SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ અને શિવભૂતિ નામે બે પુત્રો થયા. આ બ્રાહ્મણને ત્યાં કપિલા નામે એક દાસી હતી. તેની સાથે પણ તે બ્રાહ્મણ ધણા કાળથી રતિક્રીડા કરતા હતા. સ્વચ્છ ંદે ક્રીડા કરતાં તે દુષ્ટદ્રીજને ક્રમે કરીને કપિલ નામે એક પુત્ર થયા. ધરણીજ≥ યશાભદ્રાના બે પુત્રોને રહસ્ય સહિત સાંગવેદ ભણાવ્યા. અતિ બુદ્ધિમાન કપિલમાત્ર મૌનપણ સાંભળી સાંભળીને વેદસાગરના પારગામી થયા. કપિલ દાસીપુત્ર હતા તેથી લેાકાને કે ધરણીજટને તેને માટે માન ન હતું; તેથી કિપલે અચલગ્રામ છેાડયુ અને પેાતાના હાથે જનેાઈ પહેરી રત્નપુર નગરમાં આવ્યેા. આ નગરમાં સત્યકી નામના ઉપાધ્યાય હતા, તેના સંપર્કમાં કપિલ આવ્યા. ઉપાધ્યાયે પેાતાની સત્યભામા નામે પુત્રી પિલને પરણાવી. કપિલ સત્યભામા સાથે સુખ ભગવતે પેાતાનેા કાલ નિ મન કરતા હતા. આ અરસામાં કપિલ અને સત્યભામાના સંસારમાં વિષકટક ઊભું થયું. એક વખત કપિલ વર્ષાઋતુમાં નાટક જોઇ માડી રાત્રે ધેર આન્યા. રસ્તામાં કપડાંન ભી જાય તે માટે તેણે તેને બગલમાં રાખ્યાં પણ ઘર નજીક આવતાં તેણે વસ્ત્ર પહેરી લીધાં વરસાદથી ભીન ચેલા પતિની ઠંડી દૂર કરવા સત્યભામા વજ્રો લઈ સામી આવી. કપિલે કહ્યું, “મેં વિદ્યા પ્રયાગથી મુશળધાર વરસાદમાં પણ મારાં વસ્ત્રો કૈારાં રાખ્યાં છે.” સત્યભામા પંડિત પુત્રી àાવાથી કપિલને જોતાંજ સત્ય પરિસ્થિતિ સમજી ગઈ. તેના સવ દેહ ભી જાયેલા હતા. શરીરમાંથી પાણી ઝળતુ` હતુ`. પતિની મંત્રની વાત તેને ભાઈઓનતી છે અને તે અનિદ્યાષ નામનો વિધાધર ઉપાડી ગયા ઢાપાયમાનસ ન કરશો.” એમ કહી તેમણે વિદ્યાના બળે પ્રતારણી
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy