SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૩ ઉદ્યાનમાં, એક હજાર રાજાઓની સાથે, દીક્ષા લીધી. છઠનું પારણું પ્રભુએ, મંદિરપુરમાં, સુમિત્ર રાજાને ઘેર કર્યું. એક વરસ સુધી વિહાર કરી પ્રભુ પાછા સહસ્ત્રામવન ઉદ્યાનમાં આવ્યા અને છઠ કરી, નંદી વૃક્ષ નીચે કાઉસગ ધ્યાને રહ્યા. શુકલ ધ્યાન દયાવતાં પ્રભુનાં ઘાતિક ક્ષય થઈ ગયા એટલે પિષ સુદ નેગે, ભરણી નક્ષત્રમાં ચંદ્રનો વેગ હતો ત્યારે, પ્રભુને કેવળજ્ઞાન થયું દેએ સમવસરણ રચ્યું. તેમાં બેસી પ્રભુએ દેશના દીધી. દેશના સાંભળી ચકા યુધે પાંત્રીસ રાજાઓ સાથે દીક્ષા લીધી. નિર્વાણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રભુ લગભગ પચીસ હજાર વર્ષ પૃથ્વી પર વિચર્યો. પછી પોતાનો નિર્વાણ કાળ સમીપ આવ્યું જાણી પ્રભુ સંમેતશિખર પધાર્યા. ત્યાં નવસો મુનિઓ સાથે એક માસનું અનસન કરી, જેઠ વદ તેરસને દિવસે, ભરણી નક્ષત્રમાં ચંદ્રને વેગ હતું ત્યારે, પ્રભુ મોક્ષ પદ પામ્યા. ઈન્દ્રોએ યથાવિધિ પ્રભુના દેહને અગ્નિ સંસ્કાર કર્યો અને નંદીશ્વર દ્વીપે જઈ નિર્વાણ કલ્યાણક ઉજવી સ્વસ્થાને ગયા. શ્રી શાન્તિનાથ પ્રભુને પરિવાર શાન્તિનાથ પ્રભુને નીચેને પરિવાર હતે – ગણધર છત્રીસ - સાધુ ૬,૦૦૦ બાસઠ હજાર ૬ ૧,૬,૦૦ એકસઠ હજાર છસે ચૌદપૂર્વધર ૦૦,૮૦૦ આઠ અવધિજ્ઞાની ૦૩,૦૦૦ ત્રણ હજાર મન:પર્યવજ્ઞાની ૦૪,૦૦૦ ચાર હજાર કેવળજ્ઞાની ૪,૩૦૦ ચાર હજાર ત્રણ વિડિયલમ્બિવાળા * ૦૬,૦૦૦ છ હજાર સાવી
SR No.022835
Book TitleTrevis Tirthankar
Original Sutra AuthorN/A
AuthorChimanbhai B Sheth
PublisherChimanbhai B Sheth
Publication Year
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy