________________
પરિશિષ્ટ-૧
આંખ વિનાની દૃષ્ટિ
સામે આ ટાપુઓ પર સર્વ પ્રથમ ગેરાએ જ્યારે ગયા ત્યારે ત્યાંના સ્થાનિક રહેવાસીઓએ કહ્યું કે કેટલાક અંધ સામે અને મનુષ્ય આંખો વગર પિતાની ચામડીનાં છિદ્રો દ્વારા જોઈ શકે છે. આવા અને લાવવામાં આવ્યા. આ અધિએ આંખ વગર તેઓને દેખાય છે તેમ પુરવાર કર્યું. આ આખીય વીગત લેગબુકમાં લખી લેવામાં આવી છે.
ફ્રાન્સમાં પ્રથમ વિશ્વયુદ્ધ પછી ડો. જલે મેને આ દિશામાં અનેક પ્રયોગથી પુરવાર કર્યું કે માત્ર આંખ વિના પણ જેવું શકય છે. ડૉ. રેમેન કહે છે કે જે તે વ્યક્તિની માનસિક શક્તિને કંઈ આઘાત પહોંચે તે જોવાની શક્તિ પર અસર થાય છે. પ્રખ્યાત લેખક આનાતેલ ક્રાંસની હાજરીમાં તેણે કેટલાક અંધ મનુષ્ય પર જે પ્રાયે કર્યા તે જોઈ આનાતેલ કંસ સ્તબ્ધ બની ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com