને માનવપ્રેમની મૂક સાક્ષી છે. કઈ પણ જિજ્ઞાસુ વ્યક્તિ આ ફાઈલે તપાસી શકે છે.
હા, અમે આ શરીર જોઈ શકીએ છીએ - જે લોકો વિશે નિદાન કરવાનું હોય તે, કેઈસી હોય તે જ એરડામાં હોય કે દૂરના સ્થળે હોય, પણ કેઈસીના અંતર્તાનની રીત એક સરખી જ રહેતી. તે પિતાનાં બૂટ કાઢી નાખત, કોલર તથા ટાઈ ઢીલાં કર્તા અને કેચ કે પથારીમાં શરીરને સંપૂર્ણ ઢીલું કરીને સૂતે. માથું દક્ષિણમાં રહેતું, પગ ઉત્તરમાં. એક કેચ અને માથા નીચે રાખવા માટે ઓશિકા સિવાય કેઈસીને બીજા કશા સાધનની જરૂર ન પડતી. માત્ર આરામથી જવાબ આપી શકાય એટલા પૂરતી કાચની જરૂર લાગતી. દિવસે કે રાતે ગમે તે સમયે જવાબ મળતા. પ્રકાશ કે અંધકારની અંતર જ્ઞન પર કશી અસર નહોતી પડતી. કેઈસી થોડી વાર લાંબે થઈ સૂએ એટલે તેને સંમેહનની નિદ્રામાં લાવવામાં આવતે. લેયને, કેઈસીની પત્ની કે પાછળના વર્ષોમાં તેને પુત્ર હગલીન અથવા કેઈસી જેને આ કાર્ય સેપે તે કઈ જવાબદાર માણસ આ ફરજ બજાવતે. તેને સામાન્ય રીતે નીચે પ્રમાણે સૂચન કરવામાં આવતું. '
તમારી સામે હવે (વ્યકિતનું નામ) છે. તે (જ્યાં એ વ્યકિત રહેતી હેય એ સ્થળ, શહેર, રાજ્યનું નામ)–માં રહે છે. તમે આ શરીરને બરાબર નીરખે, તેને સંપૂર્ણ તપાસી જુઓ, અને અત્યારે તેની જે સ્થિતિ લાગે તે અંગે, તથા તેનાં કારણે વિશે જે કાંઈ હોય તે મને કહો. આ શરીરની સ્વસ્થતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૪
તથા સહાય માટે જે કરવાનું હેાય તેનાં સૂચના પણ આપશે. હું જે સવાલ પૂછું એના જવાબ આપશે.”
થોડી મિનિટ પછી કેઈસી ખેલવા માંડતા, તે શોર્ટ હૅન્ડમાં ઉતારી લેવામાં આવતું. ઘણી વાર દૂરની વ્યક્તિનું વિવરણુ આસપાસના વાતાવરણથી શરૂ થતુ. કેઈસીનાં ધીમે સ્વરે કરેલાં આ વર્ણના પાછળથી ખાતરી કરતાં સાચાં નીવડતાં, અને દૂરદર્શનના નકકર પુરાવા પૂરી પાડતાં,
કેઈસી દર વખતે સેાએ સો ટકા સાચા જ પડતા એવે તેના દાવા નહાતા. તેણે પોતે પત્રોમાં લખ્યુ છે કે તે ભૂલથી પર હાવાના ઢોંગ નથી કરતા; તેને ન સમજાય એવી ઘણી ખામતા તેના અંતર્નાનને અસર કરે છે. કેટલીક વાર ડિયા સેટ પર સ્પષ્ટ ન પકડાતાં આંદોલનેાની જેમ, તેની સામે સ્પષ્ટ ચિત્ર નહાતું ઉપસતું. થાક, માંદગી, લાગણીતંત્રનું ખાણુ હાય એવે પ્રસંગે પણ તેનુ ‘રીડિંગ’–વિવરણ–થાપ ખાઈ જતુ અને છતાં ૩૦,૦૦૦ જેટલા કિસ્સામાં તેણે જે ઝીણી માટી વીગતાથી સભર વિવરણા આપ્યાં છે તે એની શક્તિની ખાતરી કરાવવા માટે પૂરતાં છે.
j
કૅના સિદ્દાંત
જેમ કેઈસીની ખ્યાતિ વધી તેમ રૂઢિચુસ્ત ડૉકટરો તેનેા વિરોધ કરવા લાગ્યા. પણ વેદનાથી પિડાતા લેાકેાની વહારે ધાવામાં કેઈસી અટકયા નહિ. કેટલીક વાર એટલા કરુણ કિસ્સાઓ આવતા કે તેને પાછા કાઢવાની તેની હિંમત નહેાતી. એક દિવસમાં બે બેઠકને બદલે સવારમાં ચાર અને સાંજના ચારએમ આઠ બેઠક તે આપતા. તેના જ્ઞાનતંતુએ પર આની ઘેરી અસર થતી. પરિણામે તેનુ શરીર ઘસારો ખમી ન શકયુ'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૩૫
અને ઈ. સ. ૧૯૪૫ જાન્યુઆરીની ૩ જી તારીખે ૬૭ વર્ષની વયે તેનું અવસાન થયું.
કેઈસીએ માત્ર રેગના ઉપાયે જ નથી બતાવ્યા, પણ રેગના મૂળમાં રહેલાં પૂર્વજન્મનાં કર્મો પર પણ પ્રકાશ પાયે છે. આત્માનું અસ્તિત્વ, કર્મને સિદ્ધાંત, જન્માંતરની પ્રક્રિયાઆવા અનેક વિષય પર કેઈસીનાં મંતવ્ય આપણને વિચાર કરતા કરી મૂકે છે.
એક માણસને અમુક રોગ થાય છે, અકસ્માત બને છે, કે કઈ આપત્તિ આવે છે ત્યારે તેનાં તાત્કાલિક અનેક કારણે દેખાય છે, પણ તેનું મૂળ વ્યક્તિના પૂર્વજન્મના કર્મમાં રહેલું છે.
આજે કેઈસી સંબંધી અનેક પુસ્તકો બહાર પડયાં છે. તેનું અધ્યયન આત્મા, પુનર્જન્મ અને કર્મ સંબંધી નવી દષ્ટિ વૈજ્ઞાનિકને આપે છે.
જન્માંતરની પ્રક્રિયા કેઈસી કેટલીક માંદગીને પૂર્વજન્મના કર્મના ફળરૂપે ગણાવતો.
એક છોકરે બે વર્ષની વયથી પથારી ભીની કરતે હતે અને અગિયાર વરસ સુધી તેની આ ટેવ ગઈ નહોતી. બાળક તરીકે તે ઘણે શાંત હતું. તેના નાના ભાઈનો જન્મ થયે ત્યાં સુધી તેને સાચવવામાં માબાપને કશી મુશ્કેલ નહોતી પડી. પણ સહેદરના જન્મ પછી તે રાતે પથારી ભીની કરવા માંડશે. આ રેજની ઘટના બની ગઈ મા અને બાપ બને જાણતી હતાં કે બીજા બાળકના જન્મ પછી બાળકને ઓછું આવી જાય છે. પિતાનું મહત્ત્વ ઘટી ગયું હોય ને પિતા પરનું વહાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ઓસરી ગયું હોય એવું તેને લાગે છે. અને એવે વખતે પોતાની દેખભાળ વધુ લેવાય, પિતાનું મહત્ત્વ જળવાઈ રહે એ માટે તે અજાગૃતપણે બાળપણની ટેવને આશરો લે છે. માબાપે બાળક પર ખૂબ વહાલ વરસાવી તેને એ ઠસાવવાને ઘણે પ્રયત્ન કર્યો કે એ તેમને જરાયે દવલું નથી અને એનું સ્થાન તેમનાં હૃદયમાં ઊંચું જ છે, પણ આની કશી અસર ન થઈ
છેવટે છોકરાને માનસ-ચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યું. એક વરસ સુધી ચિકિત્સા ચાલી, પણ કાંઈ પરિણામ ન આવ્યું. ત્યાર પછી પાંચ વર્ષ સુધી રોજ રાતે બાળક પથારી ભીનું કરતું હતું. માબાપે બીજા કેટલાયે જાણીતા નિષ્ણાતની સલાહ લીધી અને ઉપચાર કરી જોયા પણ નિષ્ફળ. છેકરે આઠ વર્ષનો થયે તે પણ ટેવ તે ચાલુ જ રહી. ફરી એક વાર માનસચિકિત્સકની મદદ લેવાનું માબાપે નક્કી કર્યું. વળી બે વધુ વર્ષે સારવાર ચાલી. બાળકના સામાન્ય વિકાસમાં તેનાથી ફાયદો થ, પણ તેની પથારી ભીની કરવાની ટેવ તે ચાલુ જ રહી. તે દસ વર્ષને થયે પણ ચિકિત્સાનું કેઈ પરિણામ આવતું ન લાગ્યું. સારવાર બંધ કરવામાં આવી.
છોકરે અગિયાર વર્ષને થયે ત્યારે એલ્ગર કેઈસી વિશે માબાપને જાણવા મળ્યું. તેમણે પિતાના દીકરાના કિસ્સામાં “રીડિંગ મેળવવાનો નિર્ણય કર્યો. વિવરણ નીચે મુજબ આવ્યું?
આ પહેલાના જન્મમાં કરે શરૂઆતના યુરિટન કાળમાં પાદરી હતે. સ્ત્રીઓને ડાકણ માની તેમના પર મુકદ્દમે ચલાવવામાં આવતું ત્યારે તેમને સજા કરવામાં તે મુખ્ય ભાગ ભજવતું હતું. ડાકણ ગણાતી સ્ત્રીઓને એક ટૂલ સાથે બાંધી પાણીમાં ગળકાં ખવરાવવામાં આવતાં.
આ કર્મના ખુલાસા સાથે તેને ઉપાય પણ બતાવવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૭
તે
આન્યા. માતાપિતાને કહેવામાં આવ્યુ કે છેકરી ઊંઘી જાય પહેલાં તેના માનસ પર શુભ વિચારો અંકિત કરવા.
આ વિવરણ મેળવ્યા પછી છેકરાની પથારી પાસે મા બેઠી. ાકરાને ઊંઘ આવવા માંડી એટલે તેણે ધીમા, એકધારા અવાજે કહેવા માંડયું : ‘તુ અત્યંત ભલેા અને માયાળુ છે. તુ ઘણા લોકોને સુખી કરવાના છે. તારા સપમાં આવે તે સર્વને તું સહાયરૂપ થવાના છે. તુ ભલેા છે, માયાળુ છે....’ આ એક જ વિચાર જુદી જુદી રીતે કરી નિદ્રાધીન હોય ત્યારે વિધેયાત્મક સૂચન Positive Suggestions રૂપે પાંચ કે દશ મિનિટ સુધી કહેવામાં આવતું.
તે રાતે નવ વર્ષના ગાળામાં પહેલી જ વાર છોકરાએ પથારી ભીની ન કરી. થોડા મહિના સુધી માએ આ શુભ વિચારાનાં આંદોલના ચાલુ રાખ્યાં. એક વાર પણ રાગે ઊથલેા ન માર્યો. પછી અઠવાડિયે એક વાર સૂચન આપવાનું બસ થઈ પડયું. ત્યાર પછી તેની પણ જરૂર ન રહી. છેકી તદ્ન સાજો થઈ ગયા.
આ કિસ્સામાં બે ત્રણ બાબતા મહત્ત્વની છે. બાળકની નવ વર્ષની ટેવ પડેલી જ રાતે નાબુદ થઈ ગઈ. બાળકની માતા વકીલ હતી. ભાળવાઈ જાય એવી, વહેમી કે અપ્રમાણિક નહાતી. તે બુદ્ધિની સતેજતા ધરાવતી હતી. બાળકમાં ઊંડે ઊંડે પડેલી ગુનાની લાગણીને દૂર કરવા માટે તેણે સજાગ પ્રયત્ન કરી જોયા. બાળકને પથારી ભીની કરવાની તેની ટેવ વિશે ઠપકાના એક પણ શબ્દ કહેવામાં નહાતા આવ્યા. બાળકની શારીરિક કે માનસિક ચેતનાને બદલે તેની આત્મિક ચેતનાને જ સંદેશા પહોંચાડવાના હેતુ હતા. સ્ત્રીઓને પાણીમાં ડુબાડવાની તેણે જે સજાએ કરી હતી તેની અપરાધ ભાવના તેના આંતરમન પર અંકાઈ ગઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૮
હતી અને તેનુ પોતાનું આંતરમન પથારી ભીની કરીને તેને સજા કરતુ હતું. ખીજાઓને તેણે જે ક્રૂર સજા કરી હતી તેના આંતરમનમાં પડેલા અને ટેવરૂપે બહાર આવતા આ પડઘા હતા.
ભલાઈનાં સૂચના દ્વારા તેના આંતરમન ઉપર અસર પહેોંચાડવામાં આવી કે તેના ગુનાની લાગણી ભલાઈ અને સામાજિક સેવા દ્વારા નાબુદ થઈ શકી હતી. પરિણામે અપરાધની લાગણી જતી રહેતાં, પોતાને જ સજા કરતા આ રોગ પણુ જતા રહ્યો.
કર્મના નિયમ માત્ર ભૌતિક ભૂમિકા પર જ કામ નથી કરતા. વિશેષ તે એ મનાવૈજ્ઞાનિક છે. ભૌતિક સજોગો તા પેલી મનાવૈજ્ઞાનિક પ્રતિક્રિયાને પ્રગટ થવાનું માધ્યમ જ બની રહે છે.
કેઈસીના વિવરણમાં એક અંધ પ્રોફેસરના કિસ્સા છે. પૂર્વ ભવમાં તે એક જંગલી ટોળીમાં જન્મ્યા હતા અને ધગધગતા સળીયાથી તે દુશ્મનાની આંખા ફાડી નાખતા હતા. તેથી આ જન્મે તે અંધ જ જન્મ્યા હતા.
ક્રમ સિદ્ધાંત
કેઈસીની કાઈલામાં કર્મસિદ્ધાંતના ઉલ્લેખ કરતા ઘણા દાખલાઓ છે. શારીરિક, વાચિક અને માનસિક કખ ધનમાં માનસિક ભાવાથી પણ કર્મના અંધ ધૃઢ બને છે. કોઈના કરેલા તિરસ્કાર, ઇર્ષા, કે કોઈને આપેલે માનસિક ત્રાસ આકરું કફળ લાવી શકે છે. મનેામન કોઇની અવલેહના, ઉપેક્ષા કે ઘણા કરી હેાય તે પણ આપણે માટે પારાવાર વેદનાનું કારણ બની શકે છે.
કેઈસીની ફાઈલમાં આવા એક કરુણ કિસ્સા છે. ચાત્રીસ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૩૯
વર્ષની એક સ્ત્રીના વિવરણમાંથી જાણવા મળે છે કે તે છ મહિનાની હતી ત્યારે તેને બાળલકવા થઈ ગયા હતા અને પરિણામે તેની કરોડરજ્જુ વાંકી વળી ગઈ હતી. ચાલવામાં તે ખાડગાતી હતી. તેના પિતા ખેડૂત હતા અને આ દીકરી તરફ તેનું વલણ નિષ્ઠુર હતુ. છેકરીએ મહેનત કરી, મરઘાં ઉછેરીને કાંઈ કમાણી કરી હાય, તે એ આંચકી લેતા. છેકરી મેટી થઈ. પ્રણયમાં તેને બે વાર નિષ્ફળતા મળી તેના પહેલા પ્રેમી પ્રથમ મહાયુદ્ધમાં મૃત્યુ પામ્યા. ત્યાર પછી તેણે એક માણસ સાથે વેવિશાળ કર્યું. તે ભયકર રીતે માંદા પડયા, અને તે સાજો થયા ત્યારે પોતાની સારવાર કરતી નને પરણી ગયા. આટલા બધા શારીરિક અને માનસિક આઘાતા ઉપરાંત રાજ ઊડી ઝઘડો કરતાં માતાપિતા અને ખેતરમાં એકાકી જીવનની કલ્પના કરો. અધૂરામાં પૂરું સિમેન્ટનાં પગથિયાં પરથી તે પડી ગઈ અને કરોડરજ્જુ પર એક વધુ ઇજા થવાથી તે સાવ પથારીવશ બની ગઈ.
આ દાખલામાં પણ શારીરિક પીડા પાછળ પૂર્વનું ક કારણભૂત હતુ, અને તે બે જન્મ પહેલાં રામમાં કરવામાં આવ્યુ હતુ. તેનું વિવરણ આ પ્રમાણે આપવામાં આવ્યું છેઃ “આ જીવાત્મા (મૂળમાં દરેક વ્યક્તિને માટે ‘એન્ટીટી' શબ્દ વાપરવામાં આવ્યે છે) પેલિટિયર્સના કુટુંબીજન હતા. માણસ સામે માણસ તેમ જ માણસ સામે પશુનું જે યુદ્ધ કરાવવામાં આવતું તે ઝરૂખામાં બેસીને જોવાના તેને ખૂબ રસ હતા. આ જન્મમાં તેને જે શારીરિક વ્યથા ભાગવવી પડે છે તેની પાછળ, ઊંચા ધ્યેયને કાજે પોતાના ભાગ આપતા માણસાની તેણેજે તુચ્છકારભરી હાંસી ઉડાવી હતી તે કારણરૂપ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૦
આ કિસ્સાઓમાં મહત્વની બાબત એ છે કે કેઈસીએ કરેલા રંગના નિદાન પછી તેણે બતાવેલા રંગના ઉપચારમાં પશ્ચાત્તાપ, ક્ષમાયાચના, સેવા, વગેરે તે તે કર્મક્ષય માટે અનુરૂપ ભાવ તથા વર્તનથી બિમારી દૂર થતી કે ઓછી થતી.
માનવભવનો સદુપયેગ કેઈસીના પિતાના વિષે કહેવામાં આવ્યું હતું કે પ્રાચીન કાળમાં તે પોતે ઈજીપ્તમાં રાજપુરોહિત હતા. ત્યારે તેનામાં ઘણી ગૂઢ શક્તિઓ હતી. પણ વાસનાઓ અને હઠાગ્રહના કારણે પિતાની શક્તિઓને તેમણે દુરુપયેગ કર્યો હતો અને તેનું પતન થયું હતું.
પછીના ભાવમાં તે ઈરાનમાં હકીમ હતે. એક વાર રણમાં થયેલી લડાઈમાં ઘાયલ થયે, અને તેને મરણતોલ અવસ્થામાં છોડી દેવામાં આવ્યા. ત્રણ દિવસ અને ત્રણ રાત સુધી તેણે ભૂખ, તરસ, ઉઘાડી ધરતી અને અસહાયતામાં તરફડતાં એવી વેદના ભેગવી કે તેણે પોતાની ચેતનાને શરીરમાંથી બહાર કાઢવાને ભગીરથ પ્રયત્ન કર્યો. તે એમાં સફળ થયે. આ જીવનમાં તે પિતાના મનને શારીરિક મર્યાદાઓમાંથી મુક્ત કરી શકતો હતે તેની પાછળના કારણોમાં પણ એક કારણ હતું. તેના એક કે બીજા જન્મનાં કર્મના અનુસંધાને તેના આ જન્મના ગુણદોષ સ્પષ્ટ કહેવામાં આવ્યા હતા. આ જીવન તેના આત્માને માટે . કેસેટીરૂપ હતું. માનવજાતની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી ભૂતકાળનાં અભિમાન, લાલચ અને લાલસામાંથી બહાર આવવા માટે તેને આ તક આપવામાં આવી હતી.
પૂર્વ જન્મ વિશે દસ્તાવેજી માહિતી આપણને સ્વાભાવિક રીતે થાય કે પૂર્વજન્મની આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૪૧
હકીકતમાં વિશ્વાસ કેવી રીતે બેસે? કેઈસીના વિવરણમાં સામાન્ય રીતે પૂર્વજન્મનું નામ આપવામાં આવતું, અને કેટલીક વાર તે એ જન્મ વિશે માહિતી કેવી રીતે મળશે તેની નિશાની પણ આપવામાં આવતી. કેઈ પુસ્તક, જૂના દસ્તાવેજ અથવા કબર પર કતરેલા લેખની વીગતે આપવામાં આવતી. એક ચોક્કસ દાખલું ધ્યાન ખેંચે એવે છે. એક માણસને કહેવામાં આવ્યું કે પૂર્વજન્મમાં તેનું નામ બાનેટ સીય હતું અને તે અમેરિકી આંતર-વિગ્રહ વખતે દક્ષિણનાં રાજ્ય તરફથી લડતો સનિક હતું. તેને વધુ હકીકત આપવામાં આવી કે તે હેનરિક કાઉન્ટી, વર્જિનિયામાં રહેતા હતા અને તેના પૂર્વજન્મ વિશે દસ્તાવેજી માહિતી હજુ પણ તેને મળી શકશે. તે માણસ હેનરિકે કાઉન્ટી ગયે. તેણે જે દસ્તાવેજોની તપાસ કરી તે ત્યાં નહોતા, પણ ન્યાયાલયના કારકુને કહ્યું કે “વર્જિનિયા સ્ટેટ હિસ્ટોરિકલ લાઈબ્રેરી’ના જના રેકર્ડ વિભાગમાં ઘણા જૂના દસ્તાવેજોને તાજેતરમાં લઈ જવામાં આવ્યા છે. છેવટે લાયબ્રેરીમાં સુરક્ષિત રાખવામાં આવેલા જૂના દસ્તાવેજોમાંથી તેને બાનેટ સીયની દસ્તાવેજી માહિતી મળી કે જનરલ લીના લશ્કરમાં તે સને ૧૮૬૨માં, એકવીસ વર્ષની ઉંમરે વિજધારક તરીકે ભરતી થયે હતે.
એગર કેઈસીને આ જ્ઞાન કેવી રીતે થયું હતું? એક વાર સંમોહન તળે તેણે શબ્દો ઉચ્ચાર્યા હતા. “આકાશિક રેકસ.” વિશ્વના ઉગમથી માંડીને પ્રકાશ, અવાજ, ગતિ કે વિચારનાં જે કાંઈ આંદોલન થાય છે તે આકાશના અત્યંત સૂક્ષ્મ ફલક પર અંકિત થયા કરે છે. આવાં આંદોલનની બીને સાધારણ રીતે આપણે ઝીલી શકતા નથી, પણ આપણું તંત્ર અતિશય સૂક્ષમ ને સંવેદનશીલ થયું હોય તે ગમે તે સ્થળ કે ગમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૨
તે કાળની છબીને સ્પષ્ટ જોઈ શકાય છે. આપણે ત્યાં તેને
ગજ પ્રત્યક્ષ દૃષ્ટિ કહેવામાં આવી છે. કેઈસી જાગૃત અવસ્થામાં સામાન્ય માણસની જેમ જ ઇન્દ્રિય ને મનની દીવાલેમાં બદ્ધ હતા, પણ સમેહન તળે તેની આંતરિક દૃષ્ટિ ખૂલી જતી.
આત્મા જેવું સ્વતંત્ર તત્વ અસ્તિત્વ ધરાવે છે તેની સમજણ માટે પૂર્વગ્રહે છેડીને, ઉઘાડું મન રાખીને આ પુસ્તકમાં રજૂ થયેલા વિચારે સમગ્રતાથી જોવા માટે નમ્ર વિનંતી છે.
| સર્વરાગને ઉપચાર એક સ્ત્રીએ કેઈસીને જે પ્રશ્નો પૂછયા હતા તેના જવાબમાંથી આ વિશે માર્ગદર્શન મળી રહે છેઃ
“મારું સાચું જીવનકાર્ય શું છે?
જે નિર્બળ છે અને નિરાશ છે તેમને હિંમત બંધાવવાનું જે લથડી પડ્યાં છે તેમને ટેકે દઈ બેઠાં કરવાનું.”
આ કાર્ય માટે કેવી રીતે શરૂ કરવું?” “તમારા હાથવગું હોય તે કામ આજે જ શરૂ કરી દે.”
મારે માટે તેને ભવિષ્યમાં શું જોઈ શકે છે અને મારા ભાગ્યને સહુથી સારી રીતે હું કયાં સાર્થક કરી શકું?”
તમારા હાથમાં આજે શું છે? જે હોય તે, તમે જ્યાં છે ત્યાંથી જ ઉપયોગ કરે પરમાત્માને તમારે માર્ગ અજવાળવા દે. તમારી જાતને તેના હાથમાં મૂકી દે. તમે વાહન બની જાઓ. તમારે કયાં કાર્ય કરવું, મહેનત કરવી, તમને સેવા કરવી કે સેવા ભેગવવી ગમે, એ વિશે તેને કાંઈ ન કહે. એના કરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૪૩
કહો: “પ્રભુ, હું તમને સમપિત છું. તમને એગ્ય લાગે તે રીતે મારે ઉપયોગ કરે.”
(જીના સમીનારાકૃત “મેની મેન્સન્સ' ગ્રંથના સંક્ષેપ ઉપરથી નવનીત” પત્રના અત્યંત આભાર સાથે.)
ઠારી દે તું દીપ નયનના મહાકવિ રેઈનર મારિયા રિકેની આ કવિતા જર્મન ભાષામાં છે. કવિને ઉત્કટ ભાવ અન્ય ભાષાના ભાષાંતરમાં તો કઈ રીતે ઊતરે?
અતીન્દ્રિય આત્મતત્ત્વનું રૂપ આંખો ભલે ન જોઈ શકે, તેના સ્વર કાન વડે ભલે ન સંભળાય-ભલે તે વાણીથી પર હોય પણ સાક્ષાત્કારની વિરલક્ષણે ભક્ત જે અનુભવે છે, સમાધિ યોગમાં યેગી જેને જાણે છે, અનુભૂતિની ઉત્કટ અવસ્થામાં કવિને પણ તે સ્પશે છે. કવિની આ સ્પશના આપણને તાદામ્યની અનન્ય ભૂમિકા પર લાવી શકે છે અને આપણી ચેતના સ્પંદિત બને છે.
ઠારી દે તું દીપ નયનના તવ દર્શનને કાજ મને એ કાચ નથી કંઈ ખપના. કર્ણપટલ તેડી દે તે પણ
રહું સાંભળી સૂર; ચરણ વિના પણ નહીં લાગે
તવ ધામ મને બહુ દૂર. છીનવી લે વાચા તદપિ
સ્વર વહેશે મુક્ત સ્તવનમા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
બાહુ
હૃદય
મનને
વિના પણ આલિંગન
પડે પરવશ,
૧૪૪
હૃદય-બાહુથી
રહે
તા
ધખકાર દિયે
આગ લગાડા તા વહેણે
વહુ
આપી,
મન
આલાપી;
પણ
નસનસનાં
—રેઈનર મારિયા રિલ્કે
કલ્યાણના મા
આ પુસ્તકમાં અતીન્દ્રિય અને અલૌકિક શક્તિઓનાં દૃષ્ટાંતા તે માટે આપવામાં આવ્યાં છે કે જેથી દેહ અને મનની મર્યાદાઆથી પરંતુ કાઈક તત્ત્વ—આત્મા જેવા પદાર્થ અસ્તિત્વ ધરાવે છે, તેની આંખી વાંચનારને થાય.
ઇન્દ્રિયા અને મન દ્વારા આ આત્મતત્ત્વને આપણે તેાલી શકીએ નહિ. આજના વિજ્ઞાનની કસેાટીએ ન સમજાવી શકાય એવા સંખ્યાબંધ બનાવા, કોઈ એવું તત્ત્વ જે માટેની આપણી સમજણ હજી અધૂરી છે તે પ્રત્યે નિર્દેશ કરે છે.
આવાં દૃષ્ટાંતા આપણામાં પણ કોઈ દિવ્ય તત્ત્વ રહેલુ છે તેની શ્રદ્ધા જગાડે છે અને આપણામાં રહેલી અનત શક્તિઓનાં દ્વાર ઉઘાડે છે. આ કઈ ચમત્કારો પ્રત્યેની અંધશ્રદ્ધા નથી. વહેમ કે અંધશ્રદ્ધા હાનિકારક છે. મેટા ભાગના ચમત્કારીમાં ધૂ લેાકેાની ચાલાકી હાય છે, કાં તે કોઈ પ્રકારની ભ્રમણા હોય છે. આવી ભ્રમણા કે ચાલાકી અવશ્ય ઉઘાડી પાડવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૫
જોઈએ. અસત્યને ક્યાં ય ઉત્તેજન મળવું ન જોઈએ. અંધશ્રદ્ધા અને વહેમ વડે માનવીની વિચારશકિત નિર્બલ બને છે.
પરંતુ આપણી બુદ્ધિ ન સમજી શકે એવી બધી ઘટનાઓ પાછળ ચાલાકી કે બ્રમણા જ માની લેવી અને ગંભીરતાથી તેને વિચાર જ ન કરે એ પણ અવિજ્ઞાનિક છે. ન સમજી શકાય એવી ઘટનાઓને મૂળમાંથી નકારી કાઢવી એ હંમેશાં વૈજ્ઞાનિક બુદ્ધિનું લક્ષણ નથી. જે તત્ત્વ આપણું બુદ્ધિ ન સમજી શકે તે તવનો ઈન્કાર કરવામાં બુદ્ધિમત્તા નથી જ.
વિજ્ઞાનિક બુદ્ધિ આવી ઘટનાઓનાં મૂળમાં ઊતરી, ખાતરીપૂર્વકની તપાસ કરી સત્ય શોધી કાઢવાના ધગશપૂર્વકના પ્રયાસમાં છે. વિજ્ઞાનિક બુદ્ધિ જેમ કયાંક ભ્રમણ કે અસત્ય આવી ન જાય તે માટે સજાગ છે તેમ સત્યને એકાદ અંશ પણ ચૂકી ન જવાય તે માટે પૂર્ણપણે જાગૃત રહે છે.
જે આત્મા જેવું અલૌકિક તત્વ હોય અને તેની અનંતી અતીન્દ્રિય શકિતઓ હોય તે માનવ વિકાસની સીમાઓ અનંતગુણ વિસ્તરે છે. આજે વિજ્ઞાનિકે જ્ઞાન વિજ્ઞાનના નવા દરવાજા ઊઘડવાની શક્યતાઓ જોઈ રહ્યા છે. તેથી ભ્રમણને, ચાલાકીને કે અફવાઓને લેશમાત્ર અવકાશ ન રહે એવી રીતે એટલા પ્રમાણમાં નક્કર પુરાવાઓ એકઠા કરી પાકી ચકાસણું આવી ઘટનાઓની થવી જોઈએ. અને જ્યાં જ્યાં અતીન્દ્રિય શક્તિઓના પુરાવા મળે ત્યાં ત્યાં તેને સ્વીકાર કરે જઈએ. વહેમી ન ગણાવા માટે હકીકતેને અસ્વીકાર કરનાર સત્યનો ઇન્કાર કરે છે.
આત્માના અસ્તિત્વને સ્વીકાર જીવન સંબંધી આપણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૬
દૃષ્ટિને બદલે છે. આપણી ક્ષુદ્રતા, શાક, સંતાપ, કલહ દૂર થાય છે આપણી સામે સુખ અને શાંતિના રાજમાર્ગ ઊઘડે છે અને શાસ્ત્રોનાં સદ્ધાંતિક સત્યા વધુ સ્પષ્ટ થાય છે. તેથી સ જીવાના કલ્યાણના મા સાંપડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________ શ્રી યશો, ભાવનગ૨. Wollera Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com