Book Title: Aatmsiddhi
Author(s): Kiranbhai
Publisher: Siddhgiri Bhaktivihar

View full book text
Previous | Next

Page 119
________________ ૧૦૪ શ્રી ભગવતી સૂત્રમાં કહ્યુ છે કે ઉવએગ લકખણેણુ' જીવે ।’ ઉપયાગ એ આત્માનું મુખ્ય લક્ષણ છે. જીવનું ઉપયેાગ લક્ષણ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે, જીવા ઉવએગ લકખણા ।' જીવનું ઉપયોગ લક્ષણ છે. શ્રી તત્ત્વાર્થસૂત્રના બીજા અધ્યાયમાં આઠમુ સૂત્ર છે. ઉપયાગો લક્ષણમ , ઉપયાગ શબ્દ જ્ઞાન અને દર્શનના સંગ્રાહક છે; ચેતનાના ધરૂપ વ્યાપારને ઉપયોગ કહે છે. ઉપયાગના એ પ્રકાર છે. ૧. સાકાર ઉપયોગ એટલે જે ઉપયોગ પદાર્થના વિશેષ ધર્મ-જાતિ, ગુણ, ક્રિયા, આદિના આધ કરાવે છે તે. ર. અનાકાર ઉપયોગ એટલે જે ઉપયોગ પદાર્થની સામાન્ય સત્તાના મેધ કરાવે છે તે. આત્મામાં અનંત ગુણ પર્યાય છે; પરંતુ તે બધામાં ઉપયોગ જ મુખ્ય અને અસાધારણ છે. તે સ્વ-પર પ્રકાશક હાવાથી પોતાના તથા ખીજા દ્રવ્યગુણ પર્યાયાનું જ્ઞાન કરાવી શકે છે. સુખદુઃખના અનુભવ કરવા, અસ્તિત્વ નાસ્તિત્વ જાણવુ. આ સર્વે ઉપયાગનાં જ કાર્યો છે. જડ પદાર્થોમાં ઉપયોગ હાતા નથી; કારણ કે જડ પદાર્થમાં ચૈતન્ય શકિતના અભાવ છે. આત્માને જ્ઞાનસ્વરૂપ કહ્યો છે; તેના અર્થ એવા નથી કે જ્ઞાન સિવાય આત્મામાં અન્ય ધર્મ નથી. આત્મામાં દર્શન પણ છે, આનદ પણ છે, અનત વી પણ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162