Page #1
--------------------------------------------------------------------------
________________
(ૉવીસ તીર્થંક
जग रकवण
बन्धवा
प्रत्यवा
IAN
जन
SU
OINTIMATION
AAYAYVANWAVA
LUGUSALI
जगना
अट्रावय ठावयरूप चवीसपि जिणगर
स्
भाववियन
जयंत
तामाUTI
AAMKC
अप्पाडहय सासारा
MILAM
हविणास
उसर
Page #2
--------------------------------------------------------------------------
________________
તેવીસ તીર્થકર
લેખકઃ પ્રોફેસર ચિમનભાઈ ભાઈલાલભાઈ શેઠ, એમ. એ. બી. એલ. એલ. બી.
નિજર આવ્યા પછ: રામને ઈતિહાસ વિભાગના અધ્યક્ષ
એલ. ડી. આર્ટસ કોલેજ, અમદાવાદ
જેનીઝમ ઈન ગુજરાત અને મહાવીર ચરિત્રના કર્તા.
Page #3
--------------------------------------------------------------------------
________________
સહયાગ
આ પુસ્તક પ્રાફ્સર ચિમનભાઈ ભાઈલાલભાઈ શેઠ અને શ્રી. કીતી કરભાઈ ચુનીલાલભાઈ શાહના સહાગથી પ્રસિદ્ધ થાય છે. લેખક પ્રાફ્સર ચિમનભાઇ શેઠે પાતાના પુસ્તક માટે કાંઈપણુ વેતન લીધું નથી એટલું જ નહિ પણ પ્રકાશન અ ંગેનું અર્ધું જ કામ વિના વેતન કર્યું છે શ્રી કીર્તિ કરભાઈ ચુનીલાલ શાહે પ્રકાશન અંગેની આર્થિક જવાબદારી સભાળી છે.
•
Page #4
--------------------------------------------------------------------------
________________
લેખકના “જૈનીઝમ ઈન ગુજરાત” વિષે કેટલાક અભિપ્રાય
મુંબઈ સમાચાર, મુંબઈને અભિપ્રાય. ગુજરાતમાં જૈન ધર્મ
| (અંગ્રેજીમાં) લેખકઃ ફેસર ચીમનલાલ ભાઈલાલ શેઠ, એમ. એ., એલ. એલ. બી, બી. ટી.
પૃષ્ઠ સંખ્યા-૨૮૨
કિંમત-પાચ રૂપિયા પ્રકાશકઃ શ્રી વિજય દેવસૂર સંધ, ગાડી જેન મંદિર, પાયધુની, મુંબઈ૩.
ગુજરાતના ઈતિહાસ વિષે આંગળીના વેઢા ઉપર ગણી શકાય એટલા પણ મૌલિક પુસ્તક નથી. ત્યારે તેમાં પ્રો. ચીમનલાલ શેઠનું અંગ્રેજી ભાષામાં લખાયેલું ઉપરોક્ત પુસ્તક આવકાર દાયક ઉમેરો કરે છે. આ પુસ્તકના પ્રકાશનથી ગુજરાતના ઈ.સ. ૧૧૦૦થી ૧૬૦૦ સુધીના ઈતિહાસ પરનું સાહિત્ય ખરેખર સમૃદ્ધ બન્યું છે. “ઈતિહાસ એટલે રાજાઓના જીવનની જ કથા નહિ, પણ માનવ જીવનની કથા ” એ દષ્ટિ બિન્દુ આ પુસ્તકમાં સ્વીકારવામાં આવ્યું છે અને જેનોએ ગુજરાતના સામાજીક તથા સાંસ્કૃતિક જીવનમાં આપેલા યશસ્વી ફાળાની અહીં સવિસ્તર નેંધ લેવામાં આવી છે. પ્રોફેસર ચીમનલાલે સંસ્કૃત, પ્રાકૃત, જુની ગુજરાતી, ફારસી વગેરેમાં ઉપલબ્ધ એવા સાહિત્યનો અભ્યાસ કરીને આ પુસ્તક લખ્યું છે. અને દરેક વિગત માટે દસ્તાવેજી પુરાવાઓ આપ્યા છે.
ગુજરાતના રાજાઓની ધમ સહિષ્ણુતા આપણું ખાસ ધ્યાન ખેંચે છે. કુમારપાળ રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો હતો. છતાં તે રાજા તરીકેનો પિતાને ધર્મ ભૂલ્યો ન હતો અને જ્યારે ભાવ બૃહસ્પતિએ કુમારપાળને વિનંતી કરી કે સોમનાથનું મંદિર સમરાવવાની જરૂર છે ત્યારે કુમારપાળે તે નવું બાંધી આપ્યું હતું. આમાં જેનાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યની ઉદારતા પણ તરી આવે છે. તેઓશ્રીએ પણ કહ્યું કે સોમનાથનું મંદિર સમરાવીને તેણે પિતાને રાજધર્મ બજાવવો જોઈએ.
ગુજરાતના રાજાઓએ ધર્મને નામે કોઈના પર જુલમ ગુજાર્યો નથી. અજયપાળ એક અપવાદ હતો.) સિદ્ધરાજ જયસિંહના પૂર્વજો દેવધર્મ
Page #5
--------------------------------------------------------------------------
________________
પાળતુ હતુ છતાં તેણે સિદ્ધપુરમાં મહાવીર સ્વામીનું અને અણહિલવાડમાં પાર્થ નાઈ ભગવાનના દહેરાસરે બંધાવ્યા હતા. રાજાઓના પગલે પગલે તેમના મંત્રીએ પાલતા હતા. વસ્તુપાળ તેજપાળ બને ચુસ્ત જન હતા છતાં તેમણે અય ધમઓને ઉપયોગી થાય એવાં ઘણું કાર્યો કર્યા હતાં. જેન મંત્રીઓની એ વીતોને લગવગનો ઉપયોગ એકલા જેને માટે નહિ પણ સમાજના બધા વર્ગો માટે કર્યો છે. -
ગુજરાતમાં મુસલમાનોના આગમન પછી બ્રાહ્મણેએ સરસ્વતી પૂજન બંધ કર્યું હતું. પણ જેનાચાર્યોએ વિષમ કાળમાં પણ સરસ્વતી અપૂજ રહેવા દીધી ન હતી આજે પણ સંસ્કૃત, પ્રાકૃત કે જૂની ગુજરાતીમાં જૈન મુનિઓએ લખેલાં સેડે પુસ્તકો ઉપલબ્ધ છે. પ્રોફેસર ચીમનલાલે આ પુસ્તકમાં કાળક્રમ પ્રમાણે તેમને ઉલ્લેખ કર્યો છે.
, આ પુસક ગુજરાતનો ઈતિહાસના અભ્યાસીઓને જ નહિ પરતુ મધ્યકાલીન હિદના અભામને પૂર્ણ અતિ ઉપયોગી થઈ પહશે. અંગ્રેજી ન જાણનારાઓને પણ ઉપાણી થઈ પડેમાટે તેનું ગુજરાતી ભૈષામાં ભણતર થવું જોઈએ ગુજરાતનો ઈતિહાસ પરે એવું અભ્યાસ પ્રચુર પુસ્તક લખો માટે અને લેખો તેમજ તેને બહાર પાડવા માટે શ્રી વિજે દેવભાઈ સંઘ શાન સજિતિને-એભિનંદન આપીએ છીએ.
મુબઈ સાિચાર, મુંબઈ
Page #6
--------------------------------------------------------------------------
________________
ઋણ સ્વીકાર
આ પુસ્તક લખવામાં અનેક પુસ્તકોનો આધાર લેવામાં આવ્યો છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિનું ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર, જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગરે કરેલ હેમચંદ્રસૂરિના પુસ્તકનો ગુજરાતી અનુવાદ શ્રી મફતલાલ ઝવેરચંદ પંડિતે આચાર્ય હેમચંદ્રના ઉપયુક્ત પુસ્તક પરથી લખેલું લઘુ ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર, તીર્થંકર ચરિત્ર,
જુદા જુદા તીર્થકરોના ચરિત્રો, કપસૂત્ર, પંચપ્રતિકમણુસૂત્ર, શ્રી હેમચંદ્રાચાર્ય જૈન સભા, પાટણ, પ્રસિદ્ધ કરેલું “જૈન દર્શન”, આચાર્ય ભુવન ભાનુસૂરિનું પ્રતિક્રમણ સૂત્ર ચિત્ર આલ્બમ, શ્રી સિદ્ધચક્ર
હત પૂજનવિધિ, પંડિત ધીરજલાલ ટોકરન્સીનું પાર્શ્વનાથ ચરિત્ર, વિવિધ પૂજા સંગ્રહ, શ્રી જેન–સાહિત્ય-વર્ધક-સભ્ય અમદાવાદ, તરફથી પ્રસિદ્ધ થયેલું શ્રી શાન્તિસ્નાત્રાદિ વિધિ સમુચ્ચય તથા શ્રી સિદ્ધચક યંત્રદ્વાર પૂજન વિધિઃ જૈન રામાયણ, જૈન મહાભારત વગેરે મુખ્ય ગ્રંથ છે. આ બધા ગ્રંથના લેખક અને પ્રકાશકોનો હું આભાર માનું છું .
– લેખક
મુદ્રક : ૫ ૧ થી ૪૦૦, વિઠ્ઠલભાઈ પરીખ દીપક પ્રિન્ટર્સ, ઘીકાંટા,
અમદાવાદ, મુદ્રક : ૫ ૪૦૧ થી ૪૦૫ તથા પ્રસ્તાવના, અનુક્રમણિકા વગેરે-મુકુન્દભાઈ
બ્રહ્મભટ્ટ, મહિલા પ્રેસ, શાહપુર, અમદાવાદ.
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
શુદ્ધિ પત્રક
શુદ્ધ
૨૪
કુલકર
અશુદ્ધ કુલહેર પાતાની દિશાથા
૪/
અક
૫૮
પિતાની દિશામાં એક ગૌણ છતાયો છું, પડતો એટલે હૈયે આપે નામે
ગાણ છતાય છે પડને અટલે ધીય આવ્યો
gu
૧૭૭
નાખે
સ્વશ્રય
સ્વય
૯૮ ૧૧૨ ૧૨૮ ૧૬૨ ૧૬૨
શત્ર
પુત્રને
૧/૪
શત્રુ પુત્ર એટલે ધનપૂજા તૈયાર ચડેલા રાજાને
અટલે ઘતપૂજા તયાર ચઠેલા રામને
૧૯૭
૧૪૨ ૨૧૨
૨૧૩
મારીમાતાએ .
૨૧૫ ૨૨૦ २४७
જન
મારા પિતાએ જન ભરતાં શીષરી
,
ભારતમાં શિરીષ
૨૪૮
Page #9
--------------------------------------------------------------------------
________________
તયાર
તૈયાર
જીલ
૨૪૯ ૨૫૫ ૨૫૫ ૨૫૫
ક્ષત્રમાં શત્રુઓએ
જીવ નક્ષત્રમાં શત્રુઓ
૨૫૫
પત
ત૫
૨૫૫ ૨૫૭. ૨૬૮
અન્ય ચક્રવત્તી
અન્યત્ર ચક્રવતી
ચક્ર
૨૫૯
२६० ૨૬૨ ૨૬૨
ચક ઉગ ચાદ ચંચલપુર ચંચળપુર ચંચળપુર જનધર્મ વિષે સન્ય
ઉદ્વેગ ચૌદ અચલપુર અચલપુર અચલપુર જૈનધર્મ વિષ
२९३ ૨૬૩
૨૬૫
-
२६७
ચનશન
અનશન
૨૬૮
મત્રીને
મંત્રીને
અક
અક
२७०
૨૭૧
૨૭૨ ૨૭૨ ૨૭૬ ૨૭૭ ૨૭૭ ૨૭૮
કામ રૂપ તેનું ચિરવત પનીઓનીઓવી રાંખકુમારને કહ્યું દીક્ષા અને સ્વર્ગગમન થયો
કાળ તેનું રૂપ ચિત્રવત પનીઓથી શંખકુમારે ચેકીના
થયા.
તેને
૨૮૧
છેલ્લી
સમુદ્રવિજય
ચેકીનાખો સમુદ્રવિજય મળવા ગયો
૨૮૩
૧૮
મળવા ગયા
Page #10
--------------------------------------------------------------------------
________________
વસુદેવને
૨૮૪ २८८ ૨૮૯
ત્યારે રાજા વસુદેવને સમુદ્રવિજયે મ દીધો કનકવતીના
અરણ્ય નિર્દોષ કદંબ રાજાઓએ
૨૯૧
સમુદ્રવિજય થ દીધા કનકવતીના ચરણ્ય નિદોષ કેદી રાજએએ થત
૨૯૩ ૨૯૬ ૨૯૬
૨૯૭
૨૯૭
ઘુત
૨૯૭
વરીની
વિરીની
૩૦૩
મૃત્યુ
મૃત્યુ
૩૦૪
ચત્યમાં
ચૈત્યમાં
રૂ
૩૦૫ ૩૦૫
૩૦૬
૩૦૭
અરસામાં ભોગાવ્યું ધીધે મુક્ષ નસિકા મારા
૩૧૦
અરસામાં ભોગવ્યું લીધે પુત્ર નાસિકા મારી ચિત્યો ગર્વ
૩૧૩
૨૧૫
૩૨૦
ચો
૩૨૧
૩૨૨
શ્રીકૃષ્ણ
૩૨૨
પ્રવ શ્રકૃષ્ણ પ્રતિજ્ઞા કંઈ વખત રાજાઓએ અષ્ટનેમિ
૩૩૦
૩૩૩
પ્રતિમા કેઈવખત રાજાએ અરિષ્ટનેરિ ભગવાને
૩૩૫
૩૫
ભગવાન
Page #11
--------------------------------------------------------------------------
________________
૩૩૬
: ૩૩૬
: ૩૩૭
:
૩૩૦
:
: ૩૩૮
: ૩૪૧
: ૩૪૨
: ૩૪૩
૩૪૫
૩૫૦
૩૫૧
૩૫૫
૩૫૬
૩૫૮
૩૫૮
૩૫૯
૩૬૧
૩૬૨
૩૬૪
૩૬૫
૩૬૬
૩૬૮
૩૬૮
૩૭૦
૩૭૨
૩૭૪
૨૦
૧૧
૪
૧૪
૧૭
છેલ્લી
૨૨
પ્
મેટલી
ૐ
૩
૬
૨૪
૧૦
છેલ્લી
૧૩
છેલ્લી
૨૨
જ
૯
૧૫
૧૬
* છું ” હું
સ્વીકાય
વિચાય
ચિંતાતર
નેમિનાથ
તી કરે
પરણાવા
નામકમારતે
કાળનું
ફા
સાંભળવ
મૂછ્યુ
પૂર્વ ભવાં
યેાગ્ય હાય
પ્રત્ય
વાસુદેના
અતરાકમ
થયેલું
વશાખ
સ્વય
પચમાણ
પથી
સ્વીકાર્યું”
વિચાયુ.
સાય કામે
ચિંતાતુર
નમિનાથ
તીથ કરે
પરણવા
તેમીકારત
૩) ના
કાકા
સાંભળવા
પૂછ્યું
પૂર્વ ભવમાં
યેાગ્ય હેાયતે
પ્રયત્ન
વાસુદેવના
અંતરાયકમ
થયેલા
વશાખ
સ્વશ્રેય
પચ્ચખાણ
પછી
સાંય કાળે
તેને
તેના
મેટા
માટે ઉપાર્જને
ઉપાર્જન
અંત:પુર
અંતઃપુર મથાળાવાળી આખી લીટી ચેકી
નાખો.
Page #12
--------------------------------------------------------------------------
________________
૩૭૫
૩૭૮
૩૮૦
३८०
૩૮૧
૩૮૫
૩૮૯
૩૯૦
૩૯૪
૩૯૬
૩૯૬
૧૫
૧૫
૧}
૧૮
૧૬
૫
૧૩
૧૧
છેલ્લી
૯
૧૩
(૨) ચીમનભાઈ ભાઈલાલભાઈ શેઠ,
(૩) સરસ્વતી પુસ્તક ભંડાર
મથાળું ચેકી નાખો
બ્રહ્મદત્ત
બ્રહ્મદત્ત
શ્રેષ્ઠિ
દતને
મૃત્યુ
(૪) જૈન પ્રકાશન મંદિર,
અટતરતસ
પ્રાલમ્બભદ્
ચર્ચાળ નિવાસ, ૧૯૭, આઝાદ સાસાયટી, આંબાવાડી,
અમદાવા-પ
સના
સક્કરે
આવી
(૫) મેઘજી હીરજી જૈન, મુકસેલર,
પ્રાપ્તિ સ્થાન
(૧) ક્રીતિ કરભાઈ ચુનીલાલ શાહ, ૧૦ આદશ સેાસાયટી, નવરંગપુરા,
અમદાવાદ-૯
૧૨, હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૧
જસવંતલાલ ગીરધરલાલ, ડેશીવાડાની પોળ, અમદાવાદ.
બ્રહ્મદત્ત
બ્રહ્મદત્ત
૨૧૯-A પ્રીકાસ્ટ્રોટ, ગોડીજી ચાલ, મુબઇ નર્
શ્રેષ્ઠી
દૂતને
मृत्यु
અટડુતરસય
પ્રાલમ્બભદ્
સૌને
લશ્કરે
આપી
Page #13
--------------------------------------------------------------------------
Page #14
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનપિપાસુ કીર્તિકરભાઈની જીવન પરિમલ
જ્ઞાની પુરૂષેએ માનવજીવનને શ્રેષ્ઠ જીવન કહ્યું છે. માનવ પિતાનાં જીવનને શ્રેષ્ઠ સમજીને સમયે સમયની કિંમત આંકે તે મહાન બની શકે છે. જ્ઞાન પિપાસુ કીર્તિકરભાઈને જન્મ ઈ.સ. ૧૯૯૮માં સુરત શહેરમાં થયું હતું. ધર્મનિષ્ઠ ચુનીલાલભાઈને ત્યાં થયેલ. માતાનું નામ મણીબેન હતું. નાની ઉંમરમાં જ માતાવિયેગી બન્યા. તેમના પિતાશ્રી સુરતથી અમદાવાદ ધંધાર્થે આવી વસ્યા ને કીર્તિકરભાઈને વિદ્યાભ્યાસ માટે સી. એન. છાત્રાલયમાં મુક્યા. શાળાને અભ્યાસ પૂર્ણ કરીને કોલેજમાં દાખલ થયા. આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ છોડીને કેલિકો મિલમાં સર્વિસ શરૂ કરી. ન્યાય-નીતિ -પ્રમાણિકતા અને કાર્ય કુશળતા જોઈને મિલમાલિકે ઇંગલેન્ડમાં મોકલ્યા. પરદેશમાં વ્યવસાય નિપુણતા પ્રાપ્ત કરીને સ્વદેશમાં પાછા ફર્યા.
વ્યાપારની જવાબદારી પિતાના પુત્રોને સોંપી નિવૃત્તિ લઈને ધર્મપરાયણ જીવન શરૂ કર્યું. નવરંગપુરા જૈનસંઘમાં તેમનું સ્થાન અગ્રગણ્ય છે. સંઘના ટ્રસ્ટી અને ઉપપ્રમુખ છે. સ્વભાવે ખૂબ જ સરળ-મિલનસાર પ્રકૃતિ, ભક્તિ પરાયણ, પપકાર-ગંભીરતા-નિસ્પૃહતા ઉદારતા આદિ અનેક ગુણે તેઓશ્રીમાં છે. બંને સમય પ્રતિક્રમણ -સામાયિક-પૂજા-નમસ્કાર મહામંત્રને તથા લેગસ્સ-ઉવસગ્ગહર. સ્ત્રોત્રને જાપ, ગુરૂસેવા–સંઘસેવા, રાત્રી ભેજન ત્યાગ, અનુષ્ઠાને સાથે સમ્યજ્ઞાન મેળવવાને-વાંચવા-વંચાવવા-ખરીદવાને ખૂબ જ રસ લેવાથી પુસ્તકાલય ઘરે બનાવ્યું છે. કિંમતી પુસ્તકે પણ
Page #15
--------------------------------------------------------------------------
________________
પેાતાની લાયબ્રેરીમાં મળે જ. આ તેમની જ્ઞાનપિપાસા કેટલી છે, તે જણાવે છે. તેમનાં ધર્મપત્નિ શારદાબેન પણ તેમની દરેક ધાર્મિક પ્રવૃતિમાં સહયોગ આપી રહ્યાં છે. તેઓ પણ ધર્મિષ્ઠ અને સરળ સ્વભાવનાં છે.
.
લક્ષ્મીની સાચી કમાણી કરવા માટે તેમણે અનેક સાંસ્થાઓમાં જેમકે મહેસાણા સિમંધરસ્વામિ જિનાલયમાં રૂ. ૧૧૦૦૦૦૦, ચંદ્રસૂરીશ્વરજી જૈન જ્ઞાનમદરમાં રૂ. ૫૦૦૦-૦૦, શ્રમણ ભગવાન મહાવીરસ્વામિ ત્રેવીસ તીર્થંકરાનુ જીવનચરિત્ર લખાવવામાં રૂ. ૯૦૦૦-૦૦, હીરસૌભાગ્યનાં પ્રકાશનમાં રૂ. ૪૦૦૦-૦૦, પાલીતાણા ગીરીવિહારમાં રૂ. ૫૦૦૦-૦૦, નવરંગપુરાનાં અને ઉપાશ્રયમાં રૂ. ૪૫૦૦-૦૦, ધ્યાનદિપિકામાં રૂ. ૫૦૦૦-૦૦, નારોલ ઉપાશ્રયમાં રૂ. ૧૦૦૦-૦૦, સી.એન. વિદ્યાલયમાં રૂ. ૧૩૦૦૦-૦૦, સ્વજ્ઞાતિમાં આર્થિક વષઁને સહાય કરવા માટે રૂ. ૧૦,૦૦૦. આમ આર્થિક, સામાજિક, ધાર્મિક ક્ષેત્રોમાં ઉત્તારતાપૂર્વક તેમના હાથ લંબાયેલા છે અને સદૈવ દરેક ક્ષેત્રોમાં સક્રિય લાભ લેતાં રહે તેવી નમ્ર વિનંતિ. કીતિ કરભાઇને સમ્યગ્દ્નાન-દર્શન-ચરિત્રમાર્ગ તરફ અભિરૂચિનુ’–વાતાવરણ મળેલુ' હાવાથી તેમનાં સુપુત્રોમાં પણ વાત્સલ્યપ્રેમથી વિનય, નમ્રતા, સભ્યતા, સરળતા, આદિ સંસ્કારરૂપ ગુણાનુ સિંચન કર્યું છે. વૃધ્ધાવસ્થાની ટોચે પહોંચેલા હેાવા છતાં તે દરેક-કાર્યામાં સ્ફૂર્તિ વાળા અને પરમાથ ના કામેામાં રકત છે,
..
જ્ઞાન-ધ્યાન-યા-ઢાન અને શીલથી જેમણે સ્વજીવનને, ફુલની ફોરમની જેમ સુગ ંધિત બનાવ્યુ` છે. તે કીર્તિકરભાઈ વિશેષાધિક સત્કાર્યાં કરી ઉત્તરાત્તર સાધના દ્વારા આત્માલિત સાધે અને પરમ કૃપાળુ પરમાત્મા તેમને દીર્ઘાયુષ્ય બન્ને એજ મંગલમય મનેાકામના.
Page #16
--------------------------------------------------------------------------
________________
ગૌહતિ યુનિવર્સિટી જર્નલ, ગૌહત્તિ (આસામ)ના અભિપ્રાય
!
Jainism in Gujarat (1100 to 1600 A. D) by Chimanlal Bhailal Sheth, M. A., L L B., B. T. Ahmedabad. Published by shri Bigay devsur Sangh, Pydhoni, Bombay-3. 1953 p. p. 282 Rs. 5
In the eight chapters of Jainism in Gujart. prof. Chimanlal Bhailal Sheth traces the growth of Jainism in Gujarat for five centuries from 1100 A. D. to 1600 A. D. The author has derived his materials from authoritative primary and secondary Sources and he has ably established his thesis that Jainism was in a flourishing Condition in Gujarat during the period under review, receiving the patronage of the rulers of Gujarat, their ministers, and the leading citizens of the state, merchant princes, ladies of the aristocracy and the generous public.
The book throws interesting light on the political and cultural history of Gujarat during the ascendancy of Jainism. Jainism was so deeply rooted in the heart of the people that even political disruptions could not disturb the full vigour of the religion. It not only survived the onslaught of Alauddin khilji, emper or of Delhi but it also spread in and around Delhi and the Jain monks and scholars were honoured by Akbar The great, Moghul Emperor.
The Jain monks were eminent Scholars and they wrote valuable treatises of various types, such as
Page #17
--------------------------------------------------------------------------
________________
commentary biography prabandha, poem, kavya, grammar, logic.
This book of Mr. sheth will be useful not only to the students of Jainism but be indirectly helpful to the students of Teachers' Training Colleges in our Country, inasmueh as it adds to our knowledge of the Educatonal activities of the time
D. C. Dasgupta GAUHATI UNIVERSITY
Journal
પ્રોફેસર કેશવલાલ હિંમતરામ કામદાર,
વડેદરાને અભિપ્રાય I read wiih great interest the comprehensive and well-documented narrative of the Jain Contribution to the history and culture of Gujarat and Saurastra written by Mr. Chimanlal B. Sheth in English. The writer has consulted all a vailable literature which is extant in Sanskrit Prakrit anj Gujarati on the subject and he has tried, his utmost to connect it with the relevant persian literature of the period. The Treatment is lucid and balanced
K. H. Kamdar, Professor of History and Politics,
Baroda College,
Page #18
--------------------------------------------------------------------------
________________
અર્પણ ચારા પરમ ઉપકારી પૂ. પિતાશ્રી, સ્વ. ચુનીલાલ ઉત્તમરાય શાહ, સવ. માતુશ્રી રંભાબહેન, સ્વ. ભાઈશ્રી મનુભાઈ તથા સ્વ. ભત્રીજા શ્રી ચંદ્રકાન્તભાઈને આ પુરતક અર્પણ કરું છું.
એજ લિ. નેહાધીન, કીતિકર ચુનીલાલ શાહ
કા:
,
કરી
શકો :
સ્વ. રંભાબેન ચુનીલાલ શાહ
સ્વ. મનુભાઈ ચુનીલાલ શાહ
,
,
રાજ
ક
સ્વ. ચંદ્રકાન્ત મનુભાઈ શાહ
શ્રી કીર્તિકર ચુનીલાલ શાહ
Page #19
--------------------------------------------------------------------------
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
આ પુસ્તકમાં આદિનાથથી પાર્શ્વનાથ સુધીના ત્રેવીસ તીર્થંકર ભગવાન અને તેમનાં શાસનમાં થયેલા ચક્રવતી, વાસુદેવ, મુળદેવ અને પ્રતિવાસુદેવના ચરિત્ર આપવામાં આવ્યા છે. આ મહામાનવે મેાક્ષપદ પામ્યા છે અથવા પામવાના છે, ત્રેવીસ તીર્થંકરા તે તેજ ભવે માળે ગયા છે. ખાર ચક્રવતી એમાંથી આઠ તે તેજ ભવે મેાક્ષ પદ પામ્યાં છે. વાસુદેવ અને પ્રતિવાસુદેવ હવે પછી માણે જશે. બળદેવામાંથી કેટલાક માક્ષે ગયા છે, અને ખાકીના હવે પછી માક્ષ પદ્મ પામશે.
માક્ષગામી જીવા પણ સુખદુઃખથી પર ન હતા પશુ તેમના દુઃખા માટે તેમણે ખીન્તને દોષ દીધા નથી. તેઓએ દુઃખને દૂર કર્યું" નથી પણ દુઃખને સુખમાં ફેરવી નાખવાની કળા તે જાણુતા હતા. અર્થાત્ તેઓએ મનને એવી રીતે ઘડયું હતું કે દુઃખ અને સુખ ખન્નેમાં તેએાના મનની સમતા ટકી રહે.
પુસ્તકમાં જૈનશાસ્ત્રોના આધારે માહિતી આપવામાં આવી છે છતાં અનુપાગે જીન આજ્ઞા વિરૂદ્ધ કંઈ પણું લખાયું હોય તે તેની માફી માગુ છું અને તે સુધારવા આચાય ભગવન્તા અને જૈન ગીતાર્થીને વિનંતી કરુ છું.
સાધારણ ભણેલેા માણુસ પણ પુસ્તકને લાભ લઈ શકે એ હેતુથી ભાષા સાદી વાપરવાને પ્રયત્ન કરવામાં આવ્યેા છે. પુસ્તકનુ કદ માટું ન થઈ જાય માટે મહાવીર સ્વામીનું ચરિત્ર જીદુ` છપાવવામાં આવ્યું છે.
મેક્ષ પદ પામેલા અથવા પામવાવાળા મહામાનવાના જીવન ચરિત્રોમાંથી પ્રેરણા મેળવી સૌ સુખી થાઓ, પારકાનું હિત કરવાની ભાવનાવાળા અને અને રાગ દ્વેષથી વિમુક્ત થઈ મુક્તિ સુખ મેળવે એજ અભિલાષા.
શ્રાવણ સુદ આઠમ, વીર નિર્વાણ પચીસમી શતાબ્દિ વર્ષ
૧૪-૮-૭૫
-ચીમનલાલ ભા, શેઠ
Page #21
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા કાષભદેવ ચરિત્ર અને ભરત ચક્રવર્તી ચરિત્ર 2ષભદેવ સ્વામીના પૂર્વ ભવ–(પૃ-૨-૧૦) પ્રથમભવ-વનસાર્થવાહ (પૃ.૨) –ચેથે ભવ-મહાબળ વિદ્યાધર (પૃ.૩-૪)-પાંચમો ભવલલિતાંગ દેવ (પૃ.૪) –છઠ્ઠોભવ વજબંઘ રાજા (પૃ.૫-૬)- નવમો ભવ છવાનંદ વૈદ્ય (પૃ. ૬)–અગિયારમો ભવ વનાથ ચક્રવતી (પૃ.-૧૦)
આદિનાથના ચ્યવન અને જન્મ કલ્યાણક (પૃ.૧૦-૧૩)-છપ્પન દિ કુમારિકાઓએ કરેલે જન્મ મહોત્સવ (પૃ.૧૪-૧૭)-૬૪ ઈન્દ્રો
અને દેવેએ કરેલી પ્રભુની સ્નાત્ર પૂજા (પૃ.૧૭ થી ૨૨) - આદિનાથ પ્રભુને ગૃહસ્થાશ્રમ (૨૩-૨૮) – પ્રથમ રાજા (૨૮-૩૧) –અગ્નિની ઉત્પત્તિ અને કુંભકાર આદિ કલાનું પ્રભુએ કરેલું પ્રવર્તન (૩૧-૩૩) સાંવત્સરિક દાન અને દીક્ષા (૩૪-૩૬)
શુદ્ધ આહારની અપ્રાપ્તિ અને કચ્છ મહાકચ્છ વગેરેનું જટાધારી તાપસ થવું (૩૭–૩૮) નમિ વિનમિની ભગવાન પાસે રાજ્યની માગણી (૩૮-૩૯) નમિ વિનમિતે ધરણેન્દ્ર વિદ્યાધર બનાવ્યા (૩૯-૪૦) શ્રેયાંસકુમારે પ્રભુને કરાવેલ પારણું (૪૩-૪૪) ઋષભદેવને કેવળજ્ઞાનની પ્રાપ્તિ. કેવળજ્ઞાનને મહત્સવ, સમવસરણની રચના અને પ્રભુને સમવસરણમાં પ્રવેશ (૪૫-૪૮) ભરતનું મરૂદેવી માતા સાથે સમવસરણ તરફ પ્રયાણ (૫૦-૫૧૦-ચતુર્વિધ સંઘની સ્થાપના (૨૧–૫૩) ગણધરની સ્થાપના અને બલિઉલ્લેપ (૫૩-૫૪) પ્રભુના પુત્રોની દીક્ષા (૫૪-૫૬) બાહુબલિનું તપ અને કેવળજ્ઞાન (૫૬-૫૭) પુંડરિક વગેરે મુનિઓને શત્રુંજય ઉપર કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્તિ (૫૮-૫૯) પ્રભુને પરિવાર (૫૯) પ્રભુનું નિર્વાણ (૫૯-૬૦)
ભરત ચક્રવર્તીને દિગવિજય (૬૧) સુંદરીની દીક્ષા અને ભરત ચક્રીને અરિસા ભુવનમાં કેવળ જ્ઞાન (૬૧-૬૨).
Page #22
--------------------------------------------------------------------------
________________
વિભાગ મીજો
શ્રી અજીતનાથજીથી શ્રી શીતલનાથસ્વામી સુધી નવ તીર્થ”કરાના ચરિત્ર તથા સગર ચક્રવતી ચરિત્ર.
અજીતનાથના પૂર્વ ભવ-૬૫. અજીતનાથ ચરિત્ર-૬૫-૭૩. સગર ચરિત્ર ૭૩-૭૯. સ’ભવનાથ ચરિત્ર ૮૦-૮૩. અભિનંદન સ્વામી ચરિત્ર, ૮૪-૮૬. સુમિતનાથ ચરિત્ર ૮૭-૯૦, પદમપ્રભુ ૯૦-૯૩. સુપાર્શ્વનાથ ૯૩-૧૯૬. ચંદ્રપ્રભુ-૬-૯. સુવિધિનાથ ૯૯-૧૦૨. શીતલનાથ
૧૦૪-૬.
વિભાગ ત્રીજો
શ્રેયાંસનાથ-૧૦૭-૧૧૦. વાસુપૂજ્ય સ્વામી ૧૧૦–૧૪–ખીજા વાસુદેવ દ્વિપૃષ્ઠ, બળદેવ વિજય અને પ્રતિવાસુદેવ તારક ચરિત્ર
-૧૧૪-૧૭.
વિમળનાથ-૧૧૭–૨૦. ત્રીજા વાસુદેવ, ત્રીજા ખલદેવ અને ત્રીજા પ્રતિવાસુદેવ -૧૨૦-૨૩.
અન તનાથ ૧૨૩–૨૭–ચેાથા વાસુદેવ, ચેાથા ખળદેવ અને ચેાથા પ્રતિવાસુદેવનાં ચરિત્રા ૧૨૭–૩૦.
ધર્મનાથ-૧૩૧–૩૪. પાંચમા વાસુદેવ પુરૂષસિંહ, બલદેવ સુદન અને પ્રતિવાસુદેવ નિશુભ ચરિત્ર
૧૩૪-૩૮. મધવા ચક્ર
વતી
૧૩૮-૪૦, સનતકુમાર ચક્રવતી ૧૪૦-૪૬.
—
શ્રી શાન્તિનાથ ચરિત્ર - સ્તુતિ -૧૪૬-૫૦. પ્રથમ ભવ શ્રીષેણુરાજા ૧૫૦-૫૨. ચેાથેા ભવ વિદ્યાધર
૧૫૫
૧૫૨-૫૪. છઠ્ઠો ભવ –૫૭ આઠમા ભવ વાયુદ્ધ ચક્રવતી ૧૫૭-૫૯ દશમા ભવ મેઘરથ રાજા -૧૫૯-૬૧ શ્રી શાન્તિનાથ ભગવાન અને શાન્તિનાથ ચક્રવતી
૧૬૧-૬૪.
-
-
1
-
-
પૂર્વ ભવે – અમિતતેજ
અપરાજિત અળદેવ
-
-
Page #23
--------------------------------------------------------------------------
________________
શ્રી કુંથુનાથ સ્વામી છઠ્ઠા ચક્રવતી અને સત્તરમા તીથ -
૧૨૪-૨૭.
સાતમા ચક્રવતી અને અઢારમા તીથ કર શ્રી અરનાથવાસી ચરિત્ર – ૧૬૭–૭૦. છઠ્ઠા ખલદેવ, છઠ્ઠા વાસુદેવ અને છઠ્ઠા પ્રતિવાસુદેવ ચરિત્ર -૧૭૦-૭ર. સુબ્રૂમ ચક્રવતી ચરિત્ર ૧૭૨-૭૫. નંદન બલભદ્ર, દત્ત વાસુદેવ અને પ્રહ્વાદ પ્રતિવાસુદેવ ચરિત્ર
૧૭૫-૭૭.
કર
શ્રી મલ્લિનાથ ચરિત્ર
શ્રી મુનિસુવ્રતસ્વામી ચરિત્ર ૧૮૨-૮૭. નવમા મહાપદમ ચક્રવતી ચરિત્ર
-
-
-
-
૧૮૭–૧૯૦.
૧૭૭–૮૨.
-
વિભાગ ચાથે
જૈન રામાયણ
પ્રતિવાસુદેવ રાવણના જન્મ ૧૯૧–૯૨. રાવણ દિગ્વિજય ૧૯૨-૩. રાવણ, વિભીષણ અને કુ ંભકર્ણેની વિદ્યા સાધના ૧૯૩-૯૪. મ દાદરી વગેરે સાથે લગ્ન ૧૯૪-૯૫. રાવણને લંકાની પ્રાપ્તિ – વૈશ્રવણુની દીક્ષા ૧૯૬-૯૭ રાવણે યમરાજને કરેલે પરાજય ૧૯૭. વાલીનુ રાવણ સાથે યુદ્ધ ૧૯૭-૯૮, રાવણે કરેલી અષ્ટાપદ પર પ્રભુભકિત - ૧૯૮-૯૯ રાવણે અટકાવેલ મરૂત રાજ્યના યજ્ઞ ૨૦૦૧ અજ'ના અભેદથી થયેલ યજ્ઞહિંસા-૨૦૧ રાવણના વિજય ૨૦૧-૨. પવન જય અને અજના ૨૦૨-૬
હનુમાનનું પરાક્રમ
૨૦૬.
-
-
--
ખલદેવ, રામ અને વાસુદેવ લક્ષ્મણના જન્મ ૨૦૯, રામનુ પરાક્રમ ૨૦૯-૧૧, દરાર્થના વૈરાગ્ય ૨૧૨, રામની વનવાસ જવા માટે માગણી ૨૧૨-૧૪. સિ ંહૈાદરની ૨૧૪-૧૫ વિજયપુરના રાજા મહિધરની હાર વતના રાજા અતિવીયના પરાભવ અને ઢીક્ષા સગ માંથી રામ લક્ષ્મણે મુનિઓને મચાવ્યા
-
-
લક્ષ્મણને હાથે હાર
૨૧૬-૧૭ નંદા૨૧૭ દેવના ઉ૫
-
- ૨૧૮-૯. ૪'ડાયની
·
Page #24
--------------------------------------------------------------------------
________________
ઉત્પત્તિ - ૨૧-૨૧ સીતાનું હરણ - ૨૨૨-૩ – પરનું લક્ષમણને હાથે મરણ - ૨૨૪. સાહસગતિને રામે કરેલો સંહાર – ૨૨૫, લક્ષમણે કેટિશિલા ઉપાડી – ૨૨૬-૭, હનુમાનના પરાક્રમે - રર૭-૮, અશેક વનમાં હનુમાન - રર૯-૩૦, બિભીષણની રાવણને સલાહ - ૨૩૧-ર, બિભીષણ રામના સેવક તરીકે – ૨૩ર, હસ્ત, પ્રહસ્ત, અને વઝોદરને વધ – ર૩૨, કુંભકર્ણ અને સુગ્રીવનું યુદ્ધ – ૨૩૨-૩, લક્ષમણની મૂછ – ૨૩૫, રાવણનો વધ – ૨૩૫-૬. ઈન્દ્રજિત, મેઘવાહન અને મંદરીને પૂર્વભવ - ર૩૭. રામ સીતાનું મિલન – ૨૩૮. સીતા ઉપર ખોટ કલંક - ૨૩૯-૪૧. સીતાને ત્યાગ – ૨૪ર. સીતાએ રામને મોકલાવેલ સંદેશ (૨૪ર-૩) લવણ, અંકુશ રામ લક્ષમણને બતાવેલ પર - ૨૪૪-૪૫. સીતાના સતીત્વની સાબિતી અને દીક્ષા-૨૪૫-૬, રામ, લક્ષ્મણ, સીતા, રાવણ અને બિભીષણના પૂર્વભવ-૨૪૭. લક્ષ્મણના પુત્રની દીક્ષા - ૨૪૮ –૯. લક્ષમણનું મૃત્યુ અને રામની દીક્ષા – ૨૪-પર, રામને અભિગ્રહ અને મુક્તિ – ૨૫૨-૩.
વિભાગ પાંચમ નમિનાથ ચરિત્ર - ૨૫૪-૭. હરિફેણ ચક્રવત ચરિત્ર – ૨૫૭-૯, જય ચક્રવર્તી ચરિત્ર ૨૫૯-૬૦.
બાવીસમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમી (નેમીનાથ) પ્રભુના પૂર્વ ભવ. પહેલે ભવ-ધનકુમાર – ૨૬૧-૬૪. ત્રીજો ભવ-ચિત્રગતિ વિદ્યાધર – ૨૬૪-૬૭. પાંચમે ભવ – અપરાજિત રાજા – ૨૬૪–૭૩. સાતમો ભવ – શંખ રાજા - ૨૭૪-૭૭.
વસુદેવનો પૂર્વભવ – ૨૭૮-૭૯ કંસને પૂર્વ ભવ–૨૭૯–૮૦ મથુરાને રાજા કંસ ૨૮૧-૮૨, વસુદેવને ગૃહત્યાગ – ૨૮૩-૪ શ્યામા વગેરે સ્ત્રીઓ સાથે વસુદેવના લગ્ન – ૨૮૪-૭, નવકાર મંત્રને પ્રભાવ - ૨૮૭, કનકવતી – ૨૮૮-૯, વસુદેવ અને કનકવતીનાં લગ્ન - ૨૮૯-૯૧.
Page #25
--------------------------------------------------------------------------
________________
કનકવતીના પૂર્વભવ. પહેલે ભવ મમ્મણ રાજાની વીરમતી રાણી – ૨૯૧-૯૨ ત્રીજે ભવ – ધન્ય આહીરની ધુંસરી નામે પત્ની - ૨૯૨-૯૩. છઠ્ઠો ભવ નળ રાજાની દમયંતી રાણી. દમયંતીને સ્વયંવર - ૨૫ - નળે ગુમાવેલું રાજ્ય - ૨૯૭-૮, દમયન્તીનો ત્યાગ – ૨૯-૩૦૦, તાપસપુરની સ્થાપના – ૩૦૦-૧દમયનતી માસીને ત્યાં-૩૦૨-૩. જૈન ધર્મને પ્રભાવ - ૩૦૩. માતા, પિતા અને પુત્રીનું મિલન-૩૦૩-૪. દમયન્તીને ત્યાગ પછી નળને વૃત્તાન્ત - ૩૦૪– ૫. નળ દમયન્તી મિલન-૩૦૫. નળ દમયતીનું સ્વર્ગારેહણ-૩૦૫-૬. સમુદ્રવિજય અને વસુદેવનું મિલન – ૩૦૭.
કૃષ્ણ વાસુદેવ અને બળભદ્ર રામના પૂર્વભવ-૩૦૭-૮. વસુદેવ અને દેવકીનાં લગ્ન - ૩૦૯–૦. કૃષ્ણને જન્મ – ૩૧૦. ગેપૂજાની ઉત્પત્તિ – ૩૧૧. નેમિનાથ ભગવાનને જન્મ – ૩૧૨, કૃષ્ણના પરાક્રમ - ૩૧૩–૧૬. કંસનો વધ – ૩૧૬-૧૭, યાદવે અને જરાસંધ – ૩૧૮-૧૯ દ્વારકાની સ્થાપના-૩૨૦. કૃષ્ણની પટરાણીઓ - ૩૨૧-૨૩. પ્રદ્યુમ્ન - ૩૨૩–૨૬. શાખ - ૩૨૭–૩૨. પાંડની ઉત્પત્તિ અને દ્રૌપદી સ્વયંવર - ૩૩૨-૩૩. પાંડને વનવાસ૩૩૪. કૃષ્ણને રાજ્યાભિષેક-૩૩૪. શંખેશ્વર પાર્શ્વનાથતીર્થ - ૩૩૪-૩૫.
બાવીસમા તીર્થંકર શ્રી અરિષ્ટને મિચરિત્ર - નેમિનાથ અને કૃષ્ણની બળ પરીક્ષા - ૩૩૬-૭. કૃષ્ણની પટરાણીઓએ પ્રભુને પરણવા માટે મનાવવા કરેલા પ્રયત્નો ૩૩૮-૪૦. પશુઓને આર્તાવાર સાંભળી નેમિનાથનું પાછા ફરવું – ૩૪૩. વિવાહ માટે આગ્રહ કરતા શિવાદેવીને પ્રભુએ આપેલ ઉત્તર – ૭૪૪. રામતીને વિલાપ - ૩૪૪-૪૫. વિવાહ માટે આગ્રહ કરતા સમુદ્રવિજયને પ્રભુને ઉત્તર ૩૪૬–૭.
અરિષ્ટનેમિની રક્ષા – ૩૪૭. રથનેમિને વૃત્તાન્ત ૩૪–૮. શ્રી નેમિપ્રભુને કેવળજ્ઞાન-૩૪૮ તીર્થ સ્થાપના - ૩૪૮-.
Page #26
--------------------------------------------------------------------------
________________
દ્રોપદી હરણ-૩૪૫૦. દેવકીને છ પુત્રોને મેળાપ-૩૫૦-૫૧. ગજ સુકુમાલ ચરિત્ર-૩૫૧-૫૩. નભસેને સાગરચંદ્રને કરેલ ઉપસર્ગ–૩૫૩. કૃષ્ણને દેવી ભેરીની પ્રાપ્તિ-૩૫૩-૪. વર્ષાકાળમાં રાજ મંદિરમાં રહેવાને કૃષ્ણ લીધેલ અભિગ્રહ-૩૫૫. વીરે સાળવી ૩૫૫-૭. કૃષ્ણ મુનિચંદનથી ઉપજેલ તીર્થંકર નામ કર્મ-૩૫૭ ઢંઢણ મુનિ-૩૫૮–૯. રામતી અને રથનેમી-૩૫૯-૬૦. પાલક અને શાંબનું નેમિનાથ પ્રભુને વંદન ૩૬૦. દ્વારકાને નાશ ૩૬૧-૪ કૃષ્ણનું મૃત્યુ-૩૬૪-૫ નેમિનાથ પ્રભુને પરિવાર –૩૬૬–૭.
નેમિનાથ પ્રભુના તીર્થમાં થયેલાં શ્રી બ્રહ્મદત્ત ચક્રવતી ચરિત્ર પૂર્વભવ-૩૬૭-૭૨ જન્મ-૩૭૨. બ્રહ્મદત્તને ગૃહત્યાગ-૩૭૩. ઋષિના આશ્રમમાં બ્રહ્મદત્તનો વિદ્યાભ્યાસ-૩૭૪–૫. બ્રહ્મદત્તનાં લગ્ન-૩૭૫-૬. બ્રહ્મદત્તના મિત્ર વરધનુને વૃત્તાન્ત-૩૭૬-૮૦. બ્રહ્મદત્તને ચકવર્તીત્વની પ્રાપ્તિ–૩૮૧-૮૨. બ્રહ્મદત્તને પૂર્વ ભનું સમરણ-૩૮૩-૪. નાગકન્યાને દુરાચાર જેઈ બ્રહ્મદત્તે કરેલી શિક્ષા-૩૮૪-૫ બ્રહાદત્તનું મૃત્યુ ૩૮૬-૭.
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર. –સ્તુતિ -૩૮૭-૯૦ પાર્શ્વનાથ પ્રભુના પૂર્વભવ–પહેલે ભવ-પુરેહિત પુત્ર મરૂભૂતિ૩૯૦-૯૧. ચેાથો ભવ -કિરણગ વિદ્યાધર-૩૯૧–૯૨. છઠ્ઠો ભવ–રાજકુમાર વાનાભ મુનિ -૩૯૨ આઠમો ભવ –સુવર્ણ બહુ ચક્રવતી-૩૯૨-૩. દશમે ભવપાર્શ્વનાથ પ્રભુ. જન્મ-૩૯૪. કલિંગના રાજાએ કુશસ્થલને ઘેરો ઘાલ્યો૩૫. કુશસ્થલના રાજાની વિનંતીથી અશ્વસેને પાWકુમારની સરદારી નીચે મદદ મોકલી-૩૯૬-કલિંગ રાજાએ ઘેરે ઉઠાવી લીધે-૩૬. પાર્શ્વકુમારનું લગ્ન-૩૯૭. કમઠ-૩૯૮-૯૯ પાર્વપ્રભુએ સર્ષને બચાવી ધરણેન્દ્ર બનાવ્ય-૩૯૮ પાર્શ્વનાથ પ્રભુની દીક્ષા-૩૯-૪૦૦. કલિડતીર્થ–૪૦૧. અહિ છત્રા તીર્થ-૪૦૧. કુર્કટેશ્વર તીર્થ-૪૦૨-૩. પાર્થ પ્રભુને કેવળજ્ઞાન–૪૦૪-૫. પાર્વ પ્રભુને પરિવાર–૪૦૫. પાર્વ પ્રભુનું નિર્વાણ-૪૦૫.
Page #27
--------------------------------------------------------------------------
Page #28
--------------------------------------------------------------------------
________________
ઋષભદેવ ચરિત્ર અને
ભરત ચક્રવર્તી ચરિત્ર
સલાહ ત પ્રતિષ્ઠાન, મધિષ્ઠાન' શિવશ્રિયઃ । ભૂર્ભુવઃ વસ્ત્રયીશાન, માહત્ત્વ પ્રદિમહે ! —હેમચંદ્રાચાય
ભાવાર્થ : સર્વને પૂજાના સ્થાન રૂપ, મેાક્ષ લક્ષ્મીના નિવાસરૂપ, મનુષ્યલેાક, પાતાળલાક અને દેવલાકના સ્વામી એવા અંતના ભાવનુ' (સમૂહતુ) અમે ધ્યાન ધરીએ (કરીએ) છીએ.
નામાકૃતિ દ્રવ્ય ભાવૈઃ પુનત સ્ત્રિજગજ્જન... । ક્ષેત્રે કાલે ચ સમિ નહુતઃ સમુપામહે ।। —àમચદ્રાચાય
ભાવાર્થ : સ ક્ષેત્રને વિષે અને ભૂત, ભવિષ્ય તથા વમાનકાળને વિષે નામ નિક્ષેપ, સ્થાપના નિક્ષેપ, દ્રવ્ય નિક્ષેપ અને ભાવ નિક્ષેપ વડે (કરીને) ત્રણ જગતના લેાકાને પવિત્ર કરતા એવા અહુ ́ત પ્રભુની વંદના, સત્કાર અને સન્માદિકથી (અમે) સેવા કરીએ છીએ.
આદિમ પૃથિવીનાથ, માદિમ’ નિપરિગ્રહ... । આદિમ તીર્થ નાથં ચ, ઋષભ સ્વામિન` તુમઃ ॥ —હેમચંદ્રાચાય
ભાવાથ : પહેલા પૃથિવીના પતિ (રાજા), પ્રથમ પરિગ્રહત્યાગી સાધુ અને પહેલા તીથંકર એવા ઋષભ સ્વામીની અમે સ્મ્રુતિ કરીએ છીએ.
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રી ઋષસદેવ સ્વામીના પૂર્વભવ વાહ
પ્રથમભવ—ધનસા
ધનસા વાહને સમ્યક્ત્વ પ્રાપ્તિ :
જંબુદ્રીપમાં મેરૂ પર્વતની પશ્ચિમમાં, વિદેહ ક્ષેત્રમાં ક્ષિતિ પ્રતિષ્ઠિત નામનું નગર હતું. આ નગરમાં પ્રિયંકર (પ્રસન્નચ’દ્ર) નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં ધન નામે ધણે। ધનાઢય શેઠ રહેતા હતા. તે એક વખત ઘણા માણસા સાથે વેપારાર્થે વસન્તપુર જવા નીકળ્યા. તે વખતે ધર્માંધાષર નામના આચાર્યે પણ ધણા સાધુએ સાથે જવાની તેમની ઇચ્છા જણાવી. શેઠે ધણા હ સાથે આચાર્યને સાથે લીધા. ચામાસુ બેઠુ એટલે સાવાદે અટવીમાં તંબુ નાખી મુકામ કર્યાં આચાર્યને મણિભદ્ર નામના સાવાહના મિત્રે નિર્જીવ જગ્યા જોઈ આશ્રમ આપ્યા. ચામાસાના ચાર માસ ગયા ત્યાં સુધી શેઠ આચાય ને ભૂલી ગયા અને તેમની કાંઈ ખબર લીધી નહી. ચામાસુ પુરુ થયે ધનસાથ વાહ આચાર્ય પાસે ગયા અને પેાતાની ભુલને પશ્ચાતાપ કરી, તેમના બે શિષ્યોને આહાર વઢારવા તેડી લાવ્યેા. બીજી કાંઈ વહેારવા યોગ્ય વસ્તુ નહીં ઢાવાથી શેઠે ઘણા ઉત્કૃષ્ટ ભાવપૂર્વક તાજી ધી વઢારાવી વંદન કરી સમકીત પ્રાપ્ત કર્યું.
ચામાસુ પૂરુ થયા પછી શેઠે પ્રયાણ ક્યું અને તે વસંતપુર પહેોંચ્યા અને ધણું દ્રવ્ય ઉપાર્જન કરી ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરે પા આવ્યા અને આયુષ્ય પૂર્ણ થતાં આરાધનાપૂર્વક મૃત્યુ પામ્યા. બીજો અને ત્રીજો ભવ-યુગલિક અને દેવસવ ધનસા વાહ મૃત્યુ પામી મુનિદાનના પ્રભાવથી ઉત્તર કુરુક્ષેત્રમાં યુગલિક થયા અને ત્યાં યુગળિયાતુ' આયુષ્ય પૂર્ણ કરી. ધન શેઠના જીવ પૂર્વ જન્મના દાનના ફળથી, સૌધમ દેવલાકમાં દેવ થયેા.
Page #30
--------------------------------------------------------------------------
________________
ચોથો ભવ–મહાબળ વિદ્યાધર સ્વયંસુહ મંત્રીને ઉપદેશ :
દેવલથી ચ્યવી, ધનસાર્થવાહને જીવ પશ્ચિમ મહાવિદેહની ગંધીલાવતી (મંગલાવતી) વિજયમાં વૈતાય પર્વત ઉપર, ગંધ સમૃદ્ધિ નગરમાં, શતબલ રાજાની માર્યા રાણી ચંદ્રકાન્તાની કૂખે પુત્રપણે ઉત્પન્ન થયે. રાજાએ તેનું મહાબળ એવું નામ પાડયું. કુંવર મોટા થયા પછી એક દિવસ શતબળ રાજાએ આ શરીર ક્ષણભંગુર જાણી, મહાબળને રાજ્ય સેંપી દીક્ષા લીધી.
મહાબળ રાજા કુમંત્રીઓના વેગે વિષયાંધ અને ધર્મરહિત બનવા લાગ્યો તેથી તેને સાચા રાહે લાવવા સ્વયંબુદ્ધ નામના મુખ્ય મંત્રીએ ભર રાજ્ય સભામાં કહ્યું: “હે મહારાજ ! જેમ કાષ્ઠથી અગ્નિ, નદીઓથી સમુદ્ર, સમુદ્રના જળથી વડવાનળ અને જંતુઆથી યમરાજ તૃપ્તિ પામતા નથી તેમ આ જીવ વિષયથી તૃપ્તિ પામતો નથી. જે માણસ ઉત્તમ કુળમાં જન્મ પામી ધર્મ નથી કરતા તે બીજા ભવમાં બિડાલ, સર્પ વગેરે નીચ નિમાં જાય છે. માટે આપ સુજ્ઞ છો તે સંસારની વાસનાઓમાં મોહ નહીં પામતા ધમને આશ્રય કરે.”
આ સાંભળી રાજાએ કહ્યું, “હે મંત્રીશ્વર! તમે ધર્મ ગ્રહણ કરવાનું કહ્યું તે યુક્ત છે. યોગ્ય અવસરે ધર્મ કરે જઈએ. પણ અત્યારે મારી યુવાવસ્થા છે અને તેમાં તે રંગરાગને પિષક વસ્તુ જ અવસરચિત છે.”
મંત્રીએ કહ્યું, “મહારાજ! આપ યુવાવસ્થામાં છો તે હું જાણું છું, છતાં મેં આપને અવસર સિવાય ધર્મ કરવાની વિજ્ઞપ્તિ કરી તેનું કારણ એ છે કે આજે નંદનવનમાં બે ચારણ મુનિ પધાર્યા હતા. મેં તેમને આપનું આયુષ્ય હાલ કેટલું બાકી છે તે પૂછયું
Page #31
--------------------------------------------------------------------------
________________
હતું. તેમણે મને આપનું આયુષ્ય એક માસ બાકી છે એમ જણાવ્યું હતું. આથી હું આપને ધર્મ કરવાની વિનંતી કરું છું.”
મહાબળ રાજાએ કહ્યું, “હે સ્વયંબુદ્ધ! હે બુદ્ધિના સમુદ્ર ! મારે ખરે બંધુ તો તું જ છે. તેં મને મેહ નિદ્રામાંથી જાગૃત કર્યો. હવે મને કહે કે હું કેવી રીતે ધર્મ કર્યું. આયુષ્ય થોડું રહ્યું છે તે તેટલા વખતમાં મારે કેટલે ધર્મ સાધવો? અગ્નિ લાગ્યા પછી તત્કાળ કૂવો ખોદે તે કેમ બને ?” મહાબળે લીધેલી દીક્ષા
સ્વયં બુદ્દે કહ્યું, “મહારાજ, ખેદ ન કરે, એક દિવસની પણ દીક્ષા પાળનાર માણસ મેક્ષ પ્રાપ્ત કરી શકે છે, તે હજી એક માસ તો ઘણે છે.” પછી મહાબળ રાજાએ તેનું કહેવું માન્ય કરી પોતાના પુત્રને ગાદી પર બેસાડી દીક્ષા અંગીકાર કરી. બાવીસ દિવસનું અણસણ પાળી મહાબળ રાજર્ષિસમાધિપૂર્વક મૃત્યુ પામ્યા.
પાંચમે ભવ–લલિતાંગદેવ મૃત્યુ બાદ, મહાબળ બીજા દેવલોકમાં શ્રીપ્રભ વિમાનનાં અધિપતિ લલિતાંગ દેવપણે ઉત્પન્ન થયું. ત્યાં તેણે પ્રાણથી પણ વહાલી રવયંપ્રભા દેવી સાથે ક્રીડા કરતાં ઘણે કાળ પસાર કર્યો. સમય જતા સ્વયંપ્રભા દેવી ચ્યવન પામી. લલિતાંગ દેવ શોક વિહ્વળ બની રેવા લાગે. આ અવસરે એક મિત્રે આશ્વાસન આપતાં જણાવ્યું, “હે મહાનુભાવ, તમે ખેદ ન કરે. તમારી દેવી હાલમાં યુગધર મુનિ પાસે અણસણ કરીને રહેલી છે. તમે ત્યાં જાઓ અને તમારું રૂપ દેખાડો જેથી તમારામાં આસક્તિ પામી નિયાણાપૂર્વક મૃત્યુ પામી તમારી પત્ની થાય.” લલિતાંગદેવે તેમ કર્યું અને સ્વયં પ્રભાદેવી મેળવી આનંદ પામે અને ક્રીડામાં આસક્ત બને.
Page #32
--------------------------------------------------------------------------
________________
છઠ્ઠો ભવ—વજ્રજ ઘ રાજા
લલિતાંગ દેવ દેવલેાકથી ચ્યવી, જંબુદ્રીપના પૂર્વ વિદેહમાં, પુલાવતી નામની વિજયમાં, લાહાલ નામના નગરમાં, સુવર્ણ જંધ રાજાની લક્ષ્મી નામે સ્રીની કુક્ષિથી પુત્રપણે જન્મ્યા. અહીં માતા-પિતાએ તેનું નામ વજંધ પાડયું. વય પ્રભા દૈવી પણ ત્યાંથી ચ્યવી, તે જ વિજયમાં, પુંડરિકિણી ગિરિ નગરીના વજ્રાસેન ચક્રવતી રાજાની રાણી ગુણવતીની કુક્ષિથી પુત્રીપણે ઉત્પન્ન થઈ. માત-પિતાએ તેનું નામ શ્રીમતી પાડયું. સમય જતાં એક વખત પેાતાના મહેલની ગેાખમાં બેઠી હતી ત્યારે તેણે નગરના ઉદ્યાનમાં એક મુનિવરના દેવળજ્ઞાન ઉત્સવમાં જતા દેવેને જોયા. દેવતાઆને જોતાં જ તેને મૂર્છા આવી અને તેને જાતિસ્મરણ જ્ઞાનથી પેાતાના સ્વા પૂર્વભવ યાદ આવ્યેા.
ભગવા
પેાતાના પૂર્વભવના જીવનના પ્રસંગાનું ચિત્રપટમાં આલેખન કરાવી પંડિતાધાત્રી દ્વારા રાજમામાં તેણે તે ચિત્રપટનુ પ્રદર્શન મ્યુ. ધણા લેાકાએ તે ચિત્રપટને જોયું અને તેના વખાણ કર્યાં. એક વખત વાજ્ર ધ કુમાર તે ચિત્રપટ આગળ આવી ચડ્યો. ચિત્રપટ જોતાં જ તેનું મગજ લાગ્યું અને મૂર્છા ખાઈ એકદમ તે જમીન પર પડયો. શિતાપચાર પછી જાગૃત થઇ તેણે જણાવ્યુ કે, “ આ ચિત્ર મારા પૂર્વ ભવતુ છે. આ હું લલિતાંગદેવ અને આ મારી પ્રાણ પ્રિયા સ્વયં પ્રભા; મારા જીવનનું યથાર્થ સ્વરૂપ એળખનાર તે સ્વયંપ્રભા દેવી જ ઢાવી જોઈએ. આ વાત સાંભળી વજ્રસેન ચક્રવતી એવાજ ધને બાલાયેા અને તેને શ્રીમતી પરણાવી. રાજાની રજા લઇ વજ્ર ધ લાહાલ ગયેા અને ત્યાં તેના
""
Page #33
--------------------------------------------------------------------------
________________
પિતા સુવર્ણવે તેને રાજગાદી સોંપી દીક્ષા લીધી.
થોડા સમય પછી સાગરસેન અને મુનિસેનના સંપર્કથી વજાજ છે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. રાત્રે તે “સવારે પુત્રને ગાદી આપી મારે દીક્ષા ગ્રહણ કરવી' તેવા ચિંતનપૂર્વક સૂતે; પણ રાજગાદી માટે તલપાપડ થયેલા રાજકુમારે વિષ ધૂપથી તેના શયનખંડને વાસિત કરી પિતાના માતા-પિતાના પ્રાણ લીધા. સાતમે અને આમે ભવ–યુગલિક અને દેવભવ
વજબંધ અને શ્રીમતી બન્ને મૃત્યુ પામી ઉત્તર કુરુક્ષેત્રમાં યુગલિયાપણે ઉત્પન્ન થયાં. યુગલિક આયુષ્ય પૂર્ણ થયે સૌધર્મ દેવલોકમાં તે બને મિત્ર દેવપણે ઉત્પન્ન થયાં.
નવમો ભવ-જીવાનંદ વૈદ્ય દેવક સંબંધી બેગ ભોગવી, આયુષ્ય પૂર્ણ થયે વાબંધને જીવ ત્યાંથી ચ્યવી ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં સુવિધિ વિઘને ઘેર છવાનંદ નામે પુત્રપણે ઉત્પન્ન થયો. શ્રીમતી
જીવ દેવલોથી એવી, ઈશ્વરદત્ત શેઠને ત્યાં કેશવ નામે પુત્રપણે ઉત્પન્ન થયો. પૂર્વભવના સંરકારથી જીવાનંદ અને કેશવ મિત્ર થયા. મહીધર, સુબુદ્ધિ, પૂર્ણભદ્ર અને ગુણાકર પણ તેમના મિત્ર હતા. છવાનંદે કરેલી મુનિની સારવારઃ
એક વખત વૈદ્ય પુત્ર જીવાનંદને ઘેર એક મુનિરાજ વહેરવા પધાર્યા. તેમનું શરીર તપથી સુકાઈ ગયું હતું અને શરીરે કઢને રોગ થયો હતો. તો પણ તે ઔષધની યાચના કે પૃહા કરતા ન હતા. જવાનંદને વ્યાધિનું અને ઔષધનું સારું જ્ઞાન હતું. ચિકિત્સામાં પણ તે કુશળ હતા. મહીધર મિત્રની પ્રેરણાથી
Page #34
--------------------------------------------------------------------------
________________
છવાનંદ મુનિની રજા લઈ તેમની સારવાર કરી. આથી મુનિ નિરોગી અને ક્રાન્તિવાન થયા.
કેટલાક સમય પછી છએ મિત્રોએ વૈરાગ્ય પામી દીક્ષા અંગીકાર કરી અને અનશનવ્રત ગ્રહણ કરી પોતાને દેહ છોડ્યો.
| દશમ ભવ–અશ્રુત દેવલોકમાં દેવ
છવાનંદ વિદ્યને જીવ મૃત્યુ પામી અય્યત નામના બારમા દેવલોકમાં ઈંદ્રને સામાનિક દેવ થયે કેશવ વગેરે છવાનંદના મિત્રો પણ તે જ દેવેલકમાં ઈન્દ્રના સામાનિક દેવ થયા.
અગિયારમો ભવ–વજનાભ ચક્રવતી જંબુદ્દીપના પૂર્વ વિદેહમાં પુષ્કલાવતી વિજ્યમાં પુંડરિકિણી નામે એક નગર હતું. ત્યાં વસેન નામે રાજા રાજ્ય કરતા હતા. તેને ધારિણી નામે રાણી હતી, દેવલેથી ઓવી, છવાનંદ વિદ્યને જીવ ધારિણીની કુક્ષિ વિષે પુત્રપણે ઉત્પન્ન થયા. આ સમયે ધારિણી રાણુએ ચૌદ મહારવપ્ન જોયાં. સ્વપ્નલક્ષણપાઠકએ જણાવ્યું કે રાણીને કુંવર ચક્રવતી થશે. એગ્ય અવસરે ધારિણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો. રાજાએ તેનું નામ વજાનાભ પાડ્યું. છવાનંદ વિઘના ચાર મિત્રો-મહીધર, સુબુદ્ધિ, પૂર્ણભદ્ર અને ગુણકર-ના છો પણ ધારિણીની કુક્ષિ વિષે પુત્રપણે ઉત્પન્ન થયા અને શિવને જીવ સુયશા નામને રાજપુત્ર છે. વજસેનની રક્ષાઃ
લોકાતિક દેવતાઓએ એક દિવસ વસેન રાજાને વિનંતી કરી, “હે સ્વામી, ધર્મતીર્થ પ્રવર્તા” પછી વસેન રાજાએ વજનાભને ગાદીએ બેસાડી સાંવત્સરિક દાન આપી દીક્ષા લીધી. પછી પૃથ્વીજળને પવિત્ર કરતા વિહાર કરવા લાગ્યા,
Page #35
--------------------------------------------------------------------------
________________
વજનાભે પોતાના દરેક ભાઈને જુદા જુદા દેશ આપ્યા. સુયશાને સારથિ બનાવ્યો. વજસેન પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તે જ વખતે વનાભ રાજાની આયુધશાળામાં ચક્ર રત્ન ઉત્પન્ન થયું અને તેની સાથે બીજા તેર રત્નો પણ ઉત્પન્ન થયાં. આ ચૌદ રત્ન દ્વારા વજીનામે સમગ્ર પુષ્કલાવતી વિજ્ય સાથ અને સર્વ રાજાઓએ તેને ચક્રવતીપણાને અભિષેક કર્યો. વજનાભની દીક્ષા :
એક વખત વજસેન તીર્થકર ભગવાન સમવસર્યા. વજનાભ ચક્રવતી બંધવ અને સારથિ સહિત ભગવંતને વાંદવા ગયો ભાગવંતની દેશના સાંભળી જનાભનું હૃદય વૈરાગ્ય વાસિત થયું અને ભગવાન પાસે દીક્ષાની માગણી કરી. તીર્થકર ભગવાને કહ્યું,
સારા કામમાં ઢીલ ન કરવી.” વજાનાભે પુત્રને ગાદી ઉપર બેસાડી ચાર બાંધે અને સારથિ સાથે દીક્ષા લીધી. વજનાભ મુનિને પ્રાપ્ત થયેલી લબ્ધિઓ :
વજના મુનિ ઉત્કટ વ્રતનું પાલન કરતા હતા. તેમને અનેક લબ્ધિઓ ઉત્પન્ન થઈ. તપ, ત્યાગ અને કરૂણાના પ્રવાહથી તરબોળ બનેલ મુનિના શ્લેષ્મ વગેરે સમગ્ર જગતના પ્રાણુઓના ભયંકર રેગોને નાશ કરનારા થયા (ખેલૌષધિ લબ્ધિ). તેમના પાદ સ્પર્શ ભયંકર યાતનાથી પીડાતા માણસે નવીન તે જ પામી યાતના રહિત થવા લાગ્યા. તે મુનિને સ્પશીને આવતો પવન પણ જે માણસને સ્પર્શતે તે માણસ રોગ રહિત અને શુદ્ધ પરિણામવાળો બનતે (સવોષધિ લબ્ધિ).
આ ઉપરાંત અનેક જાતની શક્તિઓ વજનમ મુનિને પ્રગટ થઈ. સેયના નાકામાં પણ તંતુની પેઠે પ્રવેશ કરવાને સમર્થ થાય એવી અણુર્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ. મેરૂ પર્વત પણ જાનુ સુધી
Page #36
--------------------------------------------------------------------------
________________
આવે એવી પિતાના શરીરને મોટું કરવાની મહત્ત્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ. પિતાના શરીરને પવનથી પણ હલકું કરી શકે એવી લધુત્વ શક્તિ પ્રગટ થઈ ઇન્દ્રાદિક દે પણ સહન કરી શકે નહિ એવું વાથી પણ ભારે કરવાની ગુરુત્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ. પૃથ્વી ઉપર રહ્યાં છતાં પણ ઝાડના પાંદડાની જેમ મેરૂના અગ્ર ભાગને અને હાદિકેને સ્પર્શ કરી શકે એવી પ્રાપ્તિ શક્તિ તેમને પ્રગટ થઈ. ભૂમિની પેઠે જળમાં ગતિ થઈ શકે અને જળની પેઠે ભૂમિકાને વિષે ઉન્મજજન નિમજજન કરી શકે એવી પ્રાકામ્ય શક્તિ તેમને પ્રાપ્ત થઈ. ચક્રવતી અને ઇન્દ્રની ઋદ્ધિ વિરતારવાને સમર્થ એવી ઈશત્વ શક્તિ તેમને પ્રગટ થઈ. જેથી સ્વતંત્ર એવા દૂર જંતુઓ પણ વશ થઈ જાય એવી અપૂર્વ શક્તિ તેમને પ્રાપ્ત થઈ. છિદ્રની જેમ પર્વતની મધ્યમાંથી ગમન કરી શકે એવી અપ્રતિઘાતી શક્તિ તેમને પ્રગટ થઈ. પવનની પેઠે સર્વે ઠેકાણે અદશ્યરૂપ ધારણ કરી શકે એવું અપ્રતિહત અંતર્ધાન સામર્થ્ય તેમને પ્રાપ્ત થયું (બીજા શબ્દોમાં કહીએ તે વજના મુનિને વૈક્રિય લબ્ધિ પ્રગટ થઈ.)
આદિ, અંત કે મધ્ય એવું એક પદ સાંભળવા માત્રથી વજીના મુનિ આખા ગ્રંથને કહી શકતા (પદાનુસારિણી લબ્ધિ) પાત્રમાં પડેલા અ૮૫ ભોજનથી સેંકડે મુનિઓને જમાડી શકતા. (અક્ષીણ મહાનાસી લબ્ધિ) કર્મ રાજા જેમ રાયને રક અને રંકને રાજા કરે તેમ મુનિ સર્વ કરી શકતા. આમ અનેક શક્તિઓ હેવા છતાં તે શક્તિઓને ઉપયોગ મુનિ કરતા ન હતા. કેમ કે મુમુક્ષુ પુરુષે પ્રાપ્ત થયેલી વસ્તુઓમાં પણ આકાંક્ષા રહિત હોય છે.
વજના મુનિ શક્તિઓ–લબ્ધિઓનો પ્રાદુર્ભાવથી અટક્યા નહિ તેમણે તો ‘સવિજીરૂં શાસનરસીની ભાવના દઢ કરી
Page #37
--------------------------------------------------------------------------
________________
અને વીશ સ્થાનકની આરાધના વડે તીર્થંકર નામ–ગોત્રમ્ ઉપાર્જન કર્યું.
બારમો ભવ અનુત્તર વિમાનમાં દેવ વજનાભ મુનિ ખડગની ધારા સમાન સંયમવ્રત પાળી, અણસણ કરી, સર્વાથસિદ્ધ અનુત્તર વિમાનમાં દેવ થયા.
૩ષભદેવ ભગવાનને જન્મ માદિનાથનું ચ્યવન ઃ
ત્રીજા આરામાં ચોરાસી લાખ પૂર્વ, ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે અષાઢ માસની કૃષ્ણ ચતુથીને દિવસે વજનાભનો જીવ આયુષ્ય પૂર્ણ કરી સવાર્થ સિદ્ધ વિમાનમાંથી ચ્યવી, નાભી કુલકરની સ્ત્રી મરૂદેવીની કૃષિમાં અવતર્યો. પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે પ્રાણી માત્રના દુઃખને ઉચ્છેદ થવાથી ગેલેક્સમાં સુખ થયું અને સર્વ સ્થાનકે મટે ઉઘાત થયા. મરદેવી માતાએ દીઠેલા ચૌદ સ્વને :
જે રાત્રીએ પ્રભુ દેવોમાંથી અવીને માતાની કુક્ષિમાં અવતર્યા તે જ રાત્રીએ નિવાસ ભવનમાં સૂતેલી મરૂદેવીએ ચૌદ મહાવપ્ન દીઠાં. પ્રથમ સ્વપ્ન ઉજજ્વળ, પુષ્ટ રકંધવાળો, દીધે
૧. વજાભ મુનિએ (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) પ્રવચન (૪) આચાર્ય (૫) સ્થીર (૬) ઉપાધ્યાય (૭) સાધુ (૮) જ્ઞાન (૮) દર્શન (૧૦) વિનય (૧૧) ચારિત્ર (૧૨) બ્રહ્મચર્ય (૧૩) સમાધિ (૧૪) તપ (૧૫) દાન (૧૬) વૈયાવચ્ચ (૧૭) સંયમ (૧૮) અભિનવજ્ઞાન (૧૯) શ્રુતપદ અને (૨૦) તીર્થ પદની આરાધના કરી આ વીસ પદમાંથી એક પદની પણ ઉત્કટભાવે આરાધના કરવામાં આવે સર્વ જીવની કલ્યાણ ભાવનાને ઝંખતા “તીર્થકરપદને તે જીવ મેળવી શકે છે. વજનાભ મુનિએ વીસે પદની આરાધના કરી તીર્થંકરપદ નામ કર્મને બંધ કર્યો.
Page #38
--------------------------------------------------------------------------
________________
તેમજ સરલ પૃચ્છાવાળો, સુવર્ણની ઘૂઘરમાળવાળો અને જાણે વિધુત સહિત શરદ ઋતુને મધ હોય તેવો વૃષભ જોયો. બીજે સ્વપ્ન વેતવર્ણવાળો, કમથી ઊંચે, નિરંતર ઝરતા મદની નદીથી રમણીય અને જાણે ચાલતો કૈલાસ પર્વત હોય તે ચાર દાંતવાળા હતી જ. ત્રીજે સ્વપ્ન પીળા નેત્રવાળા, દીર્ઘ છÇવાવાળ, ચપલ કેશવાળીવાળો અને જાણે શૂરવીરને જયધ્વજ હોય તેમ પૂછડાને ઉલાળતા કેશરી સિંહ દીઠે. ચોથે સ્વપ્ન, પા જેવા લોચનવાળી, પત્રમાં નિવાસ કરનારી અને દિગગજેન્દ્રોએ પિતાની સૂઢથી ઉપાડેલા કુંભોથી શોભતી લક્ષ્મીદેવી દીઠી. પાંચમે સ્વપ્ન નાના પ્રકારના દેવવૃક્ષોનાં પુષ્પથી ગૂંથેલી, સરળ અને ધનુષ્ય ધારીએ આરહણ કરેલા ધનુષ્ય જેવી લાંબી પુષ્પમાળા દિઠી. છકે સ્વપ્ન જાણે પોતાના મુખનું પ્રતિબિંબ હેય તેવું, આનંદના કારણરૂપ અને કાતિ સમૂહથી જેણે દિશાઓને પ્રકાશિત કરેલી છે એવું ચંદ્રમંડળ દીઠું. સાતમે સ્વપ્ન સર્વ અંધકારનો નાશ કરનાર અને વિરતાર પામતી કાન્તિવાળા સૂર્ય જોયો. આઠમે સ્વપ્ન ચપળ કાન વડે જેમ હસ્તી શોભે તેમ ઘુઘરીઓની પંક્તિના ભારવાળી અને ચલાયમાન એવી પતાકા વડે શોભતે મહાધ્વજ દીઠે. નવમે રવપ્ન વિકસિત કમળોથી જેને મુખભાગ અર્ચિત કરે છે એવો સમુદ્ર મંથન કરવાથી નીકળેલા સુધાકુંભ જેવો અને જળથી ભરેલો-સુવર્ણને કલશ દીઠા. દશમે સ્વને જાણે આદિ અહંતની સ્તુતિ કરવાને અનેક મુખવાળું થયું હોય તેમ ભ્રમરોના ગુંજારવવાળા અનેક કમળોથી શોભતું મહાન પદ્માકર (પા સરોવર ) જોયું. અગ્યારમે રવપ્ન પૂથ્વીમાં વિસ્તાર પામેલા શરદઋતુના મેઘની લીલાને ચોરનાર અને ઊંચા તરંગોને સમૂહથી ચિત્તને આનંદ આપનાર
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૨
ક્ષીર નિધિ (ક્ષીર સમુદ્ર) દીઠા. બારમે સ્વપ્ને પૃથ્વના સ્નેહથી આવ્યું ઢાય, તેવું કાંતિવાળું વિમાન ઢીઠું'. તેમે સ્વપ્ને જાણે કાઇ કારણથી તારાઓના સમૂહ એકત્ર થયા ઢાય તેવા અને એકત્ર થયેલી નિળ ક્રાન્તિના સમૃહ ર` જ દી। ચૌદમે સ્વપ્ને શૈલેાક્યમાં રહેલા તેજસ્વી પદાર્થોનું પિંડી ભૂત થયેલું તેજ ઢાય તેવા પ્રકાશમાન નિમ અગ્નિ મુખમાં પ્રવેશ કરતા દીઠો.
આવી રીતે ચૌદ સ્વપ્ના જોઇ મરૂદેવી માતા જાગ્રત થયાં અને તેમણે સર્વ વૃત્તાંત નાભિ રાજાને કહી સભળાવ્યા. નાભિ રાજાએ સ્વપ્નનો વિચાર કરી કહ્યું, “તમને ઉત્તમ કુલકર પુત્ર થશે". કારણ કે તે સમયે નાભિકુલકર આગળ મોટામાં મેરુ સ્થાન મનુષ્ય લેાકમાં કુલકર હતું. તે વખતે ઇન્દ્રના આસને! કપાયમાન થયા એટલે તેમને ઉપયાગ દેતા ભગવાનના ચ્યવનની ખબર પડી અને તત્કાળ સવ એકઠા થઈ ભગવાનની માતાને સ્વપ્નના અર્થ કહેવા માટે ત્યાં આવ્યા. પછી બે હાથ જોડી વિનયપૂર્વક સ્વપ્નના અર્થ કહેલા લાગ્યા.
ઇન્દ્રે કહેલા સ્વપ્નના અર્થ:
“ હું સ્વામિનિ ! તમે પહેલા સ્વપ્ને વૃષભ જોયા તેથી તમારા પુત્ર મેહરૂપી કાઢવમાં ખૂંચી ગયેલા ધર્મરૂપી રથના ઉદ્દાર કરવામાં સમર્થ થશે; હસ્તિના દર્શનથી તમારા પુત્ર ધણા બળના એક સ્થાનરૂપ થશે. સિંહના દર્શનથી પુરુષામાં સિહુ જેવા પરાક્રમ વાળા થશે. લક્ષ્મીદેવોના દર્શનથી તમારા પુત્ર બૈલેાક્યની સામ્રાજ્ય લક્ષ્મીના પ્રભુ થશે. પુષ્પમાળા જોઈ તેથી તમારા પુત્રની આજ્ઞા માળાની પેઠે આખું જગત મસ્તક પર વહન કરશે, ચંદ્ર દીઠા તેથી મનેાહર અને નેત્રને આનંદ આપનાર થશે.સુ દીઠે તેથી તમારા પુત્ર માહરૂપી અંધકારના નાશ કરી જગતમાં ઉદ્યોત કરતાર થશે.
Page #40
--------------------------------------------------------------------------
________________
૧૩
મહાધ્વજ દીઠી તેથી તમારા પુત્ર આપના વંશમાં માટી પ્રતિષ્ઠાવાળા ધર્મધ્વજ થશે. પૂર્ણ કુંભ જોયા તેથી તમારા પુત્ર અતિશયાને ધારણ કરનાર થશે. પદ્મ સરાવર જોયુ તેથી આપને પુત્ર સંસારરૂપી અટવીમાં પડેલા મનુષ્યાના પાપરૂપ તાપને હરશે. સમુદ્ર દ્વી। તેથી તમારા પુત્ર જેની સમીપ ન જઈ શકાય તેમની સમીપે પણ અવશ્ય જવા યાગ્ય થશે. વિમાન જોયું તેથી તમારા પુત્રની વૈમાનિક દેવા પણ સેવા કરશે. રત્નના ઢગલા જોયા તેથી તમારા પુત્ર સ`ગુરૂપ રત્નાની ખાણ તુલ્ય થશે. મુખમાં પ્રવેશ કરતા અગ્નિ જોયા તેથી તમારા પુત્ર અન્ય તેજરવીએના તેજને દૂર કરનારા થશે. હે માતા ! તમે ચૌદ સ્વપ્ના જોયાં તે એવું સૂચવે છે કે તમારા પુત્ર ચૌદ રાજલેાકના સ્વામી થશે.”
આવી રીતે સ્વપ્નના અર્થ કહી, મરૂદેવી માતાને પ્રણામ કરી, સર્વ ઇન્દ્રો પેાતાના સ્થાનકે ગયા.
આદિનાથને જન્મ :
હવે મરૂદેવી માતા સુથી જેમ મેધ માળા શાભે, મુક્તા ફળથી જેમ છી ́પ શાલે અને સિંહથી જેમ પતની ગુફા શાભે તેમ શાલવા લાગ્યાં. ગના પ્રભાવથી તેમનું લાવણ્ય વિશેષ વૃદ્ધિ પામવા લાગ્યું. એ પ્રમાણે નવ માસ અને સાડા સાત દિવસ થયા. પછી ચૈત્ર માસની કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે, અરાત્રીએ, સર્વ ગઢા ઉચ્ચ સ્થાનમાં આવ્યા હતા અને ચંદ્રના ચાગ ઉત્તરાષાઢા નક્ષત્રમાં આવ્યા હતા તે વખતે, મરૂદેવી માતાએ જરાયુ અને રૂધિર વગેરે કલથી રહિત, યુગલધર્મી પુત્રને, સુખે કરી જન્મ આપ્યો. તે વખતે વીજળીના ચમકારાની પેઠે ત્રણ જગતમાં, ઉદ્યોત થઈ રહ્યો અને આકાશમાં દેવતાના દેવ દુંદુભી
વાગવા લાગ્યા,
Page #41
--------------------------------------------------------------------------
________________
છપ્પન દિગ્ગ કુમારિકાઓનું આગમન અને તેમણે
કરેલો જન્મોત્સવ આ દિગ કુમારિકાઓએ સંવર્ત વાયુથી કચરો દૂર કર્યો :
તે સમયે દિકુમારિકાઓએ આવી ભગવાનના જન્મને મહત્સવ શરૂ કર્યો. અધે લોમાંથી આઠ દિકુમારિકાઓ ભગવાનના સૂતિકાગ્રહ પાસે આવી તીર્થંકરની માતાને ત્રણવાર પ્રદક્ષિણા કરી, વંદન કરી કહેવા લાગી, “હે માતા, અમે આપને પ્રણામ કરીએ છીએ. અમે અલકને વિષે રહેનારી આઠ દિગૂ કુમારિકાએ છીએ. તીર્થકરના જન્મને અવધિજ્ઞાનથી જાણી, તેમના પ્રભાવથી તેમને જન્મ મહિમા કરવા માટે અત્રે આવ્યા છીએ. તેથી તમે અમારાથી જરાપણ ભય પામશે નહિ.' એમ કહી ઈશાન ભાગમાં જઈ તે દિ કુમારિકાઓએ ત્યાં પૂર્વ દિશા તરફ મુખવાળું અને એક હજાર થાંભલાવાળું સૂતિકાગ્રહ રચ્યું પછી સંવર્ત નામના વાયુથી સૂતિકાગ્રહની ચતરફ એક જિન સુધી કાંકરા અને કાંટા દૂર કરી, સંવત વાયુથી સંકરી ભગવાનને પ્રણામ કરી, ગીત ગાતી ગાતી તેમની નજીક ઉભી રહી. આઠે સુગધી જળની વૃષ્ટિ કરી ?
તેવી જ રીતે આસનના કંપવા વડે પ્રભુનો જન્મ જાણું મેરૂ પર્વત પર રહેનારી આઠ ઊર્વ લેકવાસી દિગકુમારિકાઓ
૧. અધે લેકમાંથી ભોગકરી, ભોગવતી, સુભગા, ભોગમાલિની, સુવત્સા, વત્સમિત્રા, પુષ્પમાલા અને અનિંદિતા નામની આ કિગ કુમારિકાઓ આવી હતી. સુવત્સા અને વત્સમિત્રને બદલે કેટલેક ઠેકાણે તોયધારા અને વિચિત્રા આવી હતી એમ જણાવવામાં આવ્યું છે.
૨. ઉર્વ લેકમાંથી મેઘરા, મેઘવતી, સુમેઘા, મેઘમાલિની, તોયધારા, વિચિત્રા, વારિણા અને બલાહિકા નામની મેર પર્વત પર રહેનારી આ દિગ્યુમારિકાઓ આવી હતી.
Page #42
--------------------------------------------------------------------------
________________
ત્યાં આવી અને જિનેશ્વર તથા જિનેશ્વરની માતાની સ્તુતિ કરી, સુગંધી જળની વૃષ્ટિ કરી એક જન સુધી છંટકાવ કર્યો અને ઢીંચણ સુધી પચરંગી પુથી પૃથ્વીને શેબિત કરી, ઉચિત સ્થાને ઊભી રહી. આ દર્પણ લઈ ઊભી રહી:
પૂર્વ રૂચકાદ્રિ ઉપર રહેનારી આઠ દિકમારિકાએ વેગવાળા વિમાનમાં બેસી ત્યાં આવી અને પોતાના હાથમાં પણ રાખી, માંગલિક ગીત ગાતી ગાતી પૂર્વ દિશામાં ઊભી રહી. આઠે હાથમાં કળશ લીધા ?
દક્ષિણ રૂચકાદ્રિ પર રહેનારી દિગુ કુમારિકાઓ પ્રમોદ પામતી ત્યાં આવી અને પ્રથમની દિગ કુમારિકાઓની જેમ જિનેશ્વર અને તેમની માતાને નમન કરી પોતાનું કાર્ય નિવેદન કરી, હાથમાં કળશ ધારણ કરી, દક્ષિણ દિશામાં ગીત ગાતી ઊભી રહી. માટે પંખા લીધા ઃ
પશ્ચિમ રૂચક પર્વત પર રહેનારી આઠ દિગ કુમારિકાઓ'
૩. રૂચક નામના ૧૩ મા દ્વીપમાં ચારે દિશાઓમાં તથા ચારે વિદિશાઓમાં પર્વતો છે, તેમાંના પૂર્વ દિશાના પર્વત પર રહેનારી દિગૂ કુમારિકાઓ પ્રથમ આવી હતી.
૪. નંદા, દત્તરા, આનંદા, નંદિવર્ધના, વિજયા, જયન્તી, જયન્તી અને અપરાજિતા નામની આઠ દિફ કુમારિકાઓ પૂર્વ ચકા દિપરથી આવી હતી.
૫. સમાહારા, સુપ્રદત્તા, સુપ્રબુદ્ધા, યશોધરા, લક્ષ્મીવતી, શેષવતી, ચિત્રગુપ્તા અને વસુધરા નામની આઠ દિગ કુમારિકાઓ દક્ષિણ રયકાદ્રિ પરથી આવી હતી.
૬. ઇલાદેવી. સુરાદેવી, પૃથ્વી, પાવતી, એકનાસા, અનવમિકા, ભદ્રા અને અશોકા નામની આઠ દિગ કુમારિકાઓ પશ્ચિમ રચક પર્વત પરથી આવી હતી.
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૬
ત્વરાથી આવી અને પ્રભુ તથા માતાને નમી, વિજ્ઞપ્તિ કરી, હાથમાં પંખા ધારણ કરી, ગીત ગાતી પશ્ચિમ દિશામાં ઊભી રહી. આઠે ચામર લીધા ઃ
ઉત્તર રૂચક પર્વત પરથી આઠ દિગ કુમારિકાએ વેગથી ત્યાં આવી અને ભગવત તથા તેમની માતાને નમસ્કાર કરી. પેાતાનું કાર્ય વિદિત કરી, હાથમાં ચામર ગ્રહણ કરી, ગીત ગાતી ગાતી ઉત્તર દિશામાં ઊભી રહી.
ચારે દીપક લીધા :
વિદિશામાં રહેલા રૂચક પર્વત પરથી ચાર દિગકુમારિકાઓ પણ આવી અને હાથમાં દીપક રાખી ઇશાન વગેરે વિદિશાઓમાં ગાતી ગાતી ઊભી રહી.
પ્રભુ તથા માતાને રક્ષા પાટલી બાંધી :
રૂચક દ્વીપથી ચાર દિગ્ કુમારિકાઓ આવી ભગવાનના નાભી નાળને ચાર આગળ રાખી છેદન કર્યુ” અને એક ખાડા ખેાદી તેમાં તે નાખી ખાડાને રત્ન અને વજ્રથી પૂરી દીધો અને તેના ઉપર ધ્રાથી પીઠિકા બાંધી. પછી ભગવાનના જન્મગૃહને લગતા પૂ, દક્ષિણ અને ઉત્તર દિશામાં ત્રણ કદલીગૃહ કર્યાં. તે દરેક ગૃહમાં મોટા સિહાસનાથી ાભાયમાન ચાક રચ્યા. પછી પ્રભુને પેાતાના હાથમાં લઈ જિન માતાને ટકા આપી, દક્ષિણ દિશાના ચાકમાં લઇ ગઈ, ત્યાં બંનેને સિહાસન ઉપર બેસાડી, સુગંધી લક્ષપાક તેલથી મન કરવા લાગી.
૭. અલ'જીસા, મિશ્રકેશી, પુંડરિકા, વારૂણી, હાસા, સ`પ્રભા, શ્રી અને દ્વી નામની આઠ કુમારિકાએ ઉત્તર રૂચક પર્વત પરથી આવી હતી. ૮. ચિત્રા, ચિત્રકનકા, સતેરા અને સત્રામણિ નામની ચાર દિગ કુમારિકાઓ વિદિશામાં રહેલા રૂચક પર્વત પરથી આવી.
૯. રૂપા, રૂપાસિકા, સુરૂપા અને રૂપકાવતી રૂચક દ્વીપથી આવી હતી.
Page #44
--------------------------------------------------------------------------
________________
પછી દિવ્ય પીઠીથી તેમણે બન્નેને ઉદ્વર્તન કર્યું અને પૂર્વ દિશાના ચોકમાં લઈ જઈ, સિંહાસન પર બેસાડી, નિર્મળ જળથી બન્નેને સ્નાન કરાવ્યું. પછી સુગંધી વસ્ત્રોથી અંગ લૂછીને, ગશીર્ષ ચંદનના રસથી તેમને અચિંત કર્યા અને આભરણે પહેરાવી, ઉત્તર દિશાના ચોકમાં જઈ સિંહાસન ઉપર બેસાડ્યા. ત્યાં અરણીના બે કાષ્ઠથી અગ્નિ ઉત્પન્ન કરી, ગશીર્ષ ચંદનના કાષ્ઠથી હેમ કર્યો અને તેની ભસ્મની રક્ષા પિટલી કરી, બન્નેને હાથે બાંધી. જે કે ભગવાન મેટા પ્રભાવવાળા હતા તે પણ દિગ કુમારિકાઓને એવો ભક્તિક્રમ છે. પછી “તમે પર્વત જેવા આયુષ્યવાળા થાઓ" એવું પ્રભુના કાનમાં કહી, પાષાણના બે ગોળા અફળ્યા. અને પ્રભુને તથા માતાને સૂતિકાગ્રહમાં શૈયા ઉપર સૂવાડી તેઓ માંગલિક ગીત ગાવા લાગી.
જન્મ મહોત્સવ માટે સૌધર્મેન્દ્રનું આગમન
હવે તે સમયે સીધર્મ દેવલોકના ઈન્દ્રનું આસન ચલાયમાન થવાથી અવધિ જ્ઞાન વડે તેણે જોયું તે ઋષભ પ્રભુને જન્મ થયો છે એવું તેના જાણવામાં આવ્યું. તત્કાળ સિંહાસન ઉપરથી ઊઠી, સાત આઠ પગલાં પ્રભુનાં સામા ચાલી પંચાંગ ન સરકાર કરી, નમુત્યુ સ્તોત્ર વડે ભગવાનની સ્તુતિ કરી, બધા દેવતાઓને ભગવાનના જન્મ મહોત્સવ માટે બેલાવવાની પિતાના સેનાધિપતિ દેવને આજ્ઞા કરી. તે સેનાધિપતિએ સુષા નામની ઘંટા ત્રણ વખત વગાડી. તેને અવાજ થતાં બીજા સર્વ વિમાનની ઘંટાઓને અવાજ થવા લાગે તેથી વિમાનના દેવતાઓ સાવધાન થઈ ત્યાં આવ્યા. તેમને ઈન્દ્રના સેનાધિ પતિએ કહ્યું, “હે દેવતાઓ ! ઈન્દ્ર આજ્ઞા કરે છે કે દેવી વગેરે
Page #45
--------------------------------------------------------------------------
________________
૧૮
સર્વ પરિવાર સહિત જંબુદ્રીપના દક્ષિણ ભારતની મધ્યમાં નાભિરાજાને ત્યાં ચાલે. કારણ કે તેમને ત્યાં આદિ તીર્થંકરના જન્મ થયા છે અને આપણે જન્મ કલ્યાણકના મહાત્સવ કરવાના છે.”
ઇન્દ્રના હુક્રમ થતાં સર્વ દેવતાઓ ધણા હર્ષ થી તૈયાર થઈ ત્યાં આવ્યા. એટલે ઇન્દ્રે પાલક નામના દૈવને અનુપમ વિમાન રચવાની આજ્ઞા કરી. તરત જ તે ધ્રુવે ઈચ્છાનુગામી વિમાન રચ્યું. તે વિમાનમાં ઇન્દ્ર પાતાની આઠ પટરાણી સહિત, સિંહાસનને પ્રદક્ષિણા દઈ, પૂર્વ તરફના પગથીએથી સિંહાસન ઉપર ચઢયો અને પૂર્વાભિમુખ થઇ, પેાતાના આસન ઉપર બેઠે. વિમાનની આગળ પતાકાઓથી શાળતા એક ઇન્દ્રધ્વજ ફરકી રહ્યો હતા. દુંદુભીના અવાજોથી અને ગાના વાજીંત્રોના અવાજથી ગર્જનાત્રાળુ' તે વિમાન, બીજા વિમાના સાથે, ઇન્દ્રની ઈચ્છાથી સૌધર્મ ધ્રુવલેાકના મધ્યમાં થઈ વાયુ વેગે ચાલ્યું. થાડીવારમાં અસંખ્ય દ્વીપ સમુદ્ર ઉલ્લંધન કરીને નઢીશ્વર દ્વીપ આવ્યું. તે દ્વીપના રતિકર પર્વત ઉપર ઇન્દ્રે વિમાનને સંક્ષિપ્ત ર્યું. ત્યાંથી આગળ વધતાં કેટલાક દ્વીપ સમુદ્રને ઉલ્લધી, ઇન્દ્ર જંબુદ્રીપના દક્ષિણ ભારતમાં આદિ તીર્થંકરના જન્મન્નુવને આવી પોંચ્યા. ત્યાં તેણે તે વિમાનમાં પ્રભુના સૂતિકાગૃહની પ્રદક્ષિણા કરી, ઈશાન ખૂણામાં તે વિમાન સ્થાપન ક્યુ. પછી વિમાનમાંથી ઉતરીને શક્રેન્દ્ર પ્રભુ પાસે આન્યા, અને માતા સહિત પ્રભુને પ્રણામ કરી પ્રદક્ષિણા ઇને મરૂદેવી માતાને કહ્યું, “હું સૌધમ દેવલાકના ઇન્દ્ર છું. તમારા પુત્રના જન્માત્સવ કરવા હું અત્રે આવ્યા છું. માટે તમારે ભય રાખવા નહિ, '
"
Page #46
--------------------------------------------------------------------------
________________
પાંચ રૂપ કરી સૌધર્મેન્દ્ર પ્રભુને મેરૂ પર્વત
પર લઈ ગયો. એવી રીતે કહી, સૌધર્મેન્દ્ર માતાને અવરવાપિનીકા નામની નિંદા આપી, પ્રભુનું એક પ્રતિબિંબ કરી તેમના પડખામાં મુક્યું, અને પિતાના પાંચ રૂ૫ વિકવી, એક રૂપે ભગવંતની સમીપે આવી પ્રણામ કરી, વિનયથી નમ્ર થઈ બોલ્યા, હે ભગવન આજ્ઞા આપ. પછી ભગવાનને પોતાના બે હાથમાં લીધા. એક રૂપે ભગવાનને છત્ર ધર્યું, બે રૂપે સુંદર ચામ ધારણ કર્યા અને એક રૂપે ભગવાનની આગળ વજ. ધારણ કર્યું. આ રીતે ઈન્દ્ર દેવ સહિત આકાશ માર્ગે ચાલ્યો અને મેરૂ પર્વત પર ગયે. ત્યાં પાંડુક વનમાં, દક્ષિણ ચૂલિકાની ઉપર, અતિપાંડુકંબલા નામની શિલાપર સિંહસનમાં પ્રભુને પિતાને ખોળામાં લઈ બેઠે.
સૌધર્મેન્દ્ર ઉપરાંત બીજા ત્રેસઠ ઇન્દ્ર પણ પોતાના પરિવાર સાથે જન્મોત્સવમાં ભાગ લેવા આવ્યા. આમ વૈમા નિના દશ ઈન્દ્ર, ભુવનપતિની દશનિકાયના વીસ ઈન્દ્ર, વ્યંતરના બત્રીશ ઇન્દ્ર અને જતિષ્કના બે ઇન્દ્રોએ પ્રભુના જન્મ કલ્યાણકની ઉજવણીમાં ભાગ લીધે હતે.
પછી અચૂત ઈન્દ્રના હુકમથી આમિગિક દેવતાઓએ એક હજારને આઠ, આઠ જાતના સુંદર કળશો બનાવ્યા. અને તેટલી જ સંખ્યાની સુવર્ણાદિ વસ્તુઓની ઝારીયે, દર્પણ, રત્નના કરંડિયા, દાબડા, થાળ, પત્રિકા અને ફૂલની ચંગેરીઓ વગેરે તત્કાળ ત્યાં લાવ્યા તેમજ સર્વ ક્ષેત્રોમાંથી જળ, પુષ્પો અને સુગંધી વસ્તુઓ ગ્રહણ કરી મેરૂ પર્વત ઉપર લાવ્યા.
Page #47
--------------------------------------------------------------------------
________________
દેવાએ કરેલી પ્રભુની સ્નાત્ર પૂજા ત્યાર બાદ અમૃત ઈન્દ્ર ઉત્તરાસંગ કરી, પારિજાત કલ્પવૃક્ષ વગેરેના ફૂલોની કુસુમાંજલી ગ્રહણ કરી, સુગંધી ધૂપના ધૂથી ધૂપિત કરી, પ્રભુની પાસે તે કુસુમાંજલી મૂકી, પછી દેવતાઓએ પુષ્પમાળાઓથી અચિત કરેલા સુગંધી જળના કળશે ત્યાં લાવીને મૂક્યા, તે કળશ લઈ અય્યત ઈન્દ્ર પ્રભુને અભિષેક કરવાનો પ્રારંભ કર્યો. તે વખતે દેવતાઓ દુંદુભીના નાદ કરવા લાગ્યા. અને “હે જગન્નાથ, હે કૃપાસાગર ! તમે જય પામો, તમે આનંદ પામે "એમ ચારણ મુનિઓ બેલવા લાગ્યા. આ રીતે અમૃત ઈન્દ્ર અત્યંત ભક્તિપૂર્વક ભગવાનને કુંભના જળથી અભિષેક કરતો હતો. તે વખતે આમિગિક દેવતાઓ તે કુંભને બીજા કુંભના જળથી પૂરતા હતા. એમ વારંવાર ખાલી થતા અને ભરાતા કુંભથી અય્યત ઈન્ડે પ્રભુને અભિષેક કર્યો. પછી દિવ્ય વસ્ત્ર વડે પ્રભુના અંગને લૂછયું. તે સ્નાત્રના જળમાંથી કેટલુંક દે પિતાના મસ્તક ઉપર સિંચન કરવા લાગ્યા અને બાકીનું થોડુંક, સુમંસ, નંદન તથા ભદ્રસાલ વન-ઉદ્યાનમાં, નદીઓ પેઠે પ્રવાહ થઈ વહેવા લાગ્યું. પછી ગશીર્ષ ચંદનના રસથી પ્રભુના અંગ ઉપર વિલેપન કર્યું. તે સમયે કેટલાંક દેવ ઉત્તરાસણ ધારણ કરી, ધૂપ હાથમાં રાખી ઊભા રહ્યા. કેટલાંક છત્ર ધારણ કરવા લાગ્યા. કેટલાંક ચામર વિંઝવા લાગ્યા. કેટલાંક પંખા વડે પ્રભુને પવન નાખવા લાગ્યા. કેટલાંક દિવ્ય પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા કેટલાંક સુવર્ણની વૃષ્ટિ કરવા લાગ્યા અને કેટલાંક મધુર રવાથી ભગવાનનું સ્તવન કરવા લાગ્યા. કેટલાંક નાચવા લાગ્યા, તો કેઈ કુદવા લાગ્યા. એવી રીતે અનેક રીતે દેવે પોતાને હર્ષ પ્રદર્શિત કરી રહ્યા હતા,
Page #48
--------------------------------------------------------------------------
________________
૨૧
ત્યારે અચૂત ઇન્દ્રે પ્રભુને વિલેપન કર્યું. ત્યાર પછી બીજા બાસઠ ઇન્દ્રોએ પણ તેવી જ રીતે પ્રભુની પૂજા કરી.
જ
પછી સૌધર્મેન્દ્રની પેઠે ઈશાન ઇન્દ્રે પેાતાના પાંચ રૂપ કર્યાં, તેમાનાં એક રૂપે પ્રભુને ખેાળામાં ગ્રહણ કર્યાં. એકરૂપથી છત્ર ધારણ કર્યું. બે રૂપે, બે બાજુએ પ્રભુને ચામર વિંઝવા લાગ્યા. અને એક રૂપે હાથમાં ત્રિશુળ રાખી પ્રભુની આગળ ઊભા રહ્યો.
પછી સૌધર્મેન્દ્ર પ્રભુની ચારે દિશાએ ચાર ઊંચા વૃષભ બનાવ્યા. તેમના શુંગમાંથી જળની ધારાઓ ચાલવા લાગી. તે જળની ધારા ઊંચે જઈ, ભેગી થઇ, પ્રભુ ઉપર પડવા લાગી. તે વડે શક્રેન્દ્રે ભગવાનને અભિષેક કર્યાં પછી ઇન્દ્રે વૃષભાને સહરી લીધા. પ્રભુના શરીરને દેવદુષ્પ વડે લુછ્યુ, ઉત્તમ અંગરાગથી વિલેપન કર્યું, અને દિવ્ય વસ્ત્રોથી પુજા કરી, પ્રભુના મસ્તક ઉપર વા માણેકના સુંદર મુગટ, કાનને વિષે કુંડળા, કંઠને વિષે દિવ્ય માતીની માળા, હાથે બાજુબંધ, કાંડે કઠણ, કમ્મરે સાનાના દારા, ચરણે તાડા વગેરે આભ્રુણાથી પ્રભુને અલકૃત કર્યાં. પછી પારિજાતના ફૂલેાની માળા પહેરાવી, પછી પ્રભુની સન્મુખ ઊભા રહી, જરા પાછા ખસી, ત્રણ વાર આરતી ઉતારી શક્ર તપ વડે પ્રભુને વંદન કર્યું.
પછી સૌધર્મેન્દ્ર, પાંચ રૂપ કરી, આકાશ માર્ગે ચાલી, મરૂદેવી માતાના મ ંદિરે આવ્યા. પ્રથમ મૂકેલ તીર્થંકરનુ પ્રતિબિંબ લઈને તે સ્થાન માતાની પાસે પ્રભુને મુક્યા અને મરૂદેવી માતાની અવસ્થાપિની નિદ્રા દૂર કરી. પછી દિવ્ય અને રેશમી વજ્ર યુગલ અને રત્નમય કુંડળ પ્રભુના આશી મૂક્યાં અને એક રત્નજડિત સાનાના ગેડીદડા ત્યાં મૂકો. પછી ઇન્દ્રે કુબેરને આજ્ઞા કરી કે બત્રીસ કાટિ સુવર્ણ, બત્રીસ નંદાસન, ભદ્રાસન તથા બીજા અતિ મનેાહર વજ્ર વગેરે સંસારિક સુખને આપનારી વસ્તુઓ
Page #49
--------------------------------------------------------------------------
________________
૨
'
પ્રભુના ભવનમાં મુંઠા. કુબેરે તરત જ તે પ્રમાણે મ્રંબક નામના દેવતા પાસે તે વસ્તુઓ મુકાવી. પછી ઇન્દ્રે આભિયાગિક દેવતા એને આજ્ઞા કરી કે તમે ચારે નિકાયના દેવતાઓમાં ઉદ્દેાષણા કરી કે અર્હુતનુ' અને તેમની માતાનું જે કાઈ અશુભ ચિંતવશે તેનું મસ્તક અકમંજરીની પેઠે સાત પ્રકારે ભેદાશે'આભિયોગિક વેએ ભુવનપતિ, ન્યતર, જ્યાતિષી અને વમાનિક વાને ઇન્દ્રના હુકમ કહી સંભળાવ્યેા. પછી ઇન્દ્રે પ્રભુના અંગુઠામાં અમૃતના સ`ચાર કર્યો અને ભગવાનનું સ પ્રકારનું ધાત્રીકમ કરવા પાંચ અપ્સરાને ત્યાં રહેવા આજ્ઞા કરી.
ઇન્દ્ર ભગવંતને મૂકવા આવ્યા તે સમયે ધણા દેવા મેરૂ શિખરથી સીધા નંદીશ્વર દ્વીપ ગયા અને ત્યાં તેમણે જુદા જુદા અંજનિગિર પર્વતામાં શાશ્વતી પ્રતિમાઓના ઉત્સવ કર્યાં. ઇન્દ્ર ભગવાનના ગૃહથી નંદીશ્વર દ્વીપ ગયા ત્યાર પછી સર્વ દેવા સ્વસ્થાને ગયા.
Page #50
--------------------------------------------------------------------------
________________
શ્રી આદિનાથ પ્રભુનો બાલ્યકાળ અને
ગૃહસ્થાશ્રમ શ્રી કષભ દેવને બાલ્યકાળ મરૂદેવી માતા પ્રભાતે જાગ્યા એટલે તેમણે દેવના આવાગમન સંબંધી રાત્રીનું વૃત્તાન્ત નાભી રાજાને કહ્યું. પ્રભુના ઉરૂને વિષે કષભનું ચિહ્યું હતું, તેમજ માતાએ સર્વ વનોમાં પ્રથમ ગષભ જોયો હતો, તેથી પ્રભુનું ઋષભ એવું નામ પાડયું. તે સાથે યુગ્મધર્મ પ્રસવેલી કન્યાનું સુમંગળા એવું નામ પાડયું. શ્રી કષભ દેવ પ્રભુ અદ્ભૂત સ્વરૂપવાળા હતા. અનેક દેવદેવીઓથી પરિવરેલા અને સકલગુણે વડે તે યુગલિક મનુષ્યોથી ઉત્કૃષ્ટ એવા પ્રભુ અનુક્રમે વધવા લાગ્યા. બાલ્યાવસ્થામાં પ્રભુને જ્યારે આહારની અભિલાષા થતી ત્યારે દેવે સંકમાવેલા અમૃતના રસવાળા અંગુઠાને પ્રભુ મુખમાં નાખતા. એવી રીતે બીજા તીર્થકરે પણ બાલ્યાવસ્થામાં આહારની ઈચ્છા થતાં દેવે સંક્રમાવેલા અમૃતના રસવાળા અંગુઠાને પોતાના મુખમાં નાખે છે અને બાલ્યાવરથા વ્યતીત થતાં તેઓ અગ્નિથી પકાવેલા આહારનું ભજન કરે છે, પણ શ્રી ઋષભ દેવે તે દીક્ષા લીધી ત્યાં સુધી દેએ આણેલા ઉત્તર કુરુક્ષેત્રના કલ્પવૃક્ષના ફળોનું ભજન કર્યું હતું.
પ્રભુના વંશ અને ગોત્રનું સ્થાપન ઈવાકુ વંશ-કાશ્યપ ગોત્રઃ
પ્રભુની ઉંમર એક વર્ષથી કાંઈક ઓછી હતી ત્યારે પ્રથમ તીર્થકરના વંશની સ્થાપના કરવી એ શકને આચાર છે.” એમ વિચારી તથા “પ્રભુ પાસે ખાલી હાથે કેમ જાઉં”
Page #51
--------------------------------------------------------------------------
________________
એમ વિચારી શકેન્દ્ર એક મેટ ક્ષયષ્ટિ (શેરડીને સાઠ) લઈને નાભિ કુલહરના ખળામાં બેઠેલા પ્રભુ પાસે આવીને ઊભો રહ્યો. શેરડીને સાઠે દેખી હર્ષિત વદનવાળા પ્રભુએ પિતાને હાથ લાંબો કર્યો, ત્યારે વામીના ભાવને જાણનાર ઈન્દ્ર પ્રભુને પ્રણામ કરી, “આપ શેરડી ખાશો ?” એમ કહી ભેટાની પેઠે તે ઈક્ષયષ્ટિ સ્વામીને અર્પણ કરી. ત્યાર પછી “પ્રભુને ઈક્ષને અભિલાષ કે તેથી તેમને વંશ ઈવાકુ નામને થાઓ અને તેમનું ગોત્ર કશ્યપ નામનું થાઓ' એમ કહી શકેન્દ્ર પ્રભુના વંશની સ્થાપના કરી. - અનુક્રમે બાળવયનું ઉલ્લંઘન કરી પ્રભુ યૌવનાવસ્થાને પ્રાપ્ત થયા. ભગવાનનું શરીર, અનેક રત્નથી રત્નાગારની પેઠે, નાના પ્રકારના અનેક અસાધારણ લક્ષણથી શોભતું હતું. ઇન્દ્ર તેમને હસતાવલંબન આપતો. યક્ષો ચામર વિંઝતાં. ધરણેન્દ્ર તેમને દ્વારપાળ હતો અને બીજા અસંખ્ય દેવે ઘણું છે, ઘણું જીવો” એમ બોલતા ચ તરફ વીંટાઈને રહેતા. પ્રભુની આગળ દે તથા અસરાઓ અનેક પ્રકારનાં નાટક વગેરે કરી પ્રભુને ખુશી કરતા હતા. તે સઘળું ભગવાન અનાસક્તિપણે જેતા.
સુનંદા–ષભ પત્ની તરીકે યુગલિકનું અકાળ મરણઃ
એક દિવસ બાળપણને ગ્ય, પરસ્પર ક્રીડા કરતું કોઈ યુગલિયાનું જોડું તાડ વૃક્ષ નીચે ગયું. તે વખતે કર્મને તાડ વૃક્ષનું મોટું ફળ તેના ઉપર તૂટી પડયું. તેને મસ્તક ઉપર પ્રહાર થતાં તેમને બાળક–પુરુષ મરણ પામે અને બાલિકાને તેના માતા-પિતા ઘેર લાવ્યા અને તેને ઉછેરી
અને તેમને હાર ન આપતા લક્ષણથી
Page #52
--------------------------------------------------------------------------
________________
૨૫
મોટી કરી અને સુનંદા એવું તેનું નામ પાડયું. કેટલેક દિવસે તેનાં માતા-પિતા મરણ પામ્યાં. માતા-પિતા મરણ પામતાં એકલી પડેલી તે બાળા વનમાં ભ્રમણ કરવા લાગી. તે જોઈ કેટલાંક યુગલિયાએએ તેને નાભિ રાજા પાસે લાવી સર્વ હકીકત કહી. આ બાલિકા ઋષભની પત્ની થાઓ એમ કહી નાભિ રાજાએ તે બાલિકાને પેાતાને ત્યાં રાખી.
પ્રભુના વિવાહ
''
સૌધર્મેન્દ્ર પ્રભુના વિવાહ સમયને અવિધ જ્ઞાનથી જાણી પ્રભુ પાસે આવ્યા અને વિનંતી કરી કે હે નાથ ! હું આપના અભિપ્રાય જાણ્યા સિત્રાય કહુ છું. તેથી આપ મારા ઉપર અપ્રીતિ કરશે નહિ. હું જાણુ છું કે આપ ગ`વાસથી જ વીતરાગ છે। અને અન્ય પુરુષાર્થ ની અપેક્ષા નહિ ઢાવાથી ચાથા પુરુષા જે મેાક્ષ છે તેને માટે સજ્જ થયેલા છે. તથાપિ હૈ નાથ! માક્ષમાર્ગની પેઠે લાંકાનેા વ્યવહાર માર્ગ પણ આપનાથી જ પ્રકટ થવાના છે. તેથી તે લાવ્યવહારના પ્રવર્તન માટે હું આપના પાણિગ્રહણ મàાત્સવ કરવાની ઇચ્છા રાખું છું. આપ પ્રસન્ન થાઞા. હૈ સ્વામી! જીવનમાં ભૂષણરૂપ રૂપવતી અને માપને યોગ્ય એવી સુનંદા અને સુમગળાને આપ પરણવાને યાગ્ય છે. ક લગ્ન વિધિ :
તે સમયે ઋષભદેવ ભગવતે અવધિ જ્ઞાન વડે પેાતાને ત્યાશી લાખ પુરત્ર સુધી ભે!ગવવાનુ દૃઢ ભાગ ક્રમ છે અને તે અવશ્ય ભાગવવું જ પડશે એમ જાણી નીચું જોઇ રહ્યા. ઇન્દ્રે સ્વામીના અભિપ્રાય જાણી લગ્નના આરભ કરવા માટે વેને બોલાવ્યા. તુરત જ દેવતાએ હાજર થઈ એક સુંદર મંડપ
Page #53
--------------------------------------------------------------------------
________________
રએ અને તેને સુધર્મ સભા જેવો શણગાર્યો અને દેવીએ
અને અપ્સરાઓ તે મંડપમાં આવી ઘણા હર્ષથી લગ્નની સામગ્રીઓ તૈયાર કરવા લાગી. કેટલીક દેવીઓએ સુનંદા અને સુમંગળાને અનેક ઉત્તમ દ્રવ્યોથી અત્યંગ કરી રત્નાન કરાવ્યું. ત્યાર પછી દિવ્ય વસ્ત્રાભરણે પહેરાવી તે દેવીઓએ તેમને તેડી, મા ભુવનની અંદર સેનાના આસન ઉપર બેસાડી. એક તરફ દેવતાઓ પ્રભુને સ્નાન વિલેપન કરી, આભૂષણથી શણગારી, દિવ્ય વાહનમાં બેસાડી, મંડપ સમીપ લાવ્યા. પછી પ્રભુ વાહનમાંથી ઉતરી મંડપ દ્વાર પાસે આવીને ઊભા રહ્યા. તુરત જ મંડપની સ્ત્રીઓમાંથી કેઈએ, અગ્નિ અને મીઠું અંદર હોવાથી, તડતડાટ કરતું એક સરાવ, સંપુટ દ્વારના મધ્ય ભાગમાં મૂક્યું. તેમજ મંગળ પદાર્થોવાળો રૂપાને થાળ પ્રભુની આગળ મૂક્યો. એક સ્ત્રી કસુંબી વસ્ત્ર પહેરી, જાણે પ્રત્યક્ષ મંગળ હોય એવા પંચ શાખે યુક્ત રવૈયાને ઊંચે કરી, અર્ધ આપવા ઊભી રહી. “હે અર્ધ આપનારી, આ અર્થ આપવા લાયક વરને અર્ધ આપ. ક્ષણવાર માખણ ઉડાડ. થાળમાં દહીં લાવીને ફેંક. આ વરરાજા તોરણ દ્વારમાં આવી ઉભા છે. તેમણે દેહને ઉત્તરીય વસ્ત્રના અંતરપટથી આચ્છાદિત કર્યો છે. વાયુથી પુષ્પો ખરી પડે છે. અને ચંદન સૂકાઈ જાય છે. માટે હવે વરને ઘણીવાર રેકી ન રાખ.” એવી મતલબના ગીત ગાતાં ગાતા એક દેવીએ વરરાજાને અર્ધ આપે. પછી તે દેવીએ ધવલમંગળની પેઠે શબ્દ કરતા પોતાના કંકણ સહિત પ્રભુના પાળને, ત્રણવાર રવૈયાથી ચુંબન કર્યું. પછી પ્રભુએ પિતાની વામ પાદુકા વડે સરાવ સંપુટ ભાગી નાખ્યું. હસ્તમેળાપ-અષ્ટ મંગળ પૂરા થતાં સુધી અગ્નિ પ્રદક્ષિણા :
પછી અર્ધનારી દેવીએ કંઠમાં કસુંબી વસ્ત્ર નાખીને પ્રભુને માતૃ ભુવનમાં ખેંચી જઈ સિંહાસન ઉપર બેસાડયા. સુંદરીઓએ
Page #54
--------------------------------------------------------------------------
________________
શમીવૃક્ષ અને પીંપળાની છાલનું ચૂર્ણ કરી તેને લેપ બને કન્યાના હાથમાં કર્યો. જ્યારે લગ્ન સમય છે ત્યારે સાવધાન થયેલા પ્રભુએ શુભ મુહર્ત બને બાળાઓના હાથ પોતાના હાથથી ગ્રહણ કર્યા. તે વેળા ઈન્દ્ર બનેના હરત સંપુટમાં એક વીંટી નાખી. લગ્નની ક્રિયા ચાલતી હતી ત્યારે સામાનક દેવતાઓ પ્રભુ પાસે અણવર થઈ રહ્યા હતા. કન્યા તરફથી સ્ત્રીઓમાં જે મશ્કરી કરવામાં ચતુર હતી તેઓ અણવર ઉપર કૌતુક ધવલ ગાવા માંડી, તે સાંભળી દેવતાઓ સ્થિર થઈ ગયા. લેકને વિષે આ વ્યવહાર બનાવે થગ્ય છે એમ ધારીને વિવાદમાં નિમાયેલા મધ્યસ્થ માણસની પેઠે પ્રભુ તેની ઉપેક્ષા કરતા હતા. પછી પ્રભુના છેડા સાથે બને વધુના છેડા ઈન્ડે બાંધ્યા. ત્યાર પછી ઈન્દ્ર પિતે ભક્તિથી પ્રભુને કેડે બેસાડી દીગૃહમાં લઈ જવા ચાલ્યા. એટલે તુરત જ બે ઈન્દ્રાણીઓ આવી બે કન્યાઓને તેડી સ્વામીની સાથે ચાલી. ત્રણ જગતના શિરોમણી રૂપ તે વરે પૂર્વ તરફના દ્વારથી પ્રવેશ કર્યો એટલે તુરત જ એક દેવે અગ્નિ પ્રગટ કર્યો. પછી સ્ત્રીઓ મંગળ ગીત ગાતી હતી તે વખતે પ્રભુએ સુનંદા અને સુમંગલા સાથે અષ્ટમંગળ પુરા થતાં સુધી, અગ્નિની પ્રદક્ષિણા કરી. પછી આશિષના ગીત ગવાતાની સાથે ઈન્દ્ર, છેડા છેડી પણ છોડી.
પછી પ્રભુના લગ્નોત્સવને હર્ષ દેખાડવા ઇન્ડે ઈન્દ્રાણીઓ સહિત નાચવા માંડયું. તેમને જોઈ બીજા દેવતાઓ પણ નૃત્ય કરવા લાગ્યા. કઈ જય જય શબ્દ કરવા લાગ્યા. કેઈ ગાવા, કઈ વાજીંત્ર વગાડવા, કોઈ કૂદવા અને કઈ પ્રતિહારની પેઠે લેને દૂર ખસેડવા લાગ્યા. ત્યાર પછી પ્રભુ સુનંદા અને
Page #55
--------------------------------------------------------------------------
________________
૨૮
સુમ ગળાની સાથે દિવ્ય વાહનમાં બેસી સ્વસ્થાને ગયા. દેવતાઓ પણ પાતે પાતાને સ્થાને ગયા. એવી રીતે પ્રભુએ બતાવેલી વિવાહની વિધિ લેાકમાં પ્રવતી.
પ્રભુના પુત્ર, પુત્રી આદિ પરિવાર
સુનંદા અને સુમંગળા સાથે ભેગ ભાગવતા પ્રભુને લગભગ છ લાખ પૂર્વ વ્યતીત થયાં. તે સમયમાં સુમ་ગળાએ ભરત અને બ્રાહ્મીરૂપ યુગલને જન્મ આપ્યા તથા સુનંદાએ બાહુબલિ અને સુંદરીરૂપ યુગલને જન્મ આપ્યા. ત્યાર પછી સુમંગળાને ખીજાં આગણુ પચાસ પુત્ર યુગલ એટલે અઠ્ઠાણું પુત્ર થયા.
પ્રથમ રાજા
કુંલકરાના સમયમાં ચાલતી દંડ નીતિ :
પહેલાં યુગલિયાએ ધણા સરળ હતા, તેથી તેમાં વિવાદ થતા નહિ. પણ કાળના પ્રભાવથી તેઓમાં અનુક્રમે કષાય વધવા લાગ્યા અને તે પરરપર વિવાદ કરવા લાગ્યા. તેથી વિમલવાહન નામના પહેલા કુલકર અને ચક્ષુષ્માન નામના બીજા કુલરના વખતમાં હકારરૂપ દંડનીતિ થઈ. તે વખતે જે યુગલિયા અપરાધ કરતા, તેને હકારરૂપ દંડ નીતિથી શિક્ષા કરવામાં આવતી. જેમ સમુદ્રની ભરતીનું જળ મર્યાદાને ઉલ્લંધે નહિ તેમ હંકાર શબ્દથી શિક્ષા કરેલ યુગલિયા તેની મર્યાદા ઉલ્લધતા નહિ. ત્યાર પછી અનુક્રમે વધારે પડતા ખરાબ કાળ આવતા ગયા, તેથી ચશસ્વી નામના ત્રીજા કુલકર અને અભિચંદ નામના ચાથા કુલકરના વખતમાં યુગલિયાએ તે હકારરૂપ દંડ નીતિનું ઉલ્લંધન કરવા લાગ્યા. તેથી તે ત્રીજા અને ચાથા કુલકરના વખતમાં થોડા અપરાધ થતાં હકારરૂપ દંડ નીતિ અને મોટો અપરાધ થતાં મકારરૂપ ક્રૂડ નીતિ થઈ. ત્યાર પછી
Page #56
--------------------------------------------------------------------------
________________
૨૮
તેથી પણ વધારે પડતો કાળ આવે, અને યુગલિયાઓ તે બન્ને દંડ નીતિને ગણકારવા ન લાગ્યા તેથી પ્રસેનજિત નામના પાંચમા કુલકર, મરૂદેવ નામના છઠ્ઠા કુલકર અને નાભિ નામના કુલકરના વખતમાં અલ્પ અપરાધ થતાં હકારરૂપ દંડનીતિ, મધ્યમ અપરાધ થતાં મકારરૂપ દંડ નીતિ અને ઉત્કૃષ્ટ અપરાધ થતાં ધિક્કારરૂપ દંડનીતિ થઈ. નાભિ કુલકર યુગલિયાઓનો અપરાધ થતાં એ ત્રણે દંડનીતિ વડે શિક્ષા કરતા; પરંતુ પડતા કાળના પ્રભાવથી યુગલિયાઓમાં ક્રોધાદિ કષા અધિક વધવા લાગ્યા તેથી તેઓ ત્રણે દંડ નીતિનું ઉલ્લંઘન કરવા લાગ્યા. દિવસે દિવસે અપરાધ વધવા લાગ્યા, તેથી યુગલિયાએ એકત્ર થઈ પભુને જ્ઞાનાદિ ગુણોથી અધિક જાણે તેમને હકીક્ત નિવેદન કરી. પ્રભુએ કહ્યું, “લેકમાં જેઓ મર્યાદાનું ઉલ્લંઘન કરે છે તેમને શિક્ષા કરનાર રાજા હોય છે, અને તે રાજા અભિષેક કરેલું હોય છે અને તેને સલાહ આપવા પ્રધાનમંડળ હોય છે. આ પ્રમાણે પ્રભુના વચનો સાંભળી યુગલિયા બેલ્યા, “અમારે પણ આ રાજા છે. પ્રભુએ કહ્યું, “તમે નાભિ કુલકર પાસે જઈ રાજાની માગણી કરે. “ત્યાર પછી યુગલિયાઓએ નાભિ કુલકર પાસે જઈ રાજાની માગણી કરી, ત્યારે નાભિ કુલકરે કહ્યું, “તમારો રાજા ઋષભ જ થાઓ.” તે સાંભળી હર્ષ પામેલા યુગલિયાઓએ પ્રભુ પાસે જઈ તે હકીક્ત નિવેદન કરી, પ્રભુને રાજ્યાભિષેક કરવા માટે પાણી લેવા સરોવર તરફ ગયા. ઇન્દ્ર કરેલો પ્રભુને રાજ્યાભિષેક:
આ સમયે શક્રેન્દ્રનું સિંહાસન કંપ્યું. અવધિ જ્ઞાનથી પ્રભુને રાજયાભિષેક જાણું અને પ્રથમ તીર્થકરને રાજ્યાભિષેક કરવાને
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૦
પેાતાના આચાર જાણી, તુરત દેવતાઓ સહિત પ્રભુ પાસે આન્યા. પછી તે સૌધર્મેન્દ્ર, સુવર્ણની વેદિકા કરી તે ઉપર સિંહાસન સ્થાપ્યું અને દેવાએ લાવેલા તીર્થંજલ વડે પ્રભુને સ્નાન કરાવ્યું. પછી તેણે પ્રશ્નને દિવ્ય વસ્ત્રો પહેરાવ્યા અને ચાગ્ય સ્થળે રત્નના અલંકાર) તથા મસ્તક ઉપર મુગટ પહેરાવી પ્રભુને રાજ્યાભિષેક કર્યાં.
એટલામાં યુગલિયા 8મળના પત્રમાં જળ લઇ આવ્યા. તે પ્રભુને દિવ્ય વસ્રો અને આભૂષણાથી અલંકૃત થઈ સિંહાસન ઉપર બેઠેલા દેખી વિસ્મય પામ્યા “દ્રિવ્ય વસ્રો અને આભૂષણાથી અલ'કૃત થયેલા સ્વામીના મસ્તક ઉપર જળ નાખવુંન ધટે ‘એમ ક્ષણવાર વિચાર કરી તેઓએ પ્રભુના ચરણુ ઉપર જળ નાખ્યું. તે દેખી સંતુષ્ટ થયેલા ઇન્દ્રે વિચાર્યું, “અહા ! આ મનુષ્ય વિનીત એટલે વિનયવાળા છે એમ વિચારો તેણે કુબેરને આજ્ઞા કરી કે, અહી' ખારયેાજન લાંબી અને નવયાજન પહાળી એવી વિનીતા નામની નગરી બનાવે. એ પ્રમાણે કુબેરને આજ્ઞા કરી, ઇન્દ્ર પેાતાને સ્થાને ગયેા ઇન્દ્રની આજ્ઞા મુજબ કુબેરે ભારયેાજન લાંબી અને નવ ચાજન વિસ્તારવાળી, હવેલીની પંક્તિથી તથા ફરતા કિલ્લાથી સુશાભિત એવી વિનીતા નગરી વસાવી.
ઋષભદેવ પ્રભુ પાતાના સંતાન પેઠે પ્રજાનું પાલન કરવા લાગ્યા. તેમણે ઊંચી જાતના ઘેાડા, હાથી, બળદ અને ગાયા વગેરેના સગ્રહ કર્યાં. વળી ઉગ્ર, ભાગ, રાજન્ય અને ક્ષત્રિયરૂપ ચાર કુળ સ્થાપ્યાં, તેએમાં જે ઉગ્ર દંડ કરનારા હતા. તેમને ઉગ્ર કુળમાં સ્થાપ્યા. કાટવાલ વગેરેના આ ઉગ્ર કુળમાં સમાવેશ થતા જેમ ભાગને ચાગ્ય હતા તેમને ભાગ કુળમાં સ્થાપ્યા. જેએા સમાન વયવાળા હતા તેમને રાજન્ય કુળમાં સ્થાપ્યા અને બાકીના પ્રધાન
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રજાલકને ક્ષત્રિય કુળમાં સ્થાપ્યા. અગ્નિની ઉત્પત્તિ અને કુંભકાર આદિ કલાનું પ્રભુએ
કરેલ પ્રવર્તન હવે કાળની ઉત્તરોત્તર હાનિથી શ્રી ઋષભદેવ પ્રભુના સમયમાં કલ્પવૃક્ષના ફળો મળતાં ન હતાં; તેથી લેકે ઘણું ખરું વૃક્ષોનાં પત્ર, પુષ્પ અને ફળાદિ ખાતા. વળી તે વખતે અગ્નિ ન હોવાથી તેઓ ચોખા વગેરે ધાન્ય કાચું ખાતા. તે પણ ન પચવાથી તેઓ પ્રભુના કહેવા પ્રમાણે, ચોખા પ્રમુખ ધાન્યને હાથથી મસળીને, તેના ફોતરાં કાઢી નાખી, પાંદડાના પડીયામાં જલથી ભીંજાવી, કેટલેક વખત મૂઠીમાં ગરમી લાગે તેમ રાખી, પછી ખાવા લાગ્યા. તે પણ ન પચવાથી, પૂર્વોક્ત વિધિ પ્રમાણે ધાન્યને જલથી ભીંજાવી, કેટલેક વખત કાંખમાં ગરમી લાગે તેમ રાખી, પછી ખાવા લાગ્યા. આ પ્રમાણે ધાન્યને પચાવવા તેઓ ઘણા ઘણા ઉપાયો કરવા લાગ્યા.
એવામાં એક વખત, વૃક્ષો ઘસાવાથી નવીન અગ્નિ ઉત્પન્ન થયા અને તૃણ કાષ્ટાદિકને બાળવાથી તેની જવાળાઓ વધવા લાગી. કેઈપણ વખત ન દેખેલા તે અગ્નિને જોઈ વિસ્મિત થયેલ યુગલિયાઓએ, નવીન રત્ન સમજી, તેને ગ્રહણ કરવા હાથ લાંબા કર્યા, પણ ઉલટા તેઓ બળવા લાગ્યા. અગ્નિથી હાથે દાઝેલા તેઓએ ભયભીત થઈ પ્રભુ પાસે આવી તે વાત જણાવી. પ્રભુએ અગ્નિની ઉત્પત્તિ જાણી તેઓને કહ્યું, “હે યુગલિકે! એ અગ્નિ ઉત્પન્ન થયે છે, માટે હવે તમે તે અગ્નિમાં ચોખા વગેરે ધાન્ય સ્થાપન કરીને પછી ખાઓ, જેથી તે ધાન્ય તમને સુખેથી પચશે.” આ પ્રમાણે પ્રભુના વચન સાંભળી, અજીર્ણથી કંટાળેલા તેઓ હર્ષ પામ્યા, પણ પક્વવાને અભ્યાસ ન હોવાથી, ઉપાયને
Page #59
--------------------------------------------------------------------------
________________
બરાબર ન જાણતા એવા તેઓ, ચિખા વગેરે ધાન્યને અગ્નિમાં નાખી, કલ્પવૃક્ષ પાસેથી જેમ ફળ માગતા હતા, તેમ અગ્નિ પાસેથી તે ધાન્ય ભાગવા લાગ્યા. પરંતુ અગ્નિથી તે બધું ધાન્ય બળી ગયેલું જોઈને, “અરે! આ પાપાત્મા પોતે જ બધું જ ખાઈ જાય છે. આપણને કોઈ પણ પાછું આપતું નથી, માટે તેને આ અપરાધ પ્રભુને કહી તેને શિક્ષા કરાવીશું.” આ પ્રમાણે બોલતા અગ્નિને શિક્ષા કરાવવાની બુદ્ધિવાળા તે ભેળા મનુષ્ય પ્રભુ પાસે જવાને ચાલ્યા. તેઓ રસ્તામાં ચાલતા પ્રભુને હાથી ઉપર બેસીને સામા આવતા જોઈ, પ્રભુને યથાસ્થિત હકીકત નિવેદન કરતા બેલ્યા,
હે સ્વામિન ! એ અગ્નિ તે નાખેલા સમગ્ર ધાન્યને ભૂખાળે થઈ એકલે જ ખાઈ જાય છે. અમને કોઈ પણ પાછું આપતો નથી” પ્રભુએ કહ્યું, “તમારે વાસણ બનાવી ધાન્યને અગ્નિ ઉપર પકાવવું જોઈએ અને પછી જ ખાવું જોઈએ.” એમ કહીને પ્રભુએ યુગલિ પાસે જ ભીની માટીને પિંડ મંગાવ્યું. તે પિંડને હાથીના કુંભસ્થલ ઉપર મૂકાવી,માવત પાસે તેનું વાસણ બનાવરાવી, પ્રભુએ પહેલું કુંભારનું શિલ્પ પ્રગટ ક્યું. પછી પ્રભુએ તેઓને કહ્યું,
આવી રીતે બીજા પણ પાત્રો બનાવો અને અગ્નિ ઉપર રાખી તેમાં ધાન્યને પકાવી, પછી ભક્ષણ કરે.” પ્રભુએ બતાવેલી કલાને બરાબર ધ્યાનમાં રાખી, તે યુગલિયાઓ તે પ્રમાણે વાસણ બનાવવા લાગ્યા. એવી રીતે પહેલી કુંભારની કલા પ્રવતી. ત્યાર પછી પ્રભુએ લુહારની, ચિતારાની, વણકરની અને નાપિતની કલારૂ પ ચાર કલાઓ પ્રગટ કરી. આ પાંચ મૂળ શિનાં પ્રત્યેકના વીસ ભેદ થવાથી એસે શિલ્પ થયાં.
લેકેની જીવિકા માટે ભગવતે તૃણહર, કાષ્ટહર, કૃષિ અને વ્યાપાર કર્મો ઉત્પન્ન કર્યા. ભગવાને મોટા પુત્ર
Page #60
--------------------------------------------------------------------------
________________
૩૩
ભરતને ૭૨ કળા શીખવી અને ભરતે તે કળા પેાતાના બીજા ભાઈને તથા અન્ય પુત્રોને સમ્યક પ્રકારે શીખવી. બાહુબલિને પ્રભુએ હસ્તિ, અશ્વ, સ્ત્રી અને પુરુષાના અનેક પ્રકારના ભેદવાળા લક્ષણાનું જ્ઞાન આપ્યું; બ્રાહ્મીને જમણા હાથ વડે અઢાર લીપિ બતાવી અને સુંદરીને ડાબા હાથથી ગણિત બતાવ્યું. વસ્તુઓના માન, ઉન્માન, અપમાન અને પ્રતિમાન પણ પ્રભુએ બતાવી લોષ્ઠાને નિપુણ બનાવ્યા. આ પ્રમાણે પુરુષની બહેાંતેર લા, સ્ત્રીની ચાસઠ કલા અને સા શિાને ઉપદેશ પ્રભુએ પ્રજાના હિત માટે કર્યાં.
લેાકાંતિક દેવાની વિજ્ઞપ્તિ
છે એ ઋતુઓના સુખપૂર્વક વૈભવ, રાજ્ય ઋદ્ધિ અને પુત્ર પરિવારના આનંદથી પ્રભુએ ત્રેસઠ લાખ પૂર્વ ગૃહસ્થ અવસ્થામાં ગાળ્યા. પછી તેમનુ ભાગાવલી કમ ક્ષીણ થયું અને તે વખતે તેમને અધિજ્ઞાનથી અનુત્તર વિમાનના સુખનું સ્મરણ થતાં માહ બંધ ગળી ગયા. તેમનું હૃદય વૈરાગ્યરંગિત થયું અને મેાક્ષની સાધના માટે તત્પર બન્યું. આજ સમયે નવ લે!કાંતિક દેવતાએ પ્રભુના ચરણ સમીપ આવી વિજ્ઞપ્તિ કરવા લાગ્યા કે, “ હે પ્રભુ! આપ જય પામેા, જય પામેા. હું ભગવાન, આપ બેોધ પામેા, દીક્ષા સ્વીકારા. તમે જેમ લેાકની આ સત્ર વ્યવસ્થા પ્રથમ પ્રવર્તાવી તેમ હવે ધમ તી પ્રવર્તાવા” આ પ્રમાણે દેવતાએ પ્રભુને વિજ્ઞક્ષિ કરી સ્વસ્થાને ગયા.
ભરતના રાજ્યાભિષેક
નંદન ઉદ્યાનમાંથી પેાતાના રાજમહેલ તરફ પાછા વળી પ્રભુએ તુરત જ પેાતાના સામન્ત વગેરેને તથા સ પુત્રોને બાલાવ્યા પછી ભરતને કહ્યુ, “ હે પુત્ર ! તું રાજ્ય ગ્રહણ કર.” આવે પ્રભુને
"L
3
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૪.
આદેશ થતાં, ભરતે રાજય રવીકાર્યું; દેવતાઓએ ભરતને રાજયાભિષેક કર્યો. રાજમંડળે નવા રાજાને પ્રણામ ક્ય.
પ્રભુએ બાહુબલિ વગેરે નવાણું પુત્રોને ગ્યતા પ્રમાણે દેશ વહેંચી આપ્યા.
સાંવત્સરિક દાન પછી પ્રભુએ સાંવત્સરિક દાન આપવાને પ્રારંભ કર્યો. અને એવી ઉદઘોષણા કરાવી કે જે જેનો અર્થ હોય, તેણે આવીને તે ગ્રહણ કરવું. સ્વામીએ દાન આપવાનું શરૂ કર્યું, તે વખતે ઈન્દ્ર આદેશ કરવાથી કુબેરે તિર્થન મા રે રાજા સર્વ જગ્યાએથી દ્રવ્ય લાવીને વરસાદ જેમ પાણી પુરે, તેમ પ્રભુના આવાસમાં દ્રવ્ય પુરવા માડયું. હંમેશાં સૂર્યને ઉદય થાય ત્યાંથી તે ભજનના સમય સુધીમાં પ્રભુ એક કાટિ અને આઠ લાખ સોનૈયાનું દાન આપતા હતા; એ પ્રમાણે એક વર્ષમાં પ્રભુએ ત્રણસે આયાશી કરોડ અને એંશી લાખ સેનયાનું દાન કર્યું.
દીક્ષા મહત્સવ દીક્ષાને વરઘોડ:
વાર્ષિક દાનને અંતે પોતાનું આસન ચલિત થવાથી, ઈન્દ્ર ભક્તિપૂર્વક ભગવંત પાસે આવ્યા. બીજા ઇન્દ્રોની સાથે રાજયાભિષેકની પેઠે, તેણે પ્રભુને દીક્ષા ઉત્સવ સંબંધી અભિષેક કર્યો. ભગવાને દિવ્ય અલંકાર તથા વસ્ત્રો ધારણ કર્યા. નાજુક વિમાન હોય તેવી સુદર્શના નામે એક શિબિકા ઈન્દ્ર પ્રભુ માટે તૈયાર કરી. પ્રભુ પણ જાણે લેઠાગ્રરૂપી મંદિરની પહેલી નીસરણી ઉપર ચઢતા હોય તેમ તે શિબિકા ઉપર આરૂઢ થયા. પ્રથમ મનુષ્યએ અને પછી દેવતાઓએ પોતાને પુણ્યભાર હોય, તેમ તે શિબિકાને ઉપાડી. બે ચામરો પ્રભુના બન્ને પાર્શ્વ ભાગમાં વીંઝાઈ રહ્યા હતા. એવી
Page #62
--------------------------------------------------------------------------
________________
૩૫ રીતે ભગવંતને જાતા જોઈ સર્વે નગરવાસીઓ, બાળકે જેમ પિતાની પછવાડે દેડે, તેમ દેડવા લાગ્યા. પ્રભુ આવે છે એમ ધારી તેમને જોવાની ઈચ્છાવાળી કેટલીક સ્ત્રીઓ, બાળકોને તેડી ઊભી રહી હતી; કેટલીક સ્ત્રીઓ નાભિકુમાર ઉપર ધાણું નાખતી હતી. તેઓ પોતાના પુણ્યબીજ વાવતી હોય એમ જણાતી હતી. આ બાજુ પિતાના મોટા વિમાનોથી પૃથ્વીતલને છાયાવાળું કરતા ચારે પ્રકારના દેવતા, આકાશમાં આવવા લાગ્યા. પિતાના ગામે પહોચેલા વટેમાર્ગુ માફક આ સ્વામી, આ સ્વામી એમ પરસ્પર બોલતા તેઓ પોતાના વાહનોને સ્થિર કરતા હતા. વિમાનરૂપી હવેલીઓથી અને હાથી, ઘેડા તથા રથી આકાશમાં જાણે બીજી વનિતા નગરી વસી હોય તેમ જણાતું હતું. પ્રભુ અનેક દેવતાઓ અને મનુષ્યોથી વિંટાઈ રહ્યા. તેમની બંને બાજુ ભારત અને બાહુબલિ શોભતા હતા. માતા મરૂદેવી, પત્નીઓ (સુનંદા અને સુમંગળા) પુત્રોએ (બ્રાહ્મી અને સુંદરી) અને બીજી સ્ત્રીઓ, જાણે હિમકણ સહિત પદમીનીઓ હોય તેમ, અશ્ર સહિત, પ્રભુની પાછળ આવતી હતી. આ રીતે સિદ્ધાર્થ નામના ઉદ્યાનમાં પ્રભુ પધાર્યા. મમતારહિત મનુષ્ય જેમ સંસારથી ઉતરે તેમ નાભિકુમાર તે શિબિકારત્નમાંથી, અશોક વૃક્ષ નીચે ઉતર્યા અને કષાયની પેઠે તેમણે વસ્ત્ર અને આભૂષણે તત્કાળ ત્યજી દીધાં. તે વખતે ઈન્દ્ર પાસે આવી ઉજજવળ અને ઝીણું દેવદુષ્ય વસ્ત્ર પ્રભુના કંધ ઉપર આરોપણ કર્યું, ચોટલીને લેય ન કરવાની ઇદ્રની વિજ્ઞપ્તિ પ્રભુએ સ્વીકારીઃ
ત્યારબાદ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની અષ્ટમીને દિવસે, ઉત્તરાષાઢા નક્ષત્રને વિષે, અસંખ્ય દેવતા અને મનુષ્ય સમક્ષ, પ્રભુએ ચાર મુષ્ઠિથી. પોતાના કેશને લેચ કર્યો. પ્રભુના કેશને સીધમપતિએ પોતાના વસ્ત્રમાં ગ્રહણ ક્ય. પ્રભુએ પાંચમી મુષ્ઠિથી બાકીના ચોટલીના કેશને લેચ કરવાની ઈચ્છા કરી. એટલે ઈન્સે પ્રાર્થના
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૬
કરી કે ‘કે પ્રભુ ! એટલી કેશવલી રહેવા દ્યો, કેમ કે જ્યારે પવનથી તે તમારા સુવર્ણ જેવી કાન્તિવાળા ખભાના ભાગ ઉપર આવે છે ત્યારે મણિના જેવી શાભે છે’પ્રભુએ તે યાચના સ્વીકારીને તેને તેવી રીતે જ રહેવા દીધી, કારણ કે સ્વામીએ પેાતાના એકાંત ભક્તોની યાચનાનું ખંડન કરતા નથી. સૌધર્મ પતિએ ત્યારબાદ તે દેશને ક્ષીર સમુદ્રમાં પધરાવ્યા.
ચાર હજાર રાજાઓ સાથે પ્રભુની દીક્ષા
પછી નાભિકુમારે દેવ, અસુર અને મનુષ્યા સમક્ષ ‘નમા સિદ્ધા" સિદ્ધને નમસ્કાર કરીને સઘળા સાવદ્યયેાગનું પચ્ચખ્ખાણુ કરું છું,' એમ કહી, મેક્ષ માર્ગના રથતુલ્ય ચારિત્ર ગ્રહણ કર્યું. પ્રભુના દ્વીક્ષા સમયે નારકીના જીવાને પણ ક્ષણભર સુખ થયું. પછી દીક્ષાની સાથે સāત કરીને રહેલુ ઢાય તેમ, સસજ્ઞી. પંચદ્રિયવાના મને દ્રવ્યને પ્રકાશ કરનારું મન:પર્યવ જ્ઞાન પણ તુરત જ ઉત્પન્ન થયું. આ સમયે, કચ્છ, મહાકચ્છ વગેરે ચાર હજાર રાજાએએ હર્ષથી પ્રભુની સાથે દ્વીક્ષા લીધી.
જન્માભિષેક સમયની પેઠે, દેવતાએ નંદ્વીશ્વર દ્વીપે જઈ અઠ્ઠાઈ મહાત્સવ કરી, સ્વસ્થાને ગયા. ભરત, બાહુબલિ વગેરે, પ્રભુને પ્રણામ કરીખિન્ન વદને, પેાત પેાતાના સ્થાન તરફ ગયા. આ પછી પ્રભુ કચ્છ, મહાકચ્છ વગેરે રાજાએ સાથે પૃથ્વી પર વિહાર
કરવા લાગ્યા.
Page #64
--------------------------------------------------------------------------
________________
શ્રમણ અવસ્થા
શુદ્ધ આહારની અપ્રાપ્તિ પારણાને દિવસે પ્રભુ એષણીય ભિક્ષા માટે નીકળ્યા; પણ લેકે તે વખતે ભિક્ષા અને ભિક્ષાચારથી અજ્ઞાત હેવાથી તેમને નિર્દોષ ભિક્ષા ન મળી. કોઈ ભગવાનને સુંદર હસ્તિ આપતા, તે કઈ અથ આપતા હતા કેઈ ઘરેણાં, તે કોઈ સુંદર વસ્ત્રો આપતા હતા. ભગવાન તે સર્વ છોડી આગળ વધતા હતા અને ઉપવાસ કરતા હતા. ભગવાન ભૂખ, તૃષા કે પરિસહ ગણકાર્યા વિના તપ કરતા હતા.
કચ્છ, મહાકછ વગેરેનું જટાધારી તાપસ થવું ભૂખ, તરસથી પીડાતા પ્રભુને શિષ્યોની મુંઝવણ
ભગવંતની સાથે દીક્ષિત થયેલા રાજાઓ પોતાની બુદ્ધિ પ્રમાણે વિચારવા લાગ્યા કે “ભગવાન સુંદરમાં સુંદર ફળના ઢગ હેવા છતાં આરોગતા નથી. મિષ્ટ જળને સમુદ્રના પાણી સમાન માની પીતા નથી. ઉગ્ર તાપમાં વિહાર કરે છે, ટાઢને ગણતા નથી, નિદ્રાનું નામ લેતા નથી. ભૂખ, તરસની દરકાર રાખતા નથી, અને આપણે તેમના સેવક હૈોવા છતાં આપણી સામે નજર સરખી નાખતા નથી. આપણે આમ કેટલા દિવસ કાઢશું ? પ્રભુએ પુત્ર, કલત્ર, રાજયદ્ધિ સર્વ ત્યાગું છે, છતાં કોણ જાણે ખડે પગે શું ચિંતવન કરે છે તેની પણ આપણને ખબર પડતી નથી.”ધીરજ ખૂટતા તેઓ પિતાના મુખ્ય કચ્છ, મહાચ્છને કહેવા લાગ્યા, “તમે પ્રભુના દીર્ધ પરિચયવાળા સેવક છે આથી તમને ખબર હશે કે પ્રભુ શું ચિંતવન કરે છે. જોકે ડગલેને પગલે જાત જાતના ભેદણ ધરે છે, છતાં ભગવાન કેમ કંઈ લેતા નથી? ભગવાન તે ભૂખ, તરસ
Page #65
--------------------------------------------------------------------------
________________
સહન કરી શકે છે. આપણે તે અન્ન વિના મરવા પડીએ છીએ. હવે આપણે ઘેર જઈએ તો પણ આપણું ફજેતી થાય; આપણું રાજ્ય ભરતે લઈ લીધાં. શું હવે આપણે ભરતને શરણે જઈ ફરી માગણી કરીએ કે અમને અમારું રાજ્ય પાછું આપે ?” કચ્છ મહાકએ જવાબ આપે, “જે જાતને તમને વિચાર આવે છે તે જ અમને આવે છે. ભગવાનના અમે સેવક છીએ, તેથી ભગવાન જે આદેશ આપે તે મુજબ અમે કાર્ય કરીએ. પણ ભગવાન તો બીલકુલ બેલતા જ નથી; અને હવે ઘેર પાછા જવામાં આપણી શી મહત્તા રહે? સ્વયંભૂરમણ સમુદ્રનું તળિયું જેમ અગાઘ છે તેમ પ્રભુ શું વિચારે છે તે જાણવું અમારે માટે મુશ્કેલ છે. જેમ તમે મુંઝાઓ છો તેમ અમે પણ મુંઝાઈએ છીએ ?' આખરે તે સર્વે એક વિચાર કરી, ગંગા નદીની નજીકના વનમાં ગયા અને ત્યાં તેઓ શુષ્ક, પત્ર ફળાદિક ખાઈ જીવન નિર્વાહ કરવા લાગ્યા અને જટાધારી તાપસે થઈ વિચારવા લાગ્યા.
નમિ વિનમિની ભગવાન પાસે રાજ્યની માગણી
કરછ મહાકચ્છને નમિ વિનમિ નામે બે પુત્રો હતા, તે બન્ને ભગવાનની આજ્ઞાથી ભગવાનની દીક્ષા પહેલાં દૂર દેશાંતર ગયા હતા. તેઓ પાછા આવતાં વનમાં પોતાના પિતાને જોઈને વિચારવા લાગ્યા, “રાજ્ય વૈભવમાં રાચતા, સેવકોની ખમીખમ પિકારાતા આપણા પિતા આજે ખુલ્લા પગે જંગલના ઘાસની પેઠે આડાઅવળા વાળથી કદરૂપા બનેલા અને રેતથી વ્યગ્ર શરીરવાળા જંગલમાં કેમ ફરે છે?” તેમણે નમ્રતાથી પૂછ્યું “ઋષભદેવ જેવા નાથ છતાં આપની આવી દશા કેમ થઈ ?” જવાબમાં તેમણે કહ્યું, “ભગવાને દીક્ષા લીધી તેથી અમે તેમની સાથે દીક્ષા લીધી છે. દીક્ષાના દિવસથી જ પ્રભુ મૌન રાખે છે. ટાઢ, તડકે, ભય
Page #66
--------------------------------------------------------------------------
________________
૩૯
વગેરે કાંઈ ગણતા નથી. અમે પૂછીએ છીએ તેને કઈ જવાબ પણું તેમની પાસેથી મળતું નથી, આથી અમે તેમના જેવા ઉત્કટ પરિસહ નહિ સહન કરી શકવાથી આ તપોવનમાં વસીએ છીએ.”
આ જવાબ સાંભળી નમિ વિનમિ પ્રભુ પાસે ગયા અને તેમને વંદન કરી કહેવા લાગ્યા, “પ્રભુ આપે અમને દેશાંતર મોકલ્યા અને પછીથી આપે ભરત વગેરેને સર્વ રાજય વિહેંચી આપ્યું. આપે અમને તે યાદ કર્યા જ નહીં. આપને અમારે શો અપરાધ લાગે? હે પ્રભુ! અમને તો આપને જ આધાર છે; અમારે બીજો કોઈ સ્વામી નથી કે તેની પાસે માગીએ.”
ભગવાન તે મુદ્દલ ઉત્તર આપતા નથી નમિ વિનમિ પ્રભુની આગળ ત્રણ કાળ પુષ્પથી અને ક્ષેત્રની શુદ્ધિથી સેવા કરી, “હે ભગવન! રાજ્ય આપે એ રીતે માગણી કરે છે.
નમિ વિનમિતે ધરણેન્દ્ર વિદ્યાધર બનાવ્યા
એક વખત નાગકુમારને અધિપતિ ધરણેન્દ્ર ભગવાનને વન્દન કરવા ત્યાં આવ્યો. તેણે તે બન્ને રાજકુમાર ને રાજ્યલક્ષ્મીની યાચતા કરતા અને પ્રભુની સેવા કરતા આશ્ચર્યથી જોયા. નાગરાજે તેમને પૂછયું, “તમે કોણ છો? નિઃસંગ પ્રભુ પાસે રાજ્યની માગણી કરો છો તે ભગવાને સાંવત્સરિક દાન આપ્યું ત્યારે તમે ક્યાં ગયા હતા ? હાલ તે સ્વામી આકાંક્ષા રહિત અને રાગ દ્વેષથી મુક્ત થયા છે. આ પણ પ્રભુને સેવક છે એમ ધારી બન્ને કુમારોએ માનપૂર્વક તેને કહ્યું,
પ્રભુએ આજ્ઞા કરી અમને કેઈ સ્થાને મોકલ્યા. પછી ભરત વગેરે પિતાના પુત્રોને રાજ્ય વહેંચી આપ્યું. અમને શ્રદ્ધા છે કે પ્રભુ અમને રાજ્ય આપશે જ. તેમની પાસે છે કે નથી એવી સેવકે શા માટે ચિંતા કરવી? સેવકેએ તે સેવા કરવી.” પછી
Page #67
--------------------------------------------------------------------------
________________
ધરણેન્દ્ર કહ્યું, “તમે ભરત પાસે જાઓ અને યાચના કરે.” ત્યારે નમિ વિનમિએ કહ્યું, “આ વિશ્વના સવામીને પ્રાપ્ત કર્યા પછી અમે બીજો સ્વામી કરીશું નહિ. ભરત વગેરેનું કલ્યાણ થાઓ. જે મળશે તે પ્રભુ પાસેથી જ મળશે. આપ અમારી જરા પણ ચિન્તા ન કરે” ધરણેન્દ્ર તેમના જવાબથી પ્રસન્ન થે અને કહ્યું, “ તમે સત્ય કહે છે. પ્રભુ સેવા સામાન્ય રાજ્ય તે શું પણ ત્રણ લોકનું સામ્રાજ્ય અપાવી શકે છે. તમારી સ્વામિ ભક્તિથી સંતુષ્ટ થઈ હું તમને વિદ્યાધરની રાજ્ય ઋદ્ધિ આપું છું. એ તમને પ્રભુની સેવાથી જ પ્રાપ્ત થયું છે એમ જાણજે એમ કહી ગૌરી, પ્રજ્ઞપ્તિ વગેરે ગણવા માત્રથી જ સિદ્ધ થાય એવી વિધાઓ આપી. આ પ્રભુ ભક્તિને પ્રતાપ પોતાના પિતા તથા ભરતને જણાવી પિતાને પરિવાર સાથે લઈ, બને કુમાર વૈતાઢય તરફ ઉપડયા. ત્યાં વિદ્યાના બળે નમિએ વૈતાઢય પર્વત ઉપર દક્ષિણ એણિમાં પચાસ નગર વસાવ્યાં અને વિનમિએ ઉત્તર શ્રેણિમાં આઠ નગર વસાવ્યાં નમિએ પચાસ નગરની મધ્યમાં આવેલ રથનુપૂર ચક્રવાલમાં પોતાની રાજધાની સ્થાપી અને વિનમીએ સાઠ નગરની મધ્યમાં આવેલ ગગનવલ્લમમાં પોતાની રાજધાની સ્થાપી દરેક નગરની મધ્યમાં ઋષભદેવ પ્રભુના બિંબને સ્થાપન કર્યું.
ધરણેન્દ્રને આદેશ વિદ્યાધર વિદ્યાથી છકી જઈ કઈ અનર્થ ન કરે માટે ધરણે તેમને જણાવ્યું, “તમને વિદ્યાઓ પ્રાપ્ત થઈ છે, , છતાં પણ તમારામાંથી કોઈ એ અભિમાનથી અક્કડ બની જિનેશ્વર ભગવાન, જિનચૈત્ય, ચરમ શરીરી અને કાઉસ્સગ્નમાં રહેલા મુનિઓની આશાતના કરશે, તે આળસુને જય લક્ષ્મી
Page #68
--------------------------------------------------------------------------
________________
ત્યાગ કરે, તેમ તમારી વિદ્યાઓને નાશ થશે તેમજ જે કાઈ બળાત્કારે પરસ્ત્રી ગમન કરશે કે સ્ત્રીના પતિને મારી નાખશે તેની પાસેથી વિદ્યાઓ ચાલી જશે. આ શિખામણ હરહંમેશ સ્મૃતિમાં રહે માટે રત્નભિત્તિમાં પશક્તિરૂપે લખાવી. પછી વિદ્યાઘરોના રાજા તરીકે નમિ વિનમિને સ્થાપન કરી ઈદ્ર સ્વરસ્થાને ગયો.
પ્રભુનું ગજપુરમાં આગમન ભગવન નિરાહાર પણે અપ્રમત ભાવે પોતાને વિહાર કરે છે અને વિચારે છે કે કર્મને દૂર કરવા તપ સિવાય બીજો માર્ગ નથી કારણ કે સર્વ મમત્વમાં દેહનું મમત્વ પ્રબળ છે અને તે દેહને આધાર આહાર પાણી છે. પાણી ન મળવાથી લીલાછમ છોડવાઓ પણ થોડા વખતમાં કરમાઈ જાય છે અને બળવાન હાથીઓ પણ આહારના અભાવે નરમ પડી જાય છે. આથી તપ કરતાં દેહ મમત્વને અભાવ અને તેના દ્વારા કમને નાશ થાય છે. છતાં મારી સાથે દીક્ષા લેનારા બીજાઓ કચ્છ મહાકચ્છની પેઠે હતાશ થઈ ભાવમુનિઓ મુનિ પણાને ત્યાગ ન કરે માટે મારે શુદ્ધ આહારની એષણા કરી તેમને ટકાવવા જોઈએ એમ વિચારી પ્રભુ ગજપુર પુરે પધાર્યા.
શ્રેયાંસ, સમપ્રભ અને મુબુદ્ધિને આવેલાં સ્વપ્ન
ગજપુરમાં બાહુબલિને પુત્ર સમપ્રભ રાજ કરતો હતો તેના રાજકુમાર શ્રેયાંસને ગઈ રાતે એક સ્વમ આવ્યું હતું તેમાં તેણે એવું જોયું હતું કે મેરૂ પર્વતને તેણે દૂધના ઘડાઓથી અભિષેક કરી ઉજવળ કર્યો. સોમપ્રભ રાજાએ તે રાત્રે સ્વમમાં (૧) હેમાચાર્યના કથન પ્રમાણે ધરણેન્દ્ર નમિ વિનમિને ૪,૮૦૦
વિદ્યાઓ આપી હતી. બીજાઓ આ સંખ્યા ૧૬,૦૦૦ અથવા ૬૪,૦૦૦ની બતાવે છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
એમ જોયું કે “ઘણું શત્રુઓથી વીંટાયેલ કઈ મહાન રાજાએ શ્રેયાંસની સહાયથી જ્ય મેળવ્યો. અને તે નગરના સુબુદ્ધિ શેઠે પણ સ્વમમાં એમ જેયું કે “સૂર્યથી ચવેલાં હજાર કિરણે શ્રેયાસે પાછા સૂર્યમાં જોડી દીધો. આ ત્રણે જણાએ રાજસભામાં પ્રભાતે પોતાના સ્વપ્ન નો વિચાર કર્યો પણ તેમાંથી, શ્રેયાંસને કેઈ અપૂર્વલાભ થશે એથી વધુ રહય શોધી શક્યા નહિ.
પ્રભુનું લકેથી કરાતું આતિથ્ય હવે પ્રભુ તે જ દિવસે ભિક્ષા માટે હસ્તિનાપુર (ગજપુરનું બીજું નામ) નગરમાં આવ્યા. પ્રભુને જોઈ પીરજનો ઘણા હેતથી તેમની આસપાસ વીંટળાઈ વળ્યા કોઈ કહેવા લાગ્યા છે પ્રભુ, અમારા ઘર ઉપર અનુગ્રહ કરે, કેમકે વસંત ઋતુની જેમ તમે ચિરકાળે દેખાય છે કેાઈ કહે, “સ્વામિન! નાન કરવાને યોગ્ય જળ, તેલ વસ્ત્ર અને પીઠી વગેરે પદાર્થો તૈયાર છે. તેથી આપ સ્નાન કરે અને પ્રસન્ન થાઓ” કઈ કહે, “હે જગત રત્ન ! કૃપા કરી મારા રત્ન અલંકારને આપના અંગમાં ધારણ કરે કઈ કહે, “સ્વામિનું ! દેવાંગના જેવી મારી કન્યાને આપ ગ્રહણ કરે; આપના સમાગમથી અમે ધન્ય થયા છીએ કાઈ કહે, “હે રાજકુંવર ! આપ પગે શા માટે ચાલો છો ? પર્વત જેવા મારા કુંજર ઉપર આરૂઢ થાઓ” કેઈ કહે, “સૂર્યા સમાન મારા ઘડાને આપ ગ્રહણ કરે, આતિથ્ય ગ્રહણ ન કરવાથી અમને અગ્ય કેમ કરે છે” કાઈ કહે “આ જાતવંત ઘોડાઓ જોડેલા મારા રથને સ્વીકાર કરે; આપ સ્વામી જયારે પગથી ચાલે ત્યારે એ રથની અમારે શી જરૂર છે ?” કેઈ કહે, “હે સ્વામી! અમે શે અપરાધ કર્યો છે કે આપ સાંભળતા જ ન હોય તેમ ઉત્તર આપતા નથી ?”
Page #70
--------------------------------------------------------------------------
________________
એવી રીતે લેકે તેમની પ્રાર્થના કરતા હતા. તથાપિ તે સર્વ વસ્તુને અકથ્ય જાણી, પ્રભુ તેમાંનું કાંઈ પણ રવીકારતા ન હતા. શ્રેયાંસ કુમારે પ્રભુને કરાવેલ પારણું–અક્ષય તૃતીયા
આ સમયે શ્રેયાંસ પોતાના આવાસમાં ગેખમાં બેઠા હતા તેવામાં તેણે દૂર દૂર થતાં લેકેને કેલહિલ સાંભળે; લેકેની મધ્યમાં મેરૂ સમાન નિકંપ પ્રભુને તેણે જોયા. પ્રભુને જોતાં જ ગેખ છોડી ઉઘાડે પગે દોડે અને ભગવાનને નમ્યો તેને જાતિ મરણ (પૂર્વ ભવ મરણ) જ્ઞાન થયું. જ્ઞાનથી તેણે જાણ્યું પૂર્વ ભવે આ પ્રભુ વજનાભ ચક્રવતી હતા અને હું તેમને સુયશ નામનો સારથિ હતા. ભગવાનની સાથે મેં પણ દીક્ષા લીધી હતી. વજાભ તીર્થ કરે તે વખતે કહ્યું હતું કે વનાભ અવસપીણીની પહેલી ચોવીસીના પ્રથમ તીર્થકર થશે.” ભાગવાનને કેવી ભિક્ષા જઈએ તે શ્રેયાંસના ખ્યાલમાં આવી ગયું તેણે પોતાની પાસે આવેલ એષણીય ઈક્ષરસ વહોરવા વિનંતી કરી. યોગ્ય આહાર જાણી ભગવંતે અંજલી ઘરી, શ્રેયાંસકુમારે સમગ્રરસ પ્રભુની અંજલીમાં નાખે. તે સર્વ તેમાં સમાયે. દાન દેતાં શ્રેયાંસ થનથન નાચી ઊઠશે. તેના હર્ષને પાર ન હતો. તેને પોતાને જન્મ, વૈભવ અને રાજય ઋદ્ધિ ભગવંતને આપેલ દાનથી કૃતાર્થ લાગ્યાં. દેવોએ “અહેદાનની ઉોષણ પૂર્વક પંચ દિવ્ય પ્રગટ કર્યા. શ્રેયાંસકુમારે આ ઈક્ષરસ પ્રભુને વૈશાખ સુદ ત્રીજને દિવસે વહેરાવ્યો હતો. તેથી તે તીથી અક્ષયતૃતીયા તરીકે પ્રસિદ્ધ થઈ અને જ્યાં આગળ પ્રભુને ઈક્ષરસ વહેરાવવામાં આવ્યો ત્યાં શ્રેયાંસકુમારે રત્નપીઠિકા (ઓટલી) કરાવી. તે રત્નપીઠિકા જતે દિવસે આદિત્ય મંડળ તરીકે ઓળખાવા લાગી. જોકે તે રત્નપીઠિકા ઉપર રહેલ પ્રભુના હરત અને ચરણ
Page #71
--------------------------------------------------------------------------
________________
મળનું પૂજન કર્યા પછી જ ઉચિત કાર્ય કરતા હતા.
પ્રભુએ કરેલ પારણાથી અને તે વખતે થયેલ રત્નાદિકની વૃષ્ટિથી વિરમય પામી રાજાઓ અને નગર લેકે શ્રેયાંસના મંદિરમાં આવવા લાગ્યા. કચ્છ અને મહાકછ વગેરે તાપસે પણ પ્રભુના પારણની વાત સાંભળી ત્યાં આવ્યા. રાજાઓ, નાગરિકો વગેરે પ્રયાસને આ પ્રમાણે કહેવા લાગ્યા “હે કુમારા તમે ધન્ય છે અને પુરુષોમાં શિરોમણિ છે, કેમકે તમારો આપેલ ઈક્ષરસ પણ સ્વામીએ ગ્રહણ કર્યો અને અમે સર્વરવ આપતા હતા તો પણ તેને તૃણ તુલ્ય ગણું પ્રભુએ સ્વીકાર્યું નહિ અને અમારા ઉપર પોતે પ્રસન્ન થયા નહીં પ્રભુ એક વર્ષ સુધી ગ્રામ, આકર, નગર અને અટવીમાં ફર્યા તે પણ અમારૂં કેઈિનું આતિથ્ય ગ્રહણ ક્યું નહી; તેથી ભક્તપણાનું માન ધરાવનાર અમને ધિક્કાર છે. અમારા મંદિરમાં વિશ્રામ કરે તથા અમારા વસ્તુનું ગ્રહણ કરવું તે તો દૂર રહો; પણ આજ સુધી વાણીથી પણ પ્રભુએ અમને સંભાવિત કર્યા નહીં. જેમણે પૂર્વે વર્ષો સુધી અમારૂં પુત્રની પેઠે પાલન કર્યું, તે પ્રભુ જાણે પરિચય જ ન હોય તેમ અમારી સાથે વર્તે છે.”
શ્રેયાંસે કરેલો ખુલાસે શ્રેયાંસે કહ્યું, “તમે શા માટે એમ કહે છે? આ સ્વામી પૂર્વની પેઠે હાલમાં પરિગ્રહધારી રાજા નથી; પણ હાલમાં તે તેઓ સંસાર સમુદ્ર પાર કરવા માટે યતિ થયેલા છે. જેને ભેગની ઈચ્છા હોય તે સ્નાન, અંગરાગ, આભૂષણ અને વસ્ત્રને ઉપયોગ કરે, પણ તેથી વિરક્ત થયેલા પ્રભુને તે વસ્તુઓની શી જરૂર હેય. જેઓ કામને વશ હોય તે કન્યાને સ્વીકાર કરે, પણ કામદેવને જીતનારા સ્વામિને તે કામિનીએ અત્યંત પણે પાષાણ
Page #72
--------------------------------------------------------------------------
________________
સમાન છે. જે પૃથ્વીના રાજ્યની ઈચ્છાવાળા હેય તે હાથી, ઘેડા વગેરે ગ્રહણ કરે, પણ સંયમરૂપી સામ્રાજયને ગ્રહણ કરનારા પ્રભુને તે એ સર્વે દગ્ધ થયેલા વસ્ત્ર જેવા છે. જે હિંસક હાય તે સજીવ ફલાદિ ગ્રહણ કરે. આ દયાળુ પ્રભુ તે સર્વે જીવને અભય આપનારા છે. તેઓ ફક્ત એષણીય, કલ્પનીય અને પ્રાસુક અન્નાદિકને ગ્રહણ કરે છે, પણ તમે તે જાણતા નથી. પ્રમુના દર્શનથી મને જાતિ મરણ જ્ઞાન થયું છે. તેથી એષણીય આહાર કેને કહેવાય તેની મને ખબર પડી. એટલે મેં પ્રભુને એષણીય ઈક્ષરસ વહેરાવ્યો.” બાહુબલિએ કરેલી ધર્મચક્રની સ્થાપના.
પારણા બાદ વિહાર કરતા કરતા પ્રભુ તક્ષશિલાના પરિ સરમાં આવ્યા અને તક્ષશિલાની બહાર ઉદ્યાનમાં કાઉસગ ધ્યાને રહ્મા. ઉધાનપાલકે રાતે બાહુબલિને વધામણી આપી કે “ પ્રભુ ઉદ્યાનમાં પધાર્યા છે... બાહુબલિએ મહોત્સવ પૂર્વક પ્રભુને વંદન કરવા જવાનો વિચાર કર્યો અને તે અંગે રાતોરાત તડામાર તૈયારીઓ પણ કરાવી; પણ ઉદ્યાને પહોંચતા બાહુબલિને ખબર પડી કે “ભગવંત વિહાર કરી ગયા છે. બાહુબલિના પશ્ચાતાપને પાર રહ્યો નહિ. પશ્ચાતાપ કરતા બાહુબલિને આશ્વાસન આપતા પ્રધાને કહ્યું, “પ્રભુની આ પાદરેખાને પ્રભુનું પ્રતીક માની તેનું પૂજન કરે” બાહુબલિએ તે પગલાને વંદન કર્યું અને તેને કઈ ઉલ્લંઘન કરી આશાતના ન કરે એ બુદ્ધિથી ત્યાં હજાર આરાવાળુ રત્નમય ધર્મચક્ર બનાવી પ્રતિષ્ઠિત કર્યું. પ્રભુને કેવળજ્ઞાનની પ્રાપ્તિ.
પ્રભુ પવનની પેઠે અપ્રતિબદ્ધપણે વિહાર કરતા હતા. પિતાના દર્શનથી અનાર્ય લેકેને પણ ભદ્રિક પરિણામી બનાવતા તેમણે
Page #73
--------------------------------------------------------------------------
________________
એક હજાર વર્ષ અનાર્ય દેશમાં પસાર કર્યા. ત્યારબાદ અનુક્રમે વિહાર કરતા અષાના પુરિમતાલ પરામાં પધાર્યા. ત્યાં અઠ્ઠમને તપ કરી વડના ઝાડ નીચે ભગવન કાઉસ્સગ્રુધ્યાને રહ્યા. ફાગણ વદ અગિયારસને દિવસે પ્રભાતકાળે પ્રભુને અનંત વસ્તુના વિષયવાળું અથવા અવિનાશી અને અનુપમ એવું પ્રધાન કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું.
કેવળ જ્ઞાનને મહોત્સવ-સમવસરણની રચના ઈન્દ્રાદિ દેવેનું આગમન.
આ સમયે સર્વ ઇદ્રોના આસન કંપાયમાન થયાં. દેવલમાં સુંદર શબ્દવાળી ઘંટા વાગવા લાગી. દેવતાઓ અવધિજ્ઞાનથી પ્રભુને કેવળજ્ઞાનને સમય જાણી સમવસરણમાં આવવાની તૈયારીઓ કરવા લાગ્યા. પ્રથમ સીધર્મેન્દ્ર આવે બીજા ઈન્દ્રો પણ ઘણી ત્વરાથી ત્યાં આવી પહોંચ્યા. સમવસરણનું વર્ણન.
તે સમયે વાયુકુમાર દેવતાએ સમવસરણને માટે એક યોજન પૃથ્વી કાંટા-કાંકરા કાઢી સાફ કરી. મેઘકુમાર દેવતાઓએ તે ભૂમિ ઉપર સુગંધી જળની વૃષ્ટિ કરી. વ્યંતર દેવોએ સુવર્ણ, માણેક અને રત્નના પાષાણથી ભૂમિતળ બાંધ્યું અને તેની ઉપર પચરંગી સુગંધીદાર
પુ ર્યા . તેમ જ રત્ન, માણેક અને સુવર્ણના તારણે બાંધી દીધાં. સમવસરણની અંદરના ભાગને પ્રથમ ગઢ વિમાનવાસી દેએ રત્નમય બનાવે; મધ્યમાં જતિષ દેવતાઓએ સુવર્ણને બીજે ગઢ અને તેની ઉપર રત્નમય કાંગરા બનાવ્યા. ત્રીજો રૂપાને ગઢ ભવનપતિ દેએ બાહ્ય ભાગ ઉપર ર. દરેક ગઢમાં ચાર ચાર દરવાજા હતા. તે દરવાજાને ચાર રતાવાળી સુવર્ણકમળની વાપિકાઓ કરી હતી. બીજા ગઢમાં ઇશાન ખૂણે પ્રભુને વિશ્રામ કરવા માટે એક દેવછંદ રચ્યું હતું. અંદરના પ્રથમ ગઢમાં, પૂર્વ
Page #74
--------------------------------------------------------------------------
________________
દ્વારમાં, બને તરફ, સુવર્ણના જેવા વર્ણવાળા, બેવૈમાનિક દેવ દ્વારપાળ થઈને રહ્યા હતા. દક્ષિણ દ્વારમાં બંને બાજુએ પ્રતિબિંબ હોય તેવા ઉજજળ વ્યંતર દેવતા દ્વારપાળ થયા હતા. પશ્ચિમ દ્વારમાં સાયકાળે જેમ સૂર્ય અને ચંદ્ર સામસામા આવીને રહે તેમ, રક્તવર્ણ જયંતિષ્ક દેવતા દ્વારપાળ થયા હતા. અને ઉત્તરદ્વારે કૃષ્ણ વર્ણવાળા ભુવનપતિ દેવતાઓ દ્વારપાળ થઈને ઊભા રહ્યા હતા. બીજા ગઢના ચારે દ્વારે બન્ને દેવીઓ પ્રતિહાર થઈ ઊભી રહી હતી. છેલ્લા બહારના ચાર દ્વારે ચાર દેવતાઓ દ્વારપાળ થયા હતા. સમવસરણની મધ્યમાં વ્યંતરે એ ત્રણકેશ ઊંચું એક ચૈત્ય વૃક્ષ રચ્યું હતું. તે જાણે જ્ઞાન, દર્શન, ચારિત્રના ઉદયને જાહેર કરતું હોય એવું જણાતું હતું. વૃક્ષની નીચે વિવિઘ રત્નની એક પીઠ રચી હતી. અને તે પીઠ ઉપર અપ્રતિમ મણિમય એક છંદક ર હતા. છંદના મધ્યમાં, પૂર્વ દિશા તરફ પાદ પીઠ સહિત સિંહાસન રચ્યું હતું અને તેની ઉપર, ત્રણ જગતના સ્વામી પણના ત્રણ ચિન્હ હોય તેવાં ત્રણ છત્રો રચ્યાં હતાં. સિંહાસનની બે બાજુએ બે યક્ષે ઉજવળ ચામરો લઈ ઊભા રહ્યા હતાં સમ વસરણના ચારે દ્વારની ઉપર અદ્ભુત ક્રાંતિના સમૂહવાળું એકએક ધર્મચક્ર સુવર્ણના કમળમાં રાખ્યું હતું.
સમવસરણમાં પ્રવેશ હવે પ્રાતઃકાળે ચાર પ્રકારના અસંખ્ય દેવતાઓથી વીંટાયેલા પ્રભુ સમવસરણમાં પ્રવેશ કરવા ચાલ્યા. તે વખતે દેએ સહસ્ત્રપત્ર વાળા સુવર્ણના નવ કમળો રચ્યાં. બે કમળ ઉપર પ્રભુ પગ મૂતા હતા. અને બાકીના કમળો દેવતાઈ પ્રભાવથી આગળ આવતાં હતાં. આ રીતે કમળ ઉપર પાન્યાસ કરતા પ્રભુએ પૂર્વ દ્વારથી પ્રવેશ કરી ચત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી અને પછી “નમો તિત્યસ”
Page #75
--------------------------------------------------------------------------
________________
૪૮
કહી ભગવાન સિંહાસન પર આરૂઢ થયા. આ વખતે વ્યંતરીએ, ખાકીની ત્રણદિશાએ, રત્નના ત્રણ સિંહાસન ઉપર પ્રભુના ત્રણ પ્રતિબિંબ કર્યાં. તે પ્રભુના પ્રભાવથી પ્રભુના જેવાં જ થયા હતા. પ્રભુની સમીપ એક રત્નમય ધ્વજ હતા. તે જાણે ધમે આ એક જ પ્રભુ છે. એમ કહેવાને પાતાના એક હાથ ઊંચા કર્યાં ઢાય તેવા શાખતા હતા.
હવે વૈમાનિક દેવતાઓની સ્ત્રીઓએ પ્રદ્વારથી પ્રવેશ કરી, ત્રણ પ્રદક્ષિણા દઈ તીર્થંકર તથા તીને નમસ્કાર કરી પ્રથમ ગઢમાં સાધુ સાધ્વીનું સ્થાન છેાડી દઇ, તેએના સ્થાનકના મધ્ય ભાગમાં, અગ્નિખૂણે ઊભી રહી. ભવનપતિ,જયેતિક અને વ્યંતરાની સ્રીએ દક્ષિણ દિશાનાદ્વારથી પ્રવેશી, પૂર્વ પ્રમાણે વિધિપૂર્વક વાયવ્ય દિશાથી બેઠી. વૈમાનિક દેવા, મનુષ્યા ઉત્તર દિશાનાદ્વારથી પ્રવેશ કરી, પૂર્વ વિધિ પ્રમાણે ક્રમથી ઈશાન દિશામાં બેઠા. ત્યાં પ્રથમ આવેલા, અપઋદ્ધિવાળા જે ઢાઇ આવે તેને નમતા અને આવનાર પ્રથમ આવેલ હૈાય તેને નમીને આગળ જતા. પ્રભુના સમવસરણમા કાઈને પ્રતિબંધ નથી, કાઈ જાતની વિથા નથી. વિધીઓને પણ પરસ્પર બૈર નથી. તેમ કાઇને એકબીજાના ભય નથી. ખીજાગઢની અંદર તિયચા આવીને બેઠા. ત્રીજા ગઢની બહારના ભાગમાં કેટલાય તિર્થં ચા, મનુષ્યો અને દેવતાઓ પ્રવેશ કરતા અને નીકળતા દેખાતા હતા.
મરૂદેવામાતાના વિલાપ-ભરતનુ આશ્વાસન
ભગવાન ઋષભદેવની દ્વીક્ષા બાદ, નિર'તર તેમની ઝંખના કરતા મરૂદેવામાતાને અયાધ્યામાં અશ્રુપાતથી આંખે પડળ આવી ગયાં હતાં. હવે તે આંખે દેખી શકતાં ન હતાં. એક વખત પાતઃ કાળે માતામહીને વંદન ફરવા ભરત મહારાજા આવ્યા. તેમણે
Page #76
--------------------------------------------------------------------------
________________
૪૯
માતાના ચરણને સ્પર્શ કરી કહ્યું, “હે માતા ! હું ભારત આપને કુશળ છે ને ?” આ શબ્દ સાંભળતાં માતાનું હૃદય ભરાઈ આવ્યું અને તેમણે આંખમાં આંસુ સાથે ભારતને આશીર્વાદ આપ્યા અને પછી કહેવા લાગ્યાં, “હે ભરત ! મારો પુત્ર ઋષભ મને, તને અને સઘળી રાજયઋદ્ધિ છોડી ચાલતે થે. ગહન વનમાં એકાકી ફરત, તાઢ તડકે સહન કરતો અને ભૂખ તરસથી પીડાતો સાંભળું છું ત્યારે મને થાય છે કે હું સાંભળ્યા છતાં કેમ જીવું છું કે તું મને રોજ પૂછે છે “માતા ! કુશળ છે ને!” મારી કુશળતા ઋષભની કુશળતામાં છે. હર હંમેશ જેને માથે ઉજવળ ચંદ્રકાન્તિ જેવા છત્ર રહેતાં, તેનું માથું આજે સૂર્યના તાપથી તપી રહ્યું છે. રથ અને હસ્તિ ઉપર બીરાજી સેંકડો માણસોથી જેવાતે મારે ઋષભ કાંટા, કાંકરા અને ઝાંખરામાં તેમજ પર્વત, ખીણ અને જંગલમાં ઉઘાડે પગે રખડે છે. જેના આહાર અને ખાનપાન માટે કલ્પવૃક્ષના ફળ અને ક્ષીર સમુદ્રના પાણી હાજર થતાં, તે મારે ઋષભ ઘેર ઘેર ભિક્ષા માટે રખડે છે. અને તે ભિક્ષા પણ કોઈક વાર મળે અને કેઈવાર ન પણ મળે. મારે ઋષભ જ્યારે ત્રણે ઋતુઓમાં નિરાધાર ભીલોની પેઠે દુઃખ સહન કરી રહ્યો છે, ત્યારે તમે ભરત, બાહુબલિ વગેરે રાજ્યભરમાં રાચે છે. મારા પુત્રની તમે થોડી જ દરકાર લો છે. મારા ભાગ્યને જ ધિક્કાર છે. ઋષભ જેવા પુત્રને પામી છતાં તેથી વિયેગી બની. તે પુત્ર પણ જ્ઞાન, નિધાન અને વાત્સલ્યપણું હોવા છતાં મને સાવ વિસરી ગયો છે. હું તેની સાર સંભાર લેવા જાઉં. પણ મેં તેના દુઃખને લઈ અથુપાતથી આંખ ગુમાવી છે એટલે લાચાર છું. ભરત, તું મને તેની ખબર તો આપ્યા કરજે” આમ બેલી મરૂદેવામાતા રડી પડ્યા.
ભરત મહારાજા શૈર્ય ધારણ કરી માતાને કહેવા લાગ્યા, “આપ
Page #77
--------------------------------------------------------------------------
________________
- ૫૦
*
,
ત્રિભુવનસ્વામી ઋષભદેવની માતા છે. ત્રણ જગતના આધાર સત્વશાળી જે પ્રથમ તીર્થકર થવાના છે તે આદીનાથની આપ જનની છે. જેના નામના સ્મરણથી બીજાને ઉપદ્ર નથી થતા, તે તમારા પુત્રને ઉપદ્ર શાના થાય ? તેમને વનમાં વાઘ, વરૂ કે હિંસક પ્રાણીને ભય નથી. તે જંગલમાં તાઢ, તડકે, વરસાદ વગેરે સહન કરે છે તે કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે છે અને તે તેમને થવાનું જ છે. આપ મનમાં ઓછું ન લા. જગતને તારનાર પુત્ર રત્નના કાર્યની અનુમોદન કરે.”
કેવળ જ્ઞાન અને ચકની ઉત્પત્તિની વધામણી
આ પ્રમાણે ભારત માતાને આશ્વાસન આપે છે તેટલામાં યમક અને સમક નામના બે રાજપુરુષે ભરત મહારાજ પાસે આવ્યા. યમકે કહ્યું, “હે રાજન પુરિમતાલ નામના પરામાં શકટાનન ઉદ્યાનમાં પ્રભુ ઋષભદેવને કેવળજ્ઞાન પ્રગટ થયું છે.” પછી સમકે કહ્યું, “હે નરાધિપ! આપની આયુદ્ધશાળામાં સૂર્ય મંડળ સરખું તેજસ્વી અને હજાર આરાવાળું ચક્રરત્ન ઉત્પન્ન થયું છે.”
આ બન્ને વધામણુઓ સાથે સાંભળી ભરત મહારાજા ક્ષણવાર વિચારમાં પડ્યા કે, મારે આ બેમાં પ્રથમ પૂજા ડેની કરવી; તુરત જ વિચાર કર્યો કે “જગતને અભય આપનાર પિતાજી ક્યાં અને પ્રાણીઓને ઘાત કરનારા ચક્ર ક્યાં?' એમ વિચારી પ્રથમ પ્રભુની પૂજા કરવાને નિશ્ચર્ય કર્યો. ભારતનું મરૂદેવા માતા સાથે સમવસરણ તરફ પ્રયાણ - યમક સમકને વધામણી બદલ યોગ્ય ઈનામ આપી, ભરત મહારાજાએ પોતાના સામંતોને કેવળજ્ઞાનના મહત્સવ માટે પ્રયાણ કરવાની આજ્ઞા આપી. ત્યારબાદ ભરતે મરૂદેવા માતાને કહ્યું, “હર હંમેશ જેનું હૃદયમાં દુઃખ ધરી ચિતા કરે છે તે તમારા પુત્ર
Page #78
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
છેષભદેવ કેવળજ્ઞાન પામ્યા છે. અસંખ્ય દેવ અને માનવ તેમના કેવળજ્ઞાનને મહેસૂવ કરવા ઉપડયા છે. આપ મારી સાથે પુત્રની ઋદ્ધિ જેવા પધારે એમ કહી, મરૂદેવા માતાને હાથી ઉપર બેસાડી, ભરત મહારાજા ચતુરંગ સૈન્ય સહિત સમવસરણ તરફ ચાલ્યા. દૂરથી સથવસરણમાં રહેલ ઈંદ્રવજ દેખાવા લાગે. રત્નગઢની
ત આકાશમાં ઝળહળતી દેખી, ભારત માતાને કહેલા લાગે, “હે માતા ! જુઓ આકાશમાંથી આ દે તમારા પુત્રને “ પહેલે જોઉં, હું પહેલો જોઉં” એમ કહી પધ પૂર્વક વેગથી દેડી રહ્યા છે. તમારા પુત્રને કેવળ જ્ઞાન થયું છે તેના મહત્સવ નિમિત્તે દેવતાઓ દેવ દુંદુભી વગાડી રહ્યા છે અને ગંધ ગીત ગાય છે સમવસરણની રચના થઈ છે. હે દેવિ ! એકવાર તમારા પુત્રની. ઋદ્ધિ જુઓ.”
આ સાંબળી મરૂદેવા માતાને હર્ષના આંસુ આવવા લાગ્યાં, આનંદાશ્રુ વડે આંખના પડળ ધોવાઈ ગયાં અને પિતાના પુત્રની અતિશય સહિત તીર્થકર પણાની લક્ષ્મી પોતાની આંખોથી જોઈ અને તેમાં એકતાન થઈ ગયાં. તેમને લાગ્યું, “મેં પુત્રને શેક ફોગટ કર્યો. તે તે ત્રિભુવનસવામી થે છે. રાગદ્વેષ તજી તેણે કેવળ જ્ઞાન ઉપાર્જન કર્યું છે. હું કેવળ મેહમૂઢ બની. જગતમાં કોઈનું કોઈ નથી.” આમ વૈરાગ્ય ભાવનાની શ્રેણીમાં આગળ વધતાં કેવળજ્ઞાન પામ્યાં અને તેજ વખતે આયુષ્ય પૂર્ણ થવાથી મેક્ષે ગયાં. આ રીતે અવસર્પિણમાં મરૂદેવા માતા પ્રથમ સિદ્ધ થયા જાણી દેવતાઓએ તેમના શરીરને સત્કાર કરી, તેમના મૃતકને ક્ષીર સમુદ્રમાં પધરાવ્યું.
ચતુવિધ સંઘની સ્થાપના ભરત રાજ્ય ચિન્હોને ત્યાગ કરી, પગ પાળા ચાલી, ઉત્તર દિશાના સમવસરણમાં પ્રવેશ કર્યો. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ,
Page #79
--------------------------------------------------------------------------
________________
પર
પંચાંગ પ્રણિપાત કરી, પછી સહેજ પાછા ખસી, તે ઇંદ્રની પાછળ બેઠા. જોત જોતામાં પ્રભુની પષા ત્રણ લેકના જીવાથી ભરપુર બની. સૌ વૈરભાવ તજીને, કેવળ પ્રભુના મુખ સામે દૃષ્ટિ રાખી, તેમના ઉપદેશ સાંભળવા તત્પર થયા એટલે ભગવાને દેશના રવા માંડી.
ઋષભદેવ પ્રભુની દેશના અને તેની થયેલી અસર
“ આધિ, વ્યાધિ, ધડપણ અને મરણરૂપી સેકા જવાળાઆથી આકુળ એવા આ સંસાર પ્રાણીઓને અગ્નિ સમાન છે. તેથી તેમાં વિદ્વાનાએ લેશ માત્ર પ્રમાદ કરવા નહિ.
“આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થવા ધણા દુર્લભ છે. પરલાની સાધના કરવાથી પ્રાણીઓને મનુષ્ય ભવ સફળ થાય છે. આયુષ્ય, ધન અને યૌવન એ સવ નાશવંત છે અને જવાની તરાવાળાં છે. આ સંસારની ચારે ગતિમાં કઈ પણ સુખ નથી; છતાં પ્રાણીઓ વારંવાર અજ્ઞાનથી આ સંસારમાં પરિભ્રમણ કરે છે. દૂધ વડે સત્તુ પાષણ કરવાની પેઠે, તમે તમારા મનુષ્ય જન્મ વડે સંસારનુ` પાષણ કરશેશ નહીં'. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રરૂપી ત્રણ રત્નાનું પાલન કરી મેાક્ષ મેળવા.”
આ પ્રમાણે પ્રભુની દેશના સાંભળી, ભરતના પુત્ર ઋષભસૈને નમસ્કાર કરી વિનંતી કરી કે “ હે સ્વામી! તમે તત્ત્વામૃતને વરસાવી આ સવ પ્રાણીઓ ઉપર માટા ઉપકાર કર્યાં છે અને આ સંસારથી ભય પામેલા પ્રાણીઓને આપ આપ્ત થયા છે. આ સંસારનાં સર્વ સગા સંબંધી સંસાર ભ્રમણમાં એક હેતુ રૂપ છે, તેથી મારે તેમની જરૂર નથી. મેં જ આશ્રય લેવાના નિર્ણય કર્યાં છે. માટે મને દીક્ષા
આપને
""
આપે।. ”
Page #80
--------------------------------------------------------------------------
________________
પ
આ પ્રમાણે કહી ઋષભસેને ભરતના બીજા પાંચસે પુત્રો અને સાતસા પૌત્રોની સાથે વ્રત ગ્રહણ કર્યું. વળી સુર અસુરાએ કરેલા પ્રભુના દેવળજ્ઞાન મહિમા જોઈ ભરતના પુત્ર રિચિએ પણ દીક્ષા લીધી. ભરતે આજ્ઞા આપવાથી બ્રાહ્મીએ પણ ઢીક્ષા લીધી. બાહુબલીએ મુક્ત કરેલી સુંદરીને પણ વ્રત ગ્રહણ કરવાની ઈચ્છા હતી, પણ ભરતે રા ન આપી તેથી તે શ્રાવિકા થઈ. ભરતે પણ શ્રાવકપણુ' અંગીકાર ક્યું. આ રીતે કાઈ એ ઢીક્ષા, કાઈએ શ્રાવકપણુ તા કાઈએ સમક્તિ મહેણું ક્યું. કચ્છ મહાચ્છ સિવાય સર્વ રાજતાપસાએ પ્રભુ પાસે આવી ફરીથી ઢીક્ષા ગ્રહણ કરી. આમ ચતુર્વિધ સંધની વ્યવસ્થા ત્યારથી ચાલુ થઈ. ગણુધરાની સ્થાપના ખલિ ક્ષેપ
પ્રભુએ ઋષભસેન વગેરે ચારાસી બુદ્ધિવાન શિષ્યાને, સવ શાસ્ત્ર જેમા સમાયેલા છે એવી ઉત્પાદ, વ્યય અને ધ્રુવ નામની પવિત્ર ત્રિપદીના ઉપદેશ કર્યાં. તે ત્રિપદીને અનુસારે ચૌદ પૂર્વ અને દ્વાદશાંગી રચાઈ. પછી ઇંદ્ર દિવ્ય ચૂંથી પૂ ભરેલા એક થાળ લઈને પ્રભુના ચરણ પાસે ઊભે। થઈ રહ્યો એટલે ભગવતે ઊભા થઈ તેમની ઉપર સૂક્ષેપ કરી સૂત્રથી અર્થાત સુત્રા થી, દ્રવ્યથી, ગુણથી, પર્યાયથી અને નયથી, અનુયાગ, અનુજ્ઞા તથા ગણુની અનુજ્ઞા આપી. ત્યાર પછી દેવતાઓએ દુંદુભીના નાદપૂર્વક તેમના પર ચાતરફથી વાસક્ષેપની વૃષ્ટિ કરી. પછી સર્વ ગણધરો અંજિલ જોડી ઊભા રહ્યા. પ્રભુએ પૂર્વાભિમુખ સિંહાસન પર બેસી ફરીથી દેશના આપી તે વખતે પહેલી પારસી પૂરી થઇ. પછી ચક્રવતી એ કરાવેલા અને દેવતાઓએ સુગ ંધિત કરેલા અખંડ ફેતરા
Page #81
--------------------------------------------------------------------------
________________
રહિત બનાવેલે શાલિને બલિ ઉછાળવામાં આવ્યા. બલિના અર્ધ ભાગને દેવતાઓએ અંતરિક્ષમાં જ ગ્રહણ કર્યો. નીચે પડે તેમાંથી અર્ધ ભાગ ભરત રાજાએ લીધે અને બાકીને લોકેએ વહેંચી લીધે. પછી પ્રભુ સિંહાસન પરથી ઊઠી ઉત્તર દ્વારના માર્ગથી બહાર નીકળ્યા અને દેવ છંદમાં વિશ્રામ લેવા બેઠા. તે સમયે મુખ્ય ગણધર કષભસેને, ભગવાનના પાદ પીઠ ઉપર બેસી, ધર્મદેશના આપી. ગણધરે દેશના સમાપ્ત કરી એટલે સર્વે પ્રભુને પ્રણામ કરી સ્વસ્થાને ગયા.
આ પ્રમાણે તીર્થ ઉત્પન્ન થતાં, ગેમુખ નામે યક્ષ અને ચકેશ્વરી નામે શાસનદેવી ઉત્પન્ન થઈ. પછી પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો. અને સંસારી જીને ઉપકાર કરતા તે પ્રભુ વાયુની પેઠે પૃથ્વી ઉપર અપ્રતિબદ્ધપણે વિહાર કરવા લાગ્યા
પ્રભુના અઠ્ઠાણું પુત્રોની દીક્ષા
ભરત ચક્રવતીએ સંપૂર્ણ ભરતક્ષેત્ર સાધ્યા બાદ પિતાના ભાઈઓને પિતાની આજ્ઞા પાળવા કહેવડાવ્યું ત્યારે તે ભગવંતને પૂછવા ગયા. પ્રભુ પાસે જઈ તેમણે કહ્યું, “હે પ્રભુ! આપ સૌને દેશના ભાગ પાડી આપ્યા છે. ભારતને સૌ કરતાં મોટું રાજય આપ્યું છે. છતાં તે લેભી આવી અમારા ઉપર તેની આજ્ઞા પાળવાનું કહેણ મોકલે છે; અમે શું કરીએ ?” પ્રભુએ તેમને કહ્યું, “જીવન ચંચળ છે, લક્ષમી કેઈ સ્થળે સ્થિર રહેનારી નથી. અને આ રાજય પણ એક પછી એક ને આધીન થનારું છે. સમજુ પુરુષોએ તે આત્મા રમણમાં ચિત્ત પરેવી વિશ્રેય સાધવું જોઈએ પ્રભને આ ઉપદેશ સાંભળી વૈરાગ્ય વાસિત બનેલા અઠ્ઠાણું પુત્રોએ પ્રભુ પાસે દીક્ષા લીધી.
Page #82
--------------------------------------------------------------------------
________________
ભરત મહારાજા અઠ્ઠાણુ ભાઈઓના દીક્ષાના સમાચાર સાંભળી દીલગીર થયો. આ અરસામાં એક દિવસ સુષેણ સેનાપતિએ મહારાજા ભરતને આવી કહ્યું, “હે નરરત્ન, હજી તમારું ચક આયુદ્ધશાળામાં પ્રવેશ કરતું નથી.” ભરતે કહ્યું, “આપણે છ ખંડ સાયા તે હવે કેણ બાકી રહ્યું હશે કે ચરિત્ન અંદર નથી પ્રવેશ કરતું?” થોડીવાર વિચાર કરી સેનાપતિ બોલ્યા, “હે ચક્રવતી, આપને નાનો ભાઈ બાહુબલિ જીતવો બાકી છે” ત્યારે ભરતે દૂત મારફતે બાહુબલિને પિતાને તાબે થવા કહેવરાવ્યું. પણ તેણે તેની અવગણના કરી યુદ્ધની જાહેરાત કરી. દેવોની વિજ્ઞપ્તિથી સંહારમય માણસનું પરસ્પર યુદ્ધ બંધ રાખી બન્ને ભાઈઓનું દષ્ટિ યુદ્ધ, બાહુયુદ્ધ મુષ્ટિયુદ્ધ વાગયુદ્ધ અને દંડયુદ્ધ થયું. આ દરેકમાં ભરત મહારાજા હાર્યા. આ પ્રમાણે બધા યુદ્ધમાં પરાભવ થવાથી લજિજત થયેલા ભારતે હાથમાં ચક્ર લઈ બાહુબલિ ઉપર છોડયું; પરન્તુ સગોત્રી ઉપર ચક કંઈ પણ કરી શકે નહીં, તેથી તે ભારતના હાથમાં પાછું આવ્યું. પછી બાહુબલિ ક્રોધાતુર થઈ, મુષ્ટિ ઉપાડી ભરતને મારવા દોડ્યો. આ સમયે સોને ભરતના જીવિતની શંકા થઈ. પરંતુ બાહુબલિ ભરતની નજીક આવતાં સ્થિર થઈ ગયા અને વિચાર કરવા લાગ્યો કે ચક્રવતીની પેઠે રાજયમાં લુબ્ધ થઈ, મોટાભાઈને વધ કરવા તૈયાર થયેલા એવા મને ધિક્કાર છે. ક્ષણવારમાં નાશ થનારી એવી રાજ્યલક્ષ્મીની ઈચ્છાએ હું મહા અનર્થ કરવા તૈયાર થયે છું. તે હવે મારાથી બીજો પુરુષ અધમ કહેવાય? એમ વિચારી તે ભારતને કહેવા લાગે, “હે વડીલ બંધુ, મે આપને ઘણે ખેદ પમાડ્યો છે. રાજયલમીની લાલચે મેં ઘણું અધમ કાર્ય કર્યું છે; આપ મોટા છે તેથી આ કનિષ્ઠ બંધુના અપરાધને ક્ષમા કરજો ” એમ કહી તે ઉગામેલી મુષ્ટિ વડે પિતાના મસ્તક ઉપરના કેશને લેચ .
Page #83
--------------------------------------------------------------------------
________________
પ૬
એટલે દેવતાઓએ “સાધુ, સાધુ' કહી પુષ્પવૃષ્ટિ કરી અને આકાશવાણુમાં બોલ્યા કે “બળથી મોટાભાઈને જીતી બાહુબલિએ બને ભાઈઓ વચ્ચે ભેદ કરનાર મેહને પણ ખરેખર જ છે”
બાહુબલિનું તપ અને કેવળ જ્ઞાન બાહુબલિએ રણાંગણ ભૂમિને કાઉસગ્ગ ધ્યાનની ભૂમિ બનાવી અને કેવળી થયા. પણ પ્રભુની પાસે ન ગયા. કારણ કે તે નાના ભાઈઓને વંદન કરવા માગતા ન હતા અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ માટે ત્યાં કાઉસગ ધ્યાને રહ્યા. એક ચિતે નિશ્ચળ મેરૂસમાન રહી ઊંડું આત્મ રમણ કરતાં બાહુબલિએ દિવસે ઉપર દિવસે પસાર કર્યા. શિયાળો ઉનાળો પસાર થઈ ચોમાસું બેઠું. તેમના શરીરને લાડાનું થડ માની આસપાસ લત્તાઓ વીંટાઈ પક્ષીઓએ તેમાં માળા ક્ય, પણ દેહધારી બાહુબલિ અચેતન હુંઠાની પેઠે રિથર રહ્યા. ઉગ્રતપ, ત્યાગ અને ધ્યાનથી તેમણે કર્મોને ક્ષીણ ર્યા છતાં “કેવળજ્ઞાન પ્રગટ થયા પછી હું પિતા પાસે જાઉં જેથી મારે નાના ભાઈઓને વંદન કરવું ન પડે તે ભાવના રહી ત્યાં સુધી કેવળજ્ઞાન ન પ્રગટયું.
એક વખત પ્રભુના કહેવાથી બ્રાહ્મી અને સુંદરી જ્યાં બાહુબલિ હતા ત્યાં આવી કહેવા લાગી, પ્રભુ કહે છે, “વીરા રે ગજ થકી ઉતર, ગજ થકી કેવળ ન હેય” પછી બાહુબલિના ઉતપને અનુમોદન આપી બ્રાહ્મી અને સુંદરી સ્વરથાને ગઈ. બાહુબલિના મનમાં વિચાર આવ્યો કે, “ અરણ્યમાં છું. અહીં કેઈ હાથી નથી. પ્રભુના વચનમાં પણ ફેરફાર ન હોય. ક્ષણમાં તેને સમજાયું કે પ્રભુ મારા ઉપકારી છે. મને જણાવે છે કે નાના ભાઈઓને ન વાંદવા રૂ૫ અભિમાન હાથીથી હેઠે ઉતર. હું ભૂલ્ય; મોટે હું કે તે ભાઈઓ. તેમણે પહેલાં રાજ્યગડદ્ધિ છેડી. પહેલાં પિતાની સેવા
Page #84
--------------------------------------------------------------------------
________________
૫૭
સ્વીકારી, પહેલા તપ તપ્યા, પહેલાં દીક્ષા લીધી અને પહેલાં જ્ઞાન પામ્યા. હું ત્યાં જાઉં અને તેમને વંદન કરૂં અને મારા આત્માને કૃત કૃત્ય બનાવું.” આમ બેાલી તેમણે પગ ઉપાડયા અને પગ ઉપાડતાંજ કેવળજ્ઞાન પ્રગટયું.
ભરતનું ભાઇઓને ગેાચરી માટે આમંત્રણ
એક વખત ભગવાન ઋષભદેવ અષ્ટાપદ પવ ત ઉપર સમવસર્યાં. પર્વતના રક્ષકાએ આ સમાચાર ભરત મહારાજાને આપ્યા. ત્યારબાદ ચક્રવતી સર્વ પરિવાર સહિત અષ્ટાપદ પર્વતે ગયા અને ત્યાં પ્રભુને પ્રદક્ષિણા દઈ વાંઢી દેશના સાંભળી. દેશનાના અન્ત મહાવ્રતને પાળનાર પેાતાના ભાઇઓને જોઈ મનમાં ખેદ ધરી ભરત રાજા વિચાર કરવા લાગ્યા, “ અગ્નિની પેઠે હુંમેશાં અતૃપ્ત એવા મેં આ ભાઇઓના રાજ્યાને ગ્રહણ કરી ધણું ખેતું કર્યું છે. માટે મારે તેમને તેમનાં રાજ્ય પાછાં આપવા જોઇએ ” એમ વિચારી તે પ્રભુ પાસે ગયા અને ભાઈ આને રાજ્યો પાછા આપવાને પેાતાના નિર્ણય જાહેર કર્યાં. ભગવતે કહ્યું, ૬ ભક્રિક ભરત ! શરીર અને મનની પણ દરકાર ન કરનાર આ ઉત્તમ મુનિ પુંગવા વમન કરેલા ભાગરૂપ રાજ્યાને પ્રેમ ગ્રહણ કરે ? ” ભરતે તુરત આહાર વગેરે સામગ્રી લાવી મુનિઓને આપવા માંડી. ત્યારે પ્રભુએ કહ્યું, “ મુનિઓને તેમને માટે બનાવેલ આહાર ન ખપે.” ભરત ભગવંતને પાતાને ત્યાં તેમને માટે નહિ બનાવેલા આહાર વઢારી કૃતાર્થ કરવાની માગણી કરી. ભગવતે કહ્યું, “ ભરત મુનિઓને રાજપિંડ ન ક૯પે.” આ સાંભળી ભરત ચક્રવતી ને ણે પશ્ચાતાપ થયો.
ઇન્દ્ર અને ભરતે મુનિઓને પેાતાના ક્ષેત્રામાં વિચરવાની આપેલી છૂટ
ઇન્દ્રે ભરતનુ દુ:ખ ઓછું કરવા પ્રભુને પૂછ્યું, “ પ્રભુ ! અવમહુ કેટલા છે ! '' ભગવતે કહ્યું, “ઇન્દ્ર સંબંધિ, ચક્રવતી
Page #85
--------------------------------------------------------------------------
________________
-
૫૮
સંબંધી, રાજા સંબંધી, ગૃહસ્થ સંબંધી અને સાધુ સંબંધી આમ પાંચ પ્રકારે અવગ્રહ છે. ઈન્દ્રની ગેરહાજરીમાં ચકિની અનુજ્ઞાથી, ચીની ગેરહાજરીમાં રાજાની અનુજ્ઞાથી સાધુઓ વિચરી શકે” પછી ઇન્ક ઊભા થઈ કહ્યું, “મારા અવગ્રહમાં જે મુનિઓ વિચરે છે તેમને મારા ક્ષેત્રમાં વિચરવાની મેં રજા આપી છે. ત્યારબાદ ભરત ચક્રવતીએ કહ્યું, “મારા ક્ષેત્રમાં વિચરવાની હું પણ મુનિઓને રજા આપુ છું”.
માહન બ્રાહ્મણેની ઉત્પત્તિ - ભરતને લાગ્યું કે રાજપિડ હોવાથી મારે ત્યાં મુનિઓ વહેારા શકે નહિ તેથી તેણે શ્રાવકોને બોલાવી કહ્યું, “તમે મારે રસોડે હંમેશા ભજન કો આરંભ સમારંભને ત્યાગ કરી સ્વાધ્યાય કરજો અને મને જાગૃત રાખવા, “તમે જીતાયેલા છે. ભય વૃદ્ધિ પામે છે. માટે કંઈ જીવને કે તમારા આત્મગુણને નહણે અને સાવધ રહો (નિતા માન મર્થ મૂરિ. તતા માન, માદર ) આટલા શબ્દો કહેજો. આ શ્રાવકે હંમેશાં આ પ્રમાણે શબ્દો કહે છે અને આ શબ્દો સાંભળતાં ભારતના હૃદયમાં ક્ષણવાર “હું કષાયથી જીતાયે છે. મરણ અને સંસારને ભય માથે છે વગેરે વગેરે વિચાર આવે છે અને ભય પામે છે. માહન માહન કહેનારા આ શ્રાવકો જતે દિવસે માહન એ નામથી પ્રસિદ્ધ થયા અને તેમાંથી બ્રાહ્મણે થયા.
પુંડરીક વગેરે મુનિઓને શત્રુંજય ઉપર
કેવળજ્ઞાન અને મેક્ષ પ્રાપ્તિ એક દિવસ ભગવાન પુંડરીક વગેરે ગણધરો સાથે શત્રુંજય પર્વત ઉપર પધાર્યા. ત્યાં દેવોએ સમવસરણ રચ્યું. પ્રભુએ ઉપદેશ આપે. પ્રથમ પિરસી પુરી થઈ એટલે પ્રભુ દેવછંદમાં જઈ બેઠા એટલે પુંડરીક ગણધરે પાદપીઠ ઉપર બેસી બીજી પારસી પૂરી (૧) અવગ્રહ. એટલે રહેવા તથા વિચરવાના સ્થાન માટે આજ્ઞા લેવી તે
Page #86
--------------------------------------------------------------------------
________________
પ
થતાં સુધી ઉપદેશ આપ્યા. પછી પ્રભુએ વિહાર કર્યાં. અનુક્રમે પુંડરીક ગણધર કોટિ મુનિસહિત, શુભધ્યાનથી કમ' ખપાવી, ચૈત્ર સુદ પુનમને દિવસે કેવળજ્ઞાન પામ્યા. શુકલ ધ્યાનના ગાથા પાયે રહેલા તે મુનિએ બાકી રહેલા અધાતી કઞા ક્ષય કરી મેક્ષપદ પામ્યા. ત્યારથી શત્રુંજય પર્વત પ્રથમ તીરૂપ થયા. એ પર્વત ઉપર ભરત મહારાજાએ એક ચૈત્ય કરાવ્યું અને તેમાં પુંડરીક્છની પ્રતિમા સહિત શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમા સ્થાપન કરી.
ઋષભદેવ પ્રભુના પરિવાર
(૧) સાધુએ (૨) સાધ્વીએ (૩) શ્રાવકો
(૪) શ્રાવિકા
(૫)
ચૌદપૂવી
(૬)
અવધિજ્ઞાની
(૭) કેવળી
(૮) વૈક્રિયલબ્ધિવાળા (૯) મનઃપવજ્ઞાની
(૧૦) વાઢી
૮૪૦૦૦ ધારાસી હજાર
૩૦૦૦૦૦ ત્રણ લાખ
૩,૫૦,૦૦૦ ત્રણ લાખ પચાસ હજાર ૫,૫૪,૦૦૦ પાંચલાખ ચાપન હજાર ૦૦૪૭૫૦ ચારહાર સાતસા પચાસ
૦૦૯,૦૦૦ નવહાર
૦૨૦,૦૦૦ વીસહજાર ૦૦૦,૬૦૦ છ સા
૦૧૨,૬૫૦ બાર હજાર છ સેા પચાસ
૦૧૨,૬૫૦ બાર હજાર છ સેા પચાસ
(૧૧) અનુત્તર વિમાનવાસી ૦૨૨,૦૦૦ બાવીસ હુંજાર
મહાત્માઓ.
પ્રભુનુ' નિર્વાણુ
હવે દીક્ષા સમયથી લક્ષપૂર્વ વર્ષ વ્યતિત થયાં તે સમયે પેાતાના મેાક્ષ કાળ જાણી પ્રભુ અષ્ટાપદ પર્વત પર પધાર્યાં. ત્યાં દશ હજાર મુનિએ સાથે પ્રભુએ છ ઉપવાસ કરી પાદાપગમન અસણુ શરૂ કર્યું. આ વૃત્તાન્ત સાંભળી ભરત ચક્રવતી અત્યંત
Page #87
--------------------------------------------------------------------------
________________
૬૦
શાકાતુર થયા, અને આંખમાંથી આંસુ વરસાવતા, પગે ચાલતા, અષ્ટાપ ગયા. ત્યાં પ્રભુ પકાસને બેઠેલા હતા તેમને પ્રદક્ષિણા ઇ, પડખે બેસી ઉપાસના કરવા લાગ્યા. આ સમયે ઇંદ્રોના આસન ચલિત થવાથી બધા ઇન્દ્રો ત્યાં આવ્યા. મહાજ્ઞાની પ્રભુ અનુક્રમે શુકલ ધ્યાનના ચાથા પાયેા ધ્યાવતા માહવદ તેરસને દિવસે મેાક્ષ પામ્યા.
આ સમયે પાસે બેઠેલા ભરત ચક્રવતી મૂતિ થઈ પૃથ્વી ઉપર ઢળી પડયા. એટલે ઇન્દ્ર પણ રૂદન કરવા લાગ્યા અને તેમની પાછળ સવ દેવતાએ રૂદન કરવા લાગ્યા. ત્યારથી ભરણુ પાછળ રૂદન કરવાના પ્રચાર પ્રૉ. ઈંદ્રે બેધ આપી ભરત ચક્રવતી ને શાન્ત કર્યાં. પછી ઇન્દ્રે આજ્ઞા કરવાથી દેવતાઓ વનમાંથી ગેાશીષ ચંદનના કાષ્ઠ લાગ્યા અને પ્રભુના દેહના અગ્નિ સંસ્કાર કર્યાં. ત્યારબાદ ક્ષીર સમુદ્રના જળ વડે અગ્નિ શાન્ત કરી સૌધર્મેન્દ્રે પૂજાને માટે પ્રભુની ઉપલી જમણી દાઢા ચહેણુ કરી ઇશાને ડાબી, ચમરેન્દ્રે નીચલી જમણી અને બલીન્કે નીચલી ડાબી દાઢા ગ્રહણ કરી. બીજા ઈંદ્રોએ દાંત અને દેવતાઓએ અસ્થિ ગ્રહણ કર્યા. કેટલાક શ્રાવકાએ માગણી કરવાથી દેવતાઓએ તેમને અગ્નિ આપ્યા, તેથી જતે દિવસે તેઓ અગ્નિ લેનારા અગ્નિટ્ઠાત્રી બ્રાહ્મણા થયા. કેટલાક ચિતામાંથી ભસ્મ લઈ ચાળતા હતા તેથી જતે દિવસે તેએ: ભસ્મ ભૂષણધારી તાપસા થયા. પછી ચિતાસ્થાને દેવતા સ્તુપની રચના કરી નીશ્વરદ્વીપ ગયા. ત્યાં અઠ્ઠાઈ મહાત્સવ કરી તે સ્થાને ગયા.
ભરત ચક્રવતી એ સંસ્કાર પાસેની જમીન ઉપર ઊંચા પ્રાસાદ રાજ્યેા. તેમાં પ્રભુની પ્રતિમા સ્થાપના કરી, પૂજા કરી ધેર આવ્યા. કેટલાક દિવસ ચક્રવતીએ શાકમાં જ નિમન કર્યો,
જ
Page #88
--------------------------------------------------------------------------
________________
પછી મંત્રી વગેરે પુરુષોએ અનેક પ્રકારે સમજાવી, તેમને રાજ્યકાર્યમાં પ્રવર્તાવ્યા.
ભરત ચક્રવતી ભરત ચક્રવતીને દિગવિજય અષભદેવ પ્રભુને જયાં સુધી કેવળ જ્ઞાન થયું ન હતું ત્યાં સુધી ભરત મહારાજા માંડલિક રાજા હતા. પ્રભુને આ બાજુ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું અને આ તરફ ભરતેશ્વરની આયુધશાળામાં હાર આરાવાળું, સુર્યસમાન દેદીપ્યમાન ચક્રરત્ન ઉત્પન્ન થયું. ભરત મહારાજાએ, ચકર ન ઉત્પન્ન થયું છે એમ સાંભળ્યા છતાં, આ જગતના વૈભવની ઈચ્છાને ગણ કરી, જગતભરનું કલ્યાણ કરનાર ઋષભદેવ પ્રભુના સમવસરણમાં, પરિવાર સહિત, પ્રભુને વંદન કરી, તેમની દેશના સાંભળી, પછી આયુધશાળામાં આવી ચકરત્નની પૂજા કરી. ભરત મહારાજાએ (૧) દક્ષિણ ભરતાઈ અને (૨) ઉત્તર ભરતાર્ધ સા. (૩) દક્ષિણ સિધુનિષ્ફટ, (૪) ઉત્તર સિધુ નિષ્ફટ, (૫) ઉત્તર ગંગા નિષ્ફટ અને (૬) દક્ષિણ ગંગા નિષ્ફટ નામના ચાર ક્ષેત્રો સુષેણ સેનાપતિને મોકલી સધાવ્યાં. આમ છ ખંડ સાધી સંપૂર્ણ ભરત ક્ષેત્ર સાધ્યું.
સુંદરીની દીક્ષા છ ખંડ સાધી, ચક્રવતી પણાના અભિષેક બાદ, ભરત ચક્રી પિતાના વજનને મળ્યા. તેમાં બાહુબલિની સાથે જન્મેલી સુંદરી, કે જે ઘણું તપ કરવાથી કૃશ અને દુર્બળ બની હતી, અને જેનું રૂપ તથા લાવણ્ય બેડોળ બન્યું હતું તેને નિહાળી શકી ગૃહના અધિકારીઓને કહેવા લાગ્યા, “શું મારા મહેલમાં રાક ઔષધની ખામી હતી કે જેથી સુંદરી આવી દશાને પ્રાપ્ત થઈ છે?” નિયગીએ નમ્રપણે ચકીને કહ્યું, “મહારાજ ! દેવો જેને સાધ્ય છે તેવા આપને ત્યાં શાની ખામી હોય; પણ આપ દિમ્ વિજ્ય માટે નીકળ્યા ત્યારથી સુંદરી આયં બિલ તપ કરે છે.
Page #89
--------------------------------------------------------------------------
________________
આપે દીક્ષા માટે ક્યાં તેથી તે દીક્ષા ન લઈ શક્યાં, પણ ભાવ દીક્ષા રાખી વિચરે છે.” ભરતે સુંદરીને પૂછયું, “તું દીક્ષા લેવા ઇચ્છે છે?” સુંદરીએ હા કહેતાં ભારતે રજા આપી. અને આટલા દિવસ અંતરાય ર્યા બદલ પચાતાપ કર્યો. ભરતની રજા મળી એટલે સુંદરીએ ભાવપૂર્વક દીક્ષા ગ્રહણ કરી.
આ અરસામાં ભારતના નાના અઠ્ઠાણુ ભાઈઓ બાહુબલિ અને સ્વજનોએ દીક્ષા લીધી.
ભરત ચક્રીને અરિસા ભુવનમાં કેવળજ્ઞાન
એક વખતે ભરત ચક્રી વસ્ત્રપરિધાન બાદ પિતાનું રૂપ નિરખવા આસિા ભુવનમાં પધાર્યા. પિતાનું રૂપ જુએ છે તેવામાં અચાનક રત્ન જડિત વીંટી આંગળીમાંથી સરકી પડી. આભૂષણ વિનાની આંગળી શોભા રહિત લાગી. ચાકીએ માથા ઉપરને મુગુટ દૂર કર્યા અને માથાને આરિસામાં જોયું. ત્યાર બાદ બાજુ બંધ અને ગળાના હાર દૂર મૂક્યા. ચકીની વિચાર ધારા ઊંડી ઊતરી. તેને સમજાયું કે મારી ભૂષા ઘરેણાંના પ્રતાપે છે. તે દૂર થતાં સમગ્ર દેહ શોભા વિનાને છે. અને આ દેહમાંથી આત્મા જતાં તે શરીર પણ ઘરમાં રાખવા યોગ્ય રહેતું નથી. આ દ્ધિ, સિદ્ધિ અને વૈભવ મારે નથી. તેમાં કેળવેલું મમત્વ ખોટું છે. આ ભાવના ઉત્તરોત્તર વૃદ્ધિ પામી અને તે એટલી બધી આગળ વધી કે તેજ આરિસ્સા ભુવનમાં ભરત ચકીને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. -
ભરત કેવળીનું નિર્વાણ ઇંદ્રનું આસન કંપ્યું. અવધિ જ્ઞાનથી ભરત ચક્રીને કેવળ જ્ઞાન થયાનું જાણી તેણે ચક્રીને મુનિશ આવે. ભરતે વયમેવ પંચમુષ્ટિ લેચ કરી સાધુ વેષ ગ્રહણ કર્યો. તેમની સાથે બીજા દશ હજાર માંડલિક રાજાઓએ પણ દીક્ષા લીધી. એક લાખ પૂર્વ સુધી જગતના જીવોને પ્રતિબધી ભરત કેવલી અષ્ટાપદ પર પધાર્યા અને અણસણ કરી નિર્વાણ પામ્યા.'
Page #90
--------------------------------------------------------------------------
________________
વિભાગ બીજે * શ્રી અજીતનાથજીથી શ્રી શીતલનાથ સ્વામી સુધી નવ તીર્થ કરેનાં ચરિત્ર તથા શ્રી સગર ચક્રવતી
ચરિત્ર
અજીતનાથ ચરિત્ર અરઈ રઈ તિમિર વિરહિએ મુવરય જર મરણું સુર અસુર ગરૂલ ભુગ વઈ પયય પણિવઈએ અજીએ મહમવિના સુનય નય નિલણમ ભયકર સરણ મુવસરિઅ વિ દિવિજ મહિએ સયય મુવણમે
સંગર્યા ભાવાર્થ : અરતિ, રતિ તથા અજ્ઞાન રહિત, નાશ પામ્યા છે ઘડપણ અને મરણના દુખ જે થકી એવા, વૈમાનિક ભુવનપતિ અને સુવર્ણકુમારના સ્વામીએ નમસ્કાર કરાયેલા, મનુષ્ય તથા દેવતાએથી પૂજિત અને અભયદાનના કરનારા અજીતનાથને હું નિરંતર નમસ્કાર કરું છું.'
વિમલ સસિ કલાઈ રે સામે વિતિમિર સૂર કરાઈ એ તે તિઅસ વઈ ગણાઈ રેઅ રૂવ ધરણિધરપ્પવરાઈ રેઅ સાર–કુસુમલયા
સત્ત અ સયા અજીએ સારીરે અ બલે અજીઅં તવ સંજમે આ અજીબ એસ થુણામિ જીણું અજીએ
- ભાગપરિરિંગિ
Page #91
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ : નિમલ ચંદ્રકળાથી અધિક સેમ્યતા છે જેની એવા, અંધકાર રહિત સૂર્યના કિરણોથી પણ અધિક છે તેજ જેનું એવા, દેવતાના પતિ ઇંદ્ર કરતાં અધિક રૂપવાળા, પર્વતેમાં શ્રેષ્ઠ એવા મેરૂપર્વત કરતાં પણ અધિક વૈર્યવાળા, સત્યને વિષે સદા અછત, શારીરિક બળ વિષે અછત, તપ અને સંયમ વિષે અજીત એવા શ્રી અજીતનાથ જીનેશ્વરની હું સ્તુતિ કરું છું.
અસુર ગરૂલ પરિવંદિઅં કિન્નરોગ નમંસિઅં, દેવ કેડિસય સંયુ સમણ સંઘ પરિવંદિઅં–સુમુહં અભય અણુઉં, અરયં અરૂયં અજિયં અજિયં પયઓ પણમે
–વિજજીવિલસિ ભાવાર્થ : અસુર, સુવર્ણકુમાર આદિ ભવનપતિ દેવતા વડે કરી સમસ્ત પ્રકારે વંદિત, કિન્નર અને ઉરગ આદિ વ્યંતર દેવતા વડે કરી નમરકાર કરાએલા, શ્રમણ સંધથી સર્વ પ્રકારે વંદના કરાએલા, ભય રહિત, પાપ રહિત, મેહરહિત અને રાગાદિ દેથી પરાભવ નહિ પામેલા એવા અજીતનાથ ભગવાનને હું આદરપણે પ્રણામ કરું છું.
અહંન્ત મજિત વિશ્વ-કમલાકર ભાસ્કરમ અમ્લાન કેવલાદર્શ સંક્રાન્ત જગતં તુવે
આ વિશ્વરૂપી કમળવાળા સરોવરને પ્રકાશ કરવામાં સૂર્યના જેવા અને જેણે પોતાના નિર્મળ એવા કેવળજ્ઞાન રૂપી દર્પણમાં ત્રણ જગત પ્રતિબિંબિત કરેલું છે એવા પૂજન કરવા યોગ્ય અજીતનાથ ભગવાનની હું રસ્તુતિ કરું છું.
Page #92
--------------------------------------------------------------------------
________________
પૂર્વભવ–પહેલે ભવ-વિમલવાહન રાજા જંબુદ્વીપના ભરતક્ષેત્રની આ વીસીમાં બીજા તીર્થકર અજીતનાથ ભગવાન થયા. અજીતનાથ પ્રભુ પૂર્વજન્મમાં વત્સ નામના વિજ્યમાં, સુશીલા નામની નગરીમાં, વિમલવાહન નામે રાજા હતા. વિમલવાહન રાજા ન્યાયપ્રિય, કુશળ અને ધર્મદક્ષ હતા. ગૃહથ ધર્મમાં, રાજ્ય ધર્મમાં અને લેકોત્તર ધર્મમાં કેઈને બાધ ન આવે તે રીતે પૂરું ધ્યાન આપતા હતા. એક વખત રાજાની વિચારધારા વૈરાગ્યમાર્ગે વળી. તેને લાગ્યું કે માનવભવ, સારું કુળ, આર્યક્ષેત્ર અને સુંદર શરીર હોવા છતાં તેનાથી જો માત્ર આ ભોગ સુખમાં જ રક્ત રહીશ તે ક્યાં જઈ પટકાઈશ. માટે સાધુને પરિચય કરવો જોઈએ અને શરીર તથા આ વિભવથી મારે સુકૃત કરવું જોઈએ. આમ વિચારે છે એવામાં કેઈએ ખબર આપ્યા કે અરિદમન નામના સૂરિ મહારાજ ઉદ્યાનમાં પધાર્યા છે. સુરિની દેશના સાંભળી વિમલવાલન રાજાએ, પુત્રને ગાદી આપી દીક્ષા લીધી.
બીજો ભવ-દેવ વિમલવાહન રાજર્ષિ બાવીસ પરિસહ તેમજ ઉપસર્ગ સહન કરવા લાગ્યા. વિવિધ પ્રકારના એકાવલી, રત્નાવલી, કનકાવલી વગેરે તપો કર્યા અને સિદ્ધ, ગુરૂ, બહુ શ્રત વીર, તપસ્વી, શ્રુતજ્ઞાન વગેરે વીસપદનું આરાધન કરી તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું અને અણશણ કરી વિમલવાહન રાજર્ષિ વિજય નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉન્ન થયાં.
અજીતનાથ ભગવાન શ્રી ઋષભદેવ પ્રભુના ઈક્વાકુ વંશમાં અસંખ્ય રાજાઓ સિદ્ધિ ગતિ પામ્યા અને અસંખ્ય દેવલેકમાં ગયા. ત્યારબાદ
Page #93
--------------------------------------------------------------------------
________________
ઈક્વાકુ વંશમાં વિનીતા નગરીમાં જિતશત્ર રાજા થયા. સુમિત્ર વિજય નામે યુવરાજ તેમના નાનાભાઈ હતા. જિતશત્રુ રાજાને વિજયા નામે રાણી હતી. આ રાણીની કુક્ષિમાં વૈશાખ સુદ તેરસને દિવસે, વિમલવાહન રાજાને જીવ વિજ્ય વિમાનમાંથી
વી, પુત્રપણે ઉત્પન્ન થયું. ત્યારે આ પુત્ર ગર્ભવાસમાં આવ્યો ત્યારે વિજયા રાણીએ ચૌદ મહા સ્વપ્ન દીઠાં.
જિતશત્રુ રાજાના નાનાભાઈ સુમિત્ર વિજયની પત્ની વિજયન્તી અથવા યશોમતીએ પણ તેજ રાત્રે ચૌદ મહા રવપ્ન જોયાં. સવારે રાજાએ સ્વપ્ન લક્ષણ પાઠકને બોલાવ્યા. તેમણે કહ્યું. “અમારા શાસ્ત્ર મુજબ આ ચૌદ મહા સ્વપ્નો તીર્થકર અને ચક્રવતીની માતા જુએ છે. પણ એકી સાથે બે તીર્થકર કેબે ચત્તી સંભવે નહિ. આથી આહંત આગમથી અમે જાણીએ છીએ તે મુજબ બીજા અજીતનાથ તીર્થકર વિજ્યા રાષ્ટ્રના પુત્ર થશે અને બીજા ચકવર્તી સગર વૈજયન્તીના પુત્ર થશે. સવપ્ન ફળ જાણ સી આનંદ પામ્યાં. રવપ્ન લક્ષણ પાઠને પારિતોષિક આપી રાજાએ વિદાય આપી.
જેમ જેમ દિવસે પસાર થયા તેમ તેમ વિજયા રાણીની કાતિ વધવા લાગી. છીપમાં મતીની પેઠે પુત્ર વૃદ્ધિ પામવા લાગે. આઠ માસ અને પચીસ દિવસ પસાર થયા પછી મહા સુદ આઠમને દિવસે જ્યારે સર્વ ગ્રહ ઉચ્ચ સ્થાને હતા ત્યારે વિજય રાણીએ, ગજલાંછનથી અંકિત પુત્રને જન્મ આપે.
તેજ રાત્રિએ યુવરાજ સુમિત્ર વિજયની પત્ની વૈજ્યન્તીએ પણ પુત્ર રત્નને જન્મ આપ્યું. શુભ દિવસે રાજાએ પિતાના પુત્રનું નામ અછત અને ભાઈના પુત્રનું નામ સગર પાડયું.
Page #94
--------------------------------------------------------------------------
________________
ઉમર થતાં રાજાએ પુત્રને ભણવા મૂક્યા વિચાર કર્યો. પણ અજીતનાથ પ્રભુ ત્રણ જ્ઞાન સહિત હોવાથી સ્વયમેવ સર્વ કળા ન્યાય, શબ્દ શાસ્ત્ર વગેરે શિખ્યા. સગરકુમારે રાજાની આજ્ઞાથી સારે દિવસે ઉપાધ્યાયની પાસે અધ્યયન કરવાનો આરંભ કર્યો. સગરકુમારની કેળવણી સમુદ્ર જેમ નદીઓના જળનું પાન કરે તેમ સગરકુમારે પણ શબ્દ શાસ્ત્રોનુ થોડા દિવસમાં પાન કર્યું. દીપક જેમ બીજા દીપકથી જયોતિને ગ્રહણ કરે, તેમ સગરકુમારે સાહિત્ય શાસ્ત્રનું જ્ઞાન ઉપાધ્યાયની પાસેથી વગર પ્રયાસે ગ્રહણ કર્યું. બુદ્ધિની પ્રતિભાના સમુદ્રરૂપ એ પ્રમાણુ શાસ્ત્રોને તેણે, પોતે મૂકી રાખેલા નિધિની જેમ, અવિલંબે ગ્રહણ ક્ય. અર્થશાસ્ત્ર રૂપ મેટા સમુદ્રનું તેણે સારી રીતે અવગાહન કર્યું. ઔષધિ, રસ, વીર્ય અને તેના વિપાક સંબંધી અષ્ટાંગ આયુર્વેદનું, તેણે કષ્ટ વિના અધ્યયન કર્યું. ચાર પ્રકારે વાગવાવાળું, ચાર પ્રકારની વૃત્તિવાળું, ચાર પ્રકારના અભિનયવાળું અને ત્રણ પ્રકારના તૂર્યજ્ઞાનના નિદાનરૂપ વાદ્યશાસ્ત્ર પણ તેણે ગ્રહણ કર્યું. દંતધાત, મદાવસ્થા, અંગલક્ષણ અને ચિકિત્સાએ પૂર્ણ એવું ગજ લક્ષણ જ્ઞાન પણ તેણે ઉપદેશ વિના જાણી લીધું. વાહન વિધિ અને ચિકિત્સા સહિત અશ્વ લક્ષણ શાસ્ત્ર તેણે અનુભવથી અને પાઠથી હૃદયંગમ કરી લીધું. ધનુર્વેદ તથા બીજા શાસ્ત્રોનું લક્ષણ પણ શ્રવણ માત્રથી જ લીલા વડે પોતાના નામની પેઠે તેણે હૃદયમાં ધારણ કરી લીધું. ધનુષ, ફલક, અસિ, છરી, પરશું, ભાલે, ગદા, કૃપાળુ, દંડ, શક્તિ, શળ, હળ, મુસળ, યષ્ટિ, ગોફણ, ત્રિશુળ, શંકુ અને બીજા શસ્ત્રોથી તે સગરકુમાર, શાસ્ત્રના અનુમાન સહિત યુદ્ધકળામાં કુશળતાને પામ્યો. પર્વણીના ચંદ્રની જેમ તે સર્વ કળાઓમાં પૂર્ણ થયો અને ભૂષણોની જેમ વિનયાદિક ગુણેથી શોભવા લાગ્યો.
Page #95
--------------------------------------------------------------------------
________________
૬.
શાસ્ત્રોને અભ્યાસ કરી સગરકુમારે નિયોગી પુરુષની જેમ પ્રભુની પાસે પિતાને નિગ નિવેદન કર્યો. ઉપાધ્યાયે નહીં ભાગેલા સંશ, સગરકુમાર અજીત સ્વામીને પૂછવા લાગ્યા. અજિતકુમાર મતિ, શ્રત અને અવધિ જ્ઞાન વડે તેના સંદેહને છેદી નાખતા હતા. મેટા તફાની હાથીને વશ કરી સગરકુમાર પ્રભુને પિતાની શક્તિ બતાવતો હતો. પર્યાણુવાળા અથવા પર્યાણ વિનાના તોફાની અને તે પાંચ ધારાથી ગતિથી) પ્રભુની આગળ વહન કરતો હતો. બાણ વડે રાધાવેધ, શબ્દ વેધ, જળની અંદર રાખેલા લક્ષ્યને વેધ અને ચક્ર તથા કૃતિકાને વેધ કરીને પિતાનું ધનુષ્ય બળ તે અજીત સ્વામીને બતાવતું હતું. હાથમાં ફલક અને ખડગ લઈ, આકાશના મધ્ય ભાગમાં ચંદ્રની જેમ ફલકના વચમાં રહેલો તે, પિતાની પાદ ગતિ પ્રભુને બતાવી, આકાશમાં ચળકતી વીજળીની રેખાના ભ્રમને આપનારાં ભાલે, શક્તિ અને શવેલાને વેગથી ભમાવતે હતે. સર્વ પ્રકારની છુરીક સબંધી વિદ્યા પણ તેણે અતિ સ્વામીને બતાવી. બીજા પણ શસ્ત્રોની કુશળતા તેણે ગુરુ ભક્તિથી અને શિક્ષા લેવાની ઈચ્છાથી અજિત સ્વામીને બતાવી. પછી સોરકુમારને કળામાં જે કાંઈ ન્યૂન હતું તે અજિતકુમારે શિખવ્યું.
અજીતકુમારનું લગ્ન
પ્રભુએ યૌવનમાં પ્રવેશ કર્યો એટલે જિતશત્રુ રાજાએ વિવાહ માટે આગ્રહ કર્યો. ભેગાવલી કર્મ બાકી હેવાથી પ્રભુ મોન રહ્યા. એટલે જિતશત્રુ રાજાએ રાજકન્યાઓ સાથે ભગવાનના લગ્ન કર્યા. સગરને પણ રાજકન્યાઓ પરણાવી. જિતશત્રુ રાજાને કેવળ જ્ઞાન
જિતશત્રુ રાજાને વૈરાગ્ય ભાવના જાગૃત થઈ એટલે તેમણે
Page #96
--------------------------------------------------------------------------
________________
અજિતકુમારને રાજ્યાભિષેક કર્યો અને સગરને યુવરાજ બનાવ્યું. રાજવી અજિતનાથે પિતા જિતશત્રુને ભવ્ય દીક્ષા મહેસવ કર્યો અને જિતશત્ર રાજાએ ઋષભદેવ પ્રભુના તીર્થમાં વર્તતા વિર મુનિરાજ પાસે દીક્ષા લીધી. દીક્ષા બાદ ઉગ્ર તપશ્ચર્યા આરંભી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું અને અને સિદ્ધિ ગતિ પામ્યા. રાજા અજિતનાથ
રાજા અજિતનાથે ન્યાય, નીતિ અને પ્રેમથી પ્રજાનું પાલન કરવા લાગ્યા. તેમના રાજ્યમાં વધ, બંધન, તાડન, દહન વગેરે શિક્ષાઓ કેઈપણ વખતે કરવાનો પ્રસંગ આવતે નહિ તેવી રીતે પ્રજા વર્તતી હતી. ત્યારે રાજનીતિમાં નિપુણ હોવા છતાં અજિતનાથ રાજવીને દંડ કે ભેદનીતિને ઉપગ કરવો પડયે ન હતા. પ્રજા અને રાજા વચ્ચે ખુબ જ મેળ અને વાત્સલ્ય ભાવ ઊભરાતે હતા. આમ રાજ્ય પાળતાં અજિત પ્રભુને ત્રેપન લાખ પૂર્વ થયા. ઉંમરના પરિપાક સાથે ભેગાવલિ કર્મ પણ પરિપક્વ થયું અને આપોઆપ વૈરાગ્ય ભાવના જાગ્રત થતાં તેમણે વિચાર્યું, “આ રાજ્યની સુંદર વ્યવસ્થા, ભાઈઓને ભ્રાતૃપ્રેમ અને રાજ્ય ઋદ્ધિગમે તેવી સગવડતા ભરી હોય તે પણ તેથી આત્માને શું ઉપકાર કરનારી છે? આત્માને ઉપકાર કરનાર વસ્તુ તો જ્ઞાન, દર્શન અને ચારિત્રને પિષક પ્રવૃત્તિ જ છે. મારે પાપ પિોષક પ્રવૃત્તિ ત્યજી આત્મ પ્રવૃત્તિ તરફ વળવું જોઈએ.” સાંવત્સરિક દાન
આમ વિચારી અજિતનાથ રાજવીએ સગરને બોલાવી તેને રાજ્યાભિષેક કર્યો. અને પછી સાંવત્સરિક દાન આરંભ્ય. ચેકે ચોક અને ચૌટે ચૌટે ખુલ્લે હાથે દાન આપ્યાં છતાં એક વર્ષમાં ભગવાનને હાથે ત્રણ અઠયાસી કરેડ અને એંશી લાખ સૈયા
Page #97
--------------------------------------------------------------------------
________________
જ દાનમાં ગયા. કારણ કે વરસાદ ગમે તેટલે વરસે પણ પાત્ર જેટલું હોય તેટલું જ ભરાય તેમ ભગવાન ગમે તેટલું આપે પણ યાચક પોતાના ભાગ્ય જેટલું જ મેળવી શકે છે.
વાર્ષિક દાનને અને ઈન્દ્રનું આસન કંપ્યું. ઇન્દ પરિવાર સહિત પ્રભુના નિષ્ક્રમણ મહત્સવમાં આવ્યું. પરમ આભૂષણથી સુસજજ થયેલા પ્રભુ સુપ્રભા નામની શિબિકા ઉપર આરૂઢ થઈ સહસ્રામ્રવનમાં પધાર્યા. જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ કિંમતી આભૂષણ ધારણ કરવા માટે અલ્પ મૂલ્ય પાર્થિવ આભૂષણોને ત્યાગ કર્યો; અછત પ્રભુની દીક્ષા અને મહા સુદ નોમને દિવસે ચંદ્રમાં રોહિણી નક્ષત્રમાં હતા ત્યારે સપ્તપૂર્ણ વૃક્ષની નીચે, પંચમુષ્ટિ લોચ પૂર્વક, “કરેમિ સામાઈય'ની ઉદઘોષણા સાથે, એક હજાર રાજાઓની સાથે, છઠતાપૂર્વક દીક્ષા લીધી. તુર્તજ, દીક્ષાનું સહોદર હોય તેમ, પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ અને સગર વગેરેએ ભગવાનની સ્તુતિ કરી, શોકસહિત સ્થાને ગયા અને અજીત પ્રભુ, જગતને પવિત્ર કરતા, વિહાર કરવા લાગ્યા.
અજીતનાથ પ્રભુને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ પવનની પેઠે અપ્રતિબદ્ધ વિહાર કરતા પ્રભુ બીજે દિવસે બ્રહ્મદત્તને ઘેર આવી ચડ્યા અને ક્ષીરાનથી હસ્તપાત્રમાં પારણું કર્યું. ભગવાને જે સ્થળે ઊભા રહી આહાર ગ્રહણ કર્યો તે પવિત્ર થાનને સાચવી રાખવા તેણે રત્નપીઠિકા બનાવી. આ સ્થાનને પૂજ્યા વગર બ્રહ્મદત્ત ભોજન પણ કરતો ન હતો.
સમદષ્ટિ પ્રભુએ પવનની પેઠે અપ્રતિબદ્ધ વિહાર આવ્યો જે જંગલમાં પશુઓની ભયંકર રાડો પડતી અને જયાં સપના
Page #98
--------------------------------------------------------------------------
________________
ગુંચળા પડયા રહેતાં તેવી ભયંકર અટવીમાં અને ઊંચા ઊંચા શિખરવાળા અને નજર ન પહોંચે તેવી ખાણવાળા પ્રદેશમાં, જંગલની ઊંચ, નીચાની અરવાભાવિક સ્થિતિને વિચાર કરવા પ્રભુ વિચરવા લાગ્યા. કોઈ વખત પવનના ઠડા સૂસવાટાથી પાણું પણ થીજી જાય તેવા ભાગમાં ભગવાન ખુલ્લી કાયે કાઉસગ્ગ ધ્યાને રહેતા. તો કઈ વખત જે સ્થાનથી જોતાં માણસ ચકરી ખાઈ નીચે પડે તેવા શિખર પર, પર્વત સમા પ્રભુ ધ્યાનારૂઢ બનતા. આમ વિહારમાં તેમણે અનેક તપ, અભિગ્રહ, અને નિયમો ધારણ કરી બાર વર્ષ પસાર કર્યા. ત્યારબાદ તેમને પોષ સુદ અગિયારસના દિવસે, રેહિણી નક્ષત્રમાં કેવળજ્ઞાન થયું. પ્રભુએ હતકમળની પેઠે જગતના સર્વ ભા જાણ્યા.
સમકિતને પ્રભાવ એક વખત અજીતનાથપ્રભુ કૌશાંબી નગરીના પરિસરમાં પધાર્યા. દેવોએ સમવસરણ રચ્યું. પ્રભુ સિંહાસન ઉપર બેસી દેશના આપે છે તેવામાં ત્યાં એક બ્રાહ્મણ યુગલ આવ્યું. તેમાંથી બ્રાહ્મણે ભગવાનને પૂછયું. “હે ભગવાન, આવી રીતે કેમ છે. ભગવાને કહયું “તે સમકતને મહિમા છે સભાને આમાં કાંઈ સમજ ન પડી. સભાની શંકા ટાળવા મુખ્ય ગણઘરે પૂછયું, “આ બ્રાહ્મણે શું પૂછયું ! અને આપે છે ઉત્તર આપે?” ભગવાને કહયું, શાલિગ્રામ નામે એક ગામડું છે. ત્યાં શુદ્ધ ભટ્ટ નામે બ્રાહ્મણ છે. તેને સુલક્ષણા નામે ભાર્યા છે શુદ્ધ ભટ્ટ એક વખત દુઃખી થતાં પરદેશ ગયે પાછળ રહેલ સુલક્ષણ સાધ્વીના પરિચયમાં આવી અને સમકિતવંત થઈ. કેટલાક કાળે શુદ્ધભટ્ટ ઘેર પાછો ફર્યો. તેણે સ્ત્રીને કહયું, “મારા વિના તારા દિવસો કેમ પસાર થયા ? સ્ત્રીએ જવાબ આપે, “સાધ્વીના પરિચયે મને સમક્તિ પ્રાપ્ત થયું તેથી જગતની સારાસારતા સમજી વિવેકે ઉપજ અને મેં મારા દિવસે પસાર
Page #99
--------------------------------------------------------------------------
________________
કર્યા. શુદ્ધ સમક્તિ પામ્યું. તે દિવસે તેમને એક પુત્ર થયે. આ ગામડામાં બધા મિથ્યાત્વી હતા. એક વખત પુત્રને લઈ શુદ્ધભટ્ટ બ્રાહ્યણની સભામાં ગયે. સૌ આ શ્રાવક છે. દૂર ખસ કહી તેને તિરરકાર કરવા લાગ્યા. શુદ્ધભક લાગણીવશ થયે અને બેલી ઊઠ, જિનેક્ત ધર્મ શુદ્ધ ધર્મનહોય તે મારો પુત્ર ભરિમભૂત થજો' એમ કહી બળતા અગ્નિકુંડમાં પુત્રને નાખે. જોત જોતામાં એક દેવી તેને હાથમાં લઈ બહાર આવી. સભા દિમૂઢ બની. બ્રાહ્મણ આનંદ પામે. ઘેર આવી પત્નીને વાત કરી. પણ પત્નીએ કહયું; “આવું ફરી તમારે ન કરવું જોઈએ કારણ કે કોઈક વખત શાસનદેવ જાગૃત ન હોય તે ધર્મની નિન્દા થાય” બ્રાહ્મણને ધર્મમાં વધુ સ્થિર કરવા સુલક્ષણા તેને સાથે લઈ અહિં મારી પાસે આવી અને બ્રાહ્યણે પૂછયું, “આ પુત્ર ઉગે તે સમકિતને પ્રભાવ છે કે કેમ ? મેં તેને કહયું, “હા તેમજ છે; પર્ષદા આનંદ પામી” કોઈએ વ્રત કેઈએ સમક્તિ ગ્રહણ કર્યું. પોતાને નિવાર્ણ સમય નજીક આવતા અજિતનાથ પ્રભુ સમેત શિખર પધાર્યા અને હજાર મુનિયે
અજિતનાથનું નિવણિ સાથે પાપગમન અણસણ સ્વીકારી, રૌત્ર સુદ પાંચમે નિર્વાણ પામ્યાં. સાથે અણસણ કરનાર મુનિએ પણ કાલાનુક્રમે નિર્વાણ પામી સિદ્ધિ સુખને વર્યા.
અછત નાથ પ્રભુને પરિવાર અજિતનાથ પ્રભુને પરિવાર નીચે પ્રમાણે હતો:
૧૦૦૦૦૦ એક લાખ સાધ્વી
૩,૩૦,૦૦૦ ગણલાખ ત્રીશહજાર ચૌદપૂર્વધારી
૦૦૩૭૦૦ ત્રણહજાર સાતસે. મન:પર્યવજ્ઞાની ૦૦૧૪૫૦ એકહજાર ચારસો પચાસ
સાધુ
Page #100
--------------------------------------------------------------------------
________________
૭૩
અવધિજ્ઞાની
વલી
૦૦૯૪૦૦ નવહાર ચારસા ૦૨૨,૦૦૦ બાવીસ હાર ૦૧૨૪૦૦ ભારહાર ચારસા ૦૨૦,૪૦૦ વીહાર ચારસા
વાદી
વૈક્રિયલદ્ધિવાળા
શ્રાવક
શ્રાવિકા
૨,૯૮,૦૦૦ બે લાખ અઠ્ઠાણું હજાર ૫,૪૫,૦૦૦ પાંચલાખ પીસતાલીસ હજાર ૦૦૦૦૯૫ પંચાણુ અજીતનાથ પ્રભુના શાસ્ત્રનમાં મહાયક્ષ નામે શાસન દેવ થા અને અજીતબલા નામે શાસન દેવી થઈ
ગણુધરા
સગર ચક્રવતી
અજીતનાથ પ્રભુએ દ્વીક્ષા લેતા પહેલાં સગરના રાજ્યાભિષેક કર્યા હતા ત્યાર બાદ એક વખતે સગરના શસ્ત્રાગારમાં ચકરત્ન ઉત્પન્ન થયું એટલે ચકીએ તેની પુજા કરી આ પછી છત્ર, દંડ, ખડગ, કાકિણી, મણિ, ચ વગેરે પણ ચઢીને પ્રાપ્ત થયા.
છખંડની સાધના
શુભ મુહુતે સગરચઢીએ ભરતક્ષેત્રના છ ખંડ સાધવા પ્રયાણ કર્યું ઉત્તર ભરતમાં આપાત જિલ્લા સિવાય કાઈએ ચકીના સામના ન કર્યાં આપાત જિલ્લે પણુ થાડા વખત હેરાન થઈ ચક્રી સમજી શરણે આવ્યા. ઠેર ઠેર સત્કાર પામતા સગર ચક્રીએ બત્રીસહજાર વર્ષ છ ખંડ સાધ્યા અને વિનિતા નગરીના પરિસરમાં પડાવ નાખ્યા.
સ્ત્રીરત્ન સુકેશા સાથે લગ્ન
એક દિવસ સગરચક્રી અશ્વારૂઢ થઇ ધાડાને ફેરવેછે તેવામાં ઘેાડાને ભૂત આવ્યું. ઢાય અને નાસે તેમ નાસવા માંડયો જોતજોતામાં તે અદ્રશ્ય થયા અને ચકી ને ધાર જંગલમાં
Page #101
--------------------------------------------------------------------------
________________
હ૪ લાવી ઊભો રાખ્યો. ચકી નીચે ઉતર્યો કે તુરત ઘોડો ગુજરી ગયે. ચકી પગપાળા આગળ વધે. ત્યાર પછી સરોવરમાં સ્નાન અને જલપાન કરી લટાર મારે છે તેવામાં તેણે દેવ કન્યા સમી રૂપવતી સ્ત્રી જોઈ એકબીજાના નયને એક બીજામાં મળ્યાં તે સાથે જ બંને કામબાણથી ઘવાયા સ્ત્રી સખીઓ સાથે ચાલી ગઈ પણ તુરત એક દાસી સગર પાસે આવી કહેવા લાગી છેસ્વામિના ગગન વલમ નામના નગરમાં સુલોચન નામને વિદ્યાધર છે તેને સહસ્ત્ર નયન નામે પુત્ર અને સુકશાનામે પુત્રી છે. એક વખત નિમિત્તિયાએ સુલોચનને કહેલકે તમારી પુત્રી ચક્રવતીની પટરાણી થશે. આથી ગમે તેવા માગાં આવ્યા પણ તે સર્વને વિદ્યારે પાછાં ઠેલ્યાં.
એકવખત રથનુપુરના રાજાએ સુકશાની માગણી કરી સુચને તે ન સ્વીકારી એટલે તુર્ત તે લરકર સહિત સુચન ઉપર ચઢી આવ્યું. આ લડાઇમાં સુલોચન ભરી ગયે પણ તેને પુત્ર સહસ્ત્ર નયન, શત્ર ન જાણે તે રીતે સુકશાને લઈ આ જંગલમાં રહયા છે. જયારથી સુકેશોએ તમને જોયા છે, ત્યારથી તે તમારૂં રટણ કરે છે આ અરસામાં સહસ્ત્રનયન પણ ત્યાં આવી પહોંચ્યો અને તેણે સગરને ચક્કી જાણી સુકેશ પરણાવી. ત્યારપછી સહસ્રનયન ને સાથે લઈ સગરચક્રી વિમાનમાં બેસી ગગનવમ નગરે આવ્યા અને ત્યાં તેને રાજ્યાભિષેક કર્યો. ત્યાર બાદ ચકી સુકેશાને સાથે લઈ વિનીતા આવ્યા. અઠ્ઠમ તપ ર્યો અને મહત્સવ પૂર્વક નગરમાં પ્રવેશ કર્યો દેવોએ અને રાજાઓએ ચકિપણાને અભિષેક કર્યો. આ ચક્રીપદને મહત્સવ બાર વર્ષ ચાલ્યો. સમય જતાં સગર ચકને
Page #102
--------------------------------------------------------------------------
________________
૭૫
સાઠ તુજાર પુત્રો થયા. આ પુત્રો ચૌવન ય પામ્યા અને તેમને વિđલાસ ખીલી નીકળ્યા તેમણે પિતાને કહયું, અમે આપ કઢા તે દેશ જીતી ચે' પિતાની આગળ ન હતા ઢાઇ દેશ સાધવાના બાકી કે ન હતા કાઈ દુય રાજ્ય બાકી, આથી તેમણે કહયું “પુત્રો, ભાગ્યશાળી પુરૂષને સુખ ભાગવવા પ્રયત્ન કરવા પડને નથી. તેમને માટે તા બીજાએ પ્રયત્ન પૂર્વક સુખ હાજર રાખવુ પડે છે. તમે તમારી ઈચ્છા મુજબ વિચરા અને સુખ ભાગવી કાળ પસાર કરા”
સગરપુત્રોનુ' અષ્ટાપદ સમીપ આગમન
રાજાએ તેમને રજા આપી એટલે તેએ શ્રી રત્ન સિવાય ચક્રવતી ના સઘળાં રત્ના લઈ ચાલ્યા. રસ્તામાં ધણા અપશુકન થયા ફરતાફરતા તેઓ અષ્ટાપદપાસે આવ્યા. સુવર્ણ મુકુટસમા ચૈત્યથી શાખતા તે પર્વતને જોઈ મંત્રીઓને પુછ્યુ, “આ કયા પર્વત છે અને તેના ઉપર ચૈત્ય કાણે ખંધાવ્યુ છે ” મત્રીએએ કહ્યુ, “તમારા પૂર્વજ ઋષભદેવના પુત્ર ભરત ચક્રીએ આ ચૈત્ય બનાવેલ છે. આઠ પગથાર્ àાવાથી આ અષ્ટાપદ પર્વત કહેવાય છે. આ ચૈત્યમાં રવરવ દેહપ્રમાણ ચાવીસ તીર્થંકર ભગવાનાની રત્નમય પ્રતિમા અને ભરત ચક્રીના નવાણુ ભાઈઓની પાદુકા તથા મુર્તિઓ કરાવી ભરતેશ્વરે પ્રતિષ્ઠાપુર્વક પ્રતિષ્ઠિન કરેલ છે. અષ્ટાપદ ફરતી ખાઈ ખાદવાથી નાગપતિને થયેલ કાપ–સગરપુત્રોનું ભસ્મોભૂત થવુ
સગરના સાઠ હજાર પુત્રો અષ્ટાપદ પર ચઢયા. દર્શન કરી વિચારવા લાગ્યા કે આપણા વડીલોએ બનાવેલ આવા મંદિરની સદાકાળ રક્ષા થાય એવું કાંઇક આપણે કરીએ કારણ કે વિષમકાળમાં જતે દિવસે માણસા પ્રભુની રત્ન પ્રતિમાને ઉઠાવી જશે પ્રુસકે ધન ભૂખ્યાને કાઈપણુ અતાચરણીય હેાતું નથી.'
Page #103
--------------------------------------------------------------------------
________________
૭૬
બધાએ અષ્ટાપદ ફરતી ખાઈ કરી મંદિરની રક્ષા કરવાના નિય કરી, દ‘ડરત્નથી પૃથ્વીને ખેાઢવા માંડી જોતજોતામાં હજાર્ ચૈાજન ખેાઢી નાખ્યું. ત્યાં તા નાગલેાકાના ઉત્પાતથી કાધાતુર થયેલ નાગરાજ બહાર આવ્યા અને કહેવા લ!ગ્યા, “તમે ઉન્મત થઈ આ ધણું અધટતકા કરા છે” તેઓએ કહયું, “હું નાગરાજ તમારા સ્થાનાના ભંગ કરવા અમે આ કાર્ય કરતા નથી પરન્તુ
આ પર્વતના રક્ષણ માટે કરીએ છીએ. માટે માફ કરશે” તે સાંભળી નાગરાજ શાન્ત થયા અને સ્ત્રપાને ગયા. પછી તે કુમારી એ તે ખાઈ પાણીથી પુરવાને દડરત્ન વડે, ગંગાનદીના પ્રવાહ ત્યાં વાળ્યા. તેથી નાગકુમારાનાં સ્થાન પાણીથી ભરાઈ ગયાં. આ બનાવથી જવલન પ્રભ ઇન્દ્રના કાપે માઝા મૂકી. તે નાગકુમારી સાથે બહાર આવ્યા અને સગરકુમારાના તિરસ્કાર કરી કહેવા લાગ્યા, ઢે સગરપુત્ર! તમે પિતાના વૈભત્રથી છકી ગયા છે તેથી તમે શાપને ચેાગ્ય નથી. પરન્તુ ગધેડાની પેઠે ડફણાનેજ ચાગ્ય છે. એકવાર તમારા અપરાધ અમે સહન કર્યાં અટલે તમે ફરીથી અપરાધ
કર્યા” એમ કહી દષ્ટિવિષ વડે સગરના સાઠ હજાર પુત્રોને
ભિભૂત કર્યો.
સગરકુમારોની સમગ્ર છાવણી રાકકળથી ગાજી ઊઠી. સેનાપતિ અને સનિકા શા માંઢે પાછું ફરવુ... તે ન સૂઝવાથી મરવા તૈયાર થયા. તેવામાં એક ભમવા વસ્ત્રવાળા બ્રાહ્મણે તેમને આશ્વાસન આપ્યું અને હ્યું, “હું ચક્રવતીના શાક આછા કરી તેને શાન્ત પાડીશ. તમે આવા અકાળ મૃત્યુને ન વા. ’’ સગરનુ' દુઃખ ઓછુ કરવા બ્રાહ્મણનુ યુક્તિયુક્ત થન “હુ લુંટાયેા છું. મારૂં કાઇ રક્ષણ કરો. બચાવા, બચાવે એમ મા પાડતા બાળમૃતકને લઇ એક વૃદ્ધ બ્રાહ્મણ રાજમામાં ડૂસકે ડૂસકે રડતા હતા. આ શબ્દો સગરચક્રીએ સાંભળી તેને
""
Page #104
--------------------------------------------------------------------------
________________
૭૭ રાજસભામાં બોલાવે અને પૂછયું, “હે વિપ્ર ! મારે રાજ્યમાં તને કેણે લૂંટે છે? તું કેણ છે? તારે શું દુઃખ છે?” વિષે જવાબ આપે, “હું અભદ્ર નામના ગામડાને અગ્નિહોત્રી બ્રાહ્મણ છું. પુત્રને તેની માતાને સેંપી હું વધુ અભ્યાસ કરવા બીજે ગામ ગયો. ત્યાંથી પાછા ફરતાં ઘરમાં પેઠે ત્યારે પત્ની સકે ડૂસકે રેતી હતી અને એક બાજુ સર્પ દંશથી મૃત્યુ પામેલા પુત્રનું મૃતક પડયું હતું. મેં અને મારી પત્નીએ રોકકળ કરી મૂકી. મધ્યરાત્રિએ કુલદેવી પ્રગટ થઈ અને કહેવા લાગી, “તું મૂંઝાઈશ નહિ. જેને ઘેર મૃત્યુ ન થયું હોય તેના ઘેરથી મંગલિક અગ્નિ લાવ એટલે તારા પુત્રને હું તુર્ત જીવતે કરીશ. મને આશા પ્રગટી તેથી મંગલિક અગ્નિ માટે હું ઘેર ઘેર ભટકું છું. પણ કોઈને ત્યાંથી મંગલિક અગ્નિ મળતા નથી. આપ ચકી છે, કૃપાળુ છે, તે આ પ્રજાના બાળકને જીવાડવા મંગલિક અગ્નિ મળતું નથી. તે ગમે ત્યાંથી મંગાવી આપ. “સગર ચકીએ શમ્ય છતાં વિવેકી વાણીથી કહ્યું, “હે વિપ્ર ! અમારું કુળ ઊચું છે છતાં અમારા કુટુંબમાં પણ ઋષભદેવ, ભરત વગેરે પ્રતાપી પૂર્વજો મૃત્યુ પામ્યા છે. તું ગમે ત્યાં ફરે, પણ કેઈનું કુટુંબ કે ઘર મૃત્યુ વિનાનું નહિ મળે. આ જગતમાં સર્વ જી કાળવશ છે. જે જન્મે છે તે અવશ્ય મૃત્યુ પામે છે. તમે પંડિત અને ધીર છો તે દર્ય ધારણ કરી જગત સ્થિતિને વિચાર કરો.” વિષે કહ્યું, “હું આ બધું સમજું છું. પણ મારી ધીરજ રહેતી નથી. રાજન! શાસ્ત્રવચન અને ધીરજની વાતે જ્યાં સુધી પોતાને સાક્ષાત અનુભવ નથી થયો તે ત્યાં સુધી રહે છે, પણ જ્યારે દુઃખ પોતાને માથે આવી પડે છે ત્યારે નથી રહેતી. હું સમજું છું કે જેને થોડા પુત્રી હોય તેના
Page #105
--------------------------------------------------------------------------
________________
૭૮
થડા નાશ પામે અને જેના વધારે હોય તેના વધારે મૃત્યુ પામે છે રાજન! આપના વચનથી હું હવે શોક નહિ કરું પણ આપ આપના બધા પુત્રોના મૃત્યુ સમયે શક ન કરશે. તે હવે સાંભળો હે રવામિન! આપના સાઠ હજાર પુત્રો નાગરાજના દષ્ટિ વિષથી મૃત્યુ પામ્યા છે.”
આ સમાચાર સાંભળી સગર શકતબ્ધ બની જડાઈ ગયા. ઘણી ધીરજ રાખવા છતાં રાજા ધીરજ ન રાખી શક્યા અને જમીન ઉપર ઢળી પડે. સર્વત્ર શેક ફેલાયા. પ્રજા પણ રાજાના શોકમાં સામેલ બની. સગર સમજી ગયો કે આ વૃદ્ધ વિપ્ર મારા પુત્રોના મૃત્યુ સમાચાર આપવા આવ્યું હતું, પણ તેણે મને વધુ આઘાત ન લાગે માટે પોતાના પુત્રના મૃત્યુની વાત આગળ કરી હતી. સુબુદ્ધિ મંત્રીએ સગરના આંસુ લુંછયા. સર્વેએ જુદાં જુંદા દણ આપી રાજાને શેક રહિત બનાવ્યા.
ગંગા નદીના પ્રવાહથી ઘણા ગામ ડૂબી જવા લાગ્યાં. પ્રજાએ બૂમરાણ કરી મૂકી એટલે સગરે જહુના પુત્ર ભગીરથને મોકલ્યા. ભગીરથે અઠ્ઠમ તપ કરી, ગંગાને સમુદ્રમાં વાળી પ્રજાને સુરક્ષિત કરી. આથી ત્યારબાદ ભગીરથના નામથી ગંગા ભાગીરથી કહેવાઈ. ભગીરથીને પ્રાપ્ત થયેલ કેવળ મુનિને સમાગમ
ગંગાને સમુદ્રમાં મેળવી ભગીરથ પાછો ફરે છે તેવામાં તેણે માર્ગમાં કેવળી ભગવંતને જોયા. તેમને વંદન કરી ભગીરથે પૂછયું, “હે ભગવંત! ક્યા કર્મથી મારા પિતા અને કાકાએ એકી સાથે મૃત્યુ પામ્યા ?” ભગવતે કહ્યું, “હે ભગીરથ ! એક વખત શ્રાવકોને એક સંઘ જાત્રા કરવા નીકળે. રાત્રે એક ગામમાં કોઈ કુંભારના ઘર પાસે ઉતારે કર્યો. તે ગામના લેકે ચેર હતા. તેઓ આ સંધને લુંટવાથી પુષ્કળ ઘન મળશે એમ ધારી લૂંટવાને તૈયાર
Page #106
--------------------------------------------------------------------------
________________
૭૯
થયા. કુંભારે તેમને સમજાવી તેમ કરતા અટકાવ્યા. તેથી તે સંધ બચી ગયે. એક વખત ગામના રાજાએ ચાર લકેથી કંટાળી પિતાનું આખું ગામ બાળી મૂક્યું તેથી સર્વ લેકે બળી ગયા. ફક્ત પેલે કુંભાર બહારગામ ગયે હતો તેથી બચી ગયે. તે સર્વક મૃત્યુ પામી વિરાટ દેશમાં જન્મ્યા અને કુંભારને જીવ તેમને રાજા થયે. ત્યાંથી તે લકે સંસારમાં ભમતા ભમતા તારા પિતાઓ અને કાકાઓ થયા અને હું તેમને પુત્ર થયો.” સારમુનિ મોક્ષ પદ પામ્યા
આ વૃત્તાંન્ત સાંભળી ભગીરથ ઘેર આવ્યો. તેને સગર ચકવરીએ રાજ્યાભિષેક કરી રાજય સેપ્યું અને પોતે અજિતનાથ પ્રભુ પાસે વ્રત અંગીકાર કર્યું. અનુક્રમે ચારિત્ર પાળી, કેવળ જ્ઞાન પામી મેક્ષે ગયા.
Page #107
--------------------------------------------------------------------------
________________
શ્રી સંભવનાથ જિન ચરિત્ર
પૂર્વભવનુ વર્ણન પ્રથમ ભવ-વિમલવાહન રાજા ઘાતકી ખંડના અરાવત ક્ષેત્રમાં ક્ષેમપરા નામની નગરી હતી. તે નગરમાં વિપુલવાહન નામે રાજા રાજ્ય કરતા હતા. એક વખત તે રાજાના રાજયમાં મહા દુકાળ પડયો અને હજારો લેકે ભૂખથી મરી જવા લાગ્યા. જ્યાં ત્યાં ભૂખે મરતા માણસેના લાહલથી રાજાને બહુ ખેદ થયે. પિતાના છતાં ચતુર્વિધ સંઘને ક્ષય થત જોઈ રાજાનું અંતઃકરણ દયાથી પીગળી ગયું અને રસેઈઆને આજ્ઞા કરી કે મારે માટે રાંધેલું અન્ન મુનિઓને વહેરાવવું અને બીજા અન્નથી શ્રાવકે જમાડવા. રાજાની આજ્ઞા થતાં રસોઈયા હંમેશાં નવાં નવાં ભેજન બનાવી શ્રાવકાને જમાડવા લાગ્યા અને રાજા દરરોજ તેમની દેખરેખ રાખવા લાગ્યા. આ પ્રમાણે જ્યાં સુધી દુકાળ રહ્યો ત્યાં સુધી ચતુર્વિધ સંઘની ભક્તિ કરવાથી રાજાએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું.
એક વખત રાજા પિતાના મહેલની અગાશીમાં બેઠો હતો, તેવામાં આકાશમાં વાદળ ચઢી આવ્યું અને થોડી જ વારમાં વિખરાઈ ગયું. આ જોઈ રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયે. તે વિચારવા લાગે, “જગતની સર્વ સંપત્તિ અને લીલા આ વાદળ જેવી છે તે ભેગી થાય છે. પણ કાળને ઝપાટે આવતાં જલદી વિખરાય છે. મૂર્ખ માણસ જ તેને કાયમી માની તેની અંદર ગાંડાધેલ બને છે. આ વાદળની છાયાની પેઠે સર્વ સંસારની સ્થિતિ છે. માટે મારે તેની આસક્તિ છોડવી જોઈએ.” એમ વિચારી પિતાના કુંવર
Page #108
--------------------------------------------------------------------------
________________
વિમલકીતિને રાજ્યને ભાર શેંપી રવયંપ્રભ નામના આચાર્ય પાસે દીક્ષા લીધી. શુદ્ધ ચારિત્ર પાળી વીસ સ્થાનકનું આરાધન કરી તીર્થકર નામ કર્મનું સારી રીતે પેષણ કર્યું.
બીજે ભવ-દેવલોકમાં દેવ આયુષ્ય પૂર્ણ થતાં વિમલવાહનમુનિ મરણ પામી આનત નામના નવમા દેવલેમાં દેવપણે ઉત્પન્ન થયા.
શ્રી સંભવનાથ ભગવાન-ત્રીજે ભવ વિશ્વ ભવ્ય જનારામ-કુલ્યા તુલ્યા જયંતિતાઃ દેશના સમયે વાચઃ શ્રી સંભવ જગત્પતેઃ ભાવાર્થ : સમસ્ત જગતના ભવ્યજને રૂપી બગીચાને સિંચન કરવામાં પાણીની નીક સમાન એવી જગતપતિ શ્રી સંભવનાથ ભગવાનની ઉપદેશ વખતની વાણી જયવંતી વર્તે છે.
યુવન
નવમા દેવ લોકનાં સુખ અનુભવી, વિપુલવાહન રાજાને જીવ આ જંબુ દીપના પૂર્વ ભરતામાં આવેલ શ્રાવતી નામની નગરીને વિષે, છતારી રાજાની રાણી સેનાદેવીની કુક્ષિને વિષે ફાગણ સુદ આઠમને દિવસે પુત્ર પણે ઉત્પન્ન થયે તે વખતે રાણીએ ચૌદ સ્વપ્ન જોયાં. અનુક્રમે નવ માસ અને સાડા સાત દિવસ વ્યતીત થતાં, માગશર સુદ ચૌદશના દિવસે અશ્વના
જન્મ લાંછન વાળા સુવર્ણ વણી પૂત્રને સેના દેવીએ જન્મ આપ્યો દિગકુમારિકાઓ,ઈદ્રો અને આચાર પ્રમાણે જન્મોત્સવ ઉજવે
ભગવાન જ્યારે માતાની કુક્ષિમાં હતા ત્યારે સેબા (સીંગ મગ, મઠ વાલ, ચેળા વગેરે) અનાજ ઘણુ ઉત્પન્ન થયું હતું તેથી પિતાએ તેમનું નામ સંભવનાથ અથવા સંભવનાથ પાડયું
Page #109
--------------------------------------------------------------------------
________________
પ્રભુ બાલ્યકાળ પસાર કરી યૌવનને પામ્યા ત્યારે પિતાએ તેમને દેવકન્યાઓ જેવી રાજકન્યાઓ પરણાવી. તેમની સાથે અનેક પ્રકારના સુખ ભોગવતા પ્રભુને પંદર લાખ પૂર્વનિર્ગમન થયાં તે વખતે જિતારી રાજાએ સંભવ પ્રભુને રાજય સેંપી દીક્ષા લીધી સ ભવનાથને પિતાની પ્રજાની પેઠે પ્રજાનું પાલન કરતાં ચાર પૂર્વાગ સહિત ચુંવાલીસ લાખપૂર્વ વીત્યાં. પ્રભુ પોતાને રાજ્ય કાળ સુખમાં પસાર કરતા હતા. છતાં તેઓ વિચારવા લાગ્યા કે “આ સંસારમાં વિષયસુખ વિષ મિશ્રિત મધુ અન્ન સરખું છે. મધુર અન ખાતાં સારું લાગે છે પણ વિષ મિશ્રિત હેવાથી મરણ પમાડે છે. તેમ આ વિષયો ભેગવતાં ગમે તેટલા સારા લાગતા હોય તે પણ પરિણામ મહા અનર્થ ઉત્પન્ન કરે છે. માટે આ સર્વને ત્યાગ કરવો જોઈએ.” એવું ભગવાન વિચારે છે તેવામાં લેકેતિક દેવાએ વિજ્ઞપ્તિ કરી, “હે નાથ ! તીર્થ પ્રવર્તા', પ્રભુએ સાંવત્સરિક દાન દેવાની શરૂઆત કરી અને એક વર્ષમાં ત્રણ અઠ્યાસી કરેડ અને એંશીલાખ સુવર્ણ મુદ્રાઓનું દાન આપ્યું.
દીક્ષા
વાર્ષિક દાન આપી પ્રભુએ માગશર સુદ પુનમને દિવસે દીક્ષા લીધી. આચાર પ્રમાણે ઈંદ્રાદિક દેવતાઓ દીક્ષામહેસૂવ કરી સ્વસ્થાને ગયા. બીજે દિવસે પ્રભુએ તેજ નગરમાં સુરેન્દ્ર દત્ત રાજાને ઘેર ક્ષીરથી પારણું ક્યું. તે વખતે પંચ દિવ્ય પ્રગટ થયાં. પ્રભુએ જ્યાં પારણું ક્યું હતું ત્યાં સુરેન્દ્ર દત્ત મણિપીઠ ચા.
ત્યાર પછી પ્રભુએ ગ્રામ, નાર, વન, પર્વત, દ્રોણ મુખ વગેરે અનેક સ્થળે વિચરી ચૌદ વર્ષ પસાર કર્યા. ભગવાન નવા નવા અભિગ્રહે ધારણ કરતા હતા. ગુપ્તિ અને સમિતિને યથાર્થપણે પાળતા પ્રભુ ફરી સહસ્રામ્રવનમાં પધાર્યા. ત્યાં સાળ વૃક્ષ નીચે
Page #110
--------------------------------------------------------------------------
________________
કારતક વદ પાંચમને દિવસે પ્રભુને કેવળ જ્ઞાન થયું. ઈન્દ્રોનાં આસને ચલાયમાન થયાં એટલે તેમણે ત્યાં આવી સમવસરણની રચના કરી. પ્રભુએ તીર્થને નમી દેશના આપી.
સંભવનાથ પ્રભુને પરિવાર વિહાર કરતાં પ્રભુને નીચેને પરિવાર થયે – ગણધર
૧૦૨ (એકસો બે) સાધુ
૨૦૦,૦૦૦ (બે લાખ) સાધ્વીઓ
૩,૩૬,૦૦૦ (ત્રણ લાખ છત્રીસ હજાર) ચૌદ પુવી
૦૦૨,૧૫૦ (બે હજાર એકસો પચાસ) અવધિ જ્ઞાની ૦૦૯ ૬૦૦ (નવ હજાર છસો) મન:પર્યવજ્ઞાની ૦૧૨,૧૫૦ (બાર હજાર એકસો પચાસ) કેવળ જ્ઞાની
૦૧૫,૦૦૦ (પંદર હજાર) વૈકિલબ્ધિવાળા ૦૧૯,૮૦૦ (ઓગણસ હજાર આઠસો) વાદી ૦૧૨૦૦૦
(બાર હજાર) શ્રાવકે
૨,૯૩,૦૦૦ (બે લાખ ત્રાણું હજાર) શ્રાવિકાઓ
૬,૩૬,૦૦૦ (છ લાખ છત્રીસ હજાર) સંભવનાથ સ્વામીના શાસનમાં ત્રિમુખ નાખે યક્ષ અને દુરિતારિ નામે શાસનદેવી ઉત્પન્ન થયાં. નિર્વાણ
કેવળ જ્ઞાન થયા પછી પ્રભુએ ચાર પૂર્વીગ અને ચૌદ વરસ ન્યુન લાખ પૂર્વ સુધી વિહાર કર્યો. પછી પ્રભુ પોતાને મેક્ષ કાળ નજીક જાણ, પરિવાર સહિત, સમેતશિખર પર આવ્યા. ત્યાં એક હજાર મુનિઓ સાથે પાદપગમન અનશન શરૂ કર્યું. એક માસને અને પૌત્ર સુદ પાંચમને દિવસે પ્રભુ મોક્ષપદ પામ્યા. તેમના દેહનો અગ્નિ સંરકાર ઈંદ્રોએ યથાવિધિ કર્યો.
Page #111
--------------------------------------------------------------------------
________________
શ્રી અભિનંદન સ્વામી ચરિત્ર અનેકાંતમતાંભાધિ, સમુલ્લાસન ચન્દ્રમાઃ ધ્યાત્મમાન, ભગવાન અભિનંદનઃ સ્યાદ્વાદ મત રૂપી સમુદ્રને સારી રીતે ઉલ્લાસ કરવામાં ચંદ્ર જેવા ભગવાન અભિનંદન સ્વામી, અમને, ધણા આનંદ આપે।. પૂર્વ ભવ
મહાબલરાજા; મીજો ભવ દેવ
પ્રથમ ભવ
આ જંબુદ્રીપના પૂર્વ મહા વિદેહમાં મંગલાવતી નામે વિજય છે. આ વિજયમાં રત્ન સચયા નામની નગરી હતી. તેમાં મહાબલ નામે રાજા રાજ્ય કરતા હતા. આ રાજા બુદ્ધિ નિધાન, પરાક્રમી અને ધ પરાયણ હતા. એક વખત તેને વૈરાગ્ય ભાવના જાગૃત થઈ. તેથી તેણે વિમલ સુરિ નામના આચાર્ય પાસે દીક્ષા લીધી. ઢીક્ષા બાદ તેણે એકાવલી, રત્નાવલી વગેરે તપ વડે પેાતાના આત્માને ભાવિત કર્યાં અને વીશ સ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામ ક્રમ ઉપાર્જન કર્યું. અન્તે અસણું કરી, મહાખલ રાજર્ષિં મૃત્યુ પામી, વિજય વિમાનને વિષે દેવ પણે ઉત્પન્ન
થયા.
1
શ્રી અભિનંદન સ્વામી
ચ્યવન અને જન્મ
જંબુદ્રીપના આ ભરત ક્ષેત્રમા અાધ્યા-કૈાશલા નામે નગરીમાં ઈશ્વાકુ વંશના સવર નામે રાજા હતા. આ રાજાને શિયળવતી સિદ્ધાર્થં નામે રાણી હતી. તેની કુક્ષિમાં મહાબલ રાજાના જીવ વિજય વિમાનમાંથી ચ્યવી, વૈશાક સુદ ચેાથને દિવસે પુત્ર પણે ઉત્પન્ન થયા. નવ માસ અને સાડા સાત દિવસ પછી, સિદ્ધાર્થા રાણીએ, મહા સુદ બીજને દિવસે, સૂર્ય જેવા તેજવી, વાનર લઈન
Page #112
--------------------------------------------------------------------------
________________
વાળા પુત્રને જન્મ આપે. પ્રભુ જયારે ગર્ભમાં હતા ત્યારે સર્વ નગરીને અભિનંદન (હર્ષ) થયે હતો તેથી માતા પિતાએ શુભ મુહુ તેમનું નામ અભિનંદન પાડ્યું. દીક્ષા
બાલ્ય કાળ પસાર થયા બાદ, પોતાનું ભગાવલી કર્મ જાણી, માતા પિતાના આગ્રહથી, પ્રભુ રાજકન્યાઓ પરણ્યા. સંસાર સુખ ભેગવતાં, પ્રભુ જ્યારે સાડા બાર લાખ પૂર્વની વયવાળા થયા ત્યારે સંવર રાજાએ તેમને રાજ્યાભિષેક કર્યો અને પોતે ચારિત્ર ગ્રહણ કર્યું. રાજ્યનું પાલન કરતાં પ્રભુએ આઠ પૂર્વાગ સહિત સાડીછત્રીસ લાખ પૂર્વ પસાર કર્યો. અનુક્રમે પ્રભુને દીક્ષા લેવાની ઈચ્છા થઈ એટલે વાર્ષિક દાન આપી, મહા સુદ બારસે એક હજાર રાજાઓ સાથે, સહસ્રામ્રવનમાં દીક્ષા અંગીકાર કરી. તે જ વખતે પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું.
કેવળજ્ઞાન
બીજે દિવસે પ્રભુએ અયોધ્યાના રાજા ઈન્દ્ર દત્તને ત્યાં, હસ્તપાત્રમાં, ક્ષીરનું પારણું કર્યું. પંચ દિવ્ય પ્રગટ થયાં. ત્યાંથી પ્રભુએ અપ્રમત્તપણે વિહાર કરતાં અઢાર વર્ષ પૂર્ણ કર્યા. પરિસહ, ઉપસર્ગ અને અભિગ્રહને ધારણ કરતા પ્રભુ પાછા સહસ્રામ્રવનમાં પધાર્યા. અને છઠ તપ કરી, રાયણ વૃક્ષની નીચે, કારણ ધ્યાને રહ્યા. ત્યાં શુકલ ધ્યાને વર્તતાં, ઘાતી કર્મને ક્ષય થવાથી, પ્રભુને પોષ સુદ ચૌદસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
અવધિજ્ઞાની ઇન્દ્રોએ પ્રભુનું કેવળ જ્ઞાન જાણી, ત્યાં આવી સમવસરણની રચના કરી. પ્રભુએ સિંહાસન ઉપર બેસી દેશના દીધી. ત્રિપદી અનુસાર ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી.
પ્રભુના તીર્થમાં યક્ષેશ્વર નામે યક્ષ અને કાલિકા નામે શાસનદેવી થઈ
Page #113
--------------------------------------------------------------------------
________________
પ્રભુને પરિવાર પ્રણને વિહાર કરતાં નીચેને પરિવાર કે – ગણધરો
૧૧૬
એસો સોળ સાધુઓ ૩,૦૦,૦૦૦
ત્રણ લાખ સાધ્વીઓ
૬,૩૬,૦૦૦ છ લાખ છત્રીસ હજાર અવધિજ્ઞાનીઓ ૦૦૯,૮,૦૦ નવ હજાર આઠસો ચૌદ પૂવી
૦૦૧,૫,૦૦ એક હજાર પાંચસો મન:પર્યવ જ્ઞાની ૦૧૧,૬૫૦ અગીયાર હજાર છસો પચાસ વાદલબ્ધિવાળા ૦૧૪,૦૦૦
ચૌદ હજાર શ્રાવકે
૨,૮૮,૦૦૦ બે લાખ અઠયાસી હજાર શ્રાવિકા
૫,૨૭,૦૦૦ પાંચ લાખ સત્તાવીશ હજાર નિર્વાણ
પિતાને નિર્વાણ કાળ સમીપ આજાણું પ્રભુ સમેત શિખર પર્વત પર આવ્યા. ત્યાં એક માસના અનસનને અન્ત, એક હજાર મુનિઓ સાથે, વૈશાક સુદ આઠમ, અભિનંદન સ્વામી એક્ષપદ પામ્યા. દેવતાઓ તેમના દેહને અગ્નિસરકાર કરી, નંદીશ્વરદીપે જઈ અઠ્ઠાઈ ઉત્સવ કરી, પોતપોતાને સ્થાને ગયા.
પુસત્ કિરીટ શાણાગોત્તેજિતાંઘિ નખાવલિઃ
ભગવાન સુમતિ સ્વામી તત્વમિમતાનિવઃ ભાવાર્થ-દેવતાઓના મુકુટ રૂપી શરાણના અગ્રભાગ વડે જેમનાં ચરણના નખની શ્રેણી ઘણી તેજવંત થયેલી છે એવા ભગવાન સુમતિનાથ તમારા મનવાંછિત વિસ્તારે.
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રી સુમતિનાથ ચરિત્ર
પૂર્વભવ પહેલો ભવ-પુરૂષસિંહ રાજકુમાર-બીજે ભવ-દેવ
જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં, પુષ્કલાવતી નામે વિજ્યને વિષે, શખપુર નામના નગરમાં વિજ્યસેન નામના રાજા હતા. તેને સુદર્શના નામે એક રાણી હતી. તેને કોઈ સંતાન ન હતું. એક વખત નંદિણ શેઠના સુલક્ષણ પુત્રો જોઈ સુદર્શન રાણીને ખેદ થે, અને રાજા આગળ પિતાને ખેદ પ્રગટ કર્યો. તપ કરી, રાજાએ કુલદેવીની આરાધના કરી. દેવીએ દર્શન દીધાં એટલે રાજાએ પુત્રની માગણી કરી. દેવીએ વરદાન આપ્યું કે વિલેમાંથી દેવતા ચ્યવીને તારો પુત્ર થશે.” અનુક્રમે રાણુને, સિંહ સ્વપ્ન સચિત, ગર્ભ રહ્યો, ગર્ભના પ્રભાવથી રાણીને દયા પળાવવાનો તથા ચામાં અઠ્ઠાઈ ઉત્સવ કરાવવાને દેહદ ઉત્પન્ન થયે. રાજાએ તે પૂર્ણ કરાવ્યું. પછી દિવસ પુરા થતાં પુત્રને જન્મ થયો. રાજાએ તેનું નામ પુરૂષસિંહ પાડયું. ઉમરલાયક થતાં, રાજાએ તેને રાજકન્યાઓ પરણાવી. પુત્ર અને પુત્રવધુ દેખી રાજા રાણી આનંદ પામ્યાં.
એક દિવસ પુરૂષસિંહ કીડા સારૂ ઉદ્યાનમાં ગયો. ત્યાં તેણે વિનયનંદન નામના સૂરિને જોયા. તેમને વંદન કરી દેશના સાંભળવા બેઠે. દેશનાને અને ઘેર આવી, દીક્ષા લેવાના વિચારથી પિતા પાસે જઈ રજા માગી. પિતાએ ઘણું સમજાવ્યું, પણ પુરૂષસિંહ દઢ નિશ્ચયી હતો એટલે તેણે મુનિ પાસે દીક્ષા લીધી અને વીશ સ્થાનકના આરાધનથી તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું અને અણસણ કરી પુરૂષસિંહ મુનિ વૈજયન્ત નામના વિમાનમાં દેવ થયા.
Page #115
--------------------------------------------------------------------------
________________
શ્રી સુમતિનાથ ભગવાન
ત્રીજે ભવ
ચ્યવન
- જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં વિનિતા નામની નગરી હતી. તેમાં મેઘ વાહન નામને રાજા રાજ્ય કરતા હતા. તેને મંગલા નામે મંગળ ભૂતિ રાણી હતી. તેની કુક્ષિમાં, અનુત્તર વિમાનમાંથી પુરૂષસિંહને જીવયવી, શ્રાવણ સુદ બીજને દિવસે ઉત્પન્ન થયો. મંગળા માતાએ ચૌદ મહાસ્વપ્ન દીઠાં અને શેષ રાત્રિ ધર્મજાગરણમાં પસાર કરી.
આ અરસામાં એક શેઠ પોતાની બે પત્નીઓને લઈ પરદેશ ગયે હતો. ત્યાં એક પત્નીને પુત્ર થશે. બંને પત્નીએ તે પુત્રને ઉછેરી મેટ કર્યો. ઘર તરફ પાછા ફરતાં, શેઠ દૈવ વેગે મૃત્યુ પામ્યા. સ્ત્રીઓ ઘેર આવી. તેમાં પુત્ર વગરની સ્ત્રી કપટી હતી. તે કહેવા લાગી, “આ પુત્ર મારે છે. આ ફરિયાદને ઈન્સાફ ઘણે ઠેકાણે કરાવ્યો પણ તેને કોઈ નિર્ણય ન આવ્યો. છેવટે આ ફરિયાદ રાજદ્વારે મેઘવાહન રાજા પાસે આવી. મેઘવાહન રાજા પણ તેને નિર્ણય ન કરી શક્યા. મંગલા રાણીએ આ વાત રાજાના મુખથી જાણી. તેણે બે સ્ત્રીઓને બોલાવી કહ્યું, “હે સ્ત્રીઓ, મારા ગર્ભમાં રહેલ પુત્ર ત્રણ જ્ઞાન ધારણ કરનાર છે. તે જન્મ પામ્યા પછી તમારો સાચે નિર્ણય કરશે. અત્યારે આ પુત્રને નિર્ણય કઈ કરી શકે એમ નથી. કારણ કે તમારું રૂપ અને આકૃતિ સરખાં છે. થોડો વખત તમે થોભી જાવ તો સાચો ઈન્સાફ મળશે.” આ સાંભળી અપરમાતા મૌન રહી, પણ ખરી માતા બોલી ઊઠી, “દેવી, તેટલા સમય સુધી મારાથી પુત્ર વગર કેમ રહી શકાય? માટે આપ જ ન્યાય આપ” પછી મંગળા માતાએ ખરી માતાને કહ્યું, “તારાથી પુત્ર વગર રહી શકાતું નથી માટે તું જ ખરી માતા છે એમ કહી
Page #116
--------------------------------------------------------------------------
________________
૮૯
તેને પુત્ર સોંપી બન્ને સ્રીઓને વિદાય કરી. સભા આશ્ચય પામી, અને સૌ દાઇ રાણીની આ બુદ્ધિ ગર્ભના પ્રભાવને લઈને છે એમ જણાવવા લાગ્યા.
જન્મ
પૃ માસે મંગલા માતાએ વૈશાક સુદ આઠમને દિવસે, કૌંચ પક્ષીના લક્ષણવાળા અને સુવર્ણ સરખા વર્ણવાળા પુત્રને જન્મ આપ્યા. રાજાએ અને દેવેએ મઢે।ત્સવ કર્યાં. પ્રભુ ગભ મા હતા ત્યારે માતાને સારી મતિ ઉત્પન્ન થયેલી હાવાથી પિતાએ પ્રભુનુ' સુમતિનાથ નામ પાડયું.
દીક્ષા
અનુક્રમે મેટા થતાં રાજાએ રાજકન્યાએ પરણાવી, તેમની સાથે સુખ ભાગવતાં પ્રભુએ દશ લાખ પૂર્વ નિ મન કર્યાં, ત્યારે પિતાએ તેમને રાજ્યના ભાર સોંપ્યા. પ્રભુએ ઓગણત્રીસ લાખ પૂર્વ સુધી રાજ્ય કર્યું. પછી લેાકાંતિક દેવાની વિનંતીથી વાષિક દાન આપી, વૈશાક સુદ નામને દિવસે, સહસ્રામ્રવનમાં દીક્ષા લીધી.
કેવળજ્ઞાન
બીજે દિવસે પદ્ય રાજાને ઘેર પારણું કર્યું. પરિસàાને સહન કરતા પ્રભુ, વૌસ વર્ષ સુધી પૃથ્વી તલ પર વિજ્ઞાર ઠરી સહસ્રામ્રવનમાં આવ્યા. ત્યાં રાયણવૃક્ષ નીચે કાર્યાત્સગે રહ્યા. ચૈત્ર સુદ અગિયારસને દિવસે, છઠ તપવાળા પ્રભુને કેવળજ્ઞાન થયું, તે સમયે દેવાએ સમાવસરણ રચ્યું અને પ્રભુએ દેશના દીધી. નિર્વાણુ
પ્રભુને વીસ વર્ષ અને બાર પૂર્વાંગે ાં એક લાખ પૂર્વ વિહારમાં ગયાં. પછી પેાતાના મેાક્ષકાળ સમીપ જાણી સમેત શિખર ઉપર ગયા. ત્યાં એક હજાર મુનિએ સાથે અણુસણ લઈ, એક માસને અન્તે, ચૈત્ર સુદ નામને દિવસે, પુનર્વસુ નક્ષત્રે એક
Page #117
--------------------------------------------------------------------------
________________
હજાર મુનિઓ સાથે એક્ષપદ પામ્યા. ઇંદ્રોએ તેમને શરીર સરકાર વગેરે યોગ્ય કર્મ યથાવિધિ કર્યું.
સુમતિનાથ પ્રભુને પરિવાર વિહાર કરતાં પ્રભુને નીચેને પરિવાર કે – સાધુ
૩,૨૦,૦૦૦ ત્રણ લાખ વીસ હજાર સાવી ૫,૩૦,૦૦૦ પાંચ લાખ ત્રીસ હજાર ચૌદવી ૦૦૨,૪૦૦ બે હજાર અને ચારસો અવધિજ્ઞાની ૦૧૧,૦૦૦
અગિયાર હજાર મન:પર્યવજ્ઞાની ૦૧૦,૪૫૦ દશ હજાર ચારસે પચાસ કેવળજ્ઞાની ૦૧૩,૦૦૦
તેર હજાર ક્રિયલબ્ધિવાળા ૧૮,૪૦૦ અઢાર હજાર ચારસો વાદલબ્ધિવાળા ૧૦,૪૫૦ દશ હજાર ચારસો પચાસ શ્રાવક
૨,૮૧૦૦૦ બે લાખ એકાસી હજાર શ્રાવિકા
૫,૧૬ ૦૦૦ પાંચ લાખ અને સોળ હજાર પ્રભુના તીર્થમાં તુંબરૂ નામે યક્ષ અને મહાકાલી નામે શાસન જેવી થઈ.
શ્રી પદ પ્રભુ જિન ચરિત્ર
પૂર્વભવ પ્રથમ ભવ–અપરાજિત રાજા દ્વિતીય ભવ-દેવ
ઘાતકી ખંડના પૂર્વ વિદેહમાં, વત્સ નામના વિજયમાં, સુસીમા નામે નગરી હતી. ત્યાં અપરાજિત નામે રાજા શત્રને પરાજ્ય કરવાથી યથાર્થ નામ વાળો હતો. આ રાજા તત્વજ્ઞ, સમ્યકત્વવંત અને બુદ્ધિશાળી હતે. સંસારથી વૈરાગ્ય પામી તેણે પિહિતાશ્રવ આચાર્યની પાસે દીક્ષા લીધી. પાંચ સમિતિ અને ત્રણ મિ ધારણ કરતા રાજર્ષિએ ખડગની ધારા પેઠે ઘણુ સમય સુધી સંયમનું
Page #118
--------------------------------------------------------------------------
________________
પાલન કર્યું; તેમજ વીશ થાનક તપની આરાધના કરી તીર્થકર નામ કર્મ ઉપાર્જન . અને શુભ ધ્યાને મૃત્યુ પામી નવમા ગેયલ્માં દેવપણે ઉત્પન્ન થયા.
પદમ પ્રભ પ્રભેદેહ ભાસઃ પુણ્તુ વઃ શ્રિયં અંતરંગારિ મથને કાપાટોપા દિવારૂણઃ
ભાવાર્થ – અત્યંતર (અંદરના) શત્રઓને નાશ કરવા, ક્રોધના પ્રબળપણાથી જાણે લાલ થઈ હોય તેવી, પદમ પ્રભ પ્રભુના શરીરની કાન્તિ તમારી મેક્ષ લક્ષ્મીનું પોષણ કરે.
ત્રીજે ભવ–શ્રી પદ પ્રભુ જિનેશ્વર
યવન
દેવલોકના સુખ ભેગવી, અપરાજિત રાજાને જીવ, આ જબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે આવેલ શાંબી નગરીમાં, ધર રાજાની રાણી સુશીમાની કુક્ષિને વિષે, મહા સુદ છઠના દિવસે, પુત્ર પણે ઉત્પન્ન થયો. સુશીમા માતાએ મહારવને દીઠી. દેએ તેમને ઘેર ધન વૃષ્ટિ કરી. આચાર પ્રમાણે દેએ યવન કલ્યાણક ઉજવ્યું.
જન્મ નવમહિના અને સાડા સાત દિવસ ગયા બાદ, સુશીમાદેવીએ કારતક વદ અગિયારસના દિવસે, ચંદ ચિત્રા નક્ષત્રમાં હતું ત્યારે પદમવર્ણવાળા અને પદમના લાંછનવાળા, પુત્રને જન્મ આપે. દિકકુમારિકાઓ, ઇંદે, દે અને પિતાએ જન્મ મહોત્સવ કર્યો. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે સુશીલામાતાને પદમની શૈયામાં સુવાને દેહદ થયે હતું તેથી પિતાએ તેમનું પદ્મપ્રભ એવું નામ પાડયુ.
દીક્ષા અનુક્રમે વૃદ્ધિ પામતા પ્રભુ યૌવન પામ્યા એટલે માતાપિતાએ તેમને રાજકન્યાઓ પરણાવી. પ્રભુ સાડા સાત લાખ પૂર્વના થયા
Page #119
--------------------------------------------------------------------------
________________
ત્યારે પિતાએ તેમને રાજ્યાભિષેક કર્યો. રાજયનું પાલન કરતાં પ્રજીએ સાડીએક્વીશ લાખ પૂર્વ અને સેળ પૂર્વાગ નિર્ગમન કર્યા પછી વટેમાર્ગુને જેમ સારા સુને ચાલવાની પ્રેરણ કરે, તેમ સંસારને પાર પામવાને ઇચછતા એવા પ્રભુને લેકાંતિક દેવતાઓએ આવી દીક્ષા લેવાની પ્રેરણા કરી. તરત જ પ્રભુએ વાર્ષિક દાન આપવા માંડયું. એ દાનનું દ્રવ્ય કુબેરની આજ્ઞાથી દેવતાઓએ લાવીને પૂરું કર્યું. પછી ઇદ્રો અને રાજાઓએ જેમને અભિષેક કરેલો છે એવા પ્રભુ સુખકારી શિબિક મા આરૂઢ થઈ સહસ્રાપ્રવનમાં ગયા. ત્યાં છઠ્ઠને તપ કરી, કાર્તિક કૃષ્ણ ત્રયોદશીને દિવસે, ચિત્રા નક્ષત્રમાં પ્રભુએ એક હજાર રાજાઓની સાથે દીક્ષા લીધી.
કેવળજ્ઞાન
બીજે દિવસે બ્રહ્મસ્થળ નગરમાં સોમદેવ રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નથી પારણું કર્યું. ત્યાં દેવોએ પંચ દિવ્ય પ્રગટ કર્યા; અને રાજાએ, પ્રભુએ જ્યાં પારણું ક્યું હતું ત્યાં એક રત્નપીઠ બનાવી. છ માસ સુધી બીજે ઠેકાણે વિહાર કરી પ્રભુ ફરી તેજ સહસ્સામ્રવનમાં પધાર્યા. ત્યાં છઠ તપ કરી કાઉસ્સગ ધાને વડના વૃક્ષ નીચે રહયા અને તેમણે ચારઘાતિ કમને ક્ષય કરી, ચિત્ર સુદ પુનમના દિવસે, ચિત્રા નક્ષત્રમાં ચંદ્રને વેગ હતો ત્યારે કેવળજ્ઞાન ઉપાર્જન કર્યું. દેવોએ સમવસરણની રચના કરી અને પ્રભુએ પૂર્વ દ્વારથી પ્રવેશી દેશના દીધી. દેશના સાંભળી કોઈએ દીક્ષા તે કેઈએ શ્રાવકપણું સ્વીકાર્યું.
નિર્વાણ
દીક્ષા લીધા પછી છ માસ અને સોળ પૂર્વાગે ન્યુન એક લાખ પૂર્વ વ્યતિત થયે પિતાને મેક્ષકાળ જાણીપ્રભુ સમેત શિખર
Page #120
--------------------------------------------------------------------------
________________
સાધુ
સાવી
પધાર્યા. ત્યાં ત્રણ આઠ મુનિઓ સાથે અનસન ગ્રહણ કર્યું. એક માસને અંતે માગસર વદ અગિયારસના દિવસે ચિત્રાનક્ષત્રમાં ચંદ્રને વેગ હતું ત્યારે ત્રણસો આઠ મુનિઓ સાથે પ્રભુ મેક્ષા પદ પામ્યા. ઈદ્રો અને દેએયથાવિધિ નિર્વાણ કલ્યાણક ઉજવ્યું.
શ્રી પદમ પ્રભુનો પરિવાર ગણધરો
૧૦૭
એકસો સાત ૩,૩૦,૦૦૦ ત્રણ લાખ ત્રીસ હજાર
૪,૨૦,૦૦૦ ચાર લાખ વીસ હજાર ચૌદપૂર્વધારી ૦,૦૨,૨૦૦ બે હજાર બસે અવધિજ્ઞાની ૦,૧૦,૦૦૦
દશ હજાર મન ૫ર્યવજ્ઞાની ૦૧૦,૩૦૦ દશ હજાર ત્રણ વળી ૧૨,૦૦૦
બાર હજાર વૈશ્યિલબ્ધિવાળા ૦૧૬,૧૦૮ સેળ હજાર એકસો આઠ વાદલબ્ધિવાળા ૦૦૯૬,૦૦ નવ હજાર છસો શ્રાવક
૨,૭૬,૦૦૦ બે લાખ છોતેર હજાર શ્રાવિકા
૫૦૫૦૦૦ પાંચ લાખ પાંચ હજાર પદમપ્રભુ સ્વામીના શાસનમાં કુસુમ નામે યક્ષ શાશન દેવ અને અય્યતાનામે યક્ષિણી શાસન દેવી થઈ.
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર શ્રી સુપાર્શ્વજિનેન્દ્રાય, મહેન્દ્ર મહિતાંશ્રયે નશ્વિતુર્વણસંઘ, ગગનભેગ ભાવતે
સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા, એ ચતુર્વિધ સંધરૂપી આકાશના પ્રકાશને વિરતારવામાં સૂર્ય જેવા અને જેના ચરણની ઈદ્રોએ પૂજા કરી છે એવા શ્રી સુપાર્શ્વજિનેન્દ્રને નમસ્કાર છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
૯૪
પુર્વભવ પ્રથમ ભવ-નદીષેણુ રાજા; દ્વિતીયભવ—દેવ ઘાતકી ખ’ડના પૂર્વ વિદેહમાં ક્ષેમપુરી નામે નગરી હતી. તેમાં નદીષેણુ નામના રાજા રાજ્ય કરતા હતા. તે રાજા શ જેવા સૌમ્ય, કુબેર જેવા ધનાઢય અને મહાપરાક્રમી હતા. ધણા વર્ષ સુધી રાજ્ય કર્યાં પછી તેણે અરિદમન આચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી વિવિધ તપશ્ચર્યા કરી, વીસસ્થાનક તપથી તીર્થંકર નામ ક્રમ ઉપાર્જન કર્યું. અ ંતે સમાધિથી મૃત્યુ પામી છઠ્ઠા ત્રૈવેયકમાં દેવપણે ઉત્પન્નથયા.
ચ્યવન
શ્રી સુપાશ્વનાથ પ્રભુ ત્રાજ ભવ
દેવલાક સુખ લાંબા સમય ભેાગવી, નદીષેણ રાજને જીત્ર ભરતક્ષેત્રમાં આવેલ વારાણસી નગરીમાં, પ્રતિષ્ઠ રાજાની પૃથ્વી નામની રાણીની કુક્ષિને વિષે, ભાદરવા વદ આઠમના દિવસે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રના યાગ હતા ત્યારે, પુત્રપણે ઉત્પન્ન થયા. પૃથ્વીમાતાએ ચૌદ મહાસ્વપ્ના દીઠાં અને શેષરાત્રિ ધમ જાગરણમાં પસાર કરી. ગભવૃદ્ધિ પામ્યા તે અરસામાં એક વખત માતાએ પેાતાના આત્માને એક, પાંચ અને નવ ફણાવાળા નાગ તૈયા ઉપર સુતેલા જાયા.
જન્મ
ચંદ્રના યોગ હતા ત્યારે, સ્વસ્તિક લછનવાળા, સુવણૅ વર્ણવાળા પુત્રને પૃથ્વીમાતાએ જન્મ આપ્યું. દિગકુમારિકા ઈદ્રો, ધ્રુવા અને પ્રતિષ્ઠ રાજાએ જન્મ મહેાત્સવ કર્યાં. પ્રભુ ગમમાં હતા ત્યારે માતાએ પડખે સર્પ રોયા જોઇ હતી તેથી રાજાએ પુત્રનું નામ સુપાર્શ્વ રાખ્યું.
Page #122
--------------------------------------------------------------------------
________________
૫
દીક્ષા
પ્રભુ યીવન વય પામ્યા ત્યારે પિતાએ રાજકન્યાઓ પરણવી. તેમની સાથે સુખ ભોગવતા પ્રભુને પાંચ લાખ પૂર્વ વ્યતીત થયાં. પછી પિતાએ તેમને રાજ્યને ભાર સં. પ્રભુએ વીશપૂર્વીગ અધિક ચૌદ લાખ પૂર્વ સુધી રાજ્યનું પાલન કર્યું. પ્રભુનો દીક્ષા કાળ સન્મુખ જાણી લોકાન્તિક દેવોએ વિજ્ઞપિત કરી, “હે નાથ ! ધર્મતીર્થ પ્રવર્તા” પછી પ્રભુએ સાંવત્સરિક દાન દીધું. બાદ શિબિકા ઉપર આરુઢ થઈ સહસ્રામ્રવન આવ્યા. અને જેઠ સુદ બીજના દિવસે, અનુરાધા નક્ષત્રમાં ચંદ્રને વેગ હતા ત્યારે, એક હજાર રાજાઓ સાથે, દીક્ષા લીધી.
કેવળજ્ઞાન બીજે દિવસે મહેન્દ્ર રાજાને ઘેર, પાટલીખંડ નગરમાં પ્રભુએ ક્ષારથી પારણું કર્યું. પછી નવ માસ સુધી વિહાર કરી, પાછા સહસ્રામ્રવનમાં આવી કાઉસ્સગ ધ્યાને રહ્યા. અહિં ભગવાનને, ફાગણ વદ છઠના દિવસે, વિશાખા નક્ષત્રમાં ચંદ્રને વેગ હતે ત્યારે, શુકલ ધ્યાન ધ્યાવતાં, કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. નિવણ
કેવળજ્ઞાન થયા પછી, નવ માસ અને વીશ પૂર્વોગેન્યુન એવા લાખ પૂર્વ ગયા પછી પોતાને નિર્વાણુકાળ સમીપ જાણી પ્રભુ સમેત શીખરે પધાર્યા. પાંચસે મુનિઓ સાથે એક માસનું અણુશણ કરી, પ્રભુ ફાગણ વદ સાતમને દિવસે મોક્ષ પદ પામ્યા ઈન્દ્રો અને દેવોએ નિર્વાણ કલ્યાણક યથાવિધિ ઉજળ્યું.
શ્રી સુપાર્શ્વનાથ પ્રભુને પરિવાર
વિહાર કરતાં પ્રભુને નીચેને પરિવાર – ગણધર
૯૫ પંચાણું સાધુ
૩,૦૦,૦૦૦ ત્રણ લાખ
Page #123
--------------------------------------------------------------------------
________________
સાવીઓ ૪,૩૦,૦૦૦ ચાર લાખ ત્રીસ હજાર ચૌદ પૂર્વધર ૦૨૦૩૦ બે હજાર અને ત્રીશ અવધિજ્ઞાની ૯,૦૦૦ નવ હજાર મનઃ પર્યાવજ્ઞાની ૯, ૧૫૦ નવ હજાર એકસો પચાસ કેવળજ્ઞાની ૧૧,૦૦૦ અગિયાર હજાર વૈક્રિયલધિવાળા ૧૫,૩૦૦ પંદર હજાર ત્રણસા વાદલબ્ધિવાળા ૮૪૦૦ આઠ હજાર ચારસો શ્રાવકે ૨,૫૭,૦૦૦ બે લાખ સત્તાવન હજાર શ્રાવિકાઓ ૪,૯૩,૦૦૦ ચાર લાખ ત્રાણુ હજાર
સુપાર્શ્વ પ્રભુના શાસનમાં માતંગ નામે યક્ષ શાસન દેવ અને શાન્તા નામે યક્ષિણી શાસન દેવી થઈ
શ્રી ચંદ્રપ્રભ સ્વામી ચરિત્ર ચંદ્ર પ્રભ પ્રભોશ્ચન્દ્ર, મરીચિનિયેજજવલા
મૂર્તિ મૂર્ત સિતધ્યાન, નિમિતેવઢિયેડતુવઃ ચંદ્રપ્રભ પ્રભુની, ચંદ્રના કિરણોના સમુહ જેવી ધળી, સાક્ષાત જાણે શુકલ ધ્યાન વડે જ બનાવી હોય તેવી પ્રતિમા, તમારી જ્ઞાન લક્ષ્મી માટે છે.
પૂર્વભવ પ્રથમ ભવ–પઘરાજા બીજે ભવ–દેવ ઘાતકી ખંડના પૂર્વ વિદેહના ભંડારૂપ મંગલાવતી નામે વિજય છે. ત્યાં રત્નસંચયા નામની નગરીમાં પદમ નામે રાજા રાજ્ય કરતા હતા. આ રાજા ખુબ વિલાસી હતો અને હરહંમેશ સંગીત, નાચ અને ગામમાં મશગુલ રહેતો હતો. તેને રાજ્ય કારભાર મુખ્યત્વે મંત્રીઓજ ચલાવતા હતા.
એક દિવસ પદમ રાજાને વૈરાગ્ય આપે અને તેણે યુરંધર આચાર્ય પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા બાદ પદમ રાજર્ષિએ
Page #124
--------------------------------------------------------------------------
________________
ઇન્દ્રિયના નિગ્રહ પૂર્વક ઘણા કાળ સુધી શુદ્ધ રીતે ચારિત્ર પાળી અને વીશ સ્થાનક તપની આરાધના કરી તીર્થકર નામ મે ઉપાર્જન કર્યું.
આયુષ્ય પૂર્ણ થયે પધરાજાને જીવ બૈજયન્ત નામના વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયે.
શ્રી ચંદ્રપ્રભ સ્વામી - ત્રીજો ભવ
વયવન
જબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચંદ્રાનના નામે નગરી છે. તે નગરીમાં મહાસેન નામને રાજા રાજ્ય કરતા હતા. આ રાજા ન્યાયી, ધર્મ નિષ્ઠ અને સત્વશાળી હતે. તેને લક્ષ્મણ નામે સુલક્ષણા રાણી હતી પરાજાને જીવ, વિજયન્ત વિમાનમાં લાંબા સમય સુધી દેવતાના સુખ ભોગવી, ચૈત્ર વદ પાંચમના દિવસે, અનુરાધા નક્ષત્રમાં ચંદ્રને
ગ હતો ત્યારે, ત્યાંથી ચ્યવી, લક્ષ્મણ માતાની કુક્ષિમાં, પુત્રપણે અવતર્યો. લક્ષમણ રાણીએ ચૌદ મહા સ્વપ્ન દીઠાં.
જન્મ દેહલાને પૂર્ણ કરી, પિષ વદ બારસની રાત્રે, અનુરાધા નક્ષત્રમાં ચંદ્રને વેગ હતું ત્યારે, લક્ષ્મણે માતાએ પુત્રને જન્મ આ. દિગકુમારિકાઓ, ઈન્દ્રો અને દેવોએ યથાવિધિ જન્મોત્સવ ઉજ મહાસેન રાજાએ બાર દિવસ સુધી ભગવાનને જન્મ મહત્સવ કર્યો પ્રભુ જયારે માતાની કુક્ષિમાં હતા ત્યારે લક્ષ્મણા માતાને ચંદ્રના પાનને દોહો ઉત્પન્ન થયે હતો, તેથી તેમનું ચંદ પ્રભુ એવું નામ પાડ્યું.
પ્રભુ યૌવન વય પામ્યા ત્યારે માતા પિતાએ તેમને રાજ કન્યાઓ પરણાવી ત્યારબાદ પ્રભુનો રાજ્યાભિષેક કરવામાં આવ્યું.
Page #125
--------------------------------------------------------------------------
________________
૯૮
પ્રભુએ ચાવીસ પૂર્વાંઇંગ હિત સાડા છ લાખ પૂર્વ સુધી રાજ્યપાલન કર્યું, પછી લેાકાંતિક દેવતાઓની વિનંતિથી વાર્ષિક દાન દીક્ષા
આપી, પાષ વદ તેરસને દિવસે, અનુરાધા નક્ષત્રમાં ચંદ્રના યોગ હતા ત્યારે સહસ્રામ્રવનમાં આવી, એક હજાર રાજાઓ સાથે છ તપ કરી ઢીક્ષા લીધી. દવાએ ઢીક્ષા કલ્યાણકના મહેાત્સવ કર્યાં અને પ્રભુને ઢીક્ષા લેતાં જ મન:પર્યંત્ર જ્ઞાન ઉત્પન્ન થયું.
αγ
કેવળજ્ઞાન
બીજે દિવસે પદમપુર નગરમાં. સામદત્ત રામને ઘેર, પ્રભુએ ક્ષીર અન્નથી, પારણું કર્યું. ત્યાં પંચદિવ્ય પ્રગટ થયાં. ત્યાર બાદ પ્રભુ અ-યત્ર વિહાર કરી ગયા. પરિસહ અને ઉપસર્ગ સહન કરતા, નગર અને અરણ્યમાં વિહાર કરતા શત્રુ અને મિત્ર પર સમદષ્ટિ રાખતા, પ્રભુ ત્રણ માસ પછી સહસ્રા મ્રવનમાં ફરીથી પધાર્યા. ત્યાં પુન્નાગ વૃક્ષની નીચે કાઉસ્સગ ધ્યાને રહ્યા. ફાગણ વદ સાતમે અનુરાધા નક્ષત્રમાં ચંદ્રના યોગ હતા ત્યારે, પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આ સમયે પ્રભુએ છક કર્યાં હતા. આચાર પ્રમાણે ઇંદ્રાદિ દેવાએ સમેાવસરણની રચના કરી. પ્રભુએ સિંહાસન ઉપર બેસી, અમૃત સમાન ધ દેશના આપી.
ચાવીશ પૂર્વાંગ અને ત્રણ ન્યુન એક લાખ પૂર્વ વિહાર કરી પ્રભુ સમેતશિખર પધાર્યાં. ત્યાં એક હજાર મુનિએ સાથે અનશન ક્યુ. એક માસ અનશન કર્યાં પછી, ભાદરવા વદ સાતમના દિવસે, શ્રવણ નક્ષત્રમાં ચંદ્રના ચાગ હતા ત્યારે, પ્રભુ મુક્તિપ પામ્યા. ઇન્દ્ર અને દેવાએ યથાવિધિ નિર્વાણ કલ્યાણક ઉજવ્યું.
Page #126
--------------------------------------------------------------------------
________________
સાવી
૯૯, શ્રી ચંદ્રપ્રભ સ્વામીનો પરિવાર પ્રભુને વિહાર કરતાં નીચેને પરિવાર થયેગણધર
૯૩ ત્રાણું સાધુઓ ૨,૫૦૦૦૦
અઢી લાખ ૩,૮૦૦૦૦ ત્રણ લાખ એંસી હજાર ચૌદ પૂવી
૨,૦૦૦
બે હજાર અવધિજ્ઞાની
૮,૦૦૦ આઠ હજાર મન:પર્યવજ્ઞાની
૮,૦૦૦ આઠ હજાર કેવળજ્ઞાની
૧૦,૦૦૦
દશ હજાર વિડિય લબ્ધિવાળા १४,००० ચૌદ હજાર વાદલબ્ધિવાળા
૭,૬૦૦ સાત હજાર છસે શ્રાવકા
૨,૫૦,૦૦૦ અઢી લાખ શ્રાવિકાઓ
૪,૯૧,૦૦૦ ચાર લાખ એકાણું હજાર ચંદ્રપ્રભ સ્વામીના શાસનમાં વિજય નામે યક્ષ શાસન દેવ અને ભ્રકુટિનામે યક્ષિણી શાસનદેવી થયાં. શ્રી સુવિધિનાથ (પુષ્પદંત) ચરિત્ર
કરામલક વદ્વિષં કલયન કેવલપ્રિયા
અચિંત્ય મહાસ્યનિધિ સુવિધિ ધડતુવઃ જે પિતાની કેવળજ્ઞાન રૂપી લક્ષ્મીથી સર્વ વિશ્વને હાથમાં રહેલા નિર્મળ જળની માફક જાણે છે અને જે ન ચિંતવી શકાય એવી મેટાઈના ભંડાર રૂ૫ છે એવા શ્રીસુવિધિનાથ પ્રભુ તમારા સમક્તિને માટે થાઓ.
પૂર્વભવ
પ્રથમ ભવ-મહાપદ્ય રાજા બીજો ભવ-દેવ પુષ્કરવર નામે–દીપના પુષ્કલાવતી નામે વિજ્યમાં પુંડરિકિણી
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૦
નામે નગરી હતી ત્યાં મહાપદમ નામને રાજા રાજ્ય કરતે હતે. આ રાજા ધર્મિષ્ઠ હતા. દરરોજ નવી નવીન કઈને કાંઈ વ્રતને સ્વીકાર કરતે હતો. તેણે શ્રાવકના બાર વ્રત લીધા હતાં. નિર્મળ શ્રાવક ધર્મનું તે રૂડી રીતે પાલન કરતો હતો. વ્યાજથી આજીવિકા ચલાવનાર માણસ જેમ વ્યાજ વગરના પડી રહેલા ધનથી ખેદ પામે તેમ વિરતિ વગર એક મુહુર્ત માત્ર જવાથી રાજા ખેદ પામતે. સંતેષમાં જ નિષ્ઠાવાળો છતાં એ રાજા ધમના કાર્યમાં સંતોષ પામતો નહિ અને બીજાઓ અલ્પધર્મ કરનારા હોય તો પણ પોતાથી અધિક માનતે. સંસારને પાર પામવાની ઈચ્છાથી તેણે જગનંદ ગુરુ પાસે દીક્ષા લીધી અને
એકાવળી વગેરે તપ કરી અને અરિહંત ભગવન્તની ભક્તિ - વગેરે કરીને તેણે તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું આયુષ્ય પૂર્ણ કરી મહાપદમ રાજર્ષિ વૈજત નામના વિમાનને વિષે દેવતા થયા. શ્રી સુવિનાથ પ્રભુ (પુષ્પદંત પ્રભુ)
- ત્રીજો ભવ
શ્યન
આ ભરત ક્ષેત્રમાં કોકદી નામે નગરીમાં સુગ્રીવ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને રામ નામે રાણી હતી. દેવકના સુખ અનુભવી, મહાપદ્મ રાજાને જીવ, ફાગણ વદ ને મના દિવસે, મુલ નક્ષત્રમાં ચંદ્રમાનો યોગ હતા ત્યારે, રામા માતાની કુક્ષિમાં પુત્રપણે અવતર્યો. રામા માતાએ ચૌદ મહાવપ્ન દીઠાં. દેવોએ વન કલ્યાણકનો મહત્સવ કર્યો. જન્મ
પૂર્ણ માસે, માગશર વદ પાંચમના દિવસે, ભૂલ નક્ષત્રમાં ચંદ્રમાને વેગ હતો ત્યારે રામા માતાએ, મગરના લંછનવાળા,
Page #128
--------------------------------------------------------------------------
________________
૨૦૧
શ્વેતવર્ણવાળા પુત્રને જન્મ આપ્યા. દિકુમારિકાઓ, ઇન્દ્રો અને દેવાએ યથાવિધિ જન્મ મહેાત્સવ કર્યાં. સુગ્રીવ રાજાએ ખાર દિવસ સુધી જન્મેાત્સવ ઉજથ્થા. પ્રભુ જયારે માતાની કુક્ષિમાં હતા ત્યારે રામા માતા સ વિધિએ.માં કુશળ હુ!વાથી પિતાએ પ્રભુનું નામ ‘સુવિધિ નાથ' અને ગકાળ દરમિયાન રામાદેવીને પુષ્પના દે।હલા થયેલા ઢાવાથી ‘પુષ્પ દ્વૈત' રાખ્યુ.
દીક્ષા
શ્વેતવર્ણ વાળા સુવિધિનાથ ભગવાન જયારે યુવાવસ્થાને પામ્યા ત્યારે પિતાએ તેમને રાજકન્યાઓ પરણાવી. જન્મથી પચાસ હજાર પૂર્વ ગયાં ત્યાં સુધી પ્રભુ યુવરાજ રહ્યા. ત્યાર બાદ તેમના રાજયાભિષેક કરવામાં આન્યા. અઠયાસી પૃર્વાંગ સહિત પચાસ હજાર પૂર્વની વય સુધી રાજ્ય પાલન કર્યુ. પછી લાકાન્તિક દેવાએ તી" પ્રવર્તાવવાની વિનંતી કરી એટલે પ્રભુએ વાર્ષિક દાન દીધું. ત્યાર બાદ પ્રભુ સુરપ્રભા નામની શિબિકા ઉપર બેસી સહસ્રાત્ર વનમાં પધાર્યા અને એક હજાર રાજાએ સાથે, માગસર વદ છઠના દિવસે, મૂલ નક્ષત્રમાં ચંદ્રના રોગ હતા ત્યારે, ત્રીજા પ્રહરે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા લીધા પછી તુરત જ પ્રભુને મન:પર્યવ જ્ઞાન થયું.
દેવળજ્ઞાન
છઠનું પારણું પ્રભુ એ શ્વેતપુર નગરમાં પુષ્પ રાજાને ઘેર પર માન્તથી કર્યું... ત્યાં પંચ દિન્ય પ્રગટ થયાં. પુષ્પ રાજાએ, પારણાના સ્થળે, રત્નપીઠીકા રચાવી. પ્રભુએ ત્યાંથી ગ્રામ, નગર વગેરે સ્થળે ચાર માસ સુધી વિહાર કર્યાં. પછી પ્રભુ ફરીથી સહસ્રામ વનમાં પધાર્યાં અને પાલુર વૃક્ષની નીચે કાઉ રસંગ ધ્યાને રહ્યા. શુક્લ ધ્યાનથી ક્રમ ખપી જતાં, કારતક સુદ ત્રીજને દિવસે, મૂલ નક્ષત્રે,
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૨ પ્રભુને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. દેવોએ આચાર પ્રમાણે સમવસરણું રચ્યું પ્રભુએ પૂર્વાભિમુખે સિંહાસન પર બેસી દેશના દીધી. નિર્વાણ
દીક્ષા લીધા પછી, અઠ્યાવીશ પૂર્વાગ અને ચાર માસે ઉણાં એવા એક લાખ પૂર્વ પર્યન્ત પૃથ્વી તલ પર પ્રભુ વિચર્યા. પછી પિતાને નિર્વાણકાળ નજીક જાણી સમેત શિખર ઉપર પધાર્યા. એક હજાર મુનિઓ સાથે અણશણ કરી, એક માસને અન્ત, કારતક વદ ને મના દિવસે, ભૂલ નક્ષત્રમાં ચંદ્રને વેગ હતો ત્યારે, હજાર મુનિઓ સાથે મેક્ષ પદ પામ્યા. ઇન્દ્રોએ અને દેએ યથાવિધિ પ્રભુ અને મુનિઓના દેહને અગ્નિ સંરકાર કર્યો અને નિર્વાત્સવ ઉજવ્યો.
શ્રી સુવિધિનાથ (પુષ્પ દંત) પ્રભુને પરિવાર પુષ્પ દંત પ્રભુને નીચેને પરિવાર કે – ગણધર
અઠયાસી સાધુ ૨,૦૦,૦૦૦
બે લાખ સાથ્થી ૧,૨૦,૦૦૦ એક લાખ વીશ હજાર અવધિજ્ઞાની ૦૦૮,૪,૦૦ આઠ હજાર ચાર ચૌદપૂર્વધારી૦૦૧,૫,૦૦ દોઢ હજાર મન:પર્યવજ્ઞાની૦૦૭,૫૦૦ સાડા સાત હજાર કેવળ જ્ઞાની ૦૦૭,૫૦૦ સાડા સાત હજાર વૈશિયલદ્ધિવાળા ૧૩,૦૦૦ તેર હજાર વાદલબ્ધિવાળા૦૦૬,૦૦૦ છ હજાર શ્રાવક ૨,૨૯,૦૦૦ બે લાખ ઓગણત્રીસ હજાર શ્રાવિકા ૪,૭૨,૦૦૦ ચાર લાખ બેતેર હજાર
સુવિધિનાથ રવામીના શાસનમાં અજિત નામે યક્ષ શાસન દેવ અને સુતારા નામે યક્ષિણી શાસન દેવી થઈ.
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૦૩
મિથ્યાત્વને પ્રચાર શ્રી સુવિધિનાથ સ્વામીના નિર્વાણ પછી કેટલે કાળ જતાં સાધુઓને ઉચ્છેદ થઈ ગયે. પછી જેમ માર્ગ ભ્રષ્ટ થયેલા વટેમાર્ગએ બીજા જાણતા મુસાફરોને માર્ગ પૂછે તેમ ધર્મના અજ્ઞ લકે સ્થવિર શ્રાવકોને ધર્મ પૂછવા લાગ્યા. જ્યારે તેઓ પિતાને અનુસારે ધર્મ કહેવા લાગ્યા, ત્યારે લેકે તેઓની શ્રાવકે ચિત અર્થપૂજા કરવા લાગ્યા; એવી રીતે પૂજા થવાથી દ્રવ્યાદિકમાં લુબ્ધ થઇને એ સ્થવિર શ્રાવકોએ તત્કાળ નવાં કૃત્રિમ શાસ્ત્રો રચી તેમાં વિવિધ જાતનાં મોટાં ફળવાળા દાને પ્રગટ ક્યાં પ્રતિદિન દ્રવ્યાદિમાં લુબ્ધ આચાર્યો થઈને તેઓએ આલેક અને પરલમાં નિશ્ચિત મોટાં ફળવાળા કન્યાદાન, પૃથ્વીદાન, લેહદાન, તિલદાન, કપાસદાન, ગૌદાન, સુવર્ણ દાન, રૂપ્ય દાન, ગૃહ દાન, અશ્વદનિ, ગજદાન અને શિયાદાન વગેરે વિવિધ દાનેને મુખ્યપણે ગણાવ્યાં, અને મેટી ઈચ્છાવાળા તેમજ દુષ્ટ આશયેવાળા તેઓએ તે સર્વ દાન દેવા માટે યોગ્ય પાત્ર પોતે છે અને બીજા અપાત્ર છે એમ જણાવ્યું. એવી રીતે લોકોની વંચના કરતાં છતાં પણ તેઓ લેકાના ગુરૂ થઈ પડ્યા.
એવી રીતે શ્રી શીતળનાથ સ્વામીનું તીર્થ પ્રવર્તતા સુધી આ ભરત ક્ષેત્રમાં સર્વ પ્રકારે તીર્થોચ્છેદ રહ્યો. તેથી તે વખતે રાત્રિએ ઘુવડ પક્ષીની જેમ કનિષ્ઠ બ્રાહ્મણેએ આ ભરતક્ષેત્ર પર પિતાનું એક છત્ર રાજય ચલાવ્યું. તે પછી બીજા છ જીનેશ્વરના અંતરમાં પણ એટલે ધર્મનાથ અને શાન્તિનાથના અંતર સુધી એવી રીતનું આંતરે આંતરે મિથ્યાત્વ પ્રવર્યું અને તીર્થને ઉચછેદ થવાથી તે સમયમાં મિથ્યા દષ્ટિઓને અખલિત પ્રચાર થે.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૪
શ્રી શીતલનાથ ચરિત્ર
સત્તાનાં પરમાનંદ, કદાદ્ ભેદ નવાં બુદઃ સ્યાદ્રા દામૃત નિસ્યંઢી, શીતલઃ પાતુ વા જિનઃ હેમાચાય પ્રાણીએ)ના ઉત્કૃષ્ટ આનંદના અંકુરને ઉત્પન્ન કરવામાં નવા મેઘ સમાન અને સ્યાદ્વાદ મત રૂપી અમૃતને ઝરનારો શ્રી શીતલનાથ સ્વામી તમારૂં રક્ષણ કરા.
પૂર્વ ભવ પહેલાભવ—પદ્માત્તર રાજા; બીજો ભવ— દેવલાકના અધિપતિ
પુષ્કરવરદ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના આભૂષણ રૂપ વત્સ નામના વિજયમાં સુસીમા નામે નગરી હતી. ત્યાં પદ્માત્તર નામના રાજા રાજ્ય કરતા હતા. આ રાજા વીર અને શાન્ત રસની સાક્ષાત્ મૂતિ હતા. તેણે ઘણા ↑ સુધી રાજ્યનું પાલન કરી, સંસારથી વૈરાગ્ય પામી, ત્રિસાધનામના આચાર્ય પાસે દીક્ષા લીધી. અતિચાર રહિત ત્રતાને આચરતા તે રાજર્ષિ એ વીશથાનક તપ કરી તીર્થંકર નામકર્મ ઉપાન કર્યું. અન્તુ આયુષ્ય પૂર્ણ કરી દશમા પ્રાણત દેવલાકના અધિપતિ થયા.
ચ્યવન
શ્રી શીતલનાથ પ્રભુ ત્રીજો ભવ
દેવલાકનું સુખ ભાગવી, પદ્મમાત્તર રાજાના જીવ ભરતક્ષેત્રના ફ્લિપુર નામના નગરમાં દઢરથ રાજાની નીંદા નામની રાણીની કુક્ષિને વિષે, વૈશાખ વદ છઠના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રના ચાગ હતા ત્યારે, પુત્રપણે ઉત્પન્ન થયા. નંદા માતાએ ચૌદ મહા
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૦૫
સ્વપ્ના દીઠાં અને ઇન્દ્રાદિક દેવાએ ચ્યવન કલ્યાણકના યથાવિધિ મહાત્સવ કર્યાં.
જન્મ
પૃણ માસે, નંદા માતાએ મહ!વદ બારસના દિવસે, પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રને યાગ હતા ત્યારે, શ્રી વત્સના લાંછનવાળા અને સુવર્ણ વર્ણવાળા પુત્રને જન્મ આપ્યું. દિગકુમારિકા ઇન્દ્રો અને દેવાએ આચાર પ્રમાણે જન્મ કલ્યાણક મહેાસવ કર્યું. રાજાએ પણ પુત્ર જન્મ નિમિત્તે ખૂબ દાન આપી જન્માત્સવ ઉજવ્યેા. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે રાજાને હરહંમેશ જે ખૂબ ગરમી રહ્યા કરતી હતી, તે નોંદા દેવીના સ્પર્શથી એકદમ શાન્ત થઇ ગઇ હતી. તેથી રાજાએ પ્રભુનુ' શીતલનાથ એવુ નામ પાડયું.
દીક્ષા
પ્રભુ ઉંમર લાયક થયા ત્યારે, દઢરથ રાજાએ તેમને રાજકન્યાઓ પરણાવી. જ્યારે તેઓ પચીસ લાખ પૂર્વના થયા ત્યારે રાજાએ તેમના રાજયાભિષેક કર્યાં. પચાસ હજાર પૂર્વી સુધી પ્રભુએ રાજયનું રૂડી રીતે પાલન ક્યુ. પછી લેાકાંતિક દેવાની પ્રેરણાથી વાર્ષિક દાન આપ્યુ. વાર્ષિક દાનને અન્ત ઇન્દ્રોના આસના ચલિત થયાં અને તેમણે દીક્ષા કલ્યાણક સબધી મહાત્સવ કર્યો. ત્યાર બાદ પ્રભુ આભૂષણેાથી સજજ થઇ, ચંદ્ર પ્રભા નામની શિબિકામાં બેસી, સહસ્રામ્રવનમાં પધાર્યાં, પંચમુષ્ટિ લેચ કરી, છઠ તપ પૂર્વક, એક હજાર રાજાઓનીસાથે, મહા વદ બારસને દિવસે, પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રને યાગ હતા ત્યારે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા લીધા પછી તુરત જ પ્રભુને મનઃપવજ્ઞાન ઉત્પન્ન થયું.
દેવળજ્ઞાન
બીજે દિવસે રિષ્ટ નગરમાં પુનર્વસુ રાજાને ઘેર પરમાનથી પ્રભુએ પારણું કર્યું. પંચ દિવ્ય પ્રગટ થયાં. રાજાએ પારણાની
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૦૬
જગ્યાએ સુવર્ણ પીઠ રચાવી. ત્યાંથી વિહાર કરતા પ્રભુ ત્રણ માસે પાછા સહસ્ત્રાપ્રવન પધાર્યા અને પીપળાના વૃક્ષ નીચે કાઉસગ ધ્યાને રહ્યા. ઘાતી કર્મનો ક્ષય થતાં, પ્રભુને પોષ વદ ચૌદસના દિવસે પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રને યોગ હતું ત્યારે કેવળજ્ઞાન થયું. આચાર પ્રમાણે દેવોએ સમવસરણ રચ્યું. સિંહાસન પર બેસી પ્રભુએ દેશના દીધી. નિર્વાણ
કેવળજ્ઞાન પામ્યા પછી પ્રભુ લગભગ પચીસ હજાર પૂર્વ પૃથ્વી ઉપર વિચર્યા. પછી પિતાને નિર્વાણ કાળ સમીપ જાણી સમેત શિખર પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓ સાથે અણુશણ કર્યું. એક માસને અન્ત, વૈશાક વદ બીજને દિવસે, પૂર્વાષાઢા નક્ષત્રમાં ચંદ્રને યોગ હતો ત્યારે, એક હજાર મુનિઓ સાથે મુક્તિ પદ પામ્યા. ઈદ્રોએ યથાવિધિ નિર્વાણ કલ્યાક ઉજવ્યું.
શ્રી શીતલનાથ સ્વામીનો પારવાર શીતલનાથ સ્વામીને નીચે પરિવાર કે – ગણધર
એક્યાસી સાધુ ૧,૦૦,૦૦૦
એક લાખ સાધ્વી ૧૦૬,૦૦૦
એક લાખ છ હજાર ચૌદપૂર્વધારી ૦૦૧,૪૦૦
ચૌદસે અવધિજ્ઞાની ૦૦૭,૨૦૦
સાત હજાર બસો મનઃ પર્યવજ્ઞાની૦૦૭,૫૦૦
સાત હજાર પાંચસો કેવળજ્ઞાની ૦૦૭,૦૦૦
સાત જાહેર વિક્રિયલબ્ધિવાળા૦૧૨,૦૦૦
બાર હજાર વાદલબ્ધિવાળા૦૦૫,૮૦૦
પાંચ હજાર આઠસો શ્રાવક ૨,૮૯,૦૦૦
બે લાખ નેવ્યાસી હજાર શ્રાવિકા ૪,૫૮,૦૦૦ ચાર લાખ અઠ્ઠાવન હજાર
શીતલનાથ સ્વામીના શાસનમાં બ્રહ્મ નામને યક્ષ શાસન દેવ અને અશકા નામે દેવી શાસન દેવી થઈ
૮૧
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૭
વિભાગ બીજો તીર્થકર ચરિત્ર-અગિયારમાથી વશમા સુધી (શ્રેયાંસ
નાથ સ્વામીથી મુનિસુવ્રતસ્વામી સુધી) ચકવી ચરિત્ર-ત્રીજાથી નવમા સુધી વાસુદેવ બળદેવ
અને પ્રતિવાસુદેવ ! પહેલાથી સાતમા સુધી ચાર
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર ભવ રોણાર્ત જંતુના, મગદંકાર દર્શન નિશ્રેયસ શ્રી રમણ શ્રેયાંસ શ્રેયસે ડસ્તુવ – હેમાચાર્ય
જેમનું દર્શન સંસાર રૂપી રોગથી પીડાયેલા અને વૈદ્ય સમાન છે અને જે મોક્ષ રૂપી લક્ષ્મીના સ્વામી છે, એવા શ્રી શ્રેયાંસ સ્વામી તમારા કલ્યાણને માટે થાઓ.
પૂર્વભવ પહેલે ભવ-નલિની ગુલ્મ રાજા. બીજે ભવ-દેવ
પુષ્કર વર દ્વીપના પૂર્વ મહાવિદેહ ક્ષેત્રના કચ્છ નામના વિજ્યમાં ક્ષેમા નામની નગરી હતી. તે નગરીમાં નલિની ગુલ્મ નામે રાજા રાજય કરતો હતો. ઘણા રાજાઓએ તેનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું હતું. શરીર, યૌવન, અને લક્ષ્મીને તે અસ્થિર માનતા હતો. રાજયમાં આસક્ત થયા વિના તે કાળ નિર્ગમન કરતે હતો. કેટલેક વખત રાજય કર્યા પછી પુત્રને ગાદી સેંપી તેણે વજ દત્ત મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી અને વિશ સ્થાનક તપની આરાધના કરી તીર્થકર નામ કર્મ ઉપાર્યું.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૦૮ અને સમાધિપૂર્વક મૃત્યુ પામી મહા શુક્ર દેવલોકમાં દેવ પણે ઉત્પન્ન થયા.
શ્રી પ્રયાંસનાથ સ્વામી
ત્રીજો ભવ
યુવન
આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં સિંહપુર નામે નગર હતું. ત્યાં વિષ્ણરાજ નામે રાજા રાજ્ય કરતો હતો. તેને વિષ્ણુદેવી નામે રાણી હતી. નલિની ગુલ્મ રાજાને જીવ, મહા શુક્ર દેવલેનાં સુખ લાંબે સમય ભોગવી, જેઠ વદ છઠના દિવસે, ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં હતો ત્યારે, વિષ્ણુમાતાની કુક્ષિને વિષે, પુત્ર પણે ઉત્પન્ન થયો. વિષ્ણુ દેવીએ ચૌદ મહા સ્વપ્ન દીઠાં અને રાત્રિ ધર્મ જાગરણ કરી પસાર કરી. દેવેએ ચ્યવન કલ્યાણક મહત્સવ ઉજવે. જન્મ
નવ મહિના અને સાડા સાત દિવસ પૂર્ણ થતાં, ભાદરવા વદ બારસના દિવસે, શ્રવણ નક્ષત્રમાં ચંદ્રને યોગ હતો ત્યારે, વિષ્ણુ માતાએ ગેંડાના લાંછનવાળા, સુવર્ણ વર્ણવાળા પુત્રને જન્મ આપે દિગકુમારિકાઓ, ઈન્દ્રો અને દેવોએ આચાર પ્રમાણે જન્મ મહેત્સવ ઉજળે. વિષ્ણુ રાજાએ પણ પુત્ર જન્મની વધામણું મળતાં પ્રાંતઃકાળે મોટો ઉત્સવ કર્યો. સારા મુહુર્ત પિતાએ શ્રેયાંસ એવું નામ પાડવું. દીક્ષા
સમય જતાં પ્રભુ યુવાવસ્થાને પામ્યા. ભોગાવલિ કમ બાકી છે એમ જાણું પ્રભુએ રાજકન્યાઓ સાથે પાણિગ્રહણ ક્યું. કુમાર વયમાં એક વિશ લાખ વર્ષ પસાર થયાં ત્યારે પિતાએ પ્રભુને ગાદી આપી. બેંતાલીસ લાખ વર્ષની ઉંમર સુધી પ્રભુએ રાજયનું પાલન કર્યું. કાતિક દેવેની વિનંતીથી પ્રભુએ વાર્ષિક દાન દેવા માંડયું.
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૦૮
સાંવત્સરિક દાનને અતે, પ્રભુએ ફાગણ વદ તેરસના દિવસે એક હજાર રાજાઓની સાથે, છઠ તપ પૂર્વક, સહસ્ત્રાપ્રવનમાં, દીક્ષા લીધી. કેવળજ્ઞાન
છઠનું પારણું પ્રભુએ સિદ્ધાર્થ નગરમાં નંદ રાજાને ઘેર ક્ષીરથી કર્યું. એ પંચ દિવ્ય પ્રગટ કર્યા. નંદ રાજાએ પ્રભુના પારણાના સ્થળે રત્નપીઠ રચાવી. બે માસ સુધી છમસ્થ પણે વિહાર કરી પ્રભુ ફરીથી સહસ્રાગ્ર વનમાં પધાર્યા. શુકલ ધ્યાન ધ્યાવતાં મહાવદ અમાસને દિવસે, શ્રવણ નક્ષત્રમાં ચંદ્રને વેગ હતો ત્યારે, છઠ તપમાં વર્તતા પ્રભુને કેવળજ્ઞાન થયું. આચાર પ્રમાણે દેવોએ સમવસરણ રચ્યું. પ્રભુએ દેશના દીધી. લે કાએ યથાશક્તિ વ્રત લીધાં. પ્રણના મુખથી ત્રિપદી સાંભળી ગણધરેએ દ્વાદશાંગીની રચના કરી. પ્રથમ વાસુદેવ અને પ્રથમ બળદેવા
શ્રેયાંસનાથ પ્રભુના સમયમાં પ્રથમ વાસુદેવ ત્રિપૃષ, પ્રથમ બળદેવ અચલ અને પ્રથમ પ્રતિવાસુદેવ અશ્વગ્રીવ થયા. મહાવીર રવામીના પૂર્વભવના વૃત્તાન્તમાં ત્રિપૃષ્ઠ, અચલ અને અશ્વગ્રીવના ચરિત્રો આપવામાં આવ્યાં છે તેથી તેમના ચરિત્ર અને આપવામાં આવ્યાં નથી.
એક વખત પિતન પુરના પરિસરમાં પ્રભુ સમવસર્યા. વનપાલે પ્રભુ સમવસર્યાના સમાચાર ત્રિપૃષ્ઠ વાસુદેવને આપ્યા. ત્રિપૃદ્ધે વનપાલને સારૂં ઈનામ આવ્યું અને બલદેવ અને બીજા પરિવાર સાથે સમવસરણમાં ગયે. પ્રભુને વાંદી, સ્તુતિ કરી તે ઈન્દ્રની પાછળ બેઠે. ભગવાને દેશના દીધી. દેશના સાંભળી ત્રિપૃષ્ઠ વાસુદેવ અને અચળ બળદેવે સમક્તિ ગ્રહણ કર્યું. નિર્વાણ
દીક્ષા લીધા પછી એકવીશ લાખ વર્ષ સુધી પૃથ્વી ઉપર વિચરી શ્રેયાંસ પ્રભુ પોતાને મોક્ષ કાળ નજીક જાણું સમેત શિખર પધાર્યા
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૦
७६
અને એક હજાર મુનિઓ સાથે એક માસનું અણસણ લીધું. એક માસને અને, શ્રાવણ વદ ત્રીજના દિવસે, ઘનિષ્ઠા નક્ષત્રમાં ચંદ્રને યોગ હતું ત્યારે, એક હજાર મુનિઓ સાથે, શ્રેયાંસ પ્રભુ પરમ પદ પામ્યા.
શ્રી શ્રેયાંસનાથ પ્રભુને પરિવાર ગણધર
છોતેર સાધુ ૦૮૪,૦૦૦
રાસી હજાર સાવી
૧૦૩૦૦૦ એક લાખ ત્રણ હજાર ચૌદપૂર્વધારી ૦૦ ૧૩૦૦
તેરસે અવધિજ્ઞાની ૦૦૬,૦૦૦
છ હજાર મન:પર્યવજ્ઞાની ००६,०००
છ હજાર કેવળજ્ઞાની ૦૦૬,૫૦૦
સાડા છ હજાર વૈક્રિયલબ્ધિવાળા ૦૧૧,૦૦૦
અગિયાર હજાર વાદ લબ્ધિવાળા ૫,૦૦૦
" પાંચ હજાર શ્રાવક
૨,૭૯,૦૦૦ બે લાખ ઓગણ્યાએંશી હજાર શ્રાવિકા ૪,૪૮,૦૦૦ ચાર લાખ અડતાલીસ હજાર
શ્રેયાંસનાથ સ્વામીના શાસનમાં ઈશ્વર (અથવા મનુજ) નામે યક્ષ શાસનદેવ અને માનવી (શ્રી વત્સા) નામે યક્ષિણ શાસન દેવી થઈ.
શ્રી વાસુપૂજ્ય સ્વામી ચરિત્ર વિશ્વો પકારકી ભૂત, તીર્થકૃત કર્મ નિમિત્તઃ
સુરાસુરનર પૂજ, વાસુપૂજ્ય પુનાતુ વ જેણે સર્વ વિશ્વને ઉપકાર કરનાર એવું તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું છે અને જે દેવ, અસુર અને મનુષ્યને પૂજવા લાયક છે એવા શ્રી વાસુપૂજ્ય સ્વામી તમેને પવિત્ર કરો.
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૧૧
પૂર્વભવ પૂર્વભવ-પદ્યોત્તરરાજા. બીજે ભવ-દેવ. પુષ્કરર કીપામાં, પૂર્વ વિદેહ ક્ષેત્રના આભૂષણ રૂપ મંગલાવતી નામના વિજયમાં, રત્ન સંચયા નામની નગરી હતી. ત્યાં પડ્યોત્તર નામને રાજા રાજ્ય કરતું હતું. બીજા રાજાઓ જેવી રીતે તેના શાસનને ભક્તિથી મસ્તક પર ધારણ કરતા હતા, તેવી રીતે તે જિનેશ્વરના ઉજવળ શાસનને હંમેશાં હૃદયમાં ધારણ કરતા હતા. લક્ષ્મી વિદ્યુત જેવી ચપળ છે, શરીર નાશવંત છે, લાવણ્ય કમળના પત્ર ઉપર રહેલા જળબિંદુ જવું અસ્થિર છે, અને બાંધે માર્ગમાં એકઠા થયેલા વટેમાર્ગની જેમ જુદા જુદા ચાલ્યા જવાના છે, એવી રીતે હૃધ્યમાં ભાવના કરતા એ રાજાને સંસાર ઉપરથી વૈરાગ્ય દશા પ્રાપ્ત થઈ. તેથી તેણે વજનાથ ગુરુ પાસે દીક્ષા લીધી અને વીશ સ્થાનક તપની આરાધના કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું.
સમાધિ પૂર્વક મરણ પામી પદમોત્તર રાજર્ષિ દશમા દેવલેકમાં દેવ પણે ઉત્પન્ન થયા.
ત્રીજે ભવ-શ્રી વાસુપૂજ્ય સ્વામી
યવન
આ જંબુદ્વિીપના ભરત ક્ષેત્રમાં ચંપા નામે નગરી હતી. તે નગરીમાં વસુ પૂજય નામે રાજા રાજ્ય કરતા હતા. તેને જ્યા નામે રાણી હતી. પદ્વોત્તર રાજર્ષિને જીવ, રવર્ગલેકના સુખ લાંબો સમય ભેગવી, જેઠ સુદ નોમને દિવસે, શતભિષાખા નક્ષત્રમાં, જ્યાં માતાની કુક્ષિ વિષે, પુત્ર પણે ઉત્પન્ન થે. જયા રાણીએ ચાદ મહા રવપ્ન દીઠાં અને ધર્મ જાગરણ કરી શેષ રાત્રિ પસાર કરી. ઈદ્રો અને દેવોએ ચ્યવન કલ્યાણક ઉજવ્યું. જન્મ
પૂર્ણ દિવસે, જ્યાં રાણીએ, ફાગણ વદ ચૌદશના દિવસે, શત
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૨ મિષાખા નક્ષત્રમાં, રક્ત વર્ણવાળા અને મહિષના લાંછનવાળા, પુત્રને જન્મ આપ્યો. દિગકુમારિકાઓ, ઈદ્રો, દેવો અને વસુ પૂજય રાજાએ જન્મ મહોત્સવ કર્યો. શુભ દિવસે પિતાએ પુત્રનું નામ વાસુ પૂજ્ય પાડયું. વસુપૂજ્ય રાજાએ દશાવેલ ઈચ્છા
અનુક્રમે પ્રભુ યૌવન વય પામ્યા. તેમને માટે દેશ દેશથી, કન્યાઓના પિતા વિવાહ માટે કહેવરાવવા લાગ્યા. વસુપૂજ્ય રાજાએ પુત્રને એકાંતમાં બોલાવી તેના લગ્ન કરાવવાની પોતાની ઈચ્છા પ્રગટ કરી. પ્રભુએ કહ્યું, “મારૂં ભેગાવલી કર્મ ક્ષીણ થયું છે. માટે મને લગ્નને આગ્રહ ન કરે. મારી ઈચ્છા દીક્ષા લઈશ્રેય સાધવાની છે.” વાસુપૂજ્ય રાજાએ ફરીથી આગ્રહ પૂર્વક કહ્યું, “આપણે વંશમાં થયેલા અષભદેવ વગેરે એ લગ્ન અને રાજય ભોગવી સ્વશ્રેય સાધ્યું છે, માટે તમે પણ લગ્ન કરી રાજય જોગવી રવશ્રય સાધજે. પ્રભુએ જવાબમાં જણાવ્યું, “પિતાજી, સીને એક માર્ગ નથી. ઓગણીસમાં તીર્થકર મલ્લીનાથ અને બાવીસમા તીર્થંકર નેમિનાથે લગ્ન કર્યા વગર અને રાજય ભોગવ્યા વગર દીક્ષા લેશે. અને સ્વશ્રેય સાધશે. ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી ભેગાવલિ કમ થોડું હેવાથી લગ્ન કરશે પણ રાજય ભોગવ્યા વગર દીક્ષા લઈ મુક્તિ પદ પામશે. મષભદેવ વગેરે તીર્થકરોને ભોગાવલી કમ બાકી હતું. તેથી તેઓએ સંસાર માંડ હતા અને રાજ્ય રવીકાર્યું હતું. મારૂં ભેગાવલી કર્મ ક્ષીણ થયેલું છે તેથી તમે લગ્નને આગ્રહ ન કરે.” પ્રભુના ઉપર પ્રમાણે વિચારે જાણી પિતાએ પુત્રને પરણાવવાનો વિચાર પડતો મૂકયો.*
* વર્ધમાન સરિ કૃત વાસુપૂજ્ય ચરિત્રમાં પ્રભુએ પદમાવતી સાથે લગ્ન કર્યું હતું એમ લખ્યું છે. હેમાચાયના મત પ્રમાણે પ્રભુ બાલ બાચારી હતા.
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૧૩ દીક્ષા
પ્રભુ અઢાર લાખ વર્ષના થયા ત્યારે કાતિક દેવોના સુચનથી વાર્ષિક દાન દીધું. પછી પૃથ્વી નામની શિબિકામાં આરૂઢ થઈ, વિહારગૃહ નામના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં છસે રાજાની સાથે, ફાગણ વદ અમાસના દિવસે, શતભિષાખા નક્ષત્રમાં, ચતુર્થ તપ પૂર્વક, દીક્ષા ગ્રહણ કરી. તપનું પારણું પ્રભુએ, મહાપુર નગરમાં, સુનંદ રાજાને ઘેર, ક્ષીરાનથી કર્યું. પંચ દિવ્ય પ્રગટ થયાં. પ્રભુએ પારણું કર્યું હતું તે સ્થળ પર સુનંદ રાજાએ રત્નપીઠિકા રચાવી. કેવળજ્ઞાન
વાસુપૂજય પ્રભુ એક માસ પર્યન્ત છદ્મ પણામાં વિહાર કરી અનુક્રમે વિહારગૃહનામના ઉદ્યાનમાં પધાર્યા અને પાટલ વૃક્ષની નીચે કાઉસગ ધ્યાને રહ્યા. ઘાતી કર્મને ક્ષય થવાથી, પ્રભુને મહા સુદ બીજને દિવસે, શતભિષા નક્ષત્રમાં, કેવળજ્ઞાન થયું. એ સમવસરણની રચના કરી. પ્રભુએ દેશના દીધી અને તીર્થની સ્થાપના કરી. ગણધરોએ પ્રભુ પાસેથી ત્રિપદી પામી દ્વાદશાંગની રચના કરી.
એક વખત વાસુપૂજ્ય સ્વામી દ્વારકાની સમીપે સમવસર્યા. દેવાએ સમવસરણ રચ્યું ભગવાનના આગમનના સમાચાર સાંભળી દ્વિપૃષ્ઠ વાસુદેવ વિજયકુમાર બલદેવ સાથે ત્યાં આવ્યો. પ્રભુને નમી, સ્તુતિ કરી, ઈન્દ્રની પાછળ બેઠે. પ્રભુએ દેશના આપી દેશના સાંભળી કિપૃષ્ઠ વાસુદેવે સમક્તિ ગ્રહણ કર્યું અને બલભદ્ર શ્રાવકપણાને સ્વીકાર કર્યો. નિર્વાણ
કેવળજ્ઞાન પછી લગભગ ચેપન લાખ વર્ષ પૃથ્વી ઉપર વિચર્યા. પછી પિતાને નિર્વાણ કાળ નજીક જાણી પ્રભુ ચંપા નગરી પધાર્યા. ત્યા છસે મુનિઓ સાથે અણસણ લીધું. એક માસને અન્ત, અષાડ
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૪
સુદ ચૌદશને દિવસે, ઉત્તરા ભાદ્ર પદ નક્ષત્રમાં ચંદ્રમાના યોગ હતા ત્યારે, વાસુપૂજય સ્વામી છસા મુનિ વાસુપૂજય પ્રભુને નીચેના પિરવાર થયાઃ
સાથે, મેાક્ષપદ પામ્યા.
૬ ૬
ગણધર
સાધુ
સાધ્વી
છાસઠ
માંતર હજાર
એક લાખ
એક હજાર બસા
પાંચ હજાર ચારસા
છ હજાર એકસા
છ હજાર
દશ હજાર
ચાર હજાર સાતસા એ લાખ અને પંદર હજાર
૪,૩૬,૦૦૦ ચાર લાખ અને છત્રીશ હજાર વાસુપૂજય સ્વામીના શાસનમાં કુમાર નામે યક્ષ શાસન ધ્રુવ અને ચંદ્રા નામે યક્ષિણી શાસન દેવી થઈ.
વાસુપૂજ્ય સ્વામીના સમયમાં થયેલા દ્વિતીય વાસુદેવ દ્વિપૃષ્ઠ, બળદેવ વિજય અને પ્રતિવાસુદેવ તારક ચરિત્ર બીજા બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવના પૂર્વભવ વિજય બળદેવને પૂર્વભવ
ચૌદપૂર્વધારી અવધિજ્ઞાની
મનઃ૫ વજ્ઞાની
દેવળજ્ઞાની
શ્રાવકા
૭૨,૦૦૦
૧,૦૦,૦૦૦
१०,०००
વૈક્રિયલબ્ધિવાળા વાદલબ્ધિવાળા ૦૪,૭૦૦
૨,૧૫,૦૦૦
શ્રાવિકાઓ
૧,૨,૦૦
૫,૪,૦૦
૬,૧૦૦
૬,૦૦૦
પૃથ્વીપુર નગરમાં પવન વેગ નામના રાજા રાજય કરતા હતા. ધણાં વર્ષોં સુધી રાજય કર્યાં પછી તેણે શ્રમસિંહ મુનિ પાસે દીક્ષા લીધી અને દુષ્કર તપ તપી, મૃત્યુ પામી અનુત્તર વિમાનમાં દેવ થયા. વાસુદેવ અને પ્રતિવાસુદેવના પૂભવ
આ અરસામાં જ બુદ્વીપના દક્ષિણા ભરતમાં વિધ્યપુર નામનું નગર હતું. તે નગરમાં વિધ્યશક્તિ નામે રાજા રાજય કરતા હતા,
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૧૫ એક વખત એક ચર પુરૂષ તેની પાસે આવ્યા અને શક્તિપુરના પર્વત રાજાની ગુણમંજરી નામની વેશ્યાના ઘણા વખાણ કર્યા. તેથી વિંધ્યશક્તિએ પોતાના મંત્રીને પર્વત રાજા પાસે ગુણમંજરીનું માણું કરવા મોકલ્યા. પર્વત રાજાએ ગુણમંજરી મોકલવાની સાફ ના પાડી એટલે બન્ને વચ્ચે યુદ્ધ થયું. યુદ્ધમાં પર્વતરાજ પરાજ્ય પામી નાસી છુટયે અને તેણે સંભવ સૂરિ પાસે દીક્ષા લીધી. પર્વત રાજાના નાસી ગયા પછી વિંધ્યશક્તિએ પર્વત રાજાના નગર સાત પુરમાં પ્રવેશ કર્યો અને ગુણમંજરી, હાથી, ઘોડા, રને વગેરે લઈ પિતાના નગરમાં આવ્યું.
પર્વત રાજર્ષિએ દીક્ષા રૂડી રીતે પાળી. પણ સંસાર વાસનાથી પૂર્ણ પણે મુક્ત નહિ થયેલ હોવાથી અને વિંધ્યશક્તિના હાથે મળેલ પરાભવ સાલતો હોવાથી, ઉગ્ર તપ કરતાં કરતાં પણ,“આ તપના પ્રભાવથી ભવાંતરમાં વિંધ્યશક્તિનો નાશ કરવાની શક્તિ અને પ્રાપ્ત થાઓ” એવું નિયાણું કર્યું. પછી અણસણ કરી મૃત્યુ પામી પ્રાણુત દેવલોકમાં દેવ થયા. બીજા પ્રતિ વાસુદેવ
રાજા વિંધ્યશક્તિ પણ કેટલેક વખત સંસારમાં ભ્રમણ કરી એક ભવમા દીક્ષા અંગીકાર કરી, રૂડી રીતે પાળી, દેવલોકમાં દેવ થે. ત્યાંથી વી, વિંધ્યશક્તિને જીવ વિજયપુર નગરમાં શ્રીધર રાજાની શ્રીમતી નામની રાણીની કક્ષિને વિષે પુત્રપણે ઉત્પન થે. તેનું નામ માતાપિતાએ તારક પાડયું. તે ઘણે પરાક્રમી અને તેજવી હેવાથી ચક્રરત્નને મેળવી, પ્રતિવાસુદેવ થયા અને અધ ભરત પર પિતાનું આધિપત્ય સ્થાપ્યું. બીજા બળદેવ
આ અરસામાં સૌરાષ્ટ્રમાં દ્વારિકા નામે નગર હતું. ત્યાં બ્રહ્મ નામનો રાજા રાજ્ય કરતા હતા. તેને સુભદ્રા અને ઉમા નામે બે
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૬
રાણીએ હતી. પત્રન વેગના જીવ, અનુત્તર વિમાનમાંથી ચ્યવી, સુભદ્રાની કુક્ષિમાં પુત્ર પણે અવતર્યાં. તે રાત્રે સુભદ્રા રાણીએ ચાર મહાસ્વપ્નો દીઠાં. પૂર્ણ માસે સુભદ્રાએ શ્વેત વર્ણવાળા પુત્ર રત્નને જન્મ આપ્યા. બ્રહ્મ રાજાએ તેનું નામ વિજય પાડયું.
ખીજા વાસુદેવ
કેટલાક સમય પછી, પર્યંત રાજને જીવ, પ્રાણત દેવ લાકથી ચ્યવી ઊમા દેવીની કુક્ષિને વિષે પુત્ર પણે અવતર્યાં. ઊમા દેવીએ વાસુદેવને સૂચવનારાં સાત મહાસ્વપ્ન દ્વીઠાં. નવ માસ અને સાડા સાત દિવસ પૂર્ણ થતાં ઊમાદેવીએ શ્યામ વર્ણવાળા પુત્રને જન્મ આપ્યા. બ્રહ્મ રાજાએ પુત્રના જન્માત્સવ કર્યાં અને શુભ મૂહુર્તે તેનું દ્વિપૃષ્ઠ એવુ' નામ પાડયુ’. દિવસે દિવસે દ્વિધૃષ્ડ કુમાર વધવા લાગ્યા અને વિજયકુમાર સાથે તેને ગાઢ સ્નેહુ બધાયા. આ બન્ને બાંધવાએ ટુંક સમયમાં સર્વ કલા શીખી લીધી અને અતિ પરાક્રમી થયા.
પ્રતિવાસુદેવને આપેલા પરાભવ
તારક રાજાને સમાચાર સાંપડયા કે બ્રહ્મ રાજાના પરાક્રમી પુત્રો—વિષય અને દ્વિપૃષ્ઠ−તેની આજ્ઞા માનતા નથી. તુરતજ તારકે તેમના વધ માટે હુકમ કાઢયેા. પણ મંત્રીના સમાવવાથી તે હુકમ પાછે। ખેંચી લીધા અને બ્રહ્મ રાજાને દૂત મારફત કહેવરાવ્યું કે, તમારી પાસેના હ્રાથી, ઘેાડા, રત્ને વગેરે સારી સારી વસ્તુઓ પ્રતિવાસુદેવ તારકને માકલી આપેા. કારણ કે તે તમારા સ્વામી છે' દૂતના આ વચન સાંભળી દ્વિપૃષ્ઠના ચુરસાનો પાર ન રહ્યો, તેણે દૂતને કહ્યું,“ તારા સ્વામીને જઇને કહે જે કે તારા મસ્તકની સાથે હાથી, ધાડા, રત્ન વગેરે અમે જ લેવા આવીએ છીએ” દૂત તારક પાસે ગયા અને તેણે દ્વિપૃષ્ઠના શબ્દો સંભળાવ્યા. તુરતજ તારકે સૈન્ય સજ્જ કરી દ્વારિકા તરફ પ્રયાણ કર્યું. તેના સત્કાર કરવા બ્રહ્મરા
જ
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૧૭
પિતાના કુંવરે તથા સૈન્ય સાથે સામે ઊભા હતા. યુદ્ધમાં તારકની હાર થવા લાગી એટલે તેણે દ્વિષષ્ઠ ઉપર ચક છોડયું. દિપૃષ્ઠ તેજ ચક્ર હાથમાં લઈ પ્રતિવાસુદેવ ઉપર છોડયું. ચકે લોક પ્રતિવાસુદેવનું માથું છેદી નાંખ્યું. અને પાછું દ્વિપૃષ્ઠનાં હાથમાં આવીને સ્થિર થયું અને તેને યુદ્ધમાં સર્વત્ર જય જય કાર થયો. તારક પક્ષના રાજાઓ દ્વિપૃષ્ઠને નમી પડ્યા અને તેનું સાર્વભૌમત્વ સ્વીકાર્યું. સર્વ રાજાઓએ મળી ક્રિપૃષ્ઠને સિંહાસન પર બેસાડી અર્ધચકીપણાને અભિષેક કર્યો અને ત્રણે ખંડમાં તેની આજ્ઞા પ્રવક્તી.
લાંબો સમય રાજ્ય કરી દ્વિપૃષ્ઠ વાસુદેવ મૃત્યુ પામી છઠ્ઠી નરકે ગયે. વાસુદેવના મૃત્યુ પછી વિજ્ય બલભદ્ર શ્રી વિજય સુરિ પાસે દીક્ષા લીધી. નિરતિચાર ચારિત્ર પાળી બળદેવ મેક્ષ પદ પામ્યા.
શ્રી વિમળાનાથ ચરિત્ર વિમલ સ્વામિને વાચઃ કતક લોદ સોદરા;
જયંતિ વિજગ તો જલ નૈમેલ્ય હેતવઃ કતક ફળના ચૂર્ણ જેવી, ત્રણ જગતના ચિત્તરૂપી જળને નિર્મળ કરવામાં કારણ રૂપ, શ્રી વિમલ સ્વામીની વાણું જયવંતી
વર્તે છે.
પૂર્વભવ પહેલે ભવ-પદ્દમસેન રાજા બીજે ભવ-દેવ
ઘાતકી ખંડના પૂર્વ વિદેહમાંભરત નામના વિજ્યમાં મહાપુરી નામે નગરી હતી ત્યાં પદ્દમસેન નામે રાજા રાજય કરતા હતા. બળવાન અને વિવેકી જનોમાં આ રાજા અગ્રેસર હતો. જૈન શાસનમાં તેને અચળ શ્રદ્ધા હતી. નઠારા ઘરમાં રહેનાર જેમ ખેદયુક્ત રહ્યા કરે તેમ આ સંસારમાં તે ખેદયુક્ત નિવાસ કરતા. નિસર્ગ સંયમ
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૧૮ વાળા તે રાજાએ કેટલોક સમય રાજ્યનું પાલન કરી, સર્વ ગુપ્ત નામના આચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી. અનુક્રમે વિધિપૂર્વક અહંદ ભક્તિ વગેરે સ્થાનને સેવવાથી તેમણે આત્મ પરાક્રમ વડે, તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું.
પછી ચિરકાળ સુધી તીવ્ર તપ તપી, અને આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામી પર્મસેન રાજર્ષિ સહસ્ત્રાર દેવલોકમાં મહર્દિક દેવતા થયા.
ત્રીજો ભવ શ્રી વિમળનાથ ભગવાન
યુવને
આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં કાંપિલ્યપુર નામે નગર હતું. ત્યાં કૃતવર્મા નામે પરાક્રમી રાજા રાજ્ય કરતા હતા. તેને શ્યામા નામે પટરાણી હતી. પદ્દમસેન રાજાનો જીવ, સહસ્ત્રાર દેવલોકમાંથી થવી, શ્યામા માતાની કુક્ષિ વિશે, વૈશાખ સુદ બારસના દિવસે, ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં, પુત્રપણે અવતર્યો. માતાએ ચૌદ મહા સ્વપ્ન દીઠાં અને રાત્રિ ધર્મજાગરણમાં પસાર કરી, ઈન્દ્રોએ આચાર પ્રમાણે ચ્યવન કલ્યાણક ઉજવ્યું.
જન્મ
પૂર્ણ માસે, મહા સુદ ત્રીજની મધ્ય રાત્રિએ, ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં, શ્યામા રાણીએ, ડુક્કરની લાંછનવાળા, સુવર્ણ વર્ણવાળા પુત્રને જન્મ આપ્યો. દિગૂકુમારીકાઓ, ઈદ્રો અને દેવોએ, આચાર પ્રમાણે, જન્મ કલ્યાણક ઉજવ્યું. કૃતવર્મા રાજાએ પણ બાર દિવસ સુધી, પુત્ર જન્મ નિમિત્ત, મહેન્સવ કર્યો. પ્રભુ માતાની કુક્ષિમાં હતા ત્યારે શ્યામા માતા ખૂબ નિર્મળ થયાં હતાં, તેથી પિતાએ તેમનું નામ વિમળનાથ પાડયું. દીક્ષા
અનુક્રમે પ્રભુ યૌવન પામ્યા એટલે પિતાએ રાજકન્યાઓ
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૧૯
પરણાવી અને જયારે તેઓ પંદર લાખ વર્ષના થયા ત્યારે રાજાએ તેમના રાજયાભિષેક કર્યાં. પ્રભુએ ત્રીશ લાખ વર્ષની ઉંમર સુધી રાજ્યનું પાલન કર્યું. પછી લોકાન્તિક દેવાની વિનતીથી પ્રભુએ વાર્ષિક દાન આપી, દેવદત્તા નામની શિબિકા ઉપર આરૂઢ થઈ, મહા સુદ ચેાથના દિવસે, હજાર રાજાઓની સાથે, છઠ તપ પૂર્વક દીક્ષા લીધી. છઠનું પારણું, પ્રભુએ ધાન્ય કુટ નગરમાં, જય રાજને ઘેર, પરમાન્તથી કર્યું. પાંચ દિવ્ય પ્રગટ થયાં.
કેવળજ્ઞાન
બે વર્ષ સુધી સતત વિહાર કરી, વિમળનાથ પ્રભુ સહસ્રામ્ર વનમાં પધાર્યાં અને જંબુ વૃક્ષની નીચે કાઉસગ ધ્યાને રહ્યા. ધાતીકર્મના ક્ષય થતાં, પ્રભુને પાત્ર સુદ છઠના દિવસે, ઉત્તરા ભાદ્ર પ નક્ષત્રમાં, કેવળજ્ઞાન થયું. આચાર પ્રમાણે દેવે એ સમવસરણની રચના કરી. પૂદ્વારથી પ્રવેશ કરી, સિંહાસન પર બેસી પ્રભુએ દેશના દીધી. આ દેશના સાંભળી કેટલાકે સાધુવ્રત અને કેટલાકે શ્રાવક વ્રતના સ્વીકાર કર્યાં. ગણધર ભગવન્તાએ, પ્રભુ પાસેથી ત્રિપદી પામી દ્વાદશાગીની રચના કરી.
ત્રીજા વાસુદેવને થયેલે વિમળનાથ સ્વામીને સમાગમ,
વિહાર કરતાં કરતાં વિમળનાથ પ્રભુ દ્વારિકા પધાર્યાં. દેવાએ સમવસરણ રચ્યું. ત્રીજા વાસુદેવ યંભૂ પ્રભુનું આગમન સાંભળી બલભદ્ર સહિત સમવસરણમાં આવ્યા. પ્રભુને વંદન કરી સ્વયંભુએ પ્રભુની સ્તુતિ કરી. પછી પ્રભુએ દેશના આરભી. દેશનામાં ભગવાને જણાવ્યું કે,‘મનુષ્ય ભવમાં ધર્મ એ ભૂષણ રૂપ છે અને તેમાં પણ સમક્તિ રત્નની પ્રાપ્તિ મહા દુર્લભ છે.' દેશના સાંભળી સ્વયંભૂ વાસુદેવે સમક્તિ ગ્રહણ કર્યું" અને બલમદ્રે બારવ્રતના વીકાર કર્યાં.
Page #147
--------------------------------------------------------------------------
________________
સત્તાવન
૧૨૦ નિર્વાણ
કેવળજ્ઞાન પછી લગભગ પંદર લાખ વર્ષ પૃથ્વી પર વિચરી, વિમળનાથ પ્રભુ, પિતાને નિર્વાણકાળ નજીક જાણું, સમેત શિખર પધાર્યા અને છ હજાર મુનિઓ સાથે અણસણ વ્રત લીધું. એક માસને અનન્ત, અશાડ વદ સાતમના દિવસે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં હતો ત્યારે પ્રભુ છ હજાર મુનિઓ સાથે મેક્ષ પદ પામ્યા.
વિમળનાથ પ્રભુનો પરિવાર વિમળનાથ પ્રભુને નીચેને પરિવાર કે – ગણધરો
૫૭ સાધુ ૬૮,૦૦૦
અડસઠ હજાર સાવી
૧,૦૦,૮૦૦ એક લાખ આઠ ચૌદપૂર્વધારી ૦૦૧,૧૦૦
અગિયારસે અવધિજ્ઞાની ००४,८,०० ચાર હજાર આઠસો મનઃ પર્યાવજ્ઞાની ૦૦૫,૫૦૦ પાંચ હજાર પાંચસો કેવળજ્ઞાની
૦૦૫,૫૦૦ પાંચ હજાર પાંચસે વૈકિપલબ્ધિવાળા ૯,૦૦૦
નવ હજાર શ્રાવક
૨,૦૮,૦૦૦ બે લાખ આઠ હજાર શ્રાવિકા
૪,૩૪,૦૦૦ ચાર લાખ ચોત્રીસ હજાર વિમળનાથ સ્વામીના શાસનમાં ષમુખ નામે યક્ષ શાસન દેવ અને વિજયા નામે યક્ષિણી શાસન દેવી થઈ. વિમળનાથ સ્વામિના શાસનમાં થયેલા ત્રીજા વાસુદેવ સ્વયંભૂ, બલદેવ ભદ્ર અને ત્રીજા બળદેવ, વાસુ
દેવ અને પ્રતિવાસુદેવના પૂર્વભવ બીજા બળદેવને પૂર્વભવ
આ જંબુદ્વીપના પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં આનંદકરી નામનું નગર હતું. ત્યાં નંદી સુમિત્ર (ચક્ષુબ્બાન) નામને રાજા
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૧
રાજય કરતો હતો. રાજા ધાર્મિક વૃત્તિને હતો તેથી તેણે સુવ્રત નામના આચાર્ય પાસે દીક્ષા લીધી. ચારિત્ર રૂડી રીતે પાળી, અન્તકાળે અણસણ કરી, નંદી મુનિ અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન
Sous
બીજા વાસુદેવ અને પ્રતિવાસુદેવના પૂર્વભવ
આ જંબુ ટ્રીપના ભરત ક્ષેત્રમાં શ્રાવતી નામની નગરી હતી. ત્યાં ધનમિત્ર નામને રાજા હતા. એક વખત ધનમિત્ર રાજા પિતાના મિત્ર બલિ સાથે જુગાર રમતાં પોતાનું રાજય હારી ગયો. બલિ રાજાએ ઘનમિત્રના રાજ્ય પર પોતાનું આધિપત્ય સ્થાપ્યું. ધનમિત્ર રાજાની રાણીઓ પિયર ગઈ અને રાજય વિહુણે રાજા પૃથ્વી પર ફરવા લાગ્યા. ફરતાં ફરતાં એક દિવસ તેને સુદર્શન મુનિને સમાગમ છે. સાધુને ધર્મોપદેશ સાંભળી ઘનમિત્રે દીક્ષા લીધી. રાજર્ષિએ તીવ્ર તપશ્ચર્યા કરી, છતાં તે બલિના હાથે મળેલો પરાભવ વિસરી શક્યો નહિ. આથી ઘનમિત્ર રાજર્ષિએ એવું નિયાણું બાંધ્યું કે “મારા તપના પ્રભાવથી હું ભવાંતરે બલિરાજાને વધ કરનાર થાઉં.” અને અણસણ કરી મૃત્યુ પામી બારમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન
બલિ રાજાએ પણ દીક્ષા લઈ રૂડી રીતે પાળી અને અણસણ કરી, અવશાન પામી દેવલમાં દેવ પણે ઉત્પન્ન થયે.
ત્રીજા પ્રતિવાસુદેવ ત્રીજા બળદેવ અને ત્રીજા વાસુદેવ ત્રીજા પ્રતિવાસુદેવ
દેવલોકનાં સુખ ભેગવી, બલિ રાજાને જીવ, નંદન નામના નગરમાં સમર કેશરી રાજાની સુંદરી નામે રાણીની કુક્ષિ વિષે પુત્ર પણે અવતર્યો. પૂર્ણમાસે સુંદરીએ પુત્રને જન્મ આપે. પિતાએ તેનું નામ મેરાક પાડ્યું. અનુક્રમે મેરા પ્રતિવાસુદેવ બની ત્રણ ખંડ ભેગવવા લાગ્યો.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૨
ત્રીજા ખલદેવ
આ અરસામાં ભરત ક્ષેત્રમાં દ્વારકા નગરીમાં સમુદ્ર જેવા ગંભીર રૂદ્ર નામે એક રાજા થયા. તેને સુપ્રભા અને પૃથ્વી નામે બેરાણીએ હતી. તેમાંની સુપ્રભા દેવીની કુક્ષિમાં નંદન સુત્રિના જીવ, અનુત્તર વિમાનમાંથી ચ્યવીને, પુત્ર પણે અવતર્યાં. સુખે સુતેલા સુપ્રભાદેવીએ બલભદ્રના જન્મને સૂચવનારાં ચાર મહાસ્વપ્ન રાત્રીના શેષ ભાગમાં, અવલેાકયાં. અનુક્રમે નવ માસ અને સાડા સાત દિવસ પછી સુપ્રભા દેવીએ કાન્તિથી ચંદ્ર જેવા એક પુત્રને જન્મ આપ્યા.રૂદ્ર રાજાએ તેનું નામ ભદ્ર પાડ્યું.
ત્રીજા બળદેવ–ત્રીજા વાસુદેવ
ધનમિત્રના જીવ પણ અચ્યુત કપમાંથી ચ્યવીને પૃથ્વી દેવીની કુક્ષિમાં પુત્ર પણે અવતર્યાં. સુખે સૂતેલાં પૃથ્વી દેવીએ રાત્રીના શેષ ભાગે, વાસુદેવના જન્મને સૂચવનારા સાત મહા સ્વપ્નાને મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂર્ણ માસે પૃથ્વીદેવીએ શ્યામ અંગવાળા અતિ પ્રકાશમાન પુત્રને જન્મ આપ્યો. રૂદ્ર રાજાએ પુત્ર જન્મના મહેાત્સત્ર કરી તેનુ નામ સ્વયંભૂ પાડયું. પાંચ ધાત્રીઓએ પાલન કરાતા એ પુત્ર નિત્ય વધવા લાગ્યું. શ્વેત અને શ્યામ વર્ણવાળા ભદ્ર અને સ્વયંભૂ, એ બન્ને કુમાર, શ્વેત તથા શ્યામ ગંગા યમુનાના પ્રવાહની જેમ હમેશાં પ્રીતિથી સાથે રહેવા લાગ્યા.
પ્રતિવાસુદેવને પરાજય
એક વખતે આ બન્ને રાજકુમારા ઉદ્યાનમાં ક્રીડા કરતા હતા ત્યારે તેમણે મારુ લશ્કર જોયું. આ લશ્કર શિશ સૌમ્ય રાજાએ પ્રતિવાસુદેવ મેરાકને ઢંડરૂપે મેલ્યુ હતુ. સય’ભૂ વાસુદેવને આ દંડ સાક્ષ્યા, તેથી મેરાકને શિખામણ આપવા તેના સૈન્યને લુટી લીધું. આ ખબર મેરાકને પડી એટલે તે સૈન્ય સહિત દ્વારિકા ઉપર
Page #150
--------------------------------------------------------------------------
________________
૧ર૩ ચઢાઈ કરવા ઉપડશે. રવયંભૂ વાસુદેવ પણ વડીલ બંધુ ભદ્ર અને સૈન્ય સહિત સામે આવ્યું. બન્ને વચ્ચે પરરપરયુદ્ધ થયું. સર્વ શસ્રો નિષ્ફળ જતાં મેરાકે રવયંભૂ ઉપર ચક છેડયું. સ્વયંભૂએ તે ચક હાથમાં લઈ મેરાક ઉપર છોડયું; તુરત જ મેરાકનું મતક છેદાઈ ગયું. તેનું સૈન્ય રવયંભને સ્વાધીન થયું. સ્વયંભુએ ત્રણ ખંડ સાધ્યા અને મહેસવ પૂર્વક દ્વારિકા પધાર્યા. દ્વારિકામાં રૂઠે અને સર્વ સામંત રાજાઓએ સ્વયંભૂને વાસુદેવ અર્ધચકીપણાને અભિષેક કર્યો.
સ્વયંભૂ વાસુદેવ લાંબુ આયુષ્ય પૂર્ણ કરી છઠ્ઠી નરકે ગયે. વાસુદેવના મૃત્યુ પછી બલદેવને ચેન પડયું નહિ. અને તે મુનિચંદ્ર મુનિ પાસે દીક્ષા લઈ મોક્ષપદ પામ્યાં.
શ્રી અનંતનાથ ચરિત્ર સ્વયંભૂ રમણ પદ્ધી, કરૂણા રસ વારિણા અનંત જિદને તાવ પ્રયચ્છતુ સુખ શ્રિયં.
સ્વયંભૂ રમણ (છેલ્લા) સમુદ્રની હરીફાઈ કરનાર અર્થાત તેથી પણ અધિક, કરૂણા રસરૂપી જળ વડે યુક્ત એવા શ્રી અનંતનાથ ભગવાન, જેને અંત નથી એવી મોક્ષરૂપ લક્ષ્મી તમને આપો.
પહેલે ભવ-પમરથ રાજા બીજે ભવ-દેવ
ઘાતકી ખંડ કપમાં પ્રાષ્યિદેહ ક્ષેત્રના ઐરાવત નામના વિજયમાં, અરિષ્ટા નામે એક મોટી નગરી હતી. તેમાં પમરથ નામને મહારથી રાજા રાજ્ય કરતો હતો. તેમણે સર્વ શત્રઓના વિજયથી
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૪
બધી ઋદ્ધિ સાધી હતી. તથાપિ મેક્ષ લક્ષ્મી સાધવામાં ઉત્સુક થવાથી તે સર્વેને તૃણુ સમાન ગણવા લાગ્યા. તેએા ઉદ્યાનમાં વિહારલીલા, વાપીમાં જલક્રીડા, હાથી ધોડા વગેરે વાહનેાની વિચિત્ર ગતિનું હઁન, વસંતના તથા કૌમુદીના મઢેાત્સવ જેવા કાંડા ઉત્સવનું નિરીક્ષણ, નાટકાદિક દર્શરૂપકના અભિનયને ઉત્સવ, સ્ત્રના વિમાન જેવા મહેલેામાં નિવાસ અને વિચિત્ર વજ્રના વેષ, અગરાળ અને આભૂષણનુ ધારણ – એ સ માત્ર લેાકરીતિને અનુસરીને અનુભવતા હતા, પણ રાગ પૃથ્વક કાઈપણ અનુભવતા ન હતા.
-
આ પ્રમાણે કેટલેાક સમય ઉલ્લંધન કરી, અન્ને એ વિવેકી રાજાએ ચિત્તરક્ષ નામના ગુરુની પાસે દીક્ષા લીધી. પછી અ ંતની ભક્તિ વગેરે સ્થાનાના આરાધન વડે તીર્થંકર નામ કર્માં બાંધી, મૃત્યુ પામી પ્રાણત દેવલાકમાં, પુષ્પાત્તર વિમાને દેવ થયા. ત્રીજો ભવ શ્રી અનંતનાથ ભગવાન
ચ્યવન
આા જંબુદ્રીપના દક્ષિણ ભરતામાં અયેાધ્યા નામે નગરી છે. ત્યાં સિંહુસેન નામે રાજા રાજ્ય કરતા હતા. તેને સુયશા નામે રાણી હતી. તેની કુક્ષિને વિષે પદમરથ રાજાના જીસ દેવલે કમાથી થવી, શ્રાવણ વદ સાતમના દિવસે, રેવતી નક્ષત્રમાં, પુત્ર પણે અવતર્યાં. સુખે સુનેલાં સુયશા દેવીએ, રાત્રીના શેષ ભાગે, તીથ કર અથવા ચક્રવતીના જન્મને સુચવનારાં ચૌદ મહાસ્વપ્ના, મુખમાં પ્રવેશ કરતાં જોયાં. સુયશા માતાએ ધમ જાગરણ કર્યું.
જન્મ
પૂર્ણ માસે વૈશાક વદ તેરસના દિવસે, પુષ્ય નક્ષત્રમાં, સિ’ચાણાના ચિન્હવાળા અને સુવર્ણ વર્ણવાળા પુત્રને સુયશા માતાએ
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૨૫
જન્મ આપ્યા. દિકુમારિકા, ઇન્દ્રો અને દેવાએ જન્મ મહે।ત્સવ કર્યાં. સિદ્ધસેન રાજાએ પણ જન્માત્સવ ઉજજ્ગ્યા. પ્રભુ માતાની કુક્ષિમાં હતા ત્યારે પિતાએ શત્રુના અતત બળને જીત્યું" હતુ. તેથી તેમનું નામ અન*તનાથ પાડયું.
દીક્ષા
પ્રભુ ચૌત્રન પામ્યા ત્યારે પિતાએ રાજકન્યાએ પરણાવી અને જયારે પ્રભુ સાડા સાત લાખ વર્ષની ઉમરના થયા ત્યારે તેમને પિતાએ રાજય સોંપ્યું. પંદર લાખ વર્ષોંની ઉંમર સુધી પ્રભુએ રૂડી રીતે રાજયનું પાલન કર્યું. લોકાન્તિક દેવીના સુચનથી ભગવાને વાર્ષિ’ક દાન દ્વીધું. પછી સાગર દત્ત શિબિકા ઉપર આરૂઢ થઈ, પ્રભુ સહસ્રામ્ર વનમાં પધાર્યાં. વૈશાખ વદ ચૌદશના દિવસે, રેવતી નક્ષત્રમાં છઠને તપ કરી, હજાર રાજાઓની સાથે પ્રભુએ દીક્ષા અંગીકાર કરી. તુરતજ પ્રભુને મનઃપર્યવ જ્ઞાન થયું.
છઠનુ” પારણું, પ્રભુએ વમાન નગરમાં વિજય રાજાને ત્યાં કર્યું. પોંચ દિવ્ય પ્રગટ થયાં. વિજય રાજાએ પારણાના સ્થળે રત્નમય પીઠીકા રચાવી.
કેવળજ્ઞાન
દીક્ષા લીધા પછી પ્રભુએ ગ્રામ, નગર વગેરે સ્થળાએ ત્રણ વર્ષ સુધી વિહાર કર્યાં. પછી સહસ્રામ્ર વનમાં પધાર્યા અને અશેક વૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ધાતી ક ના ક્ષય થવાથી, વૈશાખ વદ ચૌદસના દિવસે, રેવતી નક્ષત્રમાં, પ્રભુને કેવળ જ્ઞાન થયુ. આચાર પ્રમાણે દેવાએ સમવસરણની રચના કરી. પ્રભુએ પૃદ્વારથી સમા સરણમાં પ્રવેશ કર્યાં અને દેશના દીધી. દેશના સાંભળી કેટલાકે મહાવ્રત અને કેટલાકે અણુવ્રત લીધાં. પ્રભુ પાસેથી ત્રિપદી પામી ગણધર ભગવન્તાએ દ્વાદશાંગીની રચના કરી.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૨૬
એક વખત અનંતનાથ પ્રભુ દ્વારિકાના પરિસરમાં સમવસર્યા. દેએ સમવસરણની રચના કરી. પૂર્વારથી પ્રવેશ કરી, પ્રભુ તીર્થને નમસકાર કરી, સિંહાસન પર બેઠા. પુરૂષોત્તમ વાસુદેવ, પ્રભુ સમવસર્યાના સમાચાર સાંભળી મોટાભાઈ બલદેવ સાથે, સમવસરણમાં આવે અને પ્રભુને વંદન કરી ઈન્દ્રની પાછળ બેઠે. પછી ઈન્દ્ર, વાસુદેવે અને બલભદ્દે ઊભા થઈ ભગવન્તની સ્તુતિ કરી. સ્તુતિ બાદ પ્રભુએ દેશના આરંભી. દેશના સાંભળી કેટલાકે દીક્ષા અંગીકાર કરી અને કેટલાકે શ્રાવકેના વ્રત લીધાં. પુરૂષોત્તમ વાસુદેવે સમક્તિ સ્વીકાર્યું અને બલભદ્ર શ્રાવકપણું સ્વીકાર્યું. પ્રથમ પિરિસીપૂર્ણ થયા પછી મુખ્ય ગણધરે પાદ પીઠ ઉપર બેસી દેશના દીધી. અને બીજી પરિસી પૂર્ણ થતાં દેશના પૂર્ણ થઈ. ઈન્દ્ર, વાસુદેવ, બલદેવ વગેરે સ્વસ્થાને ગયા.
કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી લગભગ સાડા સાત લાખ વર્ષ પૃથ્વી ઉપર વિચરી, પિતાને મેક્ષ કાળ નજીક જાણું અનંતનાથ પ્રભુ સમેત શિખર પધાર્યા અને એક હજાર સાધુઓ સાથે અણસણ વ્રત ગ્રહણ કર્યું. એક માસને અને ચિત્ર સુદ પાંચમે, પુષ્ય નક્ષત્રમાં, પ્રભુ એક હજાર મુનિઓ સાથે મોક્ષ પદ પામ્યાં. ઈદ્રોએ પ્રભુના તેમજ મુનિઓના દેહને અગ્નિ સંસ્કાર કર્યો અને નંદીશ્વર દ્વિીપ જઈ નિવણત્સવ કરી, વસ્થાને ગયા.
અનંતનાથ પ્રભુને પરિવાર વર્ષો સુધી વિહાર કરતાં પ્રભુને નીચેને પરિવાર – ગણધર ૫૦
પચાસ સાધુ ६६,०००
છાસઠ હજાર સાવી ૬૨,૦૦૦
બાસઠ હજાર
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૨૭
ચૌદપૂર્વધારી ૦૦૦૦૦
નવસ અવધિજ્ઞાની ૦૪,૩૦૦
ચાર હજાર ત્રણ મન:પર્યવજ્ઞાની ૦૪,૫૦૦
ચાર હજાર પાંચસો કેવળજ્ઞાની ૦૫,૦૦૦
પાંચ હજાર વૈક્રિયલબ્ધિવાળા ૦૮,૦૦૦
આઠ હજાર વાદલબ્ધિવાળા ૦૩, ૨૦૦
ત્રણ હજાર બસે શ્રાવકે ૨,૦૬ ૦૦૦
બે લાખ છ હજાર શ્રાવિકા ૪,૧૪૦૦૦
ચાર લાખ અને ચૌદ હજાર અનંતનાથ સ્વામીના શાસનમાં પાતાળ નામે યક્ષ શાસન દેવ અને અંકુશા નામે શાસન દેવી થઈ.
અનંતનાથ સ્વામીના શાસનમાં થયેલ ચેથા વાસુદેવ પુરૂષોત્તમ, ચેથા બલદેવ સુપ્રભ અને ચેથા પ્રતિવાસુદેવ મધુરનાં ચરિત્રો ચેથા બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવના પૂર્વભવ બળદેવને પૂર્વભવ
આ જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં ન દપુરી નામે એક નગરી હતી. તેમાં શત્રઓની સ્ત્રીઓને શોક આપનાર અને અશોક વૃક્ષની જેમ, પોતાના કુળરૂપી ઉદ્યાનમાં આભૂષણ રૂ૫, મહાબલ નામે રાજા હતે. મોટા મનવાળો મહાબલ રાજા અનુક્રમે સંસાર વાસથી વિરક્ત થશે. તેથી તેણે ઝષભ મુનિના ચરણકમળમાં જઈ, પંચમુષ્ટિ વડે કેશને લોન્ચ કર્યો અને ચારિત્ર અંગીકાર કર્યું. ચારિત્ર રૂડી રીતે પાળી, પંચત્વ પામી તે રાજર્ષિ સહસ્ત્રાર દેવલોકમાં દેવતા થયા. વાસુદેવ અને પ્રતિવાસુદેવને પૂર્વભવ
આ અરસામાં જંબુદ્દીપના ભરત ક્ષેત્રમાંકેશાંબી નામે નગરી હતી. તેમાં સમુદ્ર દત્ત નામે રાજા રાજ્ય કરતો હતો. એક વખત
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૧૮
સમુદ્ર દત્તના મિત્ર, મલય ભૂમિના રાજા અંડ શાસન તેને ત્યાં આવ્યા નંદા રાણીને દેખા તેનું ચિત્ત ચકડાળે ચડયું. નંદા ઉપર તેણે કુદૃષ્ટિ કરી અને મિત્રના બહાના હૅઠળ શત્ર થઇ ત્યાં કેટલાક કાળ રહ્યો.
એક વખત ચડશાસન નંદાને ઉપાડી ગયેા. સમુદ્રદત્તો તેને મેળવવા ધણાં ફાંફાં માર્યા પણ તેમાં તે સફળ ન થયા. છેવટે કટાળી શ્રેયાંસમુનિ પાસે દીક્ષા અંગીકાર કરી. મુનિપણામાં તીવ્ર તપશ્ચર્યા કરી, પણ નંદાને હરણ કરનાર ચડશાસન ઉપરનું વૈર ન વસરાયુ ; તેથી એવું નિયાણું બાંધ્યું કે આ તપના પ્રભાવથી આવતા ભવે હુ ચડશાસનના વધ કરનારો થાઉ 55 આ પ્રમાણે અપરિમિત ફળવાળા તપને પિરિમત ફળવાળા કરી છ, કાળયાગે મૃત્યુ પામી, સમુદ્રત્ત રાષિ, સહસ્રાર દેવલાકમાં દેવતા થયા.
ચેાથા બળદેવ, ચેાથાવાસુદેવ અને ચેાથા પ્રતિવાસુદેવ ચેાથા પ્રતિવાસુદેવ
કાળક્રમે ચડશાસન પણ મૃત્યુ પામી, સંસાર સાગરની જળચક્રી જેવી અનેક ચેાનિયામાં ભટકા પછી ભરતક્ષેત્રમાં આવેલ પથ્વીપુર નગરમાં વિલાસરાજાની ગુણવતી રાણીની કુક્ષિને વિષે અવતર્યાં. પૂ માસે ગુણવતી રાણીએ પુત્રને જન્મ આપ્યા રાજાએ તેનું નામ મધુ પાડયું. મધુ ચાથા પ્રતિવાસુદેવ થયા. તેણે ત્રણ ખંડ સાધ્યા, ચક્ર સાધ્યું અને સ રાજાને પાતાનુ સાવ ભૌમત્વ સ્વીકારવાની ફરજ પાડી. મતે કૈટભ નામે એક પરાકમી ભાઇ હતા.
આ અરસામાંદ્રારિકા નગરીમાં સેામનામે રાજા હતા તેને સુદર્શના
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૨૯ ચોથા બળદેવ અને સીતા નામે બે રાણીઓ હતી. મહાબલ રાજાને જીવ, સહસ્ત્રાર દેવ લેકમાંથી ચ્યવી, સુદર્શના દેવીની કક્ષિને વિષે પુત્ર પણે અવતર્યો. સુદર્શના દેવીએ બલભદ્રના જન્મને સૂચવનારાં, ચાર મહાસ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જેમાં અને શેષ રાત્રિ ધર્મ જાગરણમાં પસાર કરી. નવ માસ અને સાડા સાત દિવસે સુદર્શનાએ, ચંદ્ર સમાન કાન્તિવાળા પુત્રને જન્મ આપ્યો. સોમ રાજાએ તેનું નામ સુપ્રભુ પાડયું. ચેથા વાસુદેવ
આ અરસામાં સમુદ્ર દત્તનો જીવ સહસ્ત્રાર દેવલમાંથી વી સીતા રાણીની કુક્ષિને વિષે પુત્ર પણે અવતર્યો. સીતા દેવીએ, વાસુદેવના જન્મને સૂચવનારા સાત મહારવપ્ના મુખમાં પ્રવેશ કરતા જેમાં અને શેષ રાત્રિ ધર્મજાગરણમાં પસાર કરી. પૂર્ણ સમયે સીતા સણુએ નીલમણિના જેવી કાન્તિવાળા પુત્ર રત્નને જન્મ આપે. સેમ રાજાએ શુભ દિવસે એનું નામ પુરૂષોત્તમ પાડયું.
અનુક્રમે સુપ્રભ અને પુરૂષોત્તમ યૌવન વય પામ્યા. બન્નેને સારી તાલીમ આપવામાં આપી હતી. બન્ને એક બીજાની સાથે હળી મળીને રહેતા હતા. એક વખતે નારદ મધુ રાજાની સભામાં જઈ ચડ્યા અને સોમ રાજાના પુત્રો સુપ્રભ અને પુરૂષોત્તમના બહુ વખાણ કર્યા. નારદના આ વખાણથી મધુ રાજાને ક્રોધ ચડે અને સોમ રાજાના દરબારમાં દૂત કલ્યા. દૂત સોમ રાજાને કહ્યું, “તમે પહેલાં અમારા રાજા તરફ ખૂબ ભક્તિ રાખતા હતાં પણ હમણાં પુત્રનાં પરાક્રમથી બદલાઈ ગયા છે. મારા રાજાએ દંડ તરીકે તમારી પાસે જે કિંમતી વસ્તુઓ હેાય તે મંગાવી છે. આવા દૂતનાં વચન સાંભળી પુરૂષોત્તમ કુમારે રોષથી કહ્યું, “હે દૂત ! તું દૂત
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૦ હેવાથી અવધે છે, તેથી આવાં કડવાં વચન બોલે છે. પણ આ વચન બોલાવનાર તારે સ્વામી શું ઉન્મત્ત છે? મત્ત છે? પ્રમત્ત છે? કે પિશાચે ગૃહેલે છે? જેમ બાળકે ક્રીડામાં વેચ્છાએ રાજા થઈએ રમે છે, તેવી જ રીતે તારે મૂઢ સ્વામી સર્વને સ્વામી થવા પ્રવર્તે છે. પણ એ દુર્મદ રાજાને અમે સ્વામી તરીકે ક્યારે પણ સ્વીકારેલ નથી. દંડની ઈચ્છાવાળા તારા સ્વામીને યુદ્ધ કરવા અહિ મોકલ, જેથી તેના પ્રાણની સાથે તેની રાય લક્ષ્મીને હું બળાત્કારે લઈ લઈશ.” ચોથા પ્રતિવાસુદેવને પરાભવ
દૂત વિલખ થઈ પાછો ફર્યો અને મધુ રાજાને સર્વ વાત કહી. મધુએ સન્ય લઈ દ્વારિકા તરફ પ્રયાણ કર્યું. પુરૂષોત્તમ વાસુદેવ, સૈન્ય અને સોમ રાજા તથા સુપ્રભ બલદેવ સાથે સામે આવ્યો. બન્ને વચ્ચે યુદ્ધ થયું. વાસુદેવે શંખ ફૂંક તેથી મધુના સૈનિકે ત્રાસ પામ્યા. સન્યને વિહવળ દેખી, મધુ ધનુષ્ય લઈ સામે આવ્યો. વાસુદેવ અને પ્રતિવાસુદેવ વચ્ચે રસાકસીભર્યું યુદ્ધ થયું. સર્વ શસ્ત્રો ખૂટતાં મધુએ પુરૂષોત્તમ વાસુદેવ પર ચક છોડયું. વાસુદેવે ચક હાથમાં લઈ પ્રતિવાસુદેવ મધુ ઉપર છોડયું. ચકે મધુનું મસ્તક છેદી નાખ્યું. મધુના ભાઈ કૈટભને વાસુદેવના સેનાપતિએ મારી નાખે. મધુના સૈન્ય અને રાજાઓએ વાસુદેવનું શરણ સ્વીકાર્યું. વાસુદેવે ત્રણ તીર્થો સાધ્યાં,કેટિશિલા ઉપાડી અને દ્વારિકા આવ્યા. સેમરાજા, બલદેવ અને બીજા રાજાઓએ પુરૂષોત્તમને વાસુદેવપણાને અભિષેક કર્યો.
પુરૂષોત્તમ વાસુદેવ લાંબુ આયુષ્ય ભેળવી છઠ્ઠી નકે ગયે. વાસુદેવના મૃત્યુ પછી સુપ્રભ બલવ વૈરાગ્ય પામ્યા અને મૃગાંકુશ મુનિ પાસે દીક્ષા અંગીકાર કરી, કેવળજ્ઞાન પામી, લાંબુ આયુષ્ય ભગવી, માક્ષ પદ પામ્યા.
Page #158
--------------------------------------------------------------------------
________________
શ્રી ધનાથ ચરિત્ર
કલ્પદ્રુમ સધર્માણુ મિષ્ટપ્રાપ્તા શરીરિણાં, ચતુર્દા ધ દેષ્ટાર ધર્માંનાથમુપારમà.
પ્રાણીઓને વાંછિત ફળ મેળવવા (મદદ કરવામાં) કલ્પવૃક્ષ જેવા અને દાન, શીલ, તપ તથા ભાવરૂપ ચાર પ્રકારના ધર્મને બતાવનાર શ્રી ધનાથ પ્રભુની અમે ઉપાસના કરીએ છીએ.
પૂર્વભવ પહેલા ભવ—દદ્રસ્થ રાજા મીત્તે ભવ—દેવ
ઘાતકી ખંડદ્વીપના પૂર્વ મહા વિદેહમાં ભરત નામના વિષયમાં ભદ્રિયનામે એક વિશાળ નગર હતું. તેમાં દઢરથ નામે રાજા રાજય કરતા હતા. સૂર્યની જેમ સ રાજાના તેજ તેણે હરી લીધા હતા. માટું સામ્રાજ્ય હેાવા છતાંએ વિવેકી રાજા ઇ'દ્રની સ ́પત્તિને પણ આકડાના તુલ જેવી ચપળ જાણી તેને જરા પણ ગવ કરતા નહિ. વિષયરૂપી સુખ તે પૂર્ણ રીતે પામ્યા હતા, તથાપિ અતિથિની જેમ સંસારવાસમાં તેને જરાપણ આસ્થા ન હતી. ભાગને વિષે અત્ય’ત વૈરાગ્યવાન અને પેાતાના શરીર ઉપર પણ નિસ્પૃહ એવા ઢઢરથ રાજાએ છેવટે શરીરના મળની પેઠે પેાતાના રાજ્યને એકદમ છેડી દીધું અને વિમલવાહન ગુરૂપાસે ચારિત્ર ગ્રહણ કર્યું” અનુક્રમે અર્જુન્ત ભક્તિ વગેરે સ્થાનāાનું આરાધન કરીને સબુદ્ધિવાળા તે મુનિરાજે તીર્થંકર નામ કર્યાં ઉપાર્જન કર્યું.
અંતે અનશન કરી, સમાધિપૂર્વક મૃત્યુ પામી, દૃઢરમુનિ વૈયત વિમાનમાં બુદ્ધિ કે દેવતા થયા.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૨
ત્રીજે ભવ-શ્રી ધમનાથ ભગવાન
યવન
આ જંબુદ્દીપના ભરતક્ષેત્રમાં રત્નપુર નગરમાં ભાનુ નામે રાજા હતા. તેને સુત્રતા નામે રાણી હતી. તેની કુક્ષિને વિષે, દઢરથે રામને જીવ, વૈજયંત વિમાનમાંથી અવી, વૈશાખ સુદ સાતમના દિવસે, પુષ્ય નક્ષત્રમાં ચંદ્રનો હતા ત્યારે પુત્રરૂપે અવતર્યો. સુખે સુતેલાં સુત્રત માતાએ ચૌદ મહા રખે મુખમાં પ્રવેશ કરતાં. જયાં. દેવોએ ચ્યવન કલ્યાણક મહત્સવ કર્યો. અનુક્રમે પૂર્ણ માસે મહા સુદ ત્રીજના દિવસે, પુષ્ય નક્ષત્રમાં ચંદ્રને વેગ હતો ત્યારે વજના લાંછનવાળા, સુવર્ણવર્ણવાળા સુપુત્રને સુવ્રત માતાએ જન્મ આપે. છપન દિગકુમારિકાઓ, ચોસઠ ઈદ્રો, અસંખ્ય દે અને ભાનુરાજાએ જન્મ મહોત્સવ કર્યો. પ્રભુ જયારે માતાની કુક્ષિમાં હતા ત્યારે તેમની માતાને ધર્મ કરવાને દોહલો ઉત્પન્ન થયે હતા તેથી શુભ મુહુર્ત પિતાએ પ્રભુનું “ધર્મનાથ' એવું નામ પાડયું.
દીક્ષા
યૌવનવય પામતા પ્રભુ પીસ્તાલીશ ધનુષ્યની કાયાવાળા થયા. પિતાએ તેમના રાજકન્યાઓ સાથે લગ્ન કર્યા. જયારે પ્રભુ અઢી લાખ વર્ષના થયા ત્યારે ભાનુ રાજાએ તેમને રાજ્યાભિષેક કર્યો. પાંચલાખ વર્ષ સુધી પ્રભુએ રૂડી રીતે રાજયનું પાલન કર્યું.
કાતિક દેવો એ તીર્થ પ્રવર્તાવવાની વિજ્ઞપિત કરી એટલે પ્રભુ વાર્ષિક દાન આપી, નાગદત્તાનાસની શિબિકામાં આરૂઢ થઈ, પ્રકાંચન ઉધાનમાં પધાર્યા અને છઠ તપ કરી, મહાસુદ તેરસે, પુષ્ય નક્ષત્રમાં ચંદ્રને વેગ હતો ત્યારે હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી.
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૩૩
કેવળજ્ઞાન
છઠનું પારણું પ્રભુએ સોમનસપુરમાં ધર્મસિંહ રાજાને ત્યાં કર્યું. પંચદિવ્ય પ્રગટ થયાં. રાજાએ પ્રભુએ પારણું કર્યું હતું ત્યાં રત્નપીઠ રચાવી. બે વર્ષ છદમયપણે વિહાર કરી પ્રભુ પ્રકાંચન નામના ઉદ્યાનમાં પધાર્યા અને દધિપણું વૃક્ષની નીચે કાઉસગ ધ્યાને રહ્યા. ઘાતી કર્મને ક્ષય થતાં પ્રભુને પિષ સુદ પુનમને દિવસે, પુષ્ય નક્ષત્રમાં ચંદ્રનો યોગ હતું ત્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ સમવસરણ રચ્યું. પ્રભુએ પૂર્વદ્વારથી પ્રવેશી સિંહાસન પર બેસી દેશના આપી. દેશનાને અંતે કેટલાકે મહાવ્રત અને કેટલાકે અણુ વ્રત લીધા.
એક વખત પ્રભુ અશ્વપુર નગરના પરિસરમાં પધાર્યા. દેવે એ સમવસરણની રચના કરી. પાંચમાં વાસુદેવ પુરૂષસિંહ અને પાંચમાં બલદેવ સુદર્શનને ખબર પડતાં તેઓ પણ ત્યાં આવી ઇન્દ્રની પાછળ બેઠા. ઇદ્ર, વાસુદેવે અને બળભદ્ર પ્રભુની સ્તુતિ કરી. ત્યાર બાદ પ્રભુએ દેશના આપી. દેશનાને અંતે વાસુદેવ સમક્તિ અને બલદેવે શ્રાવકપણું સ્વીકાર્યું બીજી પરિસિએ ગણધર ભગવતે દેશના દીધી. દેશના પૂર્ણ થતાં સૌ પોતપોતાના રથાને ગયા. નિર્વાણ
કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પ્રભુએ લગભગ અઢી લાખ વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કર્યો. પછી પોતાને નિર્વાણ કાળ નજીક જાણી પ્રભુ સમેતશિખર પધાર્યા અને એકસો આઠ મુનિઓ સાથે અણસણ લીધું. એક માસને અંતે, જેઠ સુદ પાંચમે ચંદ્રનો યોગ પુષ્ય નક્ષત્રમાં હતો ત્યારે, ધર્મનાથ પ્રભુ, એકસો આઠ મુનિઓ સાથે મુક્તિપદ પામ્યા. ઈન્દ્રોએ યથાવિધિ નિર્વાણત્સવ ઉજ.
Page #161
--------------------------------------------------------------------------
________________
૦ ૦
૧૩૪ શ્રી ધર્મનાથ પ્રભુને પરિવાર ધમનાથ પ્રભુને નીચેને પરિવાર :ગણધર ૪૩
તેંતાલીસ સાધુ ૬૪,૦૦૦
ચોસઠહજાર સાથ્વી
૬૨,૪૦૦ બાસઠ હજાર અને ચાર ચૌદ પૂર્વ ધારી
નવસે અવધિજ્ઞાની ૩,૬૦૦ ત્રણ હજાર છસો મન:પર્યવજ્ઞાની ૪,૫૦૦ ચાર હજાર પાંચસો કેવળજ્ઞાની ૪,૫૦૦ ચાર હજાર પાંચસો વૈમ્પિલબ્ધિવાળા ૭,૦૦૦ સાત હજાર વાદલબ્ધિવાળા ૨,૮૦૦ બે હજાર આઠસે શ્રાવક ૨,૪૦,૦૦૦ બે લાખ ચાલીસ હજાર શ્રાવિકા ૪,૧૩,૦૦૦ ચાર લાખ તેર હજાર
ધર્મનાથ ભગવાનના શાસનમાં કિન્નર નામના યક્ષશાસનદેવ અને કંદર્પ નામે યક્ષિણી શાસન દેવી થઈ. ધમનાથપ્રભુના શાસનમાં થયેલા પાંચમા વાસુદેવ પુરૂષસિંહ, પાંચમાં બેલદેવ સુદર્શન અને પાંચમા પ્રતિવાસુદેવ નિશુંભ ચરિત્ર, બલદેવ, વાસુદેવ
અને પ્રતિવાસુદેવને પૂર્વભવ બળદેવને પૂર્વભવ
જંબુદ્વીપના અપર (પશ્ચિમ) વિદેહ ક્ષેત્રને વિષે અશકા નગરીમાં પુરૂષ વૃષભ નામે રાજા હતો. તે તત્ત્વજ્ઞાની અને સાત્વિક રાજાએ સંસારથી વિરક્ત થઈ પ્રજા પાલક મુનિ પાસે દીક્ષા લીધી રૂડી રીત ચારિત્ર પાળી એ રાજર્ષિ, આયુષ્ય પૂર્ણ થયે કાળ ધર્મ પ્રાપ્ત થતાં મૃત્યુ પામી સહસ્ત્રાર દેવલેમાં દેવતા થયા.
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૩પ વાસુદેવ અને પ્રતિવાસુદેવને પૂર્વભવ
તે દેવના આયુષ્યના સળ સાગરોપમ ગયા પછી પિતનપુર નામના નગરમાં વિકટનામે એક રાજા થે. હાથી હાથીને જીતી લે, તેમ કઈ રાજસિંહ નામના રાજાએ પોતાના પરાક્રમથી તેને રણભૂમિમાં જીતી લીધે, તે પરાક્રમથી લજજા પામેલા વિકટ રાજાએ પિતાના પુત્રને રાજ્ય આપી અતિભૂતિ નામના મુનિ પાસે દીક્ષા લીધી. પછી તીવ્ર તપસ્યા કરી તેણે એવું નિયાણું બાંધ્યું કે, આ તપના પ્રભાવથી હું ભવાંતરમાં રાજસિંહને ઉછેદ કરનાર થાઉં. આ પ્રમાણે નિયાણુ કરી કાળગે મૃત્યુ પામી, બીજા દેવલોકમાં દેવ થયે. પાંચમા પ્રતિવાસુદેવ
રાજા રાજસિંહ ચિરકાળ સંસારમાં ભમી આ ભરતક્ષેત્રમાં હરિપર નામના નગરમાં નિશુભ નામે રાજા થશે. લીલા માત્રમાં તેણે દક્ષિણ ભરતાદ્ધને સાચું તેથી તે પાંચમો અધ ચી (પ્રતિવાસુદેવ) કહેવાય. પાંચમા બલદેવની ઉત્પત્તિ
આ અવસરે ભરતખંડના અશ્વપુર નામે નગરમાં શિવ નામે રાજા થે. તેને વિજયા અને અમકા નામે બે પ્રિય પત્નીઓ હતી પુરૂષ વૃષભને જીવ સહસ્ત્રાર દેવલોકમાંથી ઍવી વિજ્યા રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયે, સુખે સૂતેલાં વિજયા રાણીએ બલભદ્રના જન્મને સૂચવતાં ચાર મહા સ્વપ્ન જોયાં. ગર્ભકાળ પૂર્ણ થતાં રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો. શિવ રાજાએ શુભ દિવસે, મેટે ઉત્સવ કરી, સારા દર્શનને લીધે પુત્રનું નામ સુદર્શન પાડયું. પાંચમાં વાસુદેવની ઉત્પત્તિ
વિકટરાજાને જીવ બીજા દેવલેમાંથી ચ્યવી, અમકાની કુક્ષિમાં પુત્રપણે અવતર્યો. અમકા રાંણીએ વાસુદેવના જન્મને સૂચવતાં
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૩૬ સાત મહાસ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂર્ણમાસે રાણીએ નીલવણ પૂર્ણ લક્ષણવાળા પુત્રને જન્મ આપ્યો. આ કુમાર અતિશય પરાક્રમથી પુરૂષોમાં સિંહરૂપ થશે એવું ધારીને રાજાએ તેનું પુરૂષસિંહનામ પાડયું. ઘાત્રી જનોએ લાલન પાલન કરેલા, તાડ અને ગરૂડના ચિહ્નવાળા એ બન્ને કુમારે અનુક્રમે પરપર કીડા કરતા અને નીલા તથા પીળા વસ્ત્ર ધારણ કરતા વૃદ્ધિ પામવા લાગ્યા. ઉપાધ્યાય પાસેથી તેમણે સર્વ કળાઓ સાવધાન પણે શીખી લીધી. બને કુમારને એક બીજા પર અત્યંત સ્નેહ હતો. વાસુદેવના માતાપિતાનું મૃત્યુ.
એક વખત શિવ રાજાએ સીમાડાના રાજાને વશ કરવા સુદર્શન બળદેવને મોકલ્યા. સ્નેહને લીધે પુરૂષસિંહ પણ તેની પાછળ ગયે, પણ બલભદ્ર વાસુદેવને સાથે આવતા રોક્યા એટલે તે રસ્તામાં જરહ્યા. વિવિધ વિનાદથી ભ્રાતાના વિયેગનું દુઃખ સહન કરી વાસુ દેવ ત્યાં રહ્યા હતા. તેવામાં પિતા તરફથી સંદેશે આવ્યો કે “મને દાહ જવર ઉત્પન્ન થયે છે. માટે તું જલદી આવ.' પુરૂષસિંહ તુરત જ પોતાના નગરમાં પાછો ફર્યો. પુત્રના દર્શનથી શિવ રાજા આશ્વાસન પામ્યા પણ વ્યાધિ અસાધ્ય હતો એટલે રાજા પથારીમાંથી ઊઠી શકે એવી આશા ઓછી હતી. પુરૂષસિંહ પોતાની ચિંતામાં હતા તેવામા સેવકે સમાચાર આપ્યા કે રાજમાતા અગ્નિરનાન કરી જીવનને અન્ત આણે છે તુર્ત વાસુદેવ માતા પાસે દેડી ગયા અને ગદ્ ગદ્દ સ્વરે કહ્યું, “અરે! માતા! તમે પણ આ મંદ ભાગ્યવાળા પુત્રને છોડી દેશે. મારું ભાગ્ય કેવું વિપરીત કે માતાએ પણ આમ કરવા માંડયું.” અમકા માતા બોલ્યા, “તારા પિતાના રંગની મેં બરાબર પરીક્ષા કરી લીધી છે. તે રોગ અવશ્ય 'તારા પિતાના પ્રાણું લેવા આવ્યો છે. વિધવા કહેવડાવવા હું તયાર
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૩૭
નથી. તારા પિતાની પહેલાં કસુંબાના વજ્ર ઓઢીને હું તેા ચાલી જઇશ. મારી આશિષથી સુદર્શન બધુની સાથે તું આનંદ પામીશ. હું હવે અગ્નિ માગે પતિની આગળ જઈશ. માટે હું તને એક છેલ્લી પ્રાર્થીના કર" છુ કે આ વિધિમાં નિષેધ કરે એવુ તારે કાંઇપણ હવે કહેવુ નહી.” આમ કહી અમકા માતાએ અગ્નિસ્નાન કરી જીવનના અન્ય આણ્યા. થાડા સમય પછી શિવર!જા પણ મૃત્યુ પામ્યા. વાસુદેવ વિલાપ કરવા લાગ્યા. સ્નેહીએએ બેધ આપી પુરૂષસંહને આશ્વાસન આપ્યું. પિતાના મૃત્યુના સમાચાર મળતાં, બલદેવ પણ સીમાડાના રાજાને વશ કરી વાસુદેવને મળ્યા. પુરૂષસિંહના વાસુદેવપણાના અભિષેક
બન્ને કુમારા પિતાના શાકથી આકુળ વ્યાકુળ રહેતા હતા, તેવામાં નિશુંભ પ્રતિવાસુદેવના દૂત આવ્યા. દૂતે નમસ્કાર કરી કહ્યું, “શિવ રાજાના સ્વર્ગ વાસથી તમારા સ્વામી નિશુંભને ઘણા શાક થયા છે. તમે હજી નાના છે! તેથી રાજ્ય ન સાચવી શકાય. માટે તમે હમણાં મારી પાસે રહેા.” પુરૂષસંહને દૂતનું વચન આકર્ લાગ્યું. નિશુ ંભને તે પેાતાના રવામી તરીકે સ્વીકારવા તૈયાર ન હતા. તેણે દૂતનું અપમાન કરી તેને કાઢી મૂકો. દૂતે આ વાત નિશુંભને કહી એટલે તે અશ્વપૂર પર ચઢી આવ્યા. વાસુદેવ વડીલ બંધુ અને સન્ય સાથે, તેની સામે ગયા. પરપર યુદ્ધ થયું. વાસુદેવે શખ ફૂંકયા એટલે નિશુંભનું સૈન્ય હતાશ થયું. નિશુ ંભ પાતે પુરૂષસિંહ સામે આવ્યે. શસ્ત્રાસ્ત્ર ખૂટતાં નિશુંભે પુસિંહ ઉપર ચક્ર મૂકયું. પુરૂષસ હૈ ચક્ર હાથમાં લઇ નિશુંભ ઉપર છેડયું. ચક્ર તુરત નિશુંભનું મસ્તક છેઢી નાખ્યું, નિશુંભના સૈન્ય અને રાજાએએ શરણાગતિ સ્વીકારી. ત્યાર બાદ પુરૂષસિદ્ધે ત્રણ ખંડ સાધ્યા. કૈાટિ શિલા ઉપાડી. નગરમાં પાછા ફરતાં તેને બલભદ્ર અને બીજા રાજામાએ વાસુદેવપણાના અભિષેક કર્યો.
G
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૩૮
વાસુદેવનુ' નરકગમન ખલદેવની મુકિત
લાંબા સમય રાજયનું પાલન કરી, પુસિંહ વાસુદેવ મૃત્યુ પામી છઠ્ઠી નરકે ગયા. વાસુદેવના મૃત્યુ પછી બલભદ્રે પ્રીતિ ધર મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી. ઘાતી કર્મોના ક્ષય થવાથી ખળભદ્ર મુનિને કેવળજ્ઞાન થયું. અંતે અણુશણ કરી મુનિ મેક્ષપદ.
પામ્યા.
તૃતીય શ્રી મધવા ચક્રવર્તી ચરિત્ર
પૂર્વભવ
નરપતિ રાજા
આ ભરતક્ષેત્રમાં મહીમડળ નામે નગરમાં, શ્રી વાસુપુજય સ્વામીના તીથ વિષે નરપતિ નામે રાજા હતા. એ ઉત્તમરાજા અનાથ જનાના નાથ હતા અને ન્યાય આપવામાં હંમેશા સાવધાન હતા. તે કદિ એક પુષ્પથી પણ કાઈ જનને મારતા ન હતા.. કેવળ નવીન પુષ્પની જેમ યત્ન વડે સર્વનું પાલન કરતા હતા.. એ વિવેકી રાજા પગના આભૂષણની પેઠે અથ તથા કામને અને મુગટની પેઠે ધર્મ ને ધારણ કરતા. અનુત્તર સુખને આપનારા અરિહંત દેવ, સુસાધુ ગુરુ અને દયામયી ધનુ` મ`ત્રાક્ષરની પેઠે તે ધ્યાન. ધરતા હતા. એકદા નરપતિ રાજાએ રાજ્યને રાગની જેમ ત્યજી દઇ વિશ્વને અભય આપનારી દીક્ષા અંગીકાર કરી.
દેવ
ચિર કાળ વ્રત પાળી, પ્રાંતે કાળધ પામી એ મહાત્મા મધ્યમ ત્રૈવેયકમાં દેવતા થયા.
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૩૯ મધવા ચકવતી
- જન્મ
આ જંબુદ્વીપમાં ભરત ક્ષેત્રને વિષે શ્રાવસ્તી નામે નગરી હતી. ત્યાં સમુદ્ર વિજય નામે રાજા રાજય કરતા હતા. ગાયનું ગોવાળ રક્ષણ કરે તેમ યથાવિધિ પૃથ્વીનું પાલન કરી, ગ્ય સમયે દૂધની જેમ કાંઈ પણ પીડા કર્યા વગર તે કર લેતો હતો. પવિત્ર લાવણ્યથી ભદ્ર અંગવાળી અને સર્વ ભદ્રના થાન રૂપ, ભદ્રા નામે તેને રાણી હતી. તેની કક્ષિને વિષે, નરપતિ રાજાને જીવ, દેવ તેમાંથી વી અવતર્યો. ભદ્રા રાણીએ ચકવતીના જન્મને સૂચવનારા ચૌદ મહાસ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂર્ણ સમયે, રાણીએ ઉત્તમ લક્ષણવાળા અને સુવર્ણની જેવા વર્ણથી શોભતા પુત્ર રનને જન્મ આપ્યો. આ પુત્ર પૃથ્વીમાં મધવા (ઈંદ્ર) જે થશે એવું ધારીને સમુદ્ર વિજયે તેનું નામ મધવા પાડ્યું. દિગવિજય
મધવા ઉંમરલાયક થયો એટલે સમુદ્ર વિજયે તેને રાજય ગાદી સોંપી. ઘણા વર્ષ સુધી રાજયનું પાલન કર્યા પછી તેના શસ્ત્રાગારમાં એક વખત ચક્ર રત્ન ઉત્પન્ન થયું. તે પછી બીજા તેર રને પણ તેને આવી મળ્યાં. મધવાએ ચક્ર વગેરે રત્નની પૂજા કરી બહુમાન કર્યું. પછી છ ખંડ સાધી પરિવાર સહિત મધવા ચકવતી શ્રાવતી નગરીમાં આવ્યું. રાજાઓએ તેનો ચક્રવતી પણાને અભિષેક કર્યો. મૃત્યુ
ચક્રવતી પણામાં અભિષિક્ત થયા પછી મધવા મહારાજા બત્રીસ હજાર મુગટધારી રાજાઓથી નિરંતર સેવાતા હતા. નવા નિધિઓથી તેમના મને રથ પૂર્ણ થતા હતા અને અંતઃપુરની સ્ત્રીએની નયનકમળની માળાઓથી નિત્ય પૂજાતા હતા. આ સિવાય.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૦
બીજા પણ અનેક પ્રમાદનાં સાધને તેમને સુલભ હતાં. તથાપિ તે પોતાની પિતૃ પરંપરાથી આવેલા શ્રાવક ધર્મમાં કદિ પણ પ્રમાદી થતા નહીં. તેમણે વિવિધ પ્રકારનાં જિનબિંબ સહિત કરાવ્યાં. તે દરરોજ ચૈત્ય પૂજા કરતા. સાધર્મિક વાત્સલ્ય કરી હંમેશાં નવા નવા વ્રત નિયમો ધારણ કરતા. પાછલી વયે મધવા ચક્રવતીએ દીક્ષા ગ્રહણ કરી રૂડી રીતે પાળી. અને પંચ પરમેષ્ઠીનું મરણ કરતાં કરતાં પંચત્વ પામી, મધવા ચક્રવતી દેવલોકમાં દેવતા થયા.
ચોથા શ્રી સનકુમાર ચક્રવતી ચરિત્ર
પૂર્વભવ વિકમયશા રાજા-સનકુમાર દેવલોકમાં દેવ.
જંબુદ્દીપના ભરતક્ષેત્રમાં કાંચનપુરી નામે નગરી હતી. ત્યાં વિક્રમયશા નામે રાજા હતા અને નાગદત્ત નામે એક ઘણી સમૃદ્ધિ વાળ સાર્થવાહ હતો. નાગદત્તને વિષ્ણુશ્રી નામે સ્ત્રી હતી. એકદા એ સુંદર સ્ત્રી કાકતાલીય ન્યાયથી વિક્રમયશા રાજાની દૃષ્ટિએ પડી. તેને જોતાં જ કામદેવે રાજાનું વિવેકરૂપી ધન હરી લીધું. વિષ્ણુ શ્રીનું હરણ કરી વિક્રમયશાએ તેને અંતઃપુરમાં દાખલ કરી અને પોતાની કીતિને કલંક લગાડ્યું, વિષ્ણુને પતિ નાગદત્ત સાર્થવાહ ગાંડો થઈ ગયો. અને “વિષ્ણુથી ! વિષ્ણુથી!' એમ બૂમ પાડતે જયાં ત્યાં રખડવા લાગ્યો. વિષ્ણુશ્રીને સંગ પામેલા રાજાને કેટલોક કાળ સુખમાં નિર્ગમન થયું. પણ તેને હંમેશાં વિષ્ણુશ્રી સાથે જ રમત જોઈ, તેના અંતઃપુરની બીજી રાણુંઓએ ઇર્ષાથી કામણ કર્યું. રાજાએ ઘણું જતન ર્યા છતાં તે ન બચી અને
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૪૧
ક્ષય રાગીની જેમ ધસાઈ ધસાઈ મૃત્યુ પામી. વિષયાશક્તિથી ભાન ભૂલેલા રાજા વિષ્ણુશ્રીના મૃતદેહને ઉપાડવા દેતા ન હતા અને તેને જોઈ જોઇને પ્રલાપ અને વિલાપ કરતા. મંત્રીએએ યુક્તિપૂર્વક મૃતકને અરણ્યમાં ખસેડયું. તેએ એમ માનતા હતા કે રામને શાક ધીમે ધીમે આા થશે. પણ તેમની ધારણા ખોટી પડી. રાજાએ અન્ન પાણીના ત્યાગ કર્યાં. પ્રધાના રાજાને જંગલમા લઈ ગયા અને વિષ્ણુશ્રીનું ક્લેવર તેને સોંપ્યુ . ક્લેવર જોતાં જ રાજા ચમકયા. મૃતદેહમાંથી દુર્ગંધ નીકળતી હતી. ચારે બાજુ ખ્રીડીએ હતી. માં બિહામણું બન્યું હતું. માખીએ ગણગણુાત કરી રહી હતી. નેત્રોમાં કાણાં પડયાં હતાં અને તેના સ્તન ગીધાએ કાચી નાખ્યા હતા. રાજાને જીવનની અનિત્યતા સાથે નિરસતા સમજાઇ. તે નગરમાં પા ફર્યાં અને મૃતદેહ અગ્નિદાહ માટે સાંપ્યા. વિશ્રી જતાં રાજાની સર્વે સંસારમાયા ગઇ અને તેણે સુત્રતાચાર્ય પાસે ઢીક્ષા અંગીકાર કરી. પેાતાના દેહ ઉપર નિસ્પૃહ થઈ તેણે તીત્ર તપશ્વર્યાં આદરી અને પેાતાના શરીરને શેાખવી નાખ્યું. કાળયેાગે મૃત્યુપામી વિક્રમયશા રાજિષ સનત્કુમાર દેવલાકમાં શ્રેષ્ઠ આયુષ્યવાળા દેવતા થયા.
સનત્કૃમાર ચકીના પૂર્વભવ(ચાલુ) જિનધમ શેઠ અને શોધમેન્દ્ર
દેવસ બાઁધી આયુષ્ય પૂર્ણ કરી, વિક્રમયશાના જીવ રહપુરનગરમાં જિનધ નામે શ્રેષ્ઠીપુત્ર થયા. એ શ્રેષ્ડીપુત્ર બાળપણથી જ બાર પ્રકાર ના શ્રાવક ધર્મ ને પાળતા હતા. આઠ પ્રકારી પૂજા વડે તીર્થંકરોની આરાધના કરતા હતા. અણીય વગેરે દાનથી મુનિરાજ પ્રતિલાભતા હતા અને અસાધારણ વાત્સલ્ય ભાવથી સાધક જનોને દાનવડે પ્રસન્ન કરતા હતા. આ પ્રમાણે તેણે કેટલેક કાળ નિમન કર્યાં.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૨
આ તરફ નાગદત્ત સાર્થવાહ પ્રિયાના વિરહથી દુઃખી થઈ મૃત્યુ પામી કેટલાક ભવ કરી સિંહપુર નગરમાં અગ્નિશર્મા નામે બ્રાહ્મણ . કેટલાક કાળ પછી તે ત્રિદંડી બને અને તે નગરને હરિવહન રાજા તેને ભક્ત બન્યું. એક દિવસ હરિવાહને અગ્નિશમને ભેજન માટે નિમંત્રણ આપ્યું. અગ્નિશર્માએ દૈવગે રાજદ્વારમાં આવી ચડેલા પેલા જિનધર્મ નામના વણિકુમારને જોયે. તેને જોતાં જ પૂર્વજન્મના વિરથી અગ્નિશર્મા ઋષિના નેત્રો રોષથી રાતા થઈ ગયાં. અંજલિજોડી પાસે ઊભેલા હરિવહન રાજાને તેણે કહ્યું, “આ શ્રેષ્ઠિના પૃષ્ઠભાગ ઉપર અતિઉષ્ણ દૂધપાકનું પાત્રમૂછી જે ભેજન કરાવશે તે ભજન કરીશ, નહિ તો અકૃતાર્થ પણ આવે તેમ ચાલ્યા જઈશ.” રાજાએ તે કબુલ કર્યું. જિનધર્મને સુવરો અને તેના પૃષ્ઠ ભાગ ઉપર ઉષ્ણુ દૂધપાક મૂકી ત્રિદંડીને જમાડશે. જિનેધમે પૂર્વભવ સંચિત કર્મફળ જાણું સહન કર્યું. પણ પછી તેણે દીક્ષા લીધી. નવકાર મંત્રના ધ્યાનમાં તત્પર રહી સમ્યક પ્રકારે ઉપસર્ગો સહન કરી, મૃત્યુ પામી જિનધર્મશેઠ સૌધર્મ કપમાં ઈન્દ્ર જે. ત્રિદંડી મૃત્યુ પામી ઈન્દ્રને ઐરાવત -હાથી થયે ત્યાંથી મૃત્યુ પામી, વચ્ચે ભવ કરી અસિત નામે યક્ષરાજ થ.
સનકુમાર ચક્રવતી સનકુમારને જન્મ–અશ્વ સહિત અદશ્ય થવું.
આ જંબુદ્વિીપમાં કુરૂ મંગલ દેશને વિષે હસ્તિનાપુર નામે નગર હતું. તેમાં અશ્વસેન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સહદેવી નામે મહારાણી હતી. દેવેલેકનાં સુખ ભોગવી જિનધર્મ શેઠનો જીવ સહદેવીની કુક્ષિને વિષે પુત્ર પણે અવતર્યો સુખે સુતેલાં સહદેવીએ ચૌદ સુહા ને મુખમાં પ્રવેશ કરતાં જોયા. અનુક્રમે પ્રસવ સમય આવતાં રાણુએ અદ્વિતીય રૂપ વૈભવવાળા, સુવર્ણના જેવી
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૪૩
કાન્તિવાળા અને સર્વ લક્ષણે પરિપૂર્ણ એક કુમારને જન્મ આપ્યું. અશ્વસેન રાજાએ તેનું સનકુમાર એવું નામ પાડયું. આ સનકુમારને મહેન્દ્રસિંહ નામે એક મિત્ર હતા. એક દિવસ બન્ને મિત્રો મકરન્દ નામના ઉધાનમાં ક્રીડા કરવા ગયા હતા. ત્યાં સનસ્કુમાર પિતાએ ભેટ આપેલ જલધિ કલેલ નામના અશ્વ ઉપર બેઠે. અશ્વ તુરત જ દોડવા લાગ્યા. જોત જોતામાં કુમાર સહિત અશ્વ અદશ્ય થે. અશ્વસેન રાજાએ ઠેર ઠેર જોડેસવારો મેલી તપાસ કરાવી પણ સનકુમારને પત્તો લાગે નહિ. આખરે સનકુમારના મિત્ર મહેન્દ્રસિંહે તેને શેધવાનું માથે લીધું. બકુલમતિએ કહેલ સનકુમારને વૃત્તાન્ત
એક વખત મહેન્દ્રસિંહે સનકુમારની શેધમાં અટવીમાં પ્રવેશ કર્યો. દૂર જતાં તેણે કેટલીક સ્ત્રીઓથી વીંટાયેલ, આનંદ કરતા એક યુવકને છે. યુવાને તેને તુરત ઓળખ્યો અને પૂછ્યું, “મહેન્દ્રસિંહ! તું અહિં કેમ અને ક્યાંથી આવે છે?” મહેન્દ્રસિંહે તેના અદશ્ય થયા પછીની બધી વાત કહી અને તેને વૃત્તાન્ત જાણવા તેની વાત પૂછી. સનકુમારે બકુલમતીને સર્વ વાત જણાવવાનું કહ્યું. બકુલમતીએ મહેન્દ્રસિંહને કહ્યું, “તે અશ્વ તમારા મિત્રને ભયંકર અટવીમાં લઈ ગયો અને બીજે દિવસે ઊભો રહ્યો. અશ્વ ઉપરથી તમારા મિત્ર ઉતર્યા કે તુત અશ્વ મરણ પામ્યા. આર્યપુત્ર જલપાન કરવાનો વિચાર કરે છે તેટલામાં તે વનનો અધિષ્ઠાયક યક્ષ જલપાત્ર સાથે હાજર . યક્ષે જલપાન કરાવ્યું અને માનસ સરોવરમાં સ્નાન કરાવ્યું. આ વખતે પૂર્વભવના શત્ર અસિત યક્ષે આર્યપુત્રને જોયો અને તેણે અનેક ઉપસર્ગો ક્ય. તમારા મિત્ર બાહુ યુદ્ધથી યક્ષને હરાવ્યું. ત્યાર પછી આર્ય પુત્ર પગે ચાલીને અટવી બહાર આવ્યા. ત્યાં ભાનુગ વિદ્યાધરની આઠ કન્યાઓએ
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૪ તેમને જોયા. અને તેમની સાથે પિતાની સંમતિથી પરણી. એક વખત રતિગૃહમાં આર્ય પુત્ર સુતા હતા તે સમયે અસિત યક્ષે તેમને ઉપાડી કેઈ ભયંકર અરણ્યમાં મૂક્યા. જાગૃત થતાં તેમણે એક મહા પ્રાસાદ છે. તે પ્રાસાદમાં રહેલ ચંદ્ર યશાની સુનંદા કુમારીને પરણ્યા. સ્ત્રી રત્ન સુનંદા સાથે આર્ય પુત્ર હર્ષથી વાત કરે છે તેટલામાં જ વેગ વિદ્યાધર તેમના ઉપર ચઢી આવ્યું. પણ આર્ય પુત્રે તેને મારી નાખ્યા. વજા વેગને પિતા અશનિવેગ પુત્રના વરને બદલે લેવા આર્ય પુત્ર ઉપર ચઢી આવ્યો પણ ચંદ્રગ અને ભાનુવેગે આય પુત્રને સહાય કરી. ભયંકર યુદ્ધ થયું. છેવટે આર્ય પુત્રે અશનિવેગના મસ્તકને છેદી નાખ્યું. ચંદ્રવેગ વગેરે વિદ્યારે આર્ય પુત્રને વૈતાઢયગિરિ ઉપર લઈ ગયા. અને વિદ્યાધરોના મહારાજા બનાવ્યા. મારા પિતા ચંદ્રગે મારી સાથે તમારા મિત્રને બીજી વિદ્યાધર પુત્રીઓ પરણાવી. આજે અમે કીડા કરવા આર્ય પુત્ર સાથે અહિં આવ્યાં છીએ.” ચક્રિપણાને અભિષેક
બકુલમતીએ સનકુમારને વૃત્તાન્ત જણાવ્યા પછી, કુમાર મહેન્દ્રસિંહને વૈતાઢયગિરિ ઉપર લઈ ગયે. મહેન્દ્રસિંહ મિત્રની ઋદ્ધિ સિદ્ધિ જોઈ આનન્દ પામ્યો. પણ તેને તે સનકુમારને અશ્વસેન રાજા પાસે લઈ જ હતું એટલે તેણે મિત્રને કહ્યું, “તમારા વિના તમારા માતા પિતા ઝૂરે છે.” તત્કાળ સનકુમાર વિદ્યાધરો સાથે હસ્તિનાપુર ગયા અને પત્ની અને પરિવાર સહિત માતા પિતાને પગે લાગ્યા. પુત્રની દ્ધિ સિદ્ધિ જોઈ રાજા રાણી આનંદ પામ્યા. સનકુમારને રાજ્યનો ભાર સોંપી, અશ્વસેન રાજાએ દીક્ષા લીધી અને સ્વશ્રેય સાધ્યું.
સનકુમારને અનુક્રમે ચૌદ મહા રત્ન પ્રાપ્ત થયાં. તેણે ચક રત્નને અનુસારી ભરત ક્ષેત્રના છ ખંડ સાધ્યા અને નૈસર્પ વગેરે
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૪૫
નવિધિ સાધ્યા. રાજાએ એ ચકીપણાના અભિષેક કર્યાં. દેવે એ પણ તેમાં ભાગ લીધે. નગરમાં બાર વર્ષ સુધી આ ઉત્સવ ચાલ્યેા. સમગ્ર હસ્તિનાપુર બાર વર્ષ પન્ત દંડ, દાણુ અને રાજસુભટાના પ્રવેશથી રહિત રહ્યું. કર વગેરેથી જરા પણ નહિ પીડતા સનત્કુમારે પેાતાની પ્રજાનુ પિતાની જેમ પાલન કર્યું". આ ત્રણ જગતમાં તેના જેવા પ્રતાપવાન અને રૂપવ′ત બીજો કાઇ થયા નથી.
સનત્કુમારની દીક્ષા
એક દિવસ ઇન્દ્રે સનત્કુમારના રૂપની પ્રશંસા કરતાં કહ્યું, ‘તેના જેવું રૂપ કે કાન્તિ દેવ કે મનુષ્યમાંનથી.' ઇન્દ્રના આ શબ્દો સાંભળી એ દેવ બ્રાહ્મણનું રૂપ ધરી સનકુમારને જોવા આવ્યા. સનત્કુમાર તે સમય સ્નાનની તૈયારી કરતા હતા. તેનું રૂપ દેખી દેવાએ માથુ’ ધુણાવ્યું અને મનમાં કહ્યું, “ઇન્દ્ર કહેતા હતા તેવું જ રૂપ અને કાન્તિ છે.” સનત્યુમારે બ્રાહ્મણાને કહ્યું, “મારૂ’રૂપ નિહાળવા તમે રાજસભામાં આવજો. તે વખતે મે' આભૂષણા પહેર્યાં હશે.” બ્રાહ્મણા સારૂં” કહી રાજસભામાં આવ્યા. તેમણે સનકુમારને જોયા. જોતાં જ તેમનું મુખ પલટાયું. સનત્કુમારે ગથી કહ્યું, “નાનાગારમાં તમે મને જોયા હતા તેના કરતાં અત્યારે હુ કેટલા સુંદર દેખાઉ’ છું.” બ્રાહ્મણાએ કહ્યું, “મહારાજ ! તે રૂપ તા ગયું અત્યારે તે આપ ઘણા કદરૂપા લાગેા છે.” સનકુમારે શરીર ઉપર હાથ ફેરવ્યા તા કાયા રોગાથી ગ્રસિત બની દુ ધમય બની હતી. દેવાએ પેાતાનું સ્વરૂપ જણાવ્યું અને કહ્યું, “ઇન્દ્રની પ્રશંસાથી અમે તમને નિરખવા અહિં આવ્યા હતા. પણ સ્નાનાગારનું રૂપ અત્યારે નથી.” સનત્કાર સમજયા, “મારા રૂપને મારા અભિમાને ગ્રસિત કર્યું છે. હું મૂર્ખ, અનિત્ય દેહમાં મુષ્ઠિત થઇ ભાન ભૂલ્યે.” ચક્રીને વૈરાગ્ય આવ્યા અને તેણે વિનયધર મુનિ પાસે ઢીક્ષા લીધી.
૧૦
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૬
મૃત્યુ
સનકુમાર રાજર્ષિને રાગો એક પછી એક વધતા ગયા. પણ રેગને તે સમતા ભાવે સહન કરતા. રેગના પ્રતિકારની તેમની પાસે લબ્ધિ હતી. છતાં તેઓ દેહ પર નિમણપણે દાખવતા. રૂડી રીતે ચારિત્રપાળી, અને અણસણ કરી સનકુમાર રાજર્ષિ દેવલમાં દેવ પણે ઉત્પન્ન થયા.
શ્રી શાન્તિનાથ ચરિત્ર
શાંતિં શાંતિ નિશાંત શાંત શાંતા શિવં નમસ્કૃત્ય તેતુઃ શાન્તિ નિમિત્તે
મંત્રપદે શાન્તયે સ્તૌમિ ભાવાર્થ – જેનામાં ઉપદ્રવ શાન્ત થયા છે, જે રાગદેષ રહિત છે, જે શાન્તિના સ્થાન રૂપ છે અને જે રતુતિ કરનારની શાતિના કારણરૂપ છે એવા શ્રી શાન્તિનાથ પ્રભુને નમસ્કાર કરીને શાતિ માટે મંત્રોથી તેમની સ્તુતિ કરૂં છું.
આમિતિ નિશ્ચિત વીસે નમે નમે ભગવતેતે પૂજામ શાન્તિજિનાય જયવતે યશરિવને સ્વામિને દમિનામ
સકલાતિશેષક મહા સંપત્તિ સમન્વિતાય શસ્યાય ગેલેક્ય પૂજિતાય ચ નમો નમઃ શાંતિ દેવાય
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૪૭ સમર સુસમૂહ સ્વામિક સંપૂજિતાય નિ (ન) જિતાય ભુવન જન પાલઘતતમાય સતતં નમસ્તમ સર્વ દુરિતીઘ નાશન કરાય સર્વા શિવ પ્રશમનાય દુષ્ટ ગ્રહ ભૂત પિશાચ
શાકિનીનાં પ્રમથનાય ભાવાર્થ – એ પ્રમાણેના નિશ્ચિત વચનાવાળા, પૂજાને યેગ્ય, રાગદેષને જીતનારા, યશવી, મુનિઓના સ્વામી, સંપૂર્ણ ચોત્રીશ અતિશય રૂપ મેટી સંપદાવાળા, પ્રશંસવા ગ્ય, ત્રણ લેકના જીથી પૂજિત, સર્વ દેવતાઓના સમૂહ અને તેમના સ્વામિ ચોસઠ ઈન્દ્રો વડે પૂજાયેલા દેવતાઓ વડે પણ નહિ છતાયેલા, ત્રણ ભુવનના લેકનું પાલન કરવામાં ઘણા સાવઘાન, સર્વ પાપના સમૂહને નાશ કરનાર, સર્વ ઉપદ્રવ શાન્ત કરનાર, તથા ખરાબ ગ્રહ, ભૂત, પિશાચ અને શાકિનીઓને નાશ કરનારા એવા શ્રી શાન્તિનાથ ભગવાનને, હંમેશાં, વારંવાર નમસ્કાર થાઓ.
સંતિકર સંતિજિર્ણ જગસરણું જયસિરીઈ દયારે સમરામિ ભત્ત પાલગ
નિવ્વાણ ગરૂડજ્યસેવં ભાવાર્થ – શાન્તિના કરનાર, જગતને શરણભૂત, જ્યલક્ષ્મીના આપનાર, ભક્તને પાળનાર અને નિર્વાણ દેવી અને ગરૂડ નામના યક્ષે જેની સેવા કરી છે એવા શ્રી શાન્તિનાથ ભગવાનનું હું મરણ કરૂં છું.
Page #175
--------------------------------------------------------------------------
________________
-
૧૪૮
લંચ-જિઘુત્તમ–મુત્તમ-નિત્તમ-સત્તધર, અજજવ–મદ્દવ-ખંતિ-વિમુત્તિસમાહિનિહિ; સંતિક પણમામિ દમુત્તમતિયરે
સંતિમુણી મમ સંતિ સમાહિત દસઉ. ભાવાર્થ-તે જિનને વિષે ઉત્તમ તથા પ્રધાન, અજ્ઞાનરહિત અને ભાવયશને ધરનારને, નિર્માયિકપણું, નિરંહકારતા, ક્ષમા. નિર્લોભતા અને સમાધિના સાગરને, શાંતિના કરનારને તથા ઈન્દ્રિયને દવા વડે કરી ઉત્તમ તથા તીર્થના કરનારને હું પ્રણામ કરું છું. શ્રી શાંતિનાથ મુનિ મને શાંતિ અને ઉત્તમ સમાધિ રૂપ વરદાન આપે.
તં સંતિ સંતિકર, સંતિર્ણ સાવ ભયા
સંતિ થણામિ જિર્ણ, સંતિ વિહેઉમે ભાવાર્થ– જે થકી સર્વ ભયે નાશ પામ્યા છે. તે શાંતિરૂપ અને શાંતિના કરનાર શાંતિનાથ જિનેશ્વરની હું સ્તુતિ કરું છું. તે મને શાંતિ કરે.
તિત્યવરપવત્તયં તમય રહિયં, ધીરજણ થઅગ્નિ ચૂઅકલિ કલુસં; સંતિસુહ પવત્તયં તિગરણ પયા , સંતિમહં મહામુણું સરણમુવણમે
ભાવાર્થ– ઉત્તમ જે તીર્થ તેના પ્રવર્તાવનાર, અજ્ઞાન અને કર્મ થકી રહિત, ધીર પુરૂષો વડે સ્તુતિ કરાયેલ તથા પુષ્પાદકે પૂજા કરાયેલ, છોડયું છે કલહનું પાપ જેણે એવા, મોક્ષ સુખના કરનાર મહામુનિ શ્રી શાંતિનાથને શરણે હું, ત્રિકરણ શુધે, જાઉં છું.
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૪૯
ત મહામુનિ મંપિ પજલી રાગદેાસ ભય માહ વિજ્રઅ' દેવદાવનદિ 'ક્રિ સતિમુત્તમં મહાતવ નમે
ભાવા – રાગ, દ્વેષ, ભય અને માદ્ઘ રહિત, દેવ, દાનવ અને નરેન્દ્રથી પૂજાયેલ (પૂજિત), મેાટુ' છે તપ જેવું એવા મહામુનિ શાંતિનાથને હું પણ હાથ જોડીને નમસ્કાર કરૂ છુ.
શ્રીમતે શાન્તિનાથાય નમઃ
શાન્તિ વિધાયિને
ત્રૈલાયસ્યામરાધીશ.
મુકુટાભ્ય િતાંપ્રયે
શાન્તિઃ શાંતિકરઃ શ્રીમાન્ શાન્તિ
દિશતુ મે ગુરુઃ
શાંતિરેલ સદા તૈયા, યેષાં
શાંતિગૃહે ગૂઢ
ઉત્કૃષ્ટ રિષ્ટ દુષ્ટ ગ્રહ ગતિ દુઃસ્વપ્નઃનિમિત્તાહિ સંપાદિત હિત સ’પન્નામ ગ્રહણ જયતિ શાંતઃ
ભાવાર્થ :-જ્ઞાનાદિક લક્ષ્મીવાળા, ત્રણ લેાકના પ્રાણીઓની શાન્તિને કરનારા, તથા ઇન્દ્રોએ મુકુટા વડે પૂજ્યા છે. ચરણ જેમના એવા શ્રી શાન્તિનાથ ભગવાનને નમસ્કાર થાં.
શાંતિ કરનાર, જ્ઞાન લક્ષ્મીવાળા અને તત્ત્વના ઉપદેશ કરનાર શ્રી શાન્તિનાથ ભગવાન મને શાંતિ આપેા. જેમના ધરને વિષે શાંતિનાથની પુજા થાય છે તે લેાકના ધેર હંમેશાં શાંતિ જ છે.
જ
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૦ દૂર કર્યા છે ઉપદ્રવ, દુષ્ટ ગ્રહની ગતિ તથા ખરાબ સ્વપ્નાં જે દુઃખના હેતુ અપશુકન વગેરે છે તેને એવા તથા સંપાદિત કરી છે હિતની સંપત્તિ જેણે એવું શ્રી શાંતિનાથ ભગવાનનું નામ ગ્રહણ ઉત્કૃષ્ટ વર્તે છે.
સુધા સદર વાગજના નિર્મલીકૃત દિડમુખઃ
મૃગલક્ષ્મ તમ શાન્ય શાન્તિનાથ જિનોડ રતુવઃ પિતાની અમૃત જેવી વાણી રૂપી ચંદ્રિકાથી જેણે દિશાઓના મુખ ભાગોને નિર્મળ કર્યો છે અને જેમને મૃગનું ચિહ્ન (લાંછન) છે એવા શ્રી શાન્તિનાથ જિનેશ્વર તમારા અજ્ઞાનની શાન્તિ માટે થાએ.
પૂર્વભવ પ્રથમ ભવ-શ્રીષેણુ રાજા આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં રત્નપુર નામનું નગર હતું. ત્યાં શ્રીષેણ નામનો રાજા રાજ્ય કરતા હતા. તેને અભિનંદિતા અને શિખીનંદિતા (સિંહનંદિતા) નામે રાણીઓ હતી. એક નખત અભિનંદિતા રાણીએ રાત્રે સૂર્ય અને ચંદ્ર બનેને એકી સાથે સ્વપ્નમાં દીઠા. પૂર્ણ માસે અભિનંદિતાએ સૂર્ય ચંદ્ર સરખા બે પુત્રોને જન્મ આ. રાજાએ તેમનાં ઈન્દુષેણ અને બિંદુષેણ એવાં નામ પાડ્યાં. અનુક્રમે બાળકે વૃદ્ધિ પામ્યા અને શસ્ત્ર તથા શાસ્ત્ર કળામાં પ્રવીણ થયા.
આ અરસામાં ભરતક્ષેત્રમાં અચલપુર નામનું નગર હતું ત્યાં સાંગ ચતુર્વેદ ભણનાર અને સર્વઠ્ઠીમાં શિરોમણિ ધરણી જટ નામે એક વિખ્યાત બ્રાહ્મણ રહેતો હતો. તેને યશોભદ્રા નામે એક પત્ની હતી. આની સાથે સંસાર સુખ ભોગવતાં ધરણી જટને નંદિભૂતિ
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૫૧
અને શિવભૂતિ નામે બે પુત્રો થયા. આ બ્રાહ્મણને ત્યાં કપિલા નામે એક દાસી હતી. તેની સાથે પણ તે બ્રાહ્મણ ધણા કાળથી રતિક્રીડા કરતા હતા. સ્વચ્છ ંદે ક્રીડા કરતાં તે દુષ્ટદ્રીજને ક્રમે કરીને કપિલ નામે એક પુત્ર થયા.
ધરણીજ≥ યશાભદ્રાના બે પુત્રોને રહસ્ય સહિત સાંગવેદ ભણાવ્યા. અતિ બુદ્ધિમાન કપિલમાત્ર મૌનપણ સાંભળી સાંભળીને વેદસાગરના પારગામી થયા.
કપિલ દાસીપુત્ર હતા તેથી લેાકાને કે ધરણીજટને તેને માટે માન ન હતું; તેથી કિપલે અચલગ્રામ છેાડયુ અને પેાતાના હાથે જનેાઈ પહેરી રત્નપુર નગરમાં આવ્યેા. આ નગરમાં સત્યકી નામના ઉપાધ્યાય હતા, તેના સંપર્કમાં કપિલ આવ્યા. ઉપાધ્યાયે પેાતાની સત્યભામા નામે પુત્રી પિલને પરણાવી. કપિલ સત્યભામા સાથે સુખ ભગવતે પેાતાનેા કાલ નિ મન કરતા હતા. આ અરસામાં કપિલ અને સત્યભામાના સંસારમાં વિષકટક ઊભું થયું.
એક વખત કપિલ વર્ષાઋતુમાં નાટક જોઇ માડી રાત્રે ધેર આન્યા. રસ્તામાં કપડાંન ભી જાય તે માટે તેણે તેને બગલમાં રાખ્યાં પણ ઘર નજીક આવતાં તેણે વસ્ત્ર પહેરી લીધાં વરસાદથી ભીન ચેલા પતિની ઠંડી દૂર કરવા સત્યભામા વજ્રો લઈ સામી આવી. કપિલે કહ્યું, “મેં વિદ્યા પ્રયાગથી મુશળધાર વરસાદમાં પણ મારાં વસ્ત્રો કૈારાં રાખ્યાં છે.” સત્યભામા પંડિત પુત્રી àાવાથી કપિલને જોતાંજ સત્ય પરિસ્થિતિ સમજી ગઈ. તેના સવ દેહ ભી જાયેલા હતા. શરીરમાંથી પાણી ઝળતુ` હતુ`. પતિની મંત્રની વાત તેને ભાઈઓનતી છે અને તે અનિદ્યાષ નામનો વિધાધર ઉપાડી ગયા ઢાપાયમાનસ ન કરશો.” એમ કહી તેમણે વિદ્યાના બળે પ્રતારણી
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫ર કપિલદાસી પુત્ર છે એમ જ્યારે ઘરણી જટ પાસેથી જાણવા મળ્યું ત્યારે સત્યભામા રાજાને આશ્રમે ગઈ અને વિવિધ તપશ્ચર્યા કરી પિતાનું જીવન વ્યતીત કરવા લાગી.
આ અરસામાં શિબીના બલરાજાએ પોતાની પુત્રી શ્રીકાન્તા શ્રાષણના પુત્ર ઈન્દુષણને આપી. શ્રીકાન્તાની સાથે આવેલ અનંગમતિકા નામની વેશ્યા માટે શ્રીષેણના બે કુમારે લડી પડયા. પુત્રોની આવી તુચ્છ વઢવાડ દેખી રાજા કંટાળી ગયે અને તેણે વિષમિશ્રિત પુષ્પ સુધી જીવનનો અંત આ. શ્રીષેણના મૃત્યુના સમાચાર સાંભળી શિખિનંદિતા, અભિનંદિતા અને સત્યભામાં પણ વિષમિશ્રિત મળ સુધી મૃત્યુ પામ્યા.
બીજે ભવ–યુગલિક મનુષ્ય શ્રીષેણ અને અભિનંદિતાએ ઉત્તર કુરૂક્ષેત્રમાં પુરૂષસ્ત્રીના એક યુગલરૂપે જન્મ લીધો અને શિખિનંદીતા અને સત્યભામાએ બીજા યુગલરૂપે જન્મ ધારણ કર્યો.
ત્રીજે ભવ-સીધમ દેવલોકમાં દેવ નિષ્પાપ યુગલિક જીવન જીવી શ્રીષેણ વગેરે ચારે છે સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયાં.
ચેાથે ભવ-અમિતતેજ વિદ્યાધર અમિતતેજને જન્મ
ભરત ક્ષેત્રના વૈતાઢય પર્વત ઉપરના રથનુપુર ચક્રવાળ નામે નગરને વિષે અર્ક કીર્તિ નામે વિદ્યાધરોને રાજા હતો. તેને જાતિસાગરાણી હતી. શ્રીષેણ રાજાને જીવ સૌધર્મદેવલોકમાંથી એક વિખ્યાત બ્રાહ્મણ રહેતો હતો. તેને યશોભદ્રા નામે એક પત્ની હતી. આની સાથે સંસાર સુખ ભેગવતાં ધરણીજને નંદિભૂતિ
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૫૩
સત્યભામા (દાસીપુત્ર કપિલની પત્ની)ને જીવ અક કીર્તિ રાજાની પુત્રીપણે ઉત્પન્ન થયા. રાજાએ તેનું નામ સુતારા પાડયું.
શ્રીષેણ રાજાની રાણી અભિનંદિતાના જીવ ત્રિપૃષ્ઠ વાસુદેવની રાણી સ્વયં પ્રભાના પુત્ર પણે ઉત્પન્ન થયા. તેનું નામ વિજય પાડવામાં આવ્યું. શ્રીષેણ રાજાની બીજી રાણી શીખી નંદિતાના જીવ ત્રિપૃષ્ઠ વાસુદેવની પુત્રી પણે ઉત્પન્ન થયા. તેનું નામ જયાતિપ્રભા પાડવામાં આવ્યું.
દાસી પુત્ર કપિલના જીવ અષનિધેષ નામે વિદ્યાધરાના રાજા થયા. એક વખત અક પ્રીતિ પરિવાર સહિત ત્રિપૃષ્ઠ વાસુદેવને મહેમાન થયા ત્યારે ત્રિપૃષ્ઠે પેાતાની પુત્રી જયાતિ પ્રભાને અમિતેજ વેરે પરણાવી. (આમ પૃથ્વભવના રાજા શ્રીષેણ અને રાણી શિખિનંદિતા આ ભવમાં પતિ પત્ની બન્યા) અને અક ખ્રીતિએ પેાતાની પુત્રી સુતારા ત્રિપૃષ્ઠ વાસુદેવના પુત્ર વિજય વેરે પરણાવી (આમ શ્રીષેણની રાણી અભિનંદિતા અને દાસી પુત્ર કપિલની પત્ની સત્ય ભામા) આ ભવમાં પતિ પત્ની બન્યા).
-સુતારાનું હરણુ
એક દિવસ અનિવેષ (દાસી પુત્ર કપિલના જીવ) વિદ્યાધરે પ્રતારણી વિદ્યા વિકવી એક મૃગ બનાવ્યેા. વિજય તેને મારવા ગયા. તે વખતે તેણે સુતારા (પૂર્વ ભવની પત્ની સત્યભામા)નું હરણ કર્યું... અને કૃત્રિમ સુતારા બનાવી મને સપે ડંશ દ્વીધા છે’ એવા કૃત્રિમ પાકાર કર્યાં. થાડી વારમાં કૃત્રિમ સુતારા મરણ પામી. પત્નીના મૃત્યુનુ′ દુ:ખન સહન થવાથી વિજયે બળી મરવા ચિતા સળગાવી. તેવામાં બે વિદ્યાધરાએ આવીને વિજયને કહ્યું, “ તમારી પત્ની ભાઇઓનતી છે અને તે અનિધાણ નામના વિદ્યાધર ઉપાડી ગયા કાપાયમાનસ ન કરશે.” એમ કહી તેમણે વિદ્યાના બળે પ્રતારણી
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૪
વિદ્યા નષ્ટ કરી એટલે કૃત્રિમ સુતારા અદહાસ્ય કરતી ચાલી ગઈ.
અષનિષ વિદ્યાધરનું દુષ્કૃત્ય જ્યારે અમિતતેજના જાણવામાં આવ્યું ત્યારે તેણે વિજયને વિદ્યાધર સામે લડવા મોકલ્યો અને પોતે અષનિષની વિદ્યાઓને છેદ કરનારી મહાજવાળા નામની વિધા સાધવા હિમવંત ગ. વિજ્ય અને અનિશેષ વચ્ચે યુદ્ધ
અહિં અષનિષ અને વિજય વચ્ચે લડાઈ થઈ. યુદ્ધમાં શસ્ત્ર વડે વિજયે અષનિધિષનું મસ્તક છેદી નાખ્યું. એટલે એકના બે અષનિઘોષ થયા. અને તે બેના મતક છેદયાં એટલે ચાર અષનિઘોષ થયાં. એમ થોડીક વારમાં સેંકડો અષનિષ થઈ ગયા. વિજય ગભરાવા લાગે. તેવામાં અમિતતેજ વિદ્યા સાધી ત્યાં આવ્યો એટલે તેની મહાજવાળા વિદ્યાના પ્રભાવથી એક અનિષનાં સઘળાં રૂપ શાન્ત થઈ ગયાં અને તેની સેના નાસી ગઈ. અષનિઘોષ નાસીને બીકને માર્યો બળદેવ મુનિના સમવસરણમાં જઈ બેઠે. આ સાંભળી અમિતતેજ પણ ત્યાં ગયા. ત્યાં મુનિના મુખથી પિતાને પૂર્વભવ સાંભળી તથા પોતે ભવિષ્યમાં તીર્થકર થશે એવું વચન સાંભળી અમિતતે જે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા. અમિતતેજ ની દીક્ષા
એક દિવસ અમિતતેજે ચારણ મુનિઓને પૂછયું, “મારૂં આયુષ્ય કેટલું છે ?” મુનિઓએ જવાબ આપે. “તમારું આયુષ હવે છવીસ દિવસ બાકી રહ્યું ” આ સાંભળી અમિતતેજે વિજય સાથે દીક્ષા લીધી.
પાંચમે ભવ-દશમા દેવલોકમાં દેવ શ્રી વિજય અને અમિતતે જ મૃત્યુ પામી પ્રા એક પત્ની દશમા દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાં સુસ્થિતાવર્ત અને નંદિભૂતિ
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૫૫ વિમાનના સવામી મણિલ અને દિવ્યગુલ નામે દેવતા થઈ સુખે રહેવા લાગ્યા.
- છઠ્ઠો ભવ-અપરાજિત બળદેવ અપરાજિત બળદેવનો જન્મ
જંબુદ્વીપના રમણીય વિજ્યમાં શુભ નામની નગરીને વિષે મિત સાગર નામે રાજા રાજ્ય કરતો હતો. તેને વસુંધરા અને અનુદ્દરા નામે બે રાણીઓ હતી. અમિતતેજને જીવ દેવલેથી ચ્યવી વસુંધરા રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયે. તે સમયે સુખે સૂતેલા વસુંધરા માતાએ બળભદ્રના જન્મને સૂચવનારા ચાર મહારવને મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂર્ણ સમયે વસુંધરા રાણીએ પુત્રને જન્મ આપ્યો. રાજાએ તેનું નામ અપરાજિત પાડયું. વાસુદેવને રાજ્યાભિષેક | વિજયને જીવ દેવલોકનાં સુખ ભેગવી અનુરાની કુક્ષિને વિષે પુત્રપણે ઉત્પન્ન થયે. અનુદ્ધરા રાણીએ વાસુદેવના જન્મને સુચવનારાં સાત મહા સ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂર્ણ માસે રાણીએ પુત્રને જન્મ આપ્યો. મિત સાગર રાજાએ તેનું નામ અનન્તવીર્ય પાયું. બન્ને પુત્ર મોટા થયા એટલે રાજાએ અનંત વીર્યને ગાદીએ બેસાડી દીક્ષા લીધી. નારદમુનિએ દમિતારિને ઉશ્કેર્યો
એક વખત અનંતવીર્ય વાસુદેવ અને અપરાજિત બળદેવ પિતાની બર્બરી અને કિરાતી નામે દાસીઓનું ઘણું સારૂં નાટક જેવામાં લીન થયા હતા ત્યારે કલહ જોવામાં કુતુહલવાળા ત્રિદંડી નારદઋષિ સભામાં આવ્યા. નાટક જોવામાં લીન હેવાથી તે બને ભાઈઓને નારદના આગમનની ખબર પડી નહિ. આથી નારદઋષિ કોપાયમાન થઈ તેમને કષ્ટ પમાડવાના ઇરાદાથી વિતાઢય પર્વતના
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૫૬
પ્રત્યક્ષ
દમિતાર રાજા પાસે ગયા. ત્યાં જઈ તેમણે બખરી અને કિરાતીનાં વખાણ કરી તેમને મેળવવા મિતારિ રાજાને ઉશ્કેર્યાં. પ્રતિવાસુદેવ દમિતારિએ દૂત મેાકલી દાસીએને માકલી દેવા કહેવરાવ્યુ. થાડા દિવસમાં મેકલી દઈશું એમ વાયદા કરીને અનંતવીયે દૂતને પાછા કાઢયા. પછી દમિતારિ સાથે લડવા માટે વિદ્યા સાધવાના વિચાર કરવા લાગ્યા. એટલામાં પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યા થઇ કહેવા લાગી કે અમે તમારે આધીન છીએ. વિદ્યા પ્રાપ્ત થયા પછી બન્ને ભાઈ એએ દાસીએને માકલી નહી એટલે મિતારિ રાજાએ ફરીથી કૃત માઢ્યો ત્યારે વિદ્યાના બળથી બન્ને ભાઇઓ બે દાસીઓનું રૂપ કરી ત્યાં ગયા અને પેાતાની કળાથી રાજ્રને તથા સજનાને મેહ પમાડયા. રાજાએ અતિ પ્રસન્ન થઈ તેમને પેાતાની કુંવરી કનકશ્રીને નાટયકળા શિખવવા રાખ્યા. એક દિવસ તે બન્ને જણે કનકશ્રી આગળ અનંતવીયના ધણા વખાણ કર્યાં. તેથી કનકશ્રી અન તવીય ઉપ પ્રબળ રાગવાળી થઈ. પરંતુ તેની ઈચ્છા પાર પડવી અશક્ય ધારી નિઃસાસા નાખ્યા એટલે બન્ને
ભાઈએ પેાતાનું રૂપ પ્રગટ કરી કનકશ્રીને લઇ ચાલતા થયા. જતી વખતે રાજાને ખબર આપી કે અમે કનકશ્રીને લઈ જઈ એ છીએ રાજા દમિતારિ સન્ય તૈયાર કરી તેમની પાછળ પડયા એટલે તેમને સાત દિવ્ય પ્રગટ થયાં. દારૂણ યુદ્ધ થયું; છેવટે પ્રતિવાસુદેવ દમિતારિતુ મૃત્યુ
મિતારિએ વાસુદેવ ઉપર ચક્ર છે।ડયુ'. તેનાથી અન’તવીય વાસુદેવ ક્ષણવાર મૂતિ થયા. પણ થાડીવારમાં જ સાવધ ધર્મ તેજ ચક્રથી મિતારિનું મસ્તક ઢેઢી નાખ્યુ. પછી બન્ને ભાઇએ પેાતાના નગર તરફ આવવા નીકળ્યા. રસ્તામાં કીર્તિધર વળી નામના મુનિના સમવસરણમાં દેશના સાંભળવા બેઠા. દેશનાને અંતે
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૫૭
કનકશ્રીએ પેાતાના વૃત્તાંત પૂછ્યા. વળીએ તેને તેના પૂર્વભવ કહ્યો. તે સાંસળી નશ્રીએ વૈરાગ્ય પામી દીક્ષા લેવાના વિચાર જણાવ્યા. ધેર આવી ઉત્સવપૂર્વક કનકશ્રીએ દીક્ષા લીધી અને અનેક પ્રકારે તપ કરી મેાક્ષ પદ પામી.
અપરા જતની દીક્ષા
પહેલી
સમ્યકત્વ વડે શાભતા અપરાજિત અને અન'તવીય રાજ્ય પાળવા લાગ્યા. લાંબુ આયુષ્ય ભેગવી અનંતવી નારકીએ ગયા. ભાઈનાં મરણથી દુઃખ પામી અપરાજિત બળદેવે પુત્રને રાજ્ય સોંપી, જયધર ગણદેવ પાસે દીક્ષા લીધી અને રૂડી રીતે પાળી.
સાતમા ભવ-દેવલાકમાં દેવ
અન્તે અણુસણ કરી, સમાધિપૂર્વક મૃત્યુ પામી અપરાજિત બળદેવ અચ્યુત દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયા.
આઠમે ભવ-વજ્રાયુદ્ધ ચક્રવતી
આ જંબુદ્રીપના પૂર્વ મહાવિદેહના મંગલાવતી વિજયમાં રત્નસંચયા નામે નગરીમાં ક્ષેમકર નામે રાજા રાજ્ય કરતા હતા. તેને રત્નમાળા નામે રાણી હતી અપરાજિત બળદેવના જીવ અચ્યુત દેવલાકમાંથી ચ્યવી રત્નમાળાની કુક્ષિને વિષે પુત્રપણે ઉત્પન્ન થયા સુખે સુતલા રત્નમાળા રાણીએ ચૌદ મહાસ્વપ્ન અને પદરમુ' વ મુખમાં પ્રવેશ કરતું જોયું. પૂર્ણ માસે રત્નમાળા માતાએ પુત્રને જન્મ આપ્યા. માતાએ સ્વપ્નમાં વજ જોયુ હતું તેથી પુત્રનું નામ વાયુદ્ધ પાડયું. અનુક્રમે મેાટા થયા ત્યારે તેને લક્ષ્મીવતી નામની રાજકન્યા સાથે પરણાવ્યા. અન’તવીય વાસુદેવને જીવ અચ્યુત દેવલાકથી ચવી લક્ષ્મીવતીની કુક્ષિને વિષે પુત્રપણે ઉત્પન્ન થયે।. પૃ માસે લક્ષ્મીવતીએ પુત્ર રત્નને જન્મ આપ્યું. પિતાએ તેનુ નામ સહસ્રા
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૫૮
યુદ્ધ પાયું. તેને મેટો થતાં નકશ્રી નામે રાજકન્યા સાથે પરણાવ્યું તેનાથી શતબાળ પુત્ર થયે. વજ યુદ્ધને ઉપસર્ગ
એક વખત વાયુદ્ધ વસંતકીડા માટે ઉદ્યાનમાં ગયા હતા. ત્યાં કીડા કરતા હતા તેવામાં વિદ્યદદષ્ટ્ર નામે દેવ જે પૂર્વભવમાં દમિતારી રાજા હતો તેણે વેરભાવથી વજાયુદ્ધ ઉપર એક મોટો પર્વત નાખે, વાયુધે તે પર્વત મુષ્ટિ વડે પકડી તેના ચૂરા કરી નાખ્યા. તે વખતે કેન્દ્ર મહાવિદેહ ક્ષેત્રના જિનેન્દ્રને નમી નંદીશ્વર દ્વીપની યાત્રા કરવા જતા હતા. તેમણે વાયુદ્ધને જોયા,
આ વાયુદ્ધ આ ભવમાં ચક્રવર્તી અને આવતા ભવમાં શ્રી શાતિનાથ નામે સાળમાં તીર્થકર થશે” એમ ઘારી ઈંદ્ર, તેમની પૂજા કરી, નંદીશ્વરદ્વીપે ગયે. ક્ષેમકર રાજાને કેવળજ્ઞાન
ક્ષેમકર રાજાએ કાંતિક દેવતાની પ્રેરણાથી રાજયને ભાર વજા યુદ્ધને સંપી, વાર્ષિક દાન આપી, દીક્ષા લીધી. અનુક્રમે કેવળ-જ્ઞાન પામી પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યો. વજાયુદ્ધની દીક્ષા
અહીં વા યુદ્ધને આયુધ શાળામાં ચકરત્ન ઉત્પન્ન થયું. ચકની પાછળ ફરી વજાયુધે છ ખંડ પૃથ્વી સાધી લીધી. એક દિવસ ક્ષેમકર પ્રભુ ચક્રીન ઉદ્યાનમાં સમો સર્યા. તેમની દેશના સાંભળી, વાયુધે રાજ્યને ભાર સહસ્ત્રા યુદ્ધને સોંપી દીક્ષા લીધી. -ત્યાંથી વિહાર કરી વિજયુદ્ધ મુનિ સિદ્ધિ પર્વત પર આવ્યા અને હું ઉપસર્ગો સહન કરીશ એવી બુદ્ધિથી વિરોચન નામના બે થંભ ઉપર વાર્ષિક પ્રતિમા ધારણ કરી.
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૫૮
વજયુદ્ધ મુનિને ઉપસર્ગો
હવે અચીવ પ્રનિવાસુદેવના પુત્ર, મણિકુંભ અને મણિકેતુ, ચિર કાલ ભવાટવિમાં ભમી, અને બાલ તપ કરી, અસુરકુમાર દેવતા થયા. તેઓ ફરતા ફરતા સિદ્ધિ પર્વત પર આવી ચડયા. વાયુદ્ધ મુનિને જોઇ, પૂર્વના અમિતતેજના ભવના વૈરથી, તે બને ઉપદ્રવ કરવા લાગ્યા. સિંહ થઈ તેમનું શરીર ઉઝરડવા લાગ્યા. હાથી થઈ જંતુશળ વડે પ્રહાર કરવા લાગ્યા. સપથઈ તેમના શરીરે વિંટાઈ ચરવા લાગ્યા. એવામાં ઈંદ્રની તિલોત્તમા વગેરે દાસીઓ અરિહંતને વાંદવા જતી હતી તે મુનિને ઉપસર્ગ થતા જોઈ ત્યાં આવી એટલે અસુકુમારે ત્યાંથી ક્ષોભ પામી નાસી ગયા.
સહસ્રાયુધે ઘણાં વર્ષ રાજ્યનું પાલન કરી પિહિતાશ્રવ નામને ગણધર પાસે દીક્ષા લીધી. અનુક્રમે વિહાર કરતાં બન્ને પિતા પુત્ર એકઠા થયા અને ઈષત પ્રાગભારૂ નામના ગિરિ ઉપર ગયા.
નવમો ભવ-દેવ ગિરિ ઉપર અણસણ કરી, આયુષ્ય પૂર્ણ થયે સમાધિપૂર્વક મરણ પામી વજાયુદ્ધ મુનિ ત્રીજા રૈવેયક દેવલમાં દેવ પણે ઉત્પન્ન થયા.
દશમે ભવ–મેઘરથ રાજા જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં પુષ્કળાવતી વિજયને વિષે પુંડરીકણી નામે નગરી હતી. ત્યાં દશરથ નામે મહારથી રાજા રાજ્ય કરતો હતો તેને પ્રિયમતી અને મને રમા નામે બે રાણીઓ હતી. વજયજીવ દેવલથી વી પ્રિયમતીની કુક્ષિને વિષે પુત્ર પણે ઉત્પન્ન થયો. પૂર્ણમાસે પ્રિયમતીએ પુત્રરત્નને જન્મ આપ્યો. રાજાએ તેનું નામ મેઘરથ પાડયું. આ અરસામાં સહસ્રાયુને જીવ વેક વિમાનથી અવી મનેરમાની કુક્ષિ વિષે પુત્રપણે ઉત્પન્ન
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૦ થયો. પૂર્ણ માસે મનોરમારાણીએ પુત્રને જન્મ આપ્યો. પિતાએ તેનું નામ દઢરથે પાયું. બંને બાંધવો ઉંમર લાયક થતા પિતાએ તેમને પરણાવ્યા.
લોકાંતિક દેવતાઓની પ્રેરણાથી ધનરથ રાજાએ રોયને ભાર મેઘરથને સેંપી દીક્ષા લીધી. અનુકમે કેવળજ્ઞાન પામી તીર્થ પ્રવર્તાવવા લાગ્યા. એક દિવસ મેઘરથ રાજા પોષધમાં બેઠા હતા તેવામાં ભયથી થર થર ધ્રુજતું એક કબુતર રાજાના ખોળામાં આવી બેઠું એટલે રાજાએ તેને અભયવચન આપ્યું. એટલામાં તેની પાછળ પડેલું એક બાજપક્ષી આવી રાજાને કહેવા લાગ્યું, “હે રાજા ! મારૂં ભક્ષ્ય તમારી પાસે આવ્યું છે તેને છોડી દો” રાજાએ કહ્યું, “અરે મૂર્ણપક્ષી! ક્ષણિક સુખ માટે જીવ હિંસા કરી શા માટે નરકમાં જવા છે ?” ત્યારે પક્ષી બે, “તમે કબુતરને બચાવે છે તો મને પણ સુધાથી બચાવે. હું માંસ વિના બીજું કંઈ ખાતે નથી.” રાજાએ કહ્યું, “કબુતરને બદલે હું મારા દેહનું માંસ તને આપું છું”. પછી ત્રાજવું મંગાવી રાજાએ એક પલામાં પક્ષી મૂક્યું અને બીજા પલ્લામાં પોતાનું માંસ કાપી કાપી મૂકવા માંડ્યું. જેમ જેમ માંસ કાપી મૂકવા માંડયું તેમ તેમ કબુતર તેલમાં વધવા લાગ્યું. એટલે રાજા પોતે ત્રાજવામાં બેઠે! એટલે સર્વલોક હાહાકાર કરી કહેવા લાગ્યા, “હે પ્રભુ ! તમે આ શું કરે છે ? એક પક્ષીને માટે તમે આવો અમૂલ્ય દેહ ગુમાવે છે ! અમને તો એમ લાગે છે કે આ પક્ષી કઈ માયાવી દેવ હોવો જોઈએ કારણ કે કઈ પણ પારેવું આટલું બધું ભારે હેઈ શકે નહિ” એટલામાં તે તે પારેવામાં અધિષ્ઠિત થયેલો દેવ પ્રત્યક્ષ થઈ કહેવા લાગ્યા, “હે રાજા! ઈશાનેદ્રની સભામાં તમારી પ્રસંશા થતી હતી તે મારાથી સહન ન થઈ તેથી હું તમારી પરીક્ષા
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૬૧
કરવા આ પારેવાના રૂપમાં આવ્યા હતા. મારા અપરાધ ક્ષમા કરો. મેં ઈન્દ્રની પ્રશંસા કરતાં પણ આપનામાં અધિક સત્વ નિહાળ્યું”. આ પ્રમાણે કહી દેવ સ્વસ્થાને ગયા. બીજે દિવસે રાજાએ પાષધ પાળ્યા.
મેધરથ રાજાને પારેવાના દૃષ્ટાંતથી વૈરાગ્ય ઉત્પન્ન થયા. પેાતાના પુત્ર મેધસેનને રાજય આપી વ્રત અંગીકાર કર્યું. અગીયારમા ભવ-દેવ
મેધરથ રાષિએ વીશસ્થાનક તપની આરાધના કરીતી કર નામ ક્રમ. ઉપાર્જન કર્યું. અ ંતે મેધરથ અને દૃઢરથ મુનિ શુદ્ધ ચારિત્ર પાળી, સર્વાર્થ સિદ્ધ્નામના અનુત્તર વિમાનમાં દેવ પણે
ઉત્પન્ન થયા.
બારમા ભવ-શ્રી શાન્તિનાથ ભગવાન અને શાન્તિનાથ ચક્રવતી
ચ્યવન
આ જંબુદ્રીપના ભરત ક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું. તેમાં વિશ્વસેન નામના પ્રતાપી રાજા રાજ્ય કરતા હતા. તેમને અચિરા નામની પતિપરાયણ રૂપ ગુણ સંપન્ન રાણી હતી. મેધરથ રાજાના જીવ સર્વાર્થ સિદ્ધ વિમાનમાંથી ચ્યવી, મહાવદ સાતમને દિવસે, ભરણી નક્ષત્રમાં, અચિરા રાણીની કુક્ષિમાં પુત્ર પણે ઉત્પન્ન થયા. સુખે સુતેલાં અચિરા માતાએ તીર્થં કર અને ચક્રવતી બન્ને પદને ધારણ કરનાર પુત્રને જન્મને સૂચવનારાં ચૌદ મહા સ્વપ્ન જોયાં. રાણીએ શેષ રાત્રિ ધર્મ જાગરણમાં પસાર કરી. વાએ. ચ્યવન કલ્યાણકના મહાત્સવ કર્યાં.
જન્મ
નવ માસ અને સોડા સાત દિવસ પૂર્ણ થયા બાદ, જેઠ વદ તેરસને દિવસે, ભરણી નક્ષત્રમાં ચંદ્રના યાગ હતા ત્યારે, અચિરા
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬૨
રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યા. છપ્પન દિગકુમારિકા, ચાસઠ ઈંદ્રો અને અસ ંખ્ય દેવ એ જન્મ કલ્યાણક મહાત્સવ ઉજન્મ્યા. વિશ્વસેન રાજાએ પણ નગરમાં પુત્ર જન્મ મહેાત્સવ ઉજન્મ્યા. શુભ મુહુતૅ પિતાએ પુત્રનું નામ શાન્તિનાથ પાડયું, કારણકે પ્રભુ માતાની કુક્ષિમાં હતા ત્યારે દેશમાં વ્યાપેલ ઉપદ્રવ શાન્ત થયા હતા.
અનુક્રમે પ્રભુ યૌવન વય પામ્યા અટલે રાજાએ તેમને રાજ કૅન્યા પરણાવી. તેમની સાથે સુખ ભાગવવા પૂર્વક પેાતાના કાળ નિ મન કરે છે તેવામાં યશે!મતી રાણીની કુક્ષિમાં, દૃઢરથ રાજાને જીવપુત્ર પણે ઉત્પન્ન થયા. યશામતિએ સ્વપ્નમાં ચક્ર દેખ્યું. આથી પુત્રના જન્મ થતાં, સ્વપ્નને અનુસરી પુત્રનું નામ ચક્રા યુદ્ધુ પાડયું. શાન્તિનાથ ચક્રવતી
ભગવાત જયારે પાંચ હજાર વર્ષના થયા ત્યારે વિશ્વસેન રાજાએ તેમને રાજ્ય સોંપી દ્વીક્ષા લીધી. પછી શાન્તિનાથ ભગવાને રાજ્યની લગામ હાથમાં લીધી અને પ્રજાને સુખ વૈભવ સાથે ધ અને નીતિના માર્ગે દેારી. સમય જતાં એક વખત શાન્તિનાથ ભગવાનના શસ્ત્રાગારમાં ચક્ર રત્ન ઉત્પન્ન થયું. અને ત્યાર પછી બીજા તેર રત્ના તેમને પ્રાપ્ત થયાં. રત્નના પ્રભાવથી તેમણે છ ખંડ સાધી અને ચક્રી પદ મેળવી શાન્તિનાથ ચક્રવતી ગયા. દેવાએ અને મુગટ બન્નેં રાજાએએ ચક્રવતી પણાના અભિષેક કર્યાં. શ્રી શાન્તિનાથ ચક્રવતી' ચૌદ રત્ન, નવ મહાનિધિ, ચારાશી લાખ હાથી, ચારાસી લાખ ધેડા, ચેારાસી હજાર રથ, છન્તુ કરોડ ગામ, છન્નુ કરાડ પાયદળ, ખત્રીશ હજાર મુગટ બટ્ટુ રાજા વગેરેના રાજા હતા. દીક્ષા
લેાકાન્તિક દેવાની પ્રેરણાથી પ્રભુએ વાર્ષિક દાન આપ્યું. પછી પેાતાના પુત્ર ચક્રાયુદ્ધને રાજય સાંપી જેઠ વદ ચૌદશને દિવસે ભરણી નક્ષત્રમાં ચંદ્રના યોગ હતા ત્યારે, સહસ્રામ્રવન નામના
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૬૩
ઉદ્યાનમાં, એક હજાર રાજાઓની સાથે, દીક્ષા લીધી. છઠનું પારણું પ્રભુએ, મંદિરપુરમાં, સુમિત્ર રાજાને ઘેર કર્યું.
એક વરસ સુધી વિહાર કરી પ્રભુ પાછા સહસ્ત્રામવન ઉદ્યાનમાં આવ્યા અને છઠ કરી, નંદી વૃક્ષ નીચે કાઉસગ ધ્યાને રહ્યા. શુકલ ધ્યાન દયાવતાં પ્રભુનાં ઘાતિક ક્ષય થઈ ગયા એટલે પિષ સુદ નેગે, ભરણી નક્ષત્રમાં ચંદ્રનો વેગ હતો ત્યારે, પ્રભુને કેવળજ્ઞાન થયું દેએ સમવસરણ રચ્યું. તેમાં બેસી પ્રભુએ દેશના દીધી. દેશના સાંભળી ચકા યુધે પાંત્રીસ રાજાઓ સાથે દીક્ષા લીધી. નિર્વાણ
કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રભુ લગભગ પચીસ હજાર વર્ષ પૃથ્વી પર વિચર્યો. પછી પોતાનો નિર્વાણ કાળ સમીપ આવ્યું જાણી પ્રભુ સંમેતશિખર પધાર્યા. ત્યાં નવસો મુનિઓ સાથે એક માસનું અનસન કરી, જેઠ વદ તેરસને દિવસે, ભરણી નક્ષત્રમાં ચંદ્રને વેગ હતું ત્યારે, પ્રભુ મોક્ષ પદ પામ્યા. ઈન્દ્રોએ યથાવિધિ પ્રભુના દેહને અગ્નિ સંસ્કાર કર્યો અને નંદીશ્વર દ્વીપે જઈ નિર્વાણ કલ્યાણક ઉજવી સ્વસ્થાને ગયા.
શ્રી શાન્તિનાથ પ્રભુને પરિવાર શાન્તિનાથ પ્રભુને નીચેને પરિવાર હતે – ગણધર
છત્રીસ - સાધુ ૬,૦૦૦
બાસઠ હજાર ૬ ૧,૬,૦૦
એકસઠ હજાર છસે ચૌદપૂર્વધર ૦૦,૮૦૦
આઠ અવધિજ્ઞાની ૦૩,૦૦૦
ત્રણ હજાર મન:પર્યવજ્ઞાની ૦૪,૦૦૦
ચાર હજાર કેવળજ્ઞાની
૪,૩૦૦
ચાર હજાર ત્રણ વિડિયલમ્બિવાળા * ૦૬,૦૦૦
છ હજાર
સાવી
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૪ વાદલબ્ધિવાળા ૦૨,૪૦૦
બે હજાર ચાર શ્રાવક ૨,૯૦,૦૦૦
બે લાખ નેવું હજાર શ્રાવિકા
૩,૯૩,૦૦૦ @ લાખ ત્રાણું હજાર પ્રભુના તીર્થમાં ગરૂડ યક્ષ શાસન દેવ અને નિર્વાણી દેવી. શાસન દેવતા થયાં.
છઠ્ઠા ચક્રવતી અને સત્તરમા તીર્થંકર
શ્રી કુંથુનાથ સ્વામી ચરિત્ર શ્રી કુંથુનાથ ભગવાન સનાડતિશયિિભઃ
સુરા સુર નૃનાથાના–મેકનાડતુ વશ્રિયે ચેત્રીશ અતિશયેની સમૃદ્ધિ વડે યુક્ત અને દેવ અસુર તથા મનુષ્યોના સ્વામીઓ ઇંદ્ર, ચક્રવત વગેરેના અદ્વિતીય પતિશ્રી કુંથુનાથ ભગવાન તમને કલ્યાણ રૂપી લક્ષ્મીને અર્થે હે.
પૂર્વભવ પહેલે ભવ-સિંહાવહ રાજા-બીજે ભવ-દેવ
આ જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં આવર્ત નામે વિજ્યમાં ખડ્ડી નામે એક નગરી હતી ત્યાં સિંહાવહ નામે રાજા રાજ્ય કરતો હતો. તે ધર્મને આધાર, પાપને કુઠાર, ન્યાયનું કુળ ગૃહ અને સમૃદ્ધિ એની જન્મભૂમિ જે હતો. તેનું પ્રભુપણું ઈન્દ્ર જેવું હતું અને ઉત્સાહ વિષ્ણુના જેવો હતે. સમુદ્રની પેઠે તેની મર્યાદા ઉલ્લંઘન થતી ન હતી, પરંતુ એ શક્તિમાન રાજા વયમેવ આ જગતને મર્યાદામાં રાખતા હતા. તે ધર્મને માટે જ પૃથ્વીનું રાજ્ય કરતો હતો, દ્રવ્યને માટે નહિ. અનાસકતપણે ભેગભગવતાં તેણે કેટલાક કાળ નિર્ગમન કર્યો. પછી સવરાચાર્ય પાસે દીક્ષા લીધી. વીસ
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૫ થાનક તપનું આરાધન કરી સિંહાવહ રાજર્ષિએ તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું.
કાળગે મૃત્યુ પામી એ સમદષ્ટિ અને સમાધિથ મહાશય સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં દેવતા થયા.
ત્રીજે ભવ-શ્રી કુંથુનાથ ભગવાન આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું. ત્યાં શૂર નામે રાજા રાજય કરતે હતો. તેને શ્રીદેવી નામે રાણી હતી. આ શ્રીદેવીની કુક્ષિને વિષે, સિંહાવહ રાજાને જીવ, અનુત્તર વિમાનમાંથી ચાવી, શ્રાવણ સુદ નેમને દિવસે, કૃતિકા નક્ષત્રમાં ચંદ્રનો વેગ હતો ત્યારે, પુત્રપણે ઉત્પન્ન થે. સુખે સુતેલાં શ્રીદેવી માતાએ ચૌદ મહાસ્વપ્નો મુખમાં પ્રવેશ કરતાં જોયાં અને રાત્રિ ધર્મજાગરણમાં પસાર કરી. દેએ ચ્યવન કલ્યાણ મહોત્સવ ઉજવ્યો.
જન્મ
પૂર્ણ માસે શ્રી દેવી માતાએ, વિશાખ વદ ચૌદસે, કૃત્તિકાનક્ષત્રમાં, છગના લંછનવાળા અને સુવર્ણવર્ણવાળા પુત્રને જન્મ આપે. છપ્પન દિપકુમારિકાઓ,ચોસઠઈન્દ્રો, અનેક દેવો અને શેર રાજાએ જન્મ મહેત્સવ કર્યો. પ્રભુ માતાની કુક્ષિમાં હતા ત્યારે શ્રીદેવી માતાએ કુ નામનો રત્ન રાશિ જે હતું તેથી પિતાએ, શુભ મુહુર્તે તેમનું કુન્થનાથે એવું નામ પડ્યું. અનુક્રમે પ્રભુ યીવન વય પામ્યા એટલે પિતાએ તેમને રાજકન્યાઓ પરણાવી. કુંથુનાથ ચક્રવર્તી
પ્રભુ જ્યારે ત્રેવીસ હજાર અને સાડા સાતસો વર્ષના થયા ત્યારે પિતાએ તેમનો રાજયાભિષેક કર્યો. એક વખત આયુદ્ધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. પ્રભુએ ચક્રને અનુસરીને છ ખંડ સાધ્યા અને
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૬૬ ત્રેવીસ હજાર અને સાડા સાત વર્ષ ચક્રવતીને વૈભવ ભેગ. દીક્ષા
પછી લોકાંતિક દેવતાઓની પ્રેરણાથી વરસીદાન આપી પ્રભુએ વૈશાખ વદ પાંચમે, કૃત્તિકા નક્ષત્રમાં ચંદ્રને વેગ હતો. ત્યારે, સહસ્સામ્રવનમાં, એક હજાર રાજાઓ સાથે દીક્ષા લીધી. છઠનું પારણું પ્રભુએ ચક્રપુર નગરમાં વ્યાઘસિંહ રાજાને ઘેર પરમાત્રથી કર્યું. કેવળજ્ઞાન
ચકપુર નગરમાંથી વિહાર કરી, ફરતા ફરતા સોળ વર્ષે પ્રભુ પાછા સહસ્ત્રાપ્રવનમાં આવ્યા અને છઠ તપ કરી, તિલક વૃક્ષ નીચે કાઉસ્સગ ધ્યાને રહ્યા. શુકલ યાન વડે ઘાતી કર્મોનો ક્ષય થતાં ચૈત્ર સુદ ત્રીજને દિવસે, ચંદ્ર કૃત્તિકા નક્ષત્રમાં આવતાં, પ્રભુને કેવળજ્ઞાન થયું. દેવોએ આવી સમવસરણ રચ્યું. પ્રભુએ પૂર્વદ્વારથી શી, સિંહાસન પર બેસી દેશના દીધી. દેશના બાદ કેઈએ શ્રાવકપણું તો કેઈએ સાધુપણું અંગીકાર કર્યું ગણધરોએ પ્રભુ પાસેથી ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી. પ્રથમ પિરિસી પૂર્ણ થતા સ્વયંભૂ ગણધરે દેશના આપી. દેશના પૂર્ણ થતાં, દેવો અને લોકે પ્રભુને વાંદી સ્વસ્થાને ગયા. નિર્વાણ
કેવળજ્ઞાન થયા પછી કુંથુનાથ પ્રભુએ તેવીસ હજાર સાતસે ને ચેત્રીસ વર્ષ સુધી પૃથ્વી તલ પર વિહાર કર્યો. પછી પિતાને નિર્વાણ કાળ નજીક આવ્યો જાણી સમેત શિખર પધાર્યા અને એક હજાર મુનિઓ સાથે અણસણ વ્રતને સ્વીકાર કર્યો. એક માસને અન્ને વૈશાખ વદ એકમના દિવસે કૃત્તિકા નક્ષત્રમાં ચંદ્રને યુગ હતો ત્યારે, હજાર મુનિઓ સાથે મુક્તિ પદ પામ્યા. દેવોએ
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૬૭
સાધુ
11ના
આચાર પ્રમાણે નિર્વાણ ઉત્સવ ઉજવ્યો.
કુંથુનાથ પ્રભુને પરિવાર પૃથ્વી તલ પર વિહાર કરતા પ્રભુને નીચેને પરિવાર – ગણધર
૩૫ પાંત્રીસ
૬૦,૦૦૦ સાઠ હજાર સાધ્વી
६०,६०० સાઠ હજાર છસે ચૌદ પૂર્વધારી ६७० છ સે સિત્તેર અવધિજ્ઞાની ૨,૫૦૦ અઢી હજાર મન:પર્યવજ્ઞાની ૩,૩૪૦ ત્રણ હજાર ત્રણસો ચાલીસ કેવળજ્ઞાની ૩,૨૦૦ ત્રણ હજાર બસો શૈકિયલધ્ધિવાળા ૫,૧૦૦ પાંચ હજાર એકસ વાદ લબ્ધિવાળા ૨,૦૦૦ બે હજાર શ્રાવક ૧,૭૯,૦૦૦ એક લાખને અન્યાએંસી
હજાર શ્રાવિકા ૩,૮૧,૦૦૦ ત્રણ લાખ એકાસી હજાર
ગંધર્વ યક્ષ અને બલા દેવી પ્રભુના શાસન દેવતા થયા
સાતમા ચક્રવતી અને અઢારમા તીર્થકંર શ્રી અરનાથ સ્વામી ચરિત્ર
પૂર્વભવ પ્રથમભવ-ધનપતિ રાજા બીજે ભવ–દેવ આ જંબુદ્વીપના પૂર્વ વિદેહમાં વત્સ નામે વિજ્યને વિષે સુસીમા નામે નગરી હતી. ત્યાં ધનપતિ નામે રાજા હતા. કેટલોક સમય રાજય કર્યા પછી તેણે સંવર મુનિ પાસે દીક્ષા લીધી. ધન
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૬૮ પતિ રાજર્ષિએ તીવ્ર તપશ્ચર્યા કરી અને વીશ થાનક તપ કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. કાળ એગે મૃત્યુ પામી એ સમદષ્ટિ અને સમાધિસ્થ મહાશય નવમા દેવલોકમાં મહર્ધિક દેવપણે ઉત્પન્ન થયા.
ત્રીજો ભવ – શ્રી અરનાથ ભગવાન ચ્યવન
જંબુદીપના ભરતક્ષેત્રમાં હરિતપુર નામે નગર હતું તેમાં સુદર્શન નામે રાજા રાજ્ય કરતા હતા. તેને મહા દેવી નામે પતિપરાયણ રાણે હતી. ફાગણ સુદ બીજને દિવસે, રેવતી નક્ષત્રમાં ધનપતિ રાજાને જીવ મહાદેવી રાણીની કુક્ષિ વિષે પુત્ર પણે અવતર્યો. સુખે સુતેલાં મહાદેવી માતાએ ચૌદ મહારને મુખમાં પ્રવેશ કરતા જોયા અને રાત્રિ ધર્મ જાગરણમાં પસાર કરી આચાર પ્રમાણે દેએ ચ્યવન કલ્યાણક મહત્સવ કર્યો. જન્મ
પૂર્ણમાસે મહાદેવી માતાએ, માગશર સુદ દશમે રેવતી નક્ષત્રમાં ચંદ્રને વેગ હતો ત્યારે નંદા વર્તન લાંછનવાળા અને સુવર્ણ વર્ણવાળા પુત્રને જન્મ આપ્યો. છપન દિગ કુમારિકાઓ, ચોસઠ ઇન્દ્રો, અસંખ્ય દેવતાઓ અને સુદર્શન રાજાએ જન્મ મહેત્સવ કર્યો. પિતાએ તેમનું નામ અરનાથ પાયું પ્રભુ યીવન વય પામ્યા એટલે પિતાએ તેમને રાજકન્યાઓ પરણાવી. અરનાથ ચક્રવતી
પ્રભુ જ્યારે એકવીસ હજાર વર્ષના થયા ત્યારે સુદર્શન રાજાએ તેમને રાજ્યને ભાર સેં. એકવીસ હજાર વર્ષ પછી તેમના શસ્ત્રાગારમાં ચકરત્ન ઉત્પન્ન થયું અને પછી બીજા પણ તેર રને ઉત્પન્ન થયાં. આ રત્નોથી તેમણે છ ખંડ સાધ્યા. અને
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૬૯
ચક્રવતી પદ મેળવ્યુ’. દેવાએ અને માંડલિક રાજાએએ ચક્રવતી - પણાના મહાત્સવ કર્યાં.
દીક્ષા
""
એકવીસ હજાર વર્ષ ચક્રવતી ના વૈભવ ભાગવ્યા પછી, લેાકાન્તિક દેવાની તી પ્રવર્તાવા”ની વિજ્ઞથિી વાર્ષિક દાન આપ્યું. સાંવત્સરિક દાનને અન્ત પેાતાના કુંવર અરવિન્દને રાજય સાંપી, વૈજયન્તી શિબિકામાં બેસી, સહસ્રમ્રવનમાં પધાર્યાં અને છઠ કરી, માગશર સુદ અગિયારસને દિવસે, ચંદ્રના ચાગ રેવતી નક્ષત્રમાં હતા ત્યારે એક હજાર રાજાએાની સાથે, દ્વીક્ષા ચંગીકાર કરી. દીક્ષાનું સહેાદર ઢાય તેમ તુરત જ પ્રભુને મનઃપત્ર જ્ઞાન ઉત્પન્ન થયું. છઠનું પારણુ પ્રભુએ અપરાજિત રાજાને ઘેર પરમાનથી કર્યુ. દવાએ પાંચ દિવ્ય પ્રગટ કર્યાં. પારણાના સ્થાને અપરાજિત રાજાએ રત્નપીઠની રચના કરાવી.
કેવળજ્ઞાન
ત્રણ વર્ષ વિહાર કરી પ્રભુ પાછા સહાસ્રામ્રવનમાં પધાર્યા અને આમ્રવૃક્ષ નીચે કાઉસગ ધ્યાને રહ્યા. શુકલ ધ્યાનથી ધાતી ક્રમના ક્ષય થયા એટલે પ્રભુને કારતક સુદ બારસને દિવસે રેવતી નક્ષત્રમાં કેવળજ્ઞાન થયું. આચાર પ્રમાણે દેવાએ સમવસરણની રચના કરી. સિંહાસન ઉપર બેસી પ્રભુએ દેશના દીધી. દેશનાને અન્ય લેાકેાએ યથાશક્તિ વ્રત લીધાં.
નિર્વાણુ
દીક્ષા લીધા પછી પ્રભુ એકવીસ હજાર વર્ષં પૃથ્વી પર વિચર્યાં પછી પાતાના નિર્વાણ કાળ નજીક જાણી સમેત શિખર પધાર્યાં અને હજાર મુનિએ સાથે અણુશણ લીધું. એક માસને અન્તે માગશર સુદ દશમને દિવસે રેવતી નક્ષત્રમા એક હજાર મુનિએ સાથે મુક્તિ પદ પામ્યા. દેવાએ યથાવિધિ નિર્વાણુાત્સવ ઉજવ્યે.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૦
શ્રી અરનાથ પ્રભુના પરિવાર અરનાથ પ્રભુને નીચેના પિરવાર થયા :
33
ગણુધર
સાધુ
સાધ્વી
ચૌદ પૂર્વધારી અધિજ્ઞાની
ગત:પ્ર વજ્ઞાની
મૈત્રળજ્ઞાની
વૈક્રિયલબ્ધિવાળા વાદલબ્ધવાળા
૫૦,૦૦૦
૬૦,૦૦૦
૦૦૬,૧૦
૦૨,૬,૦૦
૦૨,૫,૫૧
૦૨,૮,૦૦
શ્રાવક
શ્રાવિકા
.
તેંત્રીસ
પચાસ હજાર
પચીસાને એકાવન બે હજારને આઠસા
૦૭,૩,૦૦ સાત હજારને ત્રણસે ૦૧,૬,૦૦ એક હજારને હસા ૧,૮૪,૦૦૦ એક લાખ અને ધારાશી હજાર
૩,૭૨,૦૦૦ ત્રણ લાખ અને બે।તેર હજાર
અરનાથ સ્વામીના શાસનમાં મુખ નામે યક્ષ શાસન દેવ અને ધારિણી નામે યક્ષિણી શાસન દૈવી થઈ.
સાઠે હાર
છો! દશ
બે હજાર છસા
છઠ્ઠા આનંદ બલદેવ, છઠ્ઠા પુરૂષ પુડરિક વાસુદેવ અને છઠ્ઠા બલ પ્રતિ વાસુદેવનું ચરિત્ર
છઠ્ઠા બલદેવ છઠ્ઠા વાસુદેવ અને છઠ્ઠા પ્રતિ વાસુદેવના પૂર્વ ભવ
વિજયપુર નામના નગરમાં સુદર્શન નામના રાજા હતા. કેટલાક વખત રાજય કર્યાં પછી તેણે દમધર મુનિ પાસે દીક્ષા લીધી. અને સમાધિ પૂર્વક મરણ પામી સહસ્રાર દેવલેાકમાં દેવ પણે ઉત્પન્ન થયા.
આ ભરત ક્ષેત્રમાં પાતનપુર નામના નગરમાં પ્રિય મિત્ર નામે રાજા હતા. સુકેતુ નામના વિદ્યાધરે તેની રાણીનુ હરણ
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૭૧
કર્યું. આ પરાભવથી વૈરાગ્ય પામી પ્રિય મિત્રે વસુ ભૂતિ મુનિ પાસે દીક્ષા લીધી. અને રૂડી રીતે પાળી છતાં “સુકેતુને વધુ કરનાર થાઉ” એવું નિયાણું બાંધ્યું અને એ નિયાણાની આલેચના કર્યા વગર અણસણ કરી મૃત્યુ પાની પ્રિય મિત્ર રાજર્ષિ મહેન્દ્રકલ્પમાં મહદિક દેવ . છઠ્ઠા બલદેવ, છ વાસુદેવ અને છઠ્ઠા પ્રતિ વાસુદેવની ઉત્પત્તિ – વાસુદેવ અને પ્રતિ વાસુદેવ વચ્ચે યુદ્ધ
સુકેતુ કેટલાકે ભવ ભ્રમણ કરી બલિ નામે પ્રતિ વાસુદેવ છે. તેની કાયા છવ્વીશ ધનુષ્યની હતી અને દેહને વર્ણ કૃષ્ણ હતે.
આ અરસામાં જંબુદીપના દક્ષિણ ભરતામાં ચકપુર નગરમાં
મહાશીલ નામે રાજા હતો. આ રાજાને વિજયન્તી અને લક્ષ્મી નામની બે રાણીઓ હતી. સુદર્શન રાજર્ષિને જીવ દેવલેથી ચ્યવી વૈજયન્તી દેવીની કુક્ષિ વિષે પુત્ર પણે ઉત્પન્ન થે. સુખે સુતેલા વૈજયંતી માતાએ બલદેવના જન્મને સૂચવનારાં ચાર મહા સ્વ મુખમાં પ્રવેશ કરતાં જોયાં પૂર્ણ સમયે રાણીએ પુત્ર રત્નને જન્મ આપે. મહાશીલ રામએ તેનું નામ આનંદ પાયું. પ્રિય મિત્રને જીવ ચોથા દેવલોકથી ચ્યવી લક્ષ્મીવતીની કુક્ષિમાં પુત્ર પણે અવતર્યો. લક્ષ્મીવતીએ વાસુદેવના જન્મને સુચવનારાં સાત મહાને મુખમાં પ્રવેશ કરતાં જોયાં અને રાત ઘર્મજાગરણમાં પસાર કરી પૂર્ણ સમયે લક્ષ્મીવતીએ પુત્રને જન્મ આ રાજાએ તેનું નામ પુરૂષ પુંડરિક પાડ્યું. બન્ને કુમારેમાં પરપર ખૂબ પ્રેમ હતો. વાસુદેવ અને પ્રતિ વાસુદેવ વચ્ચે યુદ્ધ
રાજેન્દ્રપુર નગરના ઉપેન્દ્રસેન નામના રાજાએ પોતાની પવા
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૨
વતી નામની કન્યા પુંડરિક વાસુદેવને આપી. પણ આ વાત પ્રતિ વાસુદેવ બલિને ન ગમી તેથી તે કન્યાનું હરણ કરવા આવ્યો. આનંદ અને પુંડરિક અન્યાયી બલિનો સામને . બલિ અને પુંડરિક વચ્ચે મહાન યુદ્ધ થયું વાસુદેવે શંખ ફુકો. એટલે બલિનું સૈન્ય હતાશ થયું. આથી બલિ જાતે લડવા આવ્યું. બલિના સર્વશસ્ત્રો ખૂટી ગયાં એટલે તેણે પુંડરિક ઉપર ચક ફેક્યું પુંડરિકે તે જ ચક્ર હાથમાં લઈ બલિ ઉપર ફેક્યું. ચકે બલિનું મસ્તક છેદી નાખ્યું બલિનું સર્વ સિન્ય પુંડરિકને શરણે આવ્યું. વાસુદેવનું મૃત્યુ
પુંડરિકે ત્રણ ખંડ સાધ્યા કોટિશીલા ઉપાડી અને વાસુદેવ થયો. જ્યારે તે નગરમાં પાછો ફર્યો ત્યારે માંડલિક રાજાઓએ તેને અર્ધચકી પણાને અભિષેક કર્યો. પાંસઠ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વાસુદેવ છઠ્ઠી નરકે ગયે.
વાસુદેવના મૃત્યુ પછી આનંદ બલભદ્ર કેટલેક કાળ વ્યતીત કર્યો. પણ તેને કાંઈ પણ ચેન પડયું નહિ આથી તેણે સુમિત્ર મુનિ પાસે દીક્ષા લીધી. રૂડી રીતે ચારિત્ર પાળી, કેવળજ્ઞાન પામી, આનંદ બલદેવ મેક્ષપદ પામ્યા. અરનાથ પ્રભુના તીર્થમાં થયેલા આઠમા શ્રી સુભૂમ
ચવત્તી ચરિત્ર પૂર્વભવ આ ભરત ક્ષેત્રમાં વિશાલ નામે નગર હતું. ત્યાં ભૂપાલ નામે રાજા રાજ્ય કરતા હતા. એક વખતે ઘણું શત્રુઓએ સાથે મળી તેને હરાવ્યું. આથી વૈરાગ્ય પામી ભૂપાલે સંભૂતિ મુનિ પાસે દિક્ષા લીધી અને તીવ્ર તપશ્ચર્યા કરી. તપતપતાં છતાં શત્રુઓના હાથે મળેલા પરાજ્યનું દુઃખ નહિ વિસરાયું હોવાથી તેણે નિયાણું બાંધ્યું કે “હું આ તપના પ્રભાવથી મહા ભોગને ભોગવનાર
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૭૩ મહારાજવી થાઉં” આ પાપને આપ્યા વિના ભૂપાલ રાજર્ષિ મૃત્યુ પામી મહાશુક લેકમાં દેવ પણે ઉત્પન્ન થયા.
પરશુરામ ચરિત્ર વસંતપુરમાં અગ્નિક નામે એક દુઃખિયારો છોકરો હતો. તેના જન્મ પછી વંશના બધા માણશો નાશ પામ્યા. તે ફરતો ફરતે એક ઋષિના આશ્રમે આવી ચઢો. આશ્રમના કુલ પતિ ચળ ઋષિએ તેને પુત્ર તરીકે રાખે તેથી તેનું નામ લેકમાં જમદગ્નિ પડ્યું, આ જમદગ્નિ તીવ્ર તપશ્ચર્યા કરતો હતો તેથી તે અગ્નિના દુસહ તેજવાળ થ અને લેકમાં અતિ પ્રસિદ્ધિ પામ્યો.
જમદગ્નિ નેમિકેષ્ટિક નગરના જિતશત્રુ રાજાની કુંવરી રેણુંકાને પરણ્યા હતા. ઋતુકાળને પામેલી રેણું કાને જમદગ્નિએ કહ્યું. “હું અજોડ બ્રાહ્મણ પુત્ર પ્રાપ્તિ માટે ચરૂમંત્ર સાધુ છું” રેણુકાએ કહ્યું. “બ્રાહ્મણ ચરૂમંત્ર સાથે, મારી બહેન જે હરિતનાપુરના રાજા અનંતવીર્યની રાણું છે, તેને માટે ક્ષત્રિય ચરૂમંત્ર પણ સાધજો” મુનિએ “સારૂ કહી બને ચરૂ સાધ્યા અને રેણુકાને આપ્યા રેણુકાએ વિચાર કર્યો, “બ્રાહ્મણ ચરૂ કરતાં ક્ષત્રિય ચરૂ હું જ ખાઉ” એમ વિચારી તેણે પોતે ક્ષત્રિય ચરૂ ખાધ અને બ્રાહ્મણ ચરૂ તેની બહેનને આપ્યા પછી રેણુકાને રામ નામે પુત્ર છે.. અને તેની બહેનને કૃતવીર્ય નામે પુત્ર જન્મે. એક વખત અતિસાર રોગથી પીડાતા વિદ્યાધરને રામે ઔષધોપચારથી સાજે કર્યો તેથી તેણે રામને પરશુ વિદ્યા આપી. આ વિદ્યાની સાધનાથી રામ પરશુરામ કહેવાય.
એક વખત રેણુકા પોતાની બહેનને ત્યાં ગઈ. રાજા અનંતવિર્ય તેને જોઈ આસક્ત બન્યા અને અનંતવીર્યથી રેણુકાને એક પુત્ર થયો. સમય જતાં જમદગ્નિ પુત્ર સહિત રેણુકાને પિતાના
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૭૪ આશ્રમે તેડી લાવ્યા. આ જોઈ પરશુરામ કોપાયમાન થયે. અને તેણે પરશુ વડે માતા અને પુત્રને મારી નાખ્યાં. અનંતવી જયારે આ સમાચાર સાંભળ્યા ત્યારે તે તુરત ત્યાં આવ્યો અને જમદગ્નિના આશ્રમને નાશ કર્યો. મુનિઓને કોલાહલ સાંભળી પરશુરામ પરશુ સહિત દેડી આવ્યું. અને તેણે અનંતવીર્યને મારી નાખ્યા.
સુભૂમ ચકવત્તા અનંતવીર્યના મૃત્યુ પછી પ્રધાનોએ કૃતવીર્યને ગાદી ઉપર બેસાડ. તેને તારા નામે રાણી હતી. તેની કુક્ષિને વિષે ભૂપાલ રાજાને જીવ મહાશુક્ર દેવલોકમાંથી ચ્ચવી અવતર્યો. પિતાના મૃત્યુના સમાચાર સાંભળી કૃતવીર્ય ફરી તાપસના આશ્રમે આવ્યા તેણે જમદગ્નિને મારી નાખ્યું. આ સાંભળી પરશુરામે કૃતવીર્ય વગેરે તમામ ક્ષત્રિને મારી નાખ્યા. ગર્ભવતી તારા છૂપી રીતે ષિઓના આશ્રમમાં ગઈ અને ત્યાં ચકવરી પુત્રને જન્મ આપે. ભૂમિગૃહમાં જન્મ થયેલ હોવાથી તેનું સુભમ એવું નામ પાડ્યું.
પરશુરામે ઘણા ક્ષત્રિયેને મારી નાખ્યા. પણ તેને હજી ભય ભટ ન હતો. તેણે કોઈ નિમિત્તિયાને પૂછયું. “મારે કોઈ પરાભવ કરી શકશે?” નિમિત્તિયાએ કહ્યું, “જે સિંહાસન ઉપર બેસી, ક્ષત્રિયેની દાઢાને જે થાળ ભર્યો છે તેને ક્ષીરરૂપ બનાવી પી જશે તે તમારો પરાભવ કરશે.” પરશુરામે દાન શાળાઓ ખોલી તેની આગળ સિંહાસન પધરાવ્યું. અને તેની ઉપર દાઢાને થાળ મૂક્યો.
આ તરફ સુભમ ભૂમિગૃહમાં મેટે થયો. નિમિત્તિયાના વચનથી મેઘનાદ વિદ્યારે પિતાની કન્યા પરણાવી. એક વખતે સુભમે માતાને પૂછયું. “આ લેક આટલે જ છે કે કેમ ?” માતાએ પિતાની બધી પૂર્વ ઘટના કહી અને પરશુરામે પૃથ્વીને
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૭૫
ક્ષત્રિય વગરની કરી છે તે સમાચાર જણાવ્યા. સુભ્રમ ભાંયરામાંથી બહાર નીકળ્યા. દાન શાળાએ જઈ સિંહાસન પર બેસી તત્કાળ ક્ષીર રૂપ થયેલા દાઢાનેા થાળ પી ગયા. પરશુરામ પરશુ સાથે આન્યા અને સુભૂમ ઉપર પશુ મૂકી; પણ તે પરશુ પાણીમાં તણખા બુઝાય તેમ બુઝાઇ ગઇ. સુક્ષ્મ પાસે કશું સમ્ર ન હેાવાથી તેણે દાઢાના થાળને પરશુ રામ તરફ ફેકા. દેવી પ્રભાવથી થાળ ચક્રરૂપ બન્યા અને પરશુરામનું મસ્તક છેઢી નાખ્યુ.. પરશુરામે સાતવાર પૃથ્વી નિક્ષત્રીય કરી હતી. તેનું વેર સુમે પૃથ્વી એકવીસવાર નિબ્રાહ્મણી કરી લીધું.
આ પછી સુમે છ ખંડ સાધ્યા. રાજાએ તથા દેવેએ તેને ચક્રીપદ પર આરૂઢ કર્યાં. કાળયેાગે મૃત્યુ પામી, સુમ સાતમી નરકે ગયા.
શ્રી અરનાથ પ્રભુના તીમાં થયેલ સાતમા નંદન અલભદ્ર સાતમાં દત્તવાસુદેવ અને સાતમા મહાદ પ્રતિ વાસુદેવ ચરિત્ર પૂર્વ ભવ
આ જંબુદ્રીપના પૂર્વ વિદેહ ક્ષેત્રમાં સુસીમા નામે નગરીમાં વસુંધર નામે રાજા હતા. તેણે લાંબા સમય રાજય કરી સુધ મુનિ પાસે ઢીક્ષા અંગીકાર કરી. અન્તે રૂડી રીતે ચારિત્ર પાળી બ્રહ્મલેાકમાં દેવ પણે ઉત્પન્ન થયા.
આ જંબુદ્રીપના દક્ષિણ ભરતા માં શીલપુર નામે નગર હતું. તેમાં મઢરધીર નામે રાજા હતા. તેને લલિતમિત્ર નામે પુત્ર હતા. રાજાના ખલનામના મંત્રીએ, કુમાર લલિત મિત્ર સબધી આડું અવળુ` ભરાવી, રાજાના નાના ભાઈને યુવરાજ બનાવ્યે. આ પરા ભવથી લલિત મિત્રને વરાગ્ય આવ્યા અને તેણે ધાયસેન (બાધસેન)
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૭૬ મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી. લલિત મિત્રે તીવ્ર તપશ્ચર્યા કરી, પણ નિયાણું કર્યું કે “આ તપના પ્રભાવથી હું ખલ મંત્રીને વધ કરનાર થાઉં.” અને, નિયાણાની આલોચના લીધા વગર મૃત્યુ પામી, લલિત મિત્ર સૌધર્મ દેવલોકમાં દેવ થયા. પ્રતિ વાસુદેવ વાસુદેવ અને બલભદ્રની ઉત્પત્તિ વાસુદેવ
અને પ્રતિ વાસુદેવ વચ્ચે યુદ્ધ લાંબો સમય ભવાટવીમાં ભ્રમણ કરી, ખેલ મંત્રીને જીવ તિલકપુર નામના નગરમાં વિદ્યાધરના ઈદ્ર મલ્હાદ નામે પ્રતિ વાસુદેવ થયા.
આ જંબુદ્વીપના ભરતાર્ધમાં વારાણસી નામે નગરીમાં અગ્નિસિંહ નામે રાજા રાજય કરતો હતો. તેને જયન્તી અને શેષવતી નામે બે રાણીઓ હતી. વસુંધર રાજાને જીવ દેવલોકમાંથી ચવી જ્યન્તીની કુક્ષિને વિષે પુત્ર પણે ઉત્પન્ન થયે. જયન્તી માતાએ બલભદ્રના જન્મને સૂચવતાં ચાર મહા સ્વપ્નો મુખમાં પ્રવેશ કરતાં જેયાં, અને રાત્રિ ધર્મ જાગરણમાં પસાર કરી. પૂર્ણ સમયે જયન્તી. રાણીએ પુત્રને જન્મ આપ્યો. પિતાએ તેનું નામ નંદન પાડયું.
લલિત મિત્રને જીવ દેવલોથી એવી શેષવતી રાણીની કુક્ષિને વિષે પુત્ર પણે અવતર્યો. શેષવતી માતાએ વાસુદેવના જન્મને સૂચવનારાં સાત મહા વો મુખમાં પ્રવેશ કરતાં જયાં અને શેષ રાત્રિ ધર્મ જાગરણમાં પસાર કરી. પૂર્ણ માસે શેષવતીએ પુત્ર રત્નને જન્મ આપ્યો. અગ્નિસિંહે તેનું નામ દત્ત પાડ્યું.
એક વખત અલ્હાદ પ્રતિ વાસુદેવે નંદન અને દત્તની પાસે ઐરાવણ જેવો હાથી છે એવું સાંભળી તેની માગણી કરી. તેમણે તેને આ. એટલે અલ્હાદે નંદ અને દત્ત ઉપર ચઢાઈ કરી. પરસ્પર યુદ્ધ થયું. વાસુદેવે શેખ ફૂં . એટલે મલ્હાદનું સૈન્ય
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૭૭
હતાશ થયું. સર્વ શસ્ત્રાગ્ન ખૂટતાં અલ્હાદે દત્ત ઉપર ચક્ર છોડયું. દત્તે તે ચક્ર પ્રતિ વાસુદેવ ઉપર છોડ્યું. પ્રતિવાસુદેવનું મસ્તક છેદાઈ ગયું. તેનું લશ્કર વાસુદેવના શરણે આવ્યું પછી વાસુદેવે ત્રણ ખંડ સાધ્યા કાટિશીલા ઉપાડી અને આ ભરત ક્ષેત્રના સાતમા વાસુદેવ થયા. અને પાપ કર્મ ઉપાજી પાંચમી નરકે ગયા.
દત્ત વાસુદેવના મૃત્યુ પછી, નંદન બલદેવને ચેન પડયું નહિ. તેમણે દીક્ષા લીધી અને તીવ્રતપ તપી, કેવળજ્ઞાન પામી, મોક્ષપદ પામ્યા.
શ્રી મલિનાથ ચરિત્ર
સુરાસુરનરાધીશ મયૂર નવ વારિદ્ર કર્મ ભૂલને હતી, મલ્લુ મલિમમિરતુમઃ દેવ, અસુર અને મનુષ્યના પતિ એવા ઇંદ્ર ચક્રવત્તી આદિ રૂપી મયૂરોને ઉલ્લાસ કરવામાં નવીન મેઘ સમાન અને કર્મરૂપી વૃક્ષને ઉખેડી નાખવામાં ઐરાવત હતી જેવા “શ્રી મલિ નાથ”ની અમે સ્તુતિ કરીએ છીએ.
પૂર્વભવ પહેલો ભવ- મહાબલ રાજા બીજે ભવ-દેવ
જબુદ્વીપના અપરવિદેહમાં સલિલાવતી વિજયને વિષે વીતશેકા નામે નગરી હતી. તેમાં બેલ નામે રાજા રાજ્ય કરતે હતે.. તે રાજાને ધારણું નામે રાણથી મહાબલ નામે પુત્ર છે. તે મહાબલને અચલ, ધરણ, પૂરણ, વસું, વૈશ્રવણ અને અભિચંદ્રએ છ રાજાઓ મિત્ર હતા. એક વખત તે મહાબલને દીક્ષા લેવાની ઈચ્છા થઈ. તે વાત પોતાના મિત્રોને કરતાં, અરસપરસ નેહને
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૭૮
લીધે, તેના છ મિત્રોએ પણ દીક્ષા લીધી. તે સાતે મહાત્માઓની એવી પ્રતિજ્ઞા હતી કે આપણામાંથી જો કાઈ એક તપસ્યા કરે તા તે પ્રમાણે સર્વેએ કવી પરન્તુ તેમાં મહાબલ, સથી પેાતાને અધિક ફળ મળે એવી ઇચ્છાથી, આજ મારૂ મસ્તક દુ:ખે છે. આજે પેટમાં પીડા થાય છે, એવાં ખાટાં બહાનાં બતાવી, પારણાને દિવસે આહાર નહીં કરતાં, અધિક તપશ્ચર્યા કરવા લાગ્યા. આવા તેમના માયામિશ્ર તપ કરવા વડે સ્રીવેદ, અને અદ્ ભક્તિ વગેરે સ્થાનકાના આરાધન વડે મહાબલે તીર્થંકર નામક ઉપાજૅન કર્યું".
ચારાસી હજાર વર્ષ સુધી વ્રત પાળી, તે મહામુનિએ વૈજયંત નામે અનુતર વિમાનમાં દેવતા થયા. ત્રીજે ભવ શ્રી મલ્લિનાથ ભગવાન
-
ચ્યવન
આ જંબુદ્રીપને વિષે દક્ષિણ ભરતામાં મિથિલા નામે નગરી હતી. તેમાં કુંભ નામે રાજા રાજય કરતા હતા. તેને પ્રભાવતી નામે રાણી હતી, દેવલામાંથી ચ્યવી, મહાબલ રાજિષના જીવ, ફાગણ સુદ ચાથને દિવસે, અશ્વિની નક્ષત્રમાં પ્રભાવતીની કુક્ષિને વિષે પુત્રી પણે અવતર્યાં. સુખે સૂતેલાં પ્રભાવતી દેવીએ ચૌદ મહાસ્વપ્ના મુખમાં પ્રવેશ કરતાં જોયાં, અને શેષ રાત્રિ ધમ જાગરણમાં પસાર કરી. દેવાએ ચ્યવન કલ્યાણક ઉત્સવ ઉજન્મ્યા.
જન્મ
પૂર્ણ માસે પ્રભાવતી માતાએ, ફાગણ સુદ ચાયને દિવસે, ચંદ્રના ચાગ અશ્વિની નક્ષત્રમા હતા ત્યારે કુંભના લંછન સહિત નીલવણી પુત્રીને જન્મ આપ્યું. પ્રભુ જયારે માતાની કુક્ષિમાં હતા ત્યારે તેમની માતાને ફુલની માળાની શયામાં સુવાના દાદ થયા હતા. તેથી પિતાએ તેનુ મલ્લિકુમારી નામ પાડ્યું.
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૭, મહિલકુમારીના પૂર્વભવના મિત્રો
મલિકુમારીના પૂર્વભવના મિત્ર અચળને જીવ સાકેળપુર નગરમાં પ્રતિ બુદ્ધિનામે રાજા થયે.ધરણને જીવ ચંપાપુરીમાં ચંદ્રછાય નામે રાજા થે. પૂરણને જીવ શ્રાવતી નગરીમાં રૂકમી નામે રાજા થયો. વસુને જીવ વારાણસી નગરીમાં શંખ નામે રાજા થયા.
અમિચંદ્રને જીવ કપિલપુર નગરીમાં જિતશત્રુ નામે રાજા થશે. હવે તે છએ રાજાએ.એ પૂર્વભવના સ્નેહને લીધે મલ્લિકુમારીના રૂપથી મોહિત થઈ તેને પરણવા સારૂ કુંભરાજા પાસે પોત પોતાના દૂત કલ્યા.
અહીં, મલ્લિકુમારિએ પોતાના પૂર્વ ભવના છમિત્ર રાજાઓને અશોક વાડીમાં બોધ થવાનો છે એવું અવધિજ્ઞાનથી જાણી, તે વાડીની અંદર, મહેલના ઓરડાની મધ્યમાં મનોહર રત્નપીઠ ઉપર પિતાની સુવર્ણમય શુશોભિત પ્રતિમા કરાવીને સ્થાપન કરી તેના મરતક ઉપર સુવર્ણમય કમળનું ઢાંકણું ક્યું. તે ઢાંકણું વાટે દરરોજ તેમાં આહારનો એક એક કોળિયો નાખવા લાગ્યા. મલિકુમારીએ પોતાના ઉપર આસકતા થયેલા છ રાજાઓને આપેલ બોધ
હવે તે છએ રાજાઓના આવેલા દૂતોને કુંભરીજાએ તિરસ્કાર કરી કાઢી મૂક્યા. તેથી તે સર્વે પિતાનું લશ્કર લઈ, મિથિલાપુરી ઉપર ચઢી આવ્યા આથી કુંભ રાજા ચિતાતુર થયા. મલ્લિકુમારીએ પિતાને કહ્યું. “તમે ચિંતા કરશો નહીં તે રાજાઓને કહેવરાવો કે તમે દરેક જણ મલ્લિકુમારીને ઓરડે આવજો કુંભરીએ તે પ્રમાણે ગોઠવણ કરી એટલે રાજાઓ આવીને ત્યાં હાજર થયા. પછી તે બધા રાજાઓને કાઈ કેઈને જઈ ન શકે એવી રીતે બેસાડયા. પછી તુરતજ સુવર્ણ પ્રતિમાના મસ્તક ઉપરનું ઢાંકણું ઉગાડયું. એટલે તેમાં નાખેલું અનાજ કેહો જવાથી તેની દુર્ગધ બધા ઓરડામાં ફેલાઈ એટલે તે બધા નાસિકાએ વસ્ત્ર ઢાંકી
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૦ અવળું મેં કરી બેઠા પછી મહિલકુમારિએ કહ્યું. “હે રાજાઓ: આ પ્રતિમા તે સુવર્ણની છે. પણ તે પ્રતિદિન આહારને એક કાળિયો ખાય છે. તેથી તેની આવી ગંધ આવે છે. એક એક કવળના આહારની દુર્ગધ સહન નથી કરી શક્તા તો આ શરીર તે રૂધિર, માંસ, વિષ્ટા વગેરેથી ભરેલું છે તે તેની દુર્ગધ કેવી રીતે સહન કરશો? વિવેકી પુરૂષે તે આવા શરીર ઉપર મોહ કરતા નથી, વળી તમે આજથી ત્રીજે ભવે મારી સાથે દીક્ષા લઈ તપ કર્યો હતો તે કેમ સંભારતા નથી?” આવાં મહિલકુમારીનાં વચન સાંભળી તેઓને જાતિ સ્મણ જ્ઞાન થયું. અને પોતાનો પૂર્વભવ યાદ આવ્યું. તેઓ કહેવા લાગ્યા, “હે પ્રભુ ? તમે અમને દુર્ગતિમાં પડતા બચાવ્યા. હવે અમને માર્ગદર્શન આપે.” “સમય આવે ત્યારે દીક્ષા લેજો,” એમ કહી મહિલકુમારીએ તેમને વિદાય કર્યા. દીક્ષા અને કેવળજ્ઞાન - તુરત કાન્તિદેવોએ આવી પ્રભુને કહ્યું, “તી 4 * દેએ વસુ વૃષ્ટિ કરી અને પ્રભુએ વાષિક દાન દેવા માંડયું. વર્ષને અને પ્રભુ યંતિ શિબિકા ઉપર આરૂઢ થઈ સહસ્સામ્રવનમાં પધાર્યા અને એક હજાર પુરૂષ તથા ત્રણસો સ્ત્રીઓ સાથે, માગશર સુદ અગિયારસને દિવસે, અશ્વિની નક્ષત્રમાં અઠ્ઠમ તપ કરી દીક્ષા લીધી તેજ દિવસે પ્રભુને મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન ઉત્પન્ન થયાં. દેવોએ સમવસરણની રચના કરી. વચ્ચે ત્રણસે ધનુષ્ય ઊંચું ચૈત્યવૃક્ષ રચ્યું. પ્રભુએ પૂર્વ દ્વારથી પ્રવેશ કર્યો. પછી ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી “તીર્થાય નમઃ' કહી સંડાસા ઉપર બેઠા કુંભારાજા, અને પ્રતિબોધ પામેલા છે રાજાઓ ઇંદ્રની પાછળ આવી બેઠા. દેવોએ અને રાજાઓએ સ્તુતિ કર્યા બાદ પ્રભુએ દેશના આરંભી
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૮૧ દેશના સાંભળી કોઈએ ચારિત્ર તે કોઈએ સમક્તિ ગ્રહણ કર્યું. છ મિત્ર રાજાઓએ દીક્ષા લીધી. કુંભ રાજાએ સમક્તિ ગ્રહણ કર્યું. ભગવાનની દેશના પછી બીજી પારસીમાં ભિષક ગણધરે પાદપીઠ ઉપર બેસી દેશના દીધી. પછી સી પ્રભુને નમી સ્વસ્થાને ગયા. નિર્વાણ
અઠમનું પારણું પ્રભુએ સહસ્રામ્રવનમાં રહેલ વિશ્વસેન રાજાને હાથે પરમાનથી કર્યું. પછી ભવ્ય લોકોને બેધ આપવા પ્રભુ ગ્રામ, નગર, આકર વગેરેમાં વિહાર કરવા લાગ્યા. ઘણો કાળ પૃથ્વી ઉપર વિચરી, પોતાના નિર્વાણ કાળ સમીપ જાણી પ્રભુ સંમેત શિખર પધાર્યા. ત્યાં પાંચસો સાધુ અને પાંચસો સાધ્વીઓ સાથે અણુશણ કર્યું. એક માસને અને ફાગણસુદ બારસે, યામ્ય નક્ષત્રમાં પ્રભુ તે સર્વ સાધુઓ અને સાધ્વીઓની સાથે નિર્વાણપદ પામ્યા. ઇન્દ્રો અને દેવતાઓએ આવીને શ્રી મલ્લિનાથ પ્રભુનો યથાવિધિ નિર્વાણ મહોત્સવ કર્યો.
શ્રી મલિનાથ પ્રભુને પરિવાર મલ્લિનાથ પ્રભુને નીચેને પરિવાર કે – ગણધર
અઠ્યાવીસ ४०,०००
ચાલીસ હજાર ૫૫,૦૦૦
પંચાવન હજાર ચૌદપૂર્વધારી ००६६८
છસોને અડસઠ અવધિજ્ઞાની ૨, ૨૦૦
બે હજાર બસે. મન:પર્યવજ્ઞાની ૧,૭૫૦
સત્તરસે ને પચાસ કેવળજ્ઞાની ૨, ૨૦૦
બે હજાર અને બસો વિક્રિયલબ્ધિવાળા ૨,૯૦૦
બે હજાર નવસો વાદલબ્ધિવાળા ૧,૪૦૦ એક હજાર અને ચાર શ્રાવક
૧,૮૩,૦૦૦ એક લાખ અને વ્યાશી હજાર
૨૮
સાધુ
સાથ્વી
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૨ શ્રાવિકા ૩,૭૦,૦૦૦ ત્રણ લાખ અને સીત્તેર હજાર શાસનદેવ
કુબેર શાશનદેવી
વિરાટયા શ્રી મુનિસુવ્રત સ્વામી ચરિત્ર જગન્મહા મોહ નિદ્રા-પ્રત્યુષ સમયે મમ
મુનિ સુવ્રત નાથસ્ય દેશના વચનં તુમઃ જગતના લેટેની મેટી મોહરૂપી નિદ્રાને દૂર કરવાને પ્રભાત કાળની ઉપમા છે જેને એવી મુનિ સુવ્રત સ્વામીની ઉપદેશ વખતની વાણીની અમે સ્તુતિ કરીએ છીએ.
પહેલો ભવ-શર શ્રેષ્ઠ રાજા બીજે ભવ-દેવ.
આ જંબુદ્દીપના અપર વિદેહમાં ભરત નામના વિજયને વિષે ચંપા નામે એક નગરી હતી. ત્યાં શૂર શ્રેષ્ઠ નામે રાજા હતા. આ રાજા દાનવીર, રણવીર, ધર્મવીર અને આચારવીર હતો. કેટલોક વખત રાજયનું પાલન કર્યા પછી તેણે નંદન મુનિ પાસે દીક્ષા લીધી અને વીસ સ્થાન કતપનું આરાધન કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું.
આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ પામી શર શ્રેષ્ઠ રાજા પ્રાણત દેવલકમાં દેવપણે ઉત્પન્ન થયો.
ત્રીજો ભવ-શ્રી મુનિસુવ્રત સ્વામી
Aવન
આ ભરત ક્ષેત્રમાં મગધ દેશને વિષે રાજહ નામે નગરમાં સુમિત્ર નામે રાજા હતા. તેને પદ્યાવતી નામે પટરાણી હતી. શર શ્રેષ્ઠ રાજાને જીવ પ્રાણત દેવલોકમાંથી ચ્યવી, શ્રાવણ સુદ પુનમે, ચંદ્રને વેગ શ્રવણ નક્ષત્રમાં હતું ત્યારે, પદ્યાવતી દેવીની કુખે, પુત્ર પણે અવતર્યો. સુખે સૂતેલાં પદમાવતી દેવીએ ચૌદ મહા
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૮૩
સ્વપ્ના મુખમાં પ્રવેશ કરતાં જોયાં અને શેષ રાત્રિ ધર્મ જાગરણમાં પસાર કરી. દેવાએ આચાર પ્રમાણે ચ્યવન કલ્યાણક મહાત્સવ કર્યાં.
જન્મ
પૂર્ણ માસે, જેઠ વદ આઠમને દિવસે, પદ્માવતી માતાએ, શ્રવણ નક્ષત્રમાં કાચબાના લંછનવાળા અને શ્યામ કાન્તિવાળા પુત્રને જન્મ આપ્યા. છપ્પન દિક કુમારિકાઓ, ચાસડ ઇન્દ્રો અને અસંખ્ય દેવાએ પ્રભુના જન્મ મહાત્સવ કર્યાં. પિતાએ બાર દિવસ સુધી જન્મ મહૅત્સવ કર્યાં પછી શુભ મુહુતૅ પ્રભુનું નામ મુનિ સુત્રત પાડયું, કારણકે ભગવાન જયારે ગમમાં હતા ત્યારે માતા મુનિ જેવાં સુત્રત થયાં હતાં.
દીક્ષા
અનુક્રમે પ્રભુ યૌવન ય પામ્યા ત્યારે માતાપિતાએ તેમને પ્રભાવતી વગેરે રાજકન્યાઓ પરણાવી. તેમની સાથે સુખ ભાગવતાં પ્રભાવતી દેવીથી સુવ્રત નામે એક કુંવર ચા. મુનિસુવ્રત સ્વામી જયારે સાડા સાત હજાર વર્ષના થયા ત્યારે પિતાએ તેમને રાજયભાર સોંપ્યા. પૃથ્વીનું પાલન કરતાં પ્રભુ જ્યારે પંદર હજાર વર્ષના થયા ત્યારે લેાકાંતિક દેવાની પ્રેરણાથી વાર્ષિક દાન દીધું. પછી સુત્રત કુમારને રાજ્ય સોંપી ફાગણ સુદ બારસે, ચંદ્રજ્યારે શ્રવણ નક્ષત્રમાં હતા ત્યારે, નીલ ગુહા નામના ઉદ્યાનમાં આવી, છડ કરી, પ્રભુએ એક હજાર રાજાઓ સાથેઢીક્ષા અ ંગીકાર કરી. બીજે દિવસે, રાજ ગૃહ નગરમાં બ્રહ્મદત્ત રાજાને ઘેર, પરમાન્નથી પ્રભુએ પારણુ કર્યું. પંચ દિવ્ય પ્રગટ થયાં. પારણા સ્થાને બ્રહ્મદત્ત રાજાએ રત્નપીઠીકા રચાવી.
કેવળજ્ઞાન
અગિયાર માસ સુધી વિહાર કર્યા પછી પ્રભુ પાછા તેજ નીલ ગુહા નામના ઉદ્યાનમાં પધાર્યાં અને ચંપક વૃક્ષની નીચે કાઉસગ
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮૪
ધ્યાને રહ્યા. ઘાતી કર્મને ક્ષય થતાં, ફાગણ વદ બાસ્સના દિવસે, પ્રભુને કેવળજ્ઞાન થયું. દેવોએ સમવસરણની રચના કરી. પ્રભુએ પુર્વકારે પ્રવેશ કરી, ચાલીશ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણ કરી, “નમે તિત્યસ” કહી, સિંહાસન પર બેસી દેશના દીધી. દેશના સાંભળી લેકેએ યથાશક્તિ ત્રત લીધાં. અશ્વાવ બોધ તીર્થ
એક દિવસ વિહાર કરતા પ્રભુ ભુગુચ્છ (ભરૂચ) પધાર્યા. તે નગરને જિતશત્રુ રાજા અશ્વ ઉપર બેસી પ્રભુને વંદન કરવા આવ્યું. તે વખતે જિતશત્રુ રાજાના અવે ઊંચા કાન કરી પ્રભુની દેશના સાંભળી, દેશનાને અને ગણધર ભગવતે પ્રભુને પૂછયું, “વામી આ સમવસરણમાં અત્યારે કોણ ધર્મ પામ્યું ?” પ્રભુ બેલ્યા, “જિત શત્ર રાજાના અશ્વ સિવાય બીજું કોઈ ધર્મ પામ્યું નથી.” તે સાંભળી જિત શત્ર રાજા બોલ્યા, “પ્રભુ ! એ અશ્વ કોણ છે તે કૃપા કરીને કહો.” પ્રભુ બોલ્યા, “પદિમની જેડ નગરમાં જિનધર્મનામે એક શેઠ હતા. તેને સાગરદત્ત નામે મિત્ર હતો. એક વખત તેણે વ્યાખ્યાનમાં સાંભળ્યું કે જે અરિહંત પ્રભુના બિબ કરાવે તે જન્માંતરમાં મેક્ષ મળે એવો ધર્મ પાળે. તે સાંભળી સાગર દત્તે એક સોનાનું બિંબ કરાવી ધામધુમથી સાધુ પાસે તેની પ્રતિષ્ઠા કરાવી. સાગરદત્ત મિથ્યાત્વી હતું. તેથી તેણે નગરની બહાર પૂર્વે એક શિવાલય કરાવ્યું હતું. એક દિવસ ઉત્તરાયનનું પર્વ આવતાં સાગરદત્ત ત્યાં ગયો. ત્યાં શિવના પૂજારીઓ ઘતપૂજાને માટે પ્રથમથી સંગ્રહી રાખેલ ઘીના ઘડા ત્વરાથી ખેંચતા હતા. ઘણા દિવસથી પડી રહેલા ઘડાની નીચે, પીંડાકાર થઈને ઘણી ઉધાઈ ચાંટી હતી. તે ઘડા લેવાથી માર્ગમાં પડી જતી હતી. તે ઉધઈને ચગદાતી જઈ સાગરદત્ત દયાથી વસ્ત્ર વડે તેને ખસેડવા લાગ્યું. તે જોઈ એક
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૮૫ પૂજારી બોલ્યા, “શું તને જૈન મુનિઓએ આ નવી શિક્ષા આપી છે?” એમ કહી તેણે ઉધઈને પગવડે ચગદી નાંખી. સાગરદત્ત વિલખ થઈ તેઓના આચાર્ય સામુ જેવા લાગે. આચાર્યું પણ તે પાપની ઉપેક્ષા કરી, ત્યારે સાગરદત્તે વિચાર્યું. “આ નિર્દય પાપીઓને ધિક્કાર છે. આવા ગુરૂઓ પોતે દુર્ગતિમાં જાય છે. અને બીજાઓને લઈ જાય છે. આમ ગુરૂઓ ઉપર અશ્રદ્ધા રાખતા છતાં આગ્રહથી શિવપૂજા કરતો હતો. તેથી સમક્તિ પામ્યા હતો. અને આયુષ્ય પૂર્ણ થતાં, મૃત્યુ પામીને સાગરદત્તને જીવ આ અશ્વ થયો છે, તેને બંધ કરવા માટે જ હું અહિં આ છું. પૂર્વ જન્મમાં તેણે જિન પ્રતિમા કરાવી હતી. તેથી જ તે ક્ષણવારમાં બેધ પામ્યું છે. ભગવાનના આ વચન સાંભળી રાજાએ અશ્વને ખમાવ્યો. ત્યાર પછી ભરૂચ અશ્વાવ બેધ તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. કાર્તિક શેઠનું વૃત્તાન્ત | મુનિસુવ્રત પ્રભુ એક વખત હસ્તીનાપુર પધાર્યા. આ નગરમાં ગરિકનામે એક તાપસ હતો. ત્યાં ને રાજા તાપસ ભક્ત હેવાથી તેને જમવાનું આમંત્રણ આપ્યું. ત્યારે તાપસે કહ્યું,
હે રાજન! કાર્તિક શેઠ મને ભેજન પીરસશે તો હું તમારે ઘેર પારણું કરીશ” રાજા તે વાત સ્વીકારીને કાર્તિક શેઠને ઘેર ગ અને શેઠની પાસે માગણી કરી કે તમારે મારે ઘેર આવી ગરિક પરિવ્રાજકને પીરસવું. શેઠે કહ્યું, “હે સ્વામી! એવા પાખંડી પરિવાજને પીરસવું તે અમારે યુક્ત નથી, તથાપિએ કાર્ય તમારી આજ્ઞાથી કરીશ.” એમ કહી તેમ કરવાનું સ્વીકાર્યું. પછી શેઠ વિચારવા લાગ્યા, “જે પ્રથમથી દીક્ષા લીધી હેત તો આ કાર્ય કરવું ન પડત” એવો ખેદ કરતે કાર્તિક શેઠ યોગ્ય
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૬ સમયે રાજભવનમાં આવ્યું. જ્યારે કાર્તિક શેઠે પીરસવા માંડ્યું ત્યારે પરિવ્રાજક વારંવાર તર્જની આંગળી બતાવી તેને તિરસ્કાર કરવા લાગ્યો. કાર્તિક શેઠે ઈચ્છા વગર તેને પીરસ્યા પછી વૈરાગ્ય ભાવથી ભગવાન સમવસર્યા જાણીને, એક હજાર વણિકની સાથે, પ્રભુ પાસે દીક્ષા લીધી. રૂડી રીતે ચારિત્ર પાળી, કાર્તિક શેઠ સીધર્મ દેવલેકમાં ઈદ્ર પણે ઉત્પન્ન થયે અને ગરિક તાપસ તેનું વાહન ઐરાવણ હાથી રૂપે ઉત્પન્ન થયે. ઈન્દ્રને દેખી તેને પૂર્વનું કૌર તાજું થયું. તેણે બે મસ્તક કર્યા. ઈનજે બે રૂપ ક્યાં જેમ જેમ તે હાથીએ જેટલાં મસ્તક ક્ય, તેટલાં ઈન્દ્ર પોતાના પણ વરૂપ કર્યા. પછી ત્યાંથી તેને પલાયન થતું, જોઈ, ઈદ્ર વજથી પ્રહાર કરી, પૂર્વ જન્મના વૈરીને તત્કાળ વશ કરી લીધે. નિર્વાણ
અનુક્રમે નિર્વાણ કાળ સમીપ આ જાણું પ્રભુ સમેત શિખર પર પધાર્યા. ત્યાં અણશણ કરી, એક હજાર મુનિઓ સાથે, જેઠ વદ નોમને દિવસે, ચંદ્રનો ગ શ્રવણ નક્ષત્રમાં હતો ત્યારે પ્રભુ નિર્વાણપદ પામ્યા. ઈન્દ્ર અને દેવોએ યથાવિધિ નિર્વાણ મહત્સવ કર્યો.
શ્રી મુનિસુવ્રત પ્રભુને પરિવાર મુનિસુવ્રત પ્રભુને નીચેને પરિવાર થયો છે - ગણધર ૧૮
અઢાર ૩૦,૦૦૦
ત્રીસ હજાર સાધી ૫૦,૦૦૦
પચાસ હજાર ચૌદ પૂર્વધારી ૦૦૫,૦
પાંચ અવધિજ્ઞાની ૦૧૮,૦૦
અઢારસે મન:પર્યવજ્ઞાની ૦૧૫,૦૦
પંદરસો કેવળજ્ઞાની ૦૧૮,૦૦
અઢારસે
સાધુ
૦
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૮૭
શ્રાવકા
શ્રાવિકા
વૈક્રિય લબ્ધિવાળા ૦૨,૦૦૦ વાદ લબ્ધિવાળા
૦૧,૨૦૦
૧,૭૨,૦૦૦ ૩,૫૦,૦૦૦ ત્રણ લાખ અને પચાસ હજાર પ્રભુના શાસનમાં વરૂણ નામે યક્ષ શાસનદેવ અને નરદત્તા
નામે ચિક્ષણ શાસન દેવી થઈ.
શ્રી મુનિસુવ્રત સ્વામીના તીમાં થયેલ નવમા મહાપદ્ય ચક્રવતી ચરિત્ર
બે હજાર
એક હજાર અને બસે
એક લાખ અને ખેતર હાર
ચક્રવતી ના પૂર્વભવ
આ જંબુદ્રીપના પૂર્વ વિદેહના સુચ્છ નામના વિજયમાં શ્રીનગર નામે નગરી હતી. ત્યાં પ્રજાપાલ નામે રાજા હતા. એક વખત તેણે અકરમાત વિદ્યુત્પાતને દેખ્યા અને તેથી વૈરાગ્ય પામ્યા સમાધિષ્ણુપ્ત નામના મુનિની પાસે દીક્ષાલઇ સુંદર ચારિત્ર પાળ્યુ. અન્ત કાળ ધર્માં પામી બારમા દેવલેાકમાં ઇંદ્ર પણે ઉત્પન્ન થયા. મહાપદ્મ ચક્રવતી
ચક્રવર્તી ના જન્મ
આ જંબુદ્રીપના ભરત ક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું. ત્યાં પદ્માત નામે રાજા રાજય કરતા હતા. તેને જવાળા નામે રાણી હતી. અને વિષ્ણુકુમાર નામે પુત્ર હતા. પ્રજાપાળ રાજાના જીવ અચ્યુત દેવલાકમાંથી ચ્યવી જવાળા રાણીની કુક્ષિને વિષે અવતર્યો. સુખે સુતેલાં જવાળા માતાએ ચૌદ મહાસ્વપ્ના મુખમાં પ્રવેશ કરતાં જોયાં અને શેષ રાત્રિ ધમ જાગરણમાં પસાર કરી. પૂર્ણ સમયે, જવાળા રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો. પિતાએ તેનું નામ મહાપદ્મ પાડયું. વિષ્ણુકુમાર અને મહાપડ્યે ટૂંક સમયમાં સ કલાએ સંપાદન કરી. મહાપદ્મને વધુ બુદ્ધિશાળી જાણી પિતાએ યુવરાજ બનાવ્યા.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૮૮
જૈનાચાના હાથે નમુચિનેા પરાભવ
તે સમયે ઉજજનમાં શ્રીવ નામે રાજા રાજય કરતા હતા. તેને નમ્રુચિ નામે મંત્રી હતા. એક વખત મુનિ સુવ્રત સ્વામીના તીના સુત્રત નામે આચાય ઉજજનમાં સમેાસર્યા. રાજા પરિવાર સાથે આચાર્યને વાંદવા નીકળ્યા. રાજાની સાથે મુનિને વંદન કરી નમુચિ જેમ તેમ પ્રશ્ન પૂછવા માંડયા. મુનિએ મુક્તિથી નમુચિના પરાભવ કર્યાં. નર્મુચિને ખૂબ લાગી આવ્યુ. તેથી રાત્રે તલવાર લઈ મુનિને મારવા ગયે. પણ શાસન દેવીએ તેને સ્ત ંભિત કર્યાં. સવારે લેાકેા તેને તંભિત થયેલા દેખી તેની નિંદા કરવા લાગ્યા, તેથી નમુચિ ઉજજૈન છેાડી હસ્તિનાપુર ગયા. મહા પ કુમારે તેને પ્રધાન બનાવ્યેા. હિસબલ નામના એક દુય સામતને વશ કરી મહા પદ્મ પાસેથી નમુચિએ વરદાન મેળવ્યું.
ચક્રીના ગૃહત્યાગ
રથયાત્રાની બાબતમાં રાજા સાથે મતભેદ થવાથી મહાપદ્મ હસ્તિનાપુર છેાડી ચાલી નીકળ્યા. અને એ મહા જંગલમાં આન્યા. ત્યાં તાપસાએ તેના સત્કાર કર્યાં અને પેાતાના આશ્રમમાં રાખ્યા. અહિં પત્ની મનાવળીના સપર્કમાં આવ્યા. આ આશ્રમમાં થાડા દિવસ રહી મહા પદ્મ સિંધુસદન નગર તરફ ચાહ્યા. અહિ' રાજાના હાથી ગાંડા થયા હતા તેને વશ કરી મહાસેન રાજાને પ્રસન્ન કર્યાં. રાજાએ તેને ઘણી કન્યાઓ પરણાવી. છ ખંડની સાધના હસ્તિનાપુરમાં પુનરાગમન
એક વખત મહાપદમ વેગવતી વિદ્યાધરી સાથે વૈતાઢય ઉપર ગયા.અને રાજાની સંમતિથી યચંદ્રા સાથે લગ્ન કર્યાં. પાછા ફરતા જયચંદ્રાના મામાના દીકરા ગંગાધરે અને મહારે તેની સાથે યુદ્ધ કર્યું. પણ મહાપદ્મ તેમને હરાવ્યા. પછી ચક્રવતી ને ચૌઢ
Page #216
--------------------------------------------------------------------------
________________
રત્નો ઉત્પન્ન થયા તે રત્નોથી તેણે છ ખંડ સાધ્યા અને તાપસ આશ્રમમાં રહેલ મદના વળીને પરણું તેને સ્ત્રીરત્ન બનાવ્યું. સંપૂર્ણ
ઋદ્ધિ સહિત મહાપદ્મ ચક્રવતી હસ્તિનાપુર આવ્યો. માતા પિતાના આનંદનો પાર રહ્યો નહિ. આ અરસામાં સુવ્રતાચાર્ય હસ્તિનાપુર પધાર્યા માતા પિતાએ તેમની પાસે દીક્ષા લેવાની ઈચ્છા પ્રદર્શિત કરી. વિષ્ણુકુમારને રાજ્ય આપવા માંડયું પણ તેણે રાજ્યને અરવીકાર કરી પિતાની સાથે સુતાચાર્ય પાસે દીક્ષા લીધી. પછી મહાપમને રાજ્યાભિષેક અને ચકી અભિષેક પણ થયો. મહામે પોતાની માતાનો મને રથ જૈનરથ કાઢી પૂરે કર્યો. પોત્તર રાજર્ષિ કેવળજ્ઞાન પામી મેલે ગયે. વિષ્ણુ કુમાર મુનિ ઉગ્ર તપશ્ચર્યાના બળે અનેક લબ્ધિઓ પામ્યા. આકાશ ગામિની લબ્ધિથી વિવિધ સ્થળે તીર્થ યાત્રા કરવા લાગ્યા. મહાપ પોતાના ચકીપણાના કાળમાં અનેક જિનમંદિર બંધાવ્યા અને ઘણા ધાર્મિક કાર્યો કર્યા. અદ્ભુત લબ્ધિ પ્રભાવથી વિષ્ણકુમારે નમુચિને કરે પરાભવ
એક વખત સુત્રતાચાર્ય શિષ્યો. સહિત ફરીથી હસ્તિનાપુર આવ્યા નમુચિએ તેમને જોયા અને વેરનો બદલો લેવાની ઈચ્છા થઈ. તેણે રાજા પા મારે યજ્ઞ ચાલે ત્યાં સુધી રાજય મારી પાસે રહે તેવી વરદાન બદલ માગણી કરી, મહાપમે તે માગણી કબુલ કરી તેને રાજ્ય સોંપ્યું. યજ્ઞમાં આશીર્વાદ આપવા સર્વ ધર્મના આચાર્યો આવ્યા. માત્ર જૈન શ્વેતાબરી સાધુઓ ન આવ્યા. નમુચિને જોઈતું બહાનું મળી રહ્યું. તેણે તેમને કહ્યું, “રાજાનું અકલ્યાણ ઈચ્છનારાઓ તમે અહિંથી ચાલ્યા જાવ” સુત્રતાચાર્યે કહ્યું, “હાલ અમારે ચાતુર્માસ છે. ચોમાસા પછી અમે જઇશું” નમુચિએ ન માન્યું. તેણે મુનિઓને સાત દિવસની મહેતલ આપી સુવ્રતાચાર્યે ભરૂપર્વત પર રહેલ વિષ્ણુકુમાર પાસે એક મુનિ મેકલ્યા. વિષ્ણુકુમાર
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૦ મુનિ સાથે તુરત ત્યાં આવ્યા. નમુચિને તેમણે ખૂબ શાનિતથી સમજાવ્યું. પણ નમુચિ એકને બે ન થયો. વિષ્ણુકુમારે નમુચિને પૂછયું, “ત્રણ ડગલાં જમીન તે આપીશ કે નહિ?” નમુચિએ જવાબ આયે, “હું તમને ત્રણ ડગલાં ભૂમિ આપું છું. પણ તે ભૂમિની બહાર જ રહેશે તેને તત્કાળ મારી નાખીશ.” વિષ્ણુકુમારે તથાસ્તુ' એમ કહી રવીકાર કર્યો નમુચિ વિષ્ણુકુમારને ત્રણ ડગલાં જમીન લઈ લેવાનું જણાવી ઊભો રહ્યો. વિષ્ણુકુમાર મુનિએ પિતાની કાયા લાખ જન વિકુવ. માને, દે અને સર્વ જગત ક્ષોભ પામ્યું. બે ડગલા માત્રમાં મુનિએ સર્વ જગત રેકી લીધું. પછી નમુચિને પૂછયું. “બોલે ત્રીજો પગ ક્યાં મૂકું” મુનિએ ત્રીજું ડગ નમુચિના મસ્તક ઉપર મૂક્યું. દેવો, ઈન્દ્ર મહાપદ્મ અને સકલસંધ મુનિને કેપ સંહરી જગતની રક્ષા કરવાનું વિનવી રહ્યા હતા. મહાપદ્દમે કહ્યું “આ મારો અપરાધ છે. મેં પૂરું ધ્યાન ન આપ્યું. આ મારા અને દુષ્ટ નમુચિના અપરાધથી બીજા ન દુઃખી થાય તેમ કરે” મુનિએ સંધની આજ્ઞા માથે ચડાવી પિતાનું શરીર હતું તેવું બનાવ્યું. ગુરુ પાસે આલોચના લીધી છેવટે કેવળજ્ઞાન પામી વિષ્ણુકુમાર મેક્ષે ગયા. ચક્રીનું મોક્ષગમન
મહાપદ્મ ચકવતી આ બધા પ્રસંગો દેખી વૈરાગ્ય પામ્યો. તેણે છ ખંડ પૃથ્વી છોડી દીક્ષા લીધી. રૂડી રીતે ચારિત્ર પાળી, કેવળજ્ઞાન પામી, મેલે ગયે.
Page #218
--------------------------------------------------------------------------
________________
વિભાગ ચેાથેા
જૈન રામાયણ
શ્રી રામચ’દ્ર (બળદેવ), લક્ષ્મણ (પદમ) (વાસુદેવ) અને રાવણ (પ્રતિવાસુદેવ) નાં ચિરત્ર
જૈન રામાયણુ
પ્રતિવાસુદેવ રાવણના જન્મ
પાતાળ લંકામાં માળીના ભાઈ સુચાળીને રત્ન શ્રવા નામને એક પુત્ર હતા. તે દૃઢ નિશ્ચયી અને તપ સાધનામાં પ્રવીણ હતા. એક દિવસ એ એક મનેાહર ઉધાનમાં તપ કરતા હતા ત્યારે એક સુંદર યુવતી તેની સમક્ષ આવીને કહેવા લાગી, “ હે રત્ન શ્રવા, સાંભળ હું કૌતુકમંગળ નામના નગરના રાજાની કુંવરી છુ‘હુમારા ભાણેજ વૈશ્રવણ હાલ લંકાની ગાદી પર છે. મારૂ' નામ કૈકસી છે. મારા પિતાએ મને અહિ મેાકલી છે.’
રત્ન શ્રવા કૈસી પ્રત્યે અનુરાગી બન્યા અને તેની સાથે પરણ્યા, ઘેાડા સમય પછી કૈકસીએ એક પુત્રરત્નને જન્મ આપ્યા એ બાળક નાના હતા છતાં એણે પાસે પડેલા એક માણેકના હારને પાતાના કંઠમાં ધારણ કર્યાં માતા કૈસી આ જોઈ ધણું આશ્ચ પામી, રત્ન શ્રવા જ્યારે કૈકસી પાસે આવ્યા ત્યારે કૈસી એ હારની વાત કહી સંભળાવી, રત્નશ્રવાને થાડા વખત પહેલાં એક . મુનિએ કહેલું વચન યાદ આવતાં એણે કહ્યું, “હું કૈકસી રાક્ષસેન્દ્રે મારા પૂર્વજ મેધવાહનને આપેલા હાર જે ધારણ કરશે તે
t
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯૨ પ્રતિવાસુદેવ થશે એમ મને એક મુનિએ કહ્યું હતું”
એ હારમાં રહેલા નવ માણેકની અંદર તે બાળકના મુખનાં નવા પ્રતિબિંબ પડયાં તેથી રત્નપ્રવાએ એનું નામ દશમુખ રાખ્યું. અનુક્રમે કેકસીએ બિભીષણ અને કુંભકર્ણ નામના બે પુત્રો અને સુનિખા નામની પુત્રીને જન્મ આપ્યો.
રાવણ દિગ્વિજય એક દિવસ દશમુખે રાવણે) વૈશ્રવણ રાજાને વિમાનમાં જતો જે. વૈશ્રવણને જોઈને રાવણે એની માતાને પૂછયું, “આ દૈવી. વિમાનમાં ભારે ઠાઠમાઠ અને વૈભવથી આમ નિર્ભયપણે આકાશ માર્ગે જનાર આ વ્યક્તિ કોણ છે?” કેકસી બોલી, “મારી મોટી બહેન કૌશિકાને એ પુત્ર છે. વિશ્રવા નામે વિદ્યાધરોના રાજાને તે કુમાર છે અને સર્વ વિદ્યાધરોના સ્વામી ઈન્દ્ર રાજાનો એ મુખ્ય સુમટ છે. ઈન્દ્ર તારા પિતામહના જયેષ્ઠ બંધુ માળીને મારીને રાક્ષસ દ્વીપ સહિત આપણું લંકા નગરી આ શૈશ્રવણને આપી છે. ત્યારથી લ કા મેળવવાને માથે મનમાં રાખીને તારા પિતા આજ સુધી અહીં રહેલા છે. તારા પિતાના દુશ્મનનું મસ્તક કયારે ધૂળમાં જઈને પડે એજ વિચાર મને રાત દિવસ આવ્યા કરે છે. તારા જે પરાક્રમી અને બળવાન પુત્ર એની માતાનું દુઃખ ઓછું નહિ કરે તે અન્ય કોણ કરશે ?” | રાવણે જવાબ આપે, “લંકાનું ગુમાવેલું રાજ્ય હું પાછું મેળવ્યા સિવાય જંપીને બેસવાનું નથી પણ મને એક બીજે વિચાર આવે છે કે જો હું વિદ્યાઓ સાધી લઉં તે વૈશ્રવણને તુરતજ વશ કરી શકાય અને એ રીતે એને પરાજિત કરી શકાય. આ વિઘાઓ કંઈ ઘરને ખૂણે બેસીને સાધી શકાતી નથી અને એ માટે અમારે ત્રણે ભાઈઓએ કોઈ વિકટ અરણ્યમાં જઈ ઉગ્ર તપશ્ચર્યા
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૯૩ કરવી પડશે આમ હસતે મુખે અમને જવાની રજા આપે જેથી અમે જીવનમાં મહાન પરાકમે કરી શકીએ.” રાવણ, બિભીષણ અને કુંભકર્ણનું વિધા સાધવા જવું
કૈકસી માતાએ ત્રણે ભાઈઓને આશીર્વાદ આપ્યા એટલે ત્રણે ભાઈઓએ જંગલ તરફ પ્રયાણ કર્યું. એક ઘર અને ભયંકર જંગલમાં આવીને એમણે તપની શરૂઆત કરી. તપના પ્રભાવે એમણે અષ્ટાક્ષરી વિદ્યા સાધીત્યાર પછી એમણે ષોડશાક્ષર મંત્રને જાપ જપ શરૂ કર્યો.
આ ત્રણે ભાઈઓ આ પ્રમાણે તપ કરતા હતા ત્યાં એક દેવ એની દેવીઓ સાથે ત્યાં આવ્યું અને ભાઈઓના તપમાં ભંગ પડાવવા દેવીઓ મોકલી. પણ પેલી દેવીઓ આ સ્વરૂપવાન ભાઈ
ને જોતાં જ તેમના મેહમાં પડી ગઈ અને કહેવા લાગી, “હે વીર પુરૂષો ! તમે તમારી આંખ ખૂલીને અમારી સામે તો જુઓ અમે અપ્સરા જેવી દેવીએ મેહિત થઈ તમને સ્વાધીન છીએ. તમે અમારી સાથે ભોગ વિલાસ ભેગે અને તમારા જીવનને સાર્થક બનાવો.” દેવે રાવણ વગેરેને કરેલું ઉપસર્ગ
દેવીઓથી જ્યારે પેલા ભાઈઓ એમના ધ્યાનમાંથી સહેજ પણ ચલિત થયા નહિ ત્યારે પેલો દેવતા પતે ત્યાં હાજર થયો અને કહેવા લાગે, “હે વીર પુરૂષ ! તમારે આ કષ્ટ સાધનાની જરાપણ જરૂર નથી. તમારે કોઈપણ વરદાન જોઈતું હોય તો માગો; હું તમને તે આપીશ અને તમારા મનની કામના પરિપૂર્ણ કરીશ.”
દેવના આ વચન સાંભળીને પણ પેલા ત્રણે ભાઈઓ ધ્યાનમાંથી લેશ માત્ર પણ ચલિત થયા નહિ આથી દેવના કાપે માઝા મૂકી. એણે પોતાના નેકરને બોલાવ્યા અને ભાઈએાનું ધ્યાન
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૯૪ છોડાવવા વિવિધ ઉપસર્ગો કરવાની આજ્ઞા કરી. અનુચરેએ અનેક પ્રકારના બિહામણા રવરૂપ ધારણ કરી તપસ્વી બંધુઓને ડગાવવા પ્રયત્ન કર્યા; પણ એમના બધા જ પ્રયત્ન નિષ્ફળ ગયા. એમણે કેસી, રત્નવા વગેરેનાં રૂપો ધારણ કર્યા અને એ લેકે મરી ગયા હોય એવાં માયાવી દો ઊભાં કર્યા. તે પણ ત્રણે ભાઈઓ ધ્યાનમાંથી લેશ માત્ર પણ ચલિત થયા નહિ.
આ જોઈ દેવને ક્રોધ સળગી ઊઠ. એણે માયાવી વિદ્યાથી ત્રણે ભાઈઓનાં માથાઓ છેદી નાંખેલાં દેખાડયાં. રાવણનું માથું કુંભકર્ણ અને બિભીષણ આગળ મૂક્યું અને કુંભકર્ણ અને બિભીષણનાં માથાં રાવણની આગળ નાંખ્યાં.
મોટાભાઈ રાવણનું માથું જોઈને કુંભકર્ણ અને બિભીષણ ધ્યાનમાંથી સહેજ ચલિત થયા. પણ રાવણ તે પિતાના સ્થાનમાંથી લેશ માત્ર ડગે નહિ. તરતજ પ્રજ્ઞપ્તિ આદિ એક હજાર વિદ્યાઓ રાવણને પ્રાપ્ત થઈકુભકર્ણને સમૃદ્ધિ આદિ પાંચ વિધાઓ અને બિભીષણને સિદ્ધાર્થ આદિ ચાર વિદ્યાઓ સિદ્ધ થઈ.
પિલા ઉપસર્ગ કરનાર દેવે રાવણને પ્રણામ કરી માફી માગી અને પિતાના પાપના પ્રાયશ્ચિતરૂપે એણે રાવણને માટે સ્વયંપ્રભ નામનું શહેર વસાવ્યું.
વિદ્યાઓ ઉપરાન્ત રાવણે છ ઉપવાસ કરી ચંદ્રહાસ નામનું એક ઉત્તમ ખડગ સાધ્યું.
મંદરી વગેરે સાથે લગ્ન તે અરસામાં વૈતાઢય ગિરિ પર દક્ષિણ શ્રેણીના આભૂષણ ભૂત સૂર સંગીત નામના નગરમાં ભય નામે વિદ્યાધરોનો રાજા હતો તેને હેમવતી નામે રાણું અને મંદોદરી નામે કુંવરી હતી. તે યૌવનવંતી થતાં તેને પિતા મય વિધાધર તેના વરને માટે વિધા
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૯૫
ધરાના ગુણા ગુણને વિચાર કરવા લાગ્યા. જ્યારે તેમાં કાઈ યાગ્ય વર તેના જોવામાં આવ્યા નહીં, ત્યારે તે ચિંતાતુર થયે. તેવામાં તેના મંત્રીએ કહ્યું, “સ્વામી ખેદ કરી નહિ, રત્નશ્રવાનેા બળવાન અને રૂપવાન પુત્ર દશાનન તેને યાગ્ય વર છે. સહસ્ર વિધાઆને સિદ્ધ કરનાર અને દેવતાએાથી પણ અપિત એ રાવણ જેવા વિદ્યાધરામાં કાઈ રાજકુમાર નથી. “તે સાંભળી, તારી વાત બરાબર છે, એવું કહી, હર્ષિત થઇ, બાંધવ, સૈન્ય અને અંતઃપુરના પરિવાર સાથે મઢાઢરી લઇ, પ્રથમથી પેાતાના આવવાની ખબર આપી, પેાતાની કુ’વરી રાવણને આપવા માટે, મયવિદ્યાધર સ્વય’પ્રભ નગરે આન્યા. ત્યાં સુમાળી વગેરે ગેાત્રવૃદ્ધ મહાયા હતા. તે રાવણ અને મ દાદરીના સંબંધ કરવાને કબૂલ થયા. પછી શુભ મુહુતૅ સુમાળી અને મય વગેરેએ રાવણ અને મદાદરીના લગ્ન કરાવ્યાં. મેઘરવ નામના પર્વત પર આવેલા ક્ષીર સાગરમાં ક્રીડા કરવા માટે એક વખત રાવણ ગયા. એ ક્ષીર સાગરમાં છ હજાર ખેચર કન્યાએ ત્યારે સ્નાન કરી રહી હતી. રાવણનું સ્વરૂપવાન મુખ અને સ્નાયુબદ્ધ સુદર શરીર જોતાંજ એ છ હજાર કન્યા તેના પર માહિત થઈ ગઈ. રાવણ તેમની સાથે ગાંધવ વિધિથી પરા અને કન્યાઓને લઈ પેાતાના નગર તરફ પાછા ફર્યાં.
આ બાજુ કન્યાઓના રક્ષક પુરૂષાએ કન્યાના માતાપિતાને ખબર આપી કે તમારી કન્યાઓને પરણીને કાઈ અજાણ્યો પુરૂષ ચાહ્યા જાય છે. એ સાંભળતાં જ કન્યાના માતાપિતા વિધાધરાના ઇન્દ્ર અમરસુંદર પાસે આવ્યા અને કાઈ પણ ઉપાયે પેાતાની કન્યાઆને છેડાવી લાવવા આજીજી કરવા લાગ્યા તરતજ અમર સુંદર પેલી કન્યાએના પિતાએ અને સુભટા સાથે રાવણની પાછળ પડયે રાવણે મનમાં નિશ્ચય કર્યાં હતા કે પેલા લાઠાને
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૯૬ જાનથી મારી નાખવા નથી. એટલે એણે પ્રવપન નામનું અસ્ત્ર ફેંક્યું. આથી અમરસુંદર, કન્યાઓના પિતાઓ તથા સુભટો મોહિત થઈ ગયા. રાવણે એમને નાગ પાશ વડે પશુની જેમ બાંધી લીધા. કન્યાઓની આજીજીથી રાવણે અને બધાને છોડી મૂક્યા અને પોતે સ્વયંપ્રભ નગરમાં આવ્યું.
રાવણની રાણી મંદોદરીએ ઈન્દ્રજિત નામના એક પરાક્રમી પુત્રને જન્મ આપે. થોડા સમય પછી એક બીજો પુત્ર પણ તેને થયો. તેનું નામ મેઘવાહન રાખવામાં આવ્યું.
રાવણને લંકાની પ્રાપ્તિ-વૈશ્રવણની દીક્ષા કુંભકર્ણ અને બિભીષણના મનમાં લંકાપતિ વૈશ્રવણ આંખમાં કણું ખૂચે એમ ખૂંચી રહ્યો હતો. એ બન્ને ભાઈઓ લંકાવાસીઓને હેરાન કરવા લાગ્યા.વૈશ્રવણે દૂત મોકલીને સુમાળીને કહેવરાવ્યું, “આ બન્ને ભાઈઓને ઉપદ્રવ કરતા અટકાવે. જો તમે એમને એમ કરતાં નહિ અટકાવો તે હું મારી સર્વ શક્તિથી એમને હણી નાંખીશ. મારી શક્તિને હજી તમે પૂરેપૂરી જાણતા નથી માટે તમે તમારા હિતની ખાતર તે બન્ને ભાઈઓને ઉપદ્રવ કરતા અટકા” આવાં દૂતના વચન સાંભળી મહામનાવી રાવણ કોધથી બોલ્યો, “અરે! એ વિશ્રવણ કોણ છે? જે બીજાને કર આપે છે અને બીજાને સેવક છે તે છતાં આવું ઉદ્ધત બેલતાં કેમ શરમાતે નથી ? તું દૂત છે માટે તેને મારતે નથી. તું અહીંથી ચાલ્યો જા.” આ પ્રમાણે રાવણના કહેવાથી તે દૂતે તત્કાળ વૈશ્રવણ પાસે જઈને તે બધે વૃત્તાંત કહ્યો. દૂતના ગયા પછી તેની પાછળ તરતજ રાવણ પોતાના સહદને અને સૈન્યને લઈ લંકા સમીપ આવે. રાવણના આગમનના સમાચાર સાંભળી વૈશ્રવણ યુદ્ધ કરવા માટે મેટી સેના લઈ લંકાપુરીની બહાર નીકળ્યો. થોડા વખતમાં રાવણે
Page #224
--------------------------------------------------------------------------
________________
૧૯૭ તેને સખત હાર આપી. આથી વૈશ્રવણને વૈરાગ્ય આવ્યો અને તેણે દીક્ષા લીધી. વૈશ્રવણ સાચો સાધુ બને જાણીને અને રાવણે લંકાનું રાજ્ય પોતાના હાથમાં લીધું પછી પુષ્પક વિમાનમાં બેસી રાવણ સંમેત શિખર પર અરિહંતની પ્રતિમાને વાંદવા ગયો. પાછાં ફરતાં તેને એક દિવ્ય હાથી પ્રાપ્ત થયે. રાવણે તેનું ભુવતાલંકાર એવું નામ પાડયું.
રાવણે યમરાજનો કરેલો પરાજય એક દિવસ રાવણ દરબાર ભરી બેઠા હતા ત્યાં પવનવેગ વિધાધર આવ્યા અને યમરાજા વિરૂદ્ધ ફરિયાદ કરી, મદદ માગી. રાવણ તુરતજ પોતાની પ્રચંડ સેના લઈ યમરાજા સામે લડવા માટે રવાના થયો અને કિકિંધાપુરી આવી પહોંચ્યો. ત્યાં સાત નરકનો નાશ કરી પોતાના સેવકોને છોડાવ્યા નરના રક્ષકોએ એ સમાચાર યમરાજાને કહી સંભળાવ્યા એટલે યમરાજા રાવણની સામે લડવા આવ્યા. ભયંકર દંડ લઈ યમરાજા રાવણની સામે ધસ્યો પણ રાવણે પલક માત્રમાં એ દંડને નકામે બનાવી દીધા. યમરાજાએ ત્યારબાદ બાણોને વરસાદ વરસાવવા માંડે છતાં ફાવ્યો નહિ. અને પરાભવ પામી યમરાજા રથનુપૂરના રાજા ઈન્દ્ર પાસે ગયે. ઇંદ્રરાજા રાવણ સાથે યુદ્ધ લડવા તૈયાર થયે પણ મંત્રીઓએ તેને તેમ કરતાં ર. રાવણે કિષ્કિન્ધાપુરી આદિત્ય રાજાને અને ક્ષ પુર કક્ષરાજને આપીને લંકા પાછા ફર્યો.
વાલીનું રાવણ સાથે યુદ્ધ વાનરેનો રાજા આદિત્યરજાને ઇંદુ માલિની નામની એક સ્વરૂપવાન રાણી હતી. એ રાણીએ વાલી નામના એક મહાન પુત્રને જન્મ આપ્યો. વાલી બચપણથી ધર્મને અનુરાગી હતે આદિત્યરજાને સુગ્રીવ નામે બીજે પણ પુત્ર થયો. આદિત્યરાએ રાજયને સર્વ
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૯૮ કારભાર પિતાના મોટા પુત્ર વાલીને સોંપી દીક્ષા લીધી
એક દિવસ રાવણના એક અનુચરે રાજસભામાં વાનરેશ્વર વાલીના વખાણ કર્યા. તરતજ રાવણે પિતાને એક રાજદૂત વાલી પાસે મોકલ્યો અને કહેવરાવ્યું કે વાલીએ પિતાની સેવામાં હાજર થવું પણ વાલીએ રાવણને સ્વામી તરીકે સ્વીકારવાની ના પાડી એટલે બન્ને વચ્ચે તુમુલ યુદ્ધ થયું. યુદ્ધમાં ઘણો સંહાર થતા જોઈ વાલીએ ઢંદ્વ યુદ્ધનું સુચન કર્યું. રાવણે તે સ્વીકાર્યું એટલે બંને દ્દાઓએ યુદ્ધનો આરંભ કર્યો. રાવણે પોતાની સર્વ વિદ્યાએ વાલી પર અજમાવી પણ વાલીએ એ સર્વ વિદ્યાઓને સુંદર રીતે સામને કર્યો અને રાવણની એક પણ વિદ્યા એણે કામમાં આવવા દીધી નહિ. છેલ્લે રાવણે દૈવી ચંદ્રહાસ નામનું ખડગ વાલીની સામે ઉગામ્યું. વાલીએ તરત જ ખડગ સાથે ધસી આવતા રાવણને કેડમાંથી ઊંચ અને થોડા સમયમાં રાવણને બગલમાં રાખીને પૃથ્વીની ચાર પદક્ષિણ કરી રાવણને છોડી મૂક્યો પછી પોતાના ભાઈ સુગ્રીવને ગાદી આપી વાલીએ દીક્ષા અંગીકાર કરી.
રાવણે કરેલી અષ્ટાપદ પર પ્રભુ ભક્તિ સુગ્રીવે રાવણને પોતાની બહેન શ્રીપ્રભા પ્રરણાવી અને રાવણને સ્વામી તરીકે સ્વીકાર્યો. એક દિવસ રાવણ નિત્યાક નામના નગરમાં નિત્યક નામના રાજાની રત્નાવલી નામની કન્યાને પરણવા ચાલ્યો. માર્ગમાં અષ્ટાપદગિરિ ઉપર આવતાં તેનું પુષ્પક વિમાન રખલિત થયું. કાઉસગ સ્થાને રહેલા વાલીમુનિને પોતાના વિમાનની નીચે જઈ પૂર્વનું વૈર યાદ કરી, રાવણે વાલિમુનિને હેરાન કરવાનો વિચાર કર્યો પણ વાલિમુનિએ પરચો બતાવતાં રાવણે મુનિની માફી માગી અને તેમને ભાવપૂર્વક
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૯ વંદના કરી.
વાલિમુનિને પ્રણામ કરી રાવણ ભરત રાજાના કરાવેલા ચિત્ય સમીપ આવ્ય; ત્યાં ચિત્યની બહાર શસ્ત્રો મૂકી પિતે અંતઃપુર સહીત અંદર જઈ અરિહંતની અષ્ટપ્રકારી પૂજા કરી પછી એ મહાસાહસિકે રાવણે, ભક્તિથી પોતાની નસો ખેંચી, તેની તંત્રી કરી, ભૂજવીણા વગાડવા માંડી. દશાનન ગ્રામ રાગથી વીણું વગાડતો હોય અને તેના અંતઃપુરની સ્ત્રીઓ સપ્ત સ્વરથી મનહર ગીત ગાતી હતી. તેવામાં ધરણેન્દ્ર તે ચિત્યની યાત્રા માટે આવ્યા. અરિહન્તની સ્તુતિ કરતા રાવણને જોઈ ધરણેન્દ્રએ કહ્યું, “હે રાવણ! તારી આ અનન્ય અને અજોડ ભક્તિ જોઈ હું તારા ઉપર પ્રસન્ન થયે છું. તારી આ ભક્તિનું સાચું ફળ અથવા પરિણામ મેલ જ હોઈ શકે. પણ હજુ તું સંસારી છે સંસારને તેં ત્યાગ કર્યો નથી. સંસાર માટેની તારી લાલસા ક્ષય પામી નથી, તેથી તારે જોઈએ તે માગી લે. રાવણે ધીર ગંભીર સ્વરે જવાબ આપ્યો, “હે નાગેન્દ્ર! દેવાધિદેવ અરહંત પ્રભુના ગુણ સ્તવનથી તમે તુષ્ટ થયા તે તમને ઉચિત છે, કારણ કે તે તમારા હૃદયમાં રહેલી સ્વામિભક્તિનું ચિન્હ છે; પરંતુ જેમ વરદાન આપવાથી તમારી રવામિભક્તિનો ઉત્કર્ષ થાય છે તેમ વરદાન લેવાથી મારી સ્વામિભક્તિ હીન થાય છે. રાવણના આ વચને. સાંભળી નાગેન્જ સંતોષ પામ્યા. એમણે રાવણને અમોઘ વિજ્યા શક્તિ અને રૂપવિતારિણું વિઘાઓ આપી. રાવણે અષ્ટાપદ પર્વત પર રહેલા સર્વ તીર્થકરને ભાવપૂર્વક વંદન કરી પોતાની પ્રભુ ભક્તિ પૂર્ણ કરી. પછી તે નિત્યક નગરે ગેયે અને રત્નાવલિ સાથે લગ્ન કરી લંકા પાછો ફર્યો. તે સમયે વાલિમુનિને કેવળજ્ઞાન થયું.
Page #227
--------------------------------------------------------------------------
________________
સહસ્ત્રાંશુ રાજાની હાર અને દીક્ષા રાવણ દિગવિજ્ય માટે નીકળે. સુર્પણખાને પતિ ખર અને એના ચૌદ હજાર વિદ્યાધર રાવણની સાથે હતા. સુગ્રીવ પણ પિતાની પ્રચંડ સેના સાથે રાવણની સાથે ચાલતે હતો રેવા નદીના પટ પર અરિહંતની પ્રતિમા સ્થાપન કરી રાવણ જયારે પૂજા કરતો હતો ત્યારે રેવા નદીમાં પૂર આવવાથી પૂજામાં ભંગ પડયે. તપાસ કરતાં માલમ પડયું કે સહસ્ત્રાંસુ રાજાએ જળક્રીડા કરી દુષિત કરેલું જળ રેલાવી પ્રભુ ભક્તિમાં ભંગ પાડ હતું તેથી તેને શિક્ષા કરવા રાવણે સૈન્ય કહ્યું પણ સહસ્રાંશુએ રાવણની સેનાને હરાવી એટલે રાવણ જાતે સહસ્રાંશુ સામે ગયે અને તેણે તે રાજાને હરાવી કેદ કર્યો. જયારે રાવણને ખબર પડી કે સહસ્ત્રાંશુ શતબાહુ મુનિને પુત્ર હતા, અને જાણી જોઈને પ્રભુભક્તિમાં ભંગ પાડે નહિ ત્યારે તેણે સહસ્રાંશુને મુક્ત કર્યો. પણ સહસ્રાંશુને વૈરાગ્ય આવ્યો હતું તેથી પિતાને પુત્ર રાવણને સેંપી તેણે દીક્ષા અંગીકાર કરી. સહસ્રાંશુની દીક્ષાની વાત સાંભળી તેના પરમ મિત્ર ધ્યાના રાજા અનરણ્ય પણ પુત્ર દશરથને ગાદી સોંપી દીક્ષા લીધી.
રાવણે અટકાવેલ મરૂત રાજાને યજ્ઞ આ અરસામાં દષ્ટિના પ્રહારથી વેદના પામેલા નારદ રાવણની સભામાં હાજર થઈ બોલવા લાગ્યા. “અન્યાય ! અન્યાય!” રાવણે પૂછયું, “આપ શાન્ત થાઓ અને તમને કોણે અને કેવી રીતે અન્યાય કર્યો છે તે જણાવો.” નારદે કહ્યું. “રાજપુરનગરમાં મરૂત નામે રાજા છે. તે દુષ્ટ બ્રાહ્મણોના સહવાસથી હિંસક યજ્ઞ કરે છે. યજ્ઞમાં હોમ કરવા માટે નિરપરાધી પશુઓને પૂરી રાખવામાં આવ્યા છે. પશુઓને પિકાર સાંભળી મેં મરૂતરાજાને પૂછયું, “આ શું આરંભ્ય છે?” મરૂતે કહ્યું.” અહીં બ્રાહ્મણોએ કહેલ યજ્ઞ થાય છે.
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૦૧
દેવની તૃપ્તિ માટે પશુઓને હૈમવાના છે. આ મહાધર્મ છે અને તે સ્વર્ગને હેતુ કહેલો છે. મેં તેમને જણાવ્યું, “મરૂત રાજા, આ બધું મિથ્યા છે. શરીર એ યજ્ઞ છે અને આપણે જે કષાયે છે એ અંદર હેમવાના છે. જે માણસ પોતાના કુકર્મોને એ યજ્ઞમાં હેમે છે એજ માણસ સાચા મોક્ષને અધિકારી બને છે મૂંગા પ્રાણીઓને હેમવાથી તે આપણે નરકના જ અધિકારી બનીએ છીએ. આપ આવા યજ્ઞ બંધ કરાવી ને પશુઓને અભયદાન આપો. મારૂં આ કથન સાંભળીને યજ્ઞ કરાવનાર બધા પુરોહિતે ગુસ્સે થઈ ગયા અને હાથમાં દંડ અને લાકડાં લઈ મને મારવા માંડયા. ત્યાંથી નાસીને હું તમારી પાસે આવ્યો છું. તમારે એ મરૂત રાજાને આવા પાપ કર્મથી બચાવે જોઈએ.”
તરતજ રાવણ મરૂત રાજા પાસે ગયો અને હિંસાત્મક યજ્ઞ બંધ કરાવ્યું.
અજ'ના અર્થભેદથી થયેલ યજ્ઞ હિંસા અજૈર્યક્ટવ્યમ' એવો ગ્રેદમાં ઉલ્લેખ છે. આ “અજ’ શબ્દના બે અર્થ થાય છે. અજ એટલે બકરૂં અને અજ અટલે ત્રણ વર્ષનું જુનું ધાન્ય, ક્ષીર કંદળ નામના નારદના ગુના પુત્ર પર્વતે અજ્ઞાનથી “અજી ને અર્થ બરૂં . વસુરાજાએ પર્વતના અર્થને ટેકે આયે. અંગત વૈરને બદલે લેવા મહાકાળ અસુરે પણ અજને અર્થ બરૂં કર્યો. ધીમે ધીમે આ ખોટા મતને પ્રચાર થયો. અને યજ્ઞોમાં પશુઓ હેમાવા લાગ્યાં.
રાવણે મેળવેલ નલકુબરરાજા પર વિજય ઈન્દ્ર રાજાના પૂર્વ દિકપાલ દુલધ્યપુરના નલકુબરે નગર ફરતે એક અગ્નિમય કિલ્લે બધે હતે. એ કિલ્લાને ઘેર
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૨ સે યોજન હતું. દુલપુરને જીતવા રાવણે બિભીષણ અને કુંભકર્ણને મોકલ્યા પણ જ્યારે તેમને સફળતા સાંપડી નહિ ત્યારે રાવણ જાતે ગયો અને આશાળી વિદ્યા શિખી નલકુબેરને હરાવ્યો.
રથનુપુરના રાજા ઈન્દ્રની હાર નલકુબેરને હરાવ્યા પછી રાવણને રથનુપુરના રાજા ઈન્દ્ર સાથે યુદ્ધ કરવાની ફરજ પડી યુદ્ધને ટાળવા રાવણે ઇન્દ્રને ઘણું સમજાવ્યું પણ ઇન્દ્ર રાવણની સલાહ માની નહિ તેથી અન્તીમ ઉપાય તરીકે રાવણે વિગ્રહ જાહેર કર્યો.
રાવણના લશ્કરની સામે ઇન્દ્ર પણ એક પ્રચંડ સેના લઈ આવ્યો. રાવણને વિચાર આવ્યો કે જો આ બન્ને લશ્કરે સામસામા લડશે તે ઘણુંજ માનવ ખુવારી થશે. એવી હિંસા ઉચિત નથી. આથી એણે ઈન્દ્રને કહેરાવ્યું કે આપણે બે જ યુદ્ધ કરીએ કંક યુદ્ધમાં જે જીતે તેજ વિજયી થયે ગણાશે લશ્કરે લડાવી હિંસા શા માટે કરવી ? ઈ રાવણની દરખાસ્તને સ્વીકાર કર્યો.
ઢંઢ યુદ્ધમાં રાવણે ઈન્દ્રને પરાભવ કરી એને કેદ કરી લીધો અને લંકા લાગે. પણ ઇન્દ્રના પિતા સહસ્ત્રારની વિનંતીથી રાવણે તેને મુકત કર્યો. ઇન્દ્ર પિતાના નગરમાં પાછો ફર્યો. થોડા સમય પછી પોતાના પુત્ર દત્તવીર્યને રાજય સોંપી ઈન્ડે દીક્ષા લીધી.
પવન જયને અંજના સાથે વિવાહ મહિન્દ્રપુરના રાજા મહેન્દ્રને અંજના સુંદરી નામની એક સ્વરૂપવાન પુત્રી હતી અંજનાના લગ્ન માટે બે જણનાં નામ બોલાતાં હતાં એક પ્રહલાદ રાજાના પુત્ર પવનંજયનું અને બીજું હિરણ્યાભના પુત્ર વિધુત્રભનુ પરંતુ જોષીએ મહેન્દ્ર રાજાને એમ જણાવ્યું હતુ કે વિધુત્રભનું આયુષ્ય ટુંકે છે આથી મહેન્દ્રરાજાએ અંજનાને
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૦૩ વિવાહ પવનંજય સાથે કરવા વિચાર ક્યો.
લગ્ન પહેલાં એક વખત પવનંજય અંજનાને મળવા તેના ઉદ્યાનમાં ગયો. આ સમયે તેની એક સખી પવનંજયના વખાણ કરતી હતી અને બીજી વિધુત્રભનાં વખાણ કરતી હતી લજજાને લીધે અંજના પોતાની સખીને વિધુત્રભનાં વખાણ કરતી અટકાવતી ન હતી. આથી પવનંજયને ખેટું લાગ્યું. તે અંજનાને પરણ્યો ખરી પણ તે તેને બોલાવતા નહિ. પવનંજયનું રાવણની મદદે જવું.
આજ અરસામાં રાવણને ઇન્દ્રરાજાના દિગપાળ વરૂણની સાથે યુદ્ધમાં ઉતરવાની ફરજ પડી. વરૂણ રાજા બળવાન અને પરાક્રમી હેવાથી રાવણે વિધાધર રાજાઓની પણ મદદ માગી. પ્રહલાદ રાજાએ પુત્ર પવનંજયને રાવણની મદદ મોકલવાને નિશ્ચય ક્યો. પવનંજયે રાવણની મદદે જવાનું કબૂલ કર્યું, પણ જતી વખતે એણે અંજનાને બે મીઠા શબ્દ પણ કહ્યા નહિ અને તેને રડતી મૂકી એ વિદાય થયો.
રરતામાં એક દિવસ પવન જય એક સરોવરના કિનારે બેઠે હતો. ધરતી પર ચાંદનીને પ્રકાશ અમીધારા રેલાવી રહ્યો હતે એટલામાં પવનંજયે એક ચક્રવાકીને જોઈ. એ ચકવાથી પોતાના પતિના વિયોગથી ભયંકર કલ્પાંત કરી રહી હતી.
એ જોતાં જ પવનંજયને વિચાર આવ્યું કે, “અહે, આ દિવસ આ ચક્રવાકીએ એના પતિ સાથે કીડા કરી હશે તો પણ એ રાત્રિના પતિવિરહને સહી શકતી નથી અને ઘર કલ્પાંત કરે છે. જો એને પતિવિરહ આટલી બધી વેદના ઉત્પન્ન કરે છે તે મારી પત્ની અંજનાની શી દશા હશે ? મેં એના પ્રત્યે ઉદાસીન વૃત્તિ સેવીને માટે અપરાધ કર્યો છે. એ અપરાધ મારે એની
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૪: પાસે કબૂલ કરવો જ જોઈએ.” પવનય અને અંજનાસુંદરીને મેળાપ
આ વાત પવનંજયે પોતાના મિત્ર પ્રહસિતને જણાવી પછી - બંને જણ આકાશમાં ઊડીને અંજનાના મહેલમાં આવ્યા. પવનંજય અંજનાની માફી માગી. પ્રહસિત પહેરેગીર બની બહાર ઊભે રહ્યો. પવનંજય અને અંજના આનંદમાં એટલાં બધાં મગ્ન બની ગયાં કે રાત્રિના પહેરનું પણ એમને ભાન રહ્યું નહિ. પ્રહસિત પવનંજ્યને બૂમ પાડીને બોલાવે એટલે તે મહેલની બહાર આવ્યું. પવનંજયને મનમાં બીક લાગી કે જે તે પિતાના માતા પિતા કે અન્ય સગાંઓને પોતાના આગમનની જાણ કરશે તે તે લોકો તેને ધિક્કારશે. આ બીકે તે છાને માન સરોવર ભણી જતો રહ્યો.
અંજના સુંદરીને માથે આવી પડેલું દુઃખ
અંજનાસુંદરીને તે દિવસથી ચડતા દિવસ રહ્યા. સગાંવહાલાંને એ વાતની ખબર પડી. એની સાસુએ કહ્યું, “મારો પુત્ર યુદ્ધમાં છે અને તેને ગર્ભ કઈ રીતે રહ્યો ? તું વ્યભિચારિણી છે માટે મારા ઘરમાંથી બહાર નીકળ.”
પવનંજયે જતી વખતે અંજનાને પોતાના નામની સંજ્ઞાવાળી એક રત્નજડિત મુદ્રિકા આપી હતી એ મુદ્રિકા અંજનાએ બતાવી અને કહ્યું, “તમે મારા પર વિશ્વાસ રાખે. તેઓ રાત્રે અહીં આવ્યા હતા. મેં પરપુરૂષનો સંગ કર્યો નથી પણ અંજનાનું કહ્યું કેાઈએ માન્યું નહિ. રાજાના અનુચરે તેને રથમાં બેસાડી તેના પિતાના નગર મહેન્દ્રપુર નજીક મૂકી આવ્યા અંજનાની સાથે એની પ્રિય સખી વસંતતિલકા પણ હતી.
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૦૫ અંજનાના પિતાએ પણ તેને આશ્રય આપે નહિ તેના ભાઈ પ્રસન્ન કીતિએ અંજનાને ‘કલંકિતા” કહી તેને તિરરકાર કર્યો. પ્રતિહારીએ અંજનાને હાથ ખેંચી એને બારણા બહાર ધકેલી દીધી. ચોધાર આંસુએ રડતી અંજના એની પ્રિય સખી વસંતતિલકા સાથે પાછી ફરી.
પાછી ફરીને એ ક્યાં જાય ? ઊંચે આભ અને નીચે ધરતી. એને આશરે આપનાર કેઈ ન હતું. એની ભગ્ન હૃદયને આધા-- સન આપનાર પણ કેઈ ન હતું. આ અરસામાં અમિતગતિ મુનિ મળ્યા. ધર્મલાભ આપી, અંજનાને તેને પૂર્વભવ કહી સંભળાવી ધીરજ આપી.
હનુમાનને જન્મ પૂર્ણ માસે અંજનાએ એક પરાક્રમી પુત્રને જન્મ આપ્યો. એવામાં પ્રતિસુર્ય નામને અંજનાને માને ત્યાં આવ્યાં અને બધાંને એક વિમાનમાં બેસાડી પોતાના નગર હનુમાનપુર જવા નીકળે. રસ્તામાં અંજનાનો પુત્ર વિમાનમાં રહેલા ગુમખાને પકડવા માતાના ખોળામાંથી કૂદી પડશે. તે બાળક એક પર્વત પર પડશે અને તેના પગના આઘાત માત્રથી તે પર્વતના ચૂરેચૂરા થઈ ગયા. પ્રતિસુ તે બાળકને પાછો તેની માતાના ખોળામાં લાવી મૂકે. તે બાળક પ્રથમ હનુમાન પુર નગરમાં આવેલ હેવાથી તેનું નામ હનુમાન રાખવામાં આવ્યું. અને પર્વતના ચૂરેચૂરા કરેલ હોવાથી એનું બીજું નામ શ્રી શિલ રાખવામાં આવ્યું. અનુક્રમે હનુમાન મેટો થે.
અંજના અને પવન જયને મેળાપ રાવણની સાથે ગયેલ પર્વન જયે વરૂણને પરાજય ર્યો અને
Page #233
--------------------------------------------------------------------------
________________
રાવણની રજા લઈ ઘેર આવે ત્યારે તેને ખબર પડી કે ગર્ભ સંભાવિનાને લીધે અંજનાને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી છે. પવન જય અંજનાના પિયર ગયા. ત્યાં પણ અજનાને કોઈએ સત્કાર કર્યો ન હતો એ સાંભળીને પવનંજય ઘણો દુઃખી થયો. તેણે અગ્નિ પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો અને એના માતાપિતાને પોતાના આ અગ્નિ પ્રવેશના નિણર્યની જાણ કરી. અંજનાની શોધ કરવા પ્રહાદ રાજાએ દશે દિશામાં અનુચરે મેકલ્યા. અનુચરે ફરતા ફરતા હનુપુર પહોંચ્યા. અંજનાએ પવનંજયને નિર્ણય જાણ વિલાપ કરવા માંડયો એનો વિલાપ સાંભળી પ્રતિસે એને આશ્વાસન આપ્યું એક વિમાનમાં અંજના તથા હનુમાનને બેસાડી
જ્યાં પવનય હતું તે જંગલમાં આવી પહોંચ્યા. પોતાની પ્રિયાને જોઈ તત્કાળ પવનંજ્ય સમુદ્રની જેમ દુઃખની ભરતીથી નિવૃત્ત થયો અને પોતાની ભૂલની માફી માગી. વરૂણ સાથે રાવણનું બીજું યુદ્ધ-હનુમાનનું પરાક્રમ
આ અરસામાં રાવણને વરૂણ સાથે બીજી વાર યુદ્ધ કરવાની ફરજ પડી તેમાં હનુમાન કેટલાક સામંતે લઈ યુદ્ધમાં ગયે. વરૂણ પિતાના સો પુત્રો ને લઈ યુદ્ધ કરવા આવે. હનુમાને એના સો પુત્રો ને પશુઓની જેમ બાંધી લીધા. રાવણ અને વરૂણ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અને રાવણ વરૂણ અને તેના પુત્રોને કેદ કરી પિતાની છાવણમાં લાવ્યું અને પછી બધાને છોડી મૂક્યા. હનુમાનના પરાકમથી પ્રસન્ન થઈ વરૂણે પિતાની સત્યવતી નામની કુંવરી હનુમાન ને પરણાવી અને રાવણે સુપનખાની પુત્રી હનુમાનને આપી પછી ઘણી કન્યાઓ પરણી હનુમાન ઘેર પાછો ફર્યો
બલદેવ રામ-વાસુદેવ લક્ષમણું અયા નામના નગરમાં ઈક્વાકુ વંશમાં સૂર્યવંશી અનેક
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૦૭ રાજાઓ થઈ ગયા આજ કુળમાં અનરણ્ય નામને રામ છે. તેને અનંત રથ અને દશરથ એમ બે પુત્રો હતા. અનરણ્ય પોતાના મોટા કુંવર અનંતરથ સાથે દીક્ષા લીધી અને એક માસના દશરથને ગાદીએ બેસાડયો.
અનુક્રમે દશરથ યુવાવરથા પામે. એનો કીર્તિ ચારે દિશામાં ફેલાવા લાગી. એક મહાન રાજવી તરીકે એણે નામના મેળવી. એ દર્ભસ્થળ નગરના રાજા સુકોશલની કુંવરી અપરા જિતા (કૌશલ્યા), કમળસંકુલ નગરના રાજા સુબંધુ તિલકની કુંવરી સુમિત્રા અને સુપ્રભા નામની રાજકુંવરી એમ ત્રણ સુંદર કન્યાઓ પર. રાવણના મૃત્યુની આગાહી
એક દિવસ રાવણને એક નૈમિત્તિકે જણાવ્યું “હવે પછી થનારી જનક રાજાની પુત્રી જાનકીને કારણને લીધે, દશરથ રાજાના હવે પછી થનારા પુત્રથી તમારું મૃત્યુ થશે” આ સાંભળી રાવણના નાના ભાઈ વિભીષણે દશરથ તથા જનકરાજા ને મારી નાખવાનો દઢ સંકલ્પ કર્યો પછી મોટાભાઈ રાવણના આશીર્વાદ લઈ પોતાના આ કાર્ય માટે પ્રયાણ આદર્યું. દશરથ તથા જનકનું છુપાવેશે પરિભ્રમણ
વિભીષણ દશરથ તથા જનકરાજાને મારવા જાય છે એ વાતની નારદને ખબર પડી એટલે તરત જ નારદ દશરથ રાજા પાસે આવ્યા અને દશરથને સર્વ વાતથી વાકેફ કર્યા. દશરથે પોતાના મંત્રીઓને બોલાવ્યા અને આ વિષે શું કરવું તેને તેઓ વિચાર કરવા લાગ્યા અને એમ નકકી કરવામાં આવ્યું કે દશરથ રાજાની લેપ્યમય મૂર્તિ બનાવી રાજમહેલની અંદર રાખવી ને દશરથ રાજાએ રાજયની બહાર છાનામાનાં ચાલ્યા જવું. જનક રાજાના મંત્રીઓએ પણ જનકને આવી જ શિખામણ આપી. દશરથ તથા જનક પૃથ્વી પર
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૦૮
છૂપાવેશે ફરવા લાગ્યા.
વિભીષણ અધ્યા આવ્યા અને રાજમહેલમાં અંધકારમાં રહેલી દશથની લેયમય મૂર્તિના મતને તેણે ખડગથી છેદી નાખ્યું. તે વખતે બધા નંગરમાં કોલાહલ થઈ રહ્યો. અંતઃપુરમાં માટે આકર્દવનિ થશે. સામંત રાજાઓ અંગરક્ષક સહિત તૈયાર થઈ ને ત્યાં દોડી આવ્યા. મંત્રીઓએ રાજાની સર્વ પ્રકારનો ઉત્તર ક્રિયા કરી. દશરથ રાજાને મૃત્યુ પામેલા જાણી વિભીષણ લંકા તરફ ચાલ્યો ગયો. એકલા જનકરાજાથી કાંઈ થઈ શકે એમ નથી એવું ધારી તેણે જનકને માર્યો નહિ. કૈકેયીને વરદાન
દશરથ અને જનકરાજા છૂપાવેશમાં ફરતા ફરતા દ્રોણમુખ રાજાની બહેન કેકયીના સ્વયંવરમાં આવ્યા. કેકેયીએ દશરથને વરમાળા પહેરાવી, સ્વયંવરમાં આવેલા બધા રાજા દશરથ પર ગુસ્સે થયા. એમણે દશરથની સાથે યુદ્ધ કર્યું યુદ્ધમાં કેકેયીએ દશરથરાજાના સારથી તરીકે કામ કર્યું. દશરથે સર્વ રાજાઓનો પરાભવ કર્યો. દશરથને લાગ્યું કે આ વિજયનો સાચે યશ કેયીને ફાળે જાય છે. એની મદદ વિના આ યુદ્ધ કદાચ ન જીતી શકાયું હેત; આથી દશરથ રાજાએ કેકેયીને વરદાન માગવા કહ્યું કે પીએ કહ્યું, “સમય આવશે ત્યારે હું વરદાન માગીશ. ત્યાં સુધી એ વરદાન તમારી પાસે થાપણ રૂપે રહે ” દશરથ રાજાએ તેમ કરવા કબૂલ કર્યું.
ત્યારબાદ દશરથ રાજાએ મગધપતિને પરાજય કર્યો. એ ધ્યા જવાનું ઉચિત ન લાગવાથી તેણે મગધદેશની રાજગૃહીમાં જ રહેવાનું રાખ્યું અધ્યાથી પિતાના અંતઃપુરને પણ એણે રાજગૃહીમાં બોલાવી લીધું.
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૦૯ બલદેવ રામને જન્મ
અન્યદા અપરાજિતા પટરાણીએ રાત્રિના શેષ ભાગે બળભદ્રના જન્મને સુચવનારા હાથી, સિંહ, ચંદ્ર અને સૂર્ય એ ચાર રવપ્ન જયાં. તે વખતે કોઈ દેવ દેવલેમાંથી ચવીને અપરાજિતાની કુક્ષિ વિષે અવતર્યો. પૂર્ણ માસે અપરાજિતા માતાએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો. પ્રથમ અપત્ય રત્નના મુખકમળને દર્શનથી રાજા અતિ હર્ષ પામે. તેણે યાચકને દાન આપ્યું અને પુત્રનું નામ પદમ પાડયું. લેકમાં તે રામ એવા નામથી પ્રખ્યાત થયે. વાસુદેવ લક્ષ્મણને જન્મ
ત્યાર પછી અન્યદા રાણી સુમિત્રાએ રાત્રિનાશેષ ભાગે વાસુદેવના જન્મને સૂચવનારાં હાથી, સિંહ, સૂર્ય, ચંદ્ર અગ્નિ, લક્ષ્મી અને સમદ્ર એ સાત સ્વપ્ન જોયાં. તે સમયે એક પરમર્થિક દેવ દેવલેકમાંથી ચ્યવી સુમિત્રા દેવીની કુક્ષિ વિષે પુત્રપણે અવતર્યો. પૂર્ણ માસે સુમિત્રા માતાએ પુત્ર રત્નને જન્મ આપ્યો. તે સમયે દશરથ રાજાએ અરિહેતના સર્વનગર ચર્ચામાં રનોત્રપૂર્વક અષ્ટપ્રકારી પૂજ રચાવી અને કારાગૃહમાં પૂરેલા શત્રુઓને છોડી મૂક્યા. પિતાએ પુત્રનું નારાયણ એવું નામ પાડ્યું પણ લેકમાં તે લક્ષ્મણ એવા બીજા નામથી પ્રખ્યાત થયે. કૈકેયીએ ભરતનામના પુત્રને જન્મ આપ્યો. સુપ્રભાના પુત્રનું નામ શત્રન પાડવામાં આવ્યું. રામનું પરાક્રમ
જનકરાજાને અર્ધબર્બર દેશના પ્લેછો વારંવાર હેરાન કરતા હતા. એટલે એમની સામે યુદ્ધ કરવા તેમણે નિશ્ચય કર્યો અને પિતાના મિત્ર દશરથની મદદ માગી. દશરથે રામના આગ્રહથી રામ તથા બીજા કુંવરોને સેના સહિત મોકલ્યા. શરૂઆતમાં
૧૪
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૦ સ્વેચ્છાએ ઘણું પરાક્રમ દાખવ્યું. પણ રામે બાણોને વરસાદ વરસાવે એટલે તેઓ ટકી શક્યા નહિ અને તેમને પરાજયથ. રામનું આવું અદ્ભુત પરાક્રમ જોઈ જનકે પોતાની પુત્રી સીતા તેને આપી. લગ્ન પછી રામ મિથિલામાં જ થોડા દિવસ રહ્યા.
સીતાનાં રૂપનાં વખાણ સાંભળી નારદ અંતઃપુરમાં આવ્યો પણ સીતા નરિદને ઓળખતી ન હોવાથી તેમજ નારદનું વિચિત્ર સ્વરૂપ જોઈ ભય પામી. સીતાની દાસીઓએ નારદને પકડયા. નારદ માંડમાંડ તેમના હાથમાંથી છૂટ્યા. નારદને આથી ઘણું લાગી આવ્યું. તે ભામંડળને મળ્યા ને સીતાની છબી બતાવી ભાખંડળને તેની પ્રત્યે અનુરાગી બનાવ્યું. ભામંડળના પિતા ચંદ્રગતિને આ વાતની ખબર પડી. ભામંડળની ઈચ્છા સીતા સાથે પરણવાની જાણું ચંદ્રગતિએ જનકરાજાને પિતાને ત્યાં બોલાવ્યા અને સીતાનુ લગ્ન ભામંડળ સાથે કરવાનું કહ્યું. જનકે કહ્યું કે સીતા તો મેં રામને આપી છે પણ ચન્દ્રગતિએ માન્યુ નહિ તેણે કહ્યું, “હે જનક જોકે તે સીતાનું હરણ કરવા સમર્થ છું પણ નેહવૃદ્ધિ કરવા માટે જ તમને અહીં બોલાવીને મેં તેની યાચના કરી છે. જો કે તમે તમારી પુત્રી રામ માટે કલ્પી છે. તથાપિ તે રામ જે અમારો પરાજય કરશે તો તે તેને પરણી શકશે, માટે દુસહ તેજવાળા વાવત અને અવાવર્ત નામે બે દેવી ઘનુષ્ય તમે લઈ જાવ. જો તે બે ધનુષ્યમાંથી એકને પણ રામ ચઢાવશે તો તેનાથી અમે પરાજિત થઈ ગયા એમ સમજવું. પછી તે તમારી પુત્રી સીતાને સુખે પરણે.
જનકરાજા મિથિલા આવ્યા. નિયત દિવસે પેલા બે ધનુષ્ય રાજસભામાં લાવવામાં આવ્યા ભામંડળ પણ એના સામતો સાથે મિથિલા આવ્યું. રામે તે ધનુષ્યની દોરીને ઘણી જ આસાનીથી કાન
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૧૧
સુધી ખેંચી તીર છેડયું. ભામડળ શરમાયો. તેણે સભાત્યાગ કર્યાં દશરથને રામના આ પરાક્રમની જાણ કરવામાં આવી અને તેમને મિથિલા આવવા આમંત્રણ પાઠવવામાં આવ્યુ. દશરથે આમંત્રણ સ્વીકાર્યુ અને તે મિથિલા આવ્યા. આ સમયે જનકના ભાઇનકે પેાતાની પુત્રી ભરતને પરણાવી. પછી દશરથ મિથિલામાંથી પરિવાર સાથે અયાધ્યા પાછા ફર્યાં.
એકદા દશરથ રાજાએ મેાટી સમૃદ્ધિથી ચૈત્ય મહાત્સવ અને શાન્તિ સ્નાત્ર કરાવ્યા. પછી રામે સ્નાત્ર જળ અંતઃપુરના અધિકારી વૃદ્ધ પુરુષની સાથે પ્રથમ પેાતાની પટ્ટરાણીને માકલ્યું અને પછી દાસીઓ દ્વારા બીજી રાણીઓને સ્નાત્ર જળ મેાકલાવ્યું યૌવન વયને લીધે શીઘ્ર ચાલનારી દાસીએએ ઉત્તાઅે આવીને બીજી રાણીને સ્નાત્રજળ પાંચાડયું એટલે તેમણે તત્કાળ તેને વંદન કર્યું. પેલા અંતઃપુરના અધિકારી વૃદ્રુપણાને લીધે મંદ મંદ ચાલતા હતા તેથી પટ્ટરાણીને સ્નાત્ર જળ તરત મળ્યુ નહી એટલે તે વિચારવા લાગી કે “રાજાએ બધી રાણીઆને જિનેન્દ્રનુ સ્નાત્ર જળ માકલ્યું અને હું પટ્ટરાણી, છતાં મને મેકલાવ્યું નાંહે; માટે મારા જેવી મઢ ભાગ્યાને જીવીને શું કરવું છે? માનના ધ્વંશ થયા છતાં જીવવુ તે મરણથી પણ વિશેષ દુઃખરૂપ છે” આ પ્રમાણે ત્રિચારી મરવાના નિશ્ચય કરી કૌશલ્યાએ અંદરના ખંડમાં જઈ વજ્ર વડે ફાંસા ખાવાના આરંભ કર્યાં તેટલામા રાા દશરથ યાં આવી ચડયા તેને તેવી સ્થિતિમાં, તેના આપઘાતના પ્રયાસથી ભય પામી રાજાએ તેને પેાતાના ઉત્સંગમાં બેસાડી પૂછ્યું, “તેં આવુ દુઃસાહસ કૈમ આરંભ્યુ છે દૈવયેાગે મારાથી તા કાંઇ તારૂં અપમાન નથી થયું? તે ગદ્ ગદ્ સ્વરે બોલી, “તમે બધી રાણીમાને જિનનાનુ જળ મેાકલાવ્યું અને મારે માટે માકલાવ્યુ નહિાં” આ પ્રમાણે તે કહેતી
Page #239
--------------------------------------------------------------------------
________________
૧ર
હતી તેટલામાં પેલે વૃદ્ધ કંચુકી, “આ સ્નાત્રજળ રાજાએ મોકલાવ્યું છે એમ બોલતો ત્યાં આવ્યો રાજાએ કંચકીને પૂછયું, “તુ આટલે મોડે કેમ આવ્યા ?” કંચુકી બોલ્યા, “સ્વામી મેડા થવામાં મારી વૃદ્ધાવસ્થા જ કારણરૂપ છે “રાજાને લાગ્યું મારે પણ વૃદ્ધાવસ્થા મને પાંગળ કરે તે પહેલા વિશ્રેય સાધવું જોઈએ.
એવામાં ચતુર્દાની મુનિ સમવસર્યા. મુનિની દેશના તથા પિતાને પૂર્વભવ સાંભળી દશરથને વૈરાગ્ય આવ્યો. એણે બધાને બોલાવ્યા અને પોતાને વિચાર જણાવ્યો. ભરતે પિતાની સાથે દીક્ષા લેવા તૈયારી બતાવી. કૈકેયીને લાગ્યું કે તે પતિ અને પુત્ર બન્ને ગુમાવશે. તેથી તેણે દશરથ રામને કહ્યું, “મારૂં એક વરદાન તમારી પાસે લેણુ છે. હું માનું છું કે મારા પુત્ર ભરતને તમારું રાજય આપો.” રામની વનવાસ જવા માટે માગણી
ભરત આ સાંભળી ઘણે વિસ્મય પામ્ય અને રામ હોય ત્યાં સુધી પિતાથી ગાદી પર બેસાય નહિ એમ જણાવ્યું. રામે ભરતને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ તેમાં તેને નિષ્ફળતા મળી. આથી રામે વિચાર્યું કે હું હઈશ ત્યાં સુધી ભારત રાજ્ય સ્વીકારશે નહિ. માટે મારે વનમાં જવું જોઈએ” રામે પિતાને વનવાસ જવાને વિચાર દશરથને જણાવ્યો. તે સાંભળી રાજા મૂછ પામ્યા.
રામ કૌશલ્યાની રજા લેવા ગયા પણ કેશિલ્યાએ જ્યારે રામના વનવાસની વાત સાંભળી ત્યારે તે મૂછ પામી. સીતા પોતાની પાસે રહેશે એ વિચારથી તે ભાનમાં આવી પણ જ્યારે સીતાએ રામની સાથે જવાની રજા માગી ત્યારે કૌશલ્યાની આંખમાંથી શ્રાવણ ભાદરે વરસવા લાગે. લક્ષ્મણ ને જયારે રામ વનમાં જાય છે
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૧૩ એમ ખબર પડી ત્યારે તેના ક્રોધે માઝા મૂકી પણ તેણે રામની સેવા કરવા તેમની સાથે જવાને દઢ સંકલ્પ કર્યો. સુમિત્રા માતાની રજા લઈ તે રામ અને સીતાની પાછળ ગયો.
રામ, લક્ષ્મણ અને સીતા નગરની બહાર નીકળ્યા ત્યારે નગરજનો પ્રેમથી તેમની પાછળ દોડવા લાગ્યા અને ફૂર કેકેયીના અત્યંત અપવાદ બોલવા લાગ્યા. રાજા દશરથે પણ અંતઃપુરના પરિવાર સહિત રૂદન કરતા કરતા રામની પાછળ ચાલ્યા. જયારે રામ અને પ્રજાજન રામની પછવાડે બહાર નીકળ્યા ત્યારે બધી અધ્યાપુરી જાણે ઉજજડ હેય એવી દેખાવા લાગી. રામે પિતા અને માતાઓ ને વિનયથી સમજાવીને માંડ માંડ પાછી વાળ્યા. ઘટિત વચનથી પુર જનોને પણ વિસર્જન કરી, રામ, સીતા અને લક્ષ્મણ સહિત આગળ વધ્યા. માર્ગમાં ગામે ગામ અને શહેરે શહેરે, વૃદ્ધ પુરુષો તેમને રહેવાની પ્રાર્થના કરતા હતા, પણ રામ કોઈ ઠેકાણે રેકાતા ન હતા.
ભરતે રાજય સ્વીકાર્યું નહિ એટલે દરશથે રામ લક્ષમણ ને પાછા લાવવા સામંતો અને મંત્રીઓ મોકલ્યા. પણ રામે સામંતો અને મંત્રીઓને પાછા મોકલ્યા અને પોતે ગંભીરા નામની નદી પાર કરી આગળ ચાલ્યા. સામંતોને પાછા આવેલા જોઈ ભરતને ભારે ખેદ . તે પશ્ચાતાપ કરતી કેકેયી તથા અન્ય અનુચરે સાથે રામને પાછા બોલાવવા ગયો, પણ રામ પાછા આવ્યા જ નહિ. તેમણે કહ્યું, “ ભરત, તારી ભ્રાતૃ ભક્તિ હું સમજું છું પણ લીધેલી પ્રતિજ્ઞા હું તેડું તે આપણા રઘુ કુળની કીતિને કલંક લાગે ”
પછી કેકેયીએ રામને મનાવવાનો પ્રયત્ન ર્યો. તેણે કહ્યું, ભરતનું વચન માન્ય કરી તમે પાછા ફરે. આ વિષયમાં તમારા પિતા કે ભારતને દોષ નથી. માટે જ છે. પતિને, પુત્રોને, તેમની માતાઓને અને પ્રજાજનોને અત્યંત દુઃખ ઉત્પન્ન કરનારું
Page #241
--------------------------------------------------------------------------
________________
ર૧૪
જે કર્મ મેં કર્યું છે તેને માટે મને ક્ષમા કરે; કારણ કે તમે પણ મારા પુત્ર છો.”
રામે જવાબ આપે, “હે માતા ! હું દશરથ જેવા પિતાને પુત્ર થઈ પ્રતિજ્ઞાને કમ ભંગ કરું ? પિતાએ ભરતને રાજ્ય આપ્યું અને તેમાં હું સંમત થયે, તો અમે બંને જીવતાં એ વાણી અન્યથા કેમ થાય ? માટે અમારા બંનેના આદેશથી ભરત રાજા થાઓ.” પછી સીતાએ લાવેલા જળ વડે સર્વ સામંતની સાક્ષીએ ત્યાં જ ભરતને રાજ્યાભિષેક કર્યો. પછી કયીને પ્રણામ કરી, સર્વને અયોધ્યા તરફ વિદાય કરી, રામ દક્ષિણ દિશા તરફ ચાલ્યા.
ભરત અધ્યામાં આવે અને પિતા તથા વડીલ બંધુની આજ્ઞાથી તેણે રાજ્યભાર સ્વીકાર્યો પછી રાજા દશરથે મહામુનિ સત્ય ભૂતિ પાસે દીક્ષા લીધી.
રામ, લક્ષમણ અને જાનકી ફરતા ફરતા અવન્તીદેશમાં આવી પહોંચ્યા.
એ સમયે અવન્તીમાં સિંહદર નામે રાજા હતા. તેને વજન કર્ણ નામને એક સામંત દશાંગપુરમાં રહેતું હતું. તેણે એક મુનિના ઉપદેશથી મનમાં નક્કી કર્યું કે તીર્થકર સિવાય કોઈને નમવું નહિ. તેણે પિતાની આંગળીની વીંટીમાં તીર્થકરની પ્રતિમા રાખી હતી. સિંહેદરને આ છળ સંબંધી ખબર પડી તેણે દશાંગપુરને ઘેરે ઘાલ્ય. સિંહદરની લક્ષ્મણને હાથે હાર
રામ પણ ચાલતા ચાલતા દશાંગપુર નજીક આવી પહોંચ્યા અને તેમણે આ સઘળી હકીકત જાણી. એમણે લક્ષ્મણને દશાંગપુર મેક અને પિતે સીતાની સાથે બહાર ઉદ્યાનમાં રહ્યા વજકણે લક્ષ્મણને સારે સત્કાર કર્યો ત્યાંથી લક્ષમણ સિંહદર પાસે ગયો
Page #242
--------------------------------------------------------------------------
________________
૧૫ સિંહેદરે ભારતની આણ સ્વીકારી લક્ષ્મણે સિંહૈદરને વજકર્ણ સાથે સંધિ કરવા કહ્યું, પણ સિંહદરે લક્ષ્મણની વાત સ્વીકારી નહિ. તેથી બન્ને વચ્ચે યુદ્ધ થયું. લક્ષમણે પિતાના અદ્ભુત પરાક્રમથી સિંહૈદરને બાંધી લીધો અને રામ સમક્ષ ખડે કર્યો, સિંહેદરે રામને નમસ્કાર કરી માફી માગી. પછી તેણે વજકર્ણ સાથે સંધિ કરી અને ભરતની આણ માથે ચડાવી. રામે વાલિખિલ્યને છોડાવ્યો
થોડે દૂર ચાલ્યા એટલે તેઓ કલ્યાણ નામના રાજાના પ્રદેશમાં આવ્યા. અહીં રાજાના અતિથિ તરીકે તેમણે ભજન કર્યું. પછી બીજા પરિવારને છોડી કલ્યાણમાળા સ્ત્રીને સ્પષ્ટ વેશ લઈ એક મંત્રીની સાથે ત્યાં આવી. રામે તે સ્ત્રીને કહ્યું, “પુરૂષને વેશ લઈ તારા સ્ત્રી ભાવને કેમ ગોપવે છે ?” કલ્યાણમાળાએ કહ્યું, “મારા પિતા વાલિખિલ્યને મલે હરાવી પકડી ગયા તે વખતે મારા પિતાએ મને જન્મ આયે, મંત્રીઓએ વિચાર કર્યો કે પુત્રીને જન્મ થયો છે એમ જાહેર કરીશું તે બીજો કઈ ગાદી પચાવી પાડશે એટલે એમણે પુત્રને જન્મ થયો છે એમ જાહેર કર્યું. ત્યારથી હું રાજ કરું છું. પણ મારા પિતાને હજી સુધી છોડાવી શકી નથી. આપને વિનંતી કરું છું કે આપ મારા પિતાને છોડાવો.” આથી રામ, લક્ષમણ અને જાનકી મલેચ્છના દેશ ભણી ગયા અને મલેચ્છોને હરાવી વાલિખિલ્યને છોડાવ્યો.
મલેચ્છના દેશમાંથી તેઓ અરૂણ નામના નગરમાં આવ્યા ત્યાં કપિલ નામના એક ક્રોધી બ્રાહ્મણને ઘેર તેઓ રહ્યા. કપિલની પત્ની સુશર્માએ તેમને પ્રેમપૂર્વક જમાડયા એટલામાં કપિલ આવી પહોંચે. તેણે રામ લક્ષ્મણનું ભયંકર અપમાન કર્યું. લક્ષ્મણને આથી ખોટું લાગ્યું. તેણે કપિલને ગળામાંથી પકડ.
Page #243
--------------------------------------------------------------------------
________________
૧૬
અંતે રામની આજ્ઞાથી તેને મુક્ત કર્યાં. કપિલ અને માકણ્ યક્ષને વૃત્તાંત ઃ
ગાક યક્ષના સૂચનથી રામવગેરે રામપુરી નામની નગરીમાં ચામાસા માટે આવ્યા. એક દિવસ પેલેા કપિલ રામપુરીમાં લાકડા લેવા આવ્યા અને અચાનક ગે!ક યક્ષને મળ્યા. યક્ષે કપિલને બળદેવ રામ, અને વાસુદેવ લક્ષ્મણ સંબંધી વાત કરી. કપિલને પેાતાના કૃત્ય માટે પરતાવા થયા. તેણે બળદેવ અને વાસુદેવની માફી માગી અને પેાતાની ગરીબી દૂર કરવા રામને વિનંતી કરી. રામે તેને ધણું દ્રવ્ય આપી ધનિક બનાવ્યા. પછી કપિલ પેાતાને ગામ ગયા અને થાડા સમય પછી ઢીક્ષા લીધી. ચાતુર્માસને અંતે રામે જ્યારે વિદાય લીધી ત્યારે ગણ્ યક્ષે રામ, લક્ષમણુ અને જાનકીને સુંદર ભેટા આપી.
વિજયપુરના રાજા મહિધરની હાર
વિજયપુરના રાજા મહિધરની કુંવરી વનમાળા નાનપણથી જ લક્ષ્મણને મનથી વરી ચુકી હતી; પણ રાજા મહિધરે તેના વિવાહ બીજા સાથે કરવાનું નક્કી કર્યું હતુ. આથી વનમાળા કંટાળી વનમાં ચાલી ગઈ અને ત્યાં ઝાડની ડાળે ગળે ફાંસે ખાવાની તૈયારી કરવા લાગી એટલામાં રામ અને લક્ષમણ ત્યાં આવી પોંચ્યા. તેમણે તેના આપધાતનું કારણ પૃયું. વનમાળાએ કારણ જણુવ્યુિં એટલે લક્ષ્મણે કહ્યું, “હું લક્ષ્મણ છું અને તારા સ્વીકાર કરૂ છું. એટલામાં રાજા મહિધર સૈન્ય સહિત ત્યાં આવી અને પેાતાની પુત્રીનું હરણ કરનાર લક્ષ્મણને ચાર માની એણે આક્રમણ કર્યું પણ લક્ષ્મણની લડાયક શક્તિ આગળ તેનુ કઇ ચાલ્યું અ ંતે જ્યારે મહિધરને મ્બર પડી કે તેને પ્રતિસ્પધી વાસુદેવ છે ત્યારે તેણે યુદ્ધ મધ કર્યું. અને પેાતાની કુંવરી વનમાળા લક્ષ્મણને
Page #244
--------------------------------------------------------------------------
________________
૧૭
પરણાવી. મહિધરના મહથી રામ, લક્ષ્મણ અને જાનકી થાડા દિવસ વિજયપુરમાં રહ્યા.
નંદાવના રાજા અતિવીયના પરાભવ અને દીક્ષા
રામ અને લક્ષ્મણ - વિજયપુરમાં મહિધર રાજાના મહેમાન તરીકે રહેતા હતા તેવામાં નંદાવતપુરના રાજા અતિવીર્યના દૂત રાજસભામાં આવ્યે તેણે ભરત સાથે લઢવા મહિધરની મદદ માગી. મહિધરે ભરત સાથેના યુદ્ધમાં અતિવીયને મદદ આપવાનું કહી રાજદૂતને વિદાય આપી પણ આ સાંભળી રામ અને લક્ષ્મણ નવાઈ પામ્યા. પણ મહિધરે અતિવીય ને મદદ કરવાને બદલે રામ, લક્ષ્મણ અને પેાતાના સૈન્ય સાથે નંદાવ`પુર તરફ કૂચ કરી અને શહેરના એક ઉપવનમાં પડાવ નાખ્યો. શત્રુના સૈન્યના સામને કરવા અતિવીયે યુદ્ધ આરંભ્યું પણ તેના પરાજય. થયા બળદેવ અને વાસુદેવને અતિવીયે આળખી કાઢયા અને તેણે તેમની માફી માગી. પેાતાની ભૂલ માટે પશ્ચાતાપ થતાં, અતિવીયે* કુંવર વિજય રથને ગાદીએ બેસાડી, દીક્ષા લીધી.
વિજયરથે પેાતાની બહેન રતિમાળા લક્ષ્મણને આપી અને વિજયરથ ભરતની સેવા કરવા અાધ્યા ગયા રામે મધિર રાજાની અને લક્ષ્મણે વનમાળાની રજા લઈ અન્યત્ર પ્રયાણ કર્યું. લક્ષમણુનુ પાંચ શક્તિના પ્રહારનું સહન કરવુંજિતપદ્મા કન્યાનું ગ્રહણ
રામ વગેરે ત્યાંથી આગળ ચાલ્યા. અનુક્રમે કેટલાક વને ‘ઉલ્લંધન કરી ક્ષેમાંજિલ નામે નગરીની પાસે આવ્યા. રામની આજ્ઞા લઈ લક્ષ્મણે તે નગરીમાં પ્રવેશ કર્યાં. ત્યાં ઊ ંચે સ્વરે થતી એક ઉદ્ધાષા તેના સાંભળવામાં આવી કે ‘જે પુરૂષ આ નગરીના રાજાની શક્તિને મહાર સહન કરશે તેને રાજ પેાતાની કન્યા
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૧૮
પરણાવશે' તે સાંભળી લક્ષ્મણે આવી ઉદ્દાષણા કરાવવાના હેતુ. વિષે એક પુરૂષને પૂછ્યું એટલે તેણે કહ્યું, “અહીં શત્રુૠમન નામે એક રાજા છે તેને જિતપદમા નામે એક કન્યા છે. તેના વરના બળની પરીક્ષા કરવા રાજાએ આવા આર્ભ કર્યાં છે, પરન્તુ તેવા વર મળતા નથી તેથી દરરોજ ઉદ્ધાષણા થયા કરે છે. “આ પ્રમાણે તે પુરૂષ પાસેથી હકીકત સાંભળી લક્ષ્મણ રાજસભામાં ગયા અને એકને બદલે પાંચ પ્રહાર સહન કર્યાં એટલે જિતપદમાએ લક્ષ્મણના કંઠમાં વરમાળા નાખી. પછી રાજા રામ વગેરેને પેાતાને ઘેર તેડી. લાન્યા. અને તેમના સત્કાર કર્યાં, તેમના સત્કાર ગ્રહણ કરી રામ ત્યાંથી ચાલ્યા, તે વખતે લક્ષ્મણે કહ્યું, “ જ્યારે હું પામ ફીશ ત્યારે તમારી કુંવરી જીતપદમા સાથે લગ્ન કરીશ.” દેવના ઉપસગમાંથી રામ લક્ષ્મણે મુનિઓને બચાવ્યા
ત્યાંથી નીકળી રામ વગેરે વંશશલ્ય નામના ગિરિના તટ ઉપર રહેલા વંશસ્થળ નામના નગર પાસે આવી પહેંચ્યા. ત્યાં રાજા અને સર્વ લાંકાને તેમણે ભયભીત સ્થિતિમાં જોયા; તેથી રામે એક પુરૂષને તેમના ભયનુ કારણ પૂછ્યુ. તે પુષે કહ્યું, “ અહીં ત્રણ દિવસથી રાત્રે આ પર્વત ઉપર ભયંકર ધ્વનિ થાય છે. તે ભયથી સર્વ નગરજન બીજે સ્થળે જઇ રાત્રિ પસાર કરે છે. અને પ્રાતઃકાળે પાછા અહીં આવે છે. એવી રીતે આ લેાકેાની મહાદુ:ખદાયી સ્થિતિ છે ” તે સાંભળી, લક્ષ્મણની પ્રેરણાથી રામ તે ગિરિ પર ચડયા. ત્યાં બે મુનિ કાઉસગ ધ્યાને રહેલા તેમના જોવામાં આવ્યા. રામ, લક્ષ્મણ અને જાનકીએ તેમને ભક્તિપૂર્વક વંદના કરી. પછી રામે વીણા વગાડવા માંડી, અને રાગથી મને હર એવું ગાયન કર્યું* અને સીતાદેવીએ અંગહારથી વિચિત્ર નૃત્ય કર્યું. રાત્રે અનેક વેતાળે ને વિકીને અનલપ્રભ નામે એક ધ્રુવ ત્યાં
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૧૯ આવ્યો. અને પોતે પણ વેતાળનું રૂપ લઈ બને મુનિઓને ઉપદ્રવ કરવા લાગે. તત્કાળ રામ, લક્ષ્મણ સીતાને મુનિ પાસે મૂકી, કાળ રૂ૫ થઈ તે વેતાળને મારવા ઉદ્યત થયા. તેજ વખતે તેમના પ્રહારને સહન કરવાને અસમર્થ થઈ તે દેવ ત્યાંથી પોતાના રથાનકે ચાલ્યા ગયે. આ અરસામાં બન્ને મુનિઓને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. પછી વંશસ્થળનો રાજા સુરપ્રભ ત્યાં આવ્યો. તેણે રામની સેવા કરી અને એ પર્વત જતે દિવસે રામગિરિ નામે ઓળખાયે.
દંડકારણ્યની ઉત્પતિ રામચંદ્ર સુરપ્રભ રાજાની રજા લઈ ત્યાંથી ચાલ્યા અને નિર્ભય થઈને મહાપ્રચંડ એવા દંડકારણ્યમાં પ્રવેશ કર્યો. ત્યાં એક મેટા પર્વતની ગુફામાં નિવાસ કરીને તે પોતાના ઘરની જેમ સ્વરથપણે રહ્યા. એક દિવસ ત્રિગુપ્ત અને સુગુપ્ત નામના બે ચારણ મુનિ ત્યાં આવ્યા. તેઓ બે માસના ઉપવાસી હતા. સીતાએ તેમને પારણું કરાવ્યું. તે સમયે દેવતાઓએ સુગંધી જળની વૃષ્ટિ કરી. સુગંધી જળની ગંધથી તે વૃક્ષ પર રહેલ કોઈ ગીધ જાતિને રેગી પક્ષી, મૂછ ખાઈને પેલા મુનિઓના ચરણોમાં પડે. એટલે તે મુનિને પ્રાપ્ત થયેલી સ્પર્શેષધિ લબ્ધિના પ્રભાવથી, મુનિ ચરણના સ્પર્શ વડે તે તાત્કાલિક નીરોગી છે. તેના માથા પર રત્નાકરની શ્રેણ જેવી જટા દેખાઈ તેથી તે પક્ષીનું નામ જટાયું પડયું. જટાયુને પૂર્વભવ
રામે જટાયુને પૂર્વભવ પૂ. મુનિએ જણાવ્યું, “આ પક્ષી પહેલાં કુંભકારકર નગરમાં દંડક નામે રાજા હતા. તે સમયે શ્રાવસ્તીમાં જિતશત્ર રાજા હતા. તેને રદક નામે પુત્ર અને પુરંદરયશા નામે પુત્રી હતી. દંડકરાજા પુરંદરયશાને પરણ્યા. એક વખત દંડકે પાલક નામના બ્રાહ્મણ દૂતને જિત શત્રુ પાસે મોકલ્યો.
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૦
પાલક ત્યાં આવ્યા તે વખતે જિતશત્રુ રાજા ધાર્મિક ચર્ચા કરતા હતા. પેલા દૂત જન ધર્મને દુષિત કરવા લાગ્યા કંકુમારે તેને સુંદર દલીલ યુક્તિથી હરાવી નિરૂત્તર બનાવી ઢીધા. આથી સભ્ય જનાએ પાલકના ઉપહાસ કા. પાલકને કંદકુમાર પર ક્રોધ ચડયો.
પાલકનું કારસ્થાન
એક વખત સ્કન્દકુમારે પાંચસે રાજકુમારી સાથે મુનિસુવ્રત પ્રભુ પાસે દીક્ષા લીધી. પછી પેાતાની બહેન જે જિતશત્રુ રાજાની રાણી હતી, તેને બાધ આપવા કુંભકારહટ નગરે જવા પ્રભુની રજા માગી. પ્રભુ બેાલ્યા, ત્યાં જવાથી તમને મરણાંત ઉપસર્ગ થશે. “કન્દ મુનિએ ફરીથી પ્રભુને પૂછયુ, “ ઉપસર્ગ નડશે તેમાં અમે આરાધક થઇશું કે નહિં? પ્રભુએ કહ્યું, “તમારા વિના સર્વે આરાધક થશે. ” કન્હેં કહ્યું, “તા ઘણું સારૂ' મારે બધું પૂર્ણ થયું એમ હું માનીશ” આમ કહી, પ્રભુને વાંદી, પાંચસે મુનિએ સાથે તે કુંભકારકટ નજીક આવ્યા. તેની પેલા પાલકને ખબર પડતાં તેણે એ ઉદ્યાનની જમીનમાં શસ્રા દાટયાં. મુનિની દેશના સાંભળી આવેલા દંડક રાજાને પાલકે કહ્યું, “કઈંક મુનિ બગભક્ત તેમજ પાખડી છે. એ મહાશઠ મુનિ હજાર હજાર ચાદ્દાઓ સાથે યુદ્ધ કરી શકે તેવા મુનિ વેશધારી પાંચસે પુરૂષાને લઈ, તેના વડે તમને મારી તમારૂ રાજ્ય લેવા અહીં આવેલ છે. આ ઉદ્યાનમાં એ મુનિ વેધધારી સુભટાએ પેાતાતાના સ્થાનમાં ગુપ્ત રીતે શસ્ત્રો દાઢેલાં છે તે આપ જાતે જોઈને ખાત્રી કરો.”
રાજાએ ઉદ્યાનની જમીન ખાદાવી તા તેમાંથી શસ્રો મળી આવ્યાં. દંડકે કઈંક અને અન્ય મુનિઓને શિક્ષા કરવાનું કામ પાલકને સોંપ્યું. પાલકે બધાજ મુનિઓને એક યંત્રમાં પીલવા
Page #248
--------------------------------------------------------------------------
________________
રા
માંડયા આ સર્વ મુનિઓ ત્યાં ને ત્યાં અંતકૃત કેવળી થયા છેવટે રકંઇકને પણ પીલી નાખ્યો. મરતી વખતે રકંદકે નિયાણ બાંધ્યું કે,
હું આ દંડક, પાલક, એના કુળ અને રાજ્યને નાશ કરનાર થાઉં.” કાળ ધર્મ પામી રકંદક મુનિ અગ્નિકુમાર નામે દેવ થયે તેણે પાલક, દંડક અને નગરજનેતે બાળીને ભસ્મ કરી દીધા તે દિવસથી કુંભકારકટ નગર દંડકારણ્ય બન્યું.
દંડક અનેક યોનિઓમાં પરિભ્રમણ કરીને અને અહીં ગીધ જાતિના રોગિષ્ટ પક્ષીપણે ઉત્પન્ન થયો આ જટાયુ તમને ઉપયોગી થશે.”
પછી જટાયુ સાથે રામ, લક્ષ્મણ અને જાનકી રથમાં બેસી આગળ ચાલ્યા ચંદ્રહાસ ખડગ વડે શબુકને લક્ષમણુથી થયેલો
શિરચ્છેદ એ અરસામાં ખર અને ચંદ્રણખાને પુત્ર શંબુક ચંદ્રહાસ નામના ખડગને સાધવા માટે જંગલમાં તપ કરવા ચાલી નીકળે
ત્યાં જંગલની અંદર આવેલી એક ગાઢ વાંસની ગુફામાં એણે પિતાનું તપ આદર્યું. બાર વર્ષ અને ચાર દિવસ સુધી એણે તપ કર્યું. એના ઉગ્ર તપના બળે ચંદ્રહાસ ખડગ આકાશમાં પ્રકાશ ફેલાવતું વાંસ ગુફા નજીક આવ્યું.
એજ વખતે ત્યાં લક્ષમણ અચાનક આવી પહોંચે. એના એવામાં પેલું ખડગ આવ્યું. તરત જ લક્ષ્મણે તે ખડગ હાથમાં લીધું અને વંશજાળ ઉપર ઘા કર્યો. આથી એ વંશ જાળમાં રહેલા શંબુકનું માથું કપાઈ ગયું અને લક્ષ્મણના પગ પાસે તે મસ્તક આવીને પડયું. ગુફામાં પ્રવેશ કરી લમણે જોયું તે વડની ડાળી પર માથા વિનાનું ધડ તેણે લટકતું જોયું. નિરપરાધી
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨
માણસને મારવા બદલ લક્ષ્મણને ઘણા જ પશ્ચાતાપ થયો ચંદ્રખાની નિષ્ફળ યાચના :
।
એ સમયે પાતાળ લંકામાં રાવણની બહેન ચંદ્રણખાને વિચાર થયો કે, “ આજે અવિધ પૂરી થઇ છે . તેથી મારા પુત્રને ખડગ જરૂર સિદ્ધ થશે. માટે ઉતાવળથી તેને માટે પૂજાની સામગ્રી અન્નપાન લઈને ત્યાં નઉ” જંગલમાં આવીને તે જુએ છે તા શબુકનું માથું છેદાયેલુ તેની નજરે પડયું. પછી જમીન પર પડેલી લક્ષ્મણના પગલાંની મનેાહર પંક્તિ તેના જોવામાં આવી; જેણે મારા પુત્રને મારી નાખ્યે છે . તેનાં પગલાંની આ પંક્તિ છે એવા નિશ્ચય કરીને ચંદ્રણખા તે પગલે પગલે વેગથી ચાલી. થાડે દૂર ચાલતાં એક વૃક્ષ નીચે સીતા લક્ષ્મણ સાથે બેઠેલા નેત્રાભિરામને તેણે દીઠા. રામને જોઈને ચંદ્રગુપ્તા તત્કાળ રતિવશ થઇ ગઈ એણે તુરત રામ સાથે પરણવા નિશ્ચય કર્યો અને સુંદર નાગકન્યાનું સ્વરૂપ ધારણ કર્યું. પછી તેણે રામને પેાતાની સાથે પરણવા કહ્યું. રામ અને લક્ષ્મણને ખબર પડી ગઈ કે આ સાચી નાગકન્યા નથી એટલે તેની માગણીનેા અવીકાર કરવામાં આવ્યો આમ ચંદ્રખાની યાચના નિષ્ફળ ગઈ.
પેાતાની યાચના નિષ્ફળ ગઈ એટલે ચંદ્રખા પાતાળલકામાં પાછી આવી અને પતિ ખરને શબુકના મૃત્યુની વાત કરી. ખર મહાસન્ય સાથે ત્યાં આવી પહેાંચ્યો પછી ચંદ્રણખા પેાતાના ભાઇ રાવણ પાસે ગઈ ને શબુકના મરણની વાત કરી. તે ઉપરાંત સીતાના રૂપની વાત કરી જેથી રાવણને સીતા ઉપર આસક્તિ ઉત્પન્ન થઈ. તરત તે પુષ્પક વિમાનમાં બેસી દંડકારણ્યમાં આવ્યો. સીતાનુ' હરણ-ખર સાથે લક્ષ્મણનુ યુદ્ધ-ખરનુ` મરણ
ખરની સાથે લક્ષ્મણ લડવા ગયો હતા ત્યારે રામે તેને
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૨૩
સૂચના આપી હતી કે કષ્ટ પડે લમણે સિંહનાદ કરી પિતાને બેલાવો. પૂર્વ સંકેત અનુસાર રાવણના એક અનુચરે લમણના જે સિંહનાદ કર્યો, તેથી સીતાને એકલી મુકી રામ યુદ્ધભૂમિ પર ગયા. સીતાને એકલી જોઈને રાવણે તેને વિમાનમાં બેસાડી દીધી અને લંકા તરફ પોતાના વિમાનને રવાના કર્યું. જટાયુએ રાવણને રોકવા પ્રયત્ન કર્યો પણ રાવણે તેની પાંખે કાપી નાંખી સીતાનું રૂદન સાંભળી રત્નજટા વિદ્યારે રાવણને સામને ર્યો, પણ રાવણે તેને હરાવી કંબુદ્વીપ ઉપર નાખ્યા. રાવણે વિમાનમાં બેસીને આકાશમાગે સમુદ્ર પર ચાલતાં, કામાતુરપણે સીતાને કહ્યું, “હે જાનકી ! સર્વ ખેચર અને ભૂચર લેકીને હું સ્વામી છું. તેની પટરાણીના પદને તમે પ્રાપ્ત થયા છે. તે છતાં તમે રૂદન કેમ કરો છો ? હર્ષને સ્થાને તમે શેક શા માટે કરો છો ? પૂર્વે મંદ ભાગ્યવાળા રામ સાથે તમને જોડી દીધા એ વિધિએ ગ્ય કર્યું ન હતું તેથી મેં હવે યોગ્ય કર્યું છે. તમે મને પતિ તરીકે સ્વીકારે એટલે સર્વ ખેચર અને ખેચરીઓ તમારા દાસ-દાસી થઈને રહેશે.” સીતાએ જવાબ આપ્યો કે રાવણને તેના અપકૃત્ય બદલ મૃત્યુ મળવાનું છે. લંકામાં રાવણના મંત્રીઓએ સીતાને સત્કાર કર્યો અને તેને દેવરમણ નામના એક ઉદ્યાનમાં એક અશોકવૃક્ષ નીચે રાખવામાં આવી. તે સમયે સીતાએ એ અભિગ્રહ લીધે કે “જયાં સુધી રામ અને લક્ષ્મણના કુશળ સમાચાર આવશે નહિ ત્યાં સુધી હું ભજન કરીશ નહિ.” સીતાને ફરતા ચેકીદાર ગોઠવી મનમાં હર્ષ પામતો રાવણ પિતાના રાજમહેલમાં
ગયે.
બીજી તરફ, સિંહનાદ સુણ રામ રણભૂમિ પર પહોંચ્યા. રામને અચાનક આવેલા જોઈ લક્ષ્મણે પૂછયું, “આપનું આગમન
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૨૪
અત્રે શાથી થયું ?” રામે કહ્યું. “તેં સિંહનાદ કર્યો તેથી હું આવ્યો છું” લક્ષ્મણે કહ્યું, “મેં સિંહનાદ ક્યો નથી. જરૂર કોઈ માયાવી પુરુષે સીતાનું હરણ કરવા એ સિંહનાદ કર્યો હે જોઈએ. માટે આપ હવે પાછા જાવ. ત્યાં સીતાજી એકલાં છે.”
લક્ષમણના આવા વચન સાંભળી રામચંદ્ર સત્વર પોતાના સ્થાનક પહોંચ્યા. ત્યાં જાનકી જોવામાં આવ્યાં નહિ તેથી તત્કાળ મૂછ ખાઈને તે પૃથ્વી પર પડી ગયા. થોડી વારે સંજ્ઞા આવવાથી બેઠા થઈને જોયું તે ત્યાં મરણમુખ થયેલા જટાયુ પક્ષીને તેમણે જોયો. રામે જટાયુને નવકાર મંત્ર સંભળા. નવકાર મંત્રના પ્રભાવે જટાયુ મરીને દેવતા થ.
રણભૂમિ પર લક્ષ્મણે ખરના ભાઈ ત્રિરાશીને વધ કર્યો. તે વખતે પાતાળ લંકાના રાજા ચંદ્રોદરને પુત્ર વિરાધ સૈન્ય લઈ ત્યાં આવી પહોંચ્યો. તેણે લક્ષ્મણને કહ્યું, “આ રાક્ષસોએ મારા પિતાને પાતાળ લેકમાંથી કાઢી મૂક્યા છે એટલા માટે તેઓ મારા શત્ર છે અંધકારનો નાશ કરવામાં સૂર્યને સહાયકારી કાણ થઈ શકે? તથાપિ આ તમારા શત્રુઓનો નાશ કરવામાં કિંચિત માત્ર સહાયકારી થવા માટે હું તૈયાર છું” લમણે હસતાં હસતાં કહ્યું, હું હમણાં જ આ શત્રુઓને મારી નાખીશ તે તું જોઈ લેજે.”
હવે ખર અને લક્ષમણ વચ્ચે દારૂણ જંગ જામ્યો. લક્ષ્મણે ખરનું માથું કાપી નાખ્યું ખરના મરણ પછી ખરનો ભાઈ લક્ષ્મણ સાથે લડવા આવે પરંતુ લક્ષ્મણે એને પણ વધ કર્યો. વિરાધે કરેલી સીતાની નિષ્ફળ શોધઃ
યુદ્ધ કરી લમણ વિરાધ સાથે રામ પાસે આવે. સીતાના હરણથી રામ બેબાકળા બની વિલાપ કરી રહ્યા હતા. લક્ષ્મણે રામને આશ્વાસન આપ્યું. વિરાધે પોતાના નિકાને સીતાની
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૨૫
શોધ માટે ચારે દિશાભણી દોડાવ્યા. સૈનિષ્ઠા ચારે દિશા જોઈ વળ્યા પણ સીતાને પત્તો લાગ્યો નહિ એટલે નિરાશ થઈ તે પાછા ફર્યાં.
રામનું પાતાળ લકામાં આગમન :
વિરાધે રામ અને લક્ષ્મણને પાતાળલકા આવવા આમ ત્રણ આપ્યુ. રામ અને લક્ષ્મણ પાતાળ લકામાં આવ્યા. ખરના પુત્ર સુદને તેમણે ગાદી પરથી ઊઠાડી મૂકી લ’કા તરફ હાંકી કાઢચેા. સાહસતિના રામે કરેલા સંહાર
સુગ્રીવના દુશ્મન સાહસગતિએ તપ કરી પ્રતારણી વિદ્યા પ્રાપ્ત કરી. આ વિદ્યાના બળે તેણે સુગ્રીવનું રૂપ ધારણ કર્યુ અને કિષ્કિંધાપુરી પાસે આવ્યા. જે વખતે સુગ્રીવ ક્રીડા કરવા ઉદ્યાનમાં ગયા હતા તે વખતે તેણે તારાદેવીના અંતઃપુરમાં પ્રવેશ કર્યાં થાડીવારમાં સાચા સુગ્રીવ ઉદ્યાનમાંથી પાછા ફર્યાં. તેને અટકાવી દ્વારપાળાએ કહ્યું”, ‘“સુગ્રીવ રાજા તેા અંદર ગયા છે.' એકજ સ્વરૂપવાળા બે સુગ્રીવને જોઇ વાલીના પુત્રના મનમાં સંદેહ ઉત્પન્ન થયા. તેથી અંતઃપુરમાં ાઇ પ્રકારની હાનિ ન થાય માટે તે ત્યાં ગયા અને અંતઃપુરમાં પેસતાં જ જાર સુગ્રીવને અટકાવ્યો.
મેટી સેના અને હનુમાનથી જાર સુગ્રીવને પરાભવ ન થઇ શકયો. એટલે રામ લક્ષ્મણની મદદ મેળવવા તે પાતાળ લંકા ગયા અને મન્ને ભાઇઓને પેાતાની વિતક કથા કહી સભળાવી.
રામે સુગ્રીવને સીતાહરણની વાત કરી. સીતાનું હરણ થયું જાણી સુગ્રીવને ધણું દુ:ખ થયુ. તેણે રામને કહ્યું, “આપ મારા દુઃશ્મનને! પરાભવ કરશો તા હું આપને સીતાની શેાધ કરવામાં મદદ કરીશ, મારા પર આપવિશ્વાસ રાખા.'
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૨૬ રામ લક્ષ્મણ સુગ્રીવને મદદ કરવા ગયા. રામની સામે જાર સુગ્રીવ લડવા આવ્યું. રામે ધનુષ્પને ટંકાર કરી જાર સુગ્રીવની પ્રતારણે વિદ્યાને નાશ કર્યો એટલે જાર સુગ્રીવ એના અસલ રૂપમાં પ્રગટ થયા. તરત જ રામે તેના પર બાણ ફેકયું એટલે જાર સુગ્રીવનું પ્રાણ પંખેરું ઊડી ગયું. પછી સાચા સુગ્રીવને ગાદી પર બેસાડી રામ પાતાળ લંકામાં પાછા ફર્યા.
આ બાજુ રાવણની પાસે ચંદ્રણખા અને સુંદ આવ્યા અને પિતાની વિતક કથા કહી સંભળાવી. રૂદન કરતી પોતાની બહેનને સમજાવીને રાવણે કહ્યું, “તારા પતિ, પુત્રને હણનારને હું ટૂંક સમયમાં મારી નાખીશ.”
રાવણે એવો નિયમ લીધું હતું કે “નહિ ઈચ્છતી એવી કાઈ પરસ્ત્રીને હું કદિ પણ ભોગવીશ નહિ એટલે તે સીતાને સમજાવીને તેની સાથે પરણવા માગતું હતું. મંદરીને તેણે સીતાને સમજાવવા મેકલી. પણ સીતાએ મંદોદરીનું માન્યું નહિ. રાવણે પણ સીતાને પોતાની સાથે પરણવા કહ્યું પણ સીતાએ તેને તિરરકાર કર્યો. પછી રાવણે સીતાને પુષ્પક વિમાનમાં બેસાડી પોતાની સમૃદ્ધિ બતાવી પણ પતિવ્રતા સીતાએ તેના પર નજર પણ નાખી નહિ. નિરાશ થઈ રાવણ સીતાને અશવનમાં મૂકી ગયે.
બીજી તરફ રામ સીતાના વિરહથી શેકમાં દિવસે પસાર કરી રહ્યા હતા. સુગ્રીવે રામને મદદ કરવાનું વચન આપ્યું હતું પણ તે ભૂલી ગયા હતા. પણ લક્ષ્મણે જ્યારે તેની ભૂલ માટે ઠપકો આપ્યો ત્યારે તે સત્વર મહાસૈન્ય સાથે રામની પાસે આવ્યું અને સીતાની શોધ માટે સૈન્યના સૈનિકે મેકલ્યા. લક્ષ્મણે ટિશિલા ઉપાડી
સીતાહરણની જાણ થતાં ભામંડળ રામને મળે સુગ્રીવને રત્નજી પાસેથી ખબર મળી કે સીતાનું હરણ રાવણે કર્યું છે
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૨૭ અને તે સીતાને લંકા લઈ ગયું છે. સુગ્રીવ પાસેથી આ વાત લક્ષમણે સાંભળી એટલે તેણે રાવણને મારી સીતાને પાછી લઈ આવવાની પ્રતિજ્ઞા લીધી. સુગ્રીવ અને બીજા વિદ્યાધરેએ લમણને કહ્યું, “જ્ઞાનીનું વચન છે કે જે કેટિશિલા ઉપાડે તે વાસુદેવ બની પ્રતિવાસુદેવને પરાભવ કરશે માટે આપ કાટિશિલા ઉપાડે.” પછી લક્ષ્મણે કટિશિલા ઉપાડી તેથી વિદ્યાધર બેલ્યા, “લકોને રંજાડનાર રાવણને પરાભવ તમારા હાથે જ નિર્માયે છે.” પછી સૌ રામને કહેવા લાગ્યા કે રાવણની સાથે યુદ્ધ જાહેર કરે. પરંતુ યુદ્ધ ક્ય વગર કામ પાર પડતું હોય તો યુદ્ધ ન જ કરવું એવું નક્કી કરી રામે હનુમાનને દૂત તરીકે રાવણ પાસે મોકલ્યો અને રાવણને જવાબ લઈ તથા સીતાની સ્થિતિ જોઈ તરત પાછા ફરવાની સૂચના આપી.
હનુમાનના પરાક્રમે મહેન્દ્ર રામનો પરાભવ
વડીલે ના આશીર્વાદ લઈ વાયુપુત્ર હનુમાન લંકા તરફ રવાના . લંકા તરફ ઊડતાં ઊડતાં વાયુપુત્ર માતામહ મહેન્દ્ર રાજાના રાજયમાં આવ્યો. પિતાની માતા અંજનાને સંકટના સમયે નહિ સંધરનાર મહેન્દ્ર પર હનુમાનને કોધ ચડ્યો અને તેણે રાજા મહેન્દ્ર સાથે યુદ્ધ જાહેર કર્યું. મહેન્દ્ર અને હનુમાન વચ્ચે ખૂનખાર જંગ ખેલા. મહેન્દ્ર અને તેને પુત્ર પ્રસન્નકીર્તિ કેદ પકડાયા. પછી હનુમાને મહેન્દ્ર રાજાને નમીને કહ્યું, “હું અંજનાને પુત્ર અને તમારો ભાણેજ છું. રામની આજ્ઞાથી સીતાની શોધ કરવા લંકા તરફ જતા માર્ગમાં અહીં આવતાં મારી માતાને તમે કાઢી મુકેલ તે મને સાંભરી આવ્યું. તેથી કોધ ઉત્પન્ન થવાને લીધે મેં તમારી સાથે યુદ્ધ જાહેર કર્યું છે તે ક્ષમા કરશે. હવે હું સ્વામીના કાર્ય
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૨૮
માટે જાઉં છું. તમે મારા સ્વામી રામની પાસે જાઓ મહેન્દ્ર ભાણેજને આલિંગન દઈ કહ્યું, “પ્રથમ લેકેના મુખથી તારા પરાક્રમની વાત સાંભળી હતી. આજે ભાગ્યેયેગે તું પરાક્રમી ભાણેજ અમારા જોવામાં આવ્યું છે. હવે તું શીધ્ર સ્વામીના કાર્ય માટે જા. તારું માર્ગમાં કુશળ થાઓ.” આ પ્રમાણે કહી મહેન્દ્ર રાજા પોતાના સૈન્ય સહિત રામ પાસે ગયા અને હનુમાન લંકા તરફ જવા ઉપડે. મહેન્દ્ર તથા ગંધર્વરાજનું રામ પાસે આગમન
રસ્તામાં દધિમુખ નામને દ્વીપ આવ્યું. ત્યાં બે મુનિઓ અને ત્રણ કુમારિકાઓ ધ્યાન ધરતી હતી. એટલામાં અચાનક દાવાનળ સળગ્યો. આથી હનુમાને તરત જ સાગરમાંથી જળ લાવી દાવાનળ એલવી મુનિ તથા કન્યાઓને બચાવી લીધાં. પૂછપરછ કરતાં હનુમાનને માલુમ પડયું કે તેઓ તથા તેમના પિતા સાહસગતિ વિદ્યાધરના વધ કરનારની શોધમાં હતાં એટલે તેણે જણાવ્યું કે સાહસગતિ વિદ્યાધરને વધ કરનાર રામ છે. કન્યાઓએ તેમના પિતા પાસે જઈ આ વાત કહી એટલે ગંધર્વરાજ ત્રણ કન્યાઓ લઈ રામની પાસે ગયે. લંકાસુંદરી અને હનુમાનનાં લગ્ન
આ બાજુ હનુમાન લંકા પહોંચ્યો અને લંકાને કિલ્લે તેડી દ્વારપાળને વધ કર્યો. આથી લંકા સુંદરી નામની દ્વારપાળની પુત્રી હનુમાન સાથે યુદ્ધ કરવા આવી. લંકાસુંદરીના સર્વ શસ્ત્રો હનુમાને નિષ્ફળ બનાવ્યા. હનુમાનના આ પરાક્રમથી લંકા સુંદરી હનુમાન પર મેહિત થઈ અને તેણે હનુમાનને પિતાની સાથે પરણવા વિનંતી કરી. હનુમાને લંકાસુદરીની વિનંતી માન્ય રાખી તેની સાથે લગ્ન કર્યા.
Page #256
--------------------------------------------------------------------------
________________
અશોક વનમાં હનુમાન - બીજે દિવસે હનુમાન બિભીષણને ઘેર ગયે. બિભીષણે સત્કાર કરીને હનુમાનને આવવાનું કારણ પૂછયું એટલે હનુમાને કહ્યું, “તમે રાવણના બંધુ છો, તેથી શુભ પરિણામને વિચાર કરીને તેણે હરણ કરેલી રામની પત્ની સતી સીતાને તેની પાસેથી છોડાવે બિભીષણ બોલ્યા, “તમે બરાબર કહે છે. પ્રથમથી સીતાને છોડી દેવા મેં મારા વડીલ બંધુને કહ્યું હતું અને ફરીવાર પણ કહીશ.” પછી હનુમાન ત્યાંથી ઊડીને અશોક વનમાં રહેલી સીતા પાસે ગયેસીતાની આંખમાંથી ટપક ટપક આંસુ વહી રહ્યાં હતાં. હનુમાને ઝાડ ઉપર રહી પોતાની જાતને છુપાવી રામે આપેલી મુદ્રિકા સીતાના ખોળામાં ફેંકી. રામની મુદ્રિકા જઈ સીતા આનંદમાં આવી ગઈ. સીતાને આનંદિત જઈ તેની ચોકી કરતી એક રાક્ષસીએ એ વાત રાવણને કરી. રાવણે સીતાને સમજાવવા મંદોદરીને તેની પાસે મોકલી પણ મદદરીને તેના કાર્યમાં સફળતા મળી નહિ.
મદદરીના ગયા પછી હનુમાન સીતા પાસે આવ્યા અને કહ્યું, “હે માતા ? તમારી શેધ કરવા રામની આજ્ઞાથી હું આવેલે છું. તમારા વિયેગથી રામ રાત દિવસ પરિતાપ પામ્યા કરે છે. મેં જ તમારા ખોળામાં રામની મુદ્રિકા ફેંકી હતી જેથી આપને વિશ્વાસ આવે કે હું રામને જ દૂત છું. મારે તમારી પાસેથી ચૂડામણિ લેતા જવાનું છે જેથી રામચંદ્રને ખાત્રી થાય કે હું આપને મળ્યો છું.” પછી રામના સમાચારથી હર્ષ પામી. હનુમાનના આગ્રહથી એકવીશ અહેરાત્રિને અન્ત, સીતાએ તે દિવસે ભોજન કર્યું. પછી સીતાબેલ્યાં, “આ મારે ચૂડામણિનિશાની લઈ તું સત્વર અહીંથી ચાલ્યો જા. અહીં વધારે વખત રહેવાથી તેને ઉપદ્રવ થશે.”
Page #257
--------------------------------------------------------------------------
________________
૩૦
፡፡
હનુમાને નિ યતાથી જવાબ આપ્યા, “ હું માતા! ત્રણ જગતને જિતનાર રામ લક્ષ્મણના હું દૂત છું. મારી આગળ સૈન્ય સહિત બિચારા રાવણ કાણુ માત્ર છે? કહે। તા રાવણ અને તેના સૈન્યના પરાભવ કરી, આપને મારા વિશાળ ધિ ઉપર બેસાડી રામ પાસે લઈ જાવ'' સીતા હસીને બેાહ્યાં, “તમે તમારા સ્વામી રામ ભદ્રની શ્રીતિને લજાવશે। નહિ એની મને ખાત્રી છે. પણ મારે જરા પણ પર પુરૂષને પરિચય યાગ્ય નથી. એટલે હું તમારા અન્ય પર બેસી શકું નહિ. માટે તમે હવે સત્વર રામ પાસે પઢોંચી જાવ. તમારા પહેંચ્યા પછી જ આ પુત્ર રામ જે ઉદ્યોગ કરવા ચાગ્ય હશે તે કરવા માંડશે.” પછી સીતાએ પેાતાના ચૂડામણિ આપી હનુમાનને વિદાય આપી.
અક્ષયકુમારનું મૃત્યુ
જતાં જતાં પોતાના પરાક્રમના પરચા બતાવવા, હનુમાને અશાવન અને ધ્રુવ રમણ ઉદ્યાનમાં આવેલાં અસંખ્ય ઝાડા અને છેડાને મૂળમાંથી ઉખેડી નાખ્યા. ઉધાન રક્ષકાના જ્યારે હનુમાને પરાભવ કર્યાં ત્યારે રાવણે પેાતાના પુત્ર અક્ષયકુમારને હનુમાન સામે યુદ્ધ કરવા માકો. હનુમાને પલક વારમાં જ અક્ષયકુમારને શિરચ્છેદ કર્યાં. એટલે રાવણે બીજા પુત્ર ઈંદ્રજિતને હનુમાનની સામે મેદાનમાં ઉતાર્યાં. ઇંદ્રજિતે હનુમાનને નાગપાશ અસ્ત્રથી બાંધી લીધે. હનુમાન ધારત તા ક્ષણવારમાં નાગપાશમાંથી મુક્ત થઈ શકત પણ તેને તેા રાવણને પેાતાની શક્તિના પરચા બતાવવા હતા એટલે એણે નાગપાશને એમને એમ રહેવા દીધા.
રાવણનું અપમાન અને પરાભવ
હનુમાનને રાવણ સમક્ષ હાજર કરવામાં આવ્યા. રાવણે તેને પેાતાનું રવામીત્વ રવીકારવા સમજાવ્યા. પણ હનુમાને જવાબ
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૩૨
આપ્યો, “પર સ્ત્રી પર કુદષ્ટિ કરીને તેં તારી નીચતાની જાણ જગતમાં કરી છે. તારી અધમ મનવૃત્તિ જરૂર તારૂં મૃત્યુ લાવશે. એકલા લમણથી જ તારી રક્ષા કરે એ કઈ પુરુષ તારા પરિવારમાં મારા જેવામાં આવતો નથી. તે તેના વડીલ બધુ રામ આગળ તો " કેણુ જ રક્ષા કરશે ?”
હનુમાનનાં આવાં વચન સાંભળી રાવણના ક્રોધે માઝા મૂકી. તેણે પોતાના સેવને હનુમાનને ગધેડા પર બેસાડી આખી લંકા નગરીમાં ફેરવવા હુકમ કર્યો. તરતજ હનુમાને નાગપાશ તોડી નાખે અને રાવણના મસ્તક પર રહેલા મુગટને પગની લાત મારી. મુગટના ચુર ચુરા કરી નાખ્યા. એ જોઈ રાવણના અનુચર એને પકડવા દોડયા પણ તેમને સફળતા મળી નહિ. પાદ પ્રહારથી લંકાને ખેદાન મેદાન કરતે હનુમાન આકાશ માગે ઊડ અને રામની પાસે જઈ, ચૂડામણિ આપી. સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યું.
રાવણ વધ સીતાના ચોક્કસ સમાચાર આવી જવાથી સુગ્રીવ વગેરે સુભટોથી વીંટાયેલા રામ, લક્ષ્મણ સહિત લંકાનો વિજય કરવા માટે આકાશ માર્ગે ચાલ્યા. ભામંડલ, નલ, નીલ, મહેન્દ્ર, હનુમાન, વિરાધ, સુષેણ, જાંબવાન, અંગદ વગેરે રાજાઓ તેમના પક્ષમાં હતા. રસ્તામાં સમુદ્ર, સેતુ અને સુલ રાજાઓને પરાભવ કરવામાં આવ્યું. બિભીષણની રાવણને સલાહ
રામભદ્ર નજીક આવ્યાના ખબર પડતાં જ રાવણે પણ પિતાની સેનાને સાબદી કરવા માંડી તે સમયે બિભીષણે રાવણની પાસે આવી કહ્યું, “બંધુ? શુભ પરિણામવાળાં મારાં વચનને વિચાર કર. પૂર્વે બે લેકને ઘાત કરનારૂ પર સ્ત્રી હરણનું કામ તેં વિચાર્યા વગર કરેલું છે અને તેથી તારું કુળ લજજા પામેલું છે, હવે આ
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૨
રામભદ્ર પેાતાની સ્ત્રીને લેવા માટે આવેલા છે તા તેની સ્ત્રી તેને સાંપી ઢે. આ ઇંદ્રથી પણ અધિક એવી તમારી સ*પત્તિ એક સીતાના કારણથી છેડી દે। નહિ. ” બિભીષણનાં આ વચનેાથી રાવણના ક્રોધે માઝા મૂકી. એના પુત્ર ઇંદ્રજિત બિભીષણને ખાયલા કહ્યો. રાવણ અને બિભીષણ યુદ્ધ કરવા તૈયાર થયા. પણ ઇંદ્રજિત અને કુંભકર્ણે તેમને તેમ કરતાં અટકાવ્યા. પછી રાવણે બિભીષણને લંકા છેાડી ચાલ્યા જવાનું કહ્યું એટલે રાવણના કેટલાક સૈનિકા સાથે તે રામને જઇ મળ્યા. રામે બિભીષણને સેવક તરીકે સ્વીકાર્યાં અને લંકાનુ રાજ્ય તેને આપવા વચન આપ્યું. હસ્ત, પ્રહસ્તના વધ.
રામની સેનામાં રહેલ વાનરાએ પ્રથમ રાવણના લશ્કર સાથે યુદ્ધ કરવા માંડયું. એમાં રાવણના બે મહા પરાક્રમી સુભટો હરત અને પ્રહરતના વધ રામના બે પિસુભટોને હાથે થયા. રાવણના સુટોની ઘણી ખુવારી થઈ. સુર્યાસ્ત સાથે પ્રથમ દિવસનું યુદ્ધ બંધ થયુ. વઝાદરના વધ
બીજે દિવસે સૂર્યોદય થતાં રાવણ પાતે યુદ્ધ ભૂમિ પર હાજર થયા. રાવણની હાજરીથી રાક્ષસે માં નવુ... જોમ આવ્યું અને તેમણે વાનર સેનાને પીછેહઠ કરવાની ફરજ પાડી. આ જોઇ હનુમાન પાતે રાક્ષસેાની સામે લડવા ગયા. માલીને તેણે અસ્ર વિહીન બનાવી દ્વીધા અને વઞદરના વધ કર્યાં. વાદરના વધથી દુષિત થઈ રાવણના પુત્ર જ બુમાલિ હનુમાન સામે આવ્યા. એ પણ હનુમાન સામે ટકી શકયા નહિ. પછી ઘણા રાક્ષસે હનુમાન સામે યુદ્ધ કરવા આવ્યા. પરન્તુ પરાક્રમી હતુમાને એ સનેા પરાભવ કર્યાં. કુંભકર્ણ અને સુગ્રીવનું યુદ્ધ
રાક્ષસાના કરૂણ અંજામથી કાપિત થયેલ કુંભકર્ણ યુદ્ધ
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૩૩
મેદાનમાં બહાર પડ્યો અને વાનરેને સંહાર કરવા માંડશે. વાનરેએ પણ કુંભકર્ણના રથ, હાથી, અને અશ્વોને સંહાર કરવા માંડ્યો. કુંભકર્ણ ગદા લઈ સુગ્રીવની સામે ધર્યો અને ગદાના એક જ પ્રહારે એણે સુગ્રીવના રથના ચુર ચુરા કરી નાખ્યા. સુગ્રીવના વિઘુ ત અગ્નથી કુંભકર્ણ મૂછિત થઈ પૃથ્વી પર ઢળી પડયો. પરંતુ થોડી વારમાં તે તુરત જ બેઠે થે અને હનુમાનને ગદા મારી, મૂર્શિત કરી બગલમાં લઈ નાસવા લાગે. હનુમાન અને સુગ્રીવની મુક્તિ
એટલામાં અંગદ હનુમાનને બગલમાં નાખી લઈ જતા કેમકર્ણની સાથે યુદ્ધ કરવા લાગ્યો. અંગદનો પ્રતિકાર કરવા માટે જે કુંભણે પિતાના હાથ ઊંચે કર્યો કે તરત જ હનુમાન તેની બગલમાંથી છટકી ગયે. આ બાજુ બિભીષણ ઈન્દ્રજિત અને મેઘવાહન સાથે યુદ્ધ કરવા આવે, પણ પોતાના કાકાને યુદ્ધ કરવા આવતા જોઈ ઇન્દ્રજિત તથા મેઘવાહને સુગ્રીવ તથા ભામંડળને ત્યાંજ મુક્ત ક્ય કારણકે કાકાની સાથે યુદ્ધ કરવું એ પિતાની સામે યુદ્ધ કરવા બરાબર છે એમ એ ભાઈઓ માનતા. રાવણ સામે યુદ્ધ માટે બિભીષણુનું આગમન-રાવણ
અને બિભીષણ વચ્ચે સંવાદ ત્રીજે દિવસે પરાભવ પામતાં પોતાના લશ્કરને જોઈ રાવણ પોતે યુદ્ધમાં ઉતર્યો. રાવણની આગળ કપિવીરેમને એક પણ ટકી શક્યો નહિ. તેથી તેની સાથે યુદ્ધ કરવા આવેલા રામને વિનયથી રોકીને બિભીષણ રાવણ સામે આવ્યો. તેને જોઈને રાવણ બેલ્યા, “અરે બિભીષણ! તું કેમને આશ્રયે ગયો છે કે જેણે આ રણ વિષે ક્રોધ પામેલા મારા મુખમાં પ્રથમ ગ્રાસની પેઠે તને નાખી દીધો ? હજી તારી ઉપર મારો નેહ છે. માટે તું જલદી ચાલ્યો જા. આજે હું એ રામ લક્ષ્મણને સૈન્ય સહિત મારી નાખીશ
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૩૪ તેથી તે મરનારાઓની અંદર તું સંખ્યા પૂરનાર થી નહિ. તું ખુશીથી સ્વસ્થાને ચાલ્યો જા.” રાવણનાં આવાં વચન સાંભળી બિભીષણ બે, “રામ યમરાજની પેઠે કોધ કરીને તારા ઉપર આવતા હતા, પણ મેં જ તેમને અટકાવ્યા છે અને યુદ્ધને બાને તને બંધ કરવા માટે હું અહીં આવ્યો છું, માટે હજી પણ તું સીતાને છોડી દે. હું મૃત્યુના ભયથી કે રાજયના લેભથી રામની પાસે આવ્યો નથી પણ માત્ર અપવાદના ભયથી જ આવ્યો છું, તેથી જો તું સીતાને પાછી અર્પણ કરી તે અપવાદ ટાળી નાંખે તે હું રામને છોડીને તરતજ તારે આશ્રયે આવું. તેના આવાં વચન સાંભળી રાવણ ક્રોધથી બેલ્યા, “તું મને બીવરાવે છે? મેં તે માત્ર બ્રાહત્યાના ભયથી જ તને આ પ્રમાણે કહ્યું હતું, - બીજે કઈ હેતુ ન હતો. આવી રીતે કહીને રાવણે તરતજ ધનુષ્યનું આસ્ફાલન કર્યું. બિભીષણે જવાબ આયે, “મેં પણ બ્રાતૃહત્યાના ભયથી જ આ પ્રમાણે કહેલું છે. મારે પણ બીજે કઈ હેતુ નથી” એમ કહી બિભીષણે પણ ધનુષ્યનું આસ્ફાલન કર્યું. પછી બન્ને ભાઈઓ ઉધતપણે યુદ્ધ કરવા લાગ્યા.
રામ અને લક્ષ્મણની સાથે ઈદ્રાજત અને કુંભકર્ણ યુદ્ધ કરી સામનો કર્યો પણ થોડી જ વારમાં તેઓ નાગપાશથી બંધાઈ ગયા અને રામની આજ્ઞાથી તેમને છાવણીમાં લઈ જવામાં આવ્યા. રાવણ પિતાના મહાસુભટોને પરાભવ દેખી ધુંધવા અને અમેધવિજ્યા નામની શક્તિ હાથમાં લઈ બિભીષણને કહેવા લાગ્યું કે “બ્રાતૃદ્રોહન ફળ તને હમણાં જ આપું છું. રામે આ વખતે લક્ષ્મણને કહ્યું, “બિભીષણ આપણે અતિથિ છે. તે મરણ પામે તેમાં આપણું શોભા નથી આથી લક્ષ્મણ વચ્ચે આવે. રાવણે લક્ષ્મણ ઉપર અમેધ વિજયાશક્તિ ફેંકી. લક્ષ્મણ મૂચ્છ ખાઈ ભૂમિ ઉપર પડ રામ અને સીતાને જયારે આ સમાચાર મળ્યા ત્યારે તેઓ દુઃખી
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૩૫
થયા અનતે વિશલ્યાના પાદ જળથી લક્ષ્મણ ભાનમાં આવ્યો. લક્ષ્મણની મુછ
લક્ષ્મણને મૂછી વળી છે એવી રાવણને ખબર પડી એટલે તેના મંત્રીઓએ સીતાને છોડી દેવા ફરી સલાહ આપી. પણ રાવણે તે સ્વીકારી નહિ. ઉલટું તેણે દૂત મારફત રામને કહેવડાવ્યું, “તમે મારા પુત્રોને છોડી મૂકે અને સીતાને મારી સાથે પરણા. જે તમે મારી માગણને ઈનકાર કરશે તે હું તમારે સર્વ નાશ કરીશ.” જવાબમાં રામે જણાવ્યું, દૂત, તારા સ્વામીની દરખાસ્ત હું સ્વીકારતો નથી. લક્ષ્મણે પણ દૂતને જણાવ્યું, “તારા રાવણને યુદ્ધ કરવા મોકલ. તેને મારવાને માટે ભુજ તૈયાર થઈ રહેલો છે.” રાવણની વિદ્યા સાધના
દૂતના પાછા આવ્યા પછી મંત્રીઓએ રાવણને સીતા રામને સોંપી દેવા જણાવ્યું. પણ રાવણે પિતાને હઠાગ્રહ છોડ નહિ. શાતિનાથ પ્રભુના ચિત્યમાં જઈ તેણે બહુરૂપા નામની વિદ્યાની સાધના કરી. પછી તે સીતા પાસે ગયા અને ગમે તેવો બાદ કર્યો. સીતાએ તેને કહ્યું, “રામ, લક્ષ્મણ યુદ્ધમાં મરણ પામશે તે પણ હું તારે સ્વાધીન તો નહીં જ થાઉં, પણ અનશન વ્રત લઈ દેહત્યાગ કરીશ” સીતાના આવાં વચન સાંભળી રાવણે વિચાર્યું, બિભીષણ અને મંત્રીઓની સલાહને અસ્વીકાર કરીને મેં કુળને કલંકિત કર્યું છે, પરંતુ જો હવે હું સીતાને છોડી દઉં તો તે વિવેક ગણાશે નહિ. પણ ઉલટું ‘રામથી દબાઈને સીતાને આપી દીધી. એ અપયશ પ્રાપ્ત થશે; માટે રામલક્ષમણને બાંધીને અહીં આવું અને પછી તેમને આ સીતા અર્પણ કર્યું તો તે કાર્ય ધર્મ અને યશ વધારનારૂં થશે.” રાવણનો વધ
બીજે દિવસે રાવણ અને લક્ષ્મણ વચ્ચે તુમુલ યુદ્ધ થયું
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૩૬
બહુરૂના વિદ્યા વડે રાવણે અનેક રૂપે। વિક્ર્યાં. ભૂમિ ઉપર, આકાશમાં, પૃષ્ઠ ભાગ, અગ્ર ભાગે અને બન્ને પડખે વિવિધ પ્રકારના આયુધાને વર્ષાવતા અનેક રાવણા લક્ષ્મણના જોવામાં આવ્યા. લક્ષ્મણ એકલા હૈાવા છતાં અનેક રાવણેાને બાણા મારવા લાગ્યા. વાસુદેવ લક્ષ્મણના બાણાથી રાવણ અકળાઈ ગયા. એટલે તેણે પ્રતિવાસુદેવનું ચક્ર છેડયું. લક્ષ્મણે તે ચક્ર પેાતાના જમણા હાથમાં ઝીલી લીધું અને રાવણ પર છેડયું. રાવણુ મૃત્યુ પામી ચાથી નરકે ગયા.
સીતાના ત્યાગ
રાવણના મૃત્યુ પછી રાક્ષસેા ભયભીત થયા અને કાં નાસી જવું તેની ગડમથલમાં પડયા. તેવામાં બિભીષણે તેમને આ પ્રમાણે આશ્વાસન આપ્યું, “ હૈ રાક્ષસવીરા! રામ અને લક્ષ્મણ આઠમા બળદેવ અને વાસુદેવ છે. તેઓ શરણ કરવા ચેાગ્ય છે, માટે નિઃશંક થઈને તેમને શરણે જાઓ.” વિભીષણનાં આવા વચનથી તે રામ લક્ષ્મણને શરણે આવ્યા.
બિભીષણને આશ્વાસન
હવે બિભીષણે મરણ પામેલા પાતાના બંધુ રાવણને જોઈ શાકના આવેશ વડે મરવાની ઇચ્છાથી પેાતાની છરી ખેંચી. તે, છરીથી પેાતાના ઉદરમાં ધા કરત, પરન્તુ હૈ ભાઈ ! હે ભાઇ ! એમ ઊંચા સ્વરે રૂદન કરતા બિભીષણને રામે એકદમ પકડી લીધે અને કહ્યું, “ તમારે શોક કરવાનું કાંઇ કારણ નથી. તમારા ભાઈ રાવણ પ્રતાપી હતા. તેની સાથે સ ંગ્રામ ખેલવાની હિંમત દેવતાએ પણ કરતા ન હતા. વીરવૃત્તિથી મૃત્યુ પામેલા તમારા બન્ધુ અમર થયા છે. કાઇને મેાડુ તા કાઈને વહેલું મૃત્યુ તા આવેજ છે; માટે ુવે તમે તેનુ ઉત્તર કા સારી રીતે કરશ.” આ પ્રમાણે કહ્રીરામે
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૩૭
કુંભકર્ણ, ઈન્દ્રજિત, મેઘવાહન વગેરેને છોડી દીધા. પછી બિભીષણ વગેરે સગાસંબંધીઓએ રાવણને અગ્નિસંસ્કાર કર્યો. અને રામ સહિત ઘણાએ તેને અંજલિ આપી.
આ અરસામાં અપ્રમેયબલ નામના જ્ઞાની મુનિ પધાર્યા.. તેમની દેશના સાંભળી, ઈન્દ્રજિત અને મેઘવાહને વૈરાગ્ય પામી, પોતાના પૂર્વભવ પૂછયા. ઇન્દ્રજિત મેઘવાહન અને મંદોદરીને પૂર્વભવ
મુનિ બોલ્યા, “આ ભરતક્ષેત્રની કેશાંબી નગરીમાં તમે બે પ્રથમ અને પશ્ચિમ નામે નિર્ધન ભાઈઓ હતા. કાળક્રમે દીક્ષા લઈ ફરતા ફરતા પાછા કેશબીના ઉદ્યાનમાં આવ્યા. ત્યાં પોતાની ઈંદુમુખી રાણીની સાથે રાજાને ક્રીડા કરતે જોઈ પશ્ચિમ મુનિએ નિયાથું બાંધ્યું કે, “આ તપસ્યા કરવાથી આવી કીડા કરનાર આ રાજા અને રાણુને જ હું પુત્ર થાઉ” બીજા સાધુઓએ ઘણા વાર્યા તે પણ તે આવા નિયાણાથી નિવૃત્ત થયા નહિ તેથી મરણ પામીને તે પશ્ચિમ મુનિ રતિવર્ધન નામે તેમના પુત્ર થયા. પ્રથમ નામના મુનિ મૃત્યુ પામી, નિયાણા સહિત તપના બળથી પાંચમા કેમ્પમાં દેવ થયા. તેમણે અવધિજ્ઞાનથી પોતાના ભાઈ પશ્ચિમને જો અને મુનિરૂપ લઈ તેની પાસે આવી, તેને પૂર્વભવ કહ્યો. આથી રતિવર્ધને દીક્ષા લીધી અને તે પણ દેવ થયો. ત્યાંથી ચ્યવી બે ભવ કરી, પ્રથમ તે રાવણને ઈન્દ્રજિત નામે પુત્ર થયે અને પશ્ચિમ તે મેઘવાહન નામે કુંવર થયે. ઈન્દુ મુખી પણ ભવ ભ્રમણ કરી, તમારી માતા મંદોદરી નામે થઈ.”
આ પૂર્વભવ સાંભળી ઈન્દ્રજિત, મેઘવાહન, મંદોદરી વગેરેએ દિીક્ષા લીધી.
Page #265
--------------------------------------------------------------------------
________________
ર૩૮
રામસીતાનું મિલન બિભીષને મળેલું લંકાનું રાજ
પછી રામે મુનિને નમસ્કાર કરી લમણ સહિત લંકામાં પ્રવેશ કર્યો અને તે પ્રથમ સીતાને મળે. વિદ્યાધરે હર્ષથી બેલી ઊઠયા, “મહાસતી સીતાને જય ! લક્ષ્મણ વગેરે સીતાને પગે લાગ્યા. પછી રામ ભુવનાલંકાર નામના હાથી પર બેસી રાવણના મંદિરમાં આવ્યા અને શાતિનાથ પ્રભુની પૂજા કરી. પછી આપેલ વચન પ્રમાણે રામે લંકાના રાજય ઉપર બિભીષણને અભિષેક કર્યો રામે લંકામાં છ વર્ષ વીતાવ્યાં. તે અરસામાં વિન્ટયરલ ઉપર ઈન્દ્રજિત અને મેઘવાહન મેક્ષ પામ્યા તેથી તે સ્થળ મેઘરથ નામનું તીર્થ થયું અને નર્મદા નદીના કાંઠે કુંભકર્ણ મેક્ષે ગયા તેથી તે પૃષ્ટ રક્ષિત નામે તીર્થ થયું.
અધ્યામાં રામલક્ષ્મણની માતાઓ પુત્રના સમાચાર નહિ મળવાથી દુઃખી થઈ જીવન પસાર કરતી હતી, તેવામાં અકસ્માત નારદ ત્યાં આવી ચડ્યા અને માતાઓને પૂછયું, “તમે કેમ દુઃખી છો ?” કૌશલ્યાએ કહ્યું, “રામ લંકા ગયા છે. રાવણે શક્તિથી લક્ષ્મણને પ્રહાર કર્યો છે. તે શક્તિનું શલ્ય દૂર કરવા વિશલ્યા ને
ત્યાં લઈ ગયા. ત્યાર પછી લક્ષમણ જીવ્યા કે નહિ તે અમે જાણતા નથી.” નારદે કહ્યું, “તમારા પુત્રની પાસે હું જઈશ અને તેઓને અહીં લઈ આવીશ.” પછી નારદ લંકામાં આવ્યા અને રામ, લક્ષમણને તેમની માતાઓ દુઃખી થાય છે તે જણાવ્યું રામ, લક્ષ્મણ જાનકી વગેરે પરિવાર સાથે અયોધ્યા આવ્યા. ભારત અને શત્રુને તેમનું હાર્દિક સ્વાગત કર્યું. રામ, લક્ષમણ અને જાનકી માતાઓ અને સ્વજનને મળ્યા અને આશીર્વાદ મેળવ્યા. ભરતે રામના આગમનને અયોધ્યામાં માટે ઉત્સવ કર્યો.
અન્યદા ભરતે અને કેયીએ દીક્ષા લીધી અને રૂડી રીતે
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૩૯
પાળી મોક્ષપદ પામ્યા. ભારતની દીક્ષા પછી રાજાઓએ રામને રાજ્યગાદી સ્વીકારવા વિનતી કરી પણ રામે તેમને કહ્યું, આ લક્ષમણ વાસુદેવ છે, માટે તેને રાજયાભિષેક કરે.” તેઓએ તત્કાળ તેમ કર્યું અને રામને પણ બલદેવપણાને અભિષેક કર્યો. પછી રામ આઠમા બલદેવ અને લક્ષમણ આઠમા વાસુદેવ બની રાજય કરવા લાગ્યા. જે જે મિત્રોએ તેમને વનવાસ કામમાં મદદ કરી હતી તેમને રામે જુદા જુદા પ્રદેશ આપ્યા. શત્રુદનની ઈચ્છાથી તેને મથુરાનું રાજય આપવામાં આવ્યું.
સીતા ઉપર ખોટું કલંક સીતાનું સ્વપ્ન
એક વખતે સીતા ઋતુસ્નાન કરીને સુતા હતા ત્યારે રાત્રિને અને સ્વપ્નમાં બે અષ્ટાપદ પ્રાણીને વિમાનમાંથી આવીને પિતાના મુખમાં પ્રવેશ કરતા તેણે જોયા. તેણે તે સ્વપ્ન રામને કહ્યું, એટલે રામ બોલ્યા, “તમારે બે વીર પુત્ર થશે, પણ વિમાનમાંથી બે અષ્ટાપદ પ્રાણી ચવ્યા એવું જે તમે દીઠું છે તેથી મને હર્ષ થતા નથી.” જાનકી બોલ્યા, “હે પ્રભુ ! ધર્મના અને તમારા માહાસ્યથી બધું શુભ જ થશે.” તે દિવસથી સીતાએ ગર્ભ ધારણ કર્યો. સીતા પ્રથમ પણ રામને અતિ પ્રિય હતા, તે ગર્ભ ધારણ કર્યા પછી વિશેષ પ્રિય થયા. શોકનું કાવનું
સીતાને સગર્ભા જાણી તેની પત્નીઓને (શો ને) ઈર્ષ્યા ઉત્પન્ન થઈ. તેમણે હસતાં હસતાં એક વાર પૂછ્યું, “સીતા, રાવણનું રૂપ કેવું હતું.” સીતાએ કહ્યું “મેં એના પગ સિવાય કાંઈ જોયું જ નથી.” શોધેએ કહ્યું, “પગ તે પગ ઓળખી બતાવ સીતાએ કહ્યું, “એ પાપીના પગ ઓળખીને શું કામ છે શોએ કહ્યું, “હવે તે એ ગયે. આપણે કૌતુક તે પુરૂં કરીએ આલેખ!
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૦
આલેખ ! '' જ શોચાના આગ્રહથી સીતાએ રાવણના બે ચરણ આલેખ્યા. તે સમયે અકસ્માત રામ ત્યાં આવી ચડયા એટલે તત્કાળ શોકો બોલી ઊઠી, “સ્વામી ! જીગ્મા તમારી સીતા અદ્યાપિ રાવણને સ`મારે છે. જીઆ, આ સીતાએ પેાતે રાવણના બે ચરણ આલેખ્યા છે. હજી સીતા તેની જ ઇચ્છા કરે છે તે આપ ધ્યાનમાં રાખજો, “ તે જોઇ તથા સાંભળી રામેગ ંભીરપણે માટું મન રાખ્યું અને સીતાથી ન જણાય તેમ ત્યાંથી તત્કાળ પાછા વળી ગયા. શોકાએ આ વાત દાસીએ દ્વારા લાકામાં વહેતી મૂકી અને લેા અપવાદ બાલવા લાગ્યા.
''
લેાકાપવાદ
એક વખત રામને મળવા કેટલાક અધિકારીએ આવ્યા. અને નમન કરી ઊભા રહ્યા. રામે કહ્યું, ‘તમારે શુ... કામ છે? જે ઢાય તે જણાવેા.’ અધિકારીઓ બાલી શકતા નથી અને કઠે આવેલા શબ્દો પાછા હૃદયમાં ઉતારી જાય છે. તેમને રામે કહ્યું, ‘ હૈ નગરીના મહાન અધિકારી! તમારે જે કહેવાનું ઢાય તે કહેા. મારા તરફથી તમને ઉપદ્રવ થશે નહિ.' રામના અભય વચનથી નિશ્ચિત થઇ વિજય નામના મુખ્ય અધિકારી બેલ્યા, “ લોકા કહે છે. ‘રતિ ક્રીડા કરવાની ઈચ્છાવાળા રાવણે સીતાનું હરણ કરીને તેને પાતાના ઘરમાં એકલાં રાખ્યા. સીતા તેના ઘરમાં લાંબા કાળ સુધી રહ્યા. સીતા રક્ત હૈાય કે વિરક્ત ઢાય, પણ સ્ત્રીમાં લાલુપ એવા રાવણ તેને સમજાવીને અથવા બળાત્કારે ભાગથી દુષિત કર્યાં વગર રહે નહિ. તે માયાવી પિશાચ આગળ અબળા સીતાનું શું ગજું ? આપણે પ્રજા છીએ એટલે બહુ બાલાય નહિ. રામને સીતા ઉપર ભલે ભરાસા રહ્યો. આપણે તેા આવી રીતે સ્ત્રી ઉપર ભરાસા ન રાખી શકીએ.” રામને અધિકારીઓના વચન સાંભળી વિવિધ
Page #268
--------------------------------------------------------------------------
________________
૨૪૧
વિચાર આવ્યા. પણ તે સર્વ મનમાં સમાવી અધિકારીઓને કહ્યું,
હું લેકાના અપવાદ દુર કરીશ અને સ્ત્રીની ખાતર કુળની કીતિને ઝાંખપ નહિ લાગવા દઉં.” અધિકારીઓ વિદાય થયા. રામ વેશપલટો કરી ઠેર ઠેર ફર્યા. તેમણે પણ લેકોને મઢે સાંભળ્યું. “રામ સીતાના રાગી છે તેથી તેના માન્યામાં આવતું નથી બાકી વિષયી રાવણના ઘરમાં સીતા લાંબો વખત રહ્યા છતાં પવિત્ર રહે એ કેમ બની શકે? અને આટલા વખત રાવણને ઘરમાં રહેલી સીતાને પવિત્ર માની ફરી ઘરમાં રાખનાર રામ સિવાય બીજો કોણ રાગી જડે ?” રામે પછી બીજા બાતમીદારે મોકલ્યા. તેઓએ પણ ઉપર પ્રમાણે કાપવાદ કહ્યા.
રામની સ્થિતિ વિષમ બની. તે જાણતા હતા કે સીતા નિષ્કલંક છે. પણ લોકાપવાદ આગળ શું કરવું તે તેમને સૂઝયું નહિ. ઘડીકે તેમને લોકાપવાદને તરછોડવાની વૃત્તિ જાગી. તો ઘડીક સીતાના ત્યાગની વૃત્તિ જાગી. અંતે લોકાપવાદથી રામ મહાત થયા અને સંમેત શિખરની યાત્રાનું બહાનું કાઢી, સીતાને રથમાં બેસાડી, જંગલમાં મૂકી આવવાનું કામ સેનાપતિ કૃતાંતવદનને સયું. આ વાત લમણે જાણી ત્યારે તેણે રામને કહ્યું, “લકાના કહેવા ઉપરથી સીતાનો ત્યાગ કરશો નહિ, કેમ કે લોકો તો ગમે તેમ બોલે, કોઈ તેમના મુખ બંધાતાં નથી સારા રાજયમાં પણ લોટે રાજાના દોષ શોધે છે, તેથી રાજાએ તેમને શિક્ષા કરવી જોઈએ. શિક્ષા કરવી ઉચિત ન લાગે તે રાજાએ તેમની ઉપેક્ષા કરવી.” રામે કહ્યું, “હું પણ જાણું છું કે સીતા શુદ્ધ છે. છતાં રાજવીએ લેકવિરૂદ્ધને ત્યાગ કરવો જોઈએ.” લક્ષમણ રડતા રહ્યા આ બાજુ કૃતાંતવદન સીતાને રથમાં બેસાડી મધ્ય જંગલમાં લઈ ગયે. મધ્ય જંગલમાં રથ ઊભે રાખી નીચે ઉતરી
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૪ર
આંખમાં આંસુ લાવી કૃતાંતવદન કહેવા લાગે, “હે માતા! હું દુર્વચન શી રીતે બોલી શકું? સેવક છું એટલે મારે આ અકૃત્ય કરવું પડયું છે. તમે રાવણને ઘેર રહ્યા તે સંબંધી લોકાપવાદથી ભય પામીને રામે છેવટે આ ગાઢ જંગલમાં તમને ત્યજી દેવાનું કહ્યું છે.” સેનાપતિના આવાં વચન સાંભળી સીતા મુછ પામ્યા થોડીવારે વનના શીતળ વાયુથી સચેત થઈ સીતા બેલ્યા, “મારે આટલે સંદેશો મને બરાબર કહેજો કે; સીતાએ રામને મોકલાવેલ સદેશે. જે તમે લોકાપવાદથી ભય પામ્યા હતા તો મારી પરીક્ષા કેમ ન કરી ? સર્વલોકે જ્યારે શંકા પડે છે ત્યારે દિવ્ય વગેરેથી પરીક્ષા કરે છે. હું મંદ ભાગ્યશાળી તે આ વનમાં પણ મારાં કર્મભોગવીશ. પરંતુ તમે તમારા વિવેકને કે કુળને ગ્ય કામ કર્યું નથી. જેવી રીતે દુર્જનની વાણીથી તમે મને એકદમ છોડી દીધી, તેમ મિથ્યા દૃષ્ટિની વાણીથી શ્રી જિનભાષિત ધર્મને છોડશે નહિ.” આ પ્રમાણે કહીને સીતા મૂછ ખાઈ ભૂમિ પર ઢળી પડ્યા. ફરીવાર સાવધાન થઈ બોલ્યા, “હે વત્સ! રામને કલ્યાણ અને લક્ષ્મણને આશીષ કહેજે. માર્ગમાં તને નિરુપદ્રવપશું થાઓ. હવે તું રામની પાસે સત્વરે જા.”
સીતાની શુદ્ધિ અને વ્રત ગ્રહણ સીતા વનમાં ફરતાં હતાં એટલામાં ત્યાંને રાજા વાજંઘ " હાથીઓ પકડવા સૈન્ય સાથે ત્યાં આજે દુઃખી સીતાને વનમાં રખડતાં જે તે તેની પાસે આવ્યો અને નામઠામ પૂછયું સીતાને વૃત્તાંત સાંભળી વાજપે સીતાને પોતાના ઘેર આવવા જણાવ્યું સીતાએ એને ભાઈ તરીકે ગણુને તેની સાથે પુંડરિક પુરી ગઈ.
1 શક્તિ
માં ય
માતાને
Page #270
--------------------------------------------------------------------------
________________
ર૪૩
બીજી તરફ કૃતાંતવદન સેનાની અયોધ્યામાં આવ્યું. તેણે રામચંદ્ર પાસે જઈ કહ્યું. સીતાએ તમને આ મતલબને સંદેશો કહેવડાવ્યો છે કે “નીતિશાસ્ત્રમાં, સ્મૃતિમાં કે કોઈ દેશમાં એ આચાર હશે કે એક પક્ષના કહલા દોષથી બીજા પક્ષને પૂછયા સિવાય શિક્ષા થાય? તમે સદા વિચારીને કાર્ય કરનારા છો, છતાં આ કાર્ય વિચાર્યા વગર ક્યું. છે, પણ તેમાં હું મારા ભાગ્યનો જ દોષ માનું છું તમે તે સદા નિર્દોષ જ છે, પરંતુ નિર્દોષ છતાં જેવી રીતે દુર્જનના વચનથી તમે મારે ત્યાગ કર્યો તેવી રીતે હવે મિથ્યા દષ્ટિના વચનથી જન ધર્મને ત્યાગ કરશો નહિ.
રામે કરેલી સીતાની નિષ્ફળ શોધ સીતાને સંદેશ સાંભળી રામને ઘણું જ પશ્ચાત્તાપ થે. લેકના કહેવાથી સીતાને ત્યાગ કર્યો એ વિચારથી ખેદ પામીને, અને મંત્રીઓ તથા સ્વજનેના આગ્રહથી વિમાનમાં બેસી રામ સીતાની શોધ કરવા નીકળી પડ્યા. દુખી હૃદયે એમણે એકે એક સ્થાન જોયું પણ સીતાને પત્તો ક્યાંય લાગ્યો નહિ. સીતા જરૂર મરણ પામ્યાં હશે એમ માની નિરાશ થઈ તેઓ અયોધ્યા પાછા ફર્યા.
વજ જંઘ રાજાને ઘેર સીતાએ યુગલ પુત્રને જન્મ આપ્યો. તેમના અનંગલવણ અને મદનાંકુશ એવાં નામ પાડયાં કાળક્રમે બન્ને ભાઈઓ યુવાન વય પામ્યા અને સિદ્ધાર્થ નામના એક સિદ્ધ પુરૂષ પાસેથી વિદ્યા મેળવી સર્વ કળા વિશારદ બન્યા, વજાજ છે પિતાની પુત્રી શશિચૂલા અને બીજી કન્યાઓ લવણને પરણાવી. મદનાંકુશ માટે પૃથ્વીપુરના રાજા પૃથુની પુત્રી કનકમાલાની માગણી કરી. પણ એ કુમારેને વંશ નહિ જાણવાથી પૃથુ રાજાએ એ માગણી સ્વીકારી નહિ એટલે લવણુ અને અંકુશ યુદ્ધ કરવા ગયા.
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૪૪ યુદ્ધમાં બન્ને ભાઇઓનું પરાક્રમ જોઈ પૃથુરાજાએ તરત જ પોતાની કન્યા કનમાળા અંકુશ સાથે પરણાવી. પછી નારદ પાસેથી લવણ અંકુશને વંશ જાણું પૃથુરાજા અત્યંત હર્ષ પામ્યો. લવણ અંકુશની રામ લક્ષમણ સાથે યુદ્ધ કરવાની ઈચ્છા
લવણ અંકુશ રામ લક્ષ્મણને પરચો બતાવવા માગતા હતા. આ વાત તેમણે વજી અંધ તથા સીતાને કરી. વાજપે સંમતિ આપી. સીતાએ પિતા તથા કાકા સાથે યુદ્ધ કરવાની ના પાડી, છતાં બન્ને પરાક્રમી પુત્રો ન અટક્યા અને સૈન્ય સાથે કુચ આરંભી અયોધ્યા પહોંચી તેમણે રામ લક્ષ્મણના સૌન્યની સારી એવી ખુવારી કરી. આથી રામ લક્ષ્મણ જાતે યુદ્ધ કરવા આવ્યા. લવણ અંકુશ રામ લક્ષ્મણને ઓળખતા હેવાથી સંભાળીને એમની સાથે ખેલવા લાગ્યા. પરંતુ રામ લક્ષ્મણ સંબંધને જાણતા ન હોવાથી નિરંકુશતાથી યુદ્ધ ખેલવા લાગ્યા. રામે વજાવ ધનુષ્ય આદિ સર્વ અમોઘ શસ્ત્રો ફેકી જેયાં પરંતુ બધાં જ શસ્ત્રો પાછા આવ્યાં લક્ષ્મણનાં પણ બધાં જ શસ્ત્રો નિષ્ફળ નીવડયાં. અંકુશે એક બાણ લક્ષ્મણને માર્યું; આથી લમણુ મૂર્જી ખાઈ જમીન પર ઢળી પડ્યો. ભાનમાં આવતાં લક્ષ્મણ ફરી વખત અંકુશની સામે લડવા આવ્યો અને વાસુદેવનું ચક્ર અંકુશ તરફ ફેકયુ. પરંતુ તે ચક અંકુશની પ્રદક્ષિણા કરી લક્ષમણ તરફ પાછું વળ્યું. બીજી વખત ફેક્યું તે પણ એમજ બન્યું. રામ અને લક્ષ્મણ આથી વિમાસણમાં પડી ગયા. એટલામાં નારદ ત્યાં આવી પહોંચ્યા અને રામ લક્ષ્મણને લવણ અંકુશને પરિચય આપ્યો એટલે રામ લક્ષ્મણની સાથે લવણુંકશની પાસે જવા ચાલ્યા. તેમને આવતા જોઈ લવણાંકશ તત્કાળ રથમાંથી ઉતરી સર્વ અસ્ત્રો ત્યજી દઈ રામ લક્ષ્મણના ચરણમાં પડયા. તેમને આલિંગન કરી ઉત્કંગ
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૪૫
પર બેસાડી, રામે તેમના મસ્તક પર ચુંબન ચુ'. સીતાએ આ દૃશ્ય દૂરથી જોયું એટલે તે હર્ષ પામી પુડરીક ચાલ્યાં ગયાં. સીતાના અગ્નિ પ્રવેશ
સુગ્રીવ આદિ સુભટાએ રામને સીતાની વાત કરી. રામે સીતા ને ખેલાવી લાવવા સેત્રકા માઢ્યા. અયેાધ્યાની પ્રજાના અને રામના અત્યંત આગ્રહ છે એમ જાણીને સીતા અયાધ્યા આવ્યાં પરંતુ નગરમાં પ્રવેશવાની એમણે ના પાડી અને પેાતાની શુદ્ધિની સાબીતી માટે દિવ્ય કરવાની ઈચ્છા દર્શાવી રામે ત્રણ સેા હાથ પહેાળા એક બે પુરૂષ પ્રમાણુ ઊંડે એકખાદેા કરાવ્યા અને તે ચંદનના કાષ્ઠાથી પૂરાવ્યેા.
સીતાના સતીત્વના સાખીતી
સળગતી ચિતા સમક્ષ આવી સર્વજ્ઞનું મરણ કરી, સીતા બેલ્યાં; ‘ઠુ લેાક પાળેા હૈ લોક! ! સવ સાંભળેા જોમે રામ વિના બીજા કાઈ પુરૂષની અભિલાષા કરી ઢાય, તે। આ અગ્નિ મને બાળી નાખે, પણ જો હુ` મનવચન કાયા એ પવિત્ર હાઉં તા આ ભડભદ બળી રહેલી અગ્નિ શિખા શાંત થઈ જાએ ” આ પ્રમાણે કહી નમસ્કારમંત્રનું સ્મરણ કરી સીતાએ અગ્નિકુંડમાં પ્રવેશ કર્યાં. જેવા સીતા તેમાં પડયા તેવા જ તત્કાળ અગ્નિ બુઝાઇ ગયા અને તે ખાડા સ્વચ્છ જળથી પૂરાઇને વાપી રૂ૫ થઇ ગયા. તેના સતી પણાથી સંતુષ્ટ થયેલા દેવના પ્રભાવથી સીતા લક્ષ્મીની જેમ તે જળની ઉપર કમળ પર રચેલા સિહાસનમાં બિરાજમાન થયા સીતાની દીક્ષા
પેાતાની માતાને પ્રભાવ જોઈલવણાં કુશ ધણાં હર્ષ પામ્યા. પછી હુંસની જેમ તરતા તરતા તે બન્ને તેની પાસે ગયા. સીતાએ મસ્તકપર સુંધીને તેમને પેાતાને બે પડખે બેસાડયા તે વખતે
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૪૬
લક્ષ્મણ, શત્રુઘ્ન, ભામંડળ, વિભીષણ, સુગ્રીવ વગેરે વીરા એ સીતાને ભક્તિથી નમસ્કાર કર્યાં પછી. રામે સીતાને પેાતાની સાથે અાધ્યામાં આવવા જણાવ્યુ, પરન્તુ સીતાએ ના કહી કારણ કે તેમને હવે સ ંસાર પર માહ રહ્યો ન હતા. પેાતાની મુષ્ઠિથી કે શના લેાચ કરી તે કૅશ તેમણે રામને અર્પણ કર્યાં આથી રામને મૂર્છા આવી. રામ શુદ્ધિમાં આવે તે પહેલાં તે। સીતા ત્યાંથી ચાલી ગયાં અને જય ભૂષણ નામના મુનિ પાસે વિધિપૂર્વક દીક્ષા લીધી. રામનું નિર્વાણ
""
મૂર્ણિત થયેલા રામને પરિવારે જળ છાંટયુ એટલે તે સ્વસ્થ થઈ બાલ્યા. “ એ મનસ્વિની સીતા દૈવી ક્યાં છે? અરે ભૂચરા અને ખેચરે!! જો તમારે મરવાની ઇચ્છા ન હેાય તા મારી સીતા મને સત્વર બતાવા ! હૈ લક્ષ્મણ ! ધનુષ્ય લાવ હું હમણાંજ સીતાને લઈ આવું. ” આ પ્રમાણે કહીને ધનુષ્ય ગ્રહણ કરતા રામને લક્ષ્મણે કહ્યું, “ હૈ. આય` ! આ શું કરી છે. આ સવ લોક તમારા સેવક છે, ન્યાય નિષ્ઠ એવા તમે ઢાષના ભયથી જેમ સીતાને ત્યાગ કર્યાં હતા, તેમ રવા નિષ્ડ સીતાએ સંસારના ભયથી આપણા સર્વના ત્યાગ કર્યો છે. તમારી પ્રિયા સીતાએ અહીં પ્રત્યક્ષ પેાતાની મેળે પેાતાના કના લોચ કરી જય ભૃષ્ણ મુનિ પાસે જઇ વિધિપૂર્વક દીક્ષા લીધી છે. એ મહિર્ષને હમણાં જ કેવળ જ્ઞાન ઉત્પન્ન થયુ છે. તેને મહિમા કરવા એ તમારૂં પણ કૃત્ય છે વળી મહા વ્રતધારી સીતા રવામિની પણ ત્યાં રહેલાં છે” લક્ષ્મણનાં આવાં વચન સાંભળી રામ બેલ્યા, ‘ કે બન્ધુ દેવળી પાસે મારા પ્રિયાએ ત્રત ધારણ કર્યું તે બહુ સારૂ કર્યું ” આ પ્રમાણે કહી રામ પરિવાર સહિત જયભૂષણ મુનિપાસે ગયા અને નમકાર કરી દેશના સાંભળી દેશના ને તે ામે નેિ પૃયુ, ” હુંતું ત્ય છુ કે ચાવ્યા? }ળ
c.
""
Page #274
--------------------------------------------------------------------------
________________
૨૪૭
બોલ્યા, “હે રામ તમે કેવળ ભવ્ય છો એટલું જ નહિ પણ આ જન્મમાં જ કેવળજ્ઞાન પામીને સિદ્ધિને પણ પામનારા છો” રામ, લક્ષમણ, સીતા રાવણુ અને વિભીષણના પૂર્વભવ
સભામાં વિભીષણ, લક્ષ્મણ, લવણુ, અંકુશ વગેરે બેઠા હતા. તેમણે પોતાના પૂર્વ ભવ વિષે પૂછયું. મુનિએ કહ્યું, “આ દક્ષિણ ભરતાં ક્ષેમપુર નગરમાં નચદત્ત નામે વાણિ હતો. તેને સુનંદા, નામની સ્ત્રીથી ધનદત્ત અને વસુદત્ત નામે બે પુત્ર થયા. આ બન્ને પુત્રોને યાજ્ઞવલક્ય નામનો મિત્ર હતું. આજ નગરમાં સાગરદત્ત શેઠને ગુણધર નામે પુત્ર અને ગુણવતી નામે પુત્રી હતી. આ પુત્રીને વિવાહ ધનદત્તની સાથે તેના પિતાએ કર્યો હતો. તેની માતાએ ધન લોભથી લલચાઈ શ્રીકાન્ત નામના એક ધનાઢયની સાથે ગુપ્તા રીતે તેને આપવાનું નકકી કર્યું હતું આ વાતની ખબર યાજ્ઞવલક્ય દ્વારા વસુદત્તને પડતાં તે શ્રીકાન્ત પાસે ગયો અને ત્યાં પરરપર લડી બને મૃત્યુ પામ્યા આમ ગુણવંતીને કારણે વસુદત્ત અને શ્રીકાન્તની વૈરપરંપરા જાગી અને યાજ્ઞવલ, વસુદત્ત અને ધનદત્તની પરસ્પર પ્રેમ પરંપરા જાગી.
ગુણવતી મરી, ભવભ્રમણ કરી સીતા થઈ, વસુદત ભવ ભ્રમણ કરી લક્ષ્મણ થયે. ગુણવતી જેને આપી હતી તે ભદ્રિક ધનદત્ત ભવાટવીમાં ભમી રામ થયા. શ્રીકાન્તને જીવ ભવભ્રમણ કરી રાવણ છે. યાજ્ઞવલક્ય, પૂર્વભવમાં ધનદત્ત અને વસુદત્તનો મિત્ર હોવાથી સંસારમાં રખડી બિભીષણ છે અને રામ લક્ષ્મણને મિત્ર બન્ય. લવણ અંકુશના પૂર્વભવ
કાકંદી નગરીમાં લવણ અને અકુશના જીવ સસુનંદ અને સુનંદ નામે બે બ્રાહ્મણ હતા, માસો પવાસી મુનિને ભાવથી પ્રતિભાભી અને શુભ ભાવથી મૃત્યુ પામી બન્ને રાજકુમારી થયાં.
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૪૮ અને દીક્ષા લઈ, મૃત્યુ પામી દેવલોક જઈ લવણ અંકુશ થયા
આ પ્રમાણે જયભૂષણ મુનિ પાસેથી પૂર્વભવ સાંભળી ઘણા લેકે સંવેગ પામ્યા. રામના સેનાપતિ કૃતાને તત્કાળ દીક્ષા લીધી રામ લક્ષણ જ્યભૂષણ મુનિને વંદન કરી ત્યાંથી ઊઠીને સીતા પાસે આવ્યા. સીતાને જોઈ રામે વિચાર્યું “આ સીતા શીષરીના પુષ્પ જેવી કોમળ રાજપુત્રી છે, તે શત અને આતાપના કલેશને કેમ સહન કરી શકશે? વળી આ સ્ત્રી સર્વભારથી અધિક અને હૃદયથી પણ દુહ એવા સંયમના ભારને કેવી રીતે વહન કરી શકશે? અથવા જેના સતી વ્રતને રાવણ પણ ભગ્ન કરી શક્યો નહિ એવી આ સતી સંયમમાં પણ પોતાની પ્રતિજ્ઞા પાળનારા થશે” આમ વિચાર કરી રામે સીતાને વંદના કરી એટલે લક્ષ્મણ અને બીજા રાજાઓએ પણ વંદના કરી. પછી રામ પરિવાર સાથે અયોધ્યા આવ્યા. સીતાનું સ્વર્ગગમન
સીતાએ ઉગ્ર તપ કરવા માંડયું. આઠ વર્ષ સુધી વિવિધ તપ કરી, ત્રીસ દિવસ અનશન આરાધી મૃત્યુ પામી અય્યતેન્દ્ર થયા.
મંદાકિની તથા ચંદ્રમુખીને સ્વયંવર
લમણુના પુત્રોએ લીધેલી દીક્ષા શૈતાઢયગિરિ પર આવેલા કાંચનપુરમાં કનકરથ નામે વિદ્યાધરને રાજા હતો. તેને મંદાકિની અને ચંદ્રમુખી નામે બે કન્યા હતી. તેમના સ્વયંવરમાં તેણે રામ લક્ષ્મણાદિક રાજાઓને પુત્ર સહિત બોલાવ્યા. સર્વ રાજાઓ આવીને સ્વયંવરમંડપમાં બેઠા. મંદાકિની સ્વેચ્છાએ અનંગલવણને અને ચંદ્રમુખી મદનાંકુશને વરી. તે જોઈ લક્ષ્મણના પુત્રો Bધ કરી યુદ્ધ કરવા તૈયાર થયા
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૪૯,
તેમને યુદ્ધ માટે તયાર થતા સાંભળી લવણઅંકુશ બોલ્યા, તેઓની સાથે કોણ યુદ્ધ કરે છે કારણ કે ભાઈઓ અવધ્ય છે. જેમ મારા પિતામાં મોટાને કે નાનાને કશો ભેદ નથી. તેમ તેના પુત્રો -શ્રીધરાહિ અને અમે તેમાં પણ ભેદ થાઓ નહિ.” આવાં તેમનાં વચને બાતમીદારો પાસેથી જાણીને લક્ષ્મણના પુત્રો, પિતે આવા અકૃત્યને આરંભ કર્યો તેને માટે પોતાના આત્માને નિંદવા લાગ્યા અને તત્કાળ વૈરાગ્ય પામી માતા પિતાની આજ્ઞા લઈ તેઓએ મહાબલમુનિના ચરણકમળમાં જઈ દીક્ષા લીધી. પછી અનંગલવણ અને મદનાંકુશ તે કન્યાઓને પરણી રામલક્ષ્મણ સાથે અધ્યા આવ્યા. લમણના પુત્રોએ લીધેલી દીક્ષા
હનુમાનની દીક્ષા અને એક્ષપ્રાપ્તિ અન્યદા મૈત્રી પૂર્ણિમાએ, શાશ્વતા ચિત્યની વંદના કરવા માટે હનુમાન મેરૂ પર્વત ગયે હતો. ત્યાં તેણે સૂર્યને અરત થતા છે. તે જોઈ તેને વિચાર આવ્યો, “આ જગતમાં સર્વને ઉદય અને અરત થયા કરે છે. સૂર્ય આ બાબતનું પ્રત્યક્ષ દષ્ટાંત છે. માટે જેમાં સર્વ નાશવન્ત છે એવા આ જગતને ધિક્કાર છે આવો વિચાર કરી હનુમાને પોતાના નગરમાં જઈ પુત્રને રાજય આપી ધર્મરત્ન આચાર્ય પાસે દીક્ષા લીધી તેની સાથે સાડા સાતસો રાજાઓએ દીક્ષા લીધી અનુક્રમે હનુમાન મુનિ, ધ્યાન રૂ૫ અગ્નિથી સર્વ કર્મોને મૂળમાંથી બાળી નાખી, શૈલેશી અવસ્થા પ્રાપ્ત કરી, મોક્ષપદ પામ્યા.
લક્ષ્મણનું મૃત્યુ હનુમાને દીક્ષા લીધી એ ખબર જાણી રામ વિચારવા લાગ્યા, ભોગ સુખને ત્યાગ કરી હનુમાને કષ્ટકારી દીક્ષા કેમ લીધી
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૫૦
હશે ? ” આવા રામની વિચારધારા અવધિજ્ઞાન વડે જાણી સૌધર્મેન્દ્ર સભા વચ્ચે કહ્યું કર્મની ગતિ વિચિત્ર છે. રામ જેવા ચરમદેહી પુરુષ અત્યારે ધર્મને હસે છે એટલું જ નહિ, પણ ઉલટા વિષય સુખની પ્રશંસા કહે છે. મારા જાણવામાં આવ્યું છે `રામલક્ષ્મણને પરસ્પર ગાઢ સ્નેહ છે તેથી રામચંદ્રને સંસાર પર વૈરાગ્ય આવતા નથી. આ વાત બે દેવાના ગળે ન ઉતરી. તેમણે લક્ષ્મણની આગળ રામની પાછળ કંદ કરતી એ અંતઃપુરની રાણી બતાવી. આ જોતાંજ લક્ષ્મણ અતિ ખેદ પામી બાલ્યા, “મારા જિવિતનું પણ જીવીતવ્ય રામ મૃત્યુ પામ્યા ? છળથી ધાત કરનાર યમરાજે આ શું કર્યુ” !” આ વચનની પૂર્ણાહુતિ સાથે લક્ષ્મણના પ્રાણ નીકળી ગયા.
લક્ષ્મણ મરણ પામવા છતાં માહથી રામના મરણને અસ્વીકાર
લક્ષ્મણને મૃત્યુ પામેલા જોઈ અંતઃપુરની સ્રીમા કેશ છૂટા મૂકી પરિવાર સહિત મહાઆક્રંદ કરવા લાગી. તેમનું આક્રંદ સાંભળી રામ ત્યાં દાડી આવ્યા અને બેાલ્યા, “ કાંઈ પણ અમંગળ જાણ્યા વગર તમે આ શું આરંભ્યું છે ! હું જીવું છું અને મારા અનુજ બધુ લક્ષ્મણ પણ જીવે છે. ઢાઇ રાગ તેને પીડે છે. તા તેના ઉપાય હમણાં ઔષધાથી કરીએ છીએ” આ પ્રમાણે કહી રામે વેઢાને અને જયાતિષી આને બેાલાવ્યા. તેમજ મન્ત્રત ંત્રના અનેક પ્રયોગા કરાવ્યા. સ પ્રયોગા નિષ્ફળ જતાં રામને મૂછો આવી. ક્ષણવારમાં સંજ્ઞા મેળવી ઊંચા સ્વરે વિલાપ કરવા લાગ્યા. કૌશલ્યાર્દિક માતાએ પુત્રવધુઓની સાથે અશ્ર પાડતી, કરૂણ સ્વરે આક્રંદ કરવા લાગી. નગરજનેાએ શોક પાળ્યા લવ'કુધે રામની રજા લઇ દીક્ષા લીધી અને અનુક્રમે મેાક્ષપદ પામ્યા.
ભાઇના મરણથી અને પુત્રના વિયાગથી રામ વારંવાર મૂર્છા.
Page #278
--------------------------------------------------------------------------
________________
૨૫૧
ખાઈ મેહથી ગમે તેમ બોલતા. કેઈવાર લક્ષ્મણના શબને સ્નાન ગૃહમાં લાવી રામ પોતાની મેળે સ્નાન કરાવતા પછી સ્વહસ્તે ચંદનનું વિલેપન કરતા. કેઈ વાર ભજન મંગાવી, ભેજનથી પાત્ર પુરીને તેલક્ષ્મણના શબની પાસે મૂકતા. કોઈ વાર પોતાના ઉત્કંગમાં લઈ તેના મુખ પર વારંવાર ચુંબન કરતા. કોઇવાર વસ્ત્ર ઓઢાડી શૈય્યા પર સુવાડતા. કોઈવાર પિતે લાવીને પોતે જ પ્રત્યુત્તર આપતા. આ પ્રમાણે નેહમાં ઉન્મત્તપણે બીજું સર્વ કામ ભૂલી જઈને વિકળપણાથી ચેષ્ટા કરતા છ માસ પસાર થયા. રામ આવા ઉન્મત્ત થઈ ગયા છે એ વાત અવધિજ્ઞાનથી જાણું એક મિત્રદેવા રામને બોધ કરવા ત્યાં આવ્યું. મનુષ્યનું રૂપ ધારણ કરી, પિતાના રકંધ ઉપર એક સ્ત્રીનું શબ લઈ, દેવ રામની પાસે થઈને નીકળે તે જોઈ રામ બોલ્યા, “આ સ્ત્રીના શબને અંધ ઉપર વહન કરે કરે છે તેથી તું ઉન્મત્ત થયું હોય એમ લાગે છે.” દેવ .
અરે ! તમે આવું અમંગળ કેમ બોલે છે ? આ મારી પ્રિય પત્ની તે જીવતી છે. પણ તમે આ શબને કેમ વહન કરે છે ! જો મેં વહન કરેલી મારી પત્નીને તમે મરેલી માને છે તે તમારા રકન્ડ ઉપર રાખેલા મૃતક પુરૂષને મલે કેમ નથી જાણતા !” આથી રામને ચેતના પ્રાપ્ત થઈ એટલે તેણે તત્કાળ વિચાર્યું,
ખરેખર આ મારો અનુજ બંધુ લક્ષ્મણ જીવતો નથી મરણ જ પામે છે.”
રામની દીક્ષા પછી રામે અનુજ બંધુ લમણનું મૃતકાર્ય કર્યું અને દીક્ષા લેવાની ઈચ્છાથી શત્રનને રાજય સ્વીકારવા કહ્યું. પણ શત્રુને દીક્ષા લેવાની ઈચ્છા દર્શાવી એટલે લવણના પુત્ર અનંગદેવને રાજ્ય આપ્યું અને સુવ્રત નામના મહામુનિ પાસે દીક્ષા લીધી. જયારે
Page #279
--------------------------------------------------------------------------
________________
રપર રામભદ્ર દીક્ષા લીધી ત્યારે તેમની સાથે સોળ હજાર રાજાઓ અને - સાડત્રીસ હજાર સ્ત્રીઓએ પણ સંસાર ત્યાગ કર્યો.
રામને અભિગ્રહ ગુરૂના ચરણ પાસે ચૌદ પૂર્વ અને દ્વાદશાંગી રૂપ શ્રતને અભ્યાસ કરતા રામભદ્ર મુનિએ વિવિધ પ્રકારના અભિગ્રહ સહિત સાઠ વર્ષ તપસ્યા કરી. પછી ગુરૂની આજ્ઞાથી રામે એકલવિહારીપણું અંગીકાર કર્યું અને ગિરિગુફામાં રહી અવધિજ્ઞાન ઉપાર્જન કર્યું. લક્ષ્મણને નરકમાં દેખી ધ્યાનમાં વધુ લીન બન્યા, એક વખત તેમણે ચન્દન નામના નગરમાં પારણું કરવા પ્રવેશ કર્યો. લોકોએ તેમને જોઈ હર્ષની કીકીયારીઓ કરી. નગરની સ્ત્રીઓ તેમને ભિક્ષા આપવા માટે પોતાના ગૃહદ્વારે વિચિત્ર ભોજનથી પૂર્ણ એવાં પાત્રો હાથમાં લઈ ઊભી રહી. નગરજનેના કેલાહલથી હાથીઓ ખીલા ઉખેડીને નાઠા અને ઘોડાઓ ઊંચા કાન કરીને ભડક્યા રામ ત્યાંથી આહાર લીધા વગર પાછા ફર્યા અને રાજગૃહમાં જઈ શુષ્ક આહાર લીધે અને પછી અરણ્યમાં ચાલ્યા ગયા. “હવે ફરીથી નગરમાં ક્ષોભ ન થાઓ અને કોઈને ભારે સંઘટ ન થાઓ” એવી બુદ્ધિથી રામે અભિગ્રહ ધારણ કર્યો કે “જો અરણ્યમાં જ શિક્ષાને અવસરે મિક્ષા મળે તે જ મારે પારણું કરવું; નહિ તો કરવું નહિ , રામની મુકિત-રામ અને લક્ષમણુને આગામી વૃત્તાંત
રામ મુનિ ભવને પાર કરવાની ઈચ્છાએ એક માસે, બે માસે ત્રણ માસે અને ચાર માસે પારણું કરવા લાગ્યા. કેઈવાર પર્યકાસને રહેતા. કોઈ વાર ભુજા પ્રલંબિત કરી ઊભા રહેતા. કોઈવાર ઉત્કટિતા આસને રહેતા. કેઈવાર ઊંચા બાહુ કરીને રહેતા કોઈ વાર અંગુઠા ઉપર રહેતા. કોઈવાર પગની એડી ઉપર રહેતા એમ વિવિધ પ્રકારનાં
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૫૩
આસન વડે ધ્યાન ધરતા રામ દુતપ તપ તપવા લાગ્યા, આ આ વખતે ઈન્દ્ર બનેલ સીતાના જીવે વિચાર્યું. “રામ થોડા જ વખતમાં મુક્તિ પામશે અને અમારે સદાકાળનો વિયોગ થશે. લાવ, એક પ્રયત્ન કરું અને તેમને દેવલોકમાં લાવું ” આ પછી સીતેન્દ્ર રામને અનુકૂળ ઉપસર્ગો કર્યા. પણ રામભદ્ર મહામુનિ જરાપણ ક્ષોભ પામ્યા નહિ જેથી માઘ માસની શુકલ દ્વાદશીએ રાત્રિના છેલ્લા પહેરે તેમને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. સીતેન્દ્ર ક્ષમા માગી અને ભક્તિપૂર્વક કેળવજ્ઞાનને મહિમા કર્યો. રામ કેવળીએ દેશના આપી. દેશનાના અને સીતેન્દ્ર રાવણ અને લક્ષ્મણની ગતિ પૂછી. કેવળીએ કહ્યું. રાવણ અને લક્ષ્મણ ચેથી નરકમાં છે. તું ભરત ક્ષેત્રમાં સર્વ રક્તપતિ નામે ચક્રવતી થઈશ ત્યારે રાવણ અને લક્ષ્મણના જીવ ભવ ભ્રમણ કરી તારા પુત્રો થશે રાવણને જીવ ત્રણ ભવ કરી તીર્થકર બનશે તે સમયે તું તેને ગણધર થઇશ. અને તમે બન્ને મોક્ષે જશો લક્ષ્મણને જીવ અનેક ગતિ કરી રત્નચિત્રા નગરીમાં ચકવતી થઈ તીર્થકર બની મક્ષ પદ પામશે.”
રામ બળભદ્ર કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પચીસ વર્ષ પૃથ્વી ઉપર વિચરી ભવ્ય જીને બેધ કરી એક્ષપદ પામ્યા.
વિભાગ પાંચમ (૧) તીર્થકર ચરિત્ર-શ્રી નેમિનાથ થીપાર્શ્વનાથ સુધી (૨) કૃષ્ણ વાસુદેવ, બળભદ્ર રામ અને પ્રતિવા સુદેવ
જરા સંઘ ચરિત્ર (૩) વસુદેવ ચરિત્ર
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૫૪
(૪) ચકવરી ચરિત્ર-દશમાથી બારમા સુધી
| શ્રી નમિનાથ ચરિત્ર ઉઠતો નમતાં મૂર્તિ, નિર્મલીકાર કારણમ
વારિપ્લવા ઈવે નમઃ પાંતુ પાદનમાં શવ; નમરકાર કરતા ( એવા) પ્રાણીઓના મસ્તક ઉપર પડતા, જળના પ્રવાહની માફિક (આત્માને) નિર્મળ કરવાના કારણ રૂપ, શ્રી નમિ ભગવાનને ચરણના નખોના કિરણે તમારી રક્ષા કરે.
પૂર્વ ભવ પહેલે ભવ-સિદ્ધાર્થ રાજા બીજે ભવ–દેવ
જબુદ્વીપના પશ્ચિમ વિદેહમાં ભરત નામના વિજયમાં કાશાંબી નામે નગરી હતી તે નગરીમાં ઈદની જેવા અખંડ શાસનવાળો, અને સર્વ અર્થને સિદ્ધ કરનાર સિદ્ધાર્થ નામે રાજા હતો. તેનામાં ગાંભીર્ય, શૌર્ય, ઔદાર્ય, વીર્ય અને બુદ્ધિ વગેરે અભૂત ગુણ હતા. તે રાજાની સંપત્તિ માર્ગવૃક્ષની છાયાની જેમ વિશ્વના ઉપકાર માટે હતી. તેના અત્યંત નિર્મળ મનમાં એક ઘર્મજ નિવાસ કરી રહ્યો હતો.
અન્યદા એ સિદ્ધાર્થ રાજાએ ભયથી વિરક્ત થઈ, તૃણની જેમ સર્વ લક્ષ્મીને છોડી દઈ, સુદર્શન મુનિ પાસે દીક્ષા લીધી તે રાજર્ષિ વિરારથાન કેમાંના કેટલાક સ્થાનકે ના આરાધન વડે તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરી, સમ્યફ પ્રકારે વ્રત પાળી, કાળ ધર્મ પામી, અપરાજિત વિમાનમાં દેવ પણે ઉત્પન્ન થયા.
ત્રીજો ભવ–શ્રી નમિનાથ ભગવાન
ચ્યવન
આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં મિથિલા નામે નગરી હતી.ત્યાં વિજ્ય નામે રાજા રાજ્ય કરતા હતા. તેને વપ્રા નામે રાણી હતી
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૫૫
સિદ્ધાર્થ રાજાને જીલ, અપરાજિત વિમાનથી ચવી વપ્રા રાણીની કુક્ષિને વિષે પુત્ર પણે અવતર્યાં. સુખે સૂતેલાં વપ્રામાતાએ ચૌદ મહાસ્વપ્ના મુખમા પ્રવેશ કરતાં જોયાં દેવાએ ચ્યવન મહેાત્સવ કર્યો
જન્મ
પૃ માસે, વત્રામાતાએ, શ્રાવણ વદ આઠમ ને દિવસે, અશ્વિની ક્ષત્રમાં, નીલ કમળના લાંછનવાળા અને સુવર્ણ વર્ણવાળા પુત્રને જન્મ આપ્યો છપ્પનદિક કુમારિકાએ ચાસઠ ઇદ્રો અસંખ્ય દેવા અને વિજય રાજાએ જન્મ મહેાત્સવ કર્યો. પ્રભુ જયારે ગર્ભમાં હતા ત્યારે શત્રુઓએ મિથિલા નગરીને ધેરા ધાહ્યા હતા. તે વખતે વપ્રાદેવી મઢેલ ઉપર ચઢયાં અને શત્રુએની છાવણી ઉપર નજર નાખી. તેમને જોઈ, ગના પ્રભાવથી, સ શત્રુઆએ આવી વિજય રાજાને નમી પડયા તે ઉપરથી રાજીએ તેમનુ નામ નિમનાથ પાડયુ
દીક્ષા
પ્રભુ યૌવન વય પામ્યા. એટલે વિજય રાજાએ તેમને રાજકન્યા પરણાવી. અઢી હજાર વર્ષના થયા એટલે પિતાએ પ્રભુને રાજ્યગાદી સોંપી. રાજ્યાવસ્થામાં પાંચ હજાર વર્ષ ગયાં એટલે લેાકાંતિક દેવાએ આવીને પ્રભુને કહ્યું, ‘તીર્થં પ્રવર્તાવા ' પ્રભુ સુપ્રભ નામના પુત્રને રાજયગાઢી સોંપી, વાષિક દાન આપી, દેવ કુરૂ નામની શિબિકા ઉપર આરૂઢ થઈ સહસ્રામ્રવનમાં પધાયા અશાડ વઢ નામ ને દિવસે, અશ્વિની નક્ષત્રમાં છઠે પત કરી પ્રભુએ દીક્ષા લીધી. આચાર પ્રમાણે દવાએ દીક્ષા કલ્યાણક ઉજવ્યું. બીજે દિવસે વીરપુર નગરમાં, દત્ત રાજાને ધેર પ્રભુએ ક્ષીરાનથી પારણું કર્યું.. પચ દિવ્ય પ્રગટ થયાં દત્તરાજાએ પારણાના સ્થળે મણિપીઠ રચાવી અને પ્રભુએ ત્યાંથી અન્ય વિહાર કર્યાં.
“કેવળજ્ઞાન
નવ માસ વિહાર કર્યા પછી પ્રભુ પાછા સહસ્રામવનમાં પધાર્યાં
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૫૬ અને છઠ તપ કરી, બેસલીના વૃક્ષનીચે કાઉસગ ધ્યાને રહ્યા.. ત્યાં માગશર સુદ અગિયારસના દિવસે, અશ્વિની નક્ષત્રમાં પ્રભુને કેવળ જ્ઞાન થયું. દેવોએ સમવસરણની રચના કરી. તીર્થને નમી, સિંહાસન પર આરૂઢ થઈ પ્રભુએ દેશના દીધી. દેશનાને અને કેટલાકે દીક્ષા લીધી અને કેટલાક શ્રાવક વ્રત રવીકાર્યા. ગણધર ભગવન્તોએ પ્રભુ પાસેથી ત્રિપદી પામી દ્વાદશાંગીની રચના કરી. પ્રથમ પિરસી બાદ, બીજી પારસીમાં, પ્રભુની પીઠ પર બેસી કુંભ નામના ગણધરે દેશના દીધી. દેશના પૂર્ણ થતાં, દેવ પ્રભુને નમી સ્વસ્થાને ગયા. નિર્વાણ
કેવળજ્ઞાન પ્રાપ્ત ર્યા પછી પ્રભુ લગભગ અઢી હજાર વર્ષ પૃથ્વી પર વિચર્યા. પછી પોતાનો નિર્વાણ કાળ નજીક આવ્યો જાણી પ્રભુ સંમેત શિખર પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓ સાથે પ્રભુએ અનશન કર્યું. એક માસને અને વૈશાખ વદ દશમના દિવસે અશ્વિની નક્ષત્રમાં પ્રભુ મુનિઓ સાથે મેક્ષ પદ પામ્યા. અવધિ. જ્ઞાનથી પ્રભુનું નિર્વાણ જાણી ઈંદ્ર દેવ સહિત ત્યાં આવ્યા અને યથાવિધિ નિર્વાણોત્સવ ઉજવ્ય.
| શ્રી નેમિનાથ પ્રભુને પરિવાર
નમિનાથ પ્રભુને નીચેને પરિવાર કે – ગણધર સાધુ ૨૦,૦૦૦
વિશહજાર સાવીઓ ૪૧,૦૦૦
એકતાલીસ હજાર ચૌદપૂર્વધારી ૪૫૦
સાડા ચારસો અવધિજ્ઞાની ૧,૬૦૦ એક હજાર અને છો મન:પર્યવજ્ઞાની ૧, ૨૦૮
બારસોને આઠ,
૧૭
સત્તર
Page #284
--------------------------------------------------------------------------
________________
દેવળજ્ઞાની
વૈક્રિયલબ્ધિવાળા
વાદધ્ધિવાળા
શ્રાવક
શ્રાવિકા
શાસનદેવ
શાસનદેવી
૨૫૭
સાળસા પાંચ હાર
એક હાર
૧,૬૦૦
૫,૦૦૦
૧,૦૦૦
૧,૩૦,૦૦૦
એક લાખ અને સિત્તેરહાર
૩,૪૮,૦૦૦ ત્રણ લાખ અને અડતાલીસ
હાર
ભૂટિ
ગાંધારી.
શ્રી નમિનાથ પ્રભુના શાસનમાં થયેલા દેશમા શ્રી હરિષણ ચક્રવતી ચરિત્ર પૂર્વ ભવ–નરાભિરામ રાજા અને દેવ ભરતક્ષેત્રમાં અનંતનાથ ભગવાનના શાસનમાં નરપુર નામના નગરમાં નરાભિરામ નામે રાજા રાજય કરતા હતા. તેણે કેટલાક વખત રાજ્ય કર્યાં પછી સંસારથી ઉદ્વેગ પામી દીક્ષા લીધી. રૂડી રીતે ચારિત્ર પાળી નરાભિરામ રાષિ મૃત્યુ પામી સનત્યુમા દેવલાકમાં દેવ થયા.
હરીષેણ ચક્રવત્તી
પાંચાલ દેશમાં આવેલા ઢાંપિલ્ગપુર નામના નગરમાં મહાહરિ નામે રાજા રાજ્ય કરતા હતા તેને મહિષી નામે રાણીની કુક્ષિ વિષે નરાભિરામ રાજાના જીવ સનત્યુમાર દેવલેાકમાંથી ચ્યવી પુત્ર પણે ઉત્પન્ન થયા. સુખે સુતેલાં મહિષી માતાએ ચક્રવતીના જન્મને સૂચવનારા ચૌદ મહાવપ્ના મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂ માસે રાણીએ સુવર્ણ સમાન વર્ણવાળા પુત્રને જન્મ આપ્યા. પિતાએ તેનું નામ હરિષેળુ પાડયું.
૧૭
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૫૮
હરિઘેણુ ચક્રવર્તીને દિગવિજય હરીષેણ કુમાર અનુક્રમે વૃદ્ધિ પામતો પંદર ધનુષ્યની કાયાવાળો થયો એટલે પિતાએ તેને યુવરાજ બનાવ્યો. પિતાનું રાજ્ય પાળતા હરિષણને અન્યદા આયુધશાળામાં ચકરત્ન પ્રગટ થયું. પછી અનુકમે પુરોહિત, વર્દકી, ગૃહપતિ અને સેનાની વગેરે તેર રને પણ પ્રગટ થયાં. પછી પ્રથમ પૂર્વ દિશા તરફ ચકની પાછળ -ચાલતાં માગધ તીર્થે ગયા. ત્યાં માધવકુમાર દેવને સાથે ત્યાંથી દક્ષિણ દિશા તરફ જઈ દક્ષિણ સમુદ્રમાં રહેલા વરદામપતિને વશ કર્યો. પછી પશ્ચિમ દિશામાં જઈ પ્રભાસદેવને સાથે ત્યાંથી મહા નદી સિધુ સમીપ જઈ સિધુદેવીને વશ કરી. પછી વૈતાઢયાદ્રિ કુમારદેવને સાડ્યો અને ત્યાં જ એ કૃતાર્થ વીર તમિસ્રા ગુફાના અધિષ્ઠાયક દેવને પણ સાથે. પછી સેનાપતિ પાસે સિધુ નદીનું પશ્ચિમ નિષ્ફટ જીતાવી લીધું. દંડ રત્નથી સેનાપતિએ તમિસ્રા ગુફાના દ્વાર ઉઘાડયાં અને ગુફામાં કાંકિણ રત્નથી માંડલા દર્યા. આથી ગુફા પ્રકાશથી ઝળહળી ઊઠી. હરિષણ સન્ય સાથે ગુફામાં આગળ વધે અને વાઈઝીરને બાંધેલ પુલ વડે ઉન્મજ્ઞા નદી પાર ઊતર્યો. ગુફાનું ઉત્તમ દ્વાર આપોઆપ ઉઘડી ગયું. ગુફામાંથી બહાર નીકળી હરિષણ ચક્રવતીએ આયાત જાતિના મલેચ્છોને જીતી લીધા અને સેનાપતિ પાસે આવી તેના અધિષ્ઠાયક દેવને જીતી લીધું. પછી કાંકિણી રત્ન વડે ઋષભકૂટ ઉપર પોતાનું નામ લખીને, આગળ ચાલતાં ગંગા નદી પાસે આર્વી. ગંગાદેવીને સાધી લીધી વૈતાઢય ઉપર બન્ને શ્રેણિના વિદ્યાધરની ભેટ સ્વીકારી, ચક્રવર્તીએ ખંડપ્રપાતા ગુફાના સ્વામી નાટયપાલ દેવને સાધી લીધે અને ગુફામાં પ્રવેશ કર્યો. તે ગુફામાં ચકને અનુસરીને ચાલતાં પ્રથમની જેમ બહાર નીકળ્યા પછી તેના પતિ પાસે ગંગાનું પૂર્વ
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૫૯
નિષ્કૃટ સધાવી ગંગાના કિનારા ઉપર પડાવ નાખ્યા. ત્યાં તેમના "ઉત્કૃષ્ટ પુણ્ય પ્રભાવથી ગંગાના મુખપાસે વસનારા નવિનાં તેમને સ્વયં મેળ પ્રાપ્ત થયાં.
આ પ્રમાણે ચક્રવીની સપૂર્ણ લક્ષ્મી મેળવી ટખંડ ભર તના વિજય કરી. હરિષણ ચક્રવતી કાંપિલ્યપુરમાં પાછા આવ્યા. દેવાએ અને માનવાએ તેમને ચક્રવતી પણાના અભિષેક કર્યાં. નગરમાં ખાર વર્ષ સુધી મટ્ઠાત્સવ પ્રવર્ત્યા, લાંબા સમય સુધી રાજ્ય સુખ ભાગવી ચક્રવર્તીએ દીક્ષા લીધી. ધાતીને! નાશ કરી દેવળજ્ઞાન પામી હરિષેણું માક્ષે ગયા.
નિમનાથ ભગવાનના તીથમાં થયેલા અગિયારમા : શ્રી જય ચક્રવતી નુ' ચરિત્ર પૂર્વભવ
વસુધર રાજા-દેવલાકમાં દેવ
આ જંબુદ્રીપના અરાવત ક્ષેત્રમાં શ્રીપુર નામે નગર હતું. ત્યાં વસુંધર નામે રાષ્ટ્ર રાજ્ય કરતા હતા. તેને પદ્માવતી નામે અતિ પ્રિય રાણી હતી. રાણીના મૃત્યુથી ઉદ્બેગ પામેલા રાજાએ પુત્રને ગાદીખે બેસાડી વરધમ નામના મુનિ પાસે દીક્ષા લીધી. ચિરકાળ દીક્ષા પાળી, મૃત્યુ પામી તે સાતમા કપમાં દેવપણે ઉત્પન્ન થયા.
જય ચક્રવતી જન્મ
મગધ દેશમાં રાજગૃહ નામે નગર હતું. ત્યાં વિજય નામના રાજા રાજય કરતા હતા. તેને વપ્રા નામે શીલવતી રાણી હતી. રૂપલાવણ્યની સંપત્તિથી તે પૃથ્વી પર રહેલી કાઇ દેવી ઢાય તેવી જણાતી હતી. કૈટલેાક કાળ ગયા પછી વસુધર રાજાના જીવ દેવ
Page #287
--------------------------------------------------------------------------
________________
ર૬૦ લેકમાંથી એવી વપ્રાદેવીની કુક્ષિ વિષે પુત્રપણે અવતર્યો. સુખે સુતેલાં વપ્રારાણુએ ચાદ મહાવો મુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂર્ણ માસે વપ્રા માતાએ પુત્રરત્નને જન્મ આપ્યો. પિતાએ તેનું નામ જયકુમાર પાડયું.
- ચક્રવતીના ચૌદ રત્નો
યૌવન વય પામ્યો એટલે પિતાએ તેને ગાદીએ બેસાડ. અન્યદા તેના આયુધગૃહમાં ચકવતીના પ્રથમ ચિન્હ રૂપ ચક્રરત્ન ઉત્પન્ન થયું. પછી અનુક્રમે છત્રરત્ન, મણિરત્ન, દંડરત્ન, ખડગ રત્ન, ચર્મરત્ન અને કાંકિણીરત્ન એમ કુલ સાત એકેંદ્રિય રને ઉત્પન્ન થયાં. તે સિવાથ પુરહિત રત્ન. ગૃહપતિ રત્ન, હસ્તિ રત્ન, અથરત્ન, સેનાપતિ રત્ન, વાર્શ્વકિરત્ન અને સ્ત્રીરત્નએ સાત પંચેન્દ્રિય રન ઉત્પન્ન થયાં. કેવળજ્ઞાન અને મેક્ષ
પછી જ્યચકવતીએ ચક્રને અનુસરી છ ખંડ સાંધ્યા. ચકવતની સંપૂર્ણ લક્ષ્મી મેળવી જ્યચક્રવતી પિતાના નગરમાં પાછા ફર્યા. દેવોએ અને માનવોએ ચકીપણાને અભિષેક કર્યો લાંબો. કાળ છખંડ ભેગવી, ચકવતીએ દીક્ષા લીધી અને રૂડી રીતે પાળી. ઘાતકી કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પામી, જય ચક્વતી મોક્ષે ગયા.
શ્રી ચરિષ્ટનેમિના પૂર્વભવનું વર્ણન યદુવંશ સમુદ્રે કર્મ કક્ષ હુતાશનઃ અરિષ્ટનેમિર્ભગવાન ભૂયાદ્રોડરિષ્ટનાશનઃ
યાદવવંશરૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન અને કર્મરૂપી વનખંડમાં અગ્નિ સમાન શ્રી અરિષ્ટ નેમિ ભગવાન તમારા ઉપદ્રવને નાશ કરનાર થાઓ.
Page #288
--------------------------------------------------------------------------
________________
૨૧
શ્રી નેમિનાથ ચરિત્ર પહેલા ભવ-ધનકુમાર બીજે ભવ-દેવ આ જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં અચલપુર નામે નગર હતું. ત્યાં વિક્રમધન નામે રાજા રાજય કરતા હતા. તેને ગુણ, શીલ સંપન્ન ધારિણી નામે રાણી હતી. એક વખત એ ધારિણી દેવીએ રાત્રિના શેષ ભાગમાં એક આંબાના વૃક્ષને ફલિત થયેલું સ્વપ્નમાં જોયુ. તે વૃક્ષને હાથમાં લઈ કાઇ રૂપવાન પુરૂષે કહ્યું. “ આ આમ્રવૃક્ષ આજે તારા આંગણામાં રાપાય છે, તે જેમ કાળ વ્યતીત થશે તેમ તેમ ઉત્કૃષ્ટ ફળવાળુ થઈને જુદે જુદે સ્થાન કે નવ વાર રાપાશે” આ સ્વપ્નનું વૃત્તાન્ત રાણીએ રાજાને કહ્યું એટલે રાજાએ સ્વપ્ન લક્ષણ પાડાને ખેાલાવી તેમની સાથે તેના વિચાર કર્યાં. સ્વપ્ન લક્ષણ પાડાએ કહ્યું, “ આ સ્વપ્નથી એમ સિદ્ધ થાય છે કે તમારે એક ઉત્કૃષ્ટ ભાગ્યવાન પુત્ર થશે અને સ્વપ્નગત આમ્રવૃક્ષ જે જુદે જુદે ઠેકાણે નવ વાર રાપાશે એમ કહ્યું, તેના આશય તા માત્ર દેવળી જાણે, અમારા જાણવામાં આવતા નથી” નિમિત્તિઆનાં આવાં વચન સાંભળી ધારિણી દેવી ધણી ખુશી થઇ અને ત્યારથી તેણે ઉત્તમ ગર્ભ ધારણ કર્યાં. પૂર્ણમાસે ધારિણી માતાએ પુત્રને જન્મ આપ્યા. રાજાએ પુત્રના જન્મ મહેાત્સવ કર્યાં અને શુભ દિવસે તેનુ નામ ધનકુમાર પાડયું. અનુક્રમે તેણે સ કળાએ સંપાદન કરી અને ચૌવનવય પામ્યા.
એ સમયે કુસુમપુર નામના નગરમાં સિંહ નામે રાજા હતા. તેને વિમળા નામે રાણી હતી. સિંહરાજાને તે રાણીથી ઘણા પુત્રો પછી એક પુત્રી થઈ રાજાએ કન્યાનું નામ ધનવતી પાડયું. અનુક્રમે કુંવરી વૃદ્ધિ પામી અને તેણે સર્વ કળા સપાદન કરી, એક વખતે ધનવતી સખી સાથે ઉદ્યાનમાં કીડા કરતી હતી તેવામાં એક
Page #289
--------------------------------------------------------------------------
________________
સ્કર
અશોકવૃક્ષ નીચે હાથમાં ચિત્રપટ લઈ ઊભો રહેલે એક વિચિત્ર ચિત્રકાર તેને જોવામાં આવ્યું. તેની પાસેથી ધનવતીની એક સખીએ બળાત્કારે તે ચિત્રપટ લઈ લીધું. તે ચિત્રપટમાં સુંદર પુરૂષનું રૂપ ચિતરેલું જઈ વિરમય પામીને તેણે ચિત્રકારને પૂછ્યું,
સુર અસુર અને મનુષ્યમાં આવું અદ્ભુત રૂપ કેવું છે? તેઓમાં કેઈનું આવું રૂપ સંભવતું નથી, તેથી શું તારૂં કૌશલ્ય બતાવવા માટે તેં આ રૂપ માત્ર સ્વબુદ્ધિથી જ આલેખ્યું છે?” તે સાંભળી ચિત્રકાર બોલ્યો, “આ ચિત્રમાં મેં જેવું રૂપ જોયું તેવું જ આળેખેલું છે. તેમાં મારૂં જરા પણ કૌશલ્ય નથી. ચંચલપુરના વિક્રમ રાજાના યુવાને પુત્ર ધનકુમારનું આ ચિત્ર છે. જેઓ એ કુમારને પ્રત્યક્ષ જઈ પછી આ ચિત્રને જુએ છે તેઓ મને ઊલટા
ફૂટ લેખક કહી વારંવાર મારી નિંદા કરે છે. તે મુદ્દે ! તે કંસારને જે નથી તેથી આ ચિત્ર જોઈ તું વિરમય પામે છે, કેમકે તું કુવાના દેડકા જેવી છે પણ તે ધનકુમારનું અદભૂત રૂપ જોઈ દેવાંગનાઓ પણ મોહ પામે છે. આ સમયે ત્યાં પાસે ઊભેલી ધનવંતી તે વાત સાંભળીને અને ચિત્ર જોઈને ધનકુમાર ઉપર રાગી બની '
: : વિનવતી અને ધનકુમારનાં લગ્ન
એક વખત કુસુમપુરમાં ચંચળપુરથી એક દૂત આવે. સિંહ રાજાએ પોતાની કનકવતી કન્યા સાથે ધનકુમારને વિવાહ કરવા માટે તે જ દુતને વિક્રમધન રાજા પાસે મોકલ્યો. ભાવતા ભોજન રૂપ પિતાએ કરેલ આ વિવાહથી ધનવતી ખુબ આનંદ પામી અને ધનકુમાર પણ જેવું જોઈએ તેવું મળ્યાથી આનંદ પામ્યો શુભ અવસરે માતાપિતાએ તેમનાં લગ્ન કર્યા.. ?
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૩
ધનકુમારના જીવ બાવીસમે તી કર થશે,
એક દિવસ ચંચલપુરના ઉદ્યાનમાં ચતુર્જાની વસુંધર નામના મુનિ પધાર્યાં. વિક્રમધન રાજા કુટુંબ સહિત વાંઢવા ગયા. ધર્મ દેશના પૂર્ણ થયા પછી વિક્રમધન રાજાએ મુનિને પૃયું, “ આ ધનકુમાર ગમાં હતા ત્યારે તેની માતાએ એક આન્ન વૃક્ષ જોયુ હતું. તે વખતે કાઈ પુષે કહ્યું હતું કે જુદે જુદે ઠેકાણે નવ વાર આ વૃક્ષ રાપાશે અને તેને ઉત્તરાત્તર ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થશે. એ કુમારના જન્મ થવાથી એ સ્વપ્નનુ ફળ તા અમારા જાણવામાં આવ્યું છે પણ નવ વાર આરાપણ થવાના શો અર્થ છે ? ” મુનિએ સન:પવ અને અવધિજ્ઞાન વડે વળી પાસેથી જાણી લઈ કહ્યું, “આ તમારા પુત્ર ધનકુમાર આ ભવથી માંડીને ઉત્તરાત્તર શ્રેષ્ઠ એવા નવ ભવ કરશે અને નવમા ભવમાં આ ભરતક્ષેત્રને વિષે યદુ વંશમાં ઉત્પન્ન થઇ તે બાવીશમા તીર્થંકર થશે.” આવુ... મુનિત્ વચન સાંભળી સર્વે અતિશય હર્ષ પામ્યા અને જનધમ માં વધુ દેદ્ર બન્યા.
ધનકુમારે સ્વીકારેલા ગહસ્થ ધર્મ .
એક વખત ધનકુમાર ધનવતી સાથે ક્રીડા કરવા સરાવર ઉપર ગયા. ત્યાં તેણે એક મૂર્છા પામેલા મુનિને જોયા. ધતકુમારે અનેક પ્રકારના શીતળ ઉપચાર કરી તેમને સચેત કર્યાં. મુનિએ ધર્મોપદેશ આપ્યા એટલે ધનકમારે ધનવતી સહિત મુનિની આગળ સમ્યકત્વ પ્રધાન ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યા પછી તેમણે તે મુનિને ઘેર લઈ જઈને અન્નપાનથી પ્રતિલાભિત કર્યાં અને ધર્મ શિક્ષાને માટે કેટલાક કાળ સુધી ત્યાં જ રાખ્યા. અંતકાળે વિક્રમધન રાજાએ ધનકુમારને પેાતાના રાજ્ય ઉપર અભિષિક્ત કર્યો ત્યારથી ધનકુમાર શ્રાવક ધર્મ અને પૃથ્વીનુ પણ પાલન કરવા લાગ્યા
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૬૪
ધનકુમારની દીક્ષા અને સ્વમન
""
અન્યદા ઉઘાનપાળે આવી ધનકુમારને કહ્યું, પ્રથમ આવેલા હતા તે મુનિ ઉદ્યાનમાં પધારેલા છે.” તે સાંભળી ધનકુમાર ધનવતીને સાથે લઈ તત્કાળ ઊદ્યાનમાં ગયા અને મુનિને વાંઢી દેશના સાંભળી. પછી જયન્ત નામના કુમારને ગાઢી સોંપી પાતે ધનવતી સાથે દીક્ષા લીધી. ધનકુમાર મુનિ ગુરુની સાથે રહી દુસ્તર તપ કરવા લાગ્યા. અનુક્રમે ગીતા થયેલા ધનકુમાર રાજિને ગુરુએ આચાર્ય પદ આપ્યું. ધણા રાજાને પ્રતિબાધ આપી, ધનકુમાર રાષિએ ધનવતી સાથે અનશન ગ્રહણ કર્યું". એક માસને અતે મૃત્યુ પામી તે બન્ને સૌ ધર્મ દેવલાકમાં
જૈન થયા.
ત્રીજે ભવ-ચિત્રગતિ વિદ્યાધર ચાયા ભવ-દેવ ચિત્રગતિ વિધાધરના જન્મ
બૈટાઢય પર્યંત ઊપર સુરતેજ નામના નગરમા સૂર નામે વિદ્યાધર રાજા રાજ્ય કરતા હતા. તેને વિધ્ન્મતિ નામની રાણી હતી. તેની કુક્ષિને વિષે ધનકુમારના જીવ સૌ ધમ દેવ લેાકમાંથી ચ્યવી પુત્રપણે ઊત્પન્ન થયા. પૂર્ણ માસે વિન્ગતિ માતાએ પુત્રરત્નને જન્મ આપ્યા. પિતાએ તેનુ નામ ચિત્રગતિ પાડયું.
રત્નવતીના પતિ અંગે ભવિષ્યવાણી
આ અરસામાં શિવ મંદિર નામના નગરમાં અનંગસિંહ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને શશીપ્રભા નામે રાણી હતી. તેની કુક્ષિને વિષે ધનવતીના જીવ સૌ ધમ દેવલાકથી ચ્યવી પુત્રીપણે અવતર્યો. પુ` માસે રાણીએ પુત્રીને જન્મ આપ્યા. પિતાએ તેનું નામ રત્નાવતી પાડયું. એક વખત અનંગસિ હૈ એક નિમિત્તિયાને પૂછ્યું. “ આ કન્યાના વર કાણુ થશે. નિમિત્તિયાએ
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૬૫ કાંઈક વિચારીને કહ્યું, “જે તમારી પાસેથી ખડગ રત્ન લઈ લેશે અને સિદ્ધાયતનમાં વંદન કરતાં જેની ઉપર દેવ પુષ્પવૃષ્ટિ કરશે, તે પુરુષ આ તમારી પુત્રી રત્નવતીને પરણશે” મારી પાસેથી પણ ખડગ રત્ન આંચકી લેશે એવો અદ્દભુત પરાક્રમી મારે જામાત્રા થશે, એમ જાણી પ્રસન્ન થયેલા રાજાએ નિમિત્તિયાને ખુશી કરી વિદાય આપી.
સુમિત્રને અપર માતાએ આપેલું ઝેર આ અરસામાં ચક્રપુર નગરમાં સુગ્રીવ નામને રાજા રાજય કરતો હતો. તેને યશસ્વી અને ભદ્રા નામની બે રાણીઓ હતી. ચશરવતીને સુમિત્ર નામને પુત્ર હતા. ભદ્રાના પુત્રનું નામ પદ્મ હતું. સુમિત્ર ગુણવાન અને ભદ્રિક પ્રકૃતિને હવે પદમ ક્રૂર અને અવિનયી હતા. એક વખત ભદ્રારાણીએ વિચાર કર્યો. “જ્યાં સુધી સુમિત્ર જીવતે છે ત્યાં સુધી મારા પુત્રને રાજય મળશે નહિ.” એમ વિચારી તેણે સુમિત્રને ઝેર આપ્યું. રાજાને આની તરત ખબર પડી. તેણે ભુવા, વૈદ્યો લાવ્યા પણ ઝેર ન ઉતર્યું. “ભદ્રાએ સુમિત્રને ઝેર આપ્યું છે” એ વાતની ખબર નગરજનેને પડી ગઈ તેથી ભદ્રા નાસી ગઈ રાજાએ પુત્રને નિમિત્તે અનેક પ્રકારે જિનપૂજા અને શાંતિ પૌષ્ટિક કર્મ કરાવ્યાં પુત્રના સગુણ સંભારી સંભારી રાજા વિલાપ કરવા લાગે. ચિરાગતિએ સુમિત્રાને આપેલું જીવતદાન
એ વખતે ચિત્રગતિ વિદ્યાધર આકાશમાં કીડા નિમિત્તે ફરતે હતે તે વિમાન સહિત ત્યાં આવી ચડે. તેણે આખા નગરને શેકાતુર જોયું. પછી વિષે સંબંધી સર્વ વૃત્તાન્ત સાંભળી તે વિમાનમાંથી નીચે ઉતર્યો અને વિદ્યાથી મંત્રિત જળ વડે તેણે કુમારની ઉપર સિંચન કર્યું. તત્કાળ નેત્ર ઉઘાડી સ્વસ્થ હૃદયે
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૬૬ સુમિત્ર બેઠો થયે અને “આ શું છે?' એમ પૂછવા લાગ્યા. ત્યારે રાજાએ તેને સર્વ વૃત્તાન્ત કહી બતાવ્યો, આ પછી ચિત્રગતિને વૃત્તાન્ત મંત્રીના પુત્ર સર્વને કો બધા આનંદ પામ્યા. ચિત્રગતિ અને સુમિત્ર બન્ને મિત્રો બન્યા. આ અરસામાં કેવળી ભગવાન પધાર્યા. તેમને ઉપદેશ સાંભળી બન્ને મિત્રોએ શ્રાવકના બાર વ્રત લીધાં. સુગ્રીવને વૈરાગ્ય આવ્યું. તેણે તેનું રાજય સુમિત્રને સોંપ્યું અને પિતે દીક્ષા લીધી. સુમિત્રે રાજ્યને થડે ભાગ પદમને આવ્યા અને સુખ પૂર્વક રાજય કરવા લાગે. - અન્યદા સુમિત્રની એક બહેન જે કલિંગ દેશના રાજા સાથે પરણાવી હતી તેને અનંગસિંહ રાજાને પુત્ર અને રત્નતીન ભાઈ કમળ હરી ગયે. પિતાની બહેનનું હરણ થવાથી સુમિત્ર શોકમાં છે.” એવા ખબર એક ખેચરના મુખથી તેના મિત્ર ચિત્રગતિએ સાંભળ્યા. એટલે હું તમારી બહેનને શોધીને થોડા વખતમાં લઈ આવીશ.” આ પ્રમાણે ખેચર દ્વારા સુમિત્રને ધીરજ આપી. ચિત્રગતિ તેની શોધમાં તત્પર થયે. પછી કમળે તેનું હરણ કર્યું છે' એવી ખબર જાણીને ચિત્રગતિ સર્વ સન્ય સાથે શિવમંદિર નંગરે આવ્યા. ત્યાં તેણે ભૂળને મારી નાંખ્યા. આથી તેને અનંગસિંહ સાથે યુદ્ધ થયું તેમાં ચિત્રગતિએ અનંગસિંહ પાસેથી ખડગે ખુચવી લીધુ અને સુમિત્રને તેની બહેન પાછી લાવી આપી. ત્યાર બાદ સુમિત્ર દીક્ષા લીધી અને કાળ ધર્મ પામી સુમિત્ર મુનિ દેવ છે.
, , , ચિર ગતિ અને રત્નાવતીનાં લગ્ન.' - એક વખત ચિત્ર ગતિ કુમાર યાત્રા માટે સિદ્દાયતન ગયો, રત્નાવતી સહિત અનંગસિંહ વિધાધર પણ આવ્યું . તે વખતે દેવલોક્યાંથી આવેલા સુમિત્ર દેવે ચિત્રગતિ ઉપર પુષ્પવૃષ્ટિ કરી
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૬૭ બેચરે હર્ષ પામીને ચિત્રગતિની પ્રશંશા કરવા લાગ્યા એટલે અંન ગસિંહ રાજાએ પણ પોતાની પુત્રીને વર તરીકે તેને ઓળખે. ચિત્રગતીને જોઈ અનંગસંહની પુત્રી રત્નવતી કામાતુર થઈ. ઘેર આવીને અનંગસિંહ રાજાએ સુરરાજા પાસે, રત્નાવતીને વિવાહ ચિત્રગતિ સાથે કરવા માટે એક દૂત મોકલ્યા. સુર રાજાએ અનંગસિંહની માગણી સ્વીકારી. પછી મહેત્સવ પૂર્વક તેમનાં લગ્ન કરવામાં આવ્યા. ચિત્ર ગતિ અને રત્નાવતીની દીક્ષા અને સ્વર્ગગમન
અન્યદા સૂરચકીએ ચિત્રગતિને ગાદીએ બેસાડી દીક્ષા લીધી અને ધાતીને ક્ષય કરી સુરચક્રી મોક્ષપદ પામ્યા. ચિત્રગતિ અનેક બેચર પતિઓ ને પિતાના સેવકે બનાવી પિતાનું અખંડ શાસન ચલાવવા લાગે. એક સમયે તેને કોઈ સામુન્ત રાજા મૃત્યુ પામ્યા. તેના બે પુત્રો પિતાના મૃત્યુ પછી રાજયને માટે લડવા લાગ્યા. તે સાંભળી ચિત્રગતિ ત્યાં ગયો અને બન્નેને રાજ્ય વહેંચી. આપ્યું, તેમજ યુક્તિવાળી વાણથી સમજાવીને તેમને સન્માર્ગે સ્થાપિત કર્યા. તથાપિ એક વખત તેઓ વનના હસ્તિની જેમ યુદ્ધ કરી મૃત્યુ પામ્યા. તે સાંભળી ચિત્ર ગતિને વૈરાગ્ય આવે. તેણે રત્નાવતીને મેટા કુંવર પુરંદરને ગાદી આપી રત્નવતી અને પિતાના બે ભાઈઓ સાથે દીક્ષા લીધી. ચિરકાળ તપ કરી છેવટે ચનશન કરી મૃત્યુ પામે ચિત્રગતિ માહેન્દ્ર કલ્પમાં દેવ થયે. રત્નવતી પણ તેજ દેવલોકમાં દેવ થઈ
છે પાંચમે-ભવ-અપરાજિત રાજા છો ભવ-દેવ - પશ્ચિમ મહાવિદેહમાં પદભ નામના વિજયમાં સિંહપૂર નામે નગર હતું ત્યાં હરિનંદી નામે રાજા રાજ્ય કરતા હતા. તેને પ્રિય
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૧૮
દર્શના નામે રાણી હતી. ચિત્રગતિ વિદ્યાધરને જીવ મહેન્દ્રદેવલેથી ચ્યવી પ્રિયદર્શનાની કુક્ષિ વિષે પુત્ર પણ ઉત્પન્ન થથે પૂર્ણ માસે પ્રિયદર્શના માતાએ પુત્ર રત્નને જન્મ આપ્યું. પિતાએ તેનું નામ અપરાજિત પાડયું આ અરસામાં મંત્રીને વિમળબોધ નામે પુત્ર છે. અપરાજિત અને વિમળ બેધ પરમ મિત્ર હતા. અપરાજિત કરેલો કેશલદેશના સૈનિકોને પરાભવ
એક વખતે તે બને મિત્રે અશ્વારૂઢ થઈ ક્રીડા કરવા માટે બહાર ગયા. તેમની તીવ્ર ગતિવાળા અશ્વો તેમને એક દૂરના મોટા જંગલમાં લઈ ગયા ત્યાં પહોંચતાં અશ્વો શ્રાન થઈને ઊભા રહ્યા, એટણે તેઓ એક વૃક્ષની નીચે ઘોડા પરથી ઉતરી પડયા. પછી રાજપુત્ર અપરાજિતે પોતાના મિત્ર વિમળ બેધને કહ્યું, “આ અશ્વો આપણને અહીં લાવ્યા તે સારું થયું નહીં અનેક આશ્ચર્યથી પૂર્ણ એવી પૃથ્વી શી રીતે જે વાત ? આપણે બહાર જવાની રજા માગત, તે આપણાં માતાપિતા આપણને કદી પણ રજા આપત - નહીં, તેથી આ ઠીક થયુ છે.” રાજપુત્રના આ વચન મંત્રીપુત્ર
એવ મસ્તુ' કહી કે આયે. તેવામાં રક્ષણ કરે, રક્ષણ કરે એમ પિકાર કરતો કે પુરૂષ ત્યાં આવ્યું. તેને શરણે આવેલે જઈ કુમારે કહ્યું “ભય પામીશ નહીં” મંત્રી પુત્રે કહ્યું, “તમે આ વિચાર્યા વગર બેલ્યા છે કારણ કે આ પુરૂષ અન્યાયી નીકળશે. તો સારૂં નહિ કહેવાય” અપરાજિત બોલ્યો “ન્યાયી હોય કે અન્યાયી હોય પણ જે તે શરણે આવે તે તેની રક્ષા કરવી એવો સદાક્ષાત્ર ધર્મ છે એવામાં “મારે, મારે” એમ બોલતા કોશલ રાજાના સૈનિકે આવ્યા. અપરાજિતે તેમને હરાવી નસાડી મૂક્યા. આથી સુકેશલ રાજા જાતે લડવા આવ્યો. પણ અપરાજિતને જોતા ખ્યાલ આવે કે આ તે મારા મિત્ર હરિનંદીને પુત્ર છે. તેણે અપરાજિતનું
Page #296
--------------------------------------------------------------------------
________________
ફક નાની પાત્રતામાં બરોડ મહિક
૨૬૯ સન્માન કર્યું અને પિતાને ત્યાં લઈ જઈ કનકમાલા નામની પિતાની પુત્રી પરણાવી.
સૂરકાન્ત વિદ્યાધરને પરાભવ સુકેશલને ત્યાંથી છૂપી રીતે વિમલ બેધને લઈ અપરાજિત નીકળી ગયો એકવખત કાલિકા દેવીના મંદિરની નજીક કેઈ સ્ત્રીનું રૂદન તેના સાંભળવામાં આવ્યું. કુમાર તે શબ્દના અનુસાર ચાલ્ય. ત્યાં અગ્નિની પાસે બેઠેલી એક સ્ત્રી અને તીર્ણ ખડગ ખેંચીને ઊભેલે એક પુરૂષ તેના જેવામાં આવ્યો. અપરાજિતે તે પુરૂષ ને હરાવી સ્ત્રીનું રક્ષણ કર્યું. બન્ને મિત્રોનું પરાક્રમ દેખી ઘાયલ થયેલે પુરૂષ ખુશ થયો. અને તેણે અપરાજિતને એક મણિ અને મૂલિકા આપ્યા અને મંત્રી પુત્રને બીજે વેશકકરી શકાય એવીગુટિકા આપી. કુમારના પૂછવાથી ઘાયલ પુરૂષે કહ્યું “હું શ્રીષેણ વિદ્યાઘરને સુરકાન્ત નામે પુત્ર છું અને આ કન્યા રથનુપુર નગરના અમૃત સેન રાજાની કુંવરી રત્નમાલા છે” એ અરસામાં રત્નમાલા ને શોધવા નીકળેલા તેના માતાપિતા ત્યાં આવી પહોંચ્યા. મંત્રીપુત્રે તેમના પૂછવાથી તેમને સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યો. અમૃતસેન રાજાએ ખુશ થઈ પોતાની કન્યા રત્નમાલા કુમાર અપરાજિતને પરણાવી પછી સસરાની રજા લઈ અપરાજિત મિત્ર સહિત આગળ ચાલ્ય..
અપરાજિતનું હરણ માર્ગે ચાલતાં બન્ને મિત્રો એક ચટવામાં આવ્યા. ત્યાં કુમારને તરસ લાગી તેથી મંત્રીપુત્ર વિમળબંધ જળ લેવા ગયે.. જળ લઈ આવ્યો ત્યારે તેણે કુમારને તે સ્થળે જોયો નહિ તેથી તે આમ તેમ તેની શોધ કરવા લાગ્યા. તેવામાં તેને વિધારે મળ્યા. તેમણે મંત્રીપુત્ર વિમળબંધને કહ્યું,
Page #297
--------------------------------------------------------------------------
________________
ર૭૦
“ભુવન ભાનુ નામના વિધાધર રાજાને કમ બની અને કુમુદિની નામે બે કુંવરીઓ છે તેમને વર તમારા પ્રિય મિત્ર અપરાજિત થશે એવું કઈ જ્ઞાનીએ કહેલું છે. તે ઉપરથી અમારા સ્વામી એ તેને લાવવાને માટે અમને મોકલ્યા હતા. અમે તે વનમાં આવ્યા અને તમે જળ લેવા ગયા એટલે અમે અપરાજિત કુમારનું હરણ કરી તેને અમારા સ્વામી પાસે લઈ ગયા. અમારા સ્વામીએ પોતાની બે પુત્રીના વિવાહ માટે તેમને યાચના કરી પણ તમારા વિરહના દુઃખથી કુમાર મૌન રહ્યા. એટલે ભુવન ભાનુ વિધાથરે તમને લાવવાની અમને આજ્ઞા કરી. હવે ઊભા થાઓ અને સત્વરે ત્યાં ચાલે, કેમકે તે બંને રાજકુમારી અને રાજકુમારને વિવાહ થવા તમારે આધીન છે. આવાં તેમનાં વચન સાંભળી વિમળબોધ તેમની સાથે કુમાર પાસે આવ્યો પછી શુભ દિવસે અપરાજિત બન્ને વિધાધર કન્યાઓ પર કેટલેક કામ ત્યાં રહી રાજકુમાર દેશાંતર જવા નીકળ્યો
અપરાજિત અને વિમળબોધ ચાલતા ચાલતા શ્રીમંદિરપુર આવ્યા. ત્યાં છરીના પ્રહારથી પીડા પામેલા સુપ્રભ નામના રાજાને કુમારે મણિ અને મૂલિકા વડે સજજ કર્યો. તેથી પ્રસન્ન થયેલા રાજાએ તેને પોતાની રંભા નામની કન્યા પરણાવી.
કેવળની ભવિષ્યવાણી રંભા સાથે કીડા કરતાં કેટલેક કાળ નિર્ગમન કરી રાજપુત્ર પૂર્વની જેમ મંત્રીપુત્ર સાથે ગુપ્ત રીતે તે નગરમાંથી નીકળી ગયે. ત્યાંથી કુડપુર સમીપે આવ્યાં. ત્યાં એક કેવળજ્ઞાની મુનિ તેમના જોવામાં આવ્યા. તેમને ત્રણ પ્રદક્ષિણા કરી નમી પાસે બેસી ધર્મદેશના સાંભળી. દેશના પૂર્ણ થયા પછી નમસ્કાર કરી અપરાજિતે પૂછયું, “ભવ્ય છું કે અભવ્ય ? ” કેવળી બોલ્યા, “તું ભવ્ય છે. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં તું બાવીશમે તીર્થકર
Page #298
--------------------------------------------------------------------------
________________
૭૧
થઇશ અને આ તારે મિત્ર વિમળબોધ તારી મુખ્ય ગણધર થશે” તે સાંભળી તેઓ બન્ને ખુશી થયા. પછી તે મુનિની સેવા કરવા તેઓ કેટલાક દિવસ ત્યાં જ રહ્યા. કેવળીએ ત્યાંથી વિહાર કર્યો એટલે તેઓ બને પણ રથાને સ્થાને જિનચૈત્યને વંદન કરતા વિચરવા લાગ્યા.
આ પ્રીતીમતીને સ્વયંવર આ જનાનંદ નામના નગરમાં જિતશત્ર નામે એક રાજા હતો. તેને ધારિણી નામે રાણી હતી. રત્નાવતીને જીવ સ્વર્ગમાંથી
વીને ધારિણી રાણીની કુક્ષિમાં પુત્રીપણે અવતર્યો પૂર્ણમાસે રાણીએ એક પુત્રીને જન્મ આખ્યો. પિતાએ તેનું નામ પ્રીતિમતી પાડ્યું અનુક્રમે તે યૌવન વય પામી અને સર્વકલા તથા વિદ્યામાં નિપુણ બની. તેણે એવી પ્રતિજ્ઞા કરી કે જે પુરૂષ મને વિદ્યામાં જિતશે તેને હું પરણીશ રાજાએ સ્વયંવર મંડપ રચા અને દેશ દેશના રાજાઓ અને વિધાધરોને આમંત્રણ આપ્યું. રાજાઓ સમયસર ત્યાં આવ્યા અને સૌ પોતપોતાના થાને ગોઠવાયા. અપરાજિતકુમાર પણ મંત્રી પુત્ર સાથે વિઘાઘરની આપેલી ગુટિકાને પ્રગથી રૂપ પરાવર્તન કરી ગ્ય સ્થાને બેઠે. ધરમાળા સાથે પ્રીતિમતી પ્રતિહારીને લઈ સ્વયંવરે મંડપમાં આવી રાજાઓ રૂપે તેનું અને તેજ જોઈ ચિરવત સ્થિર થયા. પ્રતિહારીએ રાજાઓના નામગોત્ર ઉચ્ચારી તે તે રાજાઓને ઓળખાવ્યા. આ પછી પ્રીતિમતીએ પ્રશ્નો પૂછયા. સર્વ રાજકુમારે મૌન રહ્યા. કઈ પ્રશ્નના જવાબ આપી શકયું નહિ. તુરત જ અપરાજિત ઊભા છે અને તેણે પ્રીતિમતીના પ્રશ્નના જવાબ આપી તેને જીતી લીધી. પ્રીતિમતીએ તરત જ વરમાળા તેના કંઠમાં આપી રાજાઓએ તલવાર ખેંચી અને બોલી ઉઠ્યા. “ આવા કુબડાને
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૦૨
',
પરણવું હતુ. તા અમને શા માટે બેાલાવ્યા ? સ્વયંવર મડપ યુદ્ધમડપ બન્યા. અપરાજિતે સર્વ રાજાને હુ’ફાગ્યા. તેવામાં સેાળપ્રભા નામના રાજાએ અપરાજિતને એાળખ્યા અને કહ્યું, “આ સામાન્ય માણસ નથી પણ નિંઢી રાજાના પુત્ર છે. અપરાજિત અને વિમળબાધે પેાતાનું સાચું રૂપ પ્રગટ કર્યું એટલે રાજાએ શસ્રો નીચે મૂકી ઢીધાં. જિતશત્રુ રાજાએ ઉત્સવપૂર્વક પ્રીતિમતીના લગ્ન અપરાજિત સાથે કર્યાં અને હરીફરાજાએ વજન થઈ વિવાહમંડપમમાં આવ્યા. જિતશત્રુ રામના મંત્રીએ પાતાની પુત્રી વિમલબાધને પરણાવી. રાજાએ સ્વસ્થાને ગયા. કુમાર અને સ્ત્રીપુત્ર થાડા સમય ત્યાં રહ્યા.
""
અન્યદા હરિનદી રાજાને કૃત ત્યાં આવ્યા. કુમારે માતા પિતાનું કુશળ પૂછ્યું એટલે દૂત નેત્રમાં અશ્રુ લાવી બેક્લ્યા, તમારા માતાપિતાનું શરીર ધારણ માત્ર કુશળ છે, કેમકે તમારા પ્રવાસ દિનથી આરંભીને તેમના નેત્ર અશ્રુ વડે પૂર્ણ રહ્યા કરે છે તમારૂ અલૌકિક ચરિત્ર લોઢા પાસેથી સાંભળી તેએ ક્ષણવાર ખુશ થાય છે. પણ પાછા તમારા વિચાગ યાદ આવવાથી મૂર્છા પામી જાય છે. તમારા અહીંના વૃત્તાન્ત સાંભળી મને તેનુ વાસ્તવિકપણું જાણવા માટે અહીં માણ્યેા છે, તો હવે તમે માતાપિતાને ખેઢ આપવા ચાગ્ય નથી ” દૂતનાં આવાં વચન સાંભળી કુમાર બેા. “ માતાપિતાને આવું દુઃખ આપનાર મારા જેવા અધમ પુત્રને ધિક્કાર છે.” પછી જિતશત્રુ રાજાની રજા લઇ અપરાજિતકુમાર ત્યાંથી ચાલ્યેા. તે વખતે બે પુત્રીઓને લઇ ભુવનભાનુ રાજા ત્યાં આવ્યા તેમજ જે જે રાજકન્યા અપરાતિ પરણ્યા હતા તેમને લઈને તેમના પિતાએ પણ ત્યાં આવ્યા પછી પ્રીતિમતી અને બીજી પત્નીઞાનીઓથી તથા અનેક ભૂચર અને
Page #300
--------------------------------------------------------------------------
________________
ર૭૩ બેચર રાજાઓથી વીંટાયેલે ભૂચર, બેચર સેન્યથી ભૂમિ અને આકાશને આચ્છાદન કરતે અપરાજિત કુમાર સિંહપુર આવી પહે. હરિનંદી રાજાએ સામા જઈને કુમારને આલિંગન કરી ખોળામાં બેસાડી વારંવાર તેના મસ્તક પર ચુંબન કર્યું. પછી માતાએ નેત્રમાં અશ્ર લાવી પ્રણામ કરતા કુમારની પૃષ્ઠ ઉપર કર વડે સ્પર્શ કર્યો અને તેના મસ્તક પર ચુંબન કર્યું. પ્રીતિમતી વગેરે વધૂઓએ પોતાના સાસુ સસરાના ચરણમાં નમી પ્રણામ ક્ય એટલે વિમળબોધે તેમનાં નામ લઈ લઈ સૌને ઓળખાવી પછી અપરાજિતે સાથે આવેલા ભૂચર અને ખેચરોને વિદાય આપી અને પોતે માતાપિતાને આનંદ આપતે ત્યાં રહી સુખે કીડા કરવા લાગે.
અપરાજિતની દીક્ષા અને સ્વર્ગારેહણ અન્યદા હરિનંદી રાજાએ અપરાજિતકુમારને ગાદીએ બેસાડી દીક્ષા લીધી. અપરાજિત રાજાને પ્રીતિમતી પટ્ટરાણી થઈ, વિમળબેધ મંત્રી થયા અને બે અનુજ બંધુઓ મંડલેશ્વર થયા અપરાજિત રાજાએ પ્રથમથી સર્વ રાજાઓને દબાવ્યા હતા તેથી તે સુખે રાજય કરવા લાગે. નવીન ચ, રથયાત્રાઓ અને ધાર્મિક કાર્યો કરવા પૂર્વક અપરાજિત રાજા કાળ નિર્ગમન કરે છે તેવામાં તેણે એક શ્રેષ્ઠિ પુત્રને આનંદપૂર્વક સુખ ભોગવતો જોયે, પણ બીજે જ દિવસે તેણે તેના મૃત્યુના સમાચાર સાંભળ્યા આથી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયું. તેથી તેણે પ્રીતિમતી રાણી, વિમળબંધ મંત્રી અને સૂર અને સોમ નામના બે ભાઈઓ સાથે દીક્ષા લીધી. રૂડી રીતે ચારિત્ર પાળી ચારે જણ અગિયારમાં દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા.
Page #301
--------------------------------------------------------------------------
________________
ર૭૪
સાતમે ભવ-શંખ રાજા
આઠમે ભવ-દેવ આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં હરિતનાપુર નામે નગર હતું. ત્યાં શ્રીષેણ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને શ્રીમતી નામે રાણી હતી. અન્ય દાતે રાણુએ રાત્રિના શેષ ભાગે સ્વપ્નમાં શંખના જે ઉજવળ પૂર્ણચંદ્ર પિતાના મુખ કમળમાં પ્રવેશ કરતો , પ્રાત:કાળે તે વૃત્તાન્ત તેણે પોતાના પતિ શ્રી રામને જણાવ્યું. રાજાએ વિષ્ણલક્ષણ પાઠકેને લાવ્યા. તેઓએ કહ્યું, “આ રવપ્નથી ચંદ્રની જેમ ર્સવ શત્રુ૫ અંધકારનો નાશકરે તે એક પુત્ર દેવીને થશે.” તેજ રાત્રિએ અપરાજિતનો જીવ આરણ દેવલોથી ઍવીને શ્રીમતી રાણીની કુક્ષિમાં પુત્ર પણે અવતર્યો. યોગ્ય કાળે સર્વ લક્ષણેથી પવિત્ર એવા એક પુત્રને રાણીએ જન્મ આપે. પિતાએ તેનું નામ શંખ પાડયું. અનુકમે તે કુમાર મેટ થેયે એટલે તેણે સર્વ કળાઓ લીલામાત્રમાં સંપાદન કરી લીધી. શ્રીષેણ રાજાના મંત્રી સુબુદ્ધિને ત્યાં વિમળ બેધને જીવ દેવ તેમાંથી વી પુત્ર પણે ઉત્પન્ન થયે. ત્યાં તેનું નામ મતિ પ્રમ રાખવામાં આવ્યું. રાજપુત્ર અને મંત્રી પુત્રને પૂર્વ ભવની પેઠે અહીં પણ મૈત્રિ થઈ.
પલ્લીપતિએ સ્વીકારેલી શરણાગતિ એક વખત લોકોએ શ્રીષણ આગળ ફરિયાદ કરી કે. “હે રાજન આપના રાજયમાં સમરકેતુ નામને પલ્લીપતિ લૂંટ ચલાવે છે. અમે સર્વ તેનાથી ત્રાસી ગયા છીએ. આપ અમારૂં રક્ષણ કરે.” સભામાં બેઠેલા શંખ કુમારે પલ્લી પતિને પકડી લાવવાનું માથે લીધું મંત્રી પુત્ર અને રાજકુમાર લકર સહિત પલ્લી પતિના કિલ્લે પહોંચ્યા પલ્લીપતિ કિલ્લે છેડી બહાર સંતાય. અગમ બુદ્ધિ
Page #302
--------------------------------------------------------------------------
________________
૨૭૫ શંખકુમારે થોડા લક્સને પહેલાં અંદર મોકલ્યું અને લશ્કર સાથે પોતે બહાર સંતાઈ રહ્યો. પલ્લીપતિ “શંખકુમારને પકડી પકડો, એમ બૂમ પાડતે જે કિલ્લામાં પેઠે કે તુરત પાછળથી અને આગળથી કુમારે લશ્કર સહિત તેને ઘેરી લીધા. પલ્લી પતિએ શરણાગતિ સ્વીકારી. તેણે દંડ આપવાનું કબૂલ કર્યું અને રાજકુમારની માફી માગી.
પહેલી પતિ સાથે કુમાર પાછો વળે. સાયં કાળ થતાં માર્ગમાં તેણે પડાવ નાખ્યો, અર્ધી રાત્રે કુમાર શય્યા ઉપર હતો તેવામાં કેઈ કરૂણવર તેના સાંભળવામાં આવે; તેથી તરત હાથમાં ખડગ લઈ સ્વરને અનુસરે તે ચાલ્યા. આગળ જતાં આધેડ વયની એક સ્ત્રીને તેણે રુદન કરતી જોઈ એટલે તેને કહ્યું, “હે ભદ્ર! નહીં તારા દુઃખનું જે કારણ હોય તે કહે,' તેણે કહ્યું, હે કુમાર ! ચંપાપુરીના જિતારિ રાજાને વશમતિ નામે પુત્રી છે. તેણે યૌવનવય પામતાં, શંખકુમારનાં ગુણ સાંભળી તેને પરણવાનો નિશ્ચય કર્યો. જિતારિ રાજાએ પુત્રીની વાત, કબુલ કરી અને તે હરિતના પુર નગરમાં શ્રીષેણ રાજા પાસે શંખકુમારની સાથે વિવાહનું નક્કી કરવા માણસ મોલે છે તેવામાં તેને મણિશેખર વિદ્યાધરે હરી. હું રાજકુમારીના હાથે વળગી પડી. અહીં સુધી તે હું આવી પણ તેણે મને તરછોડી નીચે નાખી દીધી. હું ય શેમતિની ધાવમાતા છું. મારા વગર તે બિચારી દુઃખી થતી હશે તેથી હું રડું છું” શંખકુમારે તેને આશ્વાસન આપ્યું અને કહ્યું, “હમણાં જ હું યશેમતિને લાવી આપું છું કુમાર ઊપડ અને મણિશેખરને વિશાલ પર્વતના શિખર ઉપર પડયે. મણિશેખર કન્યા તરફ મુખ કરી બોલ્યા, “જો આ શંખકુમાર! હમણાંજ તેને દેવલોમાં મેકલું છું”
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૭૬
એટલામાં તે શંખકુમારનું બાણ આવ્યું અને મણિશેખરને વંટોળથી વૃક્ષ પડે તેમ જમીન પર પાડી નાંખ્યો. મણિશેખરે મોમાં તૃણ લઈ તેની ક્ષમા માગી અને કુમારને દાસ બની કહેવા લાગ્યું, “મારા ઉપર ઉપકાર કરી તમે વૈતાઢય પર્વત ઉપર આવે. ત્યાં તમે શાશ્વત ના દર્શન કરી શકશે. વિદ્યાઓની પણ તમને પ્રાપ્તિ થશે, ” કુમારે આ વિજ્ઞપ્તિ કબુલ રાખી અને બે બેચરોને મોકલી સૈન્ય હસ્તિનાપુર રવાના કર્યું અને ધાવમાતાને બોલાવી લીધી.
શંખકુમારના લગ્ન પછી કુમાર યશોમતિ અને ધાવમાતાને સાથે લઈ, મણિશેખર સહિત વૈતાઢય પર્વતના દેવાલયોને વાંદી મણિશેખરના નગરે ગે. અહીં તેણે ઘણી વિદ્યાઓ મેળવી. ઘણા વિદ્યાધરેએ પોતાની પુત્રીઓ પણ શંખકુમારે કહ્યું આપવા કહ્યું, “જિતારિ રાજાને યશોમતિ સંપ્યા કે તેને પરણ્યા વિના હું કઈને પરણીશ નહિ” આથી મણિશેખર વગેરે વિધાધરો પિતાની પુત્રીઓ સહિત શંખકુમાર અને યશોમતિને લઈ ચંપામાં આવ્યાં. જિતારિ રાજાએ યશોમતિના લગ્ન શંખ સાથે ખૂબ ધામધૂમ પૂર્વક કર્યા. પછી કુમાર વિધાધરપુત્રીઓ પર. ચંપાપુરીમાં વાસુપૂજ્ય પ્રભુના ની યાત્રા કરી કેટલાક દિવસ બાદ યશોમતિ વગેરે સ્ત્રીઓ સહિત શંખકુમાર હરિતનાપુર આવ્યો.
શખકુમારની દીક્ષા અને સ્વગમન
અપરાજિતકુમારના પૂર્વજન્મના અનુજ બંધુ સુર અને સોમ જે ચારણ દેવલોકમાં ઉત્પન્ન થયા હતા તે ત્યાંથી ચ્યવીને યશેધર અને ગુણધર નામે આ જન્મમાં પણ તેના (શંખકુમારના) અનુજ બધું થયા. સમય જતાં શ્રીલેણે શંખકુમારને રાજ્ય સેંપી દીક્ષા
Page #304
--------------------------------------------------------------------------
________________
ર૭૭ લીધી. અને ઘાતી કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. ગામા–ગ્રામ વિચરતા શ્રીષેણ કેવળી હસ્તિનાપુર પધાર્યા. શંખકુમાર પરિવાર સહિત વાંદવા આવ્યા અને દેશનાને અને પૂછયું, “હે ભગવાન ! મને આ શોમતિ ઉપર વધુ મમત્વ શાથી છે ?કેવળીએ ધનદેવના ભવથી માંડી સાતે ભવનો સંબંધ કહી બતાવ્યું અને કહ્યું, “આગામી ભવમાં તમે નેમિનાથ નામના બાવીસમા તીર્થકર થશે અને આ યશામતિ રાજિમતિ થશે.” શંખ રાજર્ષિ વૈરાગ્ય પામે. પુત્ર પુંડરિકને રાજ્ય સેંપી, બે ભાઈઓ, યશોમતિ અને મંત્રી સાથે દીક્ષા લીધી. વિશ સ્થાનક તપ આરાધી શંખ રાજર્ષિએ તીર્થકર નામ કમ ઉપાર્જન કર્યું. અને અણુશણ કરી. શંખ મુનિ તથા યશેમતિ અપરાજિત વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. દીક્ષા અને સ્વર્ગગમન
વસુદેવ ચરિત્ર આ ભરતક્ષેત્રમાં મથુરા નામે એક નગરી છે તે નગરીમાં હરિવંશને વિષે પ્રખ્યાત રાજા વસુના પુત્ર બુધવજ પછી ઘણા રાજાઓ થઈ ગયા. પછી યદુ નામે એક રાજા થયો. યદુને શૂર નામે પુત્ર થશે અને તે શરને શૌરિ અને સુવીર નામે બે વાર પુત્રો છે. શૂર રાજાએ શૌરિને રાજય સેંપી, સુવીરને યુવરાજપદ આપી, દીક્ષા લીધી. શૌરી મથુરા છોડી કુશા દેશમાં સાયપુર વસાવી રાજ કરવા લાગે. શરિને અંધકવૃષ્ણિ વગેરે પુત્રો થય. અને આ અંધકવૃષ્ણિને સુભદ્રાદેવીથી સમુદ્રવિજ્ય વસુદેવ વગેરે દશ પુત્રો થયા અને એ દશે પુત્રો દશાના નામે પ્રસિદ્ધ થયા. આ ઉપરાંત અંધકવૃણિને કુંતી અને માદ્રી નામે બે પુત્રીઓ થઈ તેણે કુંતીને પાંડુ વેરે પરણાવી અને માદ્રી દમઘોષ રાજાને આપી.
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૦૮
શૂરના ખીજો પુત્ર સુવીર જે મથુરામાં રહ્યો હતા તેને ભેાજવૃષ્ણિ વગેરે પુત્રો થયા સુવીરે મથુરાનુ' રાજય ભેાંજવૃષ્ણિને આપ્યુ અને પે।તે સૌવીરપુર વસાવીને રહ્યો. બાજવૃષ્ણુિને ઉગ્રસેન નામે પુત્ર થયો. આ રીતે યદુરાજાના વંશજો મથુરા, સૌ પુર અને સૌવીરપુરમાં રાજય કરવા લાગ્યા.
વસુદેવના પુ
ભવ
એક વખત અંધક વૃષ્ણિ રાજાએ સુપ્રતિષ્ઠ નામના અવિધજ્ઞાની મુનિને પ્રણામ કરી અંજલિ જોડી આ પ્રમાણે પૃછ્યું, “મારે વસુદેવ નામે દશમા પુત્ર છે. તે અત્યંત રૂપ અને સૌભાગ્યવાળા છે, તેમજ કળાવાન અને પરાક્રમી છે તેનું કારણ શું ? ” સુપ્રતિષ્ઠ બાલ્યા, “મગધ દેશમાં નંદિગ્રામમાં એક ગરીબ બ્રાહ્મણ હતા તેને સામિલા નામે સ્ત્રી હતી. તેમને નદિષણ નામે એક પુત્ર થયા તેને બાલ્ય વયમાંજ નર્દિષણે માતા પિતાનું સુખ ગુમાવ્યું. નર્દિષણ મોટા પેટવાળા, લાંખા દાંતવાળા, ખરાબ નેત્રવાળે અને ચારસ માથાવાળા હતા તેથી તેના સ્વજનાએ તેને છેાડી ઢીધા, મામાને દયા આવી એટલે તેને પેાતાને ઘેર રાખી માટા કર્યાં. મામાને સાત કન્યા
આ પરણવા લાયક થયેલી હતી એટલે તેના મામાએ તેને કહ્યું હતું, ‘હું તને એક કન્યા આપીશ ' કન્યાના લાભથી તે મામાના ધરનું બધું કામ કરતા હતા આ ખબર સાંભળી કન્યાઓએ નંદિશ્રેણ તે પરણવાની ના પાડી. નર્દિષણને ખેદ થયુ અને તે આત્મહત્યા કરવા ઉપવનમાં ગયા. ત્યાં સુસ્થિત નામના એક મુનિને જોઈ ને તેમને વંદન કર્યું જ્ઞાનથી તેના મનેાભાવ જાણી મુનિ બેાલ્યા “રંતુ આત્મહત્યા કરીશ નહિ આત્મહત્યાથી કાંઇ સુખ મળતું નથી સુખના અર્થીએ તા ધમ કરવા જોઇએ. દીક્ષા લઈએ કરેલા ધજ
Page #306
--------------------------------------------------------------------------
________________
ર૭૦ ભવભવમાં સુખના હેતુ ભૂત થાય છે. આ પ્રમાણે સાંભળી તે પ્રતિબોધ પામે અને મુનિ પાસે દીક્ષા લીધી ગીતથ થઈને તેણે સાધુઓનું વૈયાવૃત્ય કરવાને અભિગ્રહ કર્યો.
બાળ અને ગ્લાન પ્રમુખ મુનિઓની વૈયાવૃત્ય કરનારા અને તેમાં કઈ પણ ખેદ નહિ પામનારા તે નંદિણ મુનિની અન્યદા ઈંદ્ર સભામાં પ્રશંસા કરી મિથ્યાત્વી દેવ તેની પરીક્ષા કરવા પ્લાન સાધુનું રૂપ લઈ આવ્યા નંદિષેણે ગ્લાન સાધુને ઊપાડયા કે તુરત વિષ્ટાથી તેણે તેનું શરીર ભરી દીધું અને ગુસ્સે થઈ તેણે નંદિષણને તરછોડ નંદિષેણે ધીર જ રાખી તેની ખૂબ ચાવચ્ચ કરી આથી દેવ તેની ક્ષમા માગી દેવ લેક ગે આમ નાદેણ તપ કરી, તપના ફળનું સ્ત્રીઓને વલ્લભ થાઉં એવું નિયાણું કરી, મૃત્યુ પામી, મહાશુક દેવલોકમાં દેવ થયે અને ત્યાંથી આવી તમારે પુત્ર વસુદેવ થયે છે"
વસુદેવને પૂર્વભવ સાંભળી અંધક વૃષ્ણિ અને ભેજ વૃષ્ણિએ દિક્ષા લીધી
કંસને પૂર્વ ભવ ભેજ વૃષ્ણિએ દીક્ષા લીધી એટલે મથુરામાં ઉગ્રસેન રાજા થયા, તેને ધારિણી નામે રાણી હતી. એક વખત ઉગ્રસેન રાજા બહાર જતા હતા તેવામાં માર્ગમાં બેઠેલા કેઈ માપવાસ તાપસ ને તેણે દિઠે તે તાપસને એ અભિગ્રહ હતો કે “માસોપવાસને પારણે પહેલા ઘરપાંથી જ ભિક્ષા મળે છે તેનાથી માસે પવાસનું પારણું કરવું; ત્યાં નમળે તે બીજે ઘેરથી ભિક્ષા લઈ કરવું નહિં આવી હકીકત સાંભળી ઉગ્રસેન રાજા તેને પારણાનું નિમંત્રણ આપી
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૦
પિતાને ઘેર ગયા. તાપસ પારણા માટે રાજગૃહે આવે પણ રાજા તે વાત ભૂલી ગયા એટલે કેઈએ તેને સત્કાર કર્યો નહિ એટલે તાપસ પાછો ફર્યો અને તેણે બીજા મહિનાના ઉપવાસ આદર્યા રાજાને તાપસને પારણા માટે કરેલ નિમંત્રણ યાદ આવ્યું અને તે ફરી તાપસ પાસે ગયા અને તેમની ક્ષમા માગી અને ફરી પાછું તેમને નિમંત્રણ આપ્યું દેવગે પાછા પ્રથમની જેમ ભૂલી ગયા અને તાપસ પારણું ર્યા વગર આશ્રમમાં પાછો આવ્યો તે મરણમાં આવતાં રાજાએ પાછા પૂર્વની જેમ તેને ખમાવ્યો અને ફરીથી નિમંત્રણ આપ્યું તે વખતે પણ રાજા ભૂલી ગયો એટલે તાપસને ડેધ ચઢયે તેથી તેણે નિયાણું બાહ્યું કે “આ તપના પ્રભાવ વડે હું ભવાંતરમાં આને વધ કરનાર થાઉં” પછી અણશણ કરી, તે મૃત્યુ પામ્યા અને ઉગ્રસેનની સ્ત્રી ધારિણીની કુક્ષિવિષે પુત્ર પણે ઉત્પન્ન થયો ગર્ભના પ્રભાવથી અન્યદા રાણીને પતિનું માંસ ખાવાનો દેહદ થયો. દેહદ ન પૂર્ણ થવાથી દિવસે દિવસે ક્ષય પામતી અને કહેવાને લજજા પામતી ધારિણીએ અન્યદા બહુ કષ્ટ તે દોહદ પોતાના પતિને જણાવ્યો. પછી મંત્રીઓએ રાજાને અંધા રામાં રાખી તેના ઉદર પર સસલાનું માંસ રાખી તેમાંથી છેદી છેદીને રાણીને આપવા માંડયું જયારે તેને દેહદ પૂર્ણ થયે ત્યારે તે પાછી મૂળ પ્રકૃતિમાં આવી અને બોલી કે, “હવે પતિ વિના આ ગર્ભ અને જીવિત શા કામનાં છે?' છેવટે જ્યારે તે પતિ વિના મરવાને તૈયાર થઈ ત્યારે, મંત્રીઓએ કહ્યું, “દેવી! આત્મહત્યા કરશે નહિ. અમે તમારા પતિને સાત દિવસમાં સજીવન કરી બતાવશું” સાતમે દિવસે મંત્રીઓએ ઉગ્રસેન ને બતાવ્યા એટલે રાણુઓ માટે ઉત્સવ
ર્યો. પૂણમાસે રાણીએ પુત્રને જન્મ આપ્યો. પણ પુત્ર ક્રરકમી હોવાની માન્યતાથી પોતાના તથા રાજાના નામથી અંક્તિ થયેલી
Page #308
--------------------------------------------------------------------------
________________
૨૮૧ વીંટી તથા પત્રિકા સાથે તેને પેટીમાં નાખી, તેણે દાસીની પાસે તે પેટી યમુના નદીના જળમાં વહેતી મૂકાવી અને જન્મીને મૃત્યુ પામ્યું છે એમ રાણીએ રાજાને કહ્યું.
યમુના નદી પેલી પેટીને તાણતી તાણતી શૌર્યપુરના દ્વારા પાસે લઈ ગઈ અને તે શુભદ્ર શેઠના હાથમાં આવી. તેણે પેટીમાંથી બાળકને કાઢી તેની પત્ની ને સંખ્યા અને કાંસાની પેટીમાં આવેલ હોવાથી તેનું નામ કંસ રાખ્યું. કંસ ઘણે કજીયાખોર હોવાથી શેઠે તેને વસુદેવ કુમારને સેં . સેવક છતાં જતે દિવસે તે વસુદેવને મિત્ર થઈ ગયે અને તેની પાસે રહી સર્વ કળીઓમાં પારંગત થે.
આ અરસામાં સુવસુરાજે નાગપુરમાં રાજ્ય સ્થાપ્યું. ત્યાં તેને બૃહદરથ નામે પુત્ર થયે આ બહદરથના વંશમાં જરાસંધ નામે પ્રતિવાસુદેવ થે. તેણે ત્રણ ખંડમાં પિતાની આણ પ્રવર્તાવી એક વખત સમુદ્ર વિજય રાજાની સભામાં જરાસંધને દૂત આવ્યો. તેણે રાજાને કહ્યું, “સિંહપુર નગરના સિંહરથને બધી મારી સભા માં હાજર કરશે તેને હું જીવયશાકુંવરી અને ઈચ્છિત નગર આપીશ એમ જરાસંધે તમને મારી મારફને કહેવડાવ્યું છે. વસુદેવે સમુદ્ર વિજ્ય રાજાને વિનંતી કરી કહ્યું “આપ મને રજા આપે તે હું આ કામ પાર પાડું.” સમુદ્રવિજયે થોડી આના કાની બાદ રજા આપી વસુદેવે કંસ અને લશ્કર સાથે સિંહપુર તરફ પ્રયાણ કર્યું સિંહ રથ લશ્કર સહિત સાથે આવ્યું. આ યુદ્ધમાં કંસ વસુદેવને સારથી હતો છતાં તેણે કટકટિના પ્રસંગે સારથી પણું છોડી દઈ સિંહ રથને બાંધી, વસુદેવના રથમાં નાખ્યો અને સિંહ રથનું રાજય કબજે કર્યું જીત મેળવી વસુદેવ સમુદ્રાવિજય
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૮૨
પાસે આવ્યા. સમુદ્રવિજ્યે . વસુદેવ ને એકાંતમાં કહ્યું, “જ્ઞાનીના વચનથી હું... જાણુ છું કે જરા સંધની પુત્રી જીવયશા ઉભય કુળના ક્ષય કરનારી થશે. માટે ઇનામમાં આ કન્યા તુ કંસને અપાવ જે, કારણ કે સિંહરથને જીતવામાં મુખ્યત્વે એના ફાળા છે. પરન્તુ વસુદેવે કહ્યું. ‘ તે વણિક પુત્ર છે ' આથી સમુદ્ર વિજયે સુભદ્ર શેઠને બાલાયે, અને તેને કસની ઉત્પત્તિ પૂછી. એટલે તેણે ક ંસને સ વૃત્તાન્ત ક ંસના સાંભળતાં પ્રથમથી કહી આપ્યા પછી સુભદ્ર વણિકે ઉગ્રસેન રાજા અને ધારણી રાણીની મુદ્રિકા અને પત્રિકા સમુદ્ર વિજ્ય રાજાને આપી. સમુદ્ર વિજયે તે પત્રિકા વાંચી તેમાં લખ્યું હતું કે “રામ ઉગ્રસેનની રાણી ધારિણીએ ભય’કર દાહદથી ભય પામી, પેાતાના પતિની રક્ષા માટે,
આ પ્રાણ પ્રિય પુત્રને ત્યાગ કર્યાં છે અને નામ મુદ્રા સહિત સ આભૂષણા એ ભૂષિત એવા આ બાળપુત્રને કાંસાની પેટીમાં નાખીને યમુના નદીમાં વહેતા મૂકા છે ” આ પ્રમાણે પત્રિકા વાંચી સમુદ્ર, વિજયે કહ્યું, “આ કંસ યાદવ છે અને ઉગ્રસેનના પુત્ર છે; અન્યદા
મથુરા રાજા કંસ
તેનામાં આવું વીય` સંભવે જ નહિં '' પછી રાજા સમુદ્ર વિજય ક*સને સાથે લઈ અર્ધ ચકી જરા સંધ પાસે ગયા અને તેનેસિંહરથ રાજા સાંખ્યા. અને કસતુ પરાક્રમ પણ જણાવ્યું. જરા સ ંધે પ્રસન્ન થઇ ક‘સને પેાતાની પુત્રી જીવયશા પરણાવી. તે વખતે કાંસે મથુરા પુરીની માગણી કરી તેથી તે નગરી પણ આપી જરા સંધે આપેલા સૈન્યને લઈ **સ મથુરા આવ્યેા. ત્યાં પેાતાના પિતા ઉગ્રસેનને બાંધી પાંજરામાં પૂર્યાં અને પાતે રાજા થયા. ઉપકારી સુભદ્ર શેઠને બેાલાવી, સુવર્ણનું દાન આપી તેના સત્કાર કર્યાં.
Page #310
--------------------------------------------------------------------------
________________
૨૮૩
એક દિવસ ધારિણી રાણીએ કંસને આવી કહ્યું, મેં જ તને કાંસાની પેટીમાં નાખી યમુનામાં વહેતા મૂકયેા હતા તારા પિતા ઉગ્રસેનને આમાં કાઇ અપરાધ નથી હું જ ખરી અપરાધી છું. તારે મને જે શિક્ષા કરવી ઢાય તે કર ' ક ંસે આ વાત માની નહિ અને ઉગ્રસેનને પાંજરામાંજ રાખ્યા.
વસુદેવ તરફ સ્ત્રીઓનું આકણુ
જરાસંધની વિદાય લઇ સમુદ્ર વિજ્ય બધુ સાથે પેાતાના નગર શૌય પુર આવ્યા. શૌયપુરમાં સર્વ સ્વેચ્છાએ ભમતા વસુદેવ કુમારને જોઈ તેમના સૌ થી મે।હિત થયેલી નગરની સ્રીએ જાણે મંત્ર કૃષ્ણ ઢાય તેમ તેની પાછ‚ ચાલવા લાગી. વસુદેવનુ' સૌન્દર્યાં સ્રીઓને કામણ રૂપ હતું તેથી નગરના મહાજને રાજા પાસે આવી એકાન્તમાં કહ્યું, “તમારા લધુ બન્યુ વસુદેવના રૂપથી નગરની સ્ત્રીઓએ મર્યાદા મુકી દ્વીધી છે. જે કાઇ સ્ત્રી વસુદેવને એકવાર પણ્ જુએ છે તે પરવશ થઈ જાય છે, તેા એ કુમારને વારંવાર નગરમાં ફરતા જુએ તેની તે। વાત જ શી કરવી ? ” રાજાએ મહાજન ને કહ્યું, “ હું તમારી ઈચ્છા પ્રમાણે બઢ્ઢા ખસ્ત કરીશ ” એમ સત્ત્વન આપી સૌને વિદાય કર્યો એક વખત સમુદ્ર વિજય રાજાને વસુદેવ મળવા ગયા. વસુદેવ ને કહ્યું, “ તારૂ શરીર કૃશ થઈ ગયું છે. હવે બહાર ફરવાનું ન રાખ ઘેર રહી સર્વ કલાને શીખી પ્રવીણતા મેળવ’ વસુદેવે આ વાત કબૂલ રાખી અને ધેર રહી ગીત નૃત્યાદિક વિનાદમાં દ્વિવસે નિમન કરવા લાગ્યા.
"1
"
વસુદેવના ગૃહત્યાગ
એક દિવસ ગંધ લઈ કુબ્જા નામની એક દાસી જતી હતી, તેને વસુદેવે પૂછ્યું. “ આ ગંધ ાને માટે લઈ જાય છે !'' કુબ્જા
"
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૮૪ - બેલી, “ આ ગધ દ્રવ્ય રાજા સમુદ્રવિજયને માટે શિવદેવીએ મે કહ્યું છે.” વસુદેવે કહ્યું, “આ ગંધ દ્રવ્ય માટે પણ કામ આવશે” એમ કહી મશ્કરીમાં તેણે તે ગંધ દ્રવ્ય દાસી પાસેથી લઈ લીધું. કુબજા બોલી, “તમારામાં આવા કુલક્ષણ છે તેથી તે બંધનમાં પડયા છો” વસુદેવે પૂછયું, “શું લક્ષણ છે !” દાસીએ નગરજનોની બધી વાત આદિથી અંત સુધી કહી સંભળાવી. વસુદેવને લાગ્યું, “શું મારા વડીલ બધુ મારે માટે એવો વિચાર ધરાવે છે સ્ત્રીઓની મારા તરફ રૂચિ કરાવવા હું નગરમાં ભણું છું ! મારે અહીં રહેવું નકામું છે. દાસીને તેનું ગંધ દ્રવ્ય પાછું આપી જવા દીધી અને રાતે વેશપલટ કરી નગર બહાર નીકળી સ્મશાનમાં ગયે. અને પિતે અગ્નિપ્રવેશ કર્યો છે એવું થાંભલા પર લખી બ્રાહ્મણને વેશધરી વસુદેવે ત્યાંથી પૃથ્વી ઉપર ફરવા માંડ્યું.
વસુદેવે અગ્નિ પ્રવેશ કર્યો છે એ વાત નગરમાં પ્રસરતાં રાજા પ્રજા સૌ કકળી ઊઠયાં. રાજા તથા યાદવોએ તેનું મૃતકાર્ય કર્યું આમ છતાં સમુદ્રવિજય વસુદેવ બળી મરે એ વાત ન માની તેણે તેના વિશ્વાસુ નિમિત્તિયાને બોલાવી પૂછ્યું, “વસુદેવ જીવે છે કે મૃત્યુ પામે છે !” નિમિત્તિઓએ નિમિત્ત જોઈ કહ્યું, “તમારે ભાઈ વસુદેવજીવે છે. લાંબા સમયે તમને યુદ્ધમાં સામે લડત મળશે
શ્યામા વગેરે સ્ત્રીઓ સાથે લગ્ન
વસુદેવ ભમતો ભમતો છેવટે એક ઘેરી માર્ગ ઉપર આવ્યો. ફરતો ફરતે તે વિખેટ નગરમાં આવ્યા. ત્યાં સુગ્રીવ રાજાની સામા અને વિજ્યસેના નામની બે કન્યાઓને તે કળામાં પરાભવ
Page #312
--------------------------------------------------------------------------
________________
૨૮૫ પમાડી પર. પછી વસુદેવ વિખેટથી નીકળે અને ફરતાં ફરતાં અનુકમે એક અટવીમાં જળાવ સરોવરમાં એક હાથીને તેણે ખેદ પમાડે તેથી પ્રસન્ન થયેલા વિદ્યાધરે શ્યામા નામની કન્યા વસુદેવને પરણાવી.
ફરતાં ફરતાં વસુદેવને એક બ્રાહ્મણ મળે. તેની સાથે તે ચંપાનગરીમાં ગયે. અહીં ચારૂદત્ત શેઠને સોંપેલ અમિત ગતિ વિધાધરની ગંધર્વસેના નામની કન્યાને ગાંધર્વ વિદ્યામાં છતી આથી ચારૂદ વસુદત્ત સાથે તેનાં લગ્ન કર્યા પછી ચારૂદને ગંધર્વસેનાને વૃત્તાન્ત કહ્યો.
“આ નગરમાં ભાનુ નામે શેઠની સુભદ્રા પુત્રીની કૃક્ષિથી હું ચારૂદત્ત નામે પુત્ર થયે. યૌવનક્ય પામતાં ફરવા જાતાં મેં એક વિધાધરને કદલીગૃહમાં એક ખેચરને ખીલે જડેલે દીઠે તેની સામે તલવાર ઉપર ત્રણ ઔષધિઓના વલય પણ મેં દીઠા પછી મેં મારી બુદ્ધિથી તેમાંની એક ઔષધિ વડે તે ખેચરને ખીલામાંથી મુક્ત કર્યો. બીજી ઔષધિ વડે તેના ઘા રૂઝાવી દીધા અને ત્રીજી ઔષધિ વડે તેને સચેત કર્યો. પછી તેણે પિતાની કથની કહેતાં જણાવ્યું. “મારૂં નામ અમિતગતિ વિદ્યાધર છે. હું સુકુમાલિકા નામની વિદ્યાધર કન્યા પરણ્યો હતો, પણ મારા મિત્ર ધૂમશિખ તેના ઉપર આસક્ત થયો. તેણે મારી આવી દશા કરી, સુકમાલિકાને લઈ તે નાસી ગયેલ છે. આ મહાકષ્ટમાંથી તમે મને છોડાવે છે, તો કહે હવે હું તમારું શું કામ કરું કે જેથી તમારા જેવા અકારણ મિત્રને હું અઋણિ થાઉ” મેં કહ્યું. “તમારા દર્શને નથી કૃતાર્થ છું.” તે સાંભળી તે વિદ્યાધર ઉડીને તત્કાળ ચાલ્યો ગયે અને હું મારે ઘેર આવ્યું અને મિત્રોની સાથે સુખે કીડા,
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૮૬
કરવા લાગે.
અનુક્રમે હું યૌવનવય પામે એટલે પિતાએ મને મારા મામાની મિત્રવતી નામની પુત્રી પરણાવી. કળાની આસક્તિથી હું સ્ત્રીમાં ભેગાસક્ત થયો નહિ એટલે માતાપિતા મને મુગ્ધ જાણવા લાગ્યા. પછી તેમણે ચાતુર્યપ્રાપ્તિ માટે મને શંગાની લલિત ચેષ્ટામાં જોડી દીધે, તેથી હું ઉપવન વગેરેમાં વેચ્છાએ વિચારવા ' લાગે. એમ કરતાં વસન્તસેના નામની વેશ્યાને ઘેર હું બાર વર્ષ
સુધી રહ્યો. ત્યાં અજ્ઞાનપણે મેં સેળ કરોડ સુવર્ણદ્રવ્ય ઊડાવી દિીધું. છેવટે વેશ્યાએ મને નિર્ધન જાણીને તેના ઘરમાંથી કાઢી મૂક્ય ત્યાંથી ઘેર આવતાં માતાપિતાનું મૃત્યુ થયેલું જાણી ધૈર્યથી વ્યાપાર કરવા માટે મારી પત્નીનાં આભૂષણો ગ્રહણ કર્યા પછી મારા મામાની સાથે વ્યાપાર અર્થે ચાલીને હું ઊશીરવતી નગરીએ આવ્યું. ત્યાં સ્ત્રીના આભૂષણો વેચીને મેં કપાસ ખરીદ્યો તે લઈને - હું તામ્રલિપી નગરીએ જતો હતો ત્યાં માર્ગમાં દાવાનળ વડે
પાસ બળી ગયે તેથી મારા મામાએ મને નિર્ભાગી જાણી ત્યજી દીધે પછી અશ્વ ઉપર બેસી હું એકલે પશ્ચિમ દિશા તરફ ચાલ્યો
ત્યાં માર્ગમાં ભારે અશ્વ મરી ગયે. એટલે હું પાદચારી છે. ચાલતા ચાલતા હું પ્રિયંગુ નગરમાં આવ્યું. ત્યાં મારા પિતાના મિત્ર સુરેન્દ્રદત્તે મને જો. તે મને પિતાને ઘેર તેડી ગયે. મેં તેની પાસેથી એક લાખ વ્યાજે લીધા અને કરિયાણાં લઈ વહાણ ભરી સમુદ્ર માર્ગે ચાલ્યા દ્વીપનગર વગેરેમાં ગમનાગમન કરી મેં આઠ કરોડ સુવર્ણ ઉપાર્જન કર્યું. તે દ્રવ્ય લઈને હું જળમાર્ગે રવદેશ તરફ વળે. ત્યાં માર્ગમાં મારું વહાણ ભાંગી ગયું અને માત્ર એક પાટિયું મારા હાથમાં આવ્યું સાત દિવસે હું સમુદ્રકાંઠે પહોંચ્યા. ત્યાં રાજપુર નામના નગરની બહાર એક ત્રિદંડી સન્યા
Page #314
--------------------------------------------------------------------------
________________
૨૮૭ સીના સંપર્કમાં હું આવ્યું. ત્રિદંડીના વાસમાં રહી સિદ્ધસ મેળવવાના અને સુવર્ણ ભૂમિમાં જવાનાં મેં ઘણું ફાફા માર્યા. પણ નસીબ ચાર ડગલા આગળને આગળ. આથી કંઈ ઠેકાણે સફળતા ન મળી.
નવકાર મંત્રને પ્રભાવ
એક વખત મારા મિત્ર ઈન્દ્રદત્તે બે મેંઢા માય એક મેંઢાને મરતી વખતે મેં નવકાર મંત્ર સંભળા. રખડતો રખડતે હું એક પર્વત ઉપર ગયો ત્યાં પેલા અમિતગતિ વિદ્યાધર જે મુનિ થયા હતા. તેમને હું નમી બેઠે. તેવામાં એક દેવ આવ્યો. તેણે પહેલાં મને નમસ્કાર કર્યો અને પછી મુનિને નમે. અમે પૂછયું. “આમ ઉલટું કેમ કર્યું?” તેણે કહ્યું મારી વાત સાંભળો –
- પૂર્વ ભવમાં હું ઘેટે હતે. ઘેટાના ભાવમાં ચારૂદ મને નવકાર મંત્ર સંભળા, તેથી હું સારા અધ્યવસાયથી મૃત્યુ પામી દેવ થે. આથી મારા પરમ ઉપકારી ચારૂદત્તને મેં પ્રથમ નમરકાર કર્યો.
આ અરસામાં અમિતગતિના પુત્રો ત્યાં આવ્યા. તે એમને પિતાના જે માની તેમણે તેમની બહેન ગંધર્વ સેના આપી અને કહ્યું કે અમારા પિતાએ દીક્ષા લેતાં કહ્યું છે કે “મારા ભૂચરમિત્ર ચારૂદત્તને આ કન્યા આપજે. તે વસુદેવની વેરે પરણાવશે. કારણ કે આને પતિ વસુદેવ થવાનું છે તે નિશ્ચિત છે. આથી હે વસુદેવ ! આ વણિક પુત્રી છે એમ ન માનશે. આ ગંધર્વસેન વિદ્યાધરની પુત્રી છે.”
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૮૮
કનકાવતી આ ભરતક્ષેત્રમાં પેઢણપુર નામે નગર હતું. ત્યાં હરિશ્ચંદ્ર નામે રાજા રાજ્ય કરતો હતો. તેને લક્ષ્મીવતી નામે રાણી હતી. રાણીને એક મનોહર અંગવાળી કુંવરી હતી. આ કુંવરીને પૂર્વ ભવને પતિ ધનપતિ કુબેર હતો. તેથી તેણે હરિશ્ચંદ્રના ઘરમાં કનવૃષ્ટિ કરી આથી રાજાએ કુંવરીનું નામ કનક્વતી રાખ્યું કનક્વતીના મોહથી ધનદ અવસરે હરિશ્ચંદ્ર રાજાને ત્યાં આવતા અને કનકાવતીને દેખી આનંદ પામતો. કેળવણું
અનકમે બાલ્યવયને છોડી નતી કળા ગ્રહણ કરવાને ગ્ય થઈ એટલે હરિશ્ચંદ્ર રાજાએ તેને કળા શીખવવા માટે શુભ દિવસે ઈગ્ય કળાચાર્યને સોંપી થડા સમયમાં તે બધી કળાઓ શીખી ગઈ. અનુકમે કનક્વતી યૌવનવય પામી. તેને જોઈ તેનાં માતાપિતા વરની શોધ માટે તત્પર થયાં. જ્યારે કે મેગ્ય વર થળે નહિ ત્યારે તેમણે સ્વયંવરને આરંભ કર્યો.
એક વખતે તે મૃગાક્ષી બાળા પોતાના મહેલમાં સુખેથી બેઠી હતી. ત્યાં અકસ્માત એક રાજહંસને ત્યાં આવેલું છે. કનકવતીએ તે હંસને પકડી લીધો. પછી દાસીને કહ્યું, “એક કાષ્ઠનું પિંજર લાવ કે જેમાં હું આ પક્ષીને મૂકું, કારણ કે પક્ષીઓ તે વિના એક ઠેકાણે સ્થાયી રહેતાં નથી. કનકાવતીના કહેવાથી દાસી કાષ્ઠનું પિંજર લેવા ગઈ, એટલે તે હંસ માનુષી ભાષામાં બોલ્યા, “હે રાજપુત્રી ! તું ચતુર છે, છતાં મને પિંજરામાં કેમ પૂરે છે. અને છોડી દે. હું તને એક પ્રિયના ખબર આપુ.” આ પ્રમાણે રાજહંસને મનુષ્યની ભાષા બોલતો જોઈ. રાજકુમારી વિસ્મય પામી અને પ્રિય અતિથિની જેમ તેને ગૌરવતાથી આ પ્રમાણે કહ્યું, “હે હંસ
Page #316
--------------------------------------------------------------------------
________________
૨૮૯
((
તું તેા ઉલટા પ્રસાદપાત્ર થયેા માટે તે પ્રિય કાણુ છે તે કહે ” હંસ બેાલ્યા, “ કાશલ નગરીમાં ખેચરપતિ કૈાશલ રાજાને સુકાશલા નામે એક દુહિતા છે. તે સુકાશલાના યુવાન પતિ શ્રેષ્ઠ સૌન્દર્યનુ સ્થાન છે. તેને જોઈ સર્વ રૂપવાનની રેખા પણ ભગ્ન થાય છે. તેના નમૂનાનુ રૂપ જો ઢાય તેા માત્ર દર્પણમાં જ છે. બીજે નથી જેમ તે યુવાન રૂપ સંપત્તિ વડે ના શિરામણિ છે, તેમ તું પણ રૂપ સંપત્તિથી સ` નારીમાં શિરામણિ છે. તમારા બન્નેના સમાગમ થાય તેવી ઇચ્છાથી તેનેા વૃત્તાન્ત મેં તને જણાવ્યા છે. તારા સ્વયંવર વિષે સાંભળી મેં તેની પાસે પણ તારૂ રૂપ વર્ણવેલું છે. તેથી તે સ્વેચ્છાએ તારા સ્વયંવરમાં આવશે. હવે તુ' મને છેડી દેતા! પતિને માટે હું પ્રયત્ન કરીશ.' કનકવતીએ તેને છેાડી દીધા, એટલે તે આકાશમાં ઊડયા અને આકાશમાંરહી કનકવતીના ઉત્સંગમાં એક ચિત્રપટ નાખી કહ્યું, “ જેવા મે... તે યુવાન પુરૂષને જોયા છે, તેવા જ આ ચિત્રપટમાં આળેખેલા છે. તે જોઇને અહીં આવે ત્યારે તે પુરૂષને તુ' આળખી લેજે. તમારા સ્વયંવરનાં દિવસે તે યુવાન તમારી પાસે બીજાના હૃત થઇ આવશે.”
કુબેરના દુત તરીકે વસુદેવ
ઞયંવરમાં હાજરી આપવા વસુદેવ પેટાલપુર આવ્યા હરિશ્ચંદ્રે તેને લક્ષ્મી રમણ ઉદ્યાનમાં ઉતારી આપ્યા આ અરસામાં આકાશમાંથી એક વિમાન ઉતર્યું અને તેમાંથી કુબેર દેવ બહારની કપ્યા તેણે સૌ પ્રથમ ધાનમાં રહેલ પ્રાસાદમાં, બીરાજેલ પ્રતિમાને વંદન કર્યું. ત્યાર બાદ તેને જોવાની ઈચ્છાથી પાસે ઊભેલા વસુદેવને કહ્યું, “ કુમાર ! મારૂં એક કામ કર તું કનવતીના આવાસમાં જા અને તેને કહે કે ધનપતિ કુબેર કહેવરાવે છે કે તું દેવી બની જા અને મને પરણુ. મારા પ્રભાવથી તું રાકટાક વગર તેના આવાસમાં જઈ
૧૯
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૯૦ શકીશ” વસુદેવે વિચાર કર્યો કે જે ને દેવો પણ ઈચ્છી રહ્યા છે તે કનકવતી કેવી હશે ?” આમ વિચાર કરતા તે તુરત તેના આવાસમાં પહોંચ્યા. કનકાવતી ઊભી થઈ પતિદેવ! સંબોધી પગે પડી વસુદેવે કહ્યું, “તું ભૂલે છે. તારો પતિ તે ધનદ છે. હું તે તેને મોકલેલ દૂત છું. તેણે મારી દ્વારા કહેવડાવ્યું છે, “તું દેવાંગના બની મને પરણ.” કનવંતી બોલી, “તે ઈદ્રના સામાનિક દેવ ક્યાં અને કીટક પ્રાય હું માનુષી ક્યાં ? તેણે મારી પાસે જે તેમને દૂતપણું કરાવ્યું છે તે અનુચિત છે, કેમ કે પૂર્વે કોઈ પણ માનુષી સ્ત્રીને દેવતા સાથે એવો સંબંધ થયો નથી. ધનદ નામ સાંભળવાથી મારા પૂર્વ જન્મના સંબંધને લીધે મારું મન ઉત્કંઠા ધરે છે, પણ આ દુર્ગધી ઔદારિક શરીરની દુર્ગધને અમૃતભોજી દેસહન કરી શકતા નથી એવા શ્રી અરિહંત પ્રભુના વચન છે તે દૂતપણના મિષથી ગુપ્ત રહેલા તમે જ મારા પતિ છો. તમે કુબેર પાસે જઈને કહેજો કે હું માનુષી છું. તમારા દર્શનને પણ યોગ્ય નથી. વળી સાત ધાતુમય શરીરવાળી હું છું તેને તમે પ્રતિમા રૂપે પૂજય છે,” પછી વારંવાર સત્કારતી કનવતીને અનિમેષ નયને જેતે વસુદેવ તુરત ત્યાંથી અંતર્ધાન થઈ ગયો અને કુબેરને મળ્યો કુબેરે તેના દેવ સમક્ષ વસુદેવની ધીરજ અને સત્યનિષ્ઠાની પ્રશંસા કરી તેને દેવદુષ્ય વસ્ત્ર, કનકકાન્તા વીંટી, મુગટ, કંડલ, હાર, બાજુબંધ, નક્ષત્ર માળા, કંકણ કંદરે વગેરે અનેક વસ્તુઓ આપી તેને ધનદ સદશ બનાવ્યો.
હરિશ્ચંદ્ર રાજાના હર્ષને પાર ન હતો કારણ કે તેની સભામાં રાજાઓની સાથે સાક્ષાત્ કુબેરે પણ સ્થાન લીધું હતું. રાજપુત્રી કનકવતી રાજહંસની જેમ મંદ ગતિએ ચાલતી ચાલતી સ્વયંવર મંડપમાં આવી એક છેડાથી બીજા છેડા સુધી તેણે ધારી ધારીને
Page #318
--------------------------------------------------------------------------
________________
ર૯
સર્વ રાજાઓ જોયા પણ ચિત્રપટમાં ચિન્નેલ વસુદેવની આકૃતિવાળો કેઈ રાજવી ન દીઠે. બે ત્રણ વાર જોઈ તે થાકી અને રડી કુબેરને કહેવા લાગી, “હે દેવ ! હું તમારી પૂર્વજન્મની પત્ની છું, માટે તમે આવી રીતે મારી મશ્કરી ન કરે; કારણ કે જેને હું વરવાને ઇચ્છું છું તે વરને તમે અંતતિ કરી દીધા છે એમ મને લાગે છે. પછી કુબેરે હાસ્ય કરી વસુદેવને કહ્યું, “મહાભાગ ! મેં તમને જે કુબેરકાન્તા નામે મુદ્રિકા આપી છે તે હાથમાંથી કાઢી નાખે. કુબેરની આજ્ઞાથી વસુદેવે તે મુદ્રિકા કાઢી નાખી. એટલે તે નાટકના પાત્રની જેમ પિતાના રવરૂપને પ્રાપ્ત થયા. કનકવતીએ વરમાળા વસુદેવના કંઠમાં રેપી સર્વત્ર આનંદ આનંદ ફેલા. કુબેર અને રાજાઓની હાજરીમાં વસુદેવ અને કનક્વતીનાં લગ્ન થયાં.
કનકવતીને પૂર્વભવ–નળ દમયન્તી ચરિત્ર પહેલે ભવ મમ્મરાજાની વીરમતી રાણી
વસુદેવે કુબેરને પૂછયું, “તમે અહીં કેમ આવ્યા?” કુબેરે વસુદેવને કહ્યું, “હે કુમાર ! મારૂં અહીં આવવાનું કારણ સાંભળો.”
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે અષ્ટાપદ ગિરિની પાસે સંગર નામે નગર હતું. તે નગરમાં મમ્મણ નામે રાજા હતો અને તેને વીરમતી નામે રાણી હતી. એક વખત એ રાજા રાણી સહિત શિકાર કરવા નગર બહાર નીકળ્યો. રસ્તામાં તેણે સંધ ભેગા ચાલ્યા આવતા મળમલિન સાધુને જોયા એટલે. “આ મારે અપશુકન થયા” આ પ્રમાણે વિચારી તેણે સંધ સાથે આવતા તે મુનિને રોક્યા. પછી શીકાર કરી આવીને રાજા રાણી સાથે સ્થાને બે અને મુનિને બાર ઘડી સુધી દુઃખમય સ્થિતિમાં રાખ્યા. ત્યારપછી રોજિદંપતીને દયા આવી; તેથી મુનિને પૂછયું, “ તમે
Page #319
--------------------------------------------------------------------------
________________
ર૯ર
ક્યાંથી આવ્યા છે ? અને કયાં જાઓ છો ?” મુનિ મેલ્યા, “હું રહિતક નગરથી અષ્ટાપદ ગિરિ પર રહેલા અહંત બિંબને વાંદવા માટે જતા હતા, પણ તમે મને રોકી રાખ્યો એટલે હું અષ્ટાપદ જઈ શક્યો નહીં. આ ધર્મ કાર્ય કરતાં મને અટકાવવાથી તમે બટું અંતરાય કર્મ બાંધ્યું.” આ પ્રમાણે તે મુનિનાં વચન સાંભળી તે દંપતી લધુ કમી હેવાથી તે શાન્ત થયા. મુનિએ તેમને જીવન દયા પ્રધાન શ્રી આહંત ધર્મને ઉપદેશ આપ્યો ત્યારથી તે આ ધર્માભિમુખ થયાં. પછી તેમણે તે મુનિને યોગ્ય સન્માનપૂર્વક સારા સ્થાનમાં નિવાસ કરાવ્યો. મુનિના બહુકાળના સંસર્ગથી તે દંપતીએ શ્રાવકનાં વ્રત ગ્રહણ કર્યા. કેટલે કાળે તે મુની રાજારાણીની સંમતિ લઈ અષ્ટાપદ ગિરિ ગયા.
બીજો ભવ–દેવી એક વખત શાસનદેવી વીરમતીને ધર્મમાં સ્થિર કરવા અષ્ટાપદ લઈ ગઈ. ત્યાં ચોવીસે અરિહંતના બિંબને વાંદી પોતાના નગરે પાછી આવી. પછી ચાવીસે જીનને ઉદેશી આંબેલ કર્યા. તથા તપ ઉદ્યાપનમાં ચોવીસે જિનબિંબના રત્નયુક્ત સુવર્ણતિલક, સ્નાત્ર પૂર્વક, અષ્ટાપદગિરિ ઉપર ચોવીસે જિનના ભાલ ઉપર સ્થાપન કર્યા આમ તપથી ભાવિત દંપતી બીજે ભવે દેવલેકમાં દેવ દેવીપણે ઉત્પન્ન થયા. ત્રીજો ભવ-ધન્ય આહીરની ધુંસરી નામે પત્ની
મમ્મણ રાજાને જીવ દેવલોકમાંથી ચ્યવી આ જબુદ્દીપ ના ભરત ક્ષેત્રમાં બહલી નામના દેશમાં, પિતનપુર નામના નગરને વિષે, ઘમિલ નામના આ હિરની સ્ત્રી રેણુકાની કુક્ષિને વિષે પુત્ર પણે ઉત્પન્ન થયો, પૂર્ણ માસે રેણુકાએ પુત્રને જન્મ આપ્યો પિતાએ તેનું નામ ધન્ય પાડયુ. ત્યાર પછી વીરમતી રાણીને જીવ
Page #320
--------------------------------------------------------------------------
________________
દેવલેથી એવી તે ધન્યની ધૂંસરી નામે સ્ત્રી થઈ ધન્ય હંમેશા
અરણ્યમાં જઈ ભેંસો ચારતો હતો અન્યદા વષી ઋતુ આવી મેઘ વતો હતો તે વખતે કાદવના સંપર્કથી હર્ષનાદ કરતી ભેંસ ચારવા માટે ધન્ય ચરણ્ય ગયો. વર્ષાદના જળને નિવારે તેવું છત્ર માથે ધરી ભેંસને અનુસરતા ધન્ય ચટવીમાં પર્યટન કરવા લાગ્યો. એ પ્રમાણે પરિભ્રમણ કરતાં એક પગે ઊભા રહીને કાઉસગ ધ્યાનમાં નિશ્ચળ રહેલા એક મુનિ ધન્યના જોવામાં આવ્યા. તે મુનિ ઉપવાસથી કૃશ થઈ ગયેલા હતા, વન હરતીની જેમ વૃષ્ટિને સહન કરતા હતા અને પવને હલાવેલા વૃક્ષની જેમ તેમનું સર્વ અંગ શીતની પીડાથી કંપતું હતું આ પ્રમાણે પરિસહને સહન કરતા તે મુનિને જોઈ ધન્યને અનુકંપા આપી તેથી તત્કાળ તેણે પોતાની છત્રી તેમના મસ્તક પર ધરી રાખી જ્યારે ધન્ય અનન્ય ભક્તિથી તેમની ઉપર છત્રી ધરી ત્યારે વસ્તીમાં રહેતા હોય તેમ તે મુનિનું વૃષ્ટિ કષ્ટ દૂર થઈ ગયું. મેઘ સતત વરસતો હતો, છતાં એ શ્રદ્ધાળુ ધન્ય લાબા સમય સુધી છત્રી ધરી રાખી. વરસાદ બંધ થયો એટલે ધન્ય મુનિને લઈ નગરમાં આવ્યો. ધન્ય મુનિને દૂધથી પારણું કરાવ્યું.
ચેાથે ભવ યુગલીક ધન્ય પાષાણ રેખા જેવું રિથર સમકિત ધારણ કરી પોતાની સ્ત્રી ધુસરીની સાથે ચિરકાળ શ્રાવક વ્રત પાળવા લાગે. કેટલેક કાળે ધન્ય અને ઘુસરીએ ચારિત્ર ગ્રહણ કર્યું અને સાત વર્ષ સુધી રૂડી રીતે પાળી સમાધિથી મૃત્યુ પામ્યા. મુનિને દૂધનું દાન કરવાથી ઉપાર્જન કરેલા પુણ્ય વડે તેઓ હિમવંત ક્ષેત્રમાં યુગલિયાપણે ઉત્પન્ન થયા. ત્યાંથી શુભ ધ્યાને મૃત્યુ પાપી તેઓ ક્ષીરડિંડર અને ક્ષીરપિંડીરાના નામે દાંપત્યપણાથી શોભતાં દેવ દેવી થયાં.
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૯૪
પાંચમે ભવ દેવી ત્યાંથી અવીને ક્ષીરડિંડીર દેવ આ ભરતક્ષેત્રકળા કૌશલ નામના દેશમાં કેશલા નગરીને વિષે, ઈક્વાકુકુળમાં જન્મ પામેલા નિષધ રાજાની સુંદરી રાણીની કુક્ષિથી નળ નામે પુત્ર છે. તે રાજાને બીજે કુબર નામે પુત્ર થે.
છઠે ભવ નળરાજાની દમયંતી રાણી વિદર્ભ દેશમાં કંડિન નામે નગર હતું. ત્યાં ભીમરથ નામે રાજા હતો. તેને પુષ્પદંતી નામે રાણી હતી. અન્યદા શુભ સમયે ક્ષીરડિડીરા દેવી દેવલોક્માંથી વી, પુષ્પદંતી રાણીની કષિ વિષે પુત્રીપણે ઉત્પન્ન થઈ. તે વખતે મનોહર શય્યામાં સુખે સૂતેલી રાણીએ રાત્રિના પાછલા ભાગમાં શુભ રવપ્ન જોઈ રાજાને જણાવ્યું. “હે સ્વામિન ! આજે રાત્રીએ સુખે સુતા રવપ્નમાં વનાગ્નિએ પ્રેરેલે એક વેત હસ્તી આપના ઘરમાં આવતે મેં દીઠે છે.”
આ પ્રમાણે સાંભળી રાજાએ તેને કહ્યું, “આ સ્વપ્નથી એમ જણાય છે કે કઈ પુણ્યાત્મા ગર્ભ આજે તમારી કુક્ષિમાં ઉત્પન્ન થયો છે. આ પ્રમાણે રાજારાણી વાર્તાલાપ કરતા હતા તેવામાં જાણે દેવલેમાંથી ચવીને રાવણ હસ્તી આવ્યો હોય તે કઇ હરતી ત્યાં આવ્યો. હસ્તીએ તત્કાળ રાજાને રાણુ સહિત પિતાના રકત્વ ઉપર ચડાવ્યા અને આખા નગરમાં ભમીને પાછો મહેલ પાસે આવ્યો અને ત્યાં રાજદંપતીને ઉતાર્યા. પછી તે ગજેન્દ્ર પિતાની મેળેજ બંધન સ્થાનમાં જઈ ઊભે રહ્યો.
ગર્ભ કાળ પૂર્ણ થયે શુભ દિવસે રાણએ એક કન્યા રત્નને જન્મ આપ્યો. જ્યારે તે કન્યા માતાની કુક્ષિમાં હતી ત્યારે રાણીએ દાવાનળથી ભય પામીને આવેલા વેત દંતી (હરતી)ને જોયો હત તેથી પિતાએ તેનું નામ દવદંતી (દમયતી) પાડ્યું. જ્યારે
Page #322
--------------------------------------------------------------------------
________________
તે કન્યાને આઠમું વર્ષ શરૂ થયું ત્યારે રાજાએ તેને શિક્ષણ આપવા માટે એક કળાચાર્યની નિમણૂક કરી. દવદંતીએ ટૂંક સમયમાં સર્વ કળા પ્રાપ્ત કરી સમજણી થઈ ત્યારથી દમયન્તી શાતિનાથ ભગવાનની પૂજા અને ધાર્મિક કાર્યો દરરોજ કરતી હતી. દમયન્તીને યંવર
દમયન્તી અઢાર વર્ષની થઈ ત્યારે ભીમરથ રાજાએ સ્વયંવર મંડપ તૈયાર કરાવ્યું અને દેશ દેશના રાજાઓને આમંત્રણ આપ્યું. રાજાઓ મંડપમાં આવી. એકઠા થયા પ્રતિહારીએ સર્વ રાજાઓની ઓળખાણ આપી.દમયન્તીએ નળરાજાના ગળામાં વરમાળા આરોપી. કૃષ્ણરાજને આ ન ગમ્યું. તે નળ રાજા સાથે લડવા તૈયાર થયે. પણ તેને પિતાની હાર કબુલ કરવી પડી. ભીમરથ રાજાએ નળ દમયન્તીનાં લગ્ન ક્યને દમયન્તીને નળ સાથે કેશલપુર તરફ રવાના કરી. માર્ગમાં સુર્યાસ્ત થતાં સર્વત્ર અંધકાર ફેલાયે, દમયન્તીએ લલાટને સાફ કરી તિલકથી પ્રકાશ ફેલાવે લશ્કરે આગળ. પ્રયાણ કર્યું અને અનુક્રમે મંડળી કેશલપુર પહોંચી. કદંબ રાજાને પરાભવ
કેટલાક સમય પછી નિષધ રાજાએ નળને રાજય આપ્યું અને કુબેરને યુવરાજ બનાવી દીક્ષા લીધી. પછી નળ રાજા પ્રજાને પુત્ર પુત્રવત પાળવા લાગે અને સર્વદા પ્રજાને સુખે સુખી અને દુખે દુઃખી રહેવા લાગ્યું. એક વખત નળ રાજાને સામંતોએ કહ્યું,
અહીંથી બસે જન ઉપર તક્ષશિલા નામે નગરી છે. તેમાં કદંબ નામે રાજા છે તે તમારી આજ્ઞા માનતો નથી. અધ ભારતના વિજયથી ઉત્પન્ન થયેલા તમારા યશરૂપ ચંદ્રમાં તે એક દુર્વિ નીત રાજા માત્ર કલંકરૂપ છે તમે તેની ઉપેક્ષા કરી તેથી ને રાજા શક્તિમાં વધી પડવાથી કષ્ટસાધ્ય થઈ પડી છે તમે તેના ઉપર રેષથી કાર
Page #323
--------------------------------------------------------------------------
________________
૯૬
'
મન કરી સેવા કરવાનું જણાવા ' આ પ્રમાણેનાં સામન્તાનાં વચન સાંભળી નળ રાજાએ એક દૂતને રસૈન્ય સાથે તક્ષશીલા માઢ્યા. ફૂલ લશએ ત્યાં પાંચ્યા અને તેણે પાતાના સ્વામી ન લજે તેમ કદંબ રાજાને કહ્યું, ' હૈ રાજેન્દ્ર ! શત્રુરૂપ વનમાં દાવાનળ જેવા મારા રવામી નળરાજાની સેવા કરેા અને વૃદ્ધિ પામેા. તમારા તેજને વધ કરી નહીં. તમારી કુળદેવીથી અધિષ્ઠિત થયેલાની જેમ હું તમને હિત વચન કહું છું કે નળરાજાની સેવા કરી. ”દૂતનાં આવાં વચન સાંભળી કદંબ રાજા બેલ્યો. “ શું નળરાજા મૂર્ખ છે. ઉન્મત્ત છે કે શું વાયડા થઈ ગયા છે કે મને બીલકુલ જાણતા નથી ? કે ક્રૂત તું સત્તર જા જો તારા સ્વામી રાજયથી કંટાળ્યો હાય તા ભલે તે યુદ્ધ કરવાને તૈયાર થાય ‘દૂતે તરતજ ત્યાંથી નીકળી નળરાજા 'પાસે આવીને કબના અહંકારી વચના કહી સંભળાવ્યા એટલે નળરાજા એ કદંબ ઉપર ચઢાઈ કરી. તક્ષશિલા નગરીને પેાતાના રસૈન્યથી ઘેરી લીધી. યોદ્ધાઓને લડતા જોઈ નળે કદંબ રાજાને કહ્યું “ નિદોષ રીનિકાને મારવાથી શા લાભ છે? આપણે બન્ને જ શત્રુઆ છીએ તા આપણે જ ક્રૂ યુદ્ધ કરીએ” પછી નળ અને કદ ંબ ભુજા યુદ્ધ વગેરેથી કુંદ યુદ્ધ કરવા લાગ્યા કદ બેજે જે યુટ્ઠોની માગણી કરી તે તે બધા યુદ્ધોમાં વિજયી નળે તેને હરાવી દીધા. તે વખતે કબે વિચાર કર્યાં, “ આ નળરાજા સાથે મેં ખરાખર ક્ષાત્રત્રત તાળી લીધુ. હવે તેણે મને અધમુઓ કરી નાખ્યા છે માટે પતંગીની જેમ તેના પરાક્રમ રૂપી અગ્નિમાં પડી શા માટે મરી જવુ, તેથી હું અહીંથી પલાયન કરી વ્રત ગ્રહણ કરીશ.” મનમાં આવેા વિચાર કરી કંદબ ત્યાંથી નાસી ગયા અને દીક્ષા લઈ કાઉસગ ધ્યાને રહ્યો. આથી નળે કળ ‘મુનિની પ્રશંસા કરી. તેના સત્વથી પ્રસન્ન થઈ શિર નમાવ્યું અને તેના પુત્ર જય શક્તિને તેના રાજય ઉપર બેસાડયો. પછી બંધા
"
Page #324
--------------------------------------------------------------------------
________________
૨૯૭
રાજાએ એ મળી વાસુદેવની જેમ સર્વ રાજાઓને જીતનાર નળરાજાને ભરતા પતિ પણાના અભિષેક કર્યાં. ત્યાંથી નળરાજા પેાતાની કૈાશલા નગરીમાં આવ્યા. ત્યાં ભક્તિર્કશળ સરાજાઓએ આવી તેમને ભેટ ધરી.
નળે ગુમાવેલું રાજ્ય
નળના અનુજ બંધુ કબર કુળમા અંગારા જેવા હતા તેને ભાઇનુ રાજ્ય પડાવી લેવું હતું તેથી તે નળરાજાના છિદ્રો શોધવા લાગ્યા. નળરાજા સદા ન્યાયવાન હતા તથાપિ તેને દ્યુત રમવા પર વિશેષ આસક્તિ હતી “ હું આ નળરાજા પાસેથી સ પૃથ્વી ધૃત રમી જીતી લઉં એવા દુષ્ટ આશયથી કુબર હંમેશાં પાસાથી નળને રમાડતા હતા. તેઓ બન્ને ધણા સમય સુધી જુગાર રમ્યા તેમાં એક બીજાને વિજ્ય થયા કરતા હતા. એક વખત નળરાજા દેવદાયથી કબરને જીતી શક્યા નહિ. અને કુબર વારંવાર તેની સાગઠીએ મારવા લાગ્યા. નળ ધીમે ધીમે ગામડાં, કમઁટ અને કસબા વગેરે સ ધુતમાં હારી ગયા. તેની લક્ષ્મીક્ષીણ થવા લાગી. આટલી હાનિ થયા છતાં જયારે નળે ધુત ક્રીડા છેાડી નહિ ત્યારે બધા લેા ખેદ પામવા લાગ્યા અને કુખર પેાતાની ઈચ્છા પૂર્ણ થવાથી ધણુંા હ પામવા લાગ્યા. સર્વ લાઠા નળના અનુરાગી હતા તેથી તેઓ હાહાકાર કરવા લાગ્યા. એ હાહાકાર સાંભળી દમયન્તી પણ ત્યાં આવી. તેણે નળરાજા ને કહ્યું “ હે નાથ ! હું તમને પ્રાર્થના કરૂં છું કે મારી ઉપર પ્રસન્ન થાઓ અને ધૃત ક્રીડા છેાડી દે એ પાસા તમારા વરીની જેમ દ્રોહ કરનારા છે. આ પૃથ્વી સેંકડા યુદ્ધ કરીને મેળવેલી છે તે એક ધૃતક્રીડામાં ફુટેલા પ્રવાહની જેમ સહેજમાં ચાલી જાય છે. તે મને ધણુ દુ:ખ આપે છે.” દમયન્તીની આ વાણી નળરાજાએ સાંભળી નહિ. જયારે પતિએ તેની અવજ્ઞા કરી ત્યારે તે રાતી રાતી કુલ
Page #325
--------------------------------------------------------------------------
________________
૨૯૮
પ્રધાને પાસે આવી અને કહ્યું. “આ નળરાજાને તમે ધુત ક્રીડાથી અટક” પ્રધાનના વચનની પણ નળરાજા ઉપર અસર થઈ નહિ. રાજ્ય હારી ગયા પછી નળરાજા દમયન્તી સહિત અંતઃપુર પણ હારી ગયે. પછી કબરે કહ્યું, “હે નળ! તુ સર્વસ્વ હારી ગયા છે માટે અહી રહીશ નહિ. મારી ભૂમિ છોડી દે, કેમકે તેને તે પિતાએ રાજ્ય આપ્યું હતું પણ મને તે વૃતના પાસાએ રાજ્ય આપ્યું છે.” તેના આવા વચન સાંભળી નળ માત્ર પહેરેલાં વસ્ત્ર સહિત જ ત્યાંથી ચાલી નીક. તે વખતે દમયન્તી તેની પછવાડે જવા લાગી. કુબરે તેને જતી અટકાવી પણ મંત્રીઓની સલાહથી તેને નળ સાથે જવા દીધી એક સારથી અને રથ સાથે નળ નગર બહાર નીકળ્યો. મામાં રહેલા પાંચસો હાથ પ્રમાણવાળા એક થાંભલાનું ઉન્મેલન કરી ફરી તેને આરે. આ દશ્ય જોઈ નગરના વૃદ્ધ લોકોએ કહ્યું. “એક જ્ઞાની મુનિ કહેતા હતા કે જે આ થાંભલાનું ઉન્મેલન કરી ફરી તેને આપશે તે અર્ધભરતને સ્વામી થશે અને નળરાજા જીવતાં આ કેશલા નગરીને બીજો કોઈ અધિપતિ થશે નહિ.” તે મુનિનાં આ પ્રમાણે કહેલા ભવિષ્યમાં ભરતાર્ધના સ્વામી થવું અને આ તંભનું ઉખેડવું એ વાત તે મળતી આવી. પણ કુબર કોશલાને રાજા થવાથી ત્રીજી વાત મળતી આવતી નથી. પરંતુ જેની પ્રતીતિ આપણે નજરે જોઈ છે તે મુનિની વાણું અન્યથા થશે નહિ, કેમકે હજી કુબર સુખે રાજય કરશે કે નહિ તે કોણ જાણે છે? કદી પાછી નળરાજાજ અહીં રાજા થઈ જાય; માટે એ પુણ્ય બ્લેક રાજાનું પુણ્ય સદા વૃદ્ધિ પામે.” આ પ્રમાણે તેનાં વચને સાંભળતા અને દમયન્તીના આંસુથી રથને સ્નાન કરાવતો. નળરાજા કેશલા નગરી છોડી ચાલી નીકળ્યો. નળે કરેલે દમયન્તીનો ત્યાગ
આગળ ચાલતાં નળે દમયન્તીને કહ્યું, “આપણે ક્યાં જઈશુ”
Page #326
--------------------------------------------------------------------------
________________
ર૯ દમયન્તીએ કહ્યું, “મારા પિતાને ત્યાં કંદિનપુર ચાલે.” પણ અશ્વોએ કુંડિનપુરને માર્ગ છોડી અટવીમાં પ્રવેશ કર્યો. માર્ગમાં ભીના ઉપદ્રવમાં અશ્વ, રથ અને સારથી છૂટા પડ્યા. નળ અને દમયન્તીને ઉઘાડા પગે આગળ ચાલવું પડયું. રાત પડતાં પાંદડાની પથારીમાં દમયન્તીને સુવાડી નળ જાગતે બેઠો. દમયન્તી ઘસઘસાટ ઊંઘી ગઈ. નળ વિચાર કરવા લાગ્યું, “જે પુરૂષો શ્વસુરગૃહનું શરણ કરે છે તેઓ અધમ નર કહેવાય છે, તે આ દમયંતીના પિતાને ઘેર આ નળ શા માટે જાય છે ? તેથી હવે હૃદયને વા જેવું કરી આ પ્રાણથી પણ અધિક એવી પ્રિયાને ત્યાગ કરી વેચ્છાએ રંકની જેમ એકલે હું બીજે ચાલ્યો જાઉં.. આ વૈદભીને શિયળના પ્રભાવથી કાંઈ પણ ઉપદ્રવ નહિ થાય.” આવો વિચાર કરી છરી કાઢી, નળે પિતાનું અધ વસ્ત્ર છેદી નાખ્યું અને પોતાના રૂધિરથી દમયન્તીના વસ્ત્ર ઉપર આ પ્રમાણે અક્ષર લખ્યા, “વડના વૃક્ષથી અલંકૃત એવી દિશામાં જે માગે છે તે વૈદર્ભ દેશમાં જાય છે અને તેની વામ તરફનો માર્ગ કોશલ દેશમાં જાય છે, માટે તે બેમાંથી એક માર્ગે ચાલીને પિતા કે શ્વસુરને ઘેર જજે. હું તે તેમાંના કેઈ ઠેકાણે રહેવાને ઉત્સાહ ધરાવતા નથી' આવા અક્ષરે લખી રૂદન કરતો અને ચેરની જેમ હળવે હળવે ડગલાં ભરતે નળ ત્યાંથી આગળ ચાલે. ચાલતાં ચાલતાં પિતાની ઊંઘી ગયેલી પ્રિયાને જોવા લાગ્યો. તે વખતે તેણે વિચાર્યું. “આવા વનમાં આ અનાથ બાળાને એકલી સૂતી મૂકી હું ચાલ્યો જાઉ છું. પણ કઈ ક્ષુધાતુર સિંહ કે વ્યાઘ આવી તેનું ભક્ષણ કરશે તો તેની શી ગતિ થશે ? માટે હમણાં તો હું રાત્રિ પૂર્ણ થતાં સુધી તેની રક્ષા કરૂં; પછી પ્રાત:કાળે તે મારા બતાવેલા બે માર્ગમાંથી એક માર્ગે ચાલી જશે” આ વિચાર કરી નળે ત્યાં રાત્રિ નિર્ગમન
Page #327
--------------------------------------------------------------------------
________________
N
૩૦૦
કરી અને પત્નીના જાગ્રત થવાના સમયે ત્વરાથી ચાલતા અદશ્ય થઇ ગયા.
દમયંતીના વિલાપ
("
અહીં રાત્રિના શેષ ભાગે દમયન્તીને એક સ્વપ્ન આવ્યુ ફળેલા, અને ધાટા પત્રવાળા આમ્રવૃક્ષ ઉપર ચઢી, ભ્રમરના શબ્દ સાંભળતી, તે ફળ ખાવા લાગી તેવામાં કાઈ બનના હાથીએ અકસ્માત આવી તે વૃક્ષનું ઉન્મૂલન કર્યું તેથી તે નીચે પડી ગઈ. આવા સ્વપ્નથી દમયન્તી એકદમ જાગી ગઈ. ત્યાં પેાતાની પાસે નળ રાજા જોયા નહિ એટલે તે દશે દિશામાં જોવા લાગી. તેણીએ વિચાર્યું”, “ મારી ઉપર અનિવાર્ય દુ:ખ અકરમાત આવી. પડયું; કારણ કે મારા પ્યારા પતિએ પણ મને આ અરણ્યમાં અશરણુ ત્યજી દ્વીધી. ” પછી તેણે મુક્ત કંઠે રૂદન કરવા માંડયુ, “ અરે નાથ ! તમે મને કેમ છેાડી દીધી ? શું હું તમને ભારરૂપ થઈ પડત? જો તમે મશ્કરી કરવા કાઈ વેલના વનમાં સંતાઈ ગયા હૈ। તા હવે પ્રકટ થાઓ, કેમકે લાંબા કાળ સુધી મશ્કરી કરવી તે પણ સુખને માટે થતી નથી, હું વનદેવતા ! હું તમને પ્રાર્થના કરૂ છું કે તમે મારા પર પ્રસન્ન થાએ અને મારા પ્રાણેશને તેણે પવિત્ર કરેલા માને બતાવે. હું પૃથ્વી ! તું મા આપ કે જેથી હું તારા દ્વીધેલા વિવરમાં પ્રવેશી સુખી થાઉં. ” આ પ્રમાણે વિલાપ કરતી દમયન્તી પેાતાના આંસુથી અરણ્યના વૃક્ષાને સિંચન કરવા લાગી. તાપસપુરની સ્થાપના
ભીમસુતા અટવીમાં ભમતી હતી તેવામાં વસ્ત્રના છેડા ઉપર લખેલા અક્ષરા તેના જોવામાં આવ્યા એટલે તત્કાળ હર્ષ પામી તે વાંચવા લાગી. વાંચીને તેણે પતિના આદેશ પ્રમાણે પિતૃગૃહે જવાનું નક્કી કર્યુ.
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૦૧
એક વખતે દમયન્તીએ માગમાં એક સાથે એયા. સા પતિને તેણે સઘળા વૃત્તાન્ત કહ્યો. એટલે તે તેને પેાતાના તંબુમાં લઈ ગયા. થાડા વખત સાની સાથે રહ્યા પછી તે જુટ્ઠી પડી એક ગુફામાં રહી જિનબિંબની પૃષ્ટપૂર્વક પેાતાને સમય વીતાવવા લાગી. સાથેશે ક્રમયન્તીને સાથમાં ન દેખી તેથી તેના પગલાંને અનુસરી તેનેા પત્તો મેળવવા તે ગુફા આગળ આવ્યેા. ત્યાં દમયન્તીને સુખી દેખી તે આનન્દ પામ્યા અને પૂછ્યું, “તમે આ કયા દેવની પૂજા કરી છે ? '' દમયન્તી બેાલી “આ અરિહંત પરમેશ્વર છે. તે ત્રણ લેાકના નાથ અને ભવિ પ્રાણીઓને કલ્પવૃક્ષ રૂપ છે. હું તેનું જ આરાધન કરૂ છું અને તેના પ્રભાવથી જ અહીં નિય રહું છું અને શિકારી પ્રાણીઓ મને કંઈ કરી શકતા નથી. '' પછી વૈદી એ વસંત સાથે વાહને અરિહંતનું સ્વરૂપ અને અહિંસા વગેરે આર્યંત ધમ કહી સંભળાવ્યા. વસન્ત સાથૅવાહે તથા બીજા કેટલાક તાપસીએ જૈન ધર્મ સ્વીકાર્યું. પછી સાવાઢે તે ઠેકાણે એક શહેર વસાવ્યુ' અને તેમાં પેાતે તેમજ બીજા કેટલાક શાહુકારાએ આવીને નિવાસ કર્યાં. ત્યાં પાંચસા તાપા પ્રતિબાધ પામ્યા એટલે એ નગર તાપસપુર નામથી પ્રસિદ્ધ થયું. સાવાડે ત્યાં શાન્તિનાથ પ્રભુનું ચૈત્ય કરાવ્યું.
એક વખત મધ્ય રાત્રિએ દમયન્તીએ પર્વત પર પ્રકાશ જોયા અને ત્યાં જતા દેવા અને અસુરાને પણ જોયા દમયન્તી તુરત જ સા વાહ તથા તાપસા સાથે ત્યાં ગઈ અને ત્યાં રહેલા મુનિઓને વાંક્રયા. દેશનાના અન્તે તાપસના કુલ પતિએ પૂછ્યું. "" ભુગવાન કઢા તમે શા કારણે દીક્ષા લીધી હતી ? '' કેવળી બેાલ્યા, “કાશલા નગરીમાં નળરાજાને અનુજ બન્ધુ કુબર રાજય કરે છે તે ને હું પુત્ર છું. સંગાનગરીના રાજાએ બન્ધુમતી નામની પેાતાની પુત્રી
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૦૨
મને આપી હતી. પિતાની આજ્ઞાથી ત્યાં જઈ હું તેને પરણ્ય. પછી તે નવોઢાને લઈ મારા નગર તરફ આવતો હતો ત્યારે માર્ગમાં એક મુનિ મળ્યા. મેં તેમને પૂછયું, “મારું આયુષ્ય કેટલું છે?” એટલે તેમણે ઉપયોગ દઈ કહ્યું, “માત્ર પાંચ દિવસનું આ પ્રમાણે મરણ નજીક જાણ હું તેના ભયથી કંપાયમાન થયો મુનિ બોલ્યા,
ભય પામીશ નહિ. તું મુનિ પણું ગ્રહણ કર. એક દિવસની - દીક્ષા પણ વર્ગ અને મોક્ષ આપે છે. પછી દીક્ષા લઈ, તેમની આજ્ઞાથી હું અહીં આવ્યો છું. અહીં શુકલ થાનમાં વર્તવાથી મારા ઘાતી કર્મને ક્ષય થતાં મને કેવવજ્ઞાન થયું છે. આ પ્રમાણે કહી તે સિંહ કેશરી મુનિ યોગ નિરોધ કરી મોક્ષપદ પામ્યા.
એક વખતે કેાઈ મુસાફરે દમયન્તી ને કહ્યું, “તારા પતિ ને મેં અહીં જ છે” દમયન્તી થોડે દૂર સુધી મુસાફર સાથે ચાલી પણ મુસાફર અદશ્ય થયો. દમયન્તી ગુફા અને મુસાફર બનેથી ભ્રષ્ટ થયેલી ચિંતા કરે છે તેવામાં તેને એક સાથે મને આ સાથે સાથે તે અચલપુર પહોંચી રાણી ચંદ્રયશા પોતાની માસી થાય એવી દમયન્તી ને ખબર ન હતી. પરંતુ ચંદ્રયશાની દાસી રાજકુંવરી ચંદ્રાવતીની બહેનપણી તરીકે તેને લઈ આવી. એક વખત ચંદ્રયશાએ પોતાની પુત્રી ચંદ્રાવતીને કહ્યું, “આ તારી બહેન મારી ભાણેજ દમયન્તી જેવી છે, પણ તેનું અહીં આગમન સંભવતુ નથી, કારણ કે જે આપણે પણ સ્વામી નળરાજા છે તેની તે પત્ની થાય છે. વળી તેની નગરી અહીંથી ઘણું દુર છે, તો તેનું અહીં આગમન કેમ સંભવે? અને તેની આવી દુર્દશા પણ ક્યાંથી હોય ?” દમયન્તીની ઈચ્છાથી ચંદ્રયશાએ તેને દાનશાળામાં દાન આપવાનું કામ સોંપ્યું તે હંમેશા યાચકને દાન આપે છે અને પોતાને કાળ નિર્ગમન કરે છે. એક વખત ભીમરથ રાજાનો હરિમિત્ર નામનો
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૦૩ બટુક નળ દમયન્તીની શોધ કરતો અચલપુર આવે તેણે દાન શાળામાં રહેલ દમયન્તી ને ઓળખી અને તેણે ચંદ્રયશાને દમયન્તીની વાત કહી ચંદ્રયશા ગાંડી ગાંડી બની ગઈ અને દમયન્તી ને કહેવા લાગી, “માસીને પણ તે સાચી વાત ન કહી ?” તેણે હેતથી તેનું કપાળ લુછયું એટલે તુરત કપાળમાં તિલકદ્વારા પ્રકાશ ફેલા. આથી સર્વને ખાતરી થઈ કે તે દમયની જ છે.
જન ધર્મને પ્રભાવ આ અરસામાં એક દેવ આકાશમાંથી ઉતરી ત્યાં આવ્યું અને વિદર્ભને અંજલિ કરી કહેવા લાગ્યો, “તમેં જે ચેરને બચાવ્યા હતો તે પિંગલ ચોર હું જ છું તમારી આજ્ઞાથી મેં દીક્ષા લીધી અને વિહાર કરતે હું તાપસપુર ગમે ત્યાં સમાધિ પૂર્વક મરણ પામી હું દેવ થયે છું. દેવ ગતિમાં ઉપજતાં અવધિજ્ઞાન વડે જાણવામાં આવ્યું કે તમે જ મને મૃત્યુમાંથી બચાવી દીક્ષા લેવાને ઉપદેશ આપે હતા. તેના પ્રભાવથી હું દેવતા થે છું. જે તે વખતે તમે આ મહાપાપીની ઉપેક્ષા કરી હેત તો હું મૃત્યુ પામી નરકે જાત પણ તમારા પ્રસાદથી હું સ્વર્ગલમી પામ્યો છું તેથી તમને નમસ્કાર કરવા આવ્યો છું તમારે વિજય થાઓ” આ પ્રમાણે કહી. સુવર્ણની વૃષ્ટિ કરી તે દેવ આકાશમાં અંતર્ધાન થઈ ગયે આ પ્રમાણે શાક્ષાત આહેત ધર્મના આરાધનનું ફળ જોઈ વિદ્વાન રાજા ઋતુપણે તે ધર્મ અંગીકાર કર્યો. માતા પિતા અને પુત્રીનું મિલન - હરિમિત્ર ચંદ્રયશાની રજા લઈ દમયન્તી ને કુડિનપુર તેડી લાવે દવદંતીને આવતી સાંભળી ભીમરાજા તેની સામે ગયા. સામેથી આવતા પિતાને જોતાં જ દવદની વાહન ત્યજી દઈ પગે ચાલી અમે દેડી અને પિતાના ચરણ કમળમાં પડી પિતા, માતા અને
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૦૪
પુત્રીના નેત્રોમાં હ્રના આંસુ આવ્યાં ત્યાર પછી રાજાએ નગરમાં જઇ ધ્રુવદંતીના આગમનના ઉત્સવ કર્યો અને સાત દિવસ સુધી દેવ અને ગુરુપુ વિશેષ પ્રકાર કરાવી આઠમે દિવસે વૈદા પતિએ દવદંતીને કહ્યું, “નળરાજા તને શીઘમળે એવા પ્રયત્ન હું કરીશ”
દમયન્તીની ત્યાગ પછી નળના વૃતાન્ત
""
આ બાજુ દમયન્તીને છેાડી નળ જંગલમાંથી પસાર થતા હતા તેવામાં એક સપ તેને હાથે જોરથી ડયેા. આથી નળનુ રૂપ કુબડું બની ગયું. નળરાજા મનમાં દુઃખ લાવે છે. તેવામાં એક દેવ પ્રગટ થયા અને તેને કહ્યું, તું મનમાં દુઃખ ન ધર, મે’ તને કુરૂપ એટલા માટે બનાવ્યેા છે કે તને કાઈ પૂત્ર શત્રુ હેરાન ન કરે' આ દેવે તેને સુસુમારપુર નગરમાં મૂકયા, નળરાજા તે નગરની પાસે આવેલા નંદનવનમાં રહ્યો. ત્યાં એક સિદ્દાયતન જેવું ચૈત્ય તેના જોવામાં આવ્યુ, તે ચૈત્યમાં ખુબજ થયેલા નળે પ્રવેશ કર્યાં. તેની અંદર નેમિનાથની પ્રતિમા જોઇ એટલે તેણે પુલકિત અંગે તેને વંદના કરી. પછી નળ સુસુમારનગરના દ્વાર પાસે આવ્યા તે વખતે એક ઉન્મત્ત હાથી બંધન તાડીને ભમતા હતા પણ રાજા તેને વશ કરવા અસમર્થ હતા એટલે તે કિલ્લા ઉપર ચડી ઊંચે સ્વરે બેટ્ચા, “જે કાઈ આ મારા ગજેન્દ્રને વશ કરી દેશે તેને હુ· અવશ્ય વાંછિત આપીશ.” કુબડા નળે હાથીને વશ કર્યાં. રાજાએ તેને રાજસભામાં ખેલાવ્યા અને પૂછ્યું ગજ શિક્ષા સિવાય બીજી કાઇ કળા આવડે છે ? “ તેણે કહ્યું, “હું સૂ પાક રસાઇ જાણું છુ... ” રાજાએ તેને રસાઈ કરવા રાખ્યા જોતજોતામાં તેની સૂ પાક રસાઇની વાત ભીમરથ રાજાના કાન સુધી આવી. તેણે તેને એવા રાજપુરુષ માઢ્યા. “રાજપુરુષે પાછા આવી કહ્યું, “રસાઇએ નળની સર્વ કળા જાણે છે, પણ નળનુ
"
Page #332
--------------------------------------------------------------------------
________________
૩૦૫
રૂપ તેનામાં નથી ” દમયન્તીએ તેને જોવાના આગ્રહ રાખ્યા. ભીમરાજાએ કહ્યું, “ ફરી ખાટા સ્વયંવર માંડુ સાથેા નળ હશે તે આવ્યા વિના નહિ રહે.” રાજાએ ત્રય વર માંડયા. સુસુમાર નગરના રાજાને પણ સ્વયંવરમાં આવવાનું નિમંત્રણ માકહ્યુ. પણ દધિપણું રાજા વિચારવા લાગ્યા કે એક દિવસમાં ડિનપુર દૈવી રીતે પઢાંચાય. કુબ્જ પહેાંચાડી આપવાનું વચન આપ્યુ. રાજ કુબ્જ સાથે રથમાં બેઠા અને અશ્વ ચલાવવાની વિદ્યાથી પ્રાતઃકાળ થતાં તેણે દધિ પણ રામને ડિનપુર પઢોંચાડી દીધા નળ દમયન્તી મિલન
ભીમ રાજાને ખબર પડી કે દધિ પણ મુન્જ રસાઈયા સાથે આવી પહેાંચ્યા છે એટલે તે મળવા ગયા અને સૂ પાક રસાઈ કરાવવાની દધિ પણને વિજ્ઞપ્તિ કરી. કુ રસાઇ કરી. દમયન્તીએ કહ્યું ‘‘નળ સિવાય સૂર્ય પાક રસોઇ કાઈ કરી શકે નહિ તેવું મુનિ વચન છે, આમ છતાં તેના શરીરના સ્પર્શે મારાં ફાં ખડાં થાય તેા હું માનુ કે નળ છે” કબ્જે ભીમરાૠના કહેવાથી દમયન્તીના વક્ષસ્થળને સ્પર્શ કર્યાં. દમયન્તીનાંરૂપે રૂવાં ખડાં થયાં. દમયન્તી એલી, “ તે વખતે તા મને સુતી મૂકીને ચાલ્યા ગયા હતા. હવે કયાં જશેા ? ઘણા લાંબા કાળે તમે મારી દૃષ્ટિએ પડયા છે. નળે સાચુ રૂપ પ્રગટ કર્યું. સૌ આન ંદ પામ્યા. ભીમરથ રાજાએ પેાતાનું રાજય નળને સાપ્યુ. આજ ચરસામાં દમયન્તીને આસરા આપનાર ધનદેવ સાથે વાતુ પણ ત્યાં આવ્યા અને પછી સૌ ઉપકારી ને કુડિનપુર બાલાવી સૌ એ આનંદ માન્યા
,,
નળ દમયન્તીનું સ્વ રાહૂણ
''
ત્યાર બાદ નળ રાજાએ કુબરા પરાભવ કરી પેાતાનુ રાજ્ય પાછુ મેળવ્યું અને કુરે કરેલા અપકાર ભૂલી જઇ
૨૦
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૦૬
તેને કુંવરાજ બનાવ્યા. નળ રાજાએ સ’પૂર્ણ ત્રણ ખંડનું રાજય મેળવ્યું અને લાંÀા સમય ભેાગાવ્યું. પછી દમયન્તી સાથે દીક્ષા લીધી અન્તકાળે નળ રાજિષ એ અણુશણુ કર્યું... એટલે દમયન્તીએ પણ સ્નેહથી તેની પાછળ અણુશણ કર્યું. નળ રાજર્ષિ મૃત્યુ પામી ધનદ થયા તે હું છું અને દમયન્તી તેની દૈવી થઈ આયુષ્ય પૂર્ણ થતાં મયતીના જીવ ચ્યવી આ કનકવતી થયેા. મારા અને તેના છ ભવના સ્નેહને લઈ હું તેની ઉપર પ્રેમ રાખું છું. હે વાસુદેવ ! આ નકવતી ક્રમ ખપાવી આજ ભવે માક્ષ પામશે તેમ મને જ્ઞાનીએ કહ્યું હતુ.”
આ પછી. વસુદેવ કનવતી અને અનેક વિદ્યાધર કન્યાઓ સાથે પેાતાના કાળ નિમન કરવા લાગ્યા.
સમુદ્રવિજય અને વસુદેવનું મિલન
એક વખત ચરિષ્ટ પુરમાં રૂધિરરામએ પાતાની કન્યા રાહિણી માટે સ્વયંવર રચ્યા. સ્વયંવર મંડપમાં જરાસંધ વગેરે અનેક રાજાએ પધાર્યા. વસુદેવ પણ રૂપ પરાવર્તન કરી મંડપમાં દાખલ એ. રાહિણી વરમાળા લઇ પ્રતિહારી સાથે સ્વયંવર મંડપમાં આવી તેણે બધા રાજાઓને ખારી કાઈથી જોયા પછી વરમાળા એક વાજિંત્રવગાડનાર કુબડા વસુદેવ ઉપર નાંખી. રાજાએ ઝાંખા પડયા અને “મારા, મારા” કહી બુમા પાડવા લાગ્યા અને કહેવા લાગ્યા આવા કુબડા અને ઢેલીને તારે કન્યા આપવી હતી તે। અમને શા માટે બોલાવ્યા એમ રૂધિર રામને કહેવા લાગ્યા. વસુદેવ બાક્લ્યા,
ti
“ હું કુબડા અને ઢાલી ભલે રહ્યો, પણ આ સ્રીનું હરણ કરવા જે આવશે તેને મારૂ ભુજાબળ બતાવીને મારૂં કુળ ઓળખાવીશ ” જરા સંઘે સમુદ્રવિજયને તેની સાથે લડવા કહ્યું. સમુદ્રવિજય વસુદેવ સાથે લડવા તૈયાર થયા, વસુદેવે પેાતાના નામથી અંક્તિ એક બાણ
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૦૭.
ફેંક્યું. તેમાં લખ્યું. હતું, “કપટથી બહાર નિકળેલ વસુદેવ તમને નમન કરે છે” સમુદ્રવિજય તરત “ભાઈ, ભાઈ” કહી ભેટી પડયા. રોહિણને વસુદેવ સાથે વિવાહ થયે જરાસંધ વગેરે સીએ લગ્નમાં હાજરી આપી. વસુદેવે રોહિણીને પૂછ્યું, “તેં મને શી રીતે ઓળખ્યો ?' રહિએ કહ્યું “મેં પ્રજ્ઞતિ વિદ્યાની સાધના કરી હતી તેથી તે વિદ્યાએ મને જણાવ્યું હતું કે “પડ વગાડનાર ને તું વરમાળા પહેરાવજે. તે દશમે દશાહ હશે"
વસુદેવ સર્વ પત્નીઓ સહિત સૌર્યપુર નગરમાં આ સમુદ્રવિજયે તેને આદર સત્કાર કર્યો અને તે સુખપૂર્વક પોતાને કાળ નિર્ગમન કરવા લાગે
કૃષ્ણ વાસુદેવ અને બળભદ્રરામ પૂર્વભવ
હસ્તિનાપુરમાં કોઈ શેઠ રહેતો હતો. તેને લલિત નામે એક પુત્ર હતો તે તેની માતાને ઘણો વહાલો હતે. એક વખત તે શેઠાણીને ઘણે સંતા૫દાયક ગર્ભ રહ્યો. તેણે વિવિધ દ્રવ્યોપચારથી તે પાડવા માંડયે તે પણ તે ગર્ભ પડશે નહિ. સમય પૂર્ણ થયે શેઠાણીને પુત્ર આવે તેને કેઈક સ્થળે મૂકી દેવાને માટે તેણે દાસીને આપ્યો. તે શેઠના જોવામાં આવતાં તેણે દાસીને પૂછયું, “આ શું કરે છે?” દાસી બોલી. “આ પુત્ર શેઠાણીને અપ્રિય છે તેને ત્યાગ કરાવે છે.” તે જાણી શેઠે દાસી પાસેથી તે પુત્ર લઈ ધી અને ગુપ્ત રીતે બીજે સ્થાને ઉછેરવા આ. પિતાએ તેનું નામ ગંગદત પાડયું. તેને માતાથી છાની રીતે લલિત પણ રમાડતે હતે. વસંતોત્સવ સમયે લલિતે પિતાને કહ્યું, આજે ગંગદત્તને સાથે જમાડે તો સારું.” શેઠ બોલ્યા, “જે તારી માતા જુએ તે સારું નહિ.” લલિતે કહ્યું, “મારી માતા જુએ નહિ તે હું યત્ન કરીશ. પછી શેઠે તેમ કરવાની રજા આપી એટલે લલિતે ગંગદત્તને
વસતાસ
શેઠ બોલ્યા તા જાએ નહિ
તને
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૦૮
પડદામાં રાખી જમવા બેસાડચા અને શેઠ તથા લલિત તેની આડા બેઠા. તેઓ જમતાં જમતાં ગગદત્તને છુપી રીતે ભેાજન આપવા લાગ્યા. તેવામાં અકસ્માત સખત પત્રને પેલા પડદાને ઉડાડ એટલે ગંગદત્ત શેઠાણીના જોવામાં આવ્યા. તેણે તત્કાળ કેશ વડે તેને ખેંચ્યા અને સારી પેઠે મેથીપાક આપી ધરના ખાળમાં નાખી દીધા. તે જોઇ લલિત અને શેઠ ઉદ્વેગ પામ્યા. પછી શેઠાણીથી છાની રીતે ગંગદત્તને ત્યાંથી લઇ નવરાવી બીજે ઠેકાણે મેાયે.
""
""
તે સમયે કાઈ સાધુ ભિક્ષા માટે ફરતા ફરતા ત્યાં આવ્યા. તેમને પિતાપુત્ર શેઠાણીને તે પુત્ર ઉપર દ્વેષ થવાનુ કારણ પૂછ્યું. એટલે એક સાધુ એહ્યો. “ એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. એક વખત લાકડાં લેવા તે બન્ને બહારગામ ગયા. લાકડાં ભરી પાછા વળતાં રસ્તામાં એક નાગણ પડી હતી. તેને જોઇ મેાટાએ નાનાને કહ્યું, “ ગાડું સાચવીને હાંજે. નાગણ ન મરી જાય તે ધ્યાન રાખજે, ” તે સાંભળી પેલી નાગણને વિશ્વાસ આવ્યા. તેવામાં પેલા નાના ભાઈ ત્યાં આવ્યા. તેણે જાણીબુઝીને નાગણ ઉપર થઇને ગાડું હાંકયું. “ આ ભારા વેરી છે” એમ ચિંતવન કરતી નાગણુ મરણ પામી તમારી શેઠાણી થઇ. મોટાભાઈ મરી લિત થયા અને નાના ગત્ત થયા. આથી શેઠાણીના તે બન્ને પુત્રો હાવા છતાં પૂર્વભવના કારણે લલિત ઉપર વહાલ છે. મંગદત્ત ઉપર દ્વેષ છે. આ સાંભળી શેઠે બન્ને પુત્રો સાથે દીક્ષા લીધી અને ઉગ્ર તપ આચરવા માંડયું. પણ ગગો માતાને! દ્વેષ સભારી એવુ નિયાણું બાંધ્યું કે “ આ તપના પ્રભાવે હું આવતા ભવે વિશ્વવલ્લભ થાઉં. '' ત્રણે જણ મૃત્યુ પામી મહાશુક્ર દેવલેાકમાં દેવપણે ઉત્પન્ન થયા.
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૯ બળભદ્રરામ તથા કૃષ્ણ વાસુદેવને જન્મ અને
બાળકીડા લલિતને જીવ મહાશક દેવલોકથી ચ્યવી વસુદેવની પત્ની રોહિણીની કુક્ષિ વિષે પુત્રપણે ઉત્પન્ન થયો તે સમયે રોહિણીએ બળભદ્રના જન્મને સૂચવનારાં ચાર મહાસ્વપ્નમુખમાં પ્રવેશ કરતાં જોયાં. પૂર્ણ સમયે રોહિણીએ રોહિણપતિ (ચંદ્ર) જેવા પુત્રને જન્મ આપ્યો. પિતાએ તેનું નામ રામ પાડયું. પણ તે બળભદ્રના નામથી પ્રખ્યાત થયા. અનુક્રમે રામે સર્વ કળાઓ સંપાદન કરી. વસુદેવ અને દેવકીનાં લગ્ન
એક વખત વસુદેવ કંસના અતિઆગ્રહથી મથુરા આવે. વાતવાતમાં કંસે વસુદેવને કહ્યું, “મારા કાકા દેવકને દેવછી નામે સ્વરૂપવાન કન્યા છે તેને તું પરણ.” વસુદેવની સંમતિથી કંસને ત્યાં દેવકીને વિવાહ ઉત્સવ મંડાયે. આ અરસામાં કંસના નાના ભાઈ અતિમુક્ત મુનિ વહોરવા પધાર્યા. કંસની પત્ની છવયશાએ તે વખતે મદિરાપાન કર્યું હતું એટલે તેણે મુનિની અગ્ય મશ્કરી કરી. મુનિએ કહ્યું, “જેને નિમિત્ત આ ઉત્સવ મંડાયે છે તેને સાતમે ગર્ભ તારા પતિ અને પિતાને મારશે.” આ સાંભળી આશા રડવા લાગી. કંસે આવી તેને પૂછયું, “શા માટે રડે છે ?” જયશાએ મુનિએ ભાખેલી ભવિષ્ય વાણું કહી. કંસે વિચાર્યું, “હજી કંઈ બગડ્યું નથી. મારા મિત્ર વસુદેવને વિશ્વાસમાં લઉં અને વચન માગી લઉં” કંસ તુરત વસુદેવ પાસે ગયે અને તેને કહ્યું. “મારી એક માગણી સ્વીકાર વસુદેવે કહ્યું, “જે હોય તે કહે તારાથી મારે શું અધિક છે?” કંસે દેવકીના પ્રથમ સાત ગર્મની માગણી કરી. વસુદેવે તે સ્વીકારી આ પછી થોડા સમય બાદ અતિમુક્ત મુનિની ભવિષ્ય વાણી વસુદેવના
Page #337
--------------------------------------------------------------------------
________________
સાંભળવામાં આવી ત્યારે તેને લાગ્યું કે.કસ મને છેતરી ગયા. દેવકે વસુદેવને દેવકી પરણાવી અને દાયજામાં અનેક વસ્તુ સાથે દશ ગાકુળના સ્વામી નંઢ પણ આપ્યા.
""
આ અરસામાં ભદ્રિલપુરમાં નાગ નામે એક શેઠે રહેતા હતા. તેને સુલસા નામે સ્રી હતી. તે બન્ને પરમ શ્રાવક હતા. એક ચારણમુનિએ સુલસાના સ ંબંધમાં તેની બાલ્યવયમાં કહ્યું હતું, “ આ બાળાને મૃતપુત્રો થશે.” આથી તેણે હરણું ગમેષી દેવને આરાધ્યો. દેવે કહ્યું, “હું તને દેવકીના ગર્ભો જન્મ વખતે આપીશ અને તારા મૃત† દેવકીને સોંપીશ. ” આ પછી દેવે જન્મ વખતે સુલસાના મૃતગર્ભા દેવકીને આપ્યા અને દેવકીના ગર્ભા સુલસાને સોંપ્યા સુલસાને ત્યાં દેવકીના છ પુત્રો માટા થયા. દેવકીએ છ મરેલા બાળકાને જન્મ આપ્યા. કંસે મરેલાને મારવા સમાન તે બાળકાને શિલા ઉપર પછાડી આન`દ અનુભવ્યેા. કૃષ્ણના જન્મ
અન્યદા ઋતુસ્નાતા દેવકીએ નિશાને અતે સાત મહાસ્વપ્ન મુખમાં પ્રવેશ કરતાં જોયાં તે તેવખતે પેલા ગંગદત્તના જીવ મહાશુક દેવલાક માંથી ચ્યવી તેની કુક્ષિમાંપુક્ષ પણે અવતર્યાં અનુક્રમે શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમીએ મધ્ય રાત્રે દેવકીએ કૃષ્ણવર્ણ વાળા પુત્રને જન્મ આપ્યા. પુત્રના પ્રભાવથી કંસે રાખેલા પહેરેગીરી ધસધસાટ ઊંધી ગયા. વસુદેવ દેવકીના શયનગહમાં દાખલ થયા અને ગાકુલમાં નંદની પત્ની યોાદાને તેબાળક સાંપ્યા અને તુરત જન્મેલી યોાદાની બાળકી લાવી દેવકીને સોંપી, ક`સે વિચાયુ” “મને મારનાર સાતમા ગર્ભ થવાના હતા તે બાળા છે. આને હણવાથી શા ફાયદો. એમ વિચારી તે બાળાની એક બાજુની નાસિકા છેઢીને દેવકીને પાછી સાંપી.
Page #338
--------------------------------------------------------------------------
________________
કાર
ગાપૂજાની ઉત્પત્તિ
"
અહી· કૃષ્ણ અર્જીંગને લીધે કૃષ્ણ એવા નામથી બેાલાવાતા, દેવકીના પુત્ર નંદને ઘેર વૃદ્ધિ પામવા લાગ્યા. એક માસ પછી દેવકીએ વસુદેવને કહ્યું, “ હે નાથ ! તે પુત્રને મારે જોવા છે માટે હું આજે ગાફળમાં જઇશ.” વસુદેવે કહ્યું. “ જો તમે કારણ બતાવ્યા વગર ત્યાં જશેા તા કંસના જાણવામાં આવશે માટે કાઇ પણ કારણ બતાવીને જવું ઉચિત છે; તેથી ધણી સ્ત્રી ને સાથે લઈ ગાયને માર્ગે ગાપૂજા કરતાં કરતાં તમે ગેાકુળમાં જાઓ ” દેવકી તે પ્રમાણે કરીને નંદના ગેાકુળમાં આવી. ત્યાં શ્રીવત્સના લાંછનવાળા, નીલકમળ જેવી ક્રાન્તિવાળા, પ્રફુલ્લિત કમળ જેવાં નેત્રો વાળા, કરને ચરણમાં ચક્રાદિકનાં ચિન્હાવાળા અને જાણે નિર્દેળ કરેલું નીલમણિ ઢાય તેવા હૃદયાનંદન પુત્ર યશાદાના ઉત્સંગમા રહેલા તેણે જોયા. પછી દેવકી ગાપૂજાના મિષથી હમેશાં ત્યાં જવા લાગી ત્યારથી લેાામાં ગેાપુજાનું વ્રત પ્રવહ્યું,
કૃષ્ણના પરાક્રમ
શકુન્ત અને પૂતના નામની બે વિધાધરની પુત્રીએ સ્તન ઉપર ઝેર ચાપડી કૃષ્ણને મારવા આવી પણ તેમને સફળતા મળી નહિ. સૂકના પુત્રે પણ પિતાનું વર લેવા કૃષ્ણને અર્જુન વૃક્ષથી પીસી નાખવા પ્રયત્ન કર્યાં પણ ખાલ કૃષ્ણે તે વૃક્ષ ઉખેડી નાખ્યુ‘ કૃષ્ણના ઉદર ઉપર દોરડી બાંધવાથી ગેાવાળા તેને દામેાદર કહી બાલાવવા લાગ્યા. આમ ગેાકુળમાં કૃષ્ણ અતિ લોકપ્રિય થઈ પડયા, સૌ કાઇ પેાતાનું કામ છેાડી તેને રમાડવામાં આનંદ માનતા વસુદેવ વિચારવા લાગ્યા, “ કૃષ્ણને ગમે તેટલા સ ંતાડીએ છીએ તેા પણ તેના પરાક્રમેાથી તે પ્રસિદ્ધિ પામતા જાય છે. માટે તેનાં રક્ષણ માટે કાઈ બુદ્ધિશાળી અને બળવાન પુરૂષ તેની પાસે મુકવા જોઇએ.'' આથી તેણે
Page #339
--------------------------------------------------------------------------
________________
કર
રાહિણીના પુત્ર રામને બાલાવ્યે। અને બધી વાતથી વાકૅફ કરી નંદને ત્યાં મૂકયે! અહીં રામકૃષ્ણને જીવની પેઠે સાચવતા તેમજ ધનુવિદ્યા વગેરે કળાએ પણ શીખવતા. જેમ જેમ કૃષ્ણવૃદ્ધિ પામતા ગયા તેમ તેમ ગેાપાંગનાઆના ચિત્તમાં તેમને જોવાથી કામદેવના વિકાર ઉત્પન્ન થવા લાગ્યા. કૃષ્ણને વચમાં બેસાડીને તેઓ તેના ફરતી ફુદડી ખાઈને રાસડા ગાવા લાગી અને કમળ ફરતી ભમરીઓ ફરે તેમ નિર્ભર ચિત્તે તે ફરવા લાગી. ગિરિ જીંગ પર બેસીને વેણુને મધુર સ્વરે વગાડતા અને નૃત્ય કરતા કૃષ્ણ બલરામને વારંવાર હસાવતા હતા. જ્યારે ગેાપીએ ગાતી હતી અને કૃષ્ણ નાચતા હતા ત્યારે બલરામ હસ્તતાલ દેતા હતા. આ પ્રમાણે ત્યાં ક્રીડા કરતા રામ કૃષ્ણને અત્યંત સુખમાં અગિયાર વર્ષ વીતી ગયા.
શ્રી નેમિનાથ ભગવાનના જન્મ
શૌય પુર નગરમાં સમુદ્રવિજ્ય રાજાની શિવાદેવી રાણીની કુક્ષિમાં, શંખને જીવ અપરાજિત વિમાનથી વી કારતક વદ બારસને દિવસે ચિત્રાનક્ષેત્રમાં અવતર્યાં. સુખે સુતેલાં શિવાદેવીએ ચૌદ મહાસ્વપ્ના મુખમાં પ્રવેશ કરતાં જોયાં દેવાએ ચ્યવન કલ્યાણક ઉજગ્યું. પૂ માસે શ્રાવણ સુદ પાંચમને દિવસે, શિવાદેવીએ મરકત રત્નના સરખી કાન્તિવાળા, શ ́ખ લનયુક્ત, પુત્રને જન્મ આપ્યા. દિંગ કુમારિકા, ૬૪ ઈંદ્રા અને અસખ્ય દેવાએ આચાર પ્રમાણે જન્મ કલ્યાણક ઉજવ્યું, સમુદ્રવિજય રાજાએ નગરમાં પુત્ર જન્મ મટ્ઠાત્સવ ઉજન્મ્યા. શુભ દિવસે રાજાએ પુત્રનું નામ અરિષ્ટનેમિ પાડયું. કારણ કે પુત્ર ગભમાં હતા ત્યારે શિવાદેવીએ ચૌદ સ્વપ્ન જોયા પછી અરિષ્ટ રત્નની ચક્રધારા જોઈ હતી.
Page #340
--------------------------------------------------------------------------
________________
૩૧૩
અન્યદા દેવકી પાસે આવેલા કંસે તેના ઘરમાં નસિકા છેદેલી પેલી કન્યાને દીઠી તેથી ભય પામી તેણે પોતાને ઘેર આવી ઉત્તમ નિમિત્તિયાને બોલાવી પૂછયું. “દેવકીના સાતમા ગર્ભથી મારું મૃત્યુ થશે એમ એક મુનિએ કહ્યું હતું તે વૃથા થયું છે કે કેમ ?” નૈમિત્તિકે કહ્યું, “ઋષિનું કહેલું મિથ્યા થતું જ નથી, તેથી તમારો અંત લાવનાર દેવકીને સાતમે ગર્ભ કોઈ પણ સ્થાને જીવતે છે એમ જાણજે. તેની પરીક્ષા માટે અરિષ્ટ નામને તમારો બળવાન બળદ, કેશી નામને મહાન અશ્વ દુર્દીત ગઘેડા અને ઘેટાને વૃંદાવનમાં છૂટા મૂકે એ ચારેને વેચ્છાએ કીડા કરતા કરતા જ મારી નાખશે તે જ દેવકીનો સાતમો ગર્ભ તમને હણનાર છે એમ જાણજો. વળી જે કાળીનાગને નાથાશે, ચાણુર તથા મુષ્ટિક મલનો વધ કરશે અને તમારા પોતર અને ચંપક નામના બે હાથીને મારશે તે જ તમને પણ મારશે.”
કંસે સૌ પ્રથમ અશ્વ, વૃષભ, ગધેડા અને ઘેટાને છૂટા મૂક્યા ફરતા ફરતા આ પશુઓ ગોકુળમાં આવ્યા અને તેમણે ચારેબાજુ ઉલ્કાપાત મચાવે. કૃષ્ણ અરિષ્ટ વૃષભને શીંગડાથી પકડી મારી નાખે. પછી કેશી અશ્વ જે ગાયને મારતે ધૂમતો હતો તેને ડેક પકડી મારી નાંખે તેવામાં મેષ અને ખર ભટક્તા ભટકતા કૃષ્ણની સામે થયા. કૃષ્ણ તે બન્નેને પણ એકી સાથે હણી નાખ્યા. શાર્ગ ધનુષ ચડાવ્યું
કંસને લાગ્યું કે દેવકીને સાતમો ગર્ભ હરાયે હે જોઈએ અને તે આ કૃષ્ણ. આમ છતાં બીજા ઉપાય જ નક્કી કરવાનું ધાર્યું. તેણે એવી ઉદઘોષણા કરાવી કે, “જે આ શાર્ગ ધનુષ્ય ચડાવશે તેને દેવાંગના જેવી મારી બહેન સત્યભામાં આપીશ” આ ઘોષણા સાંભળી દૂરદૂરથી ઘણા રાજાઓ ત્યાં આવ્યા પણ
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૧૪ કેાઈ મનુષ્ય ચડાવવાને સમર્થ થયો નહિ. આ ખબર વસુદેવની સ્ત્રી મદનગાના પુત્ર અનાધષ્ટિએ સાંભળી એટલે તે કુમાર વેગ વાળા રથમાં બેસી ગોકુળમાં આવ્યું. ત્યાં રામ, કૃષ્ણને જે તેમના આવાસમાં એક રાત્રિ આનંદવાર્તા કરવા રહ્યો. પ્રાત:કાળે મથુરાને માર્ગ બતાવવા કૃષ્ણને સાથે લીધે. રસ્તામાં તેને રથે એક વડના વૃક્ષ સાથે ભરાયે. અનાધુષ્ટિએ ઘણી મહેનત કરી પણ રથ ન નીકળે. કૃષ્ણ ઝાડ ઉખેડી રથનો માર્ગ સાફ કર્યો. અના. પુષ્ટિ કૃષ્ણનું પરાક્રમ જોઈ બહુ ખુશ થયે રથ ઉપરથી નીચે ઉતરી તેણે કૃષ્ણને આલિંગન દીધું અને રથમાં બેસાડે અનુક્રમે યમુના નદી ઉતરી મથુરાનગરીમાં પ્રવેશ કરી, શાવર્ગ ધનુષ્યવાળી સભામાં તેઓ આવ્યા. અનાધુષ્ટિએ ધનુષ્ય પાસે જઈ તે ઉપાડવા માંડયું; પણ કાદવવાળી ભૂમિમાં જેને પગ આવી ગયો હોય એવા ઊંટની જેમ તે પૃથ્વી પર પડી ગયે. તેને હાર તટી ગયે, મુગટ ભાંગી ગયો અને કુંડળ પડી ગયા. તે જોઈ સત્યભામા અને બીજા સર્વે વિકસિત નેત્રે ખૂબ હસી પડયા પછી કૃષ્ણ પુષ્પમાળાની જેમ લીલામાત્રમાં તે ધનુષ્યને ઉપાડી લીધું અને તેની પણછ ચડાવી.
લેકે વાત કરવા લાગ્યા કે નંદના પુત્ર કૃષ્ણ ધનુષ્ય ચડાવ્યું. આથી કંસને ખેદ થયું અને તેણે ધનુષ્ય મહોત્સવને બદલે બાહુયુદ્ધ કરવા સર્વ મલ્લોને આજ્ઞા કરી. રાજાએ મલ્લયુદ્ધ જવાની ઈચ્છાથી મંચે ઉપર આવીને બેઠા અને મોટા મંચ પર બેઠેલા કંસની સામે જોવા લાગ્યા. કંસને દુષ્ટ ભાવ જાણું વસુદેવે પોતાના સર્વ જયેષ્ઠ બંધુઓને અને અફર વગેરે પુત્રોને ત્યાં બોલાવ્યા. કંસે તેમને સત્કાર કરી ઊંચા મંચ ઉપર બેસાડયા. કંસને વધ કરવાની કૃષ્ણ લીધેલી પ્રતિજ્ઞા
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૧૫ મલ્લયુદ્ધના ઉત્સવની વાર્તા સાંભળી કૃષ્ણ રામને કહ્યું, “ચાલે આપણે મથુરામાં જઈ મકલયુદ્ધ જઈએ” રામે યશોદાને કહ્યું, “જલદી પાણીની સગવડ કર.” યશોદા આવા વિકટ પ્રસંગથી કંટાળેલી હેવાથી વિલંબ કરતી હતી તેથી ફરી રામે કહ્યું, “હે. યશોદા ? તું અમારી શેઠ નથી. પણ દાસી છે. હુમને જલદી અમલ કેમ કરતી નથી?” કૃષ્ણને રામના આ વચનથી ખોટું લાગ્યું. તેણે રામને માર્ગમાં વિનયથી પૂછયું, “મારી માતાને તમે દાસી કેમ કહી ?” રામે જવાબ આપતાં જણાવ્યું, “તું વસુદેવ અને દેવકીને પુત્ર છે. નંદ અને યશોદા એ તે તારાં પાલક માતા પિતા છે. હું તારે ઓરમાન ભાઈ છું.” કૃષ્ણ પૂછયું, “પિતાએ મને અહીં કેમ રાખે છે ?” રામે જવાબમાં કંસનું ભ્રાતૃવધ સંબંધી બધું વૃત્તાન્ત કહી સંભળાવ્યું. તે સાંભળી કૃષ્ણ કંસને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી. ફણે કાળીનાગ ના
માર્ગમાં યમુના નદી આવી. કૃષ્ણ સ્નાન કરવા પડયો કલી' નાગ તેની પાછળ પડ. કૃણે કમળ નાળની પેઠે તેને પકડી લીધે. પછી વૃષભની જેમ તેને નાસિકામાં નાથી લીધું અને તેની ઉપર ચઢી કૃણે તેને ઘણીવાર જળમાં ફેરવ્યો. પછી તેને નિર્જીવ જેવો કરી અત્યંત ખેદ પમાડી કૃષ્ણ બહાર નીકળે. રામ અને કૃષ્ણ મથુરા તરફ ચાલ્યા અને કેટલાક સમયે તે નગરીના દરવાજા પાસે આવ્યા. રામ કૃષ્ણ બે હાથીઓ મારા નાખ્યા
તે વખતે કંસની આજ્ઞાથી મહાવતે પદ્યોત્તર અને ચંપક નામના બે હાથી તૈયાર રાખ્યા હતા તેને પ્રેરણા કરી તેથી તે બન્ને કૃષ્ણની સન્મુખ દોડયા. કૃષ્ણ દાંત ખેંચી કાઢી મુષ્ટિના પ્રહારથી
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૧
સિંહની જેમ પોત્તરને મારી નાખ્યો અને રામે ચ'પકને મારી નાખ્યો. તે વખતે નગરજને પરસ્પર વિસ્મય પામી બતાવવા લાગ્યા કે આ બન્ને અરિષ્ટ વૃષભ વગેરેને મારનાર નંદના પુત્રો છે. પછી બન્ને ભાઇઓ મત્લાના અખાડામાં આવ્યા. ત્યાં એક મંચની ઉપર બેઠેલા લોકેાને ઉઠાડી તે પર બન્ને ભાઈઆ ભેઠા. પછી મે કૃષ્ણને કંસ શત્રુ બતાવ્યા અને પછી કાકાએ અને તેની પાછળ બેઠેલા પેાતાના પિતાને ઓળખાવ્યા.
કેસના વધ
(
કંસની આજ્ઞાથી પ્રથમ ા તે અખાડામાં અનેક મલ્લું યુદ્ધ કરવા લાગ્યા. પછી કંસે પ્રેરેલા ચાણુર મલ ઊંચે સ્વરે મેલ્યા, “ જે કાઈ વીરપુત્ર હૈાય તે મારી બાહુ યુદ્ધની શ્રદ્ધા પૂરી કરે. '' જયારે કાઈ ન ઊઠયું, ત્યારે કૃષ્ણ તેની સામે જઇ ઊભા રથો, લેાકા બાર વર્ષના બાળકનેજોઈ બેાલવા લાગ્યા, “આ કીડી અને કુંજરતું યુદ્ધ થાય છે. આ કેમ ઢાઇ અટકાવતું નથી ? આ મહા બળવાન મલ્લ હમણાં જોત જાતામાં આ બાળકને મારી નાખશે. ” સે ક્રોધથી કહ્યું, “ આ ગાપ બાળક સ્વેચ્છાથી યુદ્ધ કરે છે તેમાં તેને કાણ વારે ! તેમ છતાં જેને આની પીડા થતી હૈાય તે જુદા પડીને મને જણાવે ” કંસના આવાં વચન સાંભળી સજના ચૂપ થઇ ગયા ચાણુરના સામે કૃષ્ણે પ્રથમ વાગયુદ્ધ ચલાવ્યું. એટલે કંસ ભય પામ્યા અને તરતજ બીજા મુષ્ટિક મલ્લને પણ કૃષ્ણની સામે લડવા આજ્ઞા કરી. એટલે બળભદ્ર તરત ઊભા થઈ ત્યાં આવ્યા. કૃષ્ણ અને ચાથુર અને બળભદ્ર અને મુષ્ટિ આ ચારેના ચરણ ન્યાસથી પૃથ્વી કપાયમાન થઈ અને કરકોટના
,,
શબ્દોથી બ્રહ્માંડ
ચાણુરને કૃષ્ણે મારી
મંડળ ફૂટી ગયા. ઘણીવાર યુદ્ધુ ચાલ્યા પછી નાંખ્યો. આ જોઇ કંસે સુલટાને આજ્ઞા કરી કે આ ગેાવાળિયાઓને
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૧૭
મારી નાખો.” એટલામાં કૃષ્ણ કહ્યું, “તારે કાળ નજીક આવ્યો છે એમ કહી એક કૂદકે મારી તેના કેશ પકડી ભોંય નાંખ્યો આટલા નાના બાળકમાં આવું બળ જોઈ લે કે વિસ્મય પામ્યા. બધા રાજાઓમાંથી કોઈ તેને છોડાવવાની હિંમત કરી શક્યું નહિ. પછી કૃષ્ણ તેના માથામાં પ્રહાર કરી કંસને મારી નાખે. આ વખતે જરાસંધનું સૈન્ય તૈયાર હતું. તે કૃષ્ણને મારવાને માટે ધસી આવ્યું એટલે સમુદ્રવિજય લડવાને માટે તૈયાર થયા. સમુદ્રવિજયને આવતો જોઈ જરાસંધનું સૈન્ય નાસી ગયું. માતા પિતા અને પુત્રનું મિલન
પછી સમુદ્રવિજ્યની આજ્ઞાથી અનાવૃષ્ટિ રામકૃષ્ણને પિતાના રથમાં બેસાડીને વસુદેવને ઘેર લઈ ગ. સર્વ યાદવે અને સમુદ્રવિજય વગેરે પણ વસુદેવને ઘેર ગયા અને સભા ભરી બેઠા વસુદેવ અર્ધાસન પર રામને અને ઉત્સંગમાં કૃષ્ણને બેસાડી નેત્રમાં હર્ષાશ્ર લાવી તેમના મતક પર વારંવાર ચુંબન કરવા લાગ્યા. તે વખતે વસુદેવના મોટા બંધુઓએ તેને પૂછ્યું, “આ શું? એટલે વસુદેવે અતિમુક્ત મુનિનાં વૃત્તાન્તથી માંડી બધે વૃત્તાન્ત જણાવે. પછી રાજા સમુદ્રવિજયે કૃષ્ણને પિતાના ઉલ્લંગમાં બેસાડે અને તેના પાલન કરવાથી પ્રસન્ન થઈ રામની પ્રશંસા કરી તે વખતે દેવકી એક પુત્રીને લઈ ત્યાં આવી અને એક ઉસંગમાંથી બીજા ઉત્કંગમાં સંચરતા કૃષ્ણને તેણે દઢ આલિંગન કર્યું.
ભાઈ અને ભ્રાવપુત્રોની સંમતિથી સમુદ્રવિજયે કારાગૃહમાંથી છુટા કરીને ઉગ્રસેન રાજાને તેડાવી મંગાથી અને તેની સાથે યમુનાને કાંઠે જઈ એ કંસનું પ્રેતકાર્ય કર્યું. કંસની માતાએ અને બીજી પત્નીઓએ યમુના નદીમાં તેને જલાંજલિ આપી; પણ તેની જીવયશા કેપ કરીને બોલી, “આ રામકૃષ્ણ ગોપાળને
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૧૮ અને સર્વસંતાન સહિત દશાર્વેને હણાવીને પછી મારા પતિનું પ્રેતકાર્ય કરીશ; નહિ તે હું અગ્નિમાં પ્રવેશ કરીશ.” આવી પ્રતિજ્ઞા લઈ તે જીવ શા મથુરાથી નીકળી પિતાના પિતાને ત્યાં આવી. રામકૃષ્ણની અનુજ્ઞાથી સમુદ્રવિજયે ઉગ્રસેનને મથુરાને રાજા બનાવ્ય, ઉગ્રસેને પિોતાની પુત્રી સત્યભામાં કૃષ્ણને આપી અને શુભ દિવસે તેને યથાવિધિ વિવાહ કર્યો.
કેશને છુટારાખી રોતી કકળતી જીવયશા જરાસંધની સભામાં આવી અને કહેવા લાગી, કે “મારા પતિને પેલા બે ગોવાળ પુત્રોએ મારી નાંખે અને સમુદ્રવિજય આદિ દશે દિશાહએ તે
વાળને સાથ આએ.” જરાસંધે કહ્યું. “કંસ ડાહ્યો અને પરાક્રમી છતાં ભૂલ્ય. જ્યારે મુનિએ કહ્યું કે દેવકીને સાતમે ગર્ભ તને મારશે. ત્યારે તેણે દેવકીને મારી નાખવી જોઈતી હતી. ક્ષેત્રના અભાવે ખેતી ક્યાંથી થાય? પુત્રી, તું ચિન્તા ન કર. તારા પતિના શત્રુઓને હું શિક્ષા કરીશ એમ કહી સેમ રાજાને મથુરા મોકલ્યા અને તેની મારફત કહેવડાવ્યું કે, “કંસને મારનાર રામ અને કૃષ્ણને અમને સોંપી દે.” સમુદ્રવિજયે જવાબ આપ્યો. રામ અને કૃષ્ણ નિર્દોષ છે. સૌ પ્રથમ કંસને જરાસંધે દબાવો જોઈતું હતું, કારણ કે તેણે વસુદેવના જ પુત્રોને મારી નાખ્યા છે. આથી અમે નિર્દોષ અને પરાક્રમી રામ, કૃષ્ણને આપી શકીએ નહિ. સેમે કહ્યું, “તમારે તમારું રાજ્ય અને સુખ જોઈતાં હોય તે આ બે ભરવાડ પુત્રોને સેપે. સ્વામી ભાવમાં સેવકે યુક્તાયુક્તને વિચાર કરવાની જરૂર નથી.” આ સાંભળી કૃષ્ણ કહ્યું “ જરાસંધ અમારે સ્વામી નથી. તારા સ્વામીને જઈ કહે છે કે તારે કંસ જેવા હાલ કરવા હોય તે ઉતાવળે થા.” સોમ મથુરાથી પાછો ફર્યો અને તેણે સર્વ વાત જરાસંઘને કહી.
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૧૯ બીજે દિવસે દશાહ પતિએ પિતાના સર્વ બાંધવોને એકઠા કરી કેપ્ટક નિમિત્તિયાને બોલાવીને આ પ્રમાણે પૂછ્યું, “અમારે ત્રિખંડ ભરત ક્ષેત્રના પતિ જરાસંધ સાથે ઘર્ષણ થયું છે, તે હવે તેનાં શાં પરિણામ આવશે તે કહે. “કેપ્યુકિ બોલ્યા, “આ પરાક્રમી રામ, કૃણ થડા સમયમાં જરાસંધને મારી ત્રિખંડ ભારતના અધિપતિ થશે, પણ હમણાં તમે પશ્ચિમ દિશા તરફ સમુદ્રકિનારે થઈ જાઓ. ત્યાં જતા જ તમારા શત્રુઓના ક્ષયને આરંભ થશે. માર્ગે ચાલતાં આ સત્યભામા જે ઠેકાણે બે પુત્રને જન્મ આપે તે ઠેકાણે એક નગરી વસાવીને તમે નિઃશંકપણે રહેજે કેપ્ટકિના આવાં વચનથી સમુદ્રવિજયે ઉદઘોષણા કરાવીને પોતાના સર્વ વજનને પ્રયાણના ખબર આપ્યા અને અગિયાર કુળ કટી યાદોને લઈ આગળ ચાલ્યા. ઉગ્રસેન રાજા પણ સમુદ્રવિજય સાથે ચાલ્યા. અનુક્રમે સર્વે વિધ્યગિરિની મધ્યમાં થઈ સુખે આગળ ચાલવા લાગ્યા.
જરાસંધ યાદવોનું ઉદ્ધતપણું દેખી કોપાયમાન થે. તેણે કામકુમારને લશ્કર આપી મોકલ્યો. કામકુમારે પ્રતિજ્ઞા કરી કે હું તેમને અગ્નિ કે પર્વતમાં પેઠા હશે તો પણ પકડી મારીશ. વિંધ્યાચળની તળેટીમાં આવ્યું. ત્યાં સેંકડો ચિતા સળગતી હતી. માત્ર એક સ્ત્રી રેતી હતી. તેણે તેને પૂછયું, “તું શા માટે રડે છે?” તે બોલી, “કામકુમારના ભયથી આ યાદો ચિતામાં પઠા. હું પણ તેમાં પડી બળી મરવા માગું છું” કામકુમાર પ્રતિજ્ઞા પ્રમાણે ચિતામાં પેઠે અને બળી મર્યો. થોડીવારે રૌને જોયું ને ન મળે પર્વત કે ન મળે ચિતા. રીન્ય વિલખું પડયું અને કામકુમાર રહિત શ્યામ મેઢે જરાસંધ પાસે આવ્યું. યાદ પણ કામકુમારને વૃત્તાન્ત સાંભળી ખુશ થયા. માર્ગમાં એક વનમાં તેઓ
Page #347
--------------------------------------------------------------------------
________________
३२०
''
પડાવ કરી રહ્યા હતા. ત્યાં એક અતિમુક્ત નામના ચારણમુનિ આવ્યા. તેમને સમુદ્રવિજયે પૂછ્યું, “ આ વિપત્તિમાં અમરૂ શું થશે ! ” મુનિ બેલ્યા, “ગભરારો નહિ. તમારા પુત્ર અરિષ્ટનેમિ બાવીસમા તીર્થંકર થશે અને રામ, કૃષ્ણ બળરામ તથા વાસુદેવ થશે અને તે જરાસંધના વધ કરશે ” પછી મુનિચ્છે અન્યત્ર વિહાર કર્યાં. ચાઢવા ત્યાંથી નીકળી ગિરનાર પર્વતની વાયવ્ય દિશા તરફ છાવણી નાખી રહ્યા. અહી' સત્યભામાને બે પુત્રો થયા. પછી કૃષ્ણે સ્નાન કરી સમુદ્ર પૂજા કરી અઠ્ઠમ તપ કર્યું. ત્રીજી રાત્રિએ સુસ્થિત દેવ પ્રત્યક્ષ થઈ કહેવા લાગ્યા, “ કહા તમારૂ' શું કા કરૂ ? ” કૃષ્ણે કહ્યું, “ પૂના વાસુદેવની દ્વારકા નામે નગરી હતી તે તમે જળમાં ઢાંકી દ્વીધી છે, તેથી હવે મારા નિવાસ માટે તેજ નગરીવાળું સ્થાન બતાવેા. પછી તે સ્થાન બતાવી દેવ સ્ત્રસ્થાને ગયા.
11
""
કુબેરે તે સ્થાને બાર ચાજન લાંબી અને નવયેાજન વિસ્તારવાળી નગરી બનાવી અઢાર હાથ ઊંચા, નવ હાથ ભૂમિમાં રહેલે અને બાર હાથ પહેાળા, ફરતી ખાઇવાળા તેની આસપાસ કિલ્લે કર્યાં. તેમાં એક માળ, બે માળ અને ત્રણ માળ વગેરે માળાવાળા ઘણા મહેલ બનાવ્યા અગ્નિ દિશામાં સ્વસ્તિકના આકારના સમુદ્રવિજય રાજા માટે મહેલ બનાવ્યે!. ઇશાન દિશામાં વસુદેવ માટે પ્રાસાદ રચ્યા. રાજમાગની સમીપે ઉગ્રસેન રાજા માટે અતિ ઊચા પ્રાસાદ બનાવ્યા. આ સવ પ્રાસાદેને કિલ્લાએ હતા અને તેમાં ગજશાળામા અને અધશાળામા હતી. તે સની વચમાં ચારસ વિશાળ દ્વારવાળે પૃથિવીજય નામે બળદેત્ર માટે પ્રાસાદ બનાવ્યે અને તેની નજીક ઢાર માળને! સતાભદ્ર નામે પ્રાસાદ કૃષ્ણને માટે રચવામાં આવ્યો. સરાવરા, વાર્ષિક, ચહ્યા, ઘાના વગેરે નગરની શે।ભામાં વૃદ્ધિ કરતા હતાં.
Page #348
--------------------------------------------------------------------------
________________
૩ર૧ કૃષ્ણની પટરાણુઓ એક વખત નારદજી ફરતા ફરતા કૃષ્ણના રાજમંદિરમાં આવ્યા. રામકૃષ્ણ વિધિથી તેમની પૂજા કરી. પછી તે અંતઃપુરમાં ગયા. ત્યાં સત્યભામા દર્પણ જતી હતી તેથી તેણે આસન વગેરે આપી નારદને સત્કાર ક્યું નહિ. તેથી નારદ ગુસ્સે થઈ ત્યાંથી ચાલ્યા ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા, “કૃષ્ણના અંતઃપુરની બધી સ્ત્રીઓ સદા મારી પૂજા કરે છે, પણ આ સત્યભામાં પતિના પ્રેમને લીધે રૂપ યૌવનથી ગર્વિત થયેલ છે, તેથી દૂરથી મને જોઈ ઊભી તે થઈ નહિ, પણ મારી સામે દષ્ટિ પણ કરી નહિ માટે કે તેનાથી અતિ રૂપવાળી શક્ય લાવી તેને ગર્વ ઉતારું.” એવું વિચારી નારદ કુંડિનપુર નગરે આવ્યા કંડિનપુરમાં ભીષ્મક નામે રાજા હતો. તેને યશોમતી નામે રાણી હતી. તેમને રૂકમી નામે પુત્ર હતો અને રૂકમિણ નામે બહુ સ્વરૂપવાન પુત્રી હતી. નારદ ત્યાં ગયા એટલે રૂકિમણુએ તેમને નમસ્કાર કર્યો. નારદ કહ્યું, “અધ ભરતક્ષેત્રના પતિ કૃષ્ણ તારા પતિ થાઓ” કિમણીએ પૂછયું, “તે કૃષ્ણ કોણ છે ?” પછી નારદે કૃષ્ણના રૂપ, સૌભાગ્ય અને શૌર્ય વગેરે ગુણે કહી સંભળાવ્યા. તે સાંભળી રુકિમણી કૃષ્ણ ઉપર અનુરાગી થઈ અને કૃષ્ણને ઝંખવા લાગી. પછી રુકિમણીનું રૂપ ચિત્રપટમાં આલેખીને નારદ દ્વારકા આવ્યા અને કૃષ્ણને બતાવ્યું. તે જોઈ કૃષ્ણ પૂછયું, “આ કઈ દેવીનું રૂપ તમે પટમાં આલેખ્યું છે ? નારદ બોલ્યા આ દેવી નથી પણ માનુષી સ્ત્રી છે અને કંડિનપતિ રૂકિમ રાજાની રુકિમણી નામે બહેન છે. શ્રીકૃષ્ણ રુકિમ પાસે રૂકિમીનું માગુ કર્યું. રૂક્મિએ ભરવાડ પુત્ર કહી તિરસકાર્યું અને રૂકિમણી શિશુપાલને આપી. શિશુપાલ રુકિમણીને પરણવા આ રૂકિમણની ફઇએ કૃષ્ણને ખબર
P
1
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૨ આપ્યા કે મહા સુદ આઠમને દિવસે ઉધાનમાં અમે નાગપૂજાને બહાને જઈશું તો તમે ત્યાં આવી રૂકમણને લઈ જજો” કૃષ્ણ બળદેવ સાથે તે દિવસ કુંડિનપુર ગયા અને રુકિમણીને પિતાને વૃત્તાંત કહી રથમાં બેસાડી દ્વારકાના માર્ગે પ્રયાણ કર્યું. પાછળથી દાસીઓએ કહ્યું, “આ કૃષ્ણ રુકિમણને લઈ જાય છે. પકડે, પકડે” રૂકિમકુમાર તેમની પાછળ પડયો. કૃષ્ણ રુકિમણી સહિત દ્વારિકા પહોંચ્યા અને બળદેવ લશ્કરનો સામનો કરવા રેકા અંતે બળદેવે રૂકિમકુમારને હરાવી તેનું માથું કેશરહિત કરી, તેને છોડી મૂક્યા. ( શ્રી કૃષ્ણ રુકિમણીને દેવનિર્મિત દ્વારકા બતાવી અને સત્યભામાની નજીકના મહેલમાં રાખી. એક વખત સત્યભામાએ રુકિમણને જોવાની ઈચ્છા દર્શાવી. શ્રીકૃષ્ણ લક્ષ્મીગૃહમાં બતાવીશ એમ કહ્યું. પછી તેણે સમારકામના બહાના હેઠળ લક્ષ્મીની પ્રતિજ્ઞા દૂર કરી રૂકિમણુને ત્યાં ગોઠવી. કૃષ્ણ સત્યભામાં સાથે લમીગૃહમાં આવ્યો. સત્યભામાએ લક્ષ્મીદેવીના અલૌકિક રૂપની પ્રશંસા કરી અને વંદન કર્યું. ત્યારબાદ તેણે પૂછયું, “રૂકિમણી ક્યાં છે?” કૃષ્ણ રૂમિણુને કહ્યું, “તું ઊભી થઈ તારી મોટી બહેનને નમસ્કાર ક” રૂકિમણું લક્ષ્મીના સ્થાનથી ઊડી સત્યભામાને પગે પડી.
એક વખત નારદ ફરતા ફરતા આવી ચઢયા અને કહ્યું, “વૈતાઢય ગિરિ ઉપર જાંબવાના નામે એક ખેચરેન્દ્ર છે તેને જાંબવતી નામે કન્યા છે, પણ ત્રણ જગતમાં તેના જેવી કોઈ રવરૂપવાન કન્યા નથી. તે બાળા નિત્યક્રીડા કરવા ગંગા નદીમાં જાય છે. તે કન્યાને જોઈને હું તમને કહેવા માટે જ આ છું.” તે સાંભળી કૃષ્ણ તુરત જ બળદેવ સહિત ગંગા કિનારે ખ્યા અને ત્યાં
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૨૩ જાંબવતીને જોઈ તેનું હરણ કર્યું. એટલે તત્કાળ મટે કોલાહલ થયો. તે સાંભળી તેને પિતા ખડગ લઈ ત્યાં આવ્યો. તેને કૃષ્ણના ભાઈએ જીતી લીધો અને કૃષ્ણની પાસે લાવીને મૂકે. જાંબવાને પોતાની પુત્રી જાંબવતી કૃષ્ણને આપી અને પોતે અપમાન થવાથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી.
આયુરખરી નામની નગરીમાં સૌરાષ્ટ્ર દેશને રાજા રાષ્ટ્રવર્ધન રાજ્ય કરતો હતો તેને સુસીમા નામે રૂપસંપત્તિની સીમા રૂપ પુત્રી હતી. નમુચિએ અસ્ત્રવિદ્યા સિદ્ધ કરી હતી તેથી તે કૃષ્ણની આજ્ઞા માનતો ન હતો. એક વખત તે સુસીમા સાથે પ્રભાસ તીર્થમાં સ્નાન કરવા ગયે. ત્યાં કૃષ્ણ નમુચિને હરાવી સુસીમાને લઈ આવ્યા. પછી તેની સાથે વિધિસર લગ્ન કર્યા.
આમ શ્રીકૃષ્ણને સત્યભામા, રૂકિમણી, જાંબવતી, સુસીમા વગેરે આઠ પટરાણીઓ થઈ.
સમય જતાં રુકિમણીને એક પુત્ર થશે. તેનું નામ પ્રદ્યુમ્ન રાખ્યું પ્રદ્યુમ્નનું તેના પૂર્વભવના વૈરી ઘુમકેતુ દેવે જન્મતાંજ હરણ કર્યું અને વૈતાઢય પર્વત ઉપર ભૂત રમણ ઉદ્યાનમાં તેને એકલે મૂળે. તેવામાં ઉપરથી જતા કાલસંવર વિદ્યાધરનું વિમાન આકાશમાં અટક્યું. તે નીચે ઉતર્યો અને તેણે પ્રધુમ્નને લઈ પોતાની પત્ની કનક માળાને આપે કનમાળાએ તે પુત્રને પોતાના પુત્રની પેઠે ઉછેરી મોટો કર્યો.
રુકિમણીએ કૃષ્ણની પાસે આવીને પૂછ્યું, “તમારો પુત્ર ક્યાં છે?” કૃણે કહ્યું, “તમે હમણુંજ પુત્રને લઈ ગયા છે” રુકિમણી બોલી, “હું લઈ ગઈ નથી, ત્યારે કૃષ્ણ જાણ્યું કે જરૂર મને કઈ છેતરી ગયું. પછી તરત જ પુત્રની શોધ કરાવી, પણ પુત્રના ખબર મળ્યાં નહિ એટલે રૂકિંમણી મૂછ પામી પડી
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૪ ગઈ. થોડીવારે સંજ્ઞા પામીને તે પરિજન સાથે ઊંચે સ્વરે રૂદન કરવા લાગી. એક સત્યભામા સિવાય સર્વ યાદવે, તેમની પત્નીઓ અને બધે પરિવાર દુઃખી થઈ ગયે. કૃષ્ણ જેવા સમર્થ પુરુષને પણ પુત્રને વૃત્તાન્ત કેમ ન મળે ? એમ બેલતી રુકિમણી દુઃખી કૃષ્ણને વધારે દુઃખી કરવા લાગી. એ પ્રમાણે સર્વ યાદ સહિત કૃષ્ણ દુઃખી રહેતા હતા તેવામાં એક દિવસ નારદ સભામાં આવ્યા. શ્રીકૃષ્ણ તેમને પુત્રને પત્તો મેળવી લાવવાનું કહ્યું. નારદે બધે તપાસ કરી પત્તો ન મળવાથી તેણે સીમંધર સ્વામીને પૂછયું, “રૂકિ. મણીને પુત્ર હાલ ક્યાં છે?” પ્રભુએ કહ્યું. “તે હાલ કાલસંવર વિદ્યાધરને ત્યાં છે અને સોળ વર્ષ બાદ તે રુકિમણીને મળશે.” નારદે આ સમાચાર શ્રીકૃષ્ણ અને રુકિમણીને આપ્યા અને સીમંધર સ્વામી પાસેથી સાંભળેલા વૃત્તાન્ત મુજબ તેણે રૂકિંમણીને કહ્યું, “તેં લક્ષ્મીવતીના ભાવમાં કૌતુકથી મયુરના ઈંડાં રંગ્યાં હતાં. મયુરી રંગેલાં ઈંડાને ઓળખી શકી નહિ, તેથી તેને ઘણું દુઃખ થયું. પણ વરસાદથી ઇંડાં દેવાયાં ત્યારે સોળ ઘડી બાદ તેણે પિતાનાં ઈંડાં ઓળખ્યાં. આમ પૂર્વ ભવમાં મયૂરીને સોળઘડીના કરાવેલા વિરહે તને પુત્રના સોળવર્ષના વિરહ થશે.” રુકિમણી ત્યારબાદ પ્રભુભક્તિમાં લીન બની અને વિચારવા લાગી કે કુતુહલથી કરેલું પાપ સેંકડે ઘણું વૃદ્ધિ પામી જીવને ભગવ્યા વિના છુટતું નથી.
પ્રધુમ્નને મેળાપ સોળ વર્ષ પછી સત્યભામાના પુત્ર ભાનુકના લગ્ન લેવાયાં. દ્વારિકામાં ચારે બાજુ આનંદ આનંદ વ્યાપી રહ્યો. માત્ર રૂકિમણીની આંખે આંસુથી ઉભરાતી હતી. તે બેલી ઉઠી. “મારે પ્રશ્ન પુત્ર હતા. આજે તેનાં લગ્ન હેત અને મારા પુત્ર દુર્યોધનની કન્યા
Page #352
--------------------------------------------------------------------------
________________
પરણત. પણ મારા પુત્રનું હરણ થયું તેથી તે કેન્યા સત્યભામાન પુત્ર ભાનુક પરણશે.” આજ અરસામાં એક બ્રાહ્મણ બટુકમુનિ રુકિમણી પાસે આવ્યા અને કહેવા લાગે, “હું સોળ વર્ષને ભૂખ્યો છું. મને કંઈ ખાવા આપ.” રૂમિણી બેલી મેં વર્ષનું તપ સાંભળ્યું છે. સોળ વર્ષનું તપ તે મેં ક્યાંય સાંભળ્યું નથી” તે બે “જન્મથી મેં માતાનું દૂધ પણ પીધું નથી હું બહુ ભૂખ્ય છું. તારી પાસે જે હોય તે આપ.” રૂકિમણીએ લાડુ આપ્યા. બટુક ત્યાં બેસી ખાઈ ગયે.
એવામાં સત્યભામાની દાસીઓ રૂમિણી પાસે આવી અને કહેવા લાગી કે “જેને પુત્ર પહેલે પરણે તેને બીજીએ તે લગ્નમાં તેને માથાના વાળ મુંડાવી આપવા તેવી તમારે અને સત્યભામાની વચ્ચે શરત થઈ હતી તે મુજબ સત્યભામાએ અમને તમારા વાળ લેવા મોકલી છે.” તે સાંભળી પેલા કપટી સાધુએ તે દાસીઓના જ તથા સત્યભામાના પૂર્વે મુડેલા કેશ વડે તે પાત્ર ભરી આપી તેમને સત્યભામા પાસે મેઘેલી. સત્યભામાએ તે દાસીઓને કેશ વિનાની જોઈ પૂછયું, “આ શું ?' એટલે દાસીઓ બોલી, “શું તમે નથી જાણતા કે જેવા શેઠાણી હોય તેવો જ પરિવાર હોય છે. પછી ભ્રમિત થયેલી સત્યભામાએ કેટલાક નાપિત લેકને રૂક્મિણીને ઘેર મોકલ્યા. એટલે તે સાધુએ તેઓને શીર પરની ત્વચા પણ છેદાય તેમ વિઘાવડે મુંડીને કાઢી મૂક્યા. તે નાપિતાને મુડેલા જોઈ સત્યભામાએ કોધથી કૃષ્ણની પાસે આવી કહ્યું, “તમે રુકિમણીને કેશ અપાવવાના જામીન થયા છે, માટે તે પ્રમાણે મને આજ તેને કેશ અપાવો અને એ કાર્ય માટે તમે પોતે જઈને રૂકિમણીના મતકને મુંડિત કરાવો.” એટલે હરિ હસતા હસતા બોલ્યા, “તમે જ મુંડિત તો થયા છે.” સત્યભામા બોલી, “હમણાં મશ્કરી કરવી
Page #353
--------------------------------------------------------------------------
________________
છાડી છે અને તેના કેશ મને અપાવો.” પછી તે કાર્ય માટે કૃષ્ણ બળભદ્રને સત્યભામો સાથે રૂક્મિણીને ઘેર મોકલ્યા. ત્યાં પ્રધુને વિઘાથી કૃષ્ણનું રૂપ વિકવ્યું એટલે તેમને ત્યાં જઈ રામ લજા પામી પાછા વળ્યા. પૂર્વથાને આવતાં ત્યાં પણ કૃષ્ણને જોઈ તે બેલ્યા, “તમે મારી મશ્કરી કેમ કરે છે ? તમે મને કેશ લેવા માટે ત્યાં મોકલી પાછા તમે પોતે જ ત્યાં આવ્યા અને પાછા અહીં આવતા રહ્યા જેથી તમે સત્યભામાને અને મને બન્નેને સમકાળે શરમાવી દીધાં. કૃષ્ણ સેગન ખાઈને કહ્યું, “હું ત્યાં આવ્યું ન હતું.” એમ કહ્યા છતાં પણ “આ બધી તમારી જ માયા છે' એમ બોલતી સત્યભામાં રસ ચડાવીને પોતાના મહેલમાં ચાલી ગઈ. પછી તેને મનાવવા માટે કૃષ્ણ તેને ઘેર ગયા.
નારદે રુકિમણીને કહ્યું, “આ બ્રાહ્મણ બટુક નથી પણ તારે પુત્ર પ્રધુમ્ન છે. તેને મેં ભાનુકના લગ્નના સમાચાર આપ્યા અને તારૂં દુઃખ જણાવ્યું તેથી તે અહીં અવસરે આવી પહોંચ્યો છે. આજે ભાવુક વેરે પરણાવવાની કન્યાનું તેણે હરણ કર્યું છે. બગીચે ફૂલરહિત કર્યો છે, ઘાસની દુકાને ઘાસ વિનાની બનાવી છે. જળાશ પાણી વિનાના બનાવ્યાં છે અને બધું ભજન જાતે જ ઝાપટી ગયા છે. તેવામાં પ્રધુમ્ન પોતાનું દેવ જેવું રૂપ પ્રગટ કરી માતાના ચરણમાં પડો. રૂકિમણીના સ્તનમાંથી દૂધની ધારા ચાલી. તત્કાળ તેણે પુત્રને આલિંગન કર્યું અને નેત્ર અશ્ર લાવી તે વારંવાર પુત્રને મરતક પર ચુંબન કરવા લાગી. પછી પ્રધુને કહ્યું, “હું મારા પિતાને કાંઈક આશ્ચર્ય બતાવું ત્યાં સુધી તમે મને ઓળખાવશે નહિ.” હર્ષમાં વ્યગ્ર થયેલી રુકિમણીએ કાંઈ પણ પ્રત્યુત્તર આપ્યો નહિ. પછી પ્રધુમ્ન રુકિમણીને એક માયા રથમાં બેસાડીને ચાલે અને શંખ ફૂંકીને જણાવ્યું,
Page #354
--------------------------------------------------------------------------
________________
9
“હું આ રૂકિમણીનુ હરણુ કરૂ છુ. જો કૃષ્ણ બળવાન ઢાય તા તેની રક્ષા કરે” તે સાંભળી, ‘ આ કાણુ દુર્બુદ્ધિ મરવાને ઇચ્છે છે ?' એમ બોલતા કૃષ્ણ હાથમાં ધનુષ્ય લઈ રસૈન્ય સહિત તેની પાછળ દાડય!. પ્રદ્યુમ્ને વિદ્યાના સામર્થ્યથી તે નુષ્ય ભાંગી નાખી કૃષ્ણને આયુધ વગરના કરી ઢીધા તે વખતે હરિ ખેદ પામ્યા ત્યારે તેમની જમણી ભુજા ફરકી, એટલે તેમણે તે વાત રામને જણાવી. તે વખતે નારદે આવી કહ્યું, “ આ રૂકિમણી સહિત તમારા જ પુત્ર પ્રધુમ્ન છે તેથી યુદ્ધની વાર્તા છેાડી દેા. ” તત્કાળ પ્રધુમ્ન કૃષ્ણને નમી રામના ચરણમાં પડયા. તેઓએ ગાઢ આલિંગન કરીવાર વાર તેના મસ્તક પર ચુંબન કર્યું. નગરમાં લગ્નના ઉત્સવને બદલે પ્રધુમ્નના પ્રવેશ મહોત્સવ ઉજવાયે.
શામ્બ ચરિત્ર
"
'
દ્વારિકામાં પ્રધુમ્નના આવવાના મહેાત્સવ પ્રવર્તતા હતા તે વખતે દુર્યોધન રાજાએ આવી કૃષ્ણને વિજ્ઞપ્તિ કરી, “ હૈ રવામી ! મારી પુત્રી અને તમારી પુત્રવધૂનું કૈાઈએ હરણ કર્યુ છે. માટે તેની શેાધ કરાવે. ” કૃષ્ણે કહ્યું, “હું સČજ્ઞ નથી. જો સર્વજ્ઞ હાઉ તા કાઇએ હરણ કરેલા રૂક્રિમણીના પુત્ર પ્રધુમ્નને જ હું કેમ ન જાણું! '” તે વખતે પ્રધુમ્ને કહ્યું. “હું પ્રજ્ઞપ્તિ વિદ્યાથી તે વાત જાણી તેને અહીં લઈ આવીશ. ” એમ બેલી કન્યાને હાજર કરી. કૃષ્ણે તે કન્યા પ્રધુમ્નને જ આપવા લાગ્યા. પણ એ તેા મારા નાનાભાઈની પત્ની થવાની ઢાવાથી વધૂ સમાન છે.' એમ કહી પ્રધુમ્ને તેને ભાનુ સાથે પરણાવી, પછી પ્રધુમ્નને પણ કૃષ્ણે ધણી કન્યાઓ પરણાવી.
અન્યદા પ્રધુમ્નની મેાટી સમૃદ્ધિ જોઇને અને તેની પ્રશંસા સાંભળીને સત્યભામા કાપગ્રહમાં ગઈ. ત્યાં કૃષ્ણ આવ્યા એટલે તેને
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૧૮
જોઇને બેોલી ઊઠયા, “હું સુંદરી ! કાણે તારૂ' અપમાન કર્યું છે. કે જેથી તું આમ ખેદ કરે છે” સત્યભામા બેાલી, “ મારૂ કાઇએ અપમાન કર્યું નથી, પણ મારે પ્રધુમ્નના જેવા પુત્ર નહિ થાય તા હું મરી જઇશ. '' કૃષ્ણે નૈગમેષી દેવને આરાધ્યા અને વે વરદાન આપ્યું કે “હું આ હાર આપું છું. તે તું જેને પહેરાવીને ભાગવીશ તે સ્ત્રીને પુત્ર થશે. કૃષ્ણે હ` પામી સત્યભામાને શય્યાસ્થાને આવવાનું કહેવરાવ્યું. પણ પ્રધુમ્નની યુક્તિથી જાંબવતી સત્યભામાનું રૂપ કરી કૃષ્ણ સાથે રહી આથી જા ંબવતીને જે પુત્ર થયા તેનુ નામ શાંબ પાડયું. સત્યભામાને એક બીજો પુત્ર થયો તેનુ નામ ભરૂ પાડયું.
፡፡
એક દિવસે રૂકિમણીએ પાતાના ભાઈ રૂકિમની વૈદી નામની પુત્રીને પાતાના પુત્ર પ્રધુમ્નની સાથે વિવાહ કરવાનું કહેવા સારૂ એક માણસને ભેાજકટ નગરે માકઢ્યો. પણ પૂર્વનું વર સભારી રૂક્રિમ બેટ્ચા, “ હું મારી પુત્રી ચડાળને આપું તે સારૂ પણ કૃષ્ણ વાસુદેવના કુળમાં આપું તે ચે।ગ્ય નથી. ' તે આવી રૂકિમણીને રૂકિમએ કહેલાં વચના યથાર્થ કહી સભળાવ્યા આથી રૂક્રિમણી દુઃખી થઈ. પ્રધુમ્ને તેને દુઃખી જોઈ પૂછ્યું,
31
(1
''
માતા ? તમે કેમ ખેદ પામ્યાં છે ? ' એટલે રૂકિમણીએ ભાઇએ કહેલા શબ્દો કહી સંભળાવ્યા. પ્રધુમ્ન મેક્લ્યા, “ માતા ! તમે દુઃખી થશે નહિ. હું તેની પુત્રી પરણીશ.” આ પ્રમાણે કહી શાંબને સાથે લઇ આકાશમાર્ગે પ્રધુમ્ન ભેાજકટ નગરે ગયે।. પછી એકે કિ કરતું અને બીજાએ ચંડાળનું રૂપ યુ”. અને બન્નેએ ગાયન કરતા કરતા આખા શહેરમાં ફરીને સત્ર નગરજનાનાં મન હિર લીધાં. તે ખબર સાંભળી કિમ રાજાએ તે મધુર સ્વરવાળા ગાંધવ અને ચંડાળને પેાતાની પાસે બાલાવ્યા અને પેાતાના
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૨૮ ઉસિંગમાં પુત્રી મૈદભીને બેસાડી તે બન્નેનું ગાયન સાંભળ્યું રાજા અને વૈદભી તેમના સંગીતથી આનન્દ પામ્યા. રૂમિએ પૂછયું. “તમે કોણ છો ?”તેઓએ કહ્યું, “અમે દેવ છીએ પણ દ્વારિકાની પ્રશંસા સાંભળી અમે દ્વારિકા, કૃષ્ણ અને કામદેવ સરખા પ્રધુમ્નને જોવા આવ્યા હતા. પાછા ફરતા અહીં આવી ચડયા તેવામાં દુર ખસ, દુર ખસે' તે લોકોને અવાજ સંભળાય. લો અને રાજા વગેરે સૌ નાસવા માંડયા. એક હાથી જે આવે તેને તેડ, ભાંગતે આખા નગરમાં ભમી રહ્યો હતે. આ ચંડાલેએ તેને વશ ર્યો. રાજા પ્રસન્ન થયે અને કહેવા લાગ્યું, “તમારે જે જોઈએ તે માગી લો.” ચંડાલાએ કહ્યું, “આપતાં હેતે વૈદભી આપો.” રાજાને ક્રોધ ચડે અને તેમને નગરની બહાર કઢાવી મૂક્યા. ચંડાલો નગર બહાર ગયા પણ રાતે પ્રધુમ્ન વૈદભીના આવાસમાં ગયો અને તેને કહ્યું. “તું ગભરાઈશ નહિ હું પ્રધુમ્ન છું.” વૈદભીએ તેને ઓળખે અને ત્યાં જ ગાંધર્વ લગ્નથી દંપતી બન્યા, ભાગ ભોગવી પ્રધુમ્ન ચાલ્યો ગયો. વૈદભી અતિ જાગરણ અને અતિશ્રમથી શાન્ત થઈ સુઈ ગઈ અને મોડી ઊઠી. દાસીએ વૈદભીની દશા રાજારાણીને કહી. રૂકિમ રાજા વૈદભીને કહેવા લાગે, “તું સાચું બોલ. તારા આવા ઢંગ કેમ છે? તું રાજપુત્રી થઈ દુરાચારિણી કેમ પાકી” તેણે કહ્યું, “તમારે જે કરવું હોય તે કરે. હું કાંઈ કહેવા માગતી નથી.” રાજાને ક્રોધ ચડ. તેણે નગર બહાર રહેલા પેલા બે ચંડાલોને બોલાવ્યા અને કહ્યું, “લઈ જાઓ આ મારી પુત્રીને ચંડાલે તેને લઈ નગર બહાર નીકળ્યા રાજાને ક્રોધ શમ્યો. તેનું હૃદય બળવા લાગ્યું અને મનમાં બબડવા લાગે, “હું કે મૂર્ખ જયારે રૂક્મિણએ આ પુત્રી પ્રધુમ્નને માટે માગી ત્યારે મેં ન આપી અને કોધથી ચંડાલ સમ બની
Page #357
--------------------------------------------------------------------------
________________
330
73
"
""
ચંડાલને આપી. ” તેવામાં લાઠાએ સમાચાર આપ્યા કે “ સીમાડે શાંબ, પ્રધુમ્ન અને વૈદભીં વિમાનમાં બેસી દ્વારિકા તરફ જવાની તૈયારી કરે છે. રાજા સામે ગયા અને સમજી ગયા કે આ બે ચડાલ તે પ્રધુમ્ન અને શાંબ.” રાજા પ્રધુમ્નને ધેર લાવ્યે આદર સત્કાર કર્યાં અને છેવટે દ્વારિક! રવાના કર્યાં. ત્યાં જઈ પ્રધુમ્ન રૂકિમણીને પગે લાગ્યા અને કહ્યું, “તુ જેને પુત્રવધૂ બનાવવા ઈચ્છતી હતી તે આ પુત્રવધૂ ઝૈદી.”
શાંબ હંમેશાં રમતાં રમતાં ભીરૂકને મારતા હતા અને જુગટુ રમાડી તેની પાસેથી ઘણું ધન પડાવી લેતા હતા. એક દિવસ તેમ થવાથી ભીરૂક રડતા રડતા સત્યભામા પાસે આવ્યા, એટલે સત્યભામાએ જાબની તે વર્તણૂક કૃષ્ણને જણાવી. કૃષ્ણે જાંબવતીને તે વાત કરી એટલે જા બવતી ખેાલી. “ મેં આટલા વખત સુધીમાં શાંખની ખરાબ વર્તણૂક વિષે કંઈ વખત સાંભળ્યું નથી અને તમે આ શું કહે છે ? ’” કૃષ્ણે કહ્યું, “ સિહણુતા પેાતાના પુત્રને સૌમ્ય માને છે. પણ તેના બાળકની કોડા તા હાથીએજ જાણું છે. અવસરે તારા પુત્રની ચેષ્ટા બતાવીશ. ’ તે:ફાની શાં
ગારસ લ્યે!! ગારસ યે!' એમ બૂમ પાડતી એક ભરવાડણને શાંકે કહ્યુ, “ મારે ગારસ જોઈએ છે.'' એમ કહી ભરવાડણને દેવાલય પાસે લાન્યા. શબે કહ્યું. ‘ અંદર આવ. ' ભરવાડણે કહ્યું, “હું અંદર નહિ આવું.” શોધેતેનેા હાંથ પકડયા, ભરવાડે પાછળથી આવીને કહ્યું, “તું મારી સ્ત્રીને ક્રમ પકડે છે?” તત્કાળ કૃષ્ણ અને જા ંબવતી પ્રગટ થયાં. અચાનક પેાતાના માતા પિતાને જોઈ શાંબ મુખ સંતાડી નાસી ગયા. કૃષ્ણે આ પ્રમાણે શાંબની દુશ્ચેષ્ટા જાંબવતીને બતાવી. બીજે દિવસે કૃષ્ણે બળાત્કારે
t
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૩૧ શબને બોલાવે ત્યારે તે એક કાકને ખીલે ઘડતે ઘડતે ત્યાં આવ્યું. કૃષ્ણ ખીલે ઘડવાનું કારણ પૂછ્યું ત્યારે તે બોલ્યો, “જ ગઈ કાલની મારી વાત કરશે તેના મુખમાં આ ખીલે નાખવો છે તેથી આ ખીલે ઘડું છું.” આથી કૃષ્ણને ક્રોધ ચઢયે અને શાબને નગર બહાર કાઢી મૂક્યો.
સત્યભામાએ ભીરૂકને માટે પ્રયત્ન કરી નવાણુ કન્યાઓ મેળવી પછી સો પૂરી કરવા એક કન્યાની તપાસ કરવા લાગી. આ ખબર પ્રજ્ઞપ્તિ વિદ્યા વડે જાણ પ્રધુને વિદ્યા બળથી એક મોટી સેના વિકવી અને પોતે જિતશત્રુ નામે રાજા થે. શાંબ દેવકન્યા જેવું રૂપ કરી તેની કન્યા બન્ય. એક વખતે સખીઓ સાથે ક્રીડા કરતી તે કન્યાને ભીરૂકની ઘારીમાતાએ દીઠી એટલે તે હકીકત ધાત્રીએ સત્યભામાને કરી. સત્યભામાએ દુત મોકલી જિતશત્ર રાજા પાસે તેની માગણી કરી. જિતશત્રુ રાજાએ દૂતને કહ્યું, “જે સત્યભામાં હાથે પકડીને મારી કન્યાને 4 રિકા લઈ જાય અને વિવાહ વખતે ભીરૂના હાથની ઉપર મારી કન્યાનો હાથ મૂકે, તો હું મારી કન્યા તેને આપું.” સત્યભામાએ જિતશત્રુ રાજાની શરત સ્વીકારી તેની છાવણીમાં આવી. તે વખતે શબે પ્રજ્ઞપ્તિ વિધાને કહ્યું, “આ સત્યભામા અને તેનો પરિજન મને કન્યારૂપે દેખે અને બીજા નગરજને શાંબરૂપે એમ કર.” એટલે પ્રજ્ઞપ્તિએ તેમ કર્યું. પછી સત્યભામાએ શબને દક્ષિણ હાથે પકડી દ્વારિકામાં પ્રવેશ કરાવ્યો. શાંબ સત્યભામાને મહેલે ગયે. ત્યાં તેણે કપટબુદ્ધિથી પાણીગ્રહણ સમયે જીરૂકના દક્ષિણ કર ઉપર પોતાને વામ કરી રાખ્યો અને નવાણું કન્યાઓના ડાબા હાથ ઉપર પોતાને જમણો હાથ રાખે. તે રીતે શાબે વિધિપૂર્વક અગ્નિની પ્રદક્ષિણા કરી. વિવાહ થઈ રહ્યા
Page #359
--------------------------------------------------------------------------
________________
ઉર્ડર પછી ભીરૂક વૈરાગૃહમાંગ, એટલે શબે ભ્રકુટી ચડાવી બીવરાવ્યો. જેથી તે નાસી ગયો. તેણે આવીને સત્યભામાને તે વાત કહી, પણ સત્યભામાએ માની નહિ. પછી પોતે જાતે આવી ત્યાં જોયું તે શાંબકુમાર ત્યાં બેઠેલ દીઠે. શબે સત્યભામાને પ્રણામ કર્યા એટલે તે બોલી. “તને અહીં કોણ લાવ્યું?” શાંબ બે,
માતા? તમે જ મને હાથે પકડીને લાવ્યા છો અને આ ૯૮ કન્યાઓ સાથે મારો વિવાહ પણ તમે જ કરાવે છે. આ વિષે બધા દ્વારિકાના લેકે સાક્ષી છે.” આ પ્રમાણે કહ્યું એટલે સત્ય ભામાએ ત્યાં આવતા નગરજનોને પૂછવા માંડયું. તેઓએ કહ્યું, “દેવી ! કેપ કરે નહિ. અમારી નજરે તમે શાબને હાથ પકડી દ્વારિકા લાવ્યા છો અને તેને જ આ કન્યાઓ સાથે તમે વિવાહ કરાવે છે.” આ પ્રમાણે લેકની વાત સાંભળી સત્યભામા રોષથી ચાલી ગઈ. પછી કૃષ્ણ સર્વ લેટેની સમક્ષ તે કન્યાઓને શાબની સાથે પરણાવી અને જાંબવતીએ મોટો ઉત્સવ કર્યો.
એક વખત શાંબે હસતાં હસતાં દાદા વસુદેવને કહ્યું. “તમે ઘણું રખડી રખડીને કન્યાઓ મેળવી અને હું વિના મહેનતે એકી સાથે નવાણું ઊઠાવી લાવ્યા. વસુદેવે કહ્યું. “તું નિર્લજજ છે. હું તે બાંધવનું દિલ ઊંચું દેખી નગર છોડી ચાલ્યા ગયે અને વૈભવપૂર્વક આવ્યો, તને તો તારા પિતાએ હાથ ખેંચી કાઢયે છતાં પાછા દેડો આવ્યો.” શબે દાદાની માફી માગી.
પાંડેની ઉત્પત્તિ અને દ્રૌપદી સ્વયંવર બષભદેવ ભગવાનના વંશમાં ચિત્રવીર્ય થયો. તેને ધતરાષ્ટ્ર પાંડુ અને વિદુર નામે ત્રણ પુત્રો હતો. ધ્રુતરાષ્ટ્ર રાજ્ય સંભાળતે હતું. તે શકુની રાજાની ગાંધારી વગેરે આઠ બહેને પરણ્યો. તેથી તેને દુર્યોધન વગેરે સે પુત્રો થયા. પાંડુ કુન્તી અને માદ્રી નામની
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૩૩ બે સ્ત્રીઓ પરણે. કુંતીથી તેને યુધિષ્ઠિર, ભીમુ અને અર્જુન નામે ત્રણ પુત્રો થયા અને માદ્રીથી નકુલ અને સહદેવ નામે બે પુત્ર થયો.
એક વખત દ્રપદ રાજાએ દ્રૌપદીને સ્વયંવર ર. આ સ્વયંવરમાં, રામ, કૃષ્ણ, પાંડુ તેના પાંચ પુત્રો વગેરે ઘણુ રાજાઓએ અને રાજકુમાર પધાર્યા. દ્રૌપદીએ પૂર્વભવના કમથી પ્રેરાઈને પાંચે પાંડના કંઠમાં વરમાળા નાખી. રાજાઓ અને રાજકુમાર આશ્ચર્ય પામ્યા અને બોલી ઊઠયા, “એક કુમારી ભર સભામાં પાંચ પતિને વરે એ મોટું કૌતુક છે.
ૌપદીને પૂર્વભવ
આ અરસામાં ચારણમુનિ પધાર્યા. તેમને રાજાઓએ પૂછ્યું, “આ દ્રૌપદી પાંચ પતિને કેમ વરી?” મુનિ બેલ્યા તેમાં પૂર્વ-. ભવ કારણ રૂપ છે. પૂર્વભવમાં આ દ્રૌપદી નાગશ્રી નામે સ્ત્રી હતી. તેણે મુનિને કડવું તુંબડું પહેરાવ્યું હતું અને તેથી તે મૃત્યુ પામી નરમાં જઈ સાગરદત્ત શેઠને ત્યાં સુકુમારિકા નામે પુત્રી થઈ. તેને જિનદત્તના પુત્ર સાગર સાથે પરણાવવામાં આવી. સાગર તેને સ્પર્શ કરતાં અગ્નિની પેઠે દાઝ અને આવાસ છોડી નાઠા. આ પછી એક ભિખારીને સુકુમારિકા સેંપી પણ ભિખારી બે, હું ભીખ માગીશ પણ આને તે સ્પર્શ નહિ કરૂ” પછી સુકુમારિકાએ દીક્ષા લીધી અને ઉગ્ર તપ આવ્યું. તપ દરમ્યાન એક વેશ્યાને પાંચ પુરુષથી સેવાતી દેખી નિયાણ બાંધ્યું કે “હું આ તપના પ્રભાવથી આવતા ભવમાં પાંચ પતિવાળી થાઉં. “સુકુમારિકા આલોચના વગર મૃત્યુ પામી આ દ્રૌપદી થઈ છે અને પૂર્વભવના નિયાણ મુજબ પાંચ પતિને વરી છે”
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૩૪
પાંડને વનવાસ
પાંડુ રાજાના મૃત્યુ પછી યુધિષ્ઠિર રાજ્ય સંભાળવા લાગે. પાંડુના મૃત્યુ પછી કૌરે પાંડવોને ગણવા ન લાગ્યા અને કપટ જુગાર રમી તેમનું સર્વસ્વ હરણ કરી તેમને વનમાં કાઢયા. તેઓ ઘણા વરસ વનમાં ભટકી છેવટે પોતાના સાળમાં સમુદ્રવિજય રાજા પાસે ગયા.
શ્રીકૃષ્ણને રાજ્યાભિષેક રાજગૃહ નગરમાં કેટલાક વેપારીઓ રત્નકંબલ લઈ ફરતા હતા. ફરતા ફરતા તેમને કોઈ જીવયશા પાસે લઈ આવ્યું. વેપારીઓએ કંબો બતાવી. જીવયશાએ રત્નકંબલ અડધી કિમતે માગી. વેપારીઓએ કહ્યું, “અમે આ કૃષ્ણની દ્વારિકામાં વેચી હેત તો સારું. આના કરતાં ત્યાં પિસા વધુ ઉપજતા હતા. છતાં વધુ લેભે તણાયા જીવ શાનું ચિત્ત કંબલ પરથી ખસી દ્વારિકા અને કૃષ્ણના નામ પર ચેંચ્યું. તેણે પૂછયું, “કોણ કૃષ્ણ? અને કઈ દ્વારિકા ?” તેમણે કહ્યું વસુદેવ અને દેવકીના પુત્ર શ્રીકૃષ્ણ દ્વારિકાના રાજા છે. આ દ્વારિકા જેવી સુંદર નગરી અમે ભૂતકાળમાં જઈ નથી” આ સાંભળી છવયશા જરાસંઘ પાસે ગઈ અને કહેવા લાગી, પિતાજી! કૃષ્ણ અને યાદવો જીવે છે અને વૈભવથી રાચે છે.” જરાસંઘે જીવ શાને કહ્યું, “હું હમણાં જ પ્રયાણ કરું છું અને શત્રુની ખબર લઉં છું” પછી ખંડીયા રાજાઓને ભેગા કરી જરાસંઘે પ્રયાણ કર્યું. યાદવો અને જરાસંધ વચ્ચે ખૂનખાર જંગ ખેલા આ જંગમાં શિશુપાલ મરાયો અને કૃષ્ણના હાથે જરાસંઘ મૃત્યુ પામ્યો જરાસંધના મૃત્યુબાદ શત્રુ સૈન્ય શરણે આવ્યું. શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થ
જીતનું ઠેકાણું સેનપલ્લી હતું. તે યુદ્ધને અને આનંદ
Page #362
--------------------------------------------------------------------------
________________
૩૩૫ વર્તવાથી આનંદપુર નામે પ્રસિદ્ધ થયું. શ્રીકૃષ્ણ તેની નજીક શંખપુર નામનું નવીન નગર વસાવી ત્યાં પાર્શ્વનાથ ભગવાનનું મંદિર કરાવ્યું. તે મંદિર શંખેશ્વર પાર્શ્વનાથના નામે પ્રસિદ્ધ થયુ પછી રહ્યું હું સમગ્ર ભરતાઈ કૃણે છ માસમાં જીતી લીધું અને કોટિ શિલા ઉપાડી. પછી શ્રીકૃષ્ણને અર્ધચક્રીપણાને અભિષેક રાજાઓએ કર્યો.
પ્રભુ શ્રી અષ્ટનેમિ ચરિત્ર
શ્રી નેમિનાથ ભગવાન દ્વારિકામાં રામ, કૃષ્ણ, શિવાદેવી, સમુદ્રવિજય વગેરેને આનંદ પમાડતા વૃદ્ધિ પામવા લાગ્યા. આમ અનુક્રમે ભગવાન યૌવન વયને પામ્યા અને દશધનુષ્યની ઊંચાઈવાળા થયા. યૌવન વય પામેલા પ્રભુને માતાપિતા બાંધે અને કૃષ્ણબળદેવ વગેરે સૌ પરણવાની પ્રાર્થના કરતા હતા પણ ભગવાન તે વાત ન સાંભળી હોય તેમ ગણકારતા ન હતા.
વૈરાગ્ય રસથી ભીંજાયેલ અંતઃકરણવાળા શ્રી નેમિકુમાર કૌતુક રહિત હતા, છતાં એક વખત મિત્રો સાથે ક્રીડા કરતા કરતા પ્રભુ કૃષ્ણવાસુદેવની આયુધશાળામાં ગયા ત્યાં કૌતુક દેખવાને ઉત્સુક થયેલા મિત્રોની વિનંતીથી શ્રી નેમિકુમારે કૃષ્ણના ચકને આંગળીના અગ્રભાગ ઉપર કુંભારના ચાકડાની પેઠે ફેરવ્યું, ધનુષ્યને સહેલાઈથી નમાવ્યું, કૌમુદિકી નામની ગદાને લાકડીની પેઠે ઉપાડી પોતાના ખભા ઉપર રાખી, અને પાંચ જન્ય નામના શંખને પિતાના મુખ પર ધરી પૂર્યો (વગાડ). તત્કાળ શંખનાદે આકાશ અને ભૂમિને પુરી દીધાં પર્વતના શિખરે અને મહેલે કંપાયમાન થયા. કૃષ્ણ, રામ અને દશદશાહે
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૩૬ ભ પામી ગયા. હાથીઓ બંધન તંભને ઉખેડી, સાંકળે તોડી ઘરોની પંક્તિને ભાંગતા નાસવા લાગ્યા, કૃષ્ણના ઘોડાઓ બંધને તોડી અશ્વશાળામાંથી નાઠા આખું શહેર બહેરું બની ગયું નગરજને ત્રાસ પામ્યા અને શસ્ત્રશાળાના રક્ષકે મૃત થયા હોય તેમ પડી ગયા. આવા પ્રકારનો શંખ વનિ સાંભળી, “કેઈ શત્ર ઉત્પન્ન થયે જણાય છે એવા વિચારથી વ્યાકુળ ચિત્તવાળા કૃષ્ણ તુરત આયુધ શાળામાં આવ્યા. ત્યાં શ્રી નેમિકુમારને દેખી આશ્ચર્ય પામ્યા. પછી પિતાના ભુજાના બળની તુલના કરવા માટે કૃષ્ણ નેમિકુમારને કહ્યું, “હે બધુ! આપણે બળની પરીક્ષા કરીએ.” નેમિકુમારે તેમ કરવા સ્વીકાર્ય એટલે કૃષ્ણ નેમિકુમાર સાથે મલ્લના અખાડામાં આવ્યા. પ્રકૃતિથી દયાળુ એવા નેમિકુમારે વિચાર્યું કે
જો હું છાતીથી, ભુજાથી કે ચરણથી કૃષ્ણને દબાવીશ તો તેના શા હાલ થશે ? તેથી જેવી રીતે તેને અનર્થ ન થાય, અને મારી ભુજાના બળને જાણે, તેવી રીતે કરવું યોગ્ય છે” આ પ્રમાણે વિચાર કરી નેમિકુમારે કૃષ્ણને કહ્યું “વારંવાર પૃથ્વી પર આળોટવા વાળુ મલ્લયુદ્ધ આપણને ન શોભે. છતાં બળની પરીક્ષા કરવી હોય તે એક બીજાના હાથ વાળવાનું રાખીએ” કૃષ્ણ વાત રવીકારી ને તુરત પિતાની ભુજા લાંબી કરી. કૃષ્ણ લાંબા કરેલા બાહુને નેમિકુમારે તે નેતરની લતાની પેઠે અથવા કમળના નાળચાની પિઠ લીલામાત્રમાં તુરત વાળી નાખે. પછી નેમિકુમારે પિતાની વામ ભુજા ધરી રાખી. તે વખતે કૃષ્ણ તે વૃક્ષની શાખા જેવા શ્રી નેમિનાથ બાહુને વિષે વાંદરાની પેઠે લટકી રહ્યાં અને એ રીતે પિતાનું નામ હરિ (વાંદરો) યથાર્થ કર્યું.
કૃષ્ણ પોતાનું બળ ઘણુ રીતે અજમાવ્યું, છતાં પ્રભુના ભુજા દંડને જરા પણ નમાવી શક્યાં નહિં. છેવટે પ્રભુને બાહુ સ્તંભ
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૩૭
છેાડી કૃષ્ણનેમિકુમારને આલિંગન છે આ પ્રમાણે બેઠ્યા, “પ્રિય બન્યું ? જેમ ખદ્યભદ્ર મારા બળથી જગતને તૃણ સમાન માને છે, તેમ હું તમારા ખળથી જગતને તૃણુ સમાન માનુ છું.” એ પ્રમાણે કહી નેમિકુમારને વિસર્જન કર્યાં પછી (ચંતાતૂર થઈ વિચારવા લાગ્યા, “આ મહાબલિષ્ઠ નૈમિકુમાર મારા રાજ્યને લીલા માત્રમાં લઈ લેશે. ઘણાં કષ્ટા વેઠી મેળવેલા મારા રાજ્યના ભાકતા તા એજ થશે. સુખ કેવળ કષ્ટના ભાગી થાય છે, પણ ફળતા બુદ્ધિમાન મેળવે છે; જુએ, દાંત મુશ્કેલીથી ચૂં કરે છે અને જીભ ક્ષણમાં ગળી જાય છે. ત્યાર પછી કૃષ્ણ બલભદ્ર સાથે વિચારવા લાગ્યા, “ વાસુદેવ હૈાવા છતાં વૃક્ષની શાખા સાથે લટકતા પંખીની પેઠે નૈમિકુમારની ભુજા સાથે લટકી રહ્યો આવા મહાબલિષ્ઠ નૈમિકુમાર આપણું રાજ્ય લઈ લેશે; માટે હવે શુ કરવુ ?” આ પ્રમાણે વિચાર કરે છે એવામાં આકાશમાં દેવવાણી થઈ કે, ‘ હે હરિ ! ’ પૂર્વે શ્રી નેમિનાથ તીર્થંકરે કહ્યું હતુ કે શ્રી નેમિનાથ બાવીશમા તીર્થંકર કુમારાવસ્થામાં જ ઢીક્ષા લેશે.” આવી દેવવાણી સાંભળી કૃષ્ણ નિશ્ચિંત થયા.
એક વખત અંતઃપુરથી પરિવરેલા કૃષ્ણ નેમિકુમાર સાથે જલક્રીડા કરવા રૈવતાચલના ઉદ્યાનમાં ગયા. ત્યાં કૃષ્ણે પ્રેમથી પ્રભુને હાથે ઝાલી સરાવરમાં પ્રવેશ કરાવ્યા અને સુત્રની પીચકારીમાં કેશર મિશ્રિત જળ ભરી તે વડે પ્રભુને સિંચવા લાગ્યા. વળી કૃષ્ણે રૂકિમણી પ્રમુખ ગેાપીઓને પણ કહી રાખ્યું હતું કે તમારે નેમિકુમાર સાથે નિશંકપણે ક્રીડા કરવી અને કાઇ પણ રીતે વિવાહ માટે સંમતિ મેળવવી. આ પ્રમાણે પેાતાના પતિની આજ્ઞાથી ગેાપીએ પણ પ્રભુ સાથે ક્રીડા કરવા લાગી. કેટલીક સ્ત્રીએ પ્રભુ ઉપર કેશર મિશ્રિત સુગંધી જળ છાંટવા લાગી
૨૨
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૩૮ કેટલીક સ્ત્રીઓ પુપના દડાઓથી પ્રભુને વક્ષરથલમાં મારવા લાગી કેટલીક સ્ત્રીઓ હૃદયભેદી તીક્ષણ કટાક્ષ બાણ ફેકવા લાગી; અને કામલાના વિલાસમાં ચતુર એવી કેટલીક સ્ત્રીઓ મશ્કરી વડે વિસ્મય પમાડવા લાગી. પછી તે બધી સ્ત્રીઓ એકઠી મળી પ્રભુને વ્યાકુળ કરવા માટે સુવર્ણાદિની પીચકારીઓમાં સુગંધી જળ ખૂબ ભરી ભરીને છાંટવા લાગી અને રમતમાં તમય બની ગયેલી સતત પરસ્પર હસવા લાગી. એટલામાં આકાશવાણી થઈ કે “હે સ્ત્રીઓ ! તમે ભોળી છે, કેમકે આ પ્રભુને તે બાળપણમાં પણ ચોસઠ ઈંદ્રોએ જન પ્રમાણ પહેલા મુખવાળા મેટા હજારે કળશથી મેરૂ પર્વત ઉપર અભિષેક કર્યો હતો, તે પણ તે પ્રભુ જરા પણ વ્યાકુળ થયા ન હતા; તે પછી તમે પ્રભુને કમ વ્યાકુળ કરી શકશો ?” પછી નેમિકુમાર પણ કૃષ્ણને તથા તે સર્વ ગોપીએને જળ છાંટવા લાગ્યા તથા પુના દડા મારવા લાગ્યા. એવી રીતે જળક્રીડા કરી રહ્યા બાદ સરેવરને કાંઠે આવી. શ્રી નેમિકુમાર ને સુવર્ણના સિંહાસન પર બેસાડી, બધી ગેપીએ ચારે તરફથી ઘેરીને ઊભી રહી. કૃષ્ણની પટરાણુઓએ પ્રભુને પરણવા માટે મનાવવા કરેલા પ્રયત્ન.
તેઓમાંથી રૂમિણ બોલી “હે નેમિકુમાર ! અત્યંત સમર્થ એવા તમારા ભાઈ તે બત્રીસ હજાર સ્ત્રીઓ પરણ્યા છે, છતાં તમે આજીવિકા ચલાવવાના ભયથી ડરીને કાયર બની એક પણ કન્યા પરણતા નથી તે અયુક્ત છે જે તમારી પત્નીનું ભરણપોષણ તમારાથી નહિ થાય તે જેમ તમારા ભાઈ પોતાની બત્રીસ હજાર સ્ત્રીઓનું ભરણપોષણ કરે છે. તેમ તમારી પત્નીનું ભરણપોષણ જરૂર કરશે તેની ચિન્તા કરશો નહિ.”
ત્યાર પછી સત્યભામા બોલી, “sષભદેવ વગેરે તીર્થકરોએ
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૩૯
વિવાહ કર્યો હતો, રાજ્ય કર્યું હતું, વિષ ભગવ્યા હતા. તેમને ઘણ પુત્રો પણ થયા હતા અને તેઓ છેવટે મોક્ષપણ ગયા છે; પણ તમે તે આજ કાઈ નવા મોક્ષગામી થયા છે ! ખૂબ વિચાર કરે. મને હર ગૃહરપણાને જાણે અને લગ્ન કરી બાંધવોનાં મનને સ્વસ્થ કરે. તમે ગ્ય સમયે ઈચ્છાનુસાર ખુશીથી બ્રહ્મચર્ય પાળજે, પણ અત્યારે અપ્રતિમ રૂપલાવણ્યથી ખીલી ઉઠેલા આ તમારા નવયૌવનને અરણ્યના પુપની જેમ નિષ્ફળ ન ગુમાવો.”
જાંબવતીએ કહ્યું, “હે કુમાર ! સાંભળો અને અમારાં થનને દયાનમાં લ્યો. પહેલાં તમારા જ વંશમાં વિભૂષણસમાન એવા મુનિ સુવ્રત નામના તીર્થકર થઈ ગયા છે, તેઓ પણ ગૃહસ્થાવાસમાં રહી પુત્ર થયા પછી મેક્ષે ગયા છે. માટે તમે પણ વિવાહ કરે અને ગૃહસ્થાવાસ ભોગવ્યા પછી ઈચ્છા મુજબ કરજે.” પદ્યાવતીએ કહ્યું “ખરેખર આ જગતમાં સ્ત્રી વગરના પુરૂષની કાંઈ શોભા નથી. વાંઢા પુરૂષને કેઈ વિશ્વાસ કરતું નથી, સ્ત્રી વિનાને પુરૂષ ધૂર્ત ગણાય છે. માટે કાંઈ સમજો અને લગ્ન કરવાની અનુમતિ આપો. ગાંધારી બેલી, “ઘેર પધારેલા સગાંસંબંધીઓની પરોણાગત, ઉત્તમ માણસને મેળાવડે, પર્વના ઉત્સવ, ઘરનું કામકાજ, વિવાહનાં કૃત્ય, પોંખણું અને સભા વગેરે સ્ત્રી વગરનાં શોભતાં નથી.” ગૌરીએ કહ્યું, “અજ્ઞાની પંખીઓ પણ આખો દિવસ પૃથ્વી પર ભટકી ભટકીને સાયંકાળે માળામાં પોતપોતાની સ્ત્રી સાથે સુખપૂર્વક હે છે. શું તમે તે ખીઓ કરતાં પણ મૂઢ દૃષ્ટિવાળા છે કે જેથી એક પણ સ્ત્રી અંગીકાર કરતા નથી. લક્ષ્મણ બોલી, “સર્વ અંગે નાનાદિ શભા કરવામાં વિચક્ષણ, પ્રેમરસથી મનહર, વિશ્વાસનું પાત્ર અને દુઃખમાં સહાય કરનાર એવું પ્રિયા વગર બીજુ કોણ છે? સુસીમાએ કહ્યું “ઘેર પધારેલ પરેણુ અને મુનિરાજાની સેવાભક્તિ
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૪૦
ત્યાર પછી
સ્ત્રી વગર બીજું ક્રાણુ કરે ? અને સ્ત્રી વગરના પુરૂષ શાભા શી રીતે પામે? માટે હૈ દિયર ! સમજો, સમજો અને પરણીને ગૃહસ્થાવાસ શાભાવેા ” આવી રીતની બીજી પણ ગેાપીએની વાણીની યુક્તિએથી અને યદુઓના આગ્રહથી મૌન રહેલા પ્રભુને જરા હસતા મુખથી જોઇ અનિષિદ્ધમ્ અનુમતમ એટલે નિષેધ કર્યાં નહિ માટે માન્યું છે એવા ન્યાયથી તે ગેાપીઓએ હર્ષિત થઇ ઊંચે સ્વરે ઉદ્ઘોષણા કરી કે ‘નૈમિકુમારે લગ્ન કરવાનુ` રવીકાર્યું કૃષ્ણવાસુદેવે ઉગ્રસેન રાજા પાસે જઇ નેમિકુમાર માટે તેની પુત્રી રાજીમતીનું માગું કર્યું" ઉગ્રસેને ધણા જ હર્ષથી તે સ્વીકાર્યું. કૃષ્ણે તુરત સમુદ્રવિજય પાસે આવી તે ખબર આપ્યા. તે સાંભળી ખુશી થયેલા મહારાજા સમુદ્રવિજય બેાલ્યા, હે વત્સ! તમારી પિતૃ ભક્તિ અને ભ્રાતૃવાત્સલ્ય જોઇ મને ધણા હર્ષ થાય છે. વળી તમે નેમિકુમારને વિવાહ કરવાનું કબૂલ કરાવી અમારી હંમેશાંની ચિંતા દૂર કરી છે” પછી મહારાજા સમુદ્રવિજયે જયાતિષીને મેાલાવી લગ્નના શુભ દિવસ પૂછ્યા. જ્યાતિષી એક્લ્યા, “ હૈ મહારાજ ! વર્ષાકાળમાં બીજા પણ શુભ કાર્યો કાઇ કરતું નથી. તે। પછી ગૃહસ્થાનું મુખ્ય કાર્યાં જે વિવાહ તેની તા વાત જ શી કરવી ? '' સમુદ્રવિજય બાલ્યા, “હું જ્યોતિષી ! આ વખતે જરાપણ કાલક્ષેપ કરવા ચેાગ્ય નથી, કારણ કે કૃષ્ણે ધણી મહેનતે નેમિકમારને વિવાહ માટે મનાવ્યા છે; માટે વિવાહમાં વિઘ્ન ન થાય એવા નજીકને દિવસ ઢાય તે કહેા” જોષીએ શ્રાવણ સુદ છઠને દિવસ કહ્યો. પછી એ તિથિ ઉગ્રસેન રાજાને પણ કહેવરાવી. બન્ને ઠેકાણે વિવાહ ચેાગ્ય સામગ્રી તૈયાર થવા લાગી. કૃષ્ણે આખા શહેરને શણગારી સ્વર્ગ સમાન સુશોભિત બનાવી દીધું. લગ્નને દિવસે શ્રી નેમિકનારને ઉગ્રસેનને ઘેર લઈ જવાને તૈયાર કર્યા. ઉત્તમ શંગાર યુક્ત બનેલા
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૪૧
પ્રભુ ત અથવાળા રથ ઉપર આરૂઢ થયા. પ્રભુને મસ્તકે ઉત્તમ છત્ર ધરવામાં આવ્યું. બન્ને પડખે ચાર વીંઝાવા લાગ્યા. અના હણહણાટથી દિશાઓને ગજાવી રહેલા કુમારે પ્રભુની આગળ ચાલ્યા. બન્ને પડખે રાજાએ હાથી ઉપર બેસી ચાલવા લાગ્યા. પછવાડે સમુદ્રવિજયાદિ દશાહે, કૃષ્ણ, બલભદ્ર વગેરે પરિવાર હતો ત્યારબાદ મહામુલ્યવાળી પાલખીઓમાં બેસી શિવાદેવી માતા, સત્યભામા વગેરે અંતઃપુરની સ્ત્રીઓ તથા બીજી સ્ત્રીઓ મંગળગીત ગાતી ગાતી ચાલી આવી રીતે મેટી સમૃદ્ધિયુક્ત બનેલા શ્રી નેમિકુમારે આગળ ચાલતા સારથીને પૂછયું, “મંગલના સમુહથી વ્યાપ્ત આ સફેદ મહેલ કોને છે? “સારથીએ કહ્યું, “કૈલાસના શિખર જેવો સફેદ મહેલ આપના સસરા ઉગ્રસેન રાજાને છે, અને આપની પત્ની રામતીની ચંદ્રાનને તથા મૃગલોચના નામની સખીઓ પરસ્પર વાતચીત કરી રહી છે. તે વખતે શ્રી નેમિકુમારને જોઈ મૃગલીનાએ ચંદ્રાનના કહ્યું, “હે ચંદ્રાનના! સ્ત્રી વર્ગમાં એક રાજીમતી જ પ્રશંસા મેગ્ય છે, કારણ કે તેને આ સુંદર વાર પરણશે, ત્યારે ચંદ્રાનના મૃગલોચનાને કહેવા લાગી, “હે સખી ! વિજ્ઞાનને વિષે ચતુર એ વિધાતા આવા અદ્ભુત રૂપથી મનહર એવી રામતીને બનાવી જે આવા ઉત્તમ વરની સાથે તેને મેળાપ ન કરાવે તો તે શી પ્રતિષ્ઠા પામે ?”
વાજીંત્રોના શબ્દ સાંભળી રાજીમતી પણ માતાના ઘરમાંથી સખીઓ પાસે આવી અને બોલી, “હે સખીઓ ! આડંબર સહિત આવતા કોઈ વરરાજાને જેમ તમે જોઈ રહી છે તેમ શું હું પણ જોવા ન પામુંએ પ્રમાણે કહી બળથી તે બન્ને સખીઓની વચ્ચે ઊભી રહી. રવાભાવિક સૌન્દર્યથી શોભી રહેલા અને રત્નજડિત આભૂષણોથી દેદીપ્યમાન બનેલા નેમિમારને જોઈ રાજીમતી આશ્ચર્ય
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૨
સહિત વિચારવા લાગી, શું આ પાતાલકુમાર છે? અથવા શુ શાક્ષાત્ કામદેવ છે ? અથવા શુ' સુરેન્દ્ર છે ?, અથવા શુ મારા પુણ્યના સમૂહ આ મૂર્તિમાન થઇને આવ્યે છે ? જે વિધાતાએ સૌભાગ્ય પ્રમુખ ગુણાથી ભરેલા આવા અનુપમ વરને બનાવ્યા છે, તે વિધાતાના હાથનું હું હથી લુ ંછણું કરૂ છું. આવી રીતે નેમિકુમાર સાથે એડ્ડી ટસે જોઇ રહેલી રાજીમતીને અભિપ્રાય જાણી મૃગલાચનાએ પ્રીતિપૂર્વક હાસ્યથી કહ્યું, “ચંદ્રાનના ! જોકે આ વર ગુણાથી સપૂર્ણ છે. છતાં તેમાં એક દુષણુતા છે જ; પણ વરની અથી એવી રાજીમતીના સાંભળતાં તે કહી શકાય નહિ” ત્યારે ચંદ્રાનના બેાલી ૐ, “સખી મૃગલેાચના ! મેં પણ તે જાણ્યુ છે, પરન્તુ અત્યારે તેા મૌન જ ઉચિત છે” આવી રીતે પેાતાની જ ઉપર હાંસી કરતી સખીઓની વાત સાંભળી લજ્જાએ કરી પેાતાનુ... મધ્યસ્થપણું દેખાડતી ખેાલી, “ હૈ સખી ! જગતમાં અદ્ભૂત ભાગ્ય વડે ધન્ય એવી કાઇ પણ કન્યાના આ ભર્તાર હૈ।, પરન્તુ સમગ્ર ગુણા વડે સુંદર એવા આ વરમાં દુષણ કાઢવું એ તા દુધમાંથી પેારા કાઢવા જેવુ છે જેમ ક્ષીર સમુદ્રમાં ખારાશ, કલ્પવૃક્ષમાં દુર્ગંધ, સૂર્ય માં અન્ધકાર, સુવર્ણ માં શ્યામતા, લક્ષ્મીમાં દારિદ્ર અને સરસ્વતીમાં મૂર્ખતા કદાપિ સભવે નહિ, તેમ અનુપમ વરરાજામાં એક પણ દુષણ સંભવતું જ નથી તે સાંભળી બન્ને સખીએ વિનેદપૂર્વક ખેાલી, “ હૈ રાજીમંતિ ! પ્રથમ તે! વર ગૌરવ વાળા જોવાય, બીજા ગુણ્ણા તેા પરિચય થયા પછી જણાય; પણ આ વરમાં તા તે ગૌરપણુ કાજળના રંગ જેવું દેખાય છે આ વર સર્વ ગુણ સોંપન્ન હોવા છતાં તેમાં રહેલું શ્યામતા રૂપી એક દુષણ તેના બધા ગુણાને ઢાંકી દે છે.” તે સાંભળી રાજીમતી બન્ને સખીએ પ્રતે ઇર્ષાસહિત બેાલી. “હું સખી! આજ સુધી મને
Page #370
--------------------------------------------------------------------------
________________
૩૪૩
ભ્રમ હતો કે તમે મહાચતુર અને ડહાપણવાળી છો, પણ મારે તે ભ્રમ અત્યારે ભાંગી ગયો છે, હવે તમે સાવધાન થઈને સાંભળો શ્યામપણામાં અને શ્યામવરતુને આશ્રય કરવામાં ગુણ રહેલે છે, તથા ગૌરપણામાં તો કેવળ દોષ રહે છેકેમ કે ભૂમિ, ચિત્રવેલી, અગર, કરતુરી, મેઘ, આંખની કીકા, કેશ, મશા અને રાત્રિ; એ સર્વ વરતુઓ શ્યામ રંગની છે, પણ મહા ફળવાળી છે, નેત્રમાં કીકી કપુરમાં અંગારો ચન્દ્રમાં ચિન્હ, ભેજનમાં મરી અને ચિત્રમ રેખા; એ સર્વે કીકી પ્રમુખ શ્યામ પદાર્થો નેત્રાદિ પદાર્થોને ગુણના હેતુભૂત છે. વળી કેવળ ગરપણામાં અવગુણ રહેલા છે દા. ત. લવણ ખરૂં છે, હમ દહન કરે છે, અતિ સફેદ શરીરવાળે રોગી હેય છે અને ચૂનો પરવશ ગુણવાળો છે પશુઓને આર્તસ્વર સાંભળી નેમિનાથનું પાછા ફરવું
અહીં નેમિનાથે આવતાં આવતાં પ્રાણુઓને કરૂણ રવર સાંભળ્યો. તેથી તેમણે સારથિને પૂછયું, “આ શું સંભળાય છે?” સારથિએ કહ્યું, “આ તમારા વિવાહમાં ભોજનને માટે વિવિધ પ્રાણુઓ લાવેલા છે. મેંઢા વગેરે ભૂમિચરો, તેતર વગેરે ખેચરે અને ગામડાનાં તથા અટવીનાં પ્રાણીઓ અહીં ભજન નિમિત્તે પંચ પાળશે. તેઓને રક્ષોએ વાડામાં પૂરેલાં છે, તેથી તેઓ ભયથી પિકાર કરે છે, કારણ કે સર્વ જીને પ્રાણવિનાશને ભય મોટામાં મટે છે.” પછી દયાવીર નેમિપ્રભુએ સારથિને કહ્યું,
યાં એ પ્રાણીઓ છે ત્યાં મારે રથ લઈ જા.” સારથીએ તત્કાળ તેમ કર્યું એટલે પ્રભુએ પ્રાણનાશના ભયથી ચક્તિ થઈ ગયેલાં વિવિધ પ્રાણીઓ ત્યાં જોયાં. કોઈને દેરડાથી ગ્રીવામાં બાંધેલાં હતાં,
ઈને પગે બાંધ્યાં હતાં, કેઈને પાંજરામાં પૂર્યા હતા અને કેઈને પાશમાં નાખેલાં હતાં. ઊંચા મુખવાળાં, દીન નેત્રવાળાં અને
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૪
કંપતા શરીરવાળાં પ્રાણીએ નેમિનાથ પ્રભુને જોઇ “પાહિ પાહિ રક્ષણ કરી, રક્ષણ કરા' એમ પાતપેાતાની ભાષામાં મેલ્યાં. તે સાંભળી પ્રભુએ સારથિને આજ્ઞા કરી. તેઓને છે।ડાવી મૂક્યાં. તે પ્રાણીઓ પાતપેાતાનાં સ્થાનમાં ચાલ્યાં ગયાં એટલે પ્રભુએ પાતાના રથને પેાતાના ધર તરફ વળાવ્યા.
વિવાહ માટે આગ્રહ કરતા શિવાદેવીને પ્રભુએ આપેલા ઉત્તર
""
આ વખતે તેમિકુમારને પાછા વળતા જોઈ સમુદ્ર વિજય, શિવાદેવી પ્રમુખ વજનેાએ તુરત રથને જતા અટકાવ્યા અને શિવાદેવી માતા આંખમાં આંસુ લાવી કહેવા લાગ્યાં, “હૈ જનની વલ્લભ વત્સ ! હું પ્રાર્થના કરૂ છુ... કે તુ કાઇ રીતે વિવાહ કરી અને વહુનું મુખ દેખાડ. મારી લાંબા વખતની ઇચ્છા પૂરી કર ત્યારે તેમિકુમાર બાલ્યા, “હે માતાજી ! તમે એ આગ્રહ મૂકી દે મારું મન મનુષ્ય સંબંધી સ્રીઓને વિષે નથી, પણ મુક્તિ રૂપી સ્ત્રીના સંગમ કરવા ઉત્કટાવાળુ અને આસક્ત થયેલુ છે : કેમકે જે સ્ત્રીએ રાગીને વિષે પણ રાગ રહિત છે તે સ્ત્રીઓને કાણુ સેવે? પણ મુક્તિ રૂપી સ્ત્રી કે જે વિરાગીને વિષે રાગવાળી છે તેની હું ઇચ્છા કરું છું.” રાજીમતીના વિલાપ
આ ખબર સાંભળી રાજીમતી મૂર્છા ખાઈ પૃથ્વી ઉપર ઢળી પડી. તત્કાલ ભય પામેલી સખીઓ શીતલ જલથી સિંચન કરવા લાગી, પંખાથી પવન વીજવા લાગી અને ચંદન રસથી વિલેપન કરવા લાગી. તેથી મહામુશ્કેલીએ રાજીમતી શુદ્ધિમાં આવીને બેઠી થઈ અને નેત્રમાંથી ચેાધાર અશ્ર વસાવતી માટા રવરે વિલાપ કરવા લાગી, “હુ યાદવ કુળમાં સૂ*સમાન ! હે કરુણાનિધિ! મને અહિં છેાડીને આપ કયાં ચાલ્યા? જો આપના જેવા ટેકીલા
Page #372
--------------------------------------------------------------------------
________________
'
૩૫
મહાશા પણ કરેલી પ્રતિજ્ઞાના ભંગ કરશે, તેા જરૂર સમુદ્ર પણુ મર્યાદા મૂકી દેશે.” વળી પેાતાના હૃદયને કહેવા લાગી, “ અરે ! કટાર અને નિર્લજજ હૃદય ! જ્યારે આપણા સ્વામી અન્યત્ર રાગ વાળા થયા છે, ત્યારે તું હજી પણ જીવે છે ? વળી નીસાસા મૂકતી રાજીમતી પેાતાના રવામીને ઉપાલંભ સહિત કહેવા લાગી “હું ધૃત ! સમગ્ર સિદ્ધોએ ભાગવેલી મુક્તિ રૂપી ગણિકામાં જો તમે આસક્ત હતા, તેા પછી આવી રીતના વિવાહના આરંભથી તમે મને શા માટે વિડંબના કરી !''
રાજીમતીના આવા હૃદયભેદક વિલાપ સાંભળી સખી બેલી, ‘ૐ સખી ? લેાક પ્રસિદ્ધ એક વાત છે તે સાંભળ. જે શ્યામ àાય છે તે ભાગ્યે જ સરળ àાય છે, કદાપિ ાઈ શ્યામ સરળ àાય તા સમજવું કે વિધાતાએ ભૂલથી તેને સરળ કર્યાં છે, બાકી માટે ભાગે શ્યામળા કપટી જ ડાય છે. આવા પ્રીતિ રહિતને વિષે તમે પ્રેમભાવ કેમ કરેા છે ? તમારે તેની સાથે શે। સબંધ છે? સ્નેહ વગરના, વ્યવહારથી વિમુખ, જંગલી પ્રાણીઓની જેમ ઘરે છતાં ગૃહવાસમાં બીકણ, દાક્ષિણ્ય વગરના અને સ્વેચ્છાચારી એવા નૈમિકુમાર કઢેિ ચાલ્યા ગયા તા ભલે ગયા. આપણને તેના આવા સ્વભાવની પહેલેથી ખબર પડી તે ઠીક થયું. જો કંદ એ તમને પરણીને મમતા રહિત થયા ઢાત તા પછી કૂવામાં ઉતારીને દ્વાર કાપવા જેવું થાત. તમે નૈમિકુમારને માત્ર સંકલ્પથી જ અપાયા હતા, તેથી જ્યાં સુધી તેમણે તમારુ' પાણિગ્રહણ કર્યુ. નથી ત્યાં સુધી તમેા કન્યારૂપ જ છે, માટે તમે આટલા બધા ખે ક્રમ કરી છે? પ્રીતીને વિષે તત્પર એવા કાઈ બીજો પતિ તમારા
માટે શોધી કાઢીશું. '' સખીઓનાં આવાં વચન સાંભળી રાજીમતી પેાતાના બન્ને કાન ઢાંકી કહેવા લાગી. “તમે મને ન સાંભળવ.
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૪
લાયક વચના ક્રમ સંભળાવા છે! મારા પવિત્ર કુળને કલક લાગે એવાં અને કુલટાના કુળને છાજે એવાં વચનેા બાલી મને શા માટે દુ:ખી કરી છે? કદાચ સૂર્ય પશ્ચિમમાં ઊગે, સમુદ્ર માઝા છેડે અને પૃથ્વી પાતાલમાં પેસી જાય, તે પણ હું નૈમિકુમાર સિવાય બીજો પતિ નહિં કરૂ. હું' મન વચનથી તેમને વરી ચુકી છુ'' વળી તે રાજીમતી નૈમિકુમારને કહેવા લાગી, “ આપ ધેર આવેલા ચાચકાને તેઓની ઇચ્છા ઉપરાંન આપેા છે, પણ પ્રાર્થના કરતી એવી મે તે! મારા હસ્ત ઉપર આપના હરત પણ ન મેળવ્યેા.” હવે વિરકત થયેલી રાજીમતી બેલી, લેાકય શ્રેષ્ઠ એવા શ્રી નેમિકુમારના હસ્ત લગ્નમહાત્સવમાં તા મારા હરત પર ન આવ્યા, તે પણ મારા ઢીક્ષામàાત્સવ સમયે તા તેમના હસ્ત વાસક્ષેપ કરવા વડે મારા મસ્તક પર અવશ્ય થશે.”
?
વિવાહ માટે સમુદ્ર વિજયનેા આગ્રહ-પ્રભુને! ઉત્તર
હવે પરિવાર સહિત સમુદ્ર વિજય રાજા નૈમિકુમારને કહેવા લાગ્યા, “ હૈ વત્સ! એવા ઢાઇ નિશ્ચયવાદ નથી કે ન પરણેલાજ મેક્ષે જાય; કેમ કે પૂર્વે થઈ ગયેલા ઋષભાદિ તી કરી પણ વિવાહ કરી, ભાગ ભાગવીને પછી ઢીક્ષા સ્વીકારી મેક્ષે ગયા છે; તેા તમારૂ બ્રહમચારીનુ શું તેએ કરતાં પણ ઊંચુ પદ થશે? શું પરણેલા માક્ષે જતા નથી ? માટે હું પતૃલભ! અત્યારે વિવાહઠરી અમારા મનાથ પૂરા કર” તે સાંભળી નેમિનાથ પ્રભુ મેલ્યા, “ ઋષભદેવાદિ તીય કરાને ભાગાવલી અર્પ ભાગવવા માટે વિવાહ કરવા પડયા હતે!, પણ મારાં ભાગાવલી કર્માં ક્ષિણ થયાં છે. વળી અનંતા જંતુઓનેા સહાર કરનારા અને સંસારને દુઃખરૂપ કરનારા એવા એક સ્ત્રીના વિવાહ માટે આપ શા માટે આગ્રહ કરી છે?”
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૪૭ પ્રભુને દીક્ષા લેવાને એક વરસ બાકી રહ્યું ત્યારે પિતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુને દીક્ષાને અવસર જણાવવા માટે લકાંતિક દેવોએ પ્રભુને કહ્યું, “હે સમૃદ્ધિશાલી! આપ જ્ય પામે, જય પામે. હે કલ્યાણવંત! આપ જ્ય પામે, જ્ય પામે. હે કામદેવને જીતનારા અને સમરત જતુઓને અભયદાન દેનારા પ્રભુ! આપ જયવંતા વર્તે, અને હંમેશાંના મહેત્સવ માટે આપ ધર્મતીર્થ પ્રવર્તા” દીક્ષા
પોતાને દીક્ષા કાળ નજીક જાણું પ્રભુએ વાર્ષિકદાન આપ્યું. પછી ઉત્તરકુરૂ શિબિરમાં આરૂઢ થઈ રૈવતગિરિના સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા અને શ્રાવણ સુદ છઠના દિવસે, ચિત્રા નક્ષત્રમાં એક હજાર રાજાઓની સાથે દીક્ષા લીધી. છઠ તપનું પારણું વરદત્ત બ્રાહ્મણને ત્યાં લીરાનથી કર્યું. પંચદિવ્ય પ્રગટ થયાં વરદત્તે પારણાના રથાને રત્નપીઠીક રચાવી. પછી બાલબ્રહ્મચારી નેમિપ્રભુએ ત્યાંથી અપ્રતિબદ્ધપણે જગતમાં વિહાર આરંભે રથનેમિને વૃત્તાન્ત
શ્રી નેમિનાથ પ્રભુએ દીક્ષા લીધા પછી તેમને અનુજબંધુ રથને રામતીને જોઈ કામાતુર થયે. તેથી તે હંમેશાં રાજમતીને અપૂર્વ વતુ ઓ મોકલવા લાગ્યું. રાજીમતી એમ માનતી હતી કે રથનેમિ વડીલબંધુના નેહને લીધે મારી ઉપાસના કરે છે અને રથનેમિ એમ માનતા કે રાજીમતી મારા ઉપરના રાગને લીધે મારી સેવા સ્વીકારે છે. શુભ આશયથી રાજીમતી તેને ઘેર જતી હતી ત્યારે રથનેમિ ભેજાઈની મશ્કરી કરતો. એક વખત તેઓ એકાંતમાં, હતાં ત્યારે રથનેમિએ કહ્યું, “હું તને પરણવા તૈયાર છું છતાં તું શા માટે વૃથા યૌવન ગુમાવે છે? મારો ભાઈ તે ભોગથી અજ્ઞાત,
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૪૮ હતે માટે તેને તરછોડી. પણ હું તે તારા પર રાગવાળ છું” આ સાંભળી રાજીમતીએ તેને ઘણે બેધ આપે, પણ મદિરા પીધેલાની પેઠે તેના પર બંધની કંઇ અસર થઈ નહિ. એક વખત રાજીમતીએ તેને સમજાવવા માટે કંઠ સુધી દુધનું પાન કરી, રથનેમિ પાસે સુવર્ણ થાળ મંગાવી, મીંઢળ, ખાઈ તેમાં મન કર્યું. પછી રથનેમિને કહ્યું, “આ તમે પી જાઓ” ત્યારે રથનેમિએ કહ્યું, “શું હું થાન છું ?” રાજીમતીએ કહ્યું, “તારા વડીલબંધુએ મને વમન કરી છે તે મારે ઉપમ કરવાને કેમ ઈચ્છે છે?” તે સાંભળી રથનેમિ લજવા અને તેણે રામતીની આશા છોડી દીધી. શ્રી નેમિ પ્રભુને કેવળ જ્ઞાન
જગતના સર્વ જી પર સમદષ્ટિ રાખતા ભગવાન છદમી કાળમાં ચોપન દિવસ વીતાવ્યા પછી રૈવતગિરિના સહસ્રામ્રવનમાં પધાર્યા અને એક વૃક્ષની નીચે આઠમ તપ કરી કાઉસગ ધાને રહ્યા. અહીં ઘાતકર્મનો ક્ષય થતાં, આસો વદ અમાવાસ્યાના દિવસે, ચિત્રા નક્ષત્રમાં, પ્રભુને કેવળજ્ઞાન થયું. દેવોએ કેવળજ્ઞાન મહત્સવ કરી સમવસરણની રચના કરી. પ્રભુ પૂર્વારથી પ્રવેશી, એસવીસ ધનુષ્ય ઊંચા ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણ દઈ, “નમો તિન્દુરસ' કહી, પૂર્વ ભિમુખે સિંહાસન ઉપર આરૂઢ થયા. શ્રીકૃષ્ણ પરિવાર સહિત સમવસરણમાં આવ્યા અને ભગવાનને વાંદી, ઈન્દ્રની પાછળ બેઠા. દેશના પૂરી થયા બાદ શ્રીકૃષ્ણ રાજમતિના રાગનું કારણ પૂછયું. ભગવાને પોતાને તેની સાથેને આઠ ભવને સંબંધ કહ્યો. તીર્થ સ્થાપના
વરદત્તકુમારે બે હજાર કુમાર સાથે દીક્ષા લીધી. વરદત્ત વગેરે ભગવાનના અગિયાર ગણધર થયા. યક્ષિણી વગેરે સાધ્વીઓ થઈ.
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૪૯ વાસુદેવ, બળદેવ, શિવાદેવી, દેવકી વગેરે શ્રાવકવ્રતનો સ્વીકાર કરી શ્રાવક શ્રાવિકા થયાં. આમ ચતુર્વિધ સંધની સ્થાપના થઈ પ્રભુના શાસનમાં ગમેધ નામે યક્ષ શાસનદેવ થયે અને અંબિકા નામે શાસનદેવી થઈ.
દ્રૌપદી હરણ એક વખત નારદે પાંડવોની સભામાં બરાબર ચોગ્ય સત્કાર નહિ થવાથી ધાતકીખંડની અપરકંકા નગરીને પોતર રાજા પાસે દ્રૌપદીનું હરણ કરાવ્યું ત્યારે પાંડેએ કૃષ્ણની મદદ માગી. કૃષ્ણ લવણસમુદ્રના સુસ્થિત દેવનું આરાધન કરી, તેની મદદથી સમુદ્ર ઉતરી, અમરકંકા ગયા. ત્યાં પ્રથમ પાંડે એકલા તે રાજા સાથે યુદ્ધ કરવા ગયા પણ તેમને તે તે રાજાએ ક્ષણવારમાં હરાવી દીધા. પછી કૃષ્ણ ફક્ત શંખનાદથી અને ધનુષ્યના ટંકાથી તેને હરાવી નસાડી મૂળે પરાભવ પામેલે તે રાજા દ્રૌપદીને શરણે ગયે. ત્યારે તેણે કહ્યું, “સ્ત્રીને વેશ લઈ, તું મને આગળ કરીને, સેંપી, માફી માગીશ, તે જીવીશ.” પછી તેણે તેમ કર્યું. ત્યાં ઘાતકી ખંડમાં, મુનિ સુવ્રત સ્વામીના સમવસરણમાં કપિલ વાસુદેવ બેઠા હતા. તેમણે કૃષ્ણને શંખનાદ સાંભળી પ્રભુને પૂછયું, હે સ્વામી ! અમારા જે શંખનાદ કોને.” પ્રભુએ કહ્યું, “કૃષ્ણ વાસુદેવને કપિલે પૂછયું, “એકરસ્થાને બે વાસુદેવ હેાય ?” ભગવાને કહ્યું, “એક સ્થાને બે તીર્થકર, બે ચક્રવતી તેમજ બે વાસુદેવ હેય નહિ, પણ પોત્તર રાજા દ્રૌપદીનું હરણ કરી લાવે છે તેથી તેને લેવા સારૂ કૃષ્ણ આવ્યા છે.” કપિલને વિચાર કૃષ્ણનું આતિથ્ય કરવાને હતો પણ પ્રભુએ જણાવ્યું કે બે વાસુદેવ એક ઠેકાણે ભેગા થાય જ નહિ. પછી કૃષ્ણ સમુદ્રમાં ઘણે દુર ગયા ત્યારે તે રાજાએ સમુદ્ર કિનારે આવી શંખનાદ કરી જણાવ્યું, “હું તમને મળવા આવું
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૫૦
છુ” માટે પાછા વળે ” કૃષ્ણે શ ંખનાદથી જણાવ્યુ, “અમે ણે દુર ગયા છીએ, તેથી પાછા વળવું અશકય છે.'
((
',
દ્રૌપદીને લઇ આવતા પાંડવાને કૃષ્ણે કહ્યું, “હું સુસ્થિતદેવની વિદાય લઈ આવું છું. તમે જાઓ.” પછી પાંડવા ગંગા ઉતરી વિચારવા લાગ્યા, ‘‘કૃષ્ણનુ બળ કેટલું છે તે જોઇએ ” એમ વિચારી જે નાવમાં આવ્યા હતા તે નાવ પાછું ના મેાકલ્યું. શ્રી કૃષ્ણ તરી સામે આવ્યા અને પાંડવાને મૂછ્યું. “તમે નાવમાં આવ્યા કે તરીને ?’’ તેમણે કહ્યું, “નાવમાં.’” કૃષ્ણે પૂછ્યું, “તાલ પાછુ... કેમ ન મેાકલ્યુ !” તેમણે કહ્યું. “તમારા બળની પરીક્ષા કરવા ” કૃષ્ણે કહ્યું, “અરે મૂર્ખા! અત્યાર સુધી જરાસંધ જોડે લડતાં અને દ્રૌપદીને પાછી લાવતાં મારૂ બળજોયું નહિં ?' પછી લેાહ દંડ વડે પાંડવાના ય ભાંગીનાખી તેમને દેશપાર કર્યાં અને તેમની ગાદીએ અભિમન્યુના દિકરા પરીક્ષતને બેસાડયા. પછી કુન્તીએ જઇ કૃષ્ણને વિનંતી કરી આથી વાસુદેવે પાંડવાને પૂર્વ સમુદ્રના તટ ઉપર વસવાની રજા આપી. પાંડવે। ત્યારબાદ પાંડુ મથુરા વસાવી રહ્યા.
તીર્થ સ્થાપના પછીના પ્રસગા દેવકીને છ પુત્રના મેળાપ
નેમિનાથ ભગવાન વિહાર કરતા દ્રિપુર નગરમાં આવ્યા. ત્યાં દેવકીજીના છ પુત્રો જે સુલસાને ઘેર મેટા થયા હતા તેમણે પ્રભુ પાસે દ્વીક્ષા લીધી. તેએ દીક્ષા લઈ દ્વારકા આવ્યા ત્યાં ઇ-મે જણ જોડે વહેારવા જતાં, દેવકીજીને ઘેર ત્રણે જોડાં એક પછી એક ગાચરી લેવા આવ્યા. છએનુ રૂપ કૃષ્ણના સરખું હાવાથી દેવકીજી પૂછવા લાગ્યાં, “મહારાજ! આપ ભૂલા પડયા છે.” તેમણે કહ્યું. “અમે છ ભાઇએ છીએ તેથી તમને એમ લાગ્યું હશે.” પછી નેમીનાથ પ્રભુને તે સંબંધી વૃત્તાન્ત પૂછ્યા ત્યારે તેમણે સ
Page #378
--------------------------------------------------------------------------
________________
૩૫૧
હકીકત કહી. છએ સાધુઓને જોઇ દેવકીના સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યુ. દેવકીએ કહ્યું”, “મને એટલા ખેદ થાય છે કે મેરૂં કાઈ ને રમાડયા નહિ” પ્રભુએ કહ્યું “તમે પૂત્ર ભત્રાંતમારી શાકયનાં સાતરત્ના ચાર્યા ‘હતાં. પછી જયારે તે રાવા લાગી ત્યારે માત્ર એક રત્ન પાછું આપ્યું હતુ. તેથી તમારા સાતે પુત્રો તમારા હાથમાંથી ગયા અને કૃષ્ણ પાછા મળ્યા.” આ પ્રમાણે સાંભળી દેવકી પેાતાના પૂર્વ ભવતું કૃત્ય વખાડતી, પેાતાને ધેર ગઈ અને પુત્રની ઈચ્છાથી ખેદયુક્ત રહેવા લાગી. એક વખત કૃષ્ણે આવી પુછ્યુ, “ તમે કેમ દુઃખી છે ! '' દેવકી બોલ્યાં, “મારૂં જીવન બધુ નિષ્ફળ ગયું; ક્રમ કે તમે નંદ ને ઘેર મેાટા થયા અને તમારા છ ભાઇએ સુલસાને ઘેર મેટા થયા. મેં તા સાતમાંથી એકને પણ રમાડયા નહિ. બાળકનું લાલન પાલન કરવા હું' પુત્ર ઇચ્છું છું.”
ગજ સુકુમાલ ચરિત્ર
કૃષ્ણે કહ્યું, “તમારા મનારથ પૂર્ણ કરીશ” કૃષ્ણે નગમેષી દેવનુ આરાધન કર્યું એટલે તેણે પ્રત્યક્ષ થઇ કહ્યું. “તમારી માતાને પુત્ર થશે. પણ યૌવન પામતાં દ્વીક્ષા લેશે” એટલુ કહી દેવ જતા રહ્યો પછી દેવકીને એક પુત્ર થયા. પિતાએ તેનુ' નામ ગજસુકુમાર પાડયું. અનુક્રમે તે મેાટા થતાં, પેાતાની ઇચ્છા વિરૂદ્ધ બે કન્યા પરણ્યા. તેમાંની એક દ્રુમરાજાની પુત્રી પ્રભાવતી હતી અને બીજી સામશમાં બ્રાહ્મણની સામા નામની કન્યા હતી એક વખત નેમિનાથ ભગવાન ત્યાં સમવસર્યાં. તેમની દેશના સાંભળી વૈરાગ્યવંત થઇ ગજસુકુમારે ઢીક્ષા લીધી. તે માતાપિતાને અતિવલ્લભ ઢાવાથી કૃષ્ણ, દેવકી વગેરેએ ગાઢ સ્વરે રૂદન કર્યું".
કેવળજ્ઞાન અને મેક્ષ
જે દિવસે દીક્ષા લીધી તે જ દિવસે ગજસુકુમાર મુનિ પ્રભુની
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૫ર આજ્ઞા લઈ, સાયંકાળે રમશાનમાં જઈ, કાઉસગધ્યાને રહ્યા. તેવામાં કાંઈક કારણે બહાર ગયેલા સેમશર્મા બ્રાહ્મણે તેમને દીઠા. તેમને જેઈ સોમશર્માએ ચિંતવ્યું, “આ ગજસુકુમાર ખરેખરે પાખંડી છે તેને દીક્ષા લેવાને વિચાર હતો છતાં મારી પુત્રીને દુઃખી કરવા જ તેને પર” આમ ચિંતવી સોમશર્માએ બળતી ચિતાના અંગારાથી પૂરેલી એક ઘડાની ઠીબ તેના માથા ઉપર મુકી તેનાથી અત્યંત દુઃખ થયા છતાં પણ ગજકુમારે તે સર્વ સમાધિપૂર્વક સહન કર્યું તેથી એ મુનિના કર્મ રૂપ સર્વ ઇંધન બળીને ભરમ થઈ ગયા અને તત્કાળ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી આયુષ્ય પૂર્ણ થવાથી તે મુનિ મેક્ષે ગયા.
સવારમાં કૃષ્ણ ગજસુકુમાળ મુનિને વાંદવા નેમિનાથ પ્રભુ પાસે આવ્યા અને પૂછયું, “મારે ભાઈ ક્યાં છે? પ્રભુએ સર્વ વૃત્તાન્ત કહ્યું એટલે કૃષ્ણ મૂર્ણિત થયા. થોડીવારે સંજ્ઞા પ્રાપ્ત થતાં પૂછયું, “મારે સોમશર્માને શી રીતે ઓળખવે ” પ્રભુએ કહ્યું, “એ સોમશર્માની ઉપર તમે ક્રોધ કરશો નહિ, કારણ કે તમારા ભાઈને સદ્ય મેક્ષ પ્રાપ્ત થવામાં તે સહાયકારી છે. હવે તમારે તેને ઓળખ હોય તે અહીંથી પાછા વળીને નગરીમાં પ્રવેશ કરતાં, તમને જોઈ, જે મસ્તક ફાટીને મરણ પામે, તેને તમારા ભાઈને વધ કરનાર જાણી લેજો.” પછી કૃષ્ણ પોતાના ભાઈનો ઉત્તર સરકાર કર્યો. ત્યાંથી ખેયુક્ત ચિત્તે પાછા વળીને દ્વારકા નગરીમાં પેસતાં તેમણે પેલા સોમશમાં બ્રાહ્મણને મસ્તક ફાટીને મરી જતો જોયે; એટલે તત્કાળ દેરડા બાંધી, માણસની પાસે આખી નગરીમાં ફેરવાવી, ગીધ વગેરે પક્ષીઓને નવું બલિદાન આપવા માટે બહાર ફેંકાવી દીધે.
ગજકુમાલના શેથી પ્રભુની પાસે ઘણા યાદવેએ અને
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૫૩
વસુદેવ વિના નવ દશાર્ડાએ દ્વીક્ષા લીધી. પ્રભુની માતા શિવાદૈવીએ, નેમિનાથના સાત સàાદર બંધુઓએ અને કૃષ્ણના અનેક કુમારાએ પણ દીક્ષા લીધી. રાજીમતીએ પણ ઢીક્ષા લીધી નકલતી, રાહિણી અને દેવકી વિના વસુદેવની સર્વ સીએ વ્રત ગ્રહણ કર્યું. કનકવતીને ધરમાં જ કેવળજ્ઞાન થયું અને એક માસનુ અનશન કરી તે સાધ્વી મેક્ષે ગયાં.
નલ:સેને સાગરચંદ્રને કરેલા ઉપસ
રામના પૌત્ર અને નિષિધના પુત્ર સાગરચંદ્ર વિરક્ત બુદ્ધિવાળા ઢાવાથી પ્રથમ તે અણુવ્રતધારી થયા હતા. તે શ્રાવકની અગિયાર પિડમા વહેવા લાગ્યા. એકવાર તેણે કાઉસગ કર્યાં હતા ત્યારે હંમેશાં તેના છિદ્રને જોનાર નભસેને તેને ઢીઢે; એટલે તેની પાસે આવી નભઃસેન બેક્લ્યા, “અરે પાખંડી ! અત્યારે આ તું શું કરે છે? મળમેળાના હરણમાં તેં જે કર્યું હતું તેનું ફળ હવે ભાગવ.” એમ કહી તે દુરાશયી નભ:સેને તેના મસ્તક પર ચિતાના અંગારાથી પૃલા ઘડાને કાંઠલા મૂકયા. તે ઉપસને સમ્યગભાવે સહન કરી, તેનાથી દુગ્ધ થઇને, સાગરચંદ્ર પંચપરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરતાં કરતાં મૃત્યુ પામી દેવલેાકમાં ગયા.
ઈન્દ્ર કરેલ કૃષ્ણ પ્રસ’શા
કૃષ્ણને દૈવી ભેરીની પ્રાપ્તિ
એક વખતે ઈન્દ્રે સભામાં કહ્યું, “કૃષ્ણ વાસુદેવ હમેશાં કાઇના પણ દોષને છેાડીને માત્ર ગુણનું જ કીર્તન કરે છે. અને કઢી પણ નીચ યુદ્ધ કરતા નથી.” ઈન્દ્રના વચન પર શ્રદ્દા નહિ રાખનાર કાઈ દેવતા! તેની પરીક્ષા કરવા માટે તત્કાળ દ્વારકામાં આવ્યા. એ વખતે કૃષ્ણે રથમાં બેસીને સ્વેચ્છાએ ક્રીડા કરવા જતા હતા. ત્યાં માર્ગમાં તે દેવતાએ એક શ્વાનને મરેલા વિક્ળ્યેૉ. તેના શરીરમાંથી
૨૩
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૫૪
ઘણી દુર્ગધ ફેલાતી હતી અને લેકે દૂરથી પણ તે સહન કરી શક્તા નહિ. તે શ્વાનને જોઈ કૃષ્ણ કહ્યું, “આ કૃષ્ણવણીશ્વાનના મુખમાં પાંડુવર્ણ દાંત કેવા અત્યન્ત શોભે છે?” પછી પેલા દેવે ચાર થઈ કૃષ્ણના અશ્વરત્નને હરી લીધું, તેની પાછળ કૃષ્ણના અનેક સૌનિકો દોડ્યા. તેમને પણ તે દેવે જીતી લીધા એટલે કૃષ્ણ પિતે દેડી, તેની નજીક જઈ બોલ્યા, “અરે ચોર! મારા અથરત્નને છોડી દે.” દેવે કહ્યું, “મને યુદ્ધમાં જીતીને અશ્વ ” “કૃણે કહ્યું, “તું રથમાં બેસ, કારણ કે હું થી છું.” દેવે કહ્યું, “મારે રથ કે હાથી વગેરેની કોઈ જરૂર નથી; મારી સાથે યુદ્ધ કરવું હોય તે બાહુ (પાદ) યુદ્ધથી યુદ્ધ કરો.” કૃષ્ણ કહ્યું “જા, અશ્વ લઈ જા, હું હાર્યો, કેમકે કદી સર્વસ્વને નાશ થાય તે પણ હું અધમ યુદ્ધ કરવાને નથી” આ સાંભળી તે દેવ સંતુષ્ટ થયો અને કૃષ્ણને વરદાન ભાગવાનું કહ્યું, કૃણે કહ્યું, “હમણાં મારી દ્વારકાપુરી રોગના ઉપસર્ગથી વ્યાપ્ત છે, તે તેની શાન્તિ માટે કંઈક આપો” પછી દેવતાએ કૃષ્ણને એક ભેરી નગાડું). આપી કહ્યું, “આ ભેરી છે છ માસે તમારે નગરીમાં વગડાવવી આન શબ્દ સાંભળવાથી પૂર્વના ઉત્પન્ન થયેલા સર્વવ્યાધિ અને ઉપસર્ગો નાશ પામશે અને છ માસ પત નવા વ્યાધિ વગેરે ઉપસર્ગ થશે નહિ” આ પ્રમાણે કહી તે દેવ સ્થાને ગયે.
શ્રીકૃષ્ણ છ છ મહિને આ ભેરી વગડાવતા અને દ્વારિકા નિરુપદ્રવ રાખતા. પણ ભેરી પાલકને લોભ લાગે; તેણે ભેરીના ટુકડા દ્રવ્ય લઈ બીજાને વેચી તેને સ્થાને બનાવટી ટુકડા જોડયા. આમ જતે દિવસે ભેરી નકામી નીવડી. શ્રીકૃષ્ણને આની ખબર પડતાં તેને નાશ કર્યો અને અઠમ તપ કરી બીજી ભેરી મેળવી. ધવંતરી અને વિતરણું વૈદ્ય
કૃષ્ણ ધવંતરી અને વૈતરણી નામના બે વૈદ્યોને વ્યાધિની
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૫૫ ચિકિત્સા માટે રોક્યા હતા. ધન્વનરી પાપવાળી ચિકિત્સા કરતો હતો અને વિતરણી નિર્દોષ ચિકિત્સા કરતે હતો સાધુઓ જ્યારે ધન્યતરીને કહેતા કે આ ઔષધ અમારે વાપરવા યોગ્ય નથી ત્યારે તેઓને તે સામે જવાબ આપતો કે “સાધુને એગ્ય આયુર્વેદ ભણ્યો નથી, માટે મારું વચન માનશે નહિ અને તે પ્રમાણે કરશો નહિ.” વૈતરણી વૈદ્ય ભવ્ય જીવ હતા. તે જેને જે ચિકિત્સા કરવા યોગ્ય હોય બતાવતા અને ઔષધ પણ તેને એગ્ય આપતા પ્રભુને પૂછવાથી શ્રીકૃષ્ણ જાણ્યું કે ધન્ય તરી મરીને સાતમી નર જશે અને વૈતરણી વૈદ્ય મરી વિંધ્યાચળમાં વાનર થશે અને ત્યાં ભૂલા પડેલા મુનિની ચિકિત્સા કરી દેવ થશે આ સાંભળી શ્રીકૃષ્ણ ધીમે ધીમે ભાવિક અને હળવા પરિણામી બન્યા. વકાળમાં રાજમંદિરમાં રહેવાને કૃષ્ણ લીધેલે
અભિગ્રહ અન્યદા વર્ષાઋતુના આરંભમાં શ્રી નેમિનાથ પ્રભુ દ્વારકા સમીપે આવીને સમવસર્યા. કૃષ્ણ પ્રભુને પૂછયું, “તમે અને બીજા સાધુઓ વર્ષાઋતુમાં કમ વિહાર કરતા નથી ?' પ્રભુ બોલ્યા. “વર્ષાઋતુમાં બધી પૃથ્વી વિવિધ જંતુઓથી વ્યાપ્ત થાય છે, તેથી જીવને અભય આપનારા સાધુઓ તે સમયમાં વિહાર કરતા નથી. કૃણે કહ્યું “હું પણ વર્ષાકાળમાં રાજમંદિરમાં જ રહીશ અને ગમનાગમનથી થતી જીની વિરાધના અટકાવીશ.” આ અભિગ્રહ લઈ કૃષ્ણ ત્યાંથી જઈ પોતાના રાજમંદિરમાં પ્રવેશ કર્યો અને દ્વારપાળોને આજ્ઞા કરી કે “વર્ષાઋતુના ચાર માસ પર્યન્ત કેઈને પણ રાજમહેલમાં આવવા દેવો નહિ.”
વીરે સાળવી દ્વારકા નગરીમાં વીરો નામે એક સાળવી વિષ્ણુને ભક્ત હતો
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૫૬
તે કૃષ્ણનાં દર્શન અને પૂજા કરીને જ ભેજન કરતે. કૃષ્ણના પૂર્વોક્ત હુકમથી દ્વારપાળે વર્ષાકાળમાં તેને કૃષ્ણ મંદિરમાં પ્રવેશ કરવા દીધો નહીં, તેથી તે રેજ દ્વારે જ બેસી રહીને કૃષ્ણને ઉદેશીને પ્રતિદિન પૂજા કરતા, પણ કૃષ્ણનાં દર્શન ન થવાથી તે ભજન કરતો નહીં. એ પ્રમાણે જ્યારે વર્ષાકાળ વીતી ગયે અને કૃષ્ણ રાજમહેલની બહાર નીકળે, તે વખતે સર્વ રાજાઓ અને વીરે સાળવી દ્વાર પાસે આવીને ઊભા હતા. વીરા સાળવીને અતિ કૃશ થઈ ગયેલ જોઈને કૃષ્ણ પૂછયું, “તું કેમ કૃશ થઈ ગયે છે ?” એટલે દ્વારપાળેએ તેનું કૃશ થવાનું જે યથાર્થ કારણ હતુ તે કહી જણાવ્યું. પછી કૃષ્ણ કૃપા કરીને તેને હમેશાં પોતાના મહેલમાં અખલિતપણે આવવા દેવાને હુકમ કર્યો.
અન્યદા કૃણ પરિવાર સહિત શ્રી નેમિનાથને વાંદવા ગયા. ત્યાં ભગવતે કહેલો યતિધર્મ સાંભળીને કૃષ્ણ બોલ્યા, “હું યતિ ધર્મ પાળવા સમર્થ નથી. પણ બીજાઓને દીક્ષા અપાવવાને અને તેની અનુમોદના કરવાને માટે નિયમ છે. જે દઈ દીક્ષા લેશે તેને હું અટકાવીશ નહિ પણ તેને નિષ્ક્રમણત્સવ કરીશ” આ અભિગ્રહ લઈને વિષ્ણુ અવરથાને ગયા. આ અરસામાં એક વખત કૃષ્ણની કુંવરીઓ નમવા આવી. તેણે તેમને કહ્યું. “તમે દાસી થશે કે સ્વામિની?” કુંવરીઓએ કહ્યું, “વામીની” કૃષ્ણ કહ્યું, બરવામિની થવું હોય તે દીક્ષા લે” કુંવરીઓએ કૃષ્ણનું વચન માન રાખ્યું અને દીક્ષા લીધી. પણ એક કુંવરીએ માની શિખવણીથી કહ્યું, “મારે દાસી થવું છે.” કૃષ્ણ વિચાર્યું, “મારું સંતાન સંસારમાં રખડે તેમ ન થવું જોઈએ. મારે તે સંસારથી બચી સંયમ માર્ગે જાય તે સર્વ પ્રયત્ય કરવો જોઈએ.” કુંવરીને તે વખતે તેણે રજા આપી પણ તે કુંવરીને કેટલાક દિવસ બાદ સાળવી વેરે પરણાવી
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૫૦
અને તેને કહ્યું, “તું તેની પાસે ધતું બધું કામ કરાવજે અને જો તારૂં ન માને તેા ફટકારજે. પણ મારી કુવરી છે એમ માની ઉપેક્ષા કરીશ તા તને સજ્જ થશે.” વીરા કૃષ્ણની કુંવરી મંજરીને પેાતાને ઘેર લઈ ગયા. પણ મંજરી વીરા ઉપર હુકમ ચલાવવા લાગી અને બેલવા માંડી, તુ કાળી જેવા છે, ભાન વિન!ને છે.” વીરાએ તેને ખૂબ માર માર્યાં. તે રાતી રાતી પિતા પાસે આવી. પિતાએ કહ્યું, “તેં તારે હાથે દાસીપણું માગ્યું છે અને દાસીપણુ તા આવુજ ઢાય.” પુત્રીએ પિતાને કહ્યું, “માફ કરી અને મને આ જડવીરાના કબજામાંથી છેાડાવા અને સ્વામિપણુ અપાવેા.' કૃષ્ણે તેને પ્રભુ પાસે દીક્ષા અપાવી. શ્રીકૃષ્ણે મુનિવ`દનથી ઉપાજેલ તીર્થંકર નામ કમદ
એક વખત કૃષ્ણે બધા સાધુઓને દ્વાદશાવત વંદના કરવા માંડી, એટલે બીજા રાજાએ તા થાડા થાડા મુનિઓને વાંઢવાથી નિવેદ પામીને બેસી ગયા, પણ કૃષ્ણની માફક વીરાએ તા સર્વ સાધુઓને દ્વાદશાવત વંદના કરી. પછી કૃષ્ણે પ્રભુને કહ્યું, સર્વે મુનિઓને દ્વાદશાવત વંદના કરવાથી આજે મને જેટલા થાક લાગ્યા છે તેટલા થાક ત્રણ સેા સાઠ યુદ્ધો લડવામાં મને લાગ્યા ન હતે.” એટલે સર્વજ્ઞ પ્રભુ બેાલ્યા, “ હે વાસુદેવ ! તમે આજે ધણું પુણ્ય, સમક્તિ અને તીર્થંકર નામક ઉપાર્જન કર્યુ” છે. વળી સાતમી નરકને યેાગ્ય કમપુદ્ગળાને ખપાવીને ત્રીજી નરકને યાગ્ય આયુષ્ય તમે બાંધ્યું છે.” કૃષ્ણે કહ્યું, ફરીવાર સમુનિને ત્રંદન કરુ તા મૂખની જેમ મારૂં નરકનું આયુષ્ય મૂળમાંથી ક્ષય થઇ જાય? પ્રભુ બાહ્યા, હુવે જે વંદના કરી તે દ્રવ્ય વંદના થશે અને ફળ તા ભાવ વંદનાથી મળે છે, અન્યથા મળતુ નથી “ વીરાએ તમારી સાથે સં સાધુને વંદના
“હું ભગવન ?
35
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૫૮ - કરી. છતાં દ્રવ્ય વંદન હૈવાથી તેને ખાસ લાભ થ નથી.”
ઢઢણ મુનિ પૂર્વભવ કૃષ્ણને ઢંઢણ નામની સ્ત્રીથી ઢંઢણ કુમાર નામે પુત્ર થયો હતે. એક દિવસ શ્રી નેમિનાથ પ્રભુ પાસેથી ધર્મ સાંભળી, સંસારથી વિરક્ત થઈ તેણે દીક્ષા લીધી. ઢંઢણ મુનિ પ્રભુ સાથે વિહાર કરવા લાગ્યા, પણ પૂર્વે બાંધેલ અંતરાય કર્મના ઉદયથી તે જ્યાં જાય ત્યાં તેને આહારાદિ કાંઈ મળે નહિ. એટલું જ નહિ પણ જે મુનિઓ તેની સાથે જાય તેમને પણ કાંઈ મળે નહિ. પછી સર્વ સાધુઓએ મળી શ્રી નેમિનાથ પ્રભુને પૂછયું, “આપના શિષ્ય અને કૃષ્ણ વાસુદેના પુત્ર હોવા છતાં, ઢઢણ મુનિને દ્વારકામાં ભિક્ષા કેમ મળતી નથી ?” પ્રભુ બોલ્યા, “પૂર્વે મગધ દેશમાં ધાન્ય પૂરક નામના ગામમાં પારાસર નામે એક રાજ સેવક રહેતા હતા. તે ગામના લે પાસે રાજના ખેતરો વવરાવતો હતો, પરંતુ ભેજન વેળા થવા છતાં અને ભેજન આવી ગયા છતાં, તે લોકોને ભેજન કરવા રજા આપતા નહિ, પણ ભૂખ્યા, તરસ્યા અને થાકેલા બળદો વડે તે ગામડીઆઓ પાસે હળ ખેડાવતો. હતો, એ કાર્યથી તેણે અંતરાયકર્મ બાંધ્યું છે. તેના ઉદયથી તેને ભિક્ષા મળતી નથી” આ પ્રમાણે પ્રભુના વચન સાંભળી ઢંઢણમુનિને પશ્ચાત્તાપ થયે; તેથી તેણે પ્રભુ પાસે અભિગ્રહ લીધો કે “મારું અંતરાયકર્મ ક્ષય થશે અને મારા લબ્ધિથી આહાર મળશે ત્યારે જ ગ્રહણ કરીશ.” ઢંઢણમુનિને કેવળજ્ઞાન
એક વખત શ્રીકૃષ્ણ પ્રભુને વાંદી પાછા ફરતાં ઢંઢણમુનિને દેખી, હાથી ઉપરથી ઉતરી પગે લાગ્યા. આ જોઈ એક શેઠે તેમને મોદક વહોરાવ્યા ઢંઢણમુનિને લાગ્યું, “આજ મારૂં અંતરામ
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૫૯
ક્ષીણ થયું.” પછી પ્રભુ પાસે જઈ પૂછયું, “ભગવાન મારૂં અંતરાયકર્મ ક્ષીણ થયું કે નહિ ?” પ્રભુ બોલ્યા, “કૃષ્ણ તને વંદન કર્યું તેથી. ભિક્ષા મળી છે. હજી તારૂં અંતરાયકર્મ ક્ષીણ થયું નથી. ઢંઢણ ભિક્ષા નિર્જીવ ભૂમિ પર પાઠવવા લાગ્યા. તે વખતે “અહ”
ના પૂર્વે પાજીત કર્મોને ક્ષય થે બહુ મુશ્કેલ છે, એમ વિચારતાં તે મુનિને કેવળજ્ઞાન ઉત્પન થયું.
રાજીમતી અને રથનેમિ એક વખત સાવી રાજીમતી સાધ્વીઓ સાથે પ્રભુને વંદન કરવા ગિરનાર પર જતી હતી. માર્ગમાં અતિશય વરસાદ થવાથી બીજી સાવીઓ જુદે જુદે સ્થાને વીખરાઈ ગઈ. વરસાદના જળથી ભીંજાયેલા વસ્ત્રવાળી રામતી પણ જલના ઉપદ્રવ રહિત સ્થાન ને શોધતી હતી એવામાં એક ગુફા જોઈ તેમાં દાખલ થઈ. અને તે ગુફામાં પહેલેથી દાખલ થયેલે રથનેમિને ન જોવાથી તેણે પોતાનાં ભીંજાયેલા વસ્ત્રો સુક્વવાને ચારે તરફ નાખ્યાં. દેવાંગનાઓના રૂપની પણ હસી કરનારા સૌન્દર્યવાળી અને સાક્ષાત કામદેવની સ્ત્રી જેવી અતિસુંદર રાજીમતીને વસ્ત્ર રહિત જઈ કામાતુર થયેલા રથનેમિ તે વખતે પોતાનું મુનિપણું ભૂલી ગયા. શ્રી નેમિનાથથી તિરરકાર પામેલા કામદેવે તે વૈરનો બદલો તેમના ભાઈ રથનેમિ ઉપર લીધે અને કામ વિધવલ બનેલા રથનેમિ કુલ લજજા તથા ધીરજ છોડી રામતીને કહેવા લાગ્યા, “હે સુંદરી! સર્વ અંગના ભેગસંગને યેગ્ય અને સૌભાગ્યને ખજાના રૂપ એવા આ તારા અનુપમ દેહને તું તપસ્યા કરી શા માટે શેષવી નાખે છે? તારી ઈચ્છાથી તું અહીં આવ, આપણે જન્મ સફળ કરીએ; અને પછી છેવટની અવસ્થામાં આપણે બંને તપવિધિ આચરણું. “આવા વચન સાંભળી અને રથનેમિને જોઈ મહાસતી રાજીમતીએ તકાળ
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૬૦
વસો વડે પોતાનું શરીર ઢાંકી દીધું અને બોલી “હે મહાનુભાવ! નરકના માર્ગરૂપ આ નીચ અભિલાષ તમે કેમ કરે છે ? સર્વ સાવઘત્યજી પાછા તેની વાંછા કરતા તમે શું શયતાન નથી? અગંધન કુલમાં ઉત્પન્ન થયેલા સર્પો જે તિર્યંચ જાતિના છે, તેઓ પણ પ્રાણને મેલાને પાછું ઈચ્છતાં નથી. તે વમેલાને પાછું ઈચ્છતા તમને કોઈ વિચારના આ રથનેમિ સમજે, સમજો. મહાભાગ્યેગે મળેલા આ મુનિવ્રતનું ભાન ન ભૂલે.” ઈત્યાદિ વાક્યો વડે રાજીમતીએ પ્રતિબંધિત કરેલા મહામુનિ રથનેમિ પાછા શુભ સ્થાનમાં સ્થિર થયા. અને નેમિનાથ પ્રભુ પાસે પ્રાયશ્ચિત આલેચી તીવ્ર તપ તપી, મેક્ષે ગયા. રાજીમતી પણ વિશુદ્ધ ભાવથી દિક્ષા આરાધી, અને મેક્ષપદ પામ્યા.
પાલક અને શાબનું નેમિનાથ પ્રભુને વંદન
એક વખત નેમિનાથ ભગવાન રૈવતગિરિ પર સમવસર્યા તે ખબર જાણ કૃષ્ણ પાલક અને શાંબ વગેરે પુત્રોને કહ્યું. “જે સવારે વહેલા ઊઠી સૌથી પ્રથમ પ્રભુને વાંદશે તેને હું વાંછિત આપીશ.” તે સાંભળી. શાબકુમારે પ્રાતઃકાળે શય્યામાંથી ઊઠી, ઘરમાં જ રહી ભાવથી પ્રભુને વંદન કર્યું. પાલકે વહેલા ઊઠી, મોટા અશ્વ ઉપર બેસી, ઉતાવળા ગિરનાર પર જઈ પ્રભુને વંદના કરી. પછી કૃષ્ણ પાસે આવી તેણે દર્પક નામના અશ્વની માગણી કરી કૃષ્ણે કહ્યું,
શ્રી નેમિ પ્રભુ જેને પ્રથમ વંદના કરનાર કહેશે તેને અશ્વ આપીશ કૃષ્ણ પ્રભુ પાસે જઈ પૂછયું, “આપને પ્રથમ કોણે વદના કરી છે? પ્રભુ બેલ્યા, “પાલકે દ્રવ્યથી અને શબે ભાવથી પ્રથમ વંદના કરી છે કૃષ્ણ પૂછ્યું, “એ કેવી રીતે ?” એટલે પ્રભુ બેલ્યા કે “પાલક અભવ્ય છે અને જાંબવતીને પુત્ર શાંબ ભવ્ય છે” તે સાંભળી કૃષ્ણ કેપ કરી, ભાવરહિત પાલકને કાઢી મુક્યા અને શાંબને ઉત્તમ અશ્વ આપે.
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૬૧ દ્વારકાને અગ્નિથી નાશ એક વખત શ્રીકૃષ્ણ નેમિનાથ પ્રભુને પૂછયું, “આ દ્વારકા, મારે અને યાદવોને નાશ શી રીતે થશે ?” પ્રભુ બેલ્યા, “ભાવી પ્રબળ છે તે કોઈનાથી ફેરવાતું નથી આ શોરીપુરની બહાર કોઈ પવિત્ર તાપસ રહે છે. એક વખતે તેણે યમુના દ્વીપમાં જઈ કઈ નીચ કુળની કન્યા સેવી. તેનાથી તેને પાયન નામે એક પુત્ર થય છે. બ્રહ્મચર્ય પાળનાર અને ઈન્દ્રિયનું દમન કરનાર તે દ્વાપાયન ઋષિ યાદના સનેહથી દ્વારિકા સમીપ રહેશે. તેને કઈ વખત શાંબ વગેરે યાદવ કુમાર, મદિરાથી અંધ થઈ મારશે. તેથી ક્રોધાંધ થયેલ તે પાયન, દેવ થઈ, યાદવો સહિત, દ્વારકા ભરમીભૂત કરશે અને તમારા ભાઈ જરાકુમારના હાથે તમારું મૃત્યુ થશે”
શ્રીકૃષ્ણ જેવા હજારેના પાલકના મૃત્યુ કલંકથી બચવા જરાકુમારે દ્વારિકા છોડી કોઈ નિર્જન જંગલમાં આશ્રય લીધે અને કૃષ્ણ દ્વારિકામાં ઉદઘોષણા કરી કે દારૂ અને સાધનને ત્યાગ કરે દારૂ પીનાર રાજય ગુનેગાર ગણાશે” લેકેએ દારૂ અને દારૂના સાધને ફેંકી દીધાં.
એક વખત સિદ્ધાર્થ નામના સારથીએ બળદેવને કહ્યું “દ્વારકા અને યાદવોને નાશ હું જોઈ શકીશ નહિ, માટે મને દીક્ષા લેવાની રજા આપે.” બળદેવે કહ્યું, “હું તારે વિગ શી રીતે સહન કરીશ? હું તને છોડવાને અશક્ત છું તથાપિ તને રજા આપું છું પણ જે તું તપસ્યા કરીને દેવ થાય તે મને સંકટ સમયે સહાય કરજે” એમ કહી તેને રજા આપી. એટલે સારથીએ દીક્ષા લીધી.
અહીં દ્વારકાના લેટેએ જે કુંડમાં મદિરા નાંખી દીધી હતી ત્યાં વિવિધ વૃક્ષના સુગંધી પુષ્પોથી તે ઘણી સ્વાદિષ્ટ થઈ. એક વખત, વિશાખ માસમાં શાંકુમારને કાઈ નેકર ફરતા ફરતે ત્યાં
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૬ર
આવ્યું. તેણે કંડમાંથી મદિરા પીધી. તેના સ્વાદથી હર્ષ પામી, તેમાંથી એક મસક ભરી તે શબકુમાર પાસે લાવ્યા. શાંબકુમારે તે પીધી અને બીજા પણ ઘણા યાદવએ ત્યાં જઈ તે સ્વાદિષ્ટ મદિરા પીધી. પછી ત્યાં તેમણે ક્રીડા કરતા કપાયન ઋષિને છે. તેને જોઈને શબકુમાર બોલ્યા, “આ અમારી નગરીને બાળી નાખનાર છે. માટે એને જ મારી નાંખો.” એટલું કહેતામાં તે સર્વ યાદ તેના ઉપર તુટી પડ્યા. અને મૃતપ્રાય કરી દઈ ત્યાંથી ઘેર આવ્યા કૃષ્ણ આ વાત સાંભળી મનમાં અતિ ખેદ ધરી, બળદેવ સાથે, પાયન પાસે આવ્યા અને દ્વિપાયનને નમ્રવાણી વડે શાન કરવા લાગ્યા, પરંતુ તેને ક્રોધ શમ્યો નહીં અને કહેવા લાગે, “હે. કૃષ્ણ! મેં દ્વારકાને બાળી નાખવાનું નિયાણું કર્યું છે, માટે તમારું સઘળું કહેવું નકામું છે. દ્વારકામાંથી તમારા બે સિવાય કેઈને છૂટકારો થશે નહિ.” પછી કૃષ્ણ, બળદેવ પશ્ચાતાપ કરતા ઘેર આવ્યા બીજે દિવસે કૃષ્ણ નગરમાં ઘોષણા કરાવી કે હવેથી સર્વ લોકોએ ધર્મમાં તત્પર રહેવું. પછી સર્વ જનએ ધર્મ કાર્ય કરવાને આરંભ કર્યો. આ અરસામાં નેમિનાથ પ્રભુ ગિરનાર પર આવી સમે સર્યા.
શાંબ પ્રધુમ્ન વગેરેની દીક્ષા ત્યાં કૃષ્ણ વગેરે વાંદવા ગયા. દેશનાને અને શાંબ, પ્રધુમ્ન, નિષેધ રૂકિમણી, જાંબુવતી વગેરે ઘણાં સ્ત્રી પુરૂષોએ દીક્ષા લીધી. પછી કૃષ્ણના પૂછવાથી પ્રભુએ કહ્યું, “પાયન આજથી બારમે વર્ષે દારક બાળશે.” આ સાંભળી કૃષ્ણ વિચાર કરવા લાગ્યા કે “સમુદ્રવિજય વગેરેને ધન્યવાદ ઘટે છે કારણ કે તેમણે દીક્ષા લઈ સ્વશ્રેય સાધ્યું. મને ધિક્કાર છે કે હું રાજયમાં લુબ્ધ થઈ પડી રહ્યો છું” કૃષ્ણને આવો આશય જાણી પ્રભુ બોલ્યા, “કદીપણ વાસુદેવ દીક્ષા લેતા જ નથી. તેઓ હમેશાં નરકગામી જ હોય છે. તમે પણ અહીંથી
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૬૩
મૃત્યુ પામી ત્રાજી નારકીમાં જશે અને ત્યાંથી નીકળી આ ભરતમાં તીર્થંકર થશો. બળભદ્ર અહીંથી મૃત્યુ પામીને બ્રહ્મદેવલે!* જશે. ત્યાંથી ચ્યવી પાછા મનુષ્ય થશે. ત્યાં પાછા રાજા થઈ તમારા જ તીર્થ માં મેાથે જશે.”
દ્વૈપાયન મૃત્યુ પામી અગ્નિકુમાર દેત્રતા થયા. પૂર્વનુ વેર સંભાળી તે દ્વારકા આવ્યા, ત્યાં સ લેા ધર્મકાર્ય માં સાવધાન થયેલા જોઈ ઉપસર્ગ કરવાને અશક્ત થયેા અગિયાર વર્ષ તેણે લોકાનાં છિદ્ર જોવામાં ગાળ્યાં. જ્યારે બારમું વર્ષ આવ્યુ. ત્યારે લૉકાએ વિચાર્યું, “ આપણા તપથી દ્વૈપાયન ભ્રષ્ટ થઈ નાસી ગયા.’’ એમ વિચારી મદ્યપાન કરતાં અને અભક્ષ ખાતાં તે સ્વેચ્છાએ ક્રીડા કરવા લાગ્યાં, તે વખતે છિદ્રને જોનાર દ્વૈપાયનને અવકાશ મળ્યા એટલે તેણે તરતજ યમરાજના દ્વાર જેવા અને કલ્પાંત કાળ જેવા વિવિધ ઉત્પાતા કરવા માંડયા. રામ અને કૃષ્ણના હળ અને ચક્ર વગેરે આયુધા નાશ પામ્યા. પછી દ્વેપાયને સ ંવત વાયુ વિષુવ્યું. તે વાયુએ કાષ્ટ અને તૃણ વગેરે ચારે દિશામાંથા લાવી નગરીમાં નાંખ્યાં, જે લેકે નાસવા માંડયા તેમને પણ પાછા નગરીમાં લાવીને નાંખ્યાં. પછી દ્વેપાયને અગ્નિ પ્રગટ કર્યો અને સ ય.વાને તથા આખી દ્વારકાને સળગાવી ઢીધી. તે વખતે કૃષ્ણે વસુદેવ, દેવકી અને રાહિણીને અગ્નિથી બચાવવા રથમાં બેસાડયા. પણ રૂપાયને રથ તબિત કર્યો એટલે કૃષ્ણે તેમને થમાંથી ઉતારી, ચલાવી નગર બહાર લઇ જવા માંડયા એટલે નગર દરવાજાના કમાડા બંધ થયાં. કૃષ્ણે તેમને નગર બહાર લઈ જવા માટે ધણા નિષ્ફળ પ્રયાસો કર્યાં ત્યારે ઢ પાયન આવીને બેહ્કો, “ હૈ રામકૃષ્ણ ! મેં તમને કહ્યું હતું કે તમારા બે સિવાય ઢાઇ બચશે નહિ. માટે વૃથા પ્રયાસ શા માટે કરી છેા ?” પછી વસુદેવ, દેવકી અને રાહિણીએ.
Page #391
--------------------------------------------------------------------------
________________
૩૬૪
કહ્યું. “અત્યારથી જ અમારે શ્રી નેમિનાથનું જ શરણ છે અને અમે ચતુર્વિધ આહારના પચ્ચમાણ કરીએ છીએ.” એમ મનમાં ધર્મ ધ્યાન ઘરતાં અગ્નિમાં બળી ગયાં અને મૃત્યુ પામી રવર્ગમાં ગયાં
દ્વારકામાં પ્રભળ અગ્નિ ફેલાયો. તેની જવાળાઓ આકાશમાં પ્રસરી. રામકૃષ્ણ તટસ્થ રહી જેવા લાગ્યા. કૃષ્ણ રામને કહ્યું, “ભાઈ મને ધિક્કાર છે. આ નગરનું રક્ષણ કરવા હું સમર્થ નથી. હવે આપણે શું કરીશું?” રામે કહ્યું, “આ વખતે આપણું ખરા સગાં પાંડવો છે માટે તેમને ઘેર જવું ” કૃષ્ણ કહ્યું. “મેં તેમને દેશ નિકાલની સજા કરી છે, માટે ત્યાં શું મોઢું લઈને જઈએ ?” રામે કહ્યું, “તેઓ એવા સદગુણી છે કે કોઈને અવગુણને કદી સંભારતા જ નથી. માટે ત્યાં જવાથી આપણો સત્કાર થશે” આ પ્રમાણે વિચારી બન્ને ભાઈ પાંડુ મથુરા નગરી જવા માટે નૈઋત્ય દિશા તરફ ચાલ્યા. રસ્તામાં હસ્તીકા નગરમાં તેઓ ગયા. ત્યાં દુર્યોધનને ભાઈ તેમને ઓળખીને તેમને મારવા માટે આવ્યું. તે જોઈ રામકૃષ્ણ તેને પરાભવ કર્યો, પણ પિતાને સગે જાણ તેને જીવતો રહેવા દીધે. ત્યાંથી નીકળી આગળ ચાલતાં કૃષ્ણને ઘણી તરસ લાગી. ત્યારે બળરામ તેમને એક ઝાડ નીચે બેસાડી પાણી લેવા ગયા; એટલે કૃષ્ણ એક પગ બીજા જાનુ ઉપર ચઢાવી, પીળું વસ્ત્ર ઓઢી સુઈ ગયા. એટલામાં જરાકુમાર ફરતા ફરતા ત્યાં આવ્યું. તેણે સુતેલા કૃષ્ણને મૃગ જાણી ચરણ તળમાં તીક્ષ્ય બાણ માર્યું બાણ વાગતાં જ કૃષ્ણ વેગથી બેઠા થઈ બેલ્યા, “મને નિરપરાધીને, છળ કરીને કહ્યા વગર કેણે બાણ માર્યું ?” જરાકુમારે ત્યાં આવીને જોયું તો કૃષ્ણને દીઠા. મહાપશ્ચાતાપ કરે તે જરાકુમાર માટે સ્વરે રૂદન કરવા લાગે. કૃષ્ણ કહ્યું, “ભાઈ, ભવિષ્ય બળવાન છે. હવે તમે અહીંથી ચાલ્યા જાઓ. નહીં તો રામ આવશે તો તમને મારશે
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૬પ
યાદવ કુલમાં ફક્ત તમે જ રહ્યા છે. તમે પાંડવોને ત્યાં જાઓહું મારા કૌસ્તુભ મણિની નિશાની આપું છું” પછી જરાકુમાર પિતાનું બાણ ખેંચી લઈ, મણિ લઈ ચાલત થયે અને કૃષ્ણ મૃત્યુ પામી ત્રીજી નારકીએ ગયા.
અહીં રામ પાણી લઈને આવ્યા ત્યારે ભાઈને મૃત્યુ પામેલે જોઈ અતિશય સ્નેહને લીધે મૂછ ખાઈ, ધરણી ઉપર ઢળી પડયા; પથી સંજ્ઞા પામી અતિરૂણ સ્વરે પોકે પોક મૂકી રડવા લાગ્યા અત્યંત મેહને લીધે, કૃષ્ણનું મૃતક ખાંધે મૂકી ગાંડા માણસની જેમ જયાં ત્યાં ફરવા લાગ્યા. એમ ફરતા ફરતા છ માસ થયા એટલે સિદ્ધાર્થ નામના દેવે ત્યા આવી બલરામને અનેક દષ્ટાન્તથી સમજાવ્યા કે કૃષ્ણ મૃત્યુ પામ્યા છે. પછી બલભદ્રે તેને ઉપકાર માની, કૃષ્ણની દહનક્રિયા કરી પિતે નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લીધી અને રૂડી રીતે પાળી બ્રહ્મદેવલેકે દેવ થયા, ત્યાં ઉત્પન્ન થતાં જ અવધિ જ્ઞાને જોયું તે કૃષ્ણને ત્રીજી નારકીમાં દીઠા. બ્રાસ્નેહથી ક્રિય શરીર કરી ત્યાં આવી કહેવા લાગ્યા “હું તમારો ભાઈ રામ છું અને તમારી રક્ષા કરવા અહીં આવ્યો છું એમ કહી તેમને ઉપાડયા એટલે તે વધુ દુઃખી થવા લાગ્યાં. ત્યારે કણે કહ્યું, “જે કર્મ ઉપાર્જન કરેલા છે તે ભોગવવા પડશે. પૂર્વે નેમિનાથ પ્રભુએ કહ્યું હતું તે હમણાં પ્રત્યક્ષ છે માટે તમે હવે ભરતક્ષેત્રમાં જાઓ અને મારે ત્યાં તિરસ્કાર થાય છે તેને બદલે આપણું પૂજા થાય તેમ કરે” પછી રામ ભરતક્ષેત્રમાં આવી કહેવા લાગ્યા, “હે લકે! તમે અમારી પ્રતિમા કરો પૂજા કરો. અમે બન્ને વિદ્યમાન છીએ. અમે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરનારા છીએ. અમે જ દ્વારકા રચી હતી અને પાછી સંહારી પણ અમે જ લીધી” એમ કહી તે પાછા સ્વર્ગમાં
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૬૬
ગયા. ત્યારથી તેમની વાણી સાંભળી લેાકેા તેમના ભક્ત બન્યા. પાંડવા માક્ષપદ પામ્યા.
જરાકુમાર પાંડવાની પાસે આન્યા અને રામ, કૃષ્ણ તથા દ્વારકા સંબંધી સત્ર સમાચાર કહ્યા. તે સાંભળી શેઠમાં નિમગ્ન થઈ. તેમણે કૃષ્ણની પ્રેત ક્રિયા કરી; પછી જરાકુમારને ગાદીએ એસાડી ધધાય આચાર્ય પાસે પાંચ પાંડવા અને દ્રૌપદીએ ઢીક્ષા લીધી. નૈમિનાથ પ્રભુ નિર્વાણપદ પામ્યા, સાંભળી શાક કરતા તેઓ સિદ્ધગિરિ ઉપર આવ્યા અને ત્યાં અનશન કરી, કેવળજ્ઞાન પામી, મેાક્ષ પામ્યા; સાધ્વી દ્રૌપઢી મૃત્યુ પામી બ્રહ્મ દેવલાકમાં ગયાં.
તેમિનાથ પ્રભુનું નિર્વાણુ.
અનુક્રમે વિહાર કરતાં નેમિનાથ પ્રભુ પેાતાના નિર્વાણ સમય સમીપ જાણી ગિરનાર પર આવ્યાં. ત્યાં પાંચસેા છત્રીસ મુનિએ સાથે પ્રભુએ પાદેાગમન અનશન શરૂ કર્યું અને અશાડ સુદ આઠમે, ચિત્રા નક્ષત્રમાં, સાય કાળે પ્રભુ તે મુનિએ સાથે નિર્વાણ
પદ પામ્યા.
શ્રી નેમિનાથ પ્રભુના પરિવાર
શ્રી નેમિનાથ પ્રભુને નીચેના પરિવાર થયા.
૧૧
અગિયાર
૧૮૦૦૦
૪૦૦૦૦
· ગણધર
સાધુ
સાધ્વી
ચૌદપૂર્વ ધારી
અધિજ્ઞાની
વૈક્રિયલબ્ધિવાળા
૪૦૦
૧૫૦૦
૧૫૦૦
અઢાર હજાર
ચાલીસ હજાર
ચારસા
પંદરસા
પદરસા
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૬૭
કેવળજ્ઞાની
૧૫૦૦ પંદરસો મન:પર્યવજ્ઞાની ૧૦૦૦ એક હજાર વાદી
૮૦૦ આઠ શ્રાવક
૧૬૮૦૦૦ એક લાખ ઓગણ
સિત્તેર હજાર શ્રાવિકા
૩૩૯૦ ૦ ૦
ત્રણ લાખ ઓગણ
ચાલીસ હજાર શાસનદેવ
ગમેધ શાસનદેવી
અંબીકા શ્રી નેમિનાથ પ્રભુના તીર્થમાં થયેલા શ્રી બ્રહ્મદત્ત
ચકવરી ચરિત્ર-પૂર્વભવ આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં સાકેતપુર નામે નગર હતું. તે નગરમાં ચંદ્રાવતંસ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને મુનિચંદ્ર નામે એક કુંવર હતો. તેણે સાગરચંદ્ર નામના મુનિ પાસે દીક્ષા લીધી. એક વખત તે મુનિ ગુરુની સાથે વિહાર કરતા ચાલ્યા. માર્ગમાં ભિક્ષા માટે એક ગામમાં ગયા. ભિક્ષા લઈને આવે તે પહેલાં સાથે પ્રયાણ કર્યું. સાથેની પાછળ જતાં મુનિ અટવીમાં ભૂલા પડયા. તેવામાં તેમને ચારગોવાળો મળ્યા. ગોવાળાએ તેમની સારી સેવા કરી એટલે મુનિએ તેમને દેશના આપી. તે સાંભળી ચારે જણે દીક્ષા લીધી અને રૂડી રીતે પાળી. તેમાંથી બે જણે ધર્મની જુગીસા કરી, છતાં તપના પ્રભાવથી તેઓ દેવલોકમાં ગયા.
દેવલોકમાંથી ચ્યવી તે બન્ને ગોવાળે જીવદશપુર નગરમાં એક બ્રાહ્મણની દાસીની કુક્ષિ વિષે યુગલપુત્રપણે ઉત્પન્ન થયા. યૌવન વય પામતા પિતાની આજ્ઞાથી તેઓ ક્ષેત્રની રક્ષા કરવા ગયા.
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૬૮
રાત્રે તેઓ ક્ષેત્રમાં સૂઈ ગયા હતા ત્યારે એક સપ એક ભાઈને કરડયા. પછી તે સર્પની બીજોભાઈ શેાધ કરવા લાગ્યા એટલે તે સપ તેને પણ કરડયા; તેના ડંશના પ્રતિકાર નથવાથી તે બિચારા મૃત્યુ પામ્યા.
બન્ને ભાઈએ મૃત્યુ પામી બીજા ભવમાં હિરણીની કુક્ષિ વિષે મૃગપણે ઉત્પન્ન થયા. અહીં પણ તે પરપર અતિ સ્નેહયુક્ત
થયા.
એક દિવસ ઢાઈ શિકારીના ખાણથી મૃત્યુ પામી ત્રીજાવમાં હુંસીની કુક્ષિને વિષે હંસપણે ઉત્પન્ન થયા. તે ભવમાં પણ તેઓ પરસ્પર સ્નેહવાળા થયા. તેઓ ગંગા કિનારે રહેલા કમળના તંતુ ખાઈ પેાતાનું જીવન પસાર કરતા હતા તેવામાં કાઈક શિકારીએ તેમને મારી નાંખ્યા.
ચેાથા ભવે ધર્માંની નિન્દા કાવાના ફળથી કાશીમાં એક ચડાળને ધેર ચિત્ર સંભ્રુતિ નામે ઉત્પન્ન થયા. તેઓને પરસ્પર અત્યંત સ્નેહ ઢાવાથી તેએ કદી પણ જુદા પડતા નહિ. તે સમયે કાશીમાં શંખ નામે રાજા હતા. તેને નમુચિ નામે પ્રધાને રાજાના માટે અપરાધ કર્યાં. તેથી રાજાએ તેને મારી નાખવા ચંડાળને સોંપી દીધા. તેણે નમુચિને કહ્યું, “જો તું મારા પુત્રોને ભેાંયરામાં રહીગુપ્ત રીતે ભણાવે તે હું તારી ગુપ્તપણે રક્ષા કરૂ. ” નમુચિએ ચંડાળનુ તે વચન કબૂલ કર્યુ. પછી નમુચિ ચિત્ર અને સભુતિને વિવિધ કળાઓના અભ્યાસ કરાવવા લાગ્યા કેટલેક દિવસે અનુરાગી થયેલી તે ચાંડાળની સ્ત્રી સાથે નમુચિ રમવા લાગ્યા. તે વાત જાણવામાં આવતા ચંડાળે તેને મારવાના નિશ્ચય કર્યાં. તે વાતની ચિત્ર સ’ભુતને ખબર પડવાથી તે ચાંડાળના
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૬૯
પુત્રોએ ભય બતાવી નમુચિને નસાડી મુકયા. ત્યાંથી નાસીને નમુચિ હસ્તિનાપુર આવ્યા ત્યાં સનત્કુમાર ચક્રીએ તેને પાતાના પ્રધાન બનાન્યેા.
ચિત્ર અને સ’ભૂત બીજી કલા સાથે સંગીતકલામાં પણ પ્રવીણ થયા હતા. એક વખત આ બન્ને ભાઈએ નગરના ચાકમા વીણા વગાડવા લાગ્યો; વીણાના નાદે નગર ગાંડુ બન્યુ. કાઈએ તેમની નાતજાત જોઈ નહિ અને જેમ વાંસળીના અવાજે હરણ ભેગાં થાય તેમ નગરની પડદામાં રહેનારી સ્ત્રીઓ પણ ધરનું કામ કાજ મૂકી તેમનું સંગીત સાંભળવા લાગી. લેાકાનાં ટાળે ટાળાં તેમની પાછળ ભમવા લાગ્યા. આથી આભડછેટથી ભય પામનારા લોકાએ રાજાને સવાત જણાવી; રાજાએ તે . છે . ભાગ્માને નગરમાં નહિ પેસવાના હુકમ કર્યાં.
એક વખત કાશીમાં કૌમુદી મઢાત્સવ હતા. લેાકાનાં ટાળે ટાળાં ગીત ગાતાં ગાતાં નીકળ્યા; ચિત્ર સંભૂત પણ માથે છુસ્મા એઢી નગરમાં દાખલ થયા અને તીણા સ્વરે તેમણે પણ અતિ આર બ્લ્યુ, તેમના ગીત આગળ સનાં ગીત ઝાંખા થયાં. લેાિનાં ટાળેટાળાં તેમની આગળ જમા થયાં. તેમાં કાઈ કૌતુકીને આ ગાનાર કાણુ છે તે જાણવાની ઇચ્છા થઈ. તેણે બુરખા ખેંચી કાઢયા લાકાએ જોયું તેા બુરખામાંથી ખીજું કાઈ ન નીકળતાં ચંડાળ પુત્રો નીકળ્યા. પછી નગરજનેાએ લાકડી અને ઢેખાળાથી તેમને ફૂટવા માંડયા એટલે શ્વાનની જેમ તે ડાઢ નીચી કરી નગરમાંથી નીકળી ગયા.
ચિત્ર સભૃતના ગાત્ર લેકના મારથી ઢીલાં થયાં તેમ તેની સાથે તેમનાં મન પણ ઢીલાં થયાં. તેમને લાગ્યુ’, “લેઢાને આપણી કળા પસંદ છે. પણ આ શરીરમાં રહેલ ઢાવાથી ત્યાજ્ય છે.
૨૪
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૭૦
લેકેની દષ્ટિએ આપણાં શરીર ઘણા પાત્ર છે તે આપણે આ શરીરને રાખી શું કામ છે?” એમ વિચારી આત્મહત્યા કરવા તેઓ એક પર્વત ઉપર ચડયા. તેવામાં તેમને એક મુનિ મળ્યા. તેઓએ મુનિને પોતાને સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો મુનિ બેલ્યા, “આત્મ હત્યા કરવાથી તમારા શરીરને નાશ થશે, પણ સેંકડે જન્મથી ઉપાર્જને કરેલા તમારાં અશુભ કર્મોને કાઈ નાશ થશે નહિ. જો તમારે આ શરીરને ત્યાગ કરે હોય તે સ્વર્ગ અને મેક્ષાદિના કારણરૂપ પરમ તપ કરે” મુનિની શિખામણ તેમને પસંદ પડી અને તેમણે દીક્ષા લીધી. છઠ અઠમ વગેરે તપ કરીને તેમણે પૂર્વ કર્મની સાથે પોતાની કાયાને પણ શોષવી નાખી. સંભૂતિ મુનિને ઉપસર્ગ
| વિહાર કરતાં કરતાં એક વખત તેઓ હસ્તિનાપુર આવ્યા. ભાસ ક્ષમણને પારણે સંભૂતિ મુનિ નગરમાં ભિક્ષા માગવા ગયા ઈસમિતપૂર્વક ઘેર ઘેર ભમતા તે મુનિ માર્ગમાં નમુચિ મંત્રીના જેમાં આવ્યા. એટલે “આ ચંડાળને પુત્ર મારે વૃત્તાન્ત જાહેર કરશે એવી ચિંતા મંત્રીના ચિત્તમાં ઉત્પન્ન થઈ. આથી તેણે સેવકેને મુનિને નગર બહાર કાઢી મૂકવાની આજ્ઞા કરી. ધાન્યના પુંજને ફૂટે તેમ તે સેવકોએ મુનિને ફટયા, એટલે તે ત્યાંથી ઉપવનમાં જવા ઉતાવળા ચાલ્યા, તથાપિ સેવાએ તેમને છેડયા નહિ આથી મુનિને ક્રોધ ચઢે. તત્કાળ મુનિના મુખમાંથી તેજલેશ્યા ઉત્પન્ન થઈ તે વીજળીના મંડળની જેમ આકાશને પ્રકાશતી મેટી મેટી જવાળાઓથી ઉલ્લાસ પામવા લાગી. તેજલેશ્યા ધારણ કરતા મુનિને પ્રસન્ન કરવા માટે નગરજને અને રાજા સનકુમાર ત્યાં આવ્યા આ ખબર જાણીને ચિત્ર મુનિ પણ આવ્યા તેમણે મધુર ભાષણ વડે સંભૂતિમુનિને શાન્ત કર્યા. અને તેમને ઉદ્યાનમાં
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૭૧
લઈ ગયા. પછી તેઓ પશ્ચાતાપ કરવા લાગ્યા કે “માત્ર આહારને માટે ઘેર ઘેર ફરવાથી મોટું દુઃખ થાય છે. આ શરીર આહાર વડે પિષણ કરવા છતાં પણ પરિણામે નાશવંત છે ત્યારે યેગીઓને - શરીરની કે આહારની શી જરૂર છે ?” આવું વિચારી બને મુનિએાએ ચતુર્વિધ આહારનાં પચ્ચખાણ ક્ય મુનિને ક્રોધ શાન્ત થ, પણ રાજાને તપાસ કરતાં માલમ પડયું કે નમુચિ મંત્રીએ મુનિને અપરાધ કર્યો હતો તેથી તેને પકડી મુનિ પાસે લાવવામા આવ્યું. સંભૂતિ મુનિએ મૃત્યુમુખમાં જતા નમુચિને છોડાવ્યો. આમ છતાં કર્મચંડાળ નમુચિને ચક્રીએ નગર બહાર કાઢી મૂ . સંભૂતિમુનિનું નિયાણું
એક વખત ચોસઠ હજાર સપત્નીઓનો પરિવાર લઈને સનત ચક્રવર્તીનું સ્ત્રી રત્ન સુનંદા મુનિને વાંદવા આવી. સંભૂતિ મુનીને વંદન કરતાં તેના વાળની લટ મુનિના ચરણને સ્પશી; તત્કાળ મુની રોમાંચીત થઈ ગયા. સંભૂતિ મુનિએ નીયાણું બાંધ્યું કે,
જો મારા કરેલા દુષ્કર તપનું ફળ હેય તો ભાવી જન્મમાં આવા સ્ત્રી રત્નને પતિ થાઉ” આ વાતની ખબર ચિત્રમુનિને પડી. તેણે તેમને સમજાવ્યા અને કહ્યું મિથ્યા દુષ્કત દઈ તમારૂં ચિત ધ્યાન માર્ગે વાળે. પણ આ સમજાવટ તેની વિષયેચ્છા આગળ નિષ્ફળ નીવડી. પછી બન્ને મુનિ પરિપૂર્ણ અનશતને પાળી આયુઃ કર્મને ક્ષય થતાં મૃત્યુ પામી સૌધર્મ દેવલોકમાં દેવ થયા ચિત્રને જીવ પહેલા દેવલોકમાંથી ચ્યવી પુરીમતાલ નગરમાં એક ધનાધ્ય વણિકને પુત્ર છે અને સંભૂતને જીવ કાંપિલ્ય નગરના બ્રહ્મરાજાની ગુલનીદેવીની કુક્ષિ વિષે પુત્રપણે અવતર્યો. સુખે સૂતેલાં ચુલની દેવીએ રાત્રિના શેષ ભાગે ચૌદ મહાસ્વપ્ન જોયાં. પૂર્ણ માસે .
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૭૨
ચુલની માતાએ પુત્ર રત્નને જન્મ આપ્યો. પિતાએ તેનું નામ બ્રહ્મદત્ત પાડયું.
બ્રહ્મરાજાને ચાર પ્રિય મિત્રો હતા. કાશી દેશને રાજા કટક, હસ્તિનાપુરને રાજા કર્ણરૂદત્ત, કેશલદેશને રાજા દીધું અને ચંપા નગરીને રાજા પુપચૂલ. આ પાંચે મિત્રો પોતાના અંતાપુર સહિત એક એક વર્ષ એક બીજાના નગરમાં રહેતા એક વખત આ મિત્રો કાંપિલ્યનગરમાં આનંદપૂર્વક જીવન પસાર કરતા હતા. તેવામાં અચાનક બ્રહ્મરાજા શૂળથી મરણ પામ્યા આથી ચારે મિત્રોએ વારા ફરતી કાંપિલ્ય નગરમાં રહી બ્રહ્મદત્ત ઉમર લાયક થાય ત્યા સુધી રાજ્ય સાચવવાનું માથે લીધું. પ્રથમ વર્ષ આ કાર્યદી સંભાળ્યું પણ દીધને ચુલનીદેવી સાથે રાજ્યકાર્યને અંગે વધુ પરિચય થતાં તે તેણમા આસક્ત થયો.
બ્રહ્મદત્ત દીર્ધ અને ચુલનીનું દુષ્કૃત્ય સમજી ગયે. તે એક વખત અંતઃપુરમાં કાગડો અને કિલાને લઈ ગયો અને તેમને મારતા કહ્યું, “આ કાગડા અને કોકિલાની પેઠે જે માણસ વ્યભિચાર કરશે તેને હું શિક્ષા કરીશ.” આ સાંભળી એકાંતમાં ચુલનીને દીર્ધ રાજાએ કહ્યું, “હું કાગડો અને તું કાકીલા છે એમ સમજજે, તેથી આ કુમાર આપણને શિક્ષા કરશે ચુલની દેવી બેલી. “એ બાળકના બોલ ઉપરથી ભય પામશો નહિ” અન્યદા વળી બ્રહ્મદત્ત એક ભદ્ર જાતિની હાથણી સાથે હલકા હાથીને લાવી કહેવા લાગ્યો, “આવા અપરાધ કરનારને હું જીવતે હણી નાખીશ એક વખત હંસીની સાથે બગલાને બાંધી અંતઃપુરમાં લઈ જઈ બ્રહ્મદત્ત કહેવા લાગે “આની પેઠે કેાઈ રમશે તેને હું સહન કરીશ નહિ” દીધને હવે ધીરજ રહી નહિ. તેણે ચૂલનીને કહ્યું, “આ કુમાર મેટ થશે ત્યારે આપણને અવશ્ય વિદ્ધકર્તા થશે માટે
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૭૩ તેને મારી નાખવો જોઈએ.” ચુલની બેલી, “આવા રાજય ધુરંધર પુત્રને કેમ મારી નખાય? તિર્થય પણ પોતાના પ્રાણની જેમ પુત્રોની રક્ષા કરે છે.” દીધું , “તેની ઉપર મોહ રાખ નહિ. હું છતાં તારે પુત્ર થવા કાંઈ દુર્લભ નથી દીર્ઘના આવાં વચન સાંભળી રતિનેહને પરવશ થયેલી ચુલની ડાકણની જેમ પુત્રનું વાત્સલ્ય ત્યજી દઈ તેમ કરવાને કબૂલ થઈ. તેણે વિચાર્યું, આ કુમારને મારી નાખે, પણ લેમાં નિંદા થવા દેવી નહિ.” પછી ગુપ્ત રીતે એક લાક્ષા ગૃહ (લાખનું ઘર) બનાવ્યું અને બ્રહ્મદત્તના લગ્ન પછી જ્યારે તેમાં તે સુઈ રહે ત્યારે તેને કુંકી મારવાની ગોઠવણ કરી. આ વાત રાજભક્ત ધનુમંત્રીના ખ્યાલમાં આવી ગઈ. આથી તેણે વૃદ્ધાવસ્થાનું બહાનું કાઢી દીર્ધ પાસેથી રજા લઈ, એક દાનશ ળા કાઢી અને કેઈ ન જાણે એવી રીતે લાખના ઘરની બહાર નીકળતું એક ગુપ્ત ભયરૂં બનાવ્યું. પછી પોતાના પુત્ર વરધનુને બ્રહ્મદત્તની રક્ષા માટે સર્વ વાત કહી તેની પાસે રાખે. બ્રહ્મદત અને બધુમતીના લગ્ન
શુભ મુહુર્તે બ્રહ્મદત્તનાં લગ્ન પુપચુલરાજાની કન્યા પુષ્પવતી સાથે થયાં. રાજાને કાવત્રાની ખબર પડી ગઈ હતી તેથી તેણે પોતાની કન્યા પુષ્પવતીને બદલે એક દાસીને મોકલી. વરવધૂ લાખના ઘરમાં ઊંઘે છે એમ માની દીર્ધ અને ચુલનીના સેવાએ લાક્ષાગૃહ સળગાવ્યું. વરધનુ એક પત્થર ઉપર પાટુ મારી, તેને દૂર કરી ભોંયરા દ્વારા બ્રહ્મદત્ત સાથે બહાર નીકળે અને તેને ટૂંકમાં દીધું અને ચુલનીના કાવત્રાની અને પોતાના પિતાએ બનાવી રાખેલ ભોંયરાની વાત કહી. પછી બન્ને જણા ભાથું મુંડાવી, ગુરુ શિષ્ય થઈ, બ્રાહ્મણને વેશ ધરી એક ગામમાં ગયા. કેઈ ઉત્તમ બ્રાહ્મણે
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૭૪
તેમને ભાગ્યશાળી જાણ નિમંત્રણ આપ્યું અને તેણે રાજા જેવી ભક્તિ કરી ભેજન કરાવ્યું. પછી તે બ્રાહ્મણની સ્ત્રીએ કુમારના મસ્તક પર અક્ષત નાખી બે વેતવસ્ત્ર અને એક અપ્સરા જેવી કન્યા આગળ ધરી. વરધનું બોલ્યો, “કસાઈ. આગળ ગાયની જેમ આ પરાક્રમ કે કળામાં અજ્ઞાત જનના કંઠમાં આ કન્યાને તું શું જોઈ બાંધે છે એટલે બ્રાહ્મણ બોલ્યો, “આ મારી બંધુમતી નામે કન્યા છે. તેને આ પુરૂષ સિવાય બીજો કોઈ વર નથી, કારણ કે નિમિત્તિઓએ મને જણાવ્યું હતું કે વસ્ત્રથી જેણે પોતાનું શ્રાવસ લાંછન ઢાંકેલું હોય એવાં જે પુરૂષ તારે ત્યાં ભોજન કરવા આવે. તેને તારે આ કન્યા આપવી.” પછી તે બધુમતી કન્યા સાથે બ્રહ્મદત્તને વિવાહ . તે રાત્રિ બધુમતી સાથે રહી તેને આશ્વાસન આપી બીજે દિવસે કુમાર ત્યાંથી બીજે જવા ચાલે. તેવામાં તેને ખબર પડી કે દીર્થે તેના સેવકોને તેમને પકડવા ઠેર ઠેર મોકલ્યા છે. આથી બ્રહ્મદત્ત અને વરઘનું મુખ્ય માર્ગ છોડી અટવી માર્ગે વળ્યા. આ અરસામાં બ્રહ્મદત્ત તૃષાતુર થવાથી પાણી માટે વધતુ ફાંફાં મારતો હતા તેવામાં દીર્ધના સૈનિકોએ તેને પકડી લીધો. બ્રહ્મદત્ત ત્યાંથી નાસી છૂટ અને એક ઋષિના આશ્રમમાં આવ્યું કુળપતિએ તેને પૂછયું, “તમારી આકૃતિ અત્યંત મનોહર જણાય છે. તે મરૂદેશમાં કલ્પવૃક્ષની જેમ તમારૂં અહીં આગમન કેમ થયું ?” બ્રહ્મદત્તે તે મહાત્માને પિતાને સર્વ વૃત્તાન્ત કહી સંભળાવે એટલે કુલપતિએ કહ્યું, “હું તારા પિતાનો લધુ બંધુ છું. માટે તું અહીં રહે અને તારે કાળ નિર્ગમન કર, બ્રહ્મદત્ત ત્યાં રહ્યા અને શસ્ત્ર, શાસ્ત્ર અને સ્ત્ર વગેરે વિદ્યાઓ શિખ્યો. ઋષિના આશ્રમમાં બ્રહ્મદત્તને વિદ્યાભ્યાસ
એક વખત બ્રહ્મદત્ત તાપની સાથે જંગલમાં ફળાદિ લેવા
Page #402
--------------------------------------------------------------------------
________________
૩૫
ગયે, અહીં તેણે એક મટ્ઠાન્મત્ત હાથી દેખ્યા. તાપસકુમારા નાઠા પણ બ્રહ્મદત્ત તેની સામે ગયા અને તેને વિવિધ કલા વડે વશ કર્યું
આ અરસામાં વરસાદ પડયા. બ્રહ્મદત્ત હાથી ઉપર બેસી જંગલની નદી એળગી સામે કાંઠે આવ્યા. ત્યાં તેણે એક ઉજ્જડ નગર દેખ્યુ. નગરની અંદર એક વંશજાળ પાસે પડેલી તલવારને ઉપાડી બ્રહ્મદો વશાળ ઉપર ધા કર્યાં. તેવામાં તા ત્યાં તેણે એક સાધકનુ શબ જોયુ. કુમાર દિલગીર થઈ આગળ ચાલ્યેા. ત્યાં તેણે એક કન્યા જોઈ તેને પૃથ્યું, “તું કોણ છે અહીં શા માટે રહે છે?', તેણે કહ્યું, “હુ પુષ્પચૂલ રાજાની પુષ્પવતી નામની પુત્રી છું. મારા પિતાએ મને બ્રહ્મદત્તને આપી છે. પણ હું બ્રહ્મદત્તને ત્યાં જઉં તેટલામાં તા નાટયાન્મત્ત નામના વિદ્યાધર મને હરી ગયા અને અહી' રાખી વ’શજાળમાં વિદ્યા સાધે છે.” બ્રહ્મદતે હસીને કહ્યું, “તે વિદ્યાધર તા મારે હાથે મૃત્યુ પામ્યા છે. મારૂ નામ બ્રહ્મદત્ત છે” પછી બન્ને ગાંધવ લગ્ન કરી સુખમગ્ન બન્યાં.
પુષ્પવતી સાથે લગ્ન
બ્રહ્મદત્ત અને પુષ્પવતી પેાતાના સમય સુખમાં પસાર કરે છે તેવામાં કોઈક સ્ત્રીગ્માના અવાજ સંભળાયા. બ્રહ્મદો પુષ્પવતીને પુછ્યુ, “આ કાના અવાજ છે ? ” પુષ્પવતીએ કહ્યું, “નાટયાન્મત્ત વિદ્યાધરની ખંડા અને વિશિખા નામની બે બહેનેાના અવાજ છે તે બહેને આજે તેમના ભાઈનાં લગ્ન કરવા માટે લગ્ન સામગ્રી લઈ ને આવી છે, પણ તેમને કયાં ખબર છે કે લગ્ન કરનાર ભાઈ વગે સિધાવ્યા છે તમે ક્ષણવાર દૂર ખસી જા, એટલે હું તમારા ગુણનુ કી ન કરી તેમને તમારા ઉપરના રાગ વિરાગના ભાવ જાણી લઉં. જો તેમને તમારા ઉપર રાગ થશે તેા હું તમને રાતી ધજા બતાવીશ અને વિરાગ હરશે તે। શ્વેત ધા બતાવીશ જો હું
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૭૬ શ્વેત ધજા બતાવું તે તમારે બીજી તરફ ચાલ્યા જવું અને રાતી ધજા બતાવું, તે અહીં આવવું બ્રહ્મદત્ત બેલે, “હું બ્રહ્મરાજાને કુમાર છું; તેથી એ સ્ત્રીઓ તેષ કે રોષ પામવાથી મને શું કરી શવાની છે?” પુષ્પવતી બેલી, “હું તે વિદ્યાધર કન્યાઓ માટે કહેતી નથી, પણ તેમના સંબંધી ખેચરો તમારી સાથે વિરોધ કરે નહિ માટે કહું છું” પછી બ્રહ્મદત્ત એક બાજુ છુપાઈ રહ્યો. થોડીકવારમાં પુષ્પવતીએ શ્વેત ધજા બતાવી એટલે કુમાર તે જોઈ પ્રિયાને આગ્રહ હોવાથી હળવે હળવે બીજે ચાલે ગયે. બ્રહ્મદત્ત અને શ્રીકાન્તાના લગ્ન
ત્યાંથી આગળ ચાલતાં તે માનસ સરોવરને કાંઠે આવ્યો. સરોવરમાં સ્નાન કરી આગળ વધે એટલામાં તેણે એક સુંદરી દીઠી બન્નેની કીકીઓ પરસ્પર મળી અને તેમાંથી પરપર અનુરાગ બંધાય, કુમાર દેવરૂપ કન્યાને વિચાર કરે છે એટલામાં તે એક દાસી આવીને કહેવા લાગી, “તમે મારી સાથે ચાલે” દાસી કુમારને પલ્લીપતિ રાજાના મંત્રી પાસે લઈ ગઈ અને કહ્યું, “શ્રી કાન્તા રાજકુમારીએ આ મહાભાગને પતિ તરીકે પસંદ કર્યો છે. રાજાએ કાંઈપણુ પૂછપરછ કર્યા વિના શ્રીકાન્તા સાથે બ્રહ્મદત્તના લગ્ન કરાવ્યાં અને તેને જુદું નિવાસ સ્થાન આપ્યું. કુમારે પત્નીને પલ્લીપતિ સંબંધી વૃત્તાંત પૂછયે ત્યારે શ્રીકાન્તાએ કહ્યું, “મારા પિતા વસંતપુરના રાજા શબરસેનના પુત્ર છે, પણ જ્યારે તે ગાદી ઉપર આવ્યા ત્યારે તેમનાં ગાત્રીઓ તેમને હેરાન કરવા લાગ્યા, આથી કંટાળી તે આ પ્રદેશ જીતી લઈ પિતાને નિર્વાહ કરે છે. વરધનુ ને વૃત્તાંત
સમય જતાં પહેલી પતિ સાથે બ્રહ્મદત્ત પણ એક ગામ લૂંટવા ગયે. ત્યાં અચાનક વરધનુને ભેટે થે. તે પ્રથમ તે બ્રહ્મદત્તને
Page #404
--------------------------------------------------------------------------
________________
પગે વળગી ડૂસકે ડૂસકે રેવા લાગે ડીવાર પછી તેણે કહ્યું, હું તમારે માટે પાણી લઈ આવતા હતા તેવામાં દીર્થના સૈનિકોએ મને પકડયો અને કહ્યું “તું બ્રહ્મદત્તને બતાવ” મેં કહ્યું, “બ્રહ્મદત્તને વાઘ ખાઈ ગયો છે. તેઓએ મને તે સ્થાન બતાવવા કહ્યું. હું તેમને લઈ તમે જે સ્થળે હતા તે સ્થળે આવ્યો અને તમને સંજ્ઞા કરી ભગાડ્યા. પછી મુખમાં ગુટિકા રાખી હું નિશ્ચષ્ટ થઈ ભૂમિ ઉપર પડે. થોડો વખત તેમણે મને ઢઢે. પણ પછી તેમને લાગ્યું કે આ મરી ગયો છે તેથી મને મૂકી ચાલતા થયા. તેમના ગયા પછી મેં મેમાંથી ગુટિકા કાઢી અને તમને શોધવા ફરવા લાગ્યો. તેવામાં એક તાપસે મને સમાચાર આપ્યા કે " લાક્ષાગૃહ બળી ગયા પછી દીધે તપાસ કરી તો તેમાંથી એક જ મૃતક નીકળ્યું દીર્ધ ચમકે તેણે તમારી અને બ્રહ્મદત્તની તપાસ આરંભી તેમજ તમારા પિતા ધનુને પકડવા સૈનિકે મોકલ્યા અગમચેતી ધનુમંત્રી અદશ્ય થઈ ગયે પણ તમારા માતા પકડાઈ ગયાં દીધે તેને હાલ ચંડાળના પાડામાં રાખી છે હું ત્યાં ગે અને ગુટિકા પ્રાગથી તેને નિચેષ્ટ બનાવી. રક્ષક તેને મૃત્યુ પામેલી માની બાળવા જતા હતા તેવામાં મેં સાધકનું રૂપ કરી મૃતક માગ્યું. તેમણે તે મને આપ્યું. એટલે મેં ડીવારે ગુટિકા કાઢી માતાને હતાં તેવા બનાવ્યાં અને પિતાના મિત્ર દેવશર્માને ઘેર રાખ્યાં આ પછી તમારી શોધ કરતે ફરતા હતા તેવામાં તમે મને મળ્યા. બ્રહ્મદત્ત પિતાને વૃત્તાંત કહે છે તેવામાં તે સમાચાર આવ્યા કે દીર્ધન રીનિકે તમારી શોધ માટે આવ્યા છે. સમાચાર સાંભળી બન્ને મિત્રો જીવ “બચાવવા નાઠા અને શાંબી નગરી પાસે આવ્યા.
તે નગરીના ઉદ્યાનમાં તે નગરના રહેનારા સાગરદત્ત શેઠના અને બુદ્ધિલના કુકડાની લડાઈ થતી હતી. તેમાં હાર છત ઉપર
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૭૮
એક લક્ષ દ્રવ્યનુ' પણ (શરત) કરવામાં આવ્યું હતું. તે વાત બન્ને કુમારે।ના જાણવામાં આવી બન્ને કુકડા ખેંચવાના સાણસા ઢાય તેવા તીક્ષ્ણ નખાથી અને ચાંચાથી ઉછળી ઉછળીને યુદ્ધ કરતા હતા. સાગરદત્તના કુકડા જાતિવાન હતા. બુદ્ધિલના કુકડા જાતિવાન ન હતા થાડીવાર યુદ્ધ થયા પછી બ્રહ્મદો બુદ્ધિલના કુકડાના પગમાં યમરાજના દૂત જેવી તીક્ષ્ણ લાઢાની સાચા જોઈ. તેની બુદ્ધિલને ખબર પડતાં તેણે ગુપ્ત રીતે અ લાખ દ્રવ્ય બ્રહ્મદત્તને આપવાનું કહ્યું, પણ તે ન રવીકારતાં, તે વૃત્તાન્ત લેાકાને જણાવ્યા. પછી બ્રહ્મદને પેલી લેાઢાની સાથેા ખેંચી લઈ બુદ્ધિલના કુકડાને સાગરદત્તના કુકડા સામે ફરીવાર યુદ્ધ કરવા માકલ્યા એટલે સાય વગરના બુદ્ધિલના કુકડાને સાગરશેઠના કુકડાએ ક્ષણવારમાં હરાયેા. સાગર જીતાડનાર બ્રહ્મદત્તને પેાતાને ઘેર લઈ ગયા. તેવામાં વા નામની તાપસી આવી વરધનુને કહેવા લાગી, “આ નગરના શેઠની પુત્રી રત્નાવળી બ્રહ્મદત્તને જોયા પછી બેચેન બની છે. અને તેણે મારી દ્વારા બ્રહ્મદત્તને પરણવા આ પત્ર માયા છે.” બ્રહ્મદત્ત તેના સ્વીકાર કર્યા તેવામાં દીના રૌનિષ્ઠા બ્રહ્મદત્તને શેાધવા આવ્યા છે એવું સાગરના ખ્યાલમાં આવ્યું એટલે તેણે ગુપ્ત રીતે રત્નાવળી સાથે બન્ને મિત્રોને ભોંયરામાં ધકેલ્યા અને ત્યાંથી ગુપ્ત માગે રવાના કર્યાં.
વરધનુ ગુમ
રત્નાવલી (રત્નવતી)ના કહેવાથી બ્રહ્મદત્ત મંત્રી પુત્ર વસ્તુને સારથી પદ આપી રથ મગધપુર તરફ હકાળ્યા. મામાં કંટક સુક’ટનામના બે ચારના માણસાએ બ્રહ્મદત્ત વગેરે પર આક્રમણ કર્યું. પણ બ્રહ્મદત્તે વપરાક્રમથી તેમને નસાડી મુકયા. પછી મંત્રી પુત્રે બ્રહ્મદત્તને કહ્યું, “તમે થાકી ગયા હશે માટે આ રથમાં જ બે ઘડી
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૭૮
સુઈ જાવ.રત્નાવતી અને બ્રહ્મદત્ત રથમાં સુઈ ગયા. પ્રભાત સમયે. તેઓ એક નદી કિનારે આવ્યા. ત્યા ઘડાઓ થાક લાગવાથી ઊભા રહ્યા અને બ્રહ્મદત્ત પણ જાગી ગયે. જાગીને જોયું તે રથ હાંકનાર મંત્રી પુત્ર બ્રહ્મદત્તની નજરે ન પડયો. એટલે તે “જળ લેવા ગયા હશે એવું ધારી તેણે વારંવાર ઘણું બૂમો પાડી, પણ તેને જવાબ મળે નહિ અને રથના અગ્ર ભાગ આગળ તેના હાથે લેહીથી ખરડાયા; બ્રહ્મદત્તને લાગ્યું કે વરધનું મૃત્યુ પામ્યા તે રડી ઊઠયો અને વરધનુ, વરધનુ એમ બુમો પાડવા લાગ્યા. રત્નાવળીએ પતિને આશ્વાસન આપતાં કહ્યું, “જંગલની સામે મગધપુરમાં મારા કાકા રહે છે ત્યાં જઈ તપાસ કરશું.” બ્રહ્મદત્તે આગળ પ્રયાણ કર્યું. થોડા વખતમાં તે મગધ દેશના સીમાડાના ગામમાં આવ્યું બ્રહ્મદરો ગામના નાયકને વરધનુની તપાસ કરવા કહ્યું. નાયકે ઘણું તપાસ કરી પણ વરધનુને પત્તો લાગે નહિ. તે રાત્રિએ ચરોએ ગામમાં ધાડ પાડી. બ્રહ્મદરે ચેરોને મારી હઠાવી ગામની રક્ષા કરી. ખંડા અને વિસિમા સાથે વિવાહ
બીજે દિવસે ગામણને લઈ કુમાર રાજગૃહી આવ્યું. ત્યાં રત્નાવલીને તાપસના આશ્રમમાં રાખીને તેણે નગરમાં પ્રવેશ કર્યો તેને જોઈ ગામમાં બેઠેલી સ્ત્રીઓ કહેવા લાગી. હે નાથ ! અમને છોડી કયાં ચાલ્યા જાઓ છો.” બ્રહ્મદરે કહ્યું. “મેં તમારે સ્વીકાર
ક્યારે કર્યો અને છોડી ક્યારે?” સ્ત્રીઓએ કહ્યું. “અમે ખંડા વિશિમા નામની બે વિધાધરીએ છીએ. પુષ્પવતીએ અમને તમારા રૂપ–પરાક્રમની વાત કરી અનુરાગી બનાવી પણ તેણે ઉતાવળથી લાલ ધજાને બદલે સફેદ ધરી તેથી તમે ચાલ્યા ગયા. અમે તમારી ખૂબ તપાસ કરી પણ પત્તો ન લાગે એટલે અહીં રહીએ છીએ. બ્રહ્મદત્ત ગાંધર્વ વિવાહથી તેમને પરો . રાત રહી તેમને કહ્યું
Page #407
--------------------------------------------------------------------------
________________
- ૩૮૦ હાલ તમે પુષ્પવતી સાથે રહે. હું રાજ્ય મેળવીશ ત્યારે તમને બોલાવી લઈશ. તુરત આવાસ અને સ્ત્રીઓ અંતર્ધાન થઈ. નરધનુનુ પુનઃ મિલન
પછી બ્રહ્મદત્ત તાપસના આશ્રમમાં રાખેલી રત્નાવતી (રત્નાવલી) ને શોધવા ગયે. પણ ત્યાં તે જોવામાં આવી નહિ. લેટેએ કહ્યું કે તે તમારી રાહ જોઈ થાકી રડતી હતી તેથી અમે મગધપુરમાં તેના કાકાને ઘેર રાખી છે. બ્રહ્મદત્ત તેના કાકા ધનાવહને ત્યાં ગયો કાકાએ બ્રહ્યદત્તને રત્નાવની ધામધૂમથી પરણાવી.
વરધન નહિ મળવાથી બ્રહ્મદત્ત ચિંતાતુર રહેતું હતું. ઘણી ઘણી તપાસ પછી તેણે માન્યું કે “વરધનું મૃત્યુ પામે છેઆથી તેના શ્રેયાર્થે તેણે બ્રાહ્મણને દાન દેવા માંડ્યું, દાનશાળામાં વરધનુ બટુક થઈ દાન લેવા આવ્યું. બ્રહ્મદત્ત તેને ઓળખી ભેટી પડશે. વરધનુએ પિતાનું વૃત્તાન્ત જણાવતાં કહ્યું, “તે પલ્લીમાં ચેરના બાણથી હું રથ ઉપરથી ઉછળી ઘાસમાં પડે. થડા સમયે ભાન આવ્યું એટલે ગુપ્ત રીતે જંગલ પસાર કરી તમારી શોધ કરતો અહીં આવ્યો છું.” બ્રહ્મદત્ત પણ પોતાને વૃત્તાન્ત કહી સંભળાવ્યા.
મગધપુરમાં બ્રહ્મદત્ત હાથીના ઝપાટામાં આવી પડેલ શ્રેષ્ઠિ પુત્રી શ્રીમતીને બચાવી આથી રંજીત થઈ રાજાએ પોતાની પુત્રી બ્રહ્મદત્તને આપી. વરધનુના લગ્ન મંત્રા પુત્રી નંદા સાથે કરવામાં આવ્યાં. બ્રહ્મદત્ત વારાણસીમાં
કેટલાક દિવસ પછી તેઓ વારાણસી નગરીમાં આવ્યાં બ્રહ્મદત્તને આવેલો સાંભળી વારાણસીને રાજા કટક ગેરવતાથી સામે આવીને પોતાને ઘેર લઈ ગયો અને પોતાની કટક્યતી
Page #408
--------------------------------------------------------------------------
________________
૩૮૧ નામની કન્યા તેમજ ચતુરંગ સેના બ્રહ્મદત્તને આપી. બ્રહ્મદત્તને વારાણસી આવેલે જાણી ચંપા નગરીને રાજા કહેશુદત્ત, ધનુમંત્રી અને બીજા રાજઓ પણ ત્યાં આવ્યા. પછી વરધનુને સેનાપતિ બનાવી બ્રહ્મદત્તે દીર્ધરાજા પાસેથી રાજ્ય લઈ લેવા પ્રયાણ કર્યું “તે વખતે દીર્ઘરાજાની સાથે તમારે બાલ્યમંત્રી છે તે તમારે છોડી દેવી જોઈએ નહિ.” એમ દીર્ધ રાજાના દૂતે કટકને કહ્યું. તે સાંભળી કટક રાજા બોલ્યા, “પૂર્વે બ્રહ્મરાજા સહિત અમે પાંચે સહેદર જેવા મિત્રો હતા. બ્રહ્મરાજા સ્વર્ગે ગયા પછી, એમનું બધું રાજ્ય, રક્ષણ કરવા માટે, દીર્ઘરાજાને સંપ્યું. એટલે તે જાણે પોતાનું જ રાજ્ય હેય તેમ તેને ભેગવવા લાગે માટે એ દીર્ધને ધિકકાર છે; કેમકે સાચવવા ઑપેલા પદાર્થને તે ડાકણ પણ ખાતી નથી. બ્રહ્મરાજાના પુત્ર રૂપ થાપણના સંબંધમાં દીર્ધ રાજાએ જે મોટું પાપ આચર્યું છે. તેવું પાપ કોઈ ચંડાળ પણ કરે નહિ. માટે તું જઈ તારા દીર્ઘરાજાને કહે કે બ્રહ્મદત્ત લશ્કર લઈને આવે છે, માટે તેની સાથે યુદ્ધ કર અથવા નાસી જા.” આ પ્રમાણે કહી દૂતને વિદાય કર્યો. ચુલનીની દીક્ષા અને મુકિત
બ્રહ્મદત્ત લશ્કર લઈ ચઢી આવ્યું. તેની અને દીર્ઘ વચ્ચે ખૂનખાર યુદ્ધ થયું. આ યુદ્ધના સમાચાર સાંભળી ચુલની લાજી ઉઠી. તેને ભાન થયું કે જગતમાં અધમમાં અધમ માણસને ન શોભે તેવું કાર્ય કરી મેં મારી જાત, કુળ અને પિતૃકુલને લજવ્યું છે વૈરાગ્ય પામી તેણે દીક્ષા લીધી. કુકર્મના ક્ષય માટે આકરી તપ કર્યો અને અને મુક્તિપદ પ્રાપ્ત કર્યું. બ્રહ્મદત્તને ચક્રવતત્વ પ્રાપ્તિ
રૌનિકેના યુદ્ધ પછી દીર્ધ પિતે સામે આવ્યું. પણ પુણ્ય,
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૮ર "પ્રબળતાથી બ્રહ્મદત્તના હાથમાં તુરત દૈવી ચક્ર આવ્યું. બ્રહ્મદત્ત તે ચકે દીર્ધ પર મુક્તા દીર્ધ જમીન ઉપર ઢળી પડયે યુદ્ધમાં બ્રહ્મદત્તને વિજય થયે વર્ષો પછી બ્રહ્મદરે પિતાના નગરમાં પ્રવેશ કર્યો. પ્રજાએ તેને ભાવભીને સત્કાર કર્યો. અનુક્રમે બ્રહ્મદત્તને ચૌદ રન મળ્યા. તેણે છ ખંડ સાધ્યા અને ચકવી બન્યો. ભોજન પ્રિય બ્રાહ્મણને વૃત્તાન્ત
એક વખત એક ગરીબ બ્રાહ્મણ બ્રહ્મદત્તને દ્વારે આવ્યો. રાજપુરૂએ તેને રાજદ્વારમાં પ્રવેશ કરવા ન દીધે. આથી બ્રાહ્મણે જૂના જોડાનું તેરણ બનાવ્યું ચકવતી મહોત્સવ પછી બહાર નીકળ્યા ત્યારે જૂના જોડાનું તારણ જોઈ પૂછયું, “મે પાંદડા પુષ્પના તેરણ જોયાં છે. પણ જોડાનું તારણ પહેલીવાર જોઉં છું. જોડાનું તારણ કરનાર કેણ છે?” રક્ષકેએ કહ્યું, “એક બ્રાહ્મણ આપનું નામ રટતે બાર વર્ષથી આપને ઝંખે છે.” બ્રહ્મદને તેને બોલાવી પૂછયું, “શું કામ છે?” બ્રાહ્મણે કહ્યું, “આપ વૈભવ પામી ભૂલી ગયા છો પણું આપની નાસભાગમાં તમારી સાથે. રખડવામાં મારા જેડાના તળીયાં ઘસાઈ તુટી ગયાં છે. “બ્રહ્મદ તેને મિત્ર તરીકે ઓળખે અને કહ્યું, “તારે જોઈએ તે માગ.” તેણે કહ્યું, “મને ભોજન આપ.” ચુકીએ કહ્યું “આવું અલ્પ શું માગ્યું કેઈ દેશ માગી લે. એટલે જિહવાલંપટ બ્રાહ્મણ છે. “રાજ્યનું ફળ પણ ભેજન જ છે, માટે મને તમારા ઘરથી આરંભીને આખા ભરતક્ષેત્રમાં ઘેર ઘેર ભેજના અંતે એક દીનાર દક્ષિણામાં મળે એ હુકમ કરે. તે સાંભળી ચાકીએ વિચાર્યું, “આ બ્રાહ્મણની યોગ્યતા એટલી જ જણાય છે.” પછી તેણે બ્રાહ્મણને પિતાને ઘેથી પહેલે દિવસે દીનાર અને ભોજન અપાવ્યું. ચક્રીની આજ્ઞાથી તે બ્રાહ્મણે ભરતક્ષેત્રમાં અનુક્રમે બધે ઘેર ભેજન કરવા
Page #410
--------------------------------------------------------------------------
________________
૩૮૩ માંડયુ અને એવું ચિંતન કરવા માંડયું કે બધે જમીને પાછો ફરીને રાજાને ઘેર જમીશ પણ તેને ચિરકાળે પણ રાજ ભેજન મેળવ્યું નહિ. એવી રીતે વ્યર્થ કાળ ગુમાવતે તે ભટ અન્યદા મૃત્યુ પામ્ય. બ્રહ્મદત્તને પૂર્વ ભનું સ્મરણ
એક દિવસ બ્રહ્મદત્ત ચક્રવર્તી રાજસભામાં બેઠો હતે, તેવામાં એક દાસીએ આવીને દેવાંગનાએ ગુંથ્યો હોય તે એક વિચિત્ર પુષ્પને દડે તેને આપ્યું. તેને જોઈ બ્રહ્મદતને વિચાર આવ્યો. “આ પુષ્પદડે કાઈ ઠેકાણે પૂર્વે મેં જોયેલો છે. એમ વારંવાર ઉહાપોહ કરતાં તેને પૂર્વના પાંચ ભવ બતાવનારૂં જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તત્કાળ તે મૂછ પામ્યું. તે વખતે તેને યાદ આવ્યું કે પૂર્વે આ દડો મેં સી ધર્મ દેવલોકમાં જે હતા. પછી સ્વસ્થ થઇ ચિંતવવા લાગે. હવે મારે પૂર્વ જન્મને ભાઈ મને ક્યાં મળશે?” પછી તેને ઓળખવા માટે બ્રહ્મદત્તે અર્ધા
શ્લોકની સમશ્યા આ પ્રમાણે રચી ગઈશ્વ વાતો કૃ દૃ માતંગ નવમો તથા અને ઉદઘષણ કરાવી કે જે આ અર્ધ શ્લેકની
સમશ્યા પૂરી કરશે તેને હું મારૂં અધું રાજ્ય આપીશ, પણ કે -તેને પૂરી કરી શક્યું નહિ.
આ અરસામાં ચિત્રને જીવ સૌધર્મ દેવલેકમાંથી વી પુરિમતાલ નગરમાં શેઠને ત્યાં પુત્રપણે જન્મ્યા હતા. ત્યાં તેણે જાતિ મરણ જ્ઞાન પામી દીક્ષા લીધી. વિહાર કરતા કરતા આ મુનિ કાંપિલ્ય નગરના ઉધાનમાં પધાર્યા. કાઉસગ થાને રહેલ મુનિના કાનમાં આશ્વ વાર મૃગી” ની પંક્તિ પડી. કાઉસગપળ્યિા બાદ તેનો ઉત્તરાર્ધ gir i gfજ જાતિજોrsળાખ્યાં વિયુવતઃ
Page #411
--------------------------------------------------------------------------
________________
કહી પાદપૂર્તિ કરી. કેશવાહકે રાજને મુનિએ પૂરેલ પૂર્તિની બીના જણાવી. બ્રહ્મદત્ત ત્યાં આવ્યું અને છછભવના બાંધવને જોઈ આનંદ પામે. મુનિએ દેશના આપતાં જણાવ્યું, “હે રાજા ! તે બહારના શત્રુઓને જીત્યા પણ હવે અંતરંગ શત્રુઓને પણ જીતો અને સ્વકલ્યાણ સાધે ચક્રીએ કહ્યું, “તપના બળે મળેલ આ રાજ્યલક્ષ્મીને આપ મારી પેઠે ઉપયોગ કરી મારી બાંધવ બની રાજ્યલક્ષ્મીના ભાગીદાર બને.” મુનિએ કહ્યું, “ભવભવ રખડાવનાર તારી ઋદ્ધિ અમને ન ખપે.” ચક્રીને ધર્મ માર્ગે વાળવા મુનિએ ઘણા પ્રયત્ન કર્યા. પણ બ્રહ્મદત્તને ભાઈ ઉપરના પ્રેમ સિવાય બીજો ધર્મપ્રેમ ન જાગ્યો. નાગકન્યાને દુરાચાર જોઈ બ્રહ્મદર કરેલી શિક્ષા
એક વખત ચક્રી યવનરાજ તરફથી ભેટ મળેલ અશ્વ ઉપર બેઠો કે તુરત તે અશ્વ ચકીને જોતજોતામાં અટવીમાં લઈ ગયે. ત્યાં તેણે એક સ્વરૂપવાન કન્યા જોઈ. આ કન્યા સંબંધી વધુ વિચાર કરે તેવામાં તે તેણે નાગણીનું રૂપ કર્યું અને બીજા ગાનસ નાગ સાથે ભેગ ભોગવવા લાગી. રાજાને આ કૃત્યથી સ્ત્રી ઉપર ક્રોધ ચડયો અને તેને ચાબુક મારી. નાગકન્યા ક્રોધિત થઈ પતિને કહેવા લાગી, “બ્રહ્મદત ચએ મારી પાસે દુષ્ટ વાસનાની માગણી કરી. મેં ન રવીકારી તેથી તેણે મારા ઉપર પ્રહાર કર્યો.” નાગરાજ પ્રિયાનું ઉપરાણું લઈ ચીને ત્યાં આવ્યું; આ વખતે ચકી પોતાની પ્રિયાને નાગકન્યાની ગાનસ સાથેના ભેગની વાત કરી રહ્યો હતો. નાગદેવ સમજી ગયો કે “બ્રહ્મદત્ત નિર્દોષ છે” પ્રગટ થઈ તેણે ચકીને કહ્યું, “માગ, માગ, જે માગે તે આપું” ચકીએ કહ્યું, “મારે કંઈ જોઈતું નથી. મારે જોઈએ છે માત્ર મારા રાજયમાં ચોરી, વ્યભિચાર અને અપમૃત્યુનો નાશ” નાગે કહ્યું,
Page #412
--------------------------------------------------------------------------
________________
૩૮૫
“આ માગણી તો પરોપકારી થઈ. તું મારી પાસે કંઈ અંગત માગણી કર.” નાગના આગ્રહથી ચકીએ પશુપક્ષીની ભાષા સાંભળી સમજી શકવાની માગણી કરી. નાગદેવ તે વરદાન કેઈને ન કહેવાની શરતે આપ્યું અને જણાવ્યું કે “તું આ વાત કોઈને કરીશ તો મૃત્યુ પામીશ.' પછી નાગદેવ સ્વસ્થાને ગે..
એક વખત બ્રહ્મદત્ત પોતાની વલલભાની સાથે શંગાર ગૃહમાં ગયા. ત્યાં ગૃહગોધ (ગોળી)એ ગહગોધને કહ્યું”, “રાજાના વિલેપનમાંથી ડું લાવી આપો જેથી મારો દોહદ પૂરો થાય. ગહેગાધે કહ્યું, “તે અંગરાગ (વિલેપન) લેવા જતાં જરૂર હું મૃત્યુ પામું” આ પ્રમાણે તેઓની વચ્ચે થતી વાતચીત સાંભળી શકી હસી પડયા એટલે રાણીએ રાજાને પૂછયું, “તમે અકસ્માત કેમ હસ્યા” હવે તે કહેવાથી મૃત્યુ થાય એ ભય હેવાથી રાજાએ કહ્યું, એમ જ રાણું બેલી, “આ હસવાનું કારણ મને અવશ્ય કહેવું જોઈશે. નહિ તે હું મરણ પામીશ.” રાજાએ કહ્યું, “તે કારણે તમને ન કહેવાથી તમે તે મરશો કે નહીં, પણ તે કહેવાથી હું તે જરૂર મરી જઈશ.” રાજાના આ વચન પર શ્રદ્ધા ન આવવાથી રાણી બેલી, “તે કારણ તે મને જરૂર કહે. તે કહેવાથી કદી આપણે બન્ને સાથે મરીશું તો આપણી બન્નેની સરખી ગતિ થશે, માટે ભલે તેમ થાય.” આ પ્રમાણે સ્ત્રીના દુરાગ્રહમાં પડેલા રાજાએ રમશાનમાં ચિતા રચાવી. અને રાણીને કહ્યું, “ ચિતાની આગળ જઈ મરવા તત્પર થઈ હું તે વાત તને કહીશ” પછી ચકી રાણી સાથે ગુજારૂઢ થઈ ચિતા પાસે આવ્યા. તે વખતે નગરજને સજળા નેત્રે તેમને જોઈ રહ્યા. એ વખતે ચકીની કોઈ કુળદેવી એક મેંઢાનુ અને એક સગર્ભા મેઢાનુ રૂપ વિકુવીર ચક્રવર્તીને પ્રતિબોધ આપવા માટે ત્યાં આવી. આ રાજા સર્વ પ્રાણીની ભાષા જાણે છે. એવું
૨૫
Page #413
--------------------------------------------------------------------------
________________
જાણીને ગર્ભવતી મેંઢીએ પિતાની જ ભાષામાં મેંઢાને કહ્યું, “આ જવના ઢગલામાંથી એક જવને પુળો તમે લઈ આવે. મારે તેનું ભક્ષણ કરી મારે દેહદ પૂરો કરે છે. મેંઢો બે, આ જવનો ઢગલે તો ચકીના છેડા માટે રાખેલ છે. તેથી તે લેવા જતાં તો મારૂં મત્યુ થાય. મેંઢી બોલી, “તમે એ જવ નહિ લાવશે તે હું મરી જઈશ.” એટલે મેંઢે કહ્યું, “જો તું મરી જઈશ તે હું બીજી મેંઢી લાવીશ.” મેંઢી બોલી, “જુઓ બ્રહ્મદત્ત ચકવતી પોતાની સ્ત્રીને માટે મરવા તૈયાર થયે છે. એને જ ખરો નેહ છે તમે તે સ્નેહ વગરના છ મેઢે છે, “એ રાજા અનેક સ્ત્રીઓને પતિ છે; તે છતાં એક સ્ત્રી માટે મરવાને ઈચ્છે છે, તે તે તેની મૂર્ખતા જ છે હું કાંઈ તેના જે મૂર્ખ નથી. કદી તે રાણી સાથે મરશે તે પણ ભવાંતરમાં તે બન્નેને વેગ થશે નહિ, કારણ કે પ્રાણીઓની ગતિ તે કર્મને આધીન હોવાથી ભિન્ન ભિન્ન ભાગવાળી છે.” મેંઢાની વાણી સાંભળી ચક્વતીએ વિચાર્યું“અહો ! આ મેઢા પણ આવું કહે છે તે પછી હું એક સ્ત્રીથી મોહિત થઈ શા માટે મરૂં?” પછી હું તારે માટે મરીશ નહિ, એમ રાણીને કહી ચકી વસ્થાને ગયા. ચકીના ભેજનથી બ્રાહ્મણને થયેલ ઉન્માદ બ્રહ્મદત્તનું મૃત્યુ
એક વખત કોઈ પૂર્વના પરિચિત બ્રાહ્મણે આવી બ્રહ્મદત્તને કહ્યું છે ચકી ! જે ભોજન તું જમે છે તે ભેજન મને આપ ચકી એ કહ્યું, “મારૂં અન્ન ઘણું દુર્જર છે કદી ચિરકાળે કરે છે તે પણ ત્યાં સુધી તે મહા ઉન્માદ કરે છે. બ્રાહ્મણ બોલ્યા, “ચકી તું અન્નનું દાન આપવામાં પણ કૃપણ છે.” આવું તે બ્રાહ્મણનું વચન સાંભળી રાજાએ તે બ્રાહ્મણને કુટુંબ સહિત પિતાનું ભજન
Page #414
--------------------------------------------------------------------------
________________
૩૮૯
જમાડ્યું. ચકીના આહારે તે ભાન ભૂલ્યો અને સ્ત્રી, પુત્રી, પુત્રવધૂને પણ વિચાર કર્યા વગર સૌ સાથે ભોગાસત બન્યો ચકી અને જીર્ણ થતાં નશો ઉતર્યો અને તેને પોતાના અવિવેક માટે લજજા ઉપજી. પોતાની ભૂલને વિચાર ન કરતાં બ્રાહ્મણને ચકી પ્રત્યે વિર જાગ્યું અને નિશાન તાકવામાં હોશિયાર ગોવાપુત્રને સાધી બે કાંકરા વડે બ્રહ્મદત્તની આંખ ફડાવી નાખી ચકીના આરક્ષકોએ ગોવાળ બાળકને પકડો ત્યારે તેણે આ કામ માટેના ખરા ગુનેગાર બ્રાહ્મણને બતાવ્યું. બ્રહ્મદત્તે બ્રાહ્મણ અને તેના કુટુંબને નાશ કર્યો અને મંત્રીઓને હુકમ કર્યો કે તેમણે દરરોજ પિતાની આગળ બ્રાહ્મણોની આંખેને થાળ ધર. દયાળ મંત્રીઓ રાજાની આગળ આંખના જેવાં શ્લેષ્માતક ફળને થાળ ધરતા. ચકી બ્રાહ્મણની આંખે મામી દાંત પીસી ફેડને આ સેળ વર્ષ સુધી મનથી પાપ કરતો અધમી બ્રહ્મદત્ત મૃત્યુ પામી સાતમી નરકે ગયે.
અન્ત બે ભાઈઓમાંથી એક ભાઈ ધર્મચક્રી બની મુક્તિપદ પામ્યું. બીજી બાન્ધવ ષટખંડ સાધી, ચક્કી બની સાતમી નરકે સિધા.
શ્રી પાર્શ્વનાથ ચરિત્ર કમઠે ધરણેન્દ્ર ચચિતં કર્મ કુર્વતિ પભુતુલ્ય મનોવૃતિઃ પાર્શ્વનાથ Aિડતું વા
પોતપોતાની લાયકાત પમાણે કામ કરતા કર્મઠ અને ધરણેન્દ્ર દેવ ઉપર સરખી મને વૃત્તિવાળા-સમભોવાળા શ્રી પાર્થનાથે પશું તમારી સંપત્તિ માટે હે
રેગ-જલ-જલણ–વિસ–હરે– ચોરારિ–મઈદ-ગ-રણ ભાઈ
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૮૯
પાસ-જિણનામ-સંકિરૂણ
પસમંતિ સવાઈ રેગ, પાણી, અગ્નિ, સર્પ, ચેર, હાથી સંગ્રામ (વગેરે)થી ઉત્પન્ન થતા સર્વ ભયે પાર્શ્વનાથ ભગવંતનું નામ લેવાથી જ નાશ પામે છે (શાન્ત થઈ જાય છે).
ઉવસગ્ગત કમઠાડસુરશ્મિ ઝાણાઉ જે ન સંચલિઓ સુર, નર, કિન્નર જુવઈહિં
સંયુઓ જ્યઉ પાસ જિણે કમઠ અસુરના ઉપસર્ગ પછી પણ જેઓ ધ્યાનથી ચલિત થયા નથી, તે દે, મનુષ્ય અને કિન્નરેની જુવાન સ્ત્રીઓ વડે સ્તુતિ કરાયેલા પાર્શ્વનાથ પ્રભુ જય પામે.
ઉવસગ હર પાસે પાસે વંદામિ કમ્મ ઘણ મુક વિસહર વિસ નિનામું મંગલ કલાણ આવાસ વિસહર કુલિંગ મં તું કંઠે ધારેઈ જે સયા મણુઓ તરસ ગહ-રોગ-મારી૬૮૪–જરા જતિ ઉવસામે ચિટકેઉ દૂર અંતે તુ જઝ પણામે વિ બહુ ફલે હોઈ નતિરિ એસુ વિ છવા
પાવંતિ ન દુખ દેગચ્ચે વિ ઘોને હરનાર, પાર્થ નામને યક્ષ જેમને સેવક છે એવા,
Page #416
--------------------------------------------------------------------------
________________
te
કર્માંના બેાજા વગરના, પ્રાણીઓ (સર્પો વગેરે)ના ઝેરને નાશ કરનારા અને મંગળ અને કલ્યાણના ધર સમાન શ્રી પાર્શ્વનાથ પ્રભુને હું વંદન કરું છુ.
જે માણસ ઝેરના નાશ કરનાર ફુલીંગ (નામના) મંત્ર હંમેશાં કંઠમાં ધારણ કરે છે (બાલે છે) તેના દુષ્ટ ગ્રહ, રાગ, મરકી અને વૃદ્ધાવસ્થા (રૂપ કટા) શાન્ત થાય છે.
(અરે 1 એ) મંત્ર તા દૂર રહ્યો, પરંતુ આપને (કરવામાં આવેલા) પ્રણામ (માત્ર) પણ ધણું ફળ આપનાર થાય છે (કે જેથી) મનુષ્ય તથા તિર્યંચામાંના કાઇપણ જીવ દુઃખ અને દુર્ગંતિ (ઢાદ્રિ) પામતા નથી.
પાસહ સમરણ જો કઈ સ ંતુ હિય અણુ
અદ્ભૂતર તસ વાહિ ભય નાસઈ તરસ દૂર
જે પાર્શ્વનાથ પ્રભુનું પ્રસન્ન હૃદયથી સ્મરણ કરે છે, તેની ૧૦૮ રોગાની બીક દૂર નાસી જાય છે.
પ્રાગ્ભાર સ ંભત નભાંસિ રજા સિ રોષાદુસ્થાપિતાનિ મહેન શહેન યાનિ । છાયાડપિđસ્તવ ન નાથ હતા હતાશા ગ્રસ્તત્ત્વમીભિરયમેવ પર દુરાત્મા ।
લુચ્ચા ક્રમડે ખીજાઈને આકાશમાં ખૂબ ફેલાઇ રહે તેમ જે ધૂળ ઉડાડી હતી, હે નાથ ! તે ધૂળ આપના છાંયડાનેય લેશમાત્ર નાશ કરી શકી નહીં, પરંતુ નિરાશ થયેલા એ દુષ્ટને જ એણે (રજે) ઘેરી લીધા. (પાપ બાંધી સંસારમાં રખડયો), યદ્ ગદૂર્જિત ધનૌધમદભ્રભીમ
Page #417
--------------------------------------------------------------------------
________________
જસદિસલ માંસૂલ ઘેર ધારમ્ દેચેન મુક્તામથ કુરતર વારિ દધે
તેનૈવ તસ્ય જિન ! દુસ્તરવારિ કૃત્યમ્ | ગર્જના કરતાં મોટા મોટા વાદળોવાળું, ઘણું જ ભયંકર પડતી વીજળીઓવાળું, સાંબેલા જેવી ભયંકર જાડી ધારવાળું મૂસળધાર અને ન તરી શકાય તેવું પણ કમઠ દૈત્યે વરસાવ્યું ખરું, પરંતુ હે જિનેશ્વર પ્રભો ! તે જ પાણીએ તેના માટે ન તરી શકાય એવા પાણીનું કાર્ય કર્યું (સંસારરૂપી પાણ ન કરી શકે, તેવી તેની સ્થિતિ થઈ).
વિસ્તર્વ કેશ વિકૃતાડડકૃતિ મર્ચ મુડપ્રાલબભદુર્ભયદ વકત્ર વિનિર્મદગ્નિઃ | પ્રેતવ્રજર પ્રતિ ભવન્તમપીરિયઃ
સેડભ્યાડભવ...તિભવં ભવ દુઃખ હેતુ છે વિખરાયેલા ઊંચા વાળથી ભયંકર લાગતી આકૃતિવાળી સાણસની ખોપરીઓની લટકતી માળા ધારણ કરનારા અને બિહામણા મોઢામાંથી અગ્નિ કાઢતા ભૂતોનું ટોળું આપના ઉપર છોડયું, તે પંચભૂતનું ટેળું જ એ (મઠ)ને દરેક ભવમાં સંસારને દુઃખનું કારણ થઈ પડયું.
શ્રી પાર્શ્વનાથ પ્રભુના પૂર્વભવ પહેલે ભવ પુરોહિત પુત્ર મરૂભૂતિ બીજો ભવ-હાથી ત્રીજો ભવ દેવ ચે ભવ-કિરણગ વિદ્યાધર
આ જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે પોતનપુર નામનું નગર હતુ તેમાં અરવિંદ નામે રાજા હતો. તેને વિશ્વભુતિ નામે એક શ્રાવક બ્રાહ્મણ પુરોહિત હતા. તે પુરોહિતને કમઠ અને મરૂભૂતિ નામે બે પુત્રો હતા. નાને પુત્ર મરૂભૂતિ સંસારની અસારતાને જાણીને સંન્યાસી જેમ ભોજનથી વિમુખ થાય તેમ વિષયથી વિમુખ થે
Page #418
--------------------------------------------------------------------------
________________
અને સ્વાધ્યાય તથા પૌષધ વગેરે વિધિમાં તત્પર થઈને અહેરાત્ર પોષધાગારમાં રહેવા લાગ્યા મોટા પુત્ર ક્રમ વિષયી થઈ પેાતાના નાના ભાઇની સ્ત્રીને સેવવા લાગ્યા, તેની મરૂભૂતિને ખબર પડતાં રાજાને નિવેદન કર્યું. રાજાએ તેને ગધેડા ઉપર બેસાડી નગરમાં ફેરવી કાઢી મૂકયેા. કમઠ લજ્જાથી દુઃખી થઈ તાપસ થયેા. મરૂભૂતિ તે જાણી પશ્ચાતાપ કરતા ભાઇને ખમાવવા ગયા. પણ કમકે તા પેાતાને થયેલી વિડંબના સંભારી એક શિલા ઉપાડી મરૂભૂતિના માથામાં મારી તેથી મરૂભૂતિ આત્ત ધ્યાને મરણ પામી વિંધ્યાચળ પતમાં હાથી થયા. હાથીના જીવ શુભધ્યાને મરણ પામી સહસ્રાર દેવલાકમાં દેવ થયા.
પ્રાણ્વિદેહના સુચ્છનામના વિષયને વિષે રહેલા વૈતાઢયગિરિ પર તિલકા નામે એક ધનાઢય નગરી છે તે નગરીમાં ખેચરપતિ નામે રાજા હતા. તેને કનકતિલકા નામે પટ્ટરાણી હતી. મરૂભૂતિને જીવ જે દેવલાકમાં દેવ હતા તે ચ્યવીને નકતિલકા દેવીની કુક્ષિ વિષે પુત્રપણે અવતર્યાં. ચાગ્ય અવસરે સંપૂર્ણ નરલક્ષણવાળા એક પુત્રને તેણે જન્મ આપ્યા. પિતાએ તેનું કિરણવેગ એવું નામ પાડયું, કિરણવેગ માટા થતાં તેને કિરણતેજ નામે પુત્ર થયો. કિરણતેજને ગાદીએ બેસાડી કિરણવેગે દીક્ષા લીધી. અનુક્રમે અંગ ધારી શ્રુતસ્કંધ ઢાય તેવા તે ગીતા થયા. અન્યદા ગુરૂની આજ્ઞાથી એકલિહારી થઈને મુનિ આકાશગમન શક્તિવડે પુષ્કર વર દ્વીપમાં આવ્યા. ત્યાં શાશ્વત અહુતાને નમીને વૈતાઢયગિરિની પાસે હૅમિગિરની ઉપર તે પ્રતિમા ધારણ કરીને રહ્યા. તીવ્ર તપ તપતાં પરિષઢાને સહન કરતાં અને સમતામાં મગ્ન રહેતાં એવા તે [કરણવેગ મુનિ ત્યાં રહ્યા રહ્યા પાતાના કાળ નિમન કરવા લાગ્યા. એક દિવસે સર્પ મુનિને ડંશ દીધા તે વખતે કિરણુવેગ
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૯ર મુનિ ચિંતવવા લાગ્યા કે, “અહે આ સર્ષ કર્મના ક્ષય માટે મારે પરમ ઉપકારી છે, જરાપણ અપકારી નથી. લાંબો કાળ જીવીને મારે કર્મને ક્ષય જ કરવાનું છે, તે તે હવે અલ્પ સમયમાં કરી લઉં આ પ્રમાણે વિચારી આલોચના કરી, બધા જગજીને ખમાવીને નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં ધર્મ ધ્યાનસ્થ એવા તે મુનિએ તત્કાળ અનશન કર્યું. ત્યાંથી કાળ કરી કિરણગ મુનિ બારમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. પાંચમો ભવ દેવ છો ભવ રાજકુમાર વજુનાભ મુનિ સાતમો ભવ દેવ
જબુદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહમાં શુભકરા નામની નગરીને વિષે વાવીયે નામે રાજા હતો તેની લક્ષ્મીવતી નામે રાણીની કક્ષીને વિષે કિરણગ મુનિને જીવ આવીને અવતર્યો. યેગ્ય અવસરે લક્ષ્મીવતીએ પુત્રને જન્મ આપે, તેનું વજનાભ એવું નામ પાડયું. તેણે મોટો થયા પછી ક્ષેમકર જીનેશ્વરની પાસે દીક્ષા લીધી. તીવ્ર તપસ્યા કરી વજનાભ મુનિએ શ્રતને અભ્યાસ કર્યો. પછી ગુરૂની આજ્ઞાથી એકલવિહાર પ્રતિમાને ધારણ કરતાં અને તીવ્ર તપસ્યાથી કૃશ શરીરવાળા મુનિ અનેક નગર વગેરેમાં વિહાર કરવા લાગ્યા, અનુક્રમે મુનિને આકાશગમનની લબ્ધિ પ્રાપ્ત થઈ એક વખતે આકાશમાર્ગે ઉડીને તે મુનિ સુકચ્છ નામના વિજયમાં આવ્યા. ત્યાં પૂર્વભવના વૈરી એક ભીલના બાણથી ઘાયલ થયા આર્તધ્યાન રહિત એવા તે મુનિ નમેડીંદભ્ય એમ બોલતા પ્રતિલેખના કરીને પૃથ્વી પર બેસી ગયા. પછી સમ્યગ આલોચના કરીને તે મુનિએ અનશન વ્રત ગ્રહણ કર્યું. પછી વિશેષ પ્રકારે મમતા રહિત થઈને સર્વ ને ખમાવ્યા. એ પ્રમાણે ધર્મધ્યાનમાં રત થઈ મૃત્યુ પામી તે મુનિ દેવલેમાં દેવ થયા. આઠમો ભવ સુવર્ણબાહુ ચકવતી
વજનાભને જીવ દેવલોકથી ચવીને જંબુદ્વીપમાં પૂર્વ
Page #420
--------------------------------------------------------------------------
________________
વિદેહને વિષે પુરાણપુર નગરના કુલિશ બાહુ નામના રાજાના સુદર્શના નામે રાણીની કુક્ષીને વિષે અવતર્યો. તે વખતે રાત્રિના પ્રાંત ભાગમાં સુખે સુતેલ દેવીએ ચકવતીના જન્મને સૂચવનારાં ચૌદ મહારવને જોયાં. યેગ્ય અવસરે સુદર્શનાએ પુત્રને જન્મ આપે. પિતાએ તેનું નામ સુવર્ણ બાહુ પાડ્યું અનુક્રમે તે યૌવન વય પામે. એક વખત વક્રઅશ્વ સુવર્ણ બાહુને ઘણે દૂર લઈ ગયે. ત્યાં તે રત્નપુરના ખેચરેન્દ્રની કન્યાને પર ત્યાંથી વૈતાઢયગિરિ પર રત્નપુર નગરના અનેક વિદ્યાધરોની કન્યાઓ પર ત્યાંથી તે બધી કન્યાઓને લઈને પોતાને નગર પાછો ફર્યો. અનુક્રમે સુવર્ણ બાહુને રાજ કરતાં ચૌદ રત્ન પ્રાપ્ત થયાંતેણે ચક્રના માર્ગને અનુસરીને છ ખંડ પૃથ્વી સાધી લીધી. ઘણાં વર્ષ રાજ કરી સુવર્ણ બાહુએ જગન્નાથ તીર્થંકર પાસે દીક્ષા લીધી. પછી અહંત ભક્તિ વગેરે કેટલાક સ્થાનકોને સેવીને તે સુવર્ણબાહુ મુનિએ તીર્થકર નામ કર્મ ઉપાર્જન કર્યું.
નવમે ભવ દેવ
એક વખત વિહાર કરતા તે મુનિ શીરવ નામની અટવીમાં આવ્યા.ત્યાં તેજથી સૂર્ય જેવા સુવર્ણ બાહુમુનિ સૂર્યની સન્મુખ દષ્ટિ સ્થિર રાખી કાર્યોત્સર્ગ કરીને આતાપના લેવા લાગ્યાં. તે સમયે એક સિંહ મુનિ ઉપર ધસી આવ્યું. મુનિએ તેને દૂરથી આવતે જોઈ ચતુર્વિધ આહારના પચ્ચખાણ લઈ આલોચના કરી, સર્વ પ્રાણુને ખમાવ્યા અને સિંહના ઉપર કિંચિત પણ વિકાર લાવ્યા વગર ઘર્મધ્યાનમાં સ્થિર થયા. પછી કેશરીસિંહે વિદીર્ણ કરેલા તે મુનિ મૃત્યુ પામીને દશમા દેવલોકમાં મહપ્રભ નામના વિમાનને વિષે દેવ થયા.
Page #421
--------------------------------------------------------------------------
________________
દશ ભવનની પાશ્વનાથ મજુ ૫.શ્વનાથ પ્રભુને જન્મ
સુવર્ણબાહુને જીવ વારાણસી નગરીમાં, ઈમાકુ વંશના અશ્વસેન રાજાની વામાદેવી પટરાણીને કુખે, ચૈત્ર સુદ ચૌદશે, વિશાખાનક્ષ, દેવલેમાંથી ચવીને અવતર્યો, તે સમયે વામા દેવીએ ચૌદ મહાસ્વપ્ન જોયાં. સવારમાં રાણીએ રાજાને વાત કરી. રાજાએ સ્વપ્ન લક્ષણ પાઠકને બોલાવી રવાને અર્થ પૂછયે. સુપન પાઠકેએ કહ્યું, “સ્વામી! તમારે ત્રિભુવન પૂજ્ય એવા પુત્રની પ્રાપ્તિ થશે.” અનુક્રમે પિષ વદ દશમે વામાદેવી માતાએ સર્પના લંછનવાળા નીલવર્ણ પુત્રને જન્મ આપ્યો. તત્કાળદિક કુમારીકાઓએ આવી સૂતિકા કહ્યું. ઇંદ્રાદિક દેવોએ પ્રભુને જન્માભિષેક કર્યો.
પ્રભુ જયારે ગર્ભમાં હતા, ત્યારે વામદેવી માતાએ એક દિવસ કૃષ્ણ પક્ષની રાત્રીએ પડખે થઈને એક સપને જતાં જે હતે. પછી તે વાત તરતજ પતિને કહી હતી, તે સંભારીને અને એ ગર્ભને પ્રભાવ હતો એમ નિર્ણય કરીને રાજાએ કુમારનું પાર્થ એવું નામ પાડ્યું.
પાર્શ્વ કુમારના દેહમાંથી નીલમના જેવી એક અદ્ભુત તેજ રેખા પ્રગટતી હતી. તેથી તેમને દેહ નીલવર્ણન જણાતા હતા. પંચધાવથી ઉછરતા પાર્શ્વકુમાર મોટા થયા. તે વખતે તેમના શરીરમાંથી નીકળતી નીલવર્ણની કાન્તિ વધારે તેજસ્વી બની તેમની લાંબી ભુજાઓ અને વિશાળ છાતી દુશ્મનોને ડરાવવા લાગી. ઉદારતા, ધર્મ અને પરાક્રમને લીધે તેઓ સૌના મનનું આકર્ષણ કરવા લાગ્યા. ગંભીરતા, જ્ઞાન અને સદ્ગણોને લીધે તે સ ના મન પર અજબ પ્રભાવ પાડવા લાગ્યા.
Page #422
--------------------------------------------------------------------------
________________
રૂપગુણથી આકર્ષાઇ પાકુમારને પ્રસુવાના પ્રભાવતીના નિર્ણયને માતાપિતાએ વધાવી લીધે.
કુશસ્થલની રાજકુમારી પ્રભાવતી તેમના આ રૂપગુણ પર મોહિત થઈ. પ્રભાવતીના માતાપિતાએ સખીઓ દ્વારા આ જાણ્ય ત્યારે તેને સ્વયંવર તરીકે પાર્શ્વકુમાર પાસે મોકલવાનો નિર્ણય કર્યો અને તે અંગે સઘળી તયારીઓ કરવા માંડી. કલિંગના રાજાએ કુશસ્થલને ઘેરે ઘાલ્યો.
પ્રભાવતીનું રૂપ અપાર હતું. લાવણ્ય અમાપ હતું. વિદ્યા અને કલાની પણ તે ઉત્તમ જાણકાર હતી. આજ સુધીમાં કેટલાક રાજાઓ તેને વરવાને મન સુબો કરી ચૂક્યા હતા, પણ પુત્રીની ઈચ્છાને માન આપનાર પ્રસેનજિત રાજાએ તે સર્વને સાફ ઈન્કાર સુણાવ્યું હતું એટલે જ્યારે એ સમાચાર બહાર આવ્યા કે. પ્રભાવતી પાર્થકુમારને પરણવા માટે સામી જાય છે. ત્યારે ભારે ચકચાર પેદા થઇ. તેમાં કલિંગને બળવાન રાજા યવન સૌથી આગળ પડો. ભરસભામાં તે બોલ્યો, “હું છતાં પ્રભાવતીને પરણનાર પાર્શ્વકુમાર કેણ છે? અને તે કુશરથળને પતિ કેણ છે કે જે મને પ્રભાવતી ન આપે? જો યાચકની જેમ કે તે વસ્તુ લઈ જશે, તે વીરજને તેનું સર્વરવ ખૂંચવી લેશે આ પ્રમાણે કહીને અનન્ય પરાકમવાળા તે યવને ઘણું રીન્ય લઈ કુશસ્થળ પાસે આવીને તેને ફરતે ઘેરો નાખે. પ્રસેનજિતની વિનતીથી અશ્વસેન રાજાએ કુશસ્થલ મદદ મોકલી
રાજા પ્રસેનજિત બહાદુર હતા. પણ કલિંગની સેના ઘણું મેટી હેવાથી આખર સુધી તેની સામે ટકી શકે એમ ન હતો.. તેથી પિતાને વિશ્વાસુ દૂતને મોકલી તેણે અશ્વસેન રાજા પાસે મદદની માગણી કરી.
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૯૬
અશ્વસેન રાજા સાચા ક્ષત્રિય હતા એટલે તેમણે મદદ મોકલવાને નિર્ણય કર્યો અને તે માટે સૈન્યને તયાર કર્યું. એ વખતે પાર્થ"કુમારે પિતાને પ્રણામ કરી નમ્રતાપૂર્વક જણાવ્યું કે યુદ્ધમાં અજોડ એવા આપને કુશસ્થલ સુધી જવાની જરૂર નથી. આજ્ઞા હોય તે હું જ આ રીન્યની સરદારી લઈ ત્યાં જઈશ અને યવનરાજની સાન ઠેકાણે લાવીશ.
પુત્રના અતિ આગ્રહને પિતાએ નમતું આપ્યું પાર્શ્વકુમાર વારાણસીના લશ્કરની સરદારી લઈ કુશસ્થલ ગયા અને નજીકના પહાડની છાયામાં સકરે મુકામ કર્યો. - દુશ્મનને પ્રથમ ચેતવણી આપવી અને તે ન સમજે તે જ તેની સાથે યુદ્ધ કરવું એ ક્ષત્રિની નીતિ હતી. તેથી પાકુમારે બીજા દિવસે સવારે એક દૂતને બધી વાતની સમજ આવી યવનરાજ પાસે મોકલ્યા. આ દૂતે યવનરાજ પાસે પહેંચી જણાવ્યું કે “હે રાજન ! વારાણસીના મહારાજકુમાર શ્રી પાર્શ્વ તમને મારા મારફત કહેવડાવે છે કે પ્રસેનજિત રાજાએ મારા પિતાનું શરણ અંગીકાર કર્યું છે માટે તેમની સાથે લડવાનું છોડી દો અને જલદી તમારા ઠેકાણે પાછા ચાલ્યા જાઓ જો વિના વિલંબે તેમ કરશો તે તમારો અપરાધ માફ કરવામાં આવશે.” કલિંગરાજે ઘેરે ઉઠાવી લીધો
યવનરાજે પહેલાં તે પાશ્વકુમાર સાથે લડી લેવાનો નિર્ણય કર્યો પણ એક વૃદ્ધ મંત્રીની સલાહ માની પાર્શ્વકુમાર પાસે મૈત્રીની માગણી કરી. પાશ્વકુમારે તે રવીકારી અને કલિંગરાજા ઘેરે ઉઠાવી સ્વદેશ પાછા ફર્યા.
યવનરાજે ઘેર ઊઠાવી લીધા. કુશસ્થલની પ્રજા હર્ષ ઘેલી બની. રાજા પ્રસેનજીત અને પ્રભાવતીના આનંદનો પાર રહ્યો નહિ
Page #424
--------------------------------------------------------------------------
________________
૩૯૭ તેઓ સ્વજન પરિવાર સાથે પાર્શ્વનાથને સત્કાર કરવા સામે ગયા. ત્યાં રાજા પ્રસેનજીતે કહ્યું, “આપ સમયસર આવી પહોંચ્યા એટલે અમારું રક્ષણ થયું. આમ આપે અમારા ઉપર મોટી કૃપા કરી છે. હવે વધારે કૃપા કરીને, મારી પુત્રી પ્રભાવતીને આપ સ્વીકાસ કરો.”
પાWકુમાર મેઘના નિર્દોષ જેવી ધીરવાણી વડે બોલ્યા, “હે. રાજન ! પિતાની આજ્ઞાથી હું માત્ર તમારી રક્ષા કરવા અહીં આવેલ છું; તમારી કન્યા પરણવાને આવેલ નથી, માટે હેકથળપતિ તમે એ વિષે વૃથા આગ્રહ કરશો નહીં. પિતાના વચનને અમલ કરીને હવે અમે પાછા પિતાની પાસે જઈશું'
પાર્શ્વકમારના આવા શબ્દો સાંભળી પ્રસેનજિતે વિચાર્યું કે આ કુમાર તે નિરપૃહ જણાય છે. પરંતુ પિતાની આજ્ઞાને તે અવશ્ય માથે ચડાવશે” એટલે તેણે કહ્યું. “હું અશ્વસેન રાજાની ચરણવંદના કરવા ચાહું છું. તેથી રજા હોય તો આપની સાથે આવું.” પાર્શ્વ કુમારનુ લગ્ન
પાWકુમારે તેમાં સંમતિ આપી એટલે પ્રસેનજિત રાજા પ્રભાવતીને સાથે લઈ વારાણસી આવ્યો અને ત્યાં અશ્વસેન રાજાને વંદન કરીને પ્રભાવતીને સ્વીકાર કરવા વિનંતી કરી અશ્વસેનના આગ્રહથી પાર્શ્વકુમારે લગ્ન માટે સંમતિ આપી. પ્રભાવતીને મને રથ આખરે પૂરો થયો હતો એટલે તેના વર્ષમાં ભણું ન હતી અશ્વસેન અને વામાદેવીએ પુત્રને વિવાહિત થયેલે નિહાળ્યું હતું એટલે તેમના આનંદને અવધિ ન હતી. - પાકુમાર અને પ્રભાવતી વિવિધ ક્રીડા કરતાં આનંદમય દિવસો પસાર કરવા લાગ્યા.
Page #425
--------------------------------------------------------------------------
________________
એક વખતે ભગવાન પાર્શ્વનાથ મહેલ ઉપર ઝરૂખામાં બેસી નગરનું અવલોકન કરતા હતા તેવામાં પુષ્પ વગેરે પૂજની સામગ્રી સાથે નગરના લેકે એક દિશા તરફ જતા દેખી પાસે ઊભેલા સેવકને પૂછયું, “આ લેકે ક્યાં જાય છે?” તેણે કહ્યું, “કેઈક ગામડામાં રહેનાર કમઠનામને બ્રાહ્મણને પુત્ર હતો. નાનપણમાં તેના માતાપિતા મરી ગયા હતા. દરિદ્ર અને નિરાધાર થઈ ગયેલા કમઠ ઉપર દયા લાવી લેક તેનું ભરણપોષણ કરતા હતા. એક વખત રત્નજડિત ઘરેણાથી વિભૂષિત થયેલા નગરના લોકેને દેખી કમઠે વિચાર્યું, “અહો ! આ સઘળી રિદ્ધિ પૂર્વજન્મના તપનું ફળ છે. માટે હું તાપસ થઈ તપ કરૂં' એમ વિચારી કમઠ પંચાગ્નિ તપ વગેરે કષ્ટ ક્રિયાઓ કરનારે તાપસ થે. હે સ્વામી તેજ મઠ તાપસ ફરતે ફરતે નગરની બહાર આવે છે, તેની પૂજા કરવા આ લેકે જાય છે.”
આ પ્રમાણે સાંભળી પાર્શ્વનાથ પ્રભુ પણ તેને જોવા પરિવાર સહિત ગયા. ત્યાં તીવ્ર પંચાગ્નિના તાપથી તપ કરી રહેલ કમઠ પ્રભુના જોવામાં આવ્યું. તે સ્થળે અગ્નિકુંડમાં નાખેલા કાષ્ઠની અંદર બળતા એક મોટા સપને ત્રણ જ્ઞાનધારી શ્રી પાર્શ્વનાથ પ્રભુએ પિતાના જ્ઞાનથી જોયે, તેથી કરૂણા સાગર પ્રભુ બોલ્યા કે,
હે અજ્ઞાન ! અહે અજ્ઞાન ! હે તાપસ ! તું દયા વગરનું આ ગટ કષ્ટ શા માટે કરે છે? જે ધર્મમાં દયા નથી, તે ધર્મ આત્માને અહિત કર થાય છે. કહ્યું છે કે, દયા રૂપી મોટી નદીને કાંઠે ઊગેલા તૃણના અંકુર સરખા બધા ધર્મ છે, જે તે દયા રૂપી નદી સૂકાઈ જાય, તે તે તૃણકર સમાન ધમે કેટલી વાર સુધી ટકી શકે? માટે હે તપસ્વી ! દયા વિના વૃથા કલેશકારક કષ્ટ શા માટે કરે છે ?”
Page #426
--------------------------------------------------------------------------
________________
૩૭.
તે સાંભળી મઠ ક્રોધ કરી બેાઢ્યા, “ઢ ક્ષત્રિય ! રાજપુત્રો તા હાથી ઘેાડા વગેરે ખેલવી જાણે મેાજશાખમાં મશગૂલ રહેતા રાજકુમારા ધમ શું કહેવાય' એ ન જ જાણે; ધને અમે તાધના જ જાણીએ.”
પ્રભુએ સપ્ને બચાવી ધરણેન્દ્ર બનાવ્યા
આ પ્રમાણે કમઠના વચને સાંભળી ક્ષમાસાગર પ્રભુએ નાકર પાસે અગ્નિકુંડમાંથી બળતુ' કાષ્ટ બહાર કઢાવી, તેને કુહાડા વડે યતનાપૂર્વક ચીરાવ્યું, એટલે તેમાંથી તરતજ તાપ વડે આકુળ વ્યાકુળ બનેલા અને મરણ પ્રાય થઇ ગયેલા સર્પ નીકળ્યા. પ્રભુની આજ્ઞાથી નાકરે તે સર્પને નવકાર મંત્ર તથા પ્રત્યાખ્યાન સંભળાવ્યુ તે સાંભળી સર્પ તેજ ક્ષણે સમાધિપૂર્વક મરણ પામી નાગાધિપ ધરણેન્દ્ર થયા. પછી લાા પાપ્રભુ પર પ્રશંસાનાં પુષ્પા વરસાવલા લાગ્યા. કમઠ તાપસ લોઢાથી ઢેલના પામી, ભગવન્ત ઉપર દ્વેષ કરતા ખીજે સ્થળે ચાઢ્યા ગયા, અને તપ તપી, મરણ પામી ભવનવાસી મેઘકુમાર દેવામાં મેધમાલી દેવ થયા.
પાર્શ્વનાથ પ્રભુએ દીક્ષા લીધી
ત્રીશ વર્ષ સુધી ગૃહસ્થાવાસમાં રહી પાપ્રભુ ઢીક્ષા લેવા તત્પર થયા. પ્રભુને દીક્ષા લેવાને એક વરસ બાકી રહ્યું ત્યારે લેાકાંતિક દેવાએ પેાતાના સાશ્વત આચાર પ્રમાણે, પ્રભુને દીક્ષામા અવસર જણાવવા માલ્યા, “ઢ સમૃદ્ધિશાળી ! આપ જય પામે, જય પામેા હૈ કલ્યાણવત આપ જય પામે, જય પામેા. હે પ્રભુ! આપનું કલ્યાણ થાઓ. હે ભગવાન! આપ બેધ પામેા, ઢીક્ષા, સ્વીકારા હૈ નાથ ! તીર્થં પ્રવર્તાએ” તે સાંભળી પ્રભુએ વાર્ષિક ક્રાન આપવા માંડયું. પછી શક્રાદિક ઈંદ્રોએ અને અશ્વસેન પ્રમુખ રાજાએએ પ્રાર્શ્વનાથ પ્રભુના દીક્ષાભિષેક કર્યો. પછી દેવ અને
Page #427
--------------------------------------------------------------------------
________________
૪૦૦
માનવોએ વહન કરવા યોગ્ય એવી શિબિકામાં બેસી પ્રભુ આશ્રમપદ નામના ઉદ્યાન સમીપ આવ્યા ઉદ્યાનમાં પ્રવેશ કરી, શિબિકા પરથી ઉતરી, પ્રભુએ આભૂષણાદિક સર્વ ત્યજી દીધું અને ઈન્દ્ર આપેલું એક દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કર્યું. પિષ માસની કૃષ્ણ એકાદશીએ શ્રી પાર્શ્વ પ્રભુએ અષ્ટમ તપ કરીને ત્રણસો રાજાઓની સાથે દીક્ષા લીધી. તત્કાળ પ્રભુને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું.
બે દિવસ બાદ પ્રભુ પકટ નામના ગામમાં પધાર્યા અને ધન્યને ત્યાં તેમણે પારણું કર્યું. પારણાને સ્થાને ધન્ય રત્નપીઠ સ્થાપી. કલિકુંડ તીર્થ
ભગવાન વિહાર કરતા કરતા કાદંબરી અટવામાં આવ્યા. અને ત્યાં રહેલ કુંડ સરોવરને કાંઠે કાઉસ્સગ ધ્યાને રહ્યા. ભગવાન ધ્યાનમાં લીન હતા તેવામાં મહી ધર નામે હાથી સરોવરમાં પાણી પીવા આવ્યો. તેણે પ્રભુને જયા કે તરત જ તેને જાતિ મરણ જ્ઞાન થયું અને તે વિચારવા લાગ્યો “આ મહાપુરૂષના દર્શનથી જગતમાં એવી કઈ વસ્તુ છે કે જે પ્રાપ્ત ન થાય. હું પૂર્વજન્મમાં હેમ નામે કુલપુત્ર હતું. મારું શરીર વામન હતું તેથી લકેની મશ્કરી સહન ન થઈ શકવાથી હું જંગલમાં ચાલ્યો ગયો. ત્યાં મને એક મુનિ મળ્યા. મેં મુનિ પાસે દીક્ષાની માગણી કરી પણ મુનિએ મને સાધુપણા માટે અયોગ્ય માની દીક્ષા ન આપી પરંતુ શ્રાવક વ્રત આપ્યું. અંતકાળે આર્ત ધ્યાનથી મૃત્યુ પામી, વામન રૂપના તિરરકાર અને મોટી કાયાના પ્રેમને લીધે આ ભવમાં હું હાથી છે. હું જે અત્યારે માનવ હેત તો પ્રભુને મારું સમગ્ર જીવન અપી રવકલ્યાણ સાધત. પણ હાલ તે હું પશુ છું એટલે લાચાર
Page #428
--------------------------------------------------------------------------
________________
૪૦૧ પછી તે હાથીએ સરોવરમાં સ્નાન કરી, કમલના પુષ્પ લઈ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ, તેમની પુષ્પ પૂજા કરી, પિતાના આત્માને ધન્ય માનતે સ્વસ્થાને ગયો. પછી દેવોએ પણ પ્રભુની પૂજા કરી.
આ અરસામાં કોઈએ ચંપાનગરીના રાજા કરકંડુને ખબર. આપી કે નજીકમાં પ્રભુ કાઉસગ્ગ ધ્યાને રહ્યા છે. કરકંડુ ભગવાનના કાઉસ્સગ્ય સ્થાને આવ્યું અને ભગવાનને વંદન કર્યું પણ પ્રભુ તા. ધ્યાન ધરતા મૌન રહ્યા. પ્રભુના વિહાર બાદ સ્મૃતિ ચિન્હ તરીકે કરસંડુ રાજાએ ત્યાં એક પ્રાસાદ બંધાવ્યો અને નવહાથની પ્રભુની પ્રતિમા પ્રતિષ્ઠાપૂર્વક સ્થાપના કરી. તે દિવસે તે સ્થાન કલિકુંડ તીર્થ નામે પ્રસિદ્ધ થયું. પ્રભુની પૂજા કરનાર હાથી મૃત્યુ પામી. આ તીર્થને રક્ષક વ્યંતરદેવ થયા. ત્યારથી આ તીર્થ ખૂબ જ પ્રભાવશાળી અને ચમત્કારિક બન્યું. અહિછત્રા તીર્થ
પાર્થપ્રભુ પ્રામાનુગ્રામ વિચરતા શિવપુરી નગરીના કોશાખ. નામના વનમાં પધાર્યા અને ત્યાં કાઉસગ્ગ ધ્યાને રહ્યા. આ સમયે દેવલેકમાં ધરણેન્દ્ર પિતાને મળેલી દેવઋદ્ધિ જોઈ વિચારવા લાગ્યા કે આ ઋદ્ધિ મને કયા કર્મથી મળી. અવધિજ્ઞાનને ઉપગ મૂકતાં તેને પ્રભુને પૂર્વભવનો ઉપકાર યાદ આવ્યું. તે તુરત ભગવાનના કાઉસગ્ગ સ્થાને આવ્યો. પ્રભુને ધૂમધખતા તડકામાં ઊભેલા જોઈ, ભક્તિથી સહસ્ત્રફણાવાળું નાગરૂપ ધરી પ્રભુના મસ્તક ઉપર રહ્યો અને ભગવાન ઉપર છાયા વિસ્તારી તડકાને દૂર કર્યો. નિમોહી ભગવાને કાઉસ્સગ પૂરો થયા પછી ત્યાંથી વિહાર કર્યો. પણ તે. સ્થાને જતે દિવસે, લોકેએ એક નગર વસાવ્યું જે અહિ છત્રાનગરી તરીકે પ્રસિદ્ધ થયું, અને ત્યાં જે જિનમંદિર બંધાવ્યું તે અહિ છત્રા તીર્થ તરીકે જાણીતું થયું. કુર્કટેશ્વર તીર્થ
વિહાર કરતાં કરતાં પ્રભુ રાજપુર નગર નજીક કાઉન્સ.
Page #429
--------------------------------------------------------------------------
________________
૪૦૨
ધ્યાને રહ્યા. તેવામાં તે નગરના રાજા ઈશ્વરને સેવકે સમાચાર આપ્યા કે પ્રભુ અહીં કાઉસગ્ગ ધ્યાને રહ્યા છે. ભગવાનને વાંદવા રાજા હર્ષભેર આવ્યું. ભગવાનને દેખતાં તેનું મગજ ભમવા લાગ્યું અને તે મૂછ ખાઈ જમીન ઉપર પડે. મૂછ ઉતરતાં તે બેલ્યો કે, “મને પ્રભુને દેખી જાતિ સ્મરણ જ્ઞાન થયું છે. હું પૂર્વભવમાં વસંતપુર નગરમાં દત્ત નામને બ્રાહ્મણ હતા. કેઢ રેગથી કંટાળી હું જીવનને અન્ત આણવા ગંગામાં ડુબી મરવા ગયો કે તુર્ત આકાશમાર્ગે જતા મુનિએ મને રક. મુનિ નીચે ઉતર્યા અને મને કહેવા લાગ્યા કે દુઃખનું ઔષધ મૃત્યુ નથી પણ ધર્મ છે. મેં તેમની પાસેથી શ્રાવક ધર્મ અંગીકાર કર્યો.
“એક વખત હું જીનમંદિરે ગયા. ત્યાં મેં પ્રભુનાં દર્શન કર્યા અને ત્યારબાદ મુનિને વંદન કરી તેમની પાસે બેઠો. આ સમયે પુષ્પકલિક નામના એક શ્રાવકે મુનિને પૂછયું, “આવા રોગી માણસે દેરાસરમાં આવી શકે ખરા?” મુનિએ જવાબ આપ્યો કે
અવગ્રહનું પાલન અને આશાતનાને ત્યાગ કરી ખુશીથી આવી શકે.” પછી પુષ્પકલિકે મુનિને પૂછયું, “આ માણસ મરીને કઈ ગતિ પામશે ?” મુનિએ જવાબ આપે. “આ દત્ત બ્રાહ્મણ મરી મરઘે થશે.” આ શબ્દો સાંભળી હું રડી પડે, અને કહેવા લાગે કે “ભગવન્ત ! આ ભવમાં તે હું કઢથી પીડાઉં છું. અને આવતા ભવમાં તિર્યંચ થઈશ. ભગવાન ! મારે કોઈ તરવાને ઉપાય નહીં હિય?” મુનિએ જવાબ આપે, “તારે બહુ શેક કરવાનું કારણ નથી. તિર્યંચના ભવમાં તને મુનિને દેખી જાતિ સ્મરણ જ્ઞાન થશે અને ત્યાં તું અનશન કરી મૃત્યુ પામી રાજપુર નગરને રાજા થઈશ. પ્રભુ દર્શનના પ્રતાપે મને આ પૂર્વભવે યાદ આવ્યા છે.”
પ્રભુએ કાઉસ્સગ પાળી વિહાર કર્યો. પણ રાજાએ આ સ્થાનની સ્મૃતિ માટે એક ચિત્ય બંધાવ્યું અને તેમાં પાર્શ્વ પ્રભુની પ્રતિમાને પ્રતિષ્ઠાપૂર્વક સ્થાપના કરી. તે દિવસે આ સ્થાન
Page #430
--------------------------------------------------------------------------
________________
૪૫
કુટેશ્વર નામના તીર્થ તરીકે જાણીતું થયું અને ત્યાં વસાવેલું નગર કુર્કટેશ્વર નગર કહેવાયું. પાથ પ્રભુને થયેલા ઉપસર્ગો
પાર્થપ્રભુને થયેલા ઉપસર્ગો બે પ્રકારના હતા-અનુકૂળ અને પ્રતિકૂળ. દેવ દેવીઓએ નાટક દેખાડવાં, દેવીઓ અને સ્ત્રીઓએ આલિંગન કરવાં, ભેગની પ્રાર્થના કરવી વગેરે અનુકૂળ ઉપસર્ગો કહી શકાય. દેવ, મનુષ્ય વગેરેએ ભય બતાવવા, પ્રહાર કરવા વગેરે પ્રતિકૂળ ઉપસર્ગોની કોટિમાં મૂકી શકાય. દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી આવા પ્રકારના ઉત્પન્ન થયેલા તે અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને પ્રભુએ નિર્ભયપણે, દીનતારહિતપણે અને કાયાની નિશ્ચલતા રાખી સહન કર્યા. ઉપસર્ગ કરનાર ઉપર પ્રભુ ગુસ્સે થયા નહિ. પાર્શ્વનાથ પ્રભુને થયેલ ઉપસર્ગોમાં કમઠે કરેલે ઉપસર્ગ નીચે જણાવ્યા પ્રમાણે થયે.
વિહાર કરતાં કરતાં પ્રાર્ધપ્રભુ એક વખતે કઈ તાપસના આશ્રમમાં પધાર્યા, અને ત્યાં રાત્રિએ કૂબાની નજીકમાં વડવૃક્ષ નીચે પ્રતિમા ધ્યાને સ્થિત થયા. હવે પેલે કમઠ તાપસ મરીને મેઘમાલી દેવ થયા હતા, તેણે આ અવસરે પ્રભુને ધ્યાન મગ્ન જોયા. તે નીચ દેવ પૂર્વભવનું વૈર સંભારી પ્રભુને ઉપદ્રવ કરવા તત્કાલ ત્યાં આવ્યા. મેઘમાલી દેવે પાર્થ પ્રભુને કરેલ ઉપસર્ગ
ક્રોધથી ધમધમી રહેલા તે નીચ દેવે વેતાલ, સિંહ, વીંછી, સર્પ વગેરે જુદાં જુદાં રૂપ વિકુવ, તેઓ વડે પ્રભુને ઘણું ઉપસર્ગો કર્યા છતાં ધ્યાનમાં લીન રહેલા પ્રભુ તે ઉપસર્ગોથી જરાપણ ક્ષોભ પામ્યા નહિ. પ્રભુની આવી દઢતા જોઈ મેઘમાલીને ઉલટે વધારે ક્રોધ ચડ; તેથી તેણે આકાશમાં કાળરાત્રિ જે ભયંકર મેઘ વિકવ્યું. તેમાં યમદેવની જીભ સમાન વીજળીઓ ચારે દિશામાં ચમકવા લાગી. બ્રહ્માંડ ફાટી જાય એવી ઘોર ગર્જનાઓ થવા લાગી, અને તે મેઘ કમ્પાંત કાળના મેઘની પેઠે મુશળધારાએ વરસવા લાગ્યા.
Page #431
--------------------------------------------------------------------------
________________
४०४ આકાશ અને પૃથ્વી જળમય થઈ ગઈ અને પૂરવેગથી ચાલતા જલ પ્રવાહમાં મોટા મોટા વૃક્ષો પણ ઉખડી જઈ તણાવા લાગ્યા. તે જ ક્ષણવારમાં પ્રભુના ઘૂટણ સુધી પહોંચ્યું, ક્ષણવારમાં કટિ સુધી આવ્યું, અને ક્ષણવારમાં તે પ્રભુની નાસિકાના અગ્ર ભાગ સુધી પહોંચી ગયું. છતાં ધ્યાનમગ્ન પ્રભુ જરાપણ ચલિત થયા નહિ. આ અવસરે ધરણેન્દ્રનું આસન કંપ્યું. તેથી તેણે અવધિજ્ઞાનને ઉપગ મૂકી જોયું તે પરોપકારી પ્રભુને ઉપસર્ગ થત જે. તત્કાલ ધરણેન્દ્ર પિતાની પટ્ટરાણીઓ સહિત પ્રભુ પાસે આવ્યું અને પ્રભુને ભક્તિપૂર્વક નમસ્કાર કરી, પ્રભુના મસ્તક ઉપર ફણાઓ રૂપે છત્ર ધર્યું, આવી ભક્તિ કરનાર ધરણેન્દ્ર ઉપર અને ઘોર ઉપસર્ગ કરનાર મેઘમાલી ઉપર સમભાવમાં લીન બનેલા. પ્રભુની મનોવૃત્તિ તત્ય હતી. પછી અમર્ષ સહિત વરસતા મેઘમાલીને ધરણેન્ટે કહ્યું, “અરે દુર્મતિ ! પિતાના અનર્થ માટે આ તે શું આરંહ્યું છે? હું ભગવંતને સેવક છું. તેથી તારા આવા દુષ્કૃત્યને સહન કરવાનું નથી. એ પરમકૃપાળુએ કાઠમાં બળતા. એવા મને ઉગારી નમસ્કાર મંત્ર સંભળાવી, ઈન્દ્ર બનાવ્યું અને તને પાપથી અટકાવ્યા; આવા ઉપકારી ઉપર પણ તું નિષ્કારણ શત્રુતા શા માટે ધારણ કરે છે. ત્રણ જગતને તારવાને સમર્થ એવા એ પ્રભુ જલથી ડુબવાના નથી, પણ મને લાગે છે કે અગાઢ ભવસાગરમાં તુજ બુડવાને છે” એ પ્રમાણે કહી ધરણેન્દ્ર મેઘમાલીને ફીટકાર આપી હાંકી મૂકો. પાશ્વપ્રભુને કેળવજ્ઞાન
ધરણેન્દ્રના આવાં વચન સાંભળી ભયભીત બનેલ મેઘમાલી તત્કાળ સવંજલ સંહરી લઈ, પ્રભુનું શરણ કરી, પ્રભુના ચરણમાં આવીને પડ, અને અંજલિ જોડી પ્રભુ પાસે પિતાના અપરાધ ખમાવી સ્વસ્થાને ચાલ્યા ગયે. ધરણેન્દ્ર પણ પ્રભુને વંદન કરી પિતાના સ્થાને ગયે. ભગવાન ત્યાંથી વિહાર કરતા અનુક્રમે વારાણસી પૂરી સમીપ આવી આશ્રમપદ નામના ઉધાનમાં ઘાતકી વૃક્ષની નીચે કાઉસ્સગ ધ્યાને રહ્યા. ત્યાં દીક્ષાના દિવસથી ૮૪ દિવસે
Page #432
--------------------------------------------------------------------------
________________
૪૦૫
યતીત થયે પ્રભુને ચૈત્ર માસની કૃષ્ણ ચતુથી એ પૂર્વાહનકાળે દેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે વખતે શક્ર પ્રમુખ દેવતાઓએ આસન કપથી તે હકીકત જાણી, ત્યાં આવી સમવસરણુની રચના કરી. સમવસરણમાં રત્નસિંહાસન પર ખીરાજી પ્રભુએ દેશના આપી. અર્ધસેન, વામાદેવી, પ્રભાવતી વગેરેની દીક્ષા
પ્રભુની દેશના સાંભળી ઘણાએ દીક્ષા લીધી અને ઘણા શ્રાવક અન્યા. અશ્વસેન રાજાએ પણ પ્રતિબેાધ પામી તત્કાળ પેાતાના લઘુ પુત્ર હસ્તિસેનને રાજ્ય સોંપી દીક્ષા લીધી. વામાદેવી અને પ્રભાવતીએ પણ પ્રભુની દેશના સાંભળી, સંસારથી વિરકત થઈ માક્ષ સાધન કરાવનારી દીક્ષા લીધી. પ્રભુને આય દત્ત વગેરે દશ ગણુધરા થયા. પ્રભુએ તેમને સ્થિતિ, ઉત્પાદ અને વ્યયરૂપ ત્રિપદી કહી સંભળાવી. તે ત્રિપદી સાંભળી તેમણે દ્વાદશાંગીની રચના કરી. પાર્શ્વ પ્રભુના પરિવાર
શ્રી પાર્શ્વ་પ્રભુને સેાળ હજાર સાધુઆ, અત્રીશ હજાર સાધ્વીઓ, ત્રણસેા પચાસ ચૌદ પૂર્વધારી, એક હજારને ચારસા અવધિજ્ઞાની, સાડા સાતસા મન:પર્યવજ્ઞાની, એક હજાર કેવળજ્ઞાની, અગિયારસે વૈક્રિયલબ્ધિવાળા, સેા વાદીએ, એક લાખને ચાસઠ હજાર શ્રાવકે અને ત્રણ લાખ અને સીત્તોતેર હજાર શ્રાવિકાઓના પરિવાર થયેા. પા પ્રભુનુ' નિર્વાણ
પેાતાના નિર્વાણ સમય નજીક જાણી પાર્શ્વપ્રભુ સમેતશિખર ગિરિએ પધાર્યા. ત્યાં ખીજા તેત્રીસ મુનિએ સાથે પ્રભુએ અનશન ગ્રહણ કર્યું. શ્રાવણમાસની શુકલ અષ્ટમીએ, પાર્શ્વપ્રભુ તેત્રીશ મુનિ સાથે મેક્ષે ગયા.
ગૃહસ્થપણામાં ત્રીસ વર્ષ અને વ્રત પાળવામાં સીત્તેર વર્ષ એમ સે। વરસનું આયુષ્ય શ્રી પાર્શ્વનાથપ્રભુએ ભાગ.
* પંડિત શ્રી વીરવિજયકૃત શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણુક પૂજામાં પા નાથ પ્રભુનું જીવનચરિત્ર આપવામાં આવ્યું છે.
Page #433
--------------------------------------------------------------------------
Page #434
--------------------------------------------------------------------------
________________ મૂ 28ષભ, અજીત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભુ, સુપાર્શ્વ, ચન્દ્રપ્રભ, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાન્તિ, કે શું, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, નેમી, પાર્વ, વર્ધમાનાના જિના: શાતા: શાન્તિકરા ભવતુ સ્વાહા જેમના રાગદ્વેષરૂપી દોષો ક્ષીણ થઇ ગયા છે એવા વીતરાગ દેવની ભકિત કરવાથી આરોગ્ય, સમ્યગ દર્શનનો લાભ અને સમાધિમરણ પામી શકાય છે. દેવાધિદેવની સંતુતિ કરવાથી અનેક જન્મોની પરંપરાથી બંધાયેલું પ્રાણીઓનું પાપ ક્ષણવારમાં નાશ પામે છે. જેમ લોકમાં, તીવ્ર અગ્નિના સંયોગથી ખાણમાંથી નીકળેલું સોનું આદિ ધાતુઓ શુદ્ધ બને છે, તેમ જીનેશ્વર દેવના ધ્યાનથી ભવ્ય પ્રાણીઓ ક્ષણવારમાં શરીરને છોડી દઇ પરમાત્મ સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે. હે પ્રભુ ! આપના ચરણ કમળની મારે ભવોભવ સેવા હોજો. તમને પ્રણામ કરવાથી મને દુ:ખને ક્ષય, કર્મોનો ક્ષય, સમાધિમરણ અને સમ્યકત્વનો લાભ થાઓ. સિદ્ધાણં બુદ્ધાણં પારગયાણ પર પર ગયા | લાઅષ્ણ મુવીયાણં નમે સયા સવ સિદ્ધાણં ચંદ્રો કરતાંયે અત્યંત નિર્મળ, સૂર્ય કરતાંયે અધિક પ્રકાશ ફેલાવનારા, મોટામાં મોટા સમુદ્રથીએ ખૂબ ગંભીર એવા હે સિદ્ધો ! મને મોક્ષ આપો. જેના પ્રભાવથી જગતમાં વિજય પ્રાપ્ત થાય છે, સાત અંગવાળું રાજ્ય મળે છે અને સૌભાગ્યને લાભ થાય છે, તેમજ પરભવમાં દેવેન્દ્રપણું અને ચક્રવર્તીપણું મળે છે તે શ્રી સિદ્ધચક્ર ભગવંત અમને સિદ્ધિ આપો. | સિદ્ધચક્રની આરાધનામાં ઉદ્યત એવા ભકિતશાળી આત્માઓ જે જે વસ્તુની ઈચ્છા કરે છે તે તે પ્રાપ્ત કરે છે. સિદ્ધચક્રની આરાધનાથી શ્રી જિનશાસનનું સમ્યક આરાધન થાય છે કારણ કે આ જિનશાસનના સારભૂત કહેવાય છે. ચારિ સરણ પવજજામિ અરિહંતે સરણે પવન્જામિ, સિધ્ધ સરણ પવનજામિ, સાહુ સરણ પવજામિ, કેવલિ–પન્નત ધમ્મ’ સરણ ૫વજામિ.