________________
ઉત્પત્તિ - ૨૧-૨૧ સીતાનું હરણ - ૨૨૨-૩ – પરનું લક્ષમણને હાથે મરણ - ૨૨૪. સાહસગતિને રામે કરેલો સંહાર – ૨૨૫, લક્ષમણે કેટિશિલા ઉપાડી – ૨૨૬-૭, હનુમાનના પરાક્રમે - રર૭-૮, અશેક વનમાં હનુમાન - રર૯-૩૦, બિભીષણની રાવણને સલાહ - ૨૩૧-ર, બિભીષણ રામના સેવક તરીકે – ૨૩ર, હસ્ત, પ્રહસ્ત, અને વઝોદરને વધ – ર૩૨, કુંભકર્ણ અને સુગ્રીવનું યુદ્ધ – ૨૩૨-૩, લક્ષમણની મૂછ – ૨૩૫, રાવણનો વધ – ૨૩૫-૬. ઈન્દ્રજિત, મેઘવાહન અને મંદરીને પૂર્વભવ - ર૩૭. રામ સીતાનું મિલન – ૨૩૮. સીતા ઉપર ખોટ કલંક - ૨૩૯-૪૧. સીતાને ત્યાગ – ૨૪ર. સીતાએ રામને મોકલાવેલ સંદેશ (૨૪ર-૩) લવણ, અંકુશ રામ લક્ષમણને બતાવેલ પર - ૨૪૪-૪૫. સીતાના સતીત્વની સાબિતી અને દીક્ષા-૨૪૫-૬, રામ, લક્ષ્મણ, સીતા, રાવણ અને બિભીષણના પૂર્વભવ-૨૪૭. લક્ષ્મણના પુત્રની દીક્ષા - ૨૪૮ –૯. લક્ષમણનું મૃત્યુ અને રામની દીક્ષા – ૨૪-પર, રામને અભિગ્રહ અને મુક્તિ – ૨૫૨-૩.
વિભાગ પાંચમ નમિનાથ ચરિત્ર - ૨૫૪-૭. હરિફેણ ચક્રવત ચરિત્ર – ૨૫૭-૯, જય ચક્રવર્તી ચરિત્ર ૨૫૯-૬૦.
બાવીસમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમી (નેમીનાથ) પ્રભુના પૂર્વ ભવ. પહેલે ભવ-ધનકુમાર – ૨૬૧-૬૪. ત્રીજો ભવ-ચિત્રગતિ વિદ્યાધર – ૨૬૪-૬૭. પાંચમે ભવ – અપરાજિત રાજા – ૨૬૪–૭૩. સાતમો ભવ – શંખ રાજા - ૨૭૪-૭૭.
વસુદેવનો પૂર્વભવ – ૨૭૮-૭૯ કંસને પૂર્વ ભવ–૨૭૯–૮૦ મથુરાને રાજા કંસ ૨૮૧-૮૨, વસુદેવને ગૃહત્યાગ – ૨૮૩-૪ શ્યામા વગેરે સ્ત્રીઓ સાથે વસુદેવના લગ્ન – ૨૮૪-૭, નવકાર મંત્રને પ્રભાવ - ૨૮૭, કનકવતી – ૨૮૮-૯, વસુદેવ અને કનકવતીનાં લગ્ન - ૨૮૯-૯૧.