Book Title: Tattvavichar
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008676/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीमद् बुद्धिसागरसुरिग्रंथमाला ग्रन्थांक-९२ शास्त्रविशारद योगनिष्ठ जैनाचार्य महाकवि श्री बुद्धिसागरमरिकृत, तत्वविचार, छपायी प्रसिद्ध करनार, श्री अध्यात्मज्ञानप्रसारकमंडल, हा. वकील मोहनलाल हिमचंद-मु. पादरा. (देश गुजरात) For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra * www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 6666666666666666666 ક્રોમદ્ બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાળા-ગ્રન્યાંક કર तत्त्वविचार. ( સંક્ષિપ્ત શ્રાવકાચાર સહિત. ) -- રચિયતા—શાસ્ત્રવિશારદ જૈનાચાય શ્રીમાન બુદ્ધિસાગર સુરીશ્વરજી આવૃત્તિ બીજી. વીર સંવત્ ૨૪૫૧ પ્રકાશકશ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક ભડી હા. વકીલ મેહનલાલ હિમચંદ. ૩. યાદશ વિક્રમાર્ક ૧૯૮૧ મૂલ્ય રૂ. ૦-૬-૦ Votec For Private And Personal Use Only પ્રત ૧૨૫૦. સો ૧૪૨૫ SEEEEEEEEEEEE Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમદાવાદ: શ્રી “પ્રજાહિતાર્થ” મુદ્રાલય પ્રેસમાં પટેલ સોમાભાઈ દલપતરામે છાપ્યું . શાહપુર નવી પિાળ–અમદાવાદ, For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી પ્રકટ થતી શ્રીમદ્ બુદ્ધિસાગર રિગ્રંથમાળાના ગ્રંથાંક ૯૨ તરીકે આ તત્ત્વવિચાર ગ્રંથ પ્રકટ કરવામાં આવે છે કે જેના રચયિતા શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય રોગનિ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી છે. આ ગ્રંથ પાદરાના વકીલ મોહનલાલ હિમચંદ વગેરેના હિતાર્થે સં. ૧૯૫૮માં રચવામાં આવેલ છે. આ ગ્રંથનું નામ વાંચતાજ તેમાં કયા વિષયોને સમાવેશ કરવામાં આવ્યો છે તે સહજ સમજાય તેમ છે. ગ્રંથની અંદરના તમામ વિષયો તત્વજ્ઞાનના છે અને જૈન ધર્મના અભ્યાસી સુન્ન બંધુઓએ જાણવા યોગ્ય છે. બાળ વૃદ્ધ સર્વે બંધુઓને દરેક વિષયનું સ્વરૂપ સમજવા માટે આ ગ્રંથની રચના ગુજરાતી ભાષામાં ગદ્યમાં કરવામાં આવેલી છે. તત્ત્વજ્ઞાન સિવાય જૈન ધર્મનું સ્વરૂપ સમજી શકાય નહિ અને તેને માટે ગુરૂશ્રીએ દીક્ષાની શરૂઆતમાં તત્ત્વવિચાર નામને ગ્રંથ કે જેની અંદર તત્વને જૈન શાસ્ત્રાધારે પ્રબંધ કરેલ છે તે દરેક વિષય જૈન ધર્મનું સ્વરૂપ જાણવા માટે અનેક વખત પુનઃ પુનઃ વાંચવા યોગ્ય છે. ગુરૂશ્રીએ અત્યાર સુધી પિતાને ઘણો સમય પુસ્તકો લખવામાં કાઢેલ છે. અને તેઓશ્રીનાં પુસ્તકો જ્યાં ત્ય પ્રસિદ્ધિને પામેલા છે એ જાણી સુજ્ઞ બંધુઓને આનંદ થશે. આ ગ્રંથની અંદર સહાય મળી નથી છતાં પણ મંડળ સસ્તી ડિંમતે પુસ્તક પ્રગટ કરી વેચે છે. એ ચાલુ પેજના અખંડિતપણે ચાલે તે હેતુથી આ ગ્રંથની કિંમત માત્ર ૦-૬-૦ રાખવામાં આવી છે. ભવિષ્યમાં પણ મંડળ તરફથી અનેક પુસ્તકે પ્રસિદ્ધ કરવાનું બને For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એમ ઇચછાય છે. આ ગ્રંથની જૂની આવૃત્તિ તપાસી તેને છપાવવા આપ્યા પછી તેના બુફે સુધારીને શુદ્ધ છપાવવા માટે સાણંદ નિવાસી સંઘવી કેશવલાલ નાગજીભાઈએ ઘણીજ ઉપયોગી અને ખંતપૂર્વક અંતઃકરણથી સહાય આપી છે જે માટે તેમને ધન્યવાદ આપવામાં આવે છે. આ ગ્રંથ છપાવવા આપ્યા બાદ પ્રજાહિતાર્થ પ્રેસના માલીક પા. ડાહ્યાભાઈ દલપતરામ કે જેઓ પિતાને પ્રેસમાં મંડળનું કામ ખંતપૂર્વક કરી આપતા હતા તેઓ ગયા માગશર માસમાં ટુંક સમયની બીમારી ભોગવી ગુજરી ગયા છે. તેમના મરણથી એક ઉત્સાહી કામ કરી આપનારની ખોટ પડી છે. તેઓ પ્રમાણિકપણે મંડળનું કાર્ય કરી આપતા હતા. અમે મંડળ તરફથી તેમના આત્માની શાંતિ ઈચ્છીએ છીએ. % શ્રી ગુરુ #rfમત મુ. સાણંદ. | સવા ૧૯૮૧ ના ફાગણ કે શુકલ બીજ. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ હા. આત્મારામ બેમચંદ કાપડીઆ, For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अर्पण पत्रिका. મુનિરાજ શાંતમૂર્તિ શ્રી વિજયજી મહારાજ !!! આપનું સાધુ જીવન જૈનમમાં ઉપયોગી નીવડયું છે. મારી ગૃહસ્થ દશામાં મને આજેલ, વિજાપુર, મેસાણા, પાલીતાણુમાં તમારી સાધુદશાને સારો અનુભવ થયે છે. જૈનવેતાંબર મૂર્તિપૂજક કામમાં તમે ચારિત્રશીલ, ગુણગ્રાહક અને જૈન કેમની ઉન્નતિ માટે જીવનારા સંત છે. તમારામાં અનેક સદ્દગુણો ખીલ્યા છે. તમોએ જનમ અને જૈનેતર કામ ઉપર ઘણે ઉપકાર કર્યો છે, તમારી વૈરાગ્ય ત્યાગદશા સારી છે. હાલ તો થોડાં વર્ષથી તમે જનકામ સંધસેવા ભક્તિમાં વિશેષ પ્રાપ્ત કરે છે. ક્રિયાપાત્ર, ગુણી ઉપદેશક, પ્રભુભક્ત સંત તરીકે તમારો આત્મા વિકસિત થતો જાય છે, અન્ય મનુષ્યોની નિંદા ટીકાથી તમે ઘણું દૂર રહે છે, નકામમાં પ્રસંગે થતા ધાર્મિક કેટલા સંકુચિત હાનિકારક ઝઘડાઓથી દૂર રહો છો. જનમને સદાચારનો સારી રીતે બોધ આપે છે. મને તમારા કેટલાક વિચારો અનુકુલ ને હોય અને તમને પણ મારા ન હોય એમ કઈક જણાય તો પણ તમે અન્ય કેટલાક સાધુઓ કરતાં મતસહિષ્ણુતાઆદિમાં આગળ વધે છે. જન સંધમાં તમો હંસની પેઠે દૃષ્ટિ ધારક છે. મને તમારા ગુણને રાગ છે. અનેક સાધુઓના પરિચયમાં હું આવ્યો છું, છતાં કેટલીક બાબતોમાં તમે અન્ય સાધુઓ કરતાં ઘણું ઉત્તમ ઉદાર વિચારક આત્માર્થી સંત છે. તેથી ગુણાનુરાગે તમને આ તત્ત્વવિચાર પુસ્તકની અપણ પત્રિકા કરીને તમારા આત્માની સાથે આત્મક ગુણભાવને ધારણ કરવાને શુદ્ધ ગુણરાગ પ્રેમ પ્રકટ કરીને તમારા આત્માની પૂર્ણ ઉન્નતિ ઇચ્છું છું. ॐ अह महावीर शान्तिः ३ મુ. વિજાપુર. લે. બુદ્ધિસાગર. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir तत्वविचार ग्रन्थ प्रस्तावना. આ તત્ત્વવિચાર ગ્રન્થની પહેલી આવૃત્તિ શ્રી જૈન જ્ઞાનપ્રસારક મંડળે મુંબઈમાં વિ. સં. ૧૯૬૦ માં શાતિસુધાકર પ્રેસમાં છપાવને ચાર આનાની કિંમત રાખી બહાર પાડી હતી. જૈન જ્ઞાનપ્રસારક મંડળના આગેવાને ઝવેરી જીવણચંદ ધરમચંદ તથા ઝવેરી અમરચંદ કલ્યાણચંદ તથા જૈનપત્રના અધિપતિ કારભારી ભગુભાઈ ફતેહચંદ આનરરિ સેક્રેટરી હતા અને તે મંડળ અને મારા ઉપદેશથી ઝવેરી જીવણચંદ ધરમચંદે સ્થાપ્યું હતું અને સુરતના ઝવેરી ભણસાળી ચુનીલાલ બાલુભાઈ તે મંડળ તરફથી પુસ્તક છપાવવા ઘણે ઉત્સાહ ધરાવતા હતા. વિ. સં. ૧૯૫૮ ની સાલનું ચેમાસું પાદરાના સંઘના આગ્રહથી અમારા ગુરૂમહારાજ શ્રી સુખસાગરજી મહારાજની સાથે પાદરામાં કરવામાં આવ્યું. તે વખતે સુથાવક વકીલ શાહ મેહનલાલ હીમચંદ તથા વકીલ ત્રિભવન દલપતભાઈ તથા વકીલ નંદલાલભાઈ લલ્લુભાઈ વિગેરે અમારી પાસે નવતત્ત્વનું સ્વરૂપ ધારતા હતા તે વખતે આ ગ્રન્ય પાદરામાં વિ. સં. ૧૯૫૮ ના આશાડ સુદિ ત્રીજના દિવસે વકીલ મોહનલાલ હીમચંદના હિતાર્થે રચ્યો હતો. આ તત્ત્વવિચાર ગ્રન્થમાં પ્રથમ શ્રાવક ધર્માચાર ઉપર નિબંધ પૃષ્ઠ ૧૧ ને લખેલે છે. અને તેમાં શ્રાવકની કરણ બતાવી છે. પશ્ચાત તેરમા પાનાથી તત્ત્વવિચાર ગ્રન્થ શરૂ કર્યો છે તેમાં જીવન ૫૬૩ ભેદનું વર્ણન કરવામાં આવ્યું છે તથા દેવ, નારકીઓ, મનુષ્ય અને તિનું સ્વરૂપ જણાવવામાં આવ્યું છે. પશ્ચાત ચારગતિના છેને છ પ્રકારની લેમ્યા પૈકી કયી કયી લેમ્યા For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ હોય છે તે જણાવી છે. પશ્ચાત્ આહારી અને અનાહારી છેવોનું સ્વરૂપ બતાવ્યું છે. જય મા પૂર સુધી દેવતાઓનું સ્વરૂપ વર્ણવ્યું છે અને કર મા પૃષ્ઠથી ૪૮ મા પુટ સુધી નરકનું સ્વરૂપ વર્ણવ્યું છે અને ૫૦ મા પૂછથી પ૬ પૃષ સુધી મનુષ્યનું સ્વરૂપ વર્ણવ્યું છે અને ૫૬ મા પૃથી તે ૬૭ મા સુધી તિર્યંચનું સ્વરૂપ વર્ણવ્યું છે. ૬૭ મા પૂછથી અજીવ તત્વના સ્વરૂપને પ્રારંભ થાય છે. ૬૮ મા પૂછથી કાળતત્ત્વનું સ્વરૂપ વર્ણવ્યું છે. ૭૦ મા પૃષ્ઠથી પુણ્ય તત્વનું સ્વરૂપ શરૂ થાય છે. ૭૫ મા પૃષ્ઠથી પાપ તત્ત્વનું સ્વરૂપ શરૂ થાય છે. ૮૨ મા પૃષ્ઠથી આસવ તરવનું સ્વરૂપ શરૂ થાય છે. ૮૫ મા પૂછથી સંવર તત્ત્વનું સ્વરૂપ શરૂ થાય છે. પૃ૪ ૯૨ થી નિર્જરા તત્ત્વનું સ્વરૂપ શરૂ થાય છે. પૃઢ ૯૫ માથી બંધ તત્વનું સ્વરૂપ શરૂ થાય છે અને પૃત્ર ૯૯ થી મોક્ષ તત્ત્વનું સ્વરૂપ શરૂ થાય છે અને પૂરું ૧૦૩ થી ૧૦૪ સુધી અંત્ય મંગલની રચના છે. એ પ્રમાણે નવ તત્વનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે. આ ગ્રન્ય બીજીવાર છપાવવામાં આવ્યું છે, તેનું કારણ એ છે કે પ્રથમવૃત્તિની કોપીઓ ખપી ગઈ હતી અને મળતી નહોતી તેથી અનેક શ્રાવકના આગ્રહથી તત્ત્વવિચાર પ્રત્યેની દ્વિતીયાવૃત્તિ અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ તરફથી બહાર પાડવામાં આવી છે. આ પુસ્તકની દ્વિતીયાવૃત્તિમાં નવ તત્વ વિષયની અનુક્રમણિકા પૂછવાર છપાવવામાં આવી છે. આ પુસ્તકની દિતીયાવૃત્તિનાં પ્ર સુધારવામાં સાણંદ નિવાસી શ્રાવક સંઘવી શા. કેશવલાલ નાગજીએ સારી મહેનત લીધી છે અને અમને પ્રફ સુધારવામાં સારી મદદ કરી છે. આ પુસ્તકમાં જે કંઈ જિનાજ્ઞાવ રૂદ્ધ લખ્યું હોય છપાવ્યું હોય તે તે ગીતાર્થ આચાર્ય સુધારો For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એવી વિનયપૂર્વક પ્રાર્થના કરવામાં આવે છે અને આ ગ્રન્થમાં જિનાજ્ઞાવિરૂદ્ધ જે કંઈ લખાયું હોય તેની સંઘની આગળ માફી માગું છું અને પશ્ચાત્તાપ કરું છું. આ પુસ્તક બાળને ઘણું ઉપયોગી થઈ પડે એવું છે અને તેથી જેના બાળકને તે વાંચવા માટે ખાસ ભલામણ કરવામાં આવે છે. આ ગ્રન્થમાં જે કંઈ દેષ ભૂલ પંડિત પુરૂષને જણાય તો તેઓએ અમને સૂચના કરવી કે જેથી તેને તૃતીયાવૃત્તિમાં સુધારા કરવામાં આવશે. इत्येवं ॐ अँह महावीर शान्तिः ३ લે. બુદ્ધિસાગર સુરિ. મુ. મહુડી (મધુપુરી) તાલુકે વિજાપુર, વિ. ૧૯૮૧ માઘવદિ ૧૦ બુધવાર For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = 2 અનુક્રમણિકા. વિષય, પૃષ્ઠ. | વિષય. પૃષ્ઠ. ૧ નિવેદન | ૧૮ ભુવનપતિના ભેદ અને ૨ અર્પણપત્રિકા તેનું સ્વરૂ૫ રે ૩ પ્રસ્તાવના ૨૦ તિથી દેવનું સ્વરૂપ ૨૫ ૪ અનુક્રમણિકા ૨૧ વ્યંતર દેવેનું સ્વરૂપ ર૭ અશુદ્ધિ શુદ્ધિ પત્રક ૧૧ ૨૨ વ્યંતર દેવના ભેદ ૨૮ ૬ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરિ - ૨૩ વાણવ્યંતર દેવાનું સ્વરૂપ ૩૦ થમાળામાં પ્રગટ થયેલાં પુ- ૨૪ મનુષ્યના ભેદ ૩૧ સ્તકે ૨૫ તિર્યંચના ભેદ ૭ સંક્ષિપ્ત શ્રાવકાચાર ૨૬ દેવતા ચવીને ક્યાં ઉપજે ૩૭ ૮ જીવત ૨૭ લેસ્થાસ્વરૂપ ૯ પૃથ્વીકાયના મેદ ૨૮ આહાર ૩૮ ૧૦ અપકાયના ભેદ ૨૯ નરકવરૂપ ૧૧ તેઉકાયના ભેદ ૩૦ લેમ્યા સ્વરૂપ ૪૮ ૧૨ વાયુકાયના ભેદ ૩૧ મનુષ્યસ્વરૂપ ૧૩ વનસ્પતિકાયના ભેદ ૧૫ ૩૨ ચક્રવતિનાં ચૌદ રત્નો પર ૧૪ બેઈદ્રિય જીવના ભેદ ૧૭ ૩૩ મનુષ્ય મરીને ક્યાં જાય ૫૩ ૧૫ તેઈદ્રિય જીવના ભેદ ૧૭ ! ૨૪ ચારે ગતિમાંથી આવ્યા ૧૬ ચતુરિંદ્રિય જીવના ભેદ ૧૭ કેટલા કેટલા મોક્ષે જાય ૫૪ ૧૭ પંચેંદ્રિય જીવના ભેદ ૧૭ ૩૫ તિર્યંચ સ્વરૂપ ૧૮ દેવતાના ચાર પ્રકાર ૧૭ { ૩૬ કાયસ્થિતિ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ ૪ - ૨ પ્રકાર ૮ ૬ વિષય. પૃષ્ઠ. | વિષય. ૩૭ નિગોદિયા જીવના ભેદ પક ! ૫૪ સ્થાવરદશક ૩૮ તિવચમાં યે જીવ જાય છે ૫૫ આસવતત્ત્વ ૩૯ સોપદમી અને નિરૂપક્રમી ૬૪ ૫૬ સંવરતવ ૪૦ આયુષ્ય તૂટવાના સાત - ૫૭ પાંચ સમિતિ १४ ૫૮ ત્રણ ગુપ્તિ ૪૧ સર્વ જીવની પર્યાપ્તિ ૬૫ ૫૯ બાવીશ પરિસહ કર અજીવતત્ત્વ ૬૦ દશવિધ યતિધર્મ ૪૩ ધર્માસ્તિકાય ૬૭. ૬૧ બાર ભાવના ૪૪ અધર્માસ્તિકાય ૬૨ પાંચ ચારિત્ર ૪૫ આકાશાસ્તિકાય ૬૩ નિર્જરાતત્વ ૪૬ પુદગલાસ્તિકાય ૬૪ છ બાહ્ય તપ • ૯૨ ૪૭ કાળદ્રવ્ય ૬૫ છ અભ્યતર ત૫ • ૯૩ ૪૮ પદ્વવ્યનું કંઈક વિશેષ ૬૬ બંધતત્ત્વ સ્વરૂપ ૬૭ પ્રકૃતિબંધ ૪૯ પુણ્યતત્ત્વ ૬૮ સ્થિતિબંધ - ૯૭ ૫૦ પુણ્ય બંધાવાના નવ ૬૯ સબંધ પ્રકાર ૭૦ પ્રદેશબંધ - ૯૯ ૫૧ પુણ્ય ભોગવવાના બેતા- ૭ મેક્ષતત્ત્વ લીશ પ્રકાર ૭૧ ૨ મફતત્વના નવ ભેદ ૯૬ પર ત્રશદશક ૭૮ ૭૩ સિદ્ધ જીવોના પંદર ભેદ ૧૦૦ ૫૩ પાપતત્વ ૭૫ ૭૪ અત્યમંગલ ૧૦૩ - ૯ - ૯૯ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અશુદ્ધિ-શુદ્ધિ પત્રક. પંક્તિ અશુદ્ધ પરા હતાર્યકારી પરહિતાર્થકારી ૦-૨૧ તીથકરનું તીર્થકરનું નહિ. નહિ તર્યચની તિર્યંચની દિશા દિશા ભૂમિ ભૂમિ કમ આગ્ન, વિજળી અગ્નિ, વિજળી વટાળિયે વાળિયો વ્યાપીને વ્યાપીને ઉત્પન્ન ઉત્પન્ન તેઈન્દ્રિય તે ક્રિય સિંહનું સિંહનું વિષ્ણભે વિષ્કમે વ્યતર સામ્યમુખવાળા સૌમ્યમુખવાળા વિમાને વિમાને કાળ બિંદુ બિંદુ વ્યંતર For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પૃષ્ઠ ૪૧ ૫૧ પર >> ,, ૬૦ 2) ,, ,, ઓખી વાવા ,, }G ' ' સમ .. = 29 ८८ પંક્તિ સ્ ८ ર ૧૧ ૨૩ ૧૩ ૧૫ ܐܐ، ૨૩ ૧૩ ૨૨. ૧૧ ૧૭ } ** ર ** હું www.kobatirth.org ૧૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir અશુદ્ધ સાધ સમ મ આમ વૈતાઢય માણુરન તેષુદ્રિય તેષુદ્રિય ચોરિદ્રિય તિયચ અત હત કયા મુદ્દ ચળયમાન શુદ્ધ For Private And Personal Use Only સાંધમ સમમિ આવ્યા વૈતાઢય મણિરત્ન તૈઇંદ્રિય તૈઇન્દ્રિય ચૉરિ ક્રિય સવ મુદ્દ “ માંહે ''તી પછી r ઉમેરવું “ આહાર સારૂ મુખ ઉધાડે છે તે ” ગુલજ ગર્ભજ સ્વભવ આદારિક આનુપૂર્વા પાપકમ તિર્યંચ અંતર્યું હત સર્વ મુ તે નીચે પ્રમાણે સ્વભાવ દારિક આનુપ પાપકમ ક્રિયા બુદ્ધિ ચળાયમાન Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra પૃષ્ઠ ૧ ૯૭ ચૂંટ ૧૦૦ 37 ૧૦૧ ૧૦૪ ભક્તિ ૧ ૧૧ ૨ ૧૧ ૧૪ ૨૩ ૧૫ ---- www.kobatirth.org ૧૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir અશુદ્ધ ચિતવષ્ણુના અક્ષયસ્થાત સ્થતિ યાદ વિચારવુ કે તીથ કર સુદ For Private And Personal Use Only शुद्ध ચિતવણા અક્ષયસ્જિત સ્થિતિ ચૌદ વિયારવું તે તીર્થંકર સુદિ ૩ Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री अध्यात्मज्ञानप्रसारक मंडळ तरफथी श्रीमद् बुद्धिसागरमूरिजीग्रन्थमाळामां प्रगट थयेला ग्रन्थो. २०० २०६ ३३६ २१५ ३४० २४८ ग्रंथांक. १ क. भजन संग्रह भाग १. * १ अध्यात्म व्याख्यानमाला. * २ भजनसंग्रह भाग २. * ३ भजनसंग्रह भाग ३. * ४ समाधिशतकम्. ५ अनुभवपचिशी. ६ आत्मप्रदीप. * ७ भजनसंग्रह भाग ४. ८ परमात्मदर्शन. * ९ परमात्मज्योति. *१० तत्त्वबिंदु. *११ गुणानुराग. (आ. बीजी.) *१२-१३. भजन संग्रह भाग ५ तथा ज्ञानदीपिका. किंमत. ०-८-० ०-४-० ०-८-० ०-८-० ०-८-० ०-८-० ०-८-० ०-८-० ०.१२.० ०-१२.० ०-४-० ०-१-० ३०४ ४०० ५०० २३० २४ ०-६-० For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૫ * १४ तीर्थयात्रानुं विमान, (आ. बीजी.) ६४ १९० १७२ * १५ अध्यात्मभजन पद संग्रह. १६ गुरुबोध. * १७ तत्वज्ञानदीपिका. १८ गहूंली संग्रह भा. १ १९ - २० श्रावकधर्मस्वरूप भाग १२४ ११२ १ - २० ( आवृत्ति त्रीजी . ) * २१ भजनपदसंग्रह भाग ६. २२ वचनामृत. २३ योगदीपक. २४ जैन ऐतिहासिक रासमाळा. *२५ आनन्दघनपद (१०८) भावार्थ Acharya Shri Kailassagarsuri Gyanmandir ४०-४० २०८ ३८८ २६८ ४०८ संग्रह * २६ अध्यात्मशान्ति (आ. बीजी.) २७ काव्यसंग्रह भाग ७. *२८ जैनधर्मनी प्राचीन अने अर्वाचीन स्थिति. *२९ कुमारपाळ ( हिंदी ) ३० थी ३४ सुखसागर गुरुगीता. ૮૦૮ १३२ १५६ ९६ २८७ ३०० For Private And Personal Use Only ०-२-० ०-६-० ०-८-० ०-६-० ०-३-० ०-१-० ०- १२-० ०-१४-० ०-१४-० १-०-० R-0-0 ०-३-० ०-८-० ०-२-० ०-६-० Or -8-0 Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ८-४-० ०-४-० ०-६-० ०-५-० ६५ षड्द्रव्यविचार. २४० *३६ विजापुर वृत्तांत. ३७ साबरमतीकाव्य. ३८ प्रतिज्ञापालन. *३९-४०-४१ जैनगच्छमतप्रबंध, संघप्रगति, जैनगीता. ३०४ ४२ जैनधातुप्रतिमा लेखसंग्रह भा. १ ३२८ ४३ मित्रमैत्री. *४४ शिष्योपनिषद्. ४५ जैनोपनिषद्. ४६-४७ धार्मिक गद्यसंग्रह तथा सदुपदेश भा. १. ९७६ ४८ भजनसंग्रह भा. ८ ९७६ *४९ श्रीमद् देवचंद्र भा. १. १०२८ ५० कर्मयोग. ५१ आत्मतत्त्वदर्शन. ११२ ५२ भारतसहकारशिक्षण काव्य. १६८ ५३ श्रीमद् देवचंद्र भा. २ १२०० ५४ गहुँलीसंग्रह भा. २ १३० ०-८-० ०-२-० ०-२-० ४८ ३-०-० ३-०-० २-०-० १०१२ ३-०-० ०.१०.० ०-१००० ३-८-० ०-४-० For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३..-० ०.१२. ०-६-० १-०-० १-४-० १-४-० ५५ कर्मप्रकृतिटीकाभाषातर ५६ गुरुगीत गहुलीसंग्रह. १९० ५७-५८ आगमसार अने अध्यात्मगीता. ४७० ५९ देववंदन स्तुति स्तवन संग्रह. १७५ ६० पूजासंग्रह भा. १. ६१ भजनपद संग्रह भा. २. ४८४ ६२ भजनपद संग्रह भा. १० २०० ६३ पत्रसदुपदेश भा.२ ५७५ ६४ धातुप्रतिमालेख संग्रह भा. २ १८० ६५ जैनदृष्टिए ईशावास्योपनिषद् भावार्थ विवेचन. ६६ पूजासंग्रह भा. १-२ ४१५ ६७ स्नात्रपूजा. ६८ श्रीमद् देवचंद्रजी अने तेमनुं जीवनचरित्र ६९-७२ शुद्धोपयोग वि. संस्कृत ग्रंथ ४ ७३-७७ संघ कर्तव्य वि. संस्कृतग्रंथ ५१६८ ७८ लाला लजपतराय अने जैनधर्म १०० ३६० १-.. २४ ०-४-० ०.१२.० ०.१२.० For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 16 १२० ७९ चिन्तामणि. ८०-८१ जैनधर्म अने स्त्रीस्तिधर्मनो मुकावली ता. जैनस्त्रीस्ति संवाद. २२० २०० ८४ ८२ सत्यस्वरूप. ८३ ध्यानविचार. ८४ आत्मशक्तिप्रकाश. ८५ सांवत्सरिक क्षमापना. ८६ आत्मदर्शन ( मणिचंद्रजी कृत सज्जायोनुं विवेचन ) १५० Acharya Shri Kailassagarsuri Gyanmandir ९० आत्मप्रकाश. ९१ शोकविनाशक ग्रंथ. ९२ तचविचार ( आ. बीजी ) ९३ अध्यात्म गीता. ९४ आत्म समावि शतक. ९५ जीवक प्रबोध. ९६ आत्म स्वरूप. ९७ परमात्म दर्शन. ९८ जैनसूत्रमां मूर्तिपूजा. ८७ जैन धार्मिक शंका समाधान. ५५ ८८ कन्याविक्रय तथा वाळलन निषेध. २२० ८९ आत्मशिक्षा भावना प्रकाश. १४० ८० ११५ ५६५ ८० १२० संस्कृत ग्रंथो. For Private And Personal Use Only 0-8-0 १-०-० ०.१२-० 0-6-0 ०-४-० ०-३-० 0-8-0 ०-२-० 0-3-0 050 १-८-० ०-१-० ०-६-० Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir छपाता ग्रन्थो, १ जैन श्वे. ग्रंथनामावलि. ४ उ. श्रीयशोविजयजी निबंध. २ श्रीदेवचंद्रजी निर्वाणरास. ५ भजनसंग्रह भा. ११ मो. (श्रीमद् देवचंद्र जीवनचरित्र.) ३ मोटुं विजापुर वृतांत. પુસ્તકો મળવાનાં ઠેકાણું– ૧ વકીલ મોહનલાલ હીમચંદ. પાદરા ( ગુજરાત) ૨ આત્મારામ ખેમચંદ, સાણંદ (જીલે અમદાવાદ ) ૩ ભાખરીઆ મોહનલાલ નગીનદાસ ૧૯ર-૯૪, બજારગેટ કેટ–મુંબઈ, ૪ શેઠ નગીનદાસ રાયચંદ ભાખરીઆ, મહેસાણા ૫ શેઠ ચંદુલાલગેકળદાસ, વિજાપુર જેનજ્ઞાનમંદિર, ૬ બુકસેલર મેઘજી હીરજી પાયધુની–મુંબઈ ૭ શેડ રતિલાલ કેશવલાલ, પ્રાંતિજ. ૮ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ મંડલ. પિથાપુર. For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir To , સંક્ષિપ્ત થાવાચાર કો , નવા શ્રીમનાવી દૂતાવાસ / શ્રાદ્ધાનીપજ્યારે રાજ્ય વિમા છે ? જ્ઞાનાદિ લક્ષ્મીએ કરીને યુક્ત અને કાલોકનું સ્વરૂપ પ્રકાશ કરનાર વિરપ્રભુને નમસ્કાર કરીને સ્વપરને હિતકારક શ્રાવકકૃત્યને મનુષ્ય માત્ર સુખની વાંછા કરે છે તે સંપૂર્ણ સુખ આ જીવને મેક્ષ પ્રાપ્ત થયે મળે છે. તે મેક્ષની પ્રાપ્તિ ધ્યાનથી થાય છે, અને ધ્યાન મનની શુદ્ધિથી થાય છે, અને મનશુદ્ધિ થાય છતવાથી થાય છે, કષાયનું જીતવું ઈદ્રિયને જય કરવાથી થાય છે, ઇક્રિયજય સદાચારથી થાય છે, માટે સર્વને સદાચાર પાળવાની આવશ્યકતા છે. તે કારણમાટે સુત્રાવકને દિન પ્રત્યે શું કાર્ય કરવું તેનું વિવેચન કરાય છે. શ્રાવક એકવીશ ગુણએ કરીને યુક્ત હો જોઈએ તે ગુણે નીચે પ્રમાણે જાણવા. ૧ અક્ષક (ગંભીર હદયવાળા ), ૨ રૂપવાન (જેનાં અંગોપગ અને ઈદ્રિય વિકાર રહિત સારાં હેય ), ૩ પ્રકૃતિસૌમ્ય ( શતરવભાવી, પાપથી દૂર રહેનાર અને ચાકર નેકરે રાજી For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખુશીથી સેવા કરે તે), ૪ કપ્રિય ( દાન શીળ વિનય વગેરે ગુણેથી લેકના મનમાં પ્રીતિ ઉત્પન્ન કરનાર ), ૫ અક્રર (મનમાં કલેશ નહિ રાખનાર ). ૬ ભીરૂ (પાપથી અને અપયશથી ડર રાખનાર), ૭ અશઠ ( કાઈને નહિ ઠગનારે ), ૮ સુદાક્ષિણ્ય (કોઇની પ્રાર્થનાને ભંગ નહિ કરનાર), ૮ લજજાળુ (મનમાં હારમ હોવાથી ખોટાં કાર્યને વર્જનાર ), ૧૦ દયાલું, ૧૧ મધ્યસ્થ, ૧૨ ગુણરાગી અને નિર્ગુણીની ઉપેક્ષા કરનારે, ૧૩ સથ (ધર્મકથાને રાગી ), ૧૪ સપક્ષયુક્ત ( જેને પરિવાર શીલવંત અને વડીલની આજ્ઞાનુસાર ચાલનાર હોય ), ૧૫ સુદીર્ધદશ (દીર્ઘદ્રષ્ટિવાળો), ૧૬ વિશેષજ્ઞ (વસ્તુધર્મને યથાર્થ રીતે સમજનારે ), ૧૭ વૃદ્ધાનુગ ( ગુણવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને વૃદ્ધની સેવા કરનારે તથા તેમના કહેવા પ્રમાણે ચાલનારે ), ૧૮ વિનીત (ગુણુને વિનય કરનાર), ૧૮ કૃતજ્ઞ (કરેલ ઉપકારને નહિ ભૂલનાર ), ૨૦ પરહિતાર્થકારી (પરનું હિત કરનાર ), ૨૧ લબ્ધલક્ષ (ધર્મકયમાં જેને સારી શીખામણ લાગેલી છે એ). આ પ્રમાણે એકવીશ ગુણોએ કરીને યુક્ત જિનાજ્ઞાને હૃદયને વિષે ધારણ કરી જિનાજ્ઞાનુસાર વર્તનારને શ્રાવક કહીએ. તેણે રૂડે આચાર કેમ પાળ તે કહે છેઃતે પાછલી રાત્રે પહેર રાત્રિ શેષ રહે ત્યારે નિદ્રાનો ત્યાગ કરી નવકારમંત્રનું સ્મરણ કરવું. નિદ્રા વિશેષ લેવી નહિ. સવારમાં મેડા ઉઠવાથી બળ, બુદ્ધિ, આયુષ્ય અને ધનની હાનિ થાય છે માટે વહેલા ઉઠવું. નવકારમંત્રનું સ્મરણ કરતા શાનેવિષે બેસી કવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી ઉપયોગ કરે કે હું શ્રાવક છું કે બીજો કોઈ છું ? For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ વિચાર કરે તે દ્રવ્યથી ઉપગ; હું પિતાના ઘરમાં છું કે પારકે ઘેર, મેડા ઉપર કે ભૂતળ ઉપર એ વિચાર કરવો તે ક્ષેત્રો ઉપયોગ ત્રિ છે કે દિવસ છે એવો વિચાર કરે તે કાળથી ઉપયાગ: મન, વચન અને કાયાના દુઃખથી હું પીડાયેલો છું કે નહિ એ વિચાર કરે તે ભાવથી ઉપયોગ; એ ચતુર્વિધ ઉપગ દીધા પછી નિદ્રા બરાબર ગઈ ન હોય તે નાસિકા પકડીને શ્વાસોશ્વાસ રોકે તેથી નિદ્રા તદ્દન જાય, એટલે તે વખતે ડાબી અગર જમણી બાજુની જે નાડી વહેતી હોય તે તરફ પગ પ્રથમ ધરતી ઉપર મૂકી શધ્યાથી ઉઠે. બારણું જોઈને બહાર નીકળી કાયચિંતા નિવારે. તે વખતે કેઇને બોલાવે તે ધીરે સાદે બોલાવે કેમકે ઉતાવળા બેલવાથી કે ખુંખારા, ખાંસી, હુંકાર વગેરેથી ગીરોલી વગેરે હિંસક પ્રાણીઓ જાગે, પડોસના માણસો જાગ્રત થઈ આરંભનાં કાર્યો કરે વગેરે અનર્થ કાર્યના કારણિક બનવું પડે, માટે મંદસ્વરથી કોઈને કઈ બતાવવું પડે તે બોલવું. દેહચિંતા નિવારણ કર્યા બાદ શુદ્ધવસ્ત્ર પહેરી પૂર્વ દિશિ સન્મુખ અથવા ઉત્તરદિશિ સન્મુખ પવિત્ર શરીરે પવિત્ર સ્થાનકે બેસી મન સ્થિર રાખીને શ્રીનવકારમંત્રનો જાપ કરે, કેમકે અપવિત્ર અથવા પવિત્રપણે સુખિયો અથવા દુખિયો થકે પણ જે પ્રાણ નવકાર પ્રત્યે ધ્યાવે તે સર્વ પાપથી મકાય છે. અંગુલીને ટેરવે જે નવકારને જાપ કરે, જે મેરૂ એલંઘી જાપ કરે, વળો સંખ્યા રહિત જાપ કરે તેનું પ્રાયે અ૫ ફળ હોય, જાપ ત્રણ પ્રકારે છે. ઉત્તમ, મધ્યમ અને જઘન્ય. એમાં કમળ આદિકના વિધિએ જે ગણે તે પ્રથમ મુખ્ય જાણો. નવકારવાળીએ ગણે તે મધ્યમ જાપ જાણવે. મૌન ધારણ કર્યા વિના, સંખ્યા વિના, મન સ્થિર વિના, For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થાનક વિના અને ધ્યાન વિના જે ગણે તે ત્રીજો જધન્ય જાપ જાણવા. જાપ કર્યા પછી હું ક્રાણુ ? મારી જાતિ કઈ ? કુળ કાણુ ? દેવ કાણુ ? ગુરૂ કાણુ ? ધર્મ કયા ? અભિગ્રહ કયા ? અવસ્થા કઇ ? મેં પેાતાનું કર્તવ્ય કર્યું કે નહિ ? કાંઇ અકૃત્ય કર્યુ કે શું ? કાંઇ કર્તવ્ય કરવાનુ બાકી છે કે શું ? કરવાની શક્તિ તે પ્રમાશથી નથી કરાતું એવું કાંઇ છે કે કેમ ? પારકા જન મારૂં શું સારૂં માહુ જીવે છે ? હું પેાતાનું શું સારૂં માઠું જોઉં ? કયા દોષ હું છાંડતા નથી ? આજે યા તીથકરનું કલ્યાણક છે ? આજે તિથિ કઈ છે ? મારે શું વ્રત નિયમ કરવા છે ? તે વિચારે. ચૌદ નિયમ ધારે. પછી ઉપાશરે અથવા પેાતાને ધરે શુદ્ધ સ્થાનકે જઇને પેાતાનાં પાપ શુદ્ધ કરવાને અર્થે પંડિત પુરૂષોએ પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ નહિ. કરનારે ખાટાં સ્વપ્ન આવેલ હોય તેના દોષ નિવારવા ૧૦૮ શ્વાસશ્વાસને કાઉસગ્ગ કરવા, એટલે ‘ સાગરવર ગભીરા ' સુધી ચાર લોગસ્સના કાઉસગ્ગ કરવા. પ્રતિક્રમણ કરી રહ્યા બાદ પેાતાના કુળક્રમને યાદ કરવા પછી મંગળિક સ્તુતિ ભણવી. પછી જિનમંદિર જાય. ત્યાં કીધી છે નિસાહીની ક્રિયા જેણે એવા સમત દેરાસરની આશાતનાઓને ટાળતા શ્રી ભગવતને ત્રણ પ્રદક્ષિણાયે નમા જિનાય આદિ સ્તુતિનાં પદ ભણુતા થકા અક્ષત-કુળ-નૈવેધ પ્રભુ આગળ મૂકે. જમણે પાસે પુરૂષ અને ડાભે પાસે સ્ત્રી ઉભી રહીને ભગવત પ્રત્યે વાં વાંદે, તે વખતે જધન્ય નવ હાથથી માંડી સાઠે હાથને અવગ્રહ મૂકી એટલે તેટલે દૂર ભગવતથી રહ્યાચકાં વાંદે, ત્યારપછી ઉત્તરાસણુ કરી ભલી યોગમુદ્રાએ રહી મીઠી વાણીથી ચૈત્યવદન કરે. ( પેટ ઉપર એ કાણી રાખી કમળના ડાડાને આરે માંડામાંહે શ For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આંગળી ભેળી કરીયે તે યોગમુદ્રા.) પછી પિતાને ઘેર જઈ પ્રભાત સમયની ક્રિયા કરે. પછી ભજન, વસ્ત્ર અને ઘરના માણસની ચિંતા કરે, બાંધવ તથા દાસને પોતપોતાના કાર્યને વિષે થાપીને આઠ બુદ્ધિના ગુણે કરી સહિત પિશાળે ગુરૂ પાસે જાય, ૧ ગુરૂસેવા, ૨ ધર્મ સાંભળ, ૩ ધર્મ ગ્રહણ કરે, ૪ ધાર, ૫ વિચાર, ૬ ઉહાપોહ કર, ૭ અર્થ જણ, ૮ તત્ત્વજ્ઞાન કરવું એ આઠ બુદિના ગુણ જાણવા. શાસ્ત્ર સાંભળવાથી ધર્મને જાણ થાય. તેથી દુષ્ટ મતિનું છાંડવું થાય, જ્ઞાન પામે, વૈરાગ્યની પ્રાપ્તિ થાય, માટે પિશાળે જઈ બે હાથ, બે પગ અને મસ્તક, એ પંચાંગવડે ગુરૂ અને બીજા સાધુઓને ખમાસમણ દઈને ગુરૂની આશાતના છાંડત થકે ધર્મ સાંભળવા બેસે. ગુરૂ પાસે બેઠાં થકાં પગ ન બાંધીએ, પગ લાંબા પ્રસારીએ નહિ, પગ ઉપર પગ ન ચડાવીએ, કાખ ઉંચી કરી બતાવીએ નહિ, પાછળ બેસવું નહિ, આગળ બેસવું નહિ, પડખે બેસવું નહિ, પરંતુ ગુરૂ સન્મુખ બેસવું. બીજા આવેલ માણસને ગુરૂના બેલાવ્યા વિના પિતે બેલાવવા નહિ. ગુરૂના મુખ સન્મુખ એકાગ્ર ચિત્તથી દષ્ટિ રાખી ધર્મ સાંભળવા બેસે, પિતાના મનના સંદેહ ટાળે. વ્યાખ્યાન ઉઠયા બાદ દેવગુરૂના ગુણ ગાનારા યાચકવર્ગને યથાશક્તિ દાન આપ્યા પછી યથાશક્તિ પચ્ચખાણ કરે, કેમકે વિરતિ વિના જે દાતાર હોય તે પણ તિર્યચની યોનિમાં જઈ ઉપજે, હાથી ઘોડાના ભવ પામે, ભોગ ભોગવતાં પણ બંધનમાં પડ્યા રહે, પચ્ચખાણ સહિત દાન દેનાર નરકે ન જાય, તિર્યંચમાં ન જાય, દયાવંત હોય તે આયુષ્ય હીન ન થાય, સત્યવાદી હોય તેને માટે સ્વર ન હોય તપસ્યા સર્વ ઈદ્રિયરૂપ For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ અગલાંને વશ કરવાને જાળપાશ સમાન છે, કષાયરૂપ તાપ ટાળવાને દ્રાક્ષ સમાન છે, કર્રરૂપ અજીણુ ટાળવાને હરડે સમાન છે. જે વસ્તુ દૂર અને દુ:ખે પ્રાપ્ત કરવા ચાગ્ય હાય, દેવને પણ દુર્લભ હાય, તે સ તપસ્યાઓ કરી સધાય છે. માટે યથાશક્તિ તપસ્યા કરવીજ. પછી બજારમાં જઇ ધર્મનીતિથી દ્રવ્ય કમાવાને વ્યાપાર કરે. મિત્રના ઉપકાર અથે, ભાઇના ઉદ્દય અર્થે ઉત્તમ પુરૂષ લક્ષ્મી ઉપાર્જન કરે. પેાતાનું પેટ તેાતિય ચ પશુ ભરે છે. વ્યાપારથી આવિકા ચલાવવી તે ઉત્તમ જાણવી, ખેતીવાડીથી આવિકા મધ્યમ અને ાકરી કરીને આવિકા ચલાવવી તે જધન્ય જાણવી, અને ભિક્ષા માગી પેટ ભરવું તે અધમાધમ આવિકા જાણવી. તે માટે નીચ વ્યાપાર પાતે કરે નહિ, ખીજા પાસે કરાવે નહિ, ઘણા આર્ભરૂપ મહાપાપ જેમાં છે, લેાકમાં જેની નિદા થાય છે, ઉભય લાક વિદ્ધ છે, એવુ કાર્યં આચરે નહિ. આ પ્રમાણે પહેલા પહેારનું કાર્યં સંપૂણૅ થયું. હવે બીજે પહારે ઘેર જ જીવ રહિત જમીન ઉપર પૂર્વક્રિશિ સન્મુખ બેસી સ્નાન કરે. ભલા પરનાલાવાળું ખાજોઠ સ્નાન અર્થે રાખે. રજસ્વલા સ્ત્રીનેા અથવા ચંડાળના સ્પર્શ થયા હોય અથવા સૂતક લાગ્યું હોય અથવા સ્વજનાદિનું મૃત્યુ થયું હાય તેા સર્વાંગે સ્નાન કરવું. સ્નાન અથૅ પાણી નાંખ્યાથી જીવ હ્રાય એવા સ્નાનધર્મથી મિથ્યાત્વી જતા પેાતાના જીવને મલીન કરે છે, અને શરીરને પવિત્ર કરે છે. સ્નાન કર્યા બાદ ભીંનું વસ્ત્ર મૂકી, કાંબળ આદિ વસ્ત્ર પહેરી, પગ ભીના હોય ત્યાં સુધી ત્યાંજ ઉભા રહે. પછી ઘરના દેરાસર For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાસે જઈ ધરતી પુજી ત્યાં પૂજાનાં વસ્ત્ર સફેદ અને ફાટયાં વિનાની શુદ્ધ પહેરી અષ્ટ પટ મુખકેવ બાંધે. પછી પોતાના અંગે તિલક કરી હાથ ધોઈ અષ્ટ પ્રકારી પૂજા કરે. દેવપૂજા અવસરે ૧ મન, વચન, ૩ કાયા, ૪ વસ્ત્ર, ૫ ભૂમિ, ૬ પૂજાનાં ઉપકરણ એ સાત વાનાં શુદ્ધ રાખવાં. પૂજા વખતે પુરૂષે કદી સ્ત્રીનું વસ્ત્ર પહેરવું નહિ તેમ સ્ત્રીએ પુરૂષનું વસ્ત્ર પહેરવું નહિ. જે પહેરે તે કામ તથા રાગની વૃદ્ધિ થાય. શુદ્ધ જળ લાવી પ્રભુને પખાળ કરી અંગભૂતણાવતી શરીર સૂકું કરે, પછી અષ્ટ પ્રકારી પૂજા કરે. અષ્ટ પ્રકારી પૂજાને ક્રમ–ચંદન, કુસુમ, ધૂપ, અક્ષત, ફળ, નૈવેદ્ય, દીપ, જળ એ અષ્ટ પ્રકારી પૂજા જાણવી. કસ્તુરી-કેસર કપૂર તેણે કરીને મિશ્રિત મનહર ચંદનવડે રાગદ્વેષાદિક રહિત એસડ ઈદ્ર જેમ પૂજા કરી તેમ પૂજા કરવી તે પ્રથમ ચંદનપૂજા જાણવી. પછી જાઈ, જાસુસ, ગુલાબ, મોગરે કુંદ, ચંપક, મચકુંદ, સો પાંખડોના કમળ વગેરે પુષ્પોથી પૂજા કરવી તે દ્વિતીયા પુષ્પપૂજા જાણવી. કાળા અગરનો કરેલે, સાકર સહિત, ઘણું કપૂરે સહિત અને ઘણા પ્રયત્ન બનાવેલો એવો ધૂપ ભગવંત આગળ ઉખે તે તૃતીયા ધૂપપૂજા જાણવી. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ ભાવ મનમાં ચિંતવી ત્રણ ઢગલા અખંડિત સ્વચ્છ ચોખાના કરે, સ્વસ્તિક કરે તે ચતુથી અક્ષતપૂજા જાણવી. ભલા નાળિયેર, ફનસ, ૫૫નસ, બીજોરાં, સોપારી, આંબા પ્રમુખ ફળ મુકવા તે પંચમી ફળપૂજા જાણવી. ભલા લાડવા, વડ, માંડા, ચોખા, દાળ પ્રમુખ રસોઈ પકવાન વગેરે પ્રભુ આગળ ધરવાં તે પછી નૈવેદ્યપૂજા. પછી દીપક કરે તે સપ્તમી દીપપૂજા. પ્રભુ ઉપર જળની ધાર કરવી તે અષ્ટમી જળપૂજા જાણવી. પૂજા કરનાર For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્વદિશિ સામે અથવા ઉતરદિશિ સામો બેસે. વિદિશિ કે દક્ષિણદિશા વજીને બેસે. પૂર્વ દિશિ સામે બેસી પૂજા કરે તે લક્ષ્મી પામે, અમિખૂણે સંતાપ પામે, દક્ષિણ દિશિએ મરણ પામે, નૈરૂત્ય ખૂણે ઉપદ્રવ ઉપજે, પશ્ચિમ દિશિએ પુત્રનું દુઃખ હેય, વાયુપૂણે સંતાન ન હોય, ઉત્તર દિશિએ લાભ થાય, ઈશાનખૂણે ઘરને વિષે ન રહે. બે પગ, બે ઢીંચણ, બે હાથ, બે ખભા અને એક મસ્તક, એ નવ અંગે અનુક્રમે જિનેશ્વરની પૂજા કરવી. પછી લલાટે, કઠે, હૃદય અને નાભિએ પૂજા કરવી. પ્રભાતમાં પવિત્ર વાસક્ષેપથી પૂજા કરે, બે પહોરે અષ્ટ પ્રકારી પૂજા કરે અને સાંજે ધૂપ-દીપવડે પૂજા કરે, એ ત્રિકાળપૂજા જાણવી. પૂજા કરતાં પુલના બે કટકા ન કરવા, કળી છેદવી નહી, પત્રથી ફુલ જાદુ ન કરવું, હાથથી પડી ગયેલ, જેને પગ લાગેલ હોય, જે ભૂમિ ઉપર પડેલ હય, મસ્તક ઉપર આણેલ હોય એવું કુલ પૂજાને યોગ્ય નહિ જાણવું. ગંધ રહિત, ઉગ્ર ગંધવાળું, નીચ મનુષ્ય સ્પર્શ કરેલું, કીડે હંસેલ, માઠાં વસ્ત્રમાં લાવેલ, એવું પુલ પણ પૂજાને ગ્ય નથી. એ પ્રકારે પૂજા કર્યા બાદ ગામનાં મોટાં દેરાસર જઈ પ્રથમ માફક મૂળનાયકજીની પ્રથમ પૂજા કરી પછી બીજી ભગવંતને પૂજે. પછી બહાર આવી ત્રીજી નિસિહિ કહીને ચૈત્યવંદન કરે. એક નમણૂણે જધન્ય ચૈત્યવંદન, બે નમુશ્કેણે મધ્યમ ચૈત્યવંદન અને પાંચ નમુઠુણે ઉત્તમ ચૈત્યવંદન જાણવું. એ પ્રકારે યથાશક્તિ ભાવ ટકે તે પ્રમાણે ચૈત્યવંદન સ્તુતિ કરીને આવરૂહિ કહેતો થકો ઘરપ્રત્યે જાય. ત્યાં ભક્ષ્યાભર્યને વિચાર કરી પોતાના બાંધવો સાથે ભોજન જમે. પગ ધોયા વિના, રીસે ચડેલ અને મુખે માઠાં વચન બોલતે દક્ષિ For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હું શિએ બેસી જમે તે રાક્ષસભાજન જાવુ. અંગ પવિત્ર કરી શુભ સ્થાનકે નિશ્ચલ આસને બેઠીચકે દેવગુરૂને સંભારતા ભેાજન કરે તે મનુષ્યનુ ભાજન જાણુવું. દેવપૂજા કરી પૂજ્ય માતાપિતા આદિત નમી સહિત સુપાત્રે દાન દેષ્ઠ એકાદ પણ સાધની બંને જમાડી બાજન કરવું તે ઉત્તમભેાજન જાણવુ. ઉત્તમપુરૂષાએ ૧ ભેાજન કરતાં, ૨ સ્રો સેવતાં, ૩ વમન કરતાં, ૪ દાતણુ કરતાં, ૫ વડીનીતિ કરતાં, અને ૬ લઘુનીતિ કરતાં ખેલવુ` નહીં. અગ્નિખૂણે, નૈરૂત્યખૂણે, દક્ષિણુદિશિએ ભાજન કરવુ. વર્જ્ય છે, વિના અરત વેળાયે, ઉદયવેળાએ, રાત્રિએ, ગ્રહણુ હાય ત્યારે, જ્ઞાતિ ધવમાં શબ ધરે પડ્યું હાય ત્યારે જમવું નહિ. નીષ્કૃત્ય કરનાર સાથે બેસી જમવું નહીં. અજાણ્યાં ભાજનમાં જમવું નહિ. અજાણ્યુ ભાજન જમવું નહીં. ભાજનની આદિમાં પાણી તે વિષે સમાન, મધ્યમાં પાણી તે અમૃત સમાન અને પછવાડે પાણી પીવું તે શિલા સમાન જાણવુ. જા બાદ મુખવાસ વાપરી મુખ શુદ્ધ કરે. પછી ડાબે પડખે પા કલાક સુઇ રહે. ઉનાળા શિવાય ખીજા દિવસેામાં નિદ્રા કરે નહિ. પછી ઘરની શાલા જોતા, પુત્રાદિકને શીખામણ આપતા એ ઘડી પર્યંત ઘરને વિષે રહે. પછી ન્યાયમા`થી ધન કમાવા વ્યાપારના કામમાં પ્રવર્તે. રાજ્યવિરૂદ્ધ, જાતિવિરૂદ્ધ કે ધર્મવિરૂદ્ધ બ્યાપારકા કરે નહિ. આવક કરતાં વધારે ખર્ચો કરે નહ અને શુદ્ધ વ્યવહારમાં પેાતાના ચેાથે પ્રહર નિમન કરે. સાંજે ચાર ઘડી દિવસ બાકી રહ્યા છતાં ધરે જઇ વાળુ કરે, એ ઘડો દિવસ બાકી રહે ત્યારે ચોવિહાર-તિવિહાર–દુવિહારનું પચ્ચખાણ કરે. ચૌદ નિયમ ધારનાર ડાય તે સંક્ષેપીને નવા ધારણ કરે, હમેશાં દેવસી, ચતુર્દશીએ For Private And Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાક્ષિક, અને ફાગણ, અશાડ અને કાર્તિક શુદિ ૧૪ ચોમાસી, ને ભાદરવા સુદ ૪ સંવત્સરી પ્રતિક્રમણ કરે. પછી ગુરૂની વૈયાવચ્ચ કરે. પછી ગામનાં દેરાસર વંદન કરી ઘરપ્રત્યે જાય. ત્યાં પગ ધોઈ પંચ પરમેષ્ઠી નવકાર ગણે. જે રાગી પુરૂષ ઉપર પણ વિરાગી થાય તે સ્ત્રીને કોણ ભોગવે ? જે પંડિત હોય તે મુક્તિપણી સ્ત્રીને જ ભગવે, કેમકે મુક્તિરૂપિણી સ્ત્રી છે તે વૈરાગી ઉપર રાગિણી છે, એવુ સ્ત્રીનું અસારપણું ચિંતવને થોડીવાર સમાધિવંત થકે ચાર શરણ સંભારતો ડાબે પડખે સુઈ નિદ્રા લે. બુદ્ધિમાન પુરૂષ ધર્મનાં પર્વ વિષે સ્ત્રીને ભગવે નહિ. પ્રજાથેજ ફક્ત મૈથુન સેવ્યા બાદ સ્ત્રીથી અલગ પથારી ઉપર શરીર શુદ્ધિ કરી નવકારમંત્રનું સ્મરણ કરતો નિદ્રા કરે. એ પ્રકારે શ્રાવકનું દિવસનું કૃત્ય કર્યું. પર્વ તિથિએ વિશેષ પ્રકારે તપસ્યા આદિ ધર્મકૃત્યમાં તત્પર રહે. જિનેશ્વરની આણું હૃદયમાં ધારણ કરે. મિથ્યાત્વને પરિહરે અને સમ્યકત્વને ધારણ કરે. પવિધ આવશ્યક ક્રિયામાં હમેશપ્રત્યે ઉદ્યમવંત થાય, પર્વ દિવસે પિસહ આદિ વ્રત કરે. દાન, શીયળ, તપ અને ભાવનામાં આસક્ત રહે. હમેશા સ્વાધ્યાય કરે, નવકારનો જાપ કરે, જયણાપૂર્વક વર્તે, જિનપૂજા, જિનસ્તુતિ, ગુરૂસ્તુતિ કરે, સાધર્મ વત્સલ કરે, વ્યવહારની શુદ્ધિ પાળે, રથયાત્રા, તીર્થયાત્રા કરે, ઉપશમ, વિવેક, સંવરને ધારણ કરે, ભાષાસમિતિ પાળે, પડ જીની રક્ષા કરે, ધર્મ પુરૂષોનો સંગ કરે, ઇયિનું દમન કરે, સાધુધર્મના પરીણામ રાખે, સંધ ઉપર બહુમાન કરે, પુસ્તક લખાવે, શાસન પ્રભાવના કરે. એ પ્રકારે સદ્દગુરુનાં વચનાનુસાર શ્રાવકને કરવા યોગ્ય કૃત્ય જાગવું. મિથ્યાતીઓના પર્વે કરવાં નહીં. અવાકુટવા આદિના For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રીવાજો રાખવા નહીં. એ પ્રમાણે શ્રાવકધર્મને વર્ણવતો છતે હું સમાપ્તિ અવસરે મંગળાચરણરૂપ અહંત દેવની સ્તુતિ કરું છું. શ્રાદ્ધવિધિ તથા આચારોપદેશ આદિ ગ્રંથકી ઉદ્ધરીને મેં અ૫ મતિવાળાએ આ રચના કરી તે દેવગુરૂના પ્રસાદથકી વીરશાસન લગી જ્યવંતી વર્તો. सर्वमंगलमांगल्यं । सर्वकल्याणकारणम् ॥ प्रधान सर्व धर्माणां । जैनं जयति शासनम् ॥ १॥ l 3 For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir व संक्षिप्त श्रावकाचार AKDIORGDicotcoice PICIODIODIGDIOtcDIGIOXK समाप्त. 44444 EKYCOTODIODICTCHEDIESYCHICICE For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SEEEEEEEEEEEEE तत्त्व विचार. ::::: ॐ पार्श्वनाथाय नमः ઢાહા. રિસાદાણી પા ́નાચ, ત્રેવીશમા સુખકાર; પદ કજ નમી તેહના, વલી સદ્ગુરૂ જયકાર. ૧ સૂત્ર ગ્રંથ અનુસારથી, ભવિજનને હિતકાર; અતિ સુખદાયક ગ્રંથ એ, નામે તત્ત્વવિચાર.—૨ સમવસરણુ બેસી પ્રભુ, દિયે દેશના સાર; નવ તત્ત્વ પ્રકાશિયાં, કહીશ હું લેશ વિચાર.-૩ જીવાજીવ ને પુણ્ય પાપ, આસ્રવ સ્વર જાણુ; નિરા બંધ ને મોક્ષ નવ, તત્ત્વ કહે જિનભાણુ.-૪ તત્ત્વ નવ છે. ૧ જીતત્ત્વ, ૨ અજીવતત્ત્વ, ૩ પુણ્યતી, જે પાપતત્ત્વ, ૫ આસ્રવતત્ત્વ, સંવતત્ત્વ, છ નિરાતત્ત્વ, ૮ ખંધતત્ત્વ, ૯ મેાક્ષતત્ત્વ. For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ જીવત. જીવ બે પ્રકારના છે. ૧ મુક્તિના, ૨ સંસારી. ૧ આઠ કર્મ થકી રહિત થયા હોય અને મેક્ષસ્થાનમાં બિરાજમાન હેય તેને મુક્તિના જીવ કહે છે. ૨ આઠ કમ સહિત હોય તેને સંસારી કહે છે. સંસારી જીવના બે ભેદ છે. ૧ સ્થાવર, ૨ ત્રસ. સ્થાવરના પાંચ ભેદ છે. ૧ પૃથ્વીકાય, ૨ અપકાય, ૩ તેઉકાય, ૪ વાયુકાય, ૫ વનસ્પતિકાય. એક સ્પર્શેન્દ્રિયવાળા પાંચ સ્થાવર એકેન્દ્રિય જીવે છે. પૃથ્વીકાયના ભેદ–સ્ફટિકમણિ, રત્ન, પરવાળાં, હિંગલોક, હડતાળ અને પાર. સેનું, રૂપું, ત્રાંબુ કથીર, જસત, સીસું, લોઢું એ સાત ધાતુ અગ્નિકાયના સંયોગે તેઉકાય કહેવાય છે. અગ્નિસયોગઅભાવે પૃથ્વીકાય છે. ખડી, રમચી, અરણે પાષાણ, પલે પાષાણ, પાંચ વર્ણન અભરખ, તુરી, ખારો, માટી, પાષાણ, સુરમ, સિંધવ, સાજી, બિડલવણ, કાચલવણ તથા સમુદ્રલવણું ઈત્યાદિ પૃથ્વીકાય સંસારી જીના ભેદ છે. અપૂકાયના ભેદ-કૂવાનું પાણી, આકાશથી પડેલું પાણી, એસનું પાણી, હિમ, કરા, ઘાસનાં ઉપર પડેલાં પાણીનાં બિંદુ, ધૂમ ઘને દધિ આદિ અપકાય જીવના ભેદ છે. તેઉકાયના ભેદ-જ્વાલા વિનાને અગ્નિ જેને અંગારા કહે છે, જવાળાને અગ્નિ, ભ્રાસડ, ઉલ્કાપાત, વજન અનિ, કેઈક કાળમાં આકાશમાં અગ્નિના તણખા ઉડતા દેખાય છે તે, For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ કણિયાને અન્ન, વિજળી આ અગ્નિકા સંસારી જીવના ભેદ જાણવા. વાયુકાયના ભેદ-આકાશમાં તૃણાદિકના છેડાને ભમાવનાર ઉદ્દબ્રામ કવાયુ, નીચો પડતો હોય તે ઉત્કલિક વાયુ. વટાળિયે, કે કાળે મોટો વાયરે થાય તે મહાવાયુ, હળવે હળવે થાય તે શુદ્ધ વાયુ, ગુંજારવ કરતો થાય તે મુંજવાયુ, જે બે વાયુના આધારે નરક દેવલે કાદિ રહેલાં છે તે એક ઘનવાયુ અને બીજે તનુવાયું કહેવાય છે ઈત્યાદિ વાયુકાય જીવના ભેદ છે. વનસ્પતિકાયના ભેદ-વનસ્પતિ બે પ્રકારની છે. ૧ સાધારણ વન રપતિ, ૨ પ્રત્યેક વનસ્પતિ. ૧ અનંતજીવો વચ્ચે એક શરીર હોય તેને સાધારણ વનસ્પતિ કહે છે. ૨ એક શરીરમાં એક જીવ હોય તેને પ્રત્યેક કહે છે. ૧ સાધારણ વનસ્પતિના ભેદ-સુરણાદિ સર્વ જાતના કંદ, બાહેર નીકળેલા અંકુરા, સર્વ જાતિની કુંપલ, પંચવણ શેવાળ, વર્ષાકાળમાં છત્રના આકારે પૃથ્વીમાંથી નીકળે છે તે ભૂમિકા, લીલું આદુ, લીલી હળદર, લીલો કચરે એ ત્રણને આકત્રિક કહે છે, ગાજર, મેચ, વઘુલે, (શાક ભેદ), થેગ, પલંકાની ભાજી, સર્વ કમળ ફળ, જેની ગૂઢ શિરા હોય તે, શણાદિકના પાંદડાં, જોરનાં પાંદડાં, શેહરની સર્વ જાતિ, કાંટાલ, ખુરશાણી, કુઆરી, ગુગળ, ગળો, છેદ્યાં છતાં વાવ્યાથી ફરી ઉગનાર એ સર્વે સાધારણ વનસ્પતિ વા અનંતકાય કહીએ. એ સાધારણનું ભક્ષણ કરવાથી મહા પાપ થાય છે માટે તેનું ભક્ષણ કરવું નહીં. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ પ્રત્યેક વનસ્પતિના ભેદ-આંબો, લીંબડે, રાયણ, વડ ઇત્યાદિ પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે. સર્વ ફળ, ફુલ, છાલ, કાષ્ટ, થડ, પાંદડાં, સર્વ બીજ, એ સાત સ્થાનકે પ્રત્યેક ભિન્ન ભિન્ન જીવ હોવાથી તેમને પ્રત્યેક વનસ્પતિ કહે છે. પાંચ સૂક્ષ્મ સ્થાવર જી આંખે કરી દેખાતા નથી. પાંચ સૂક્ષ્મ સ્થાવર ચૌદરાજ લેકમાં વ્યાપીને રહ્યા છે. પાંચ સ્થાવરના ૨૨ ભેદ, પૃથ્વીય–૧ સૂકમ, ૨ બાદર તે બે ૧ પર્યાપ્તા અને ૨ આપતા. ૪ ભેદ, અકાય– સુમ, ૨ બાદર તે બે તે પર્યાપ્તા અને ૨ અપર્યાપ્તા. તેઉકાય–૧ સૂક્ષ્મ, ૨ બાદર તે બે ૧ પર્યાપ્તા અને ૨ અપર્યાપ્તા. વાયુમય–૧ સૂક્ષ્મ. ૨ બાદર તે બે ૧ પર્યાપ્તા અને ૨ અપર્યાપ્તા. પ્રત્યેક વનસ્પતિકાય–૧ બાદર તે બે ૧ પર્યાપ્તા અને ૨ અપર્યાપ્તા. સાધારણ વનસ્પતિકાય-૧ સૂક્ષ્મ ર બાદર તે બે ૧ પર્યાપ્તા અને ૨ અપર્યાપ્તા. એકંદર રર ભેદ થયા. ત્રસજીવના ચાર ભેદ છે. ૧ બેઈદ્રિય, ૨ (ઈદ્રિય, ૩ ચૌરિદિપ તથા ૪ પંચેક્રિય. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ સ્પર્શ અને જીભ એ બે ઇંદ્રિય જેને હોય તેને બેઈદ્રિય કહેછે. ચામડી, જીભ અને નાકવાળા ત્રીન્દ્રિય અને આંખવાળા ચતુરિન્દ્રિય અને કાન સહિત પચેન્દ્રિય છો જાણવા બેઈદ્રિય જીવના ભેદ–દક્ષિણાવર્ત પ્રમુખ મોટા નાના શંખ, કેડીઓ, પિટમાં મોટા કૃમિ ઉત્પન્ન થાય છે તે, ગંડલા, જળો, સ્થાપના કરવામાં વપરાય છે તે ચંદણક, અલસિયાં, રોટલી પ્રમુખ વાસી છવમાં ઉત્પન્ન થનાર લાલિયા જીવ, કીડા, પૂર, ચુડેલ, વાળા ઇત્યાદિ છવ બેઈદ્રિય છે. તે ઈદ્રિય જીવના ભેદ-કાનખજૂરા એને પગ ઘણું હોય છે, માંકણુ, જુ, રાતી અને કાળી એ બે જાતની કીડીઓ, ઉધેઈ, કેડા, ઈઅળ, ઘીમેલ, સુવા જે આંખની પાપણમાં પડે છે તે, ગીંગોડા, ગદહિયાં, વિષ્ટામાં ઉત્પન્ન થનાર ચારકીડા, કુંથુઆ, ઇદ્રગોપાદિ છવ વર્ષાઋતુમાં ઉત્પન્ન થાય છે રંગે લાલ હોય છે, ઇત્યાદિ તેઈદ્રિયજીવ છે. ચતુરિંદ્રિય જીવના ભેદ-વિછી, બગાઈ, ભમરા, ભમરીઓ, તીડ, માખીઓ, ડાંસ, મચ્છર, કંસારી, ખડમાંકડી, પતંગ, ઢીંઢણ આદિને ચૌરિક્રિય જીવ કહે છે. પાકિય જીવના ભેદ– દેવતા, ૨ મનુષ્ય, ક તિર્યચ, ૪ નારકી. દેવતાના ચાર પ્રકાર– વિમાનિક, ૨ ભુવનપતિ, ૩ વ્યંતર અને ૪ જ્યોતિષી. વૈમાનિકના ભેદ–૧ કલ્પ, ૨ કપાતીત. ૧ જેતે સ્વામી-સેવક સંબંધ છે ને એક ઠેકાણેથી બીજે ઠેકાણે For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ જઈ શકે છે તેને કલ્પ દેવતા કહે છે. ૨ જેતે સ્વામી-સેવકપણું નથી અને પૃથ્વી ઉપર આવી શકતા નથી તેને કપાતીત કહે છે. મતલબ કે–૩૫ એટલે આચારવાળા અને કપાતીત–આચાર રહિત ખાર દેવલાક સુધીના ૪૫ દેવા છે, તે ઉપરના કપા તીત દે છે. સમભૂતલા પૃથ્વી છે ત્યાંથી સાતસે તેવું જોજન માંડીને નવસે જોજન પર્યંત ઊંચા જ્યાતિષી દેવતા રહે છે. ત્યાંથી એક રાજને આશરે ઉંચા જઇએ ત્યારે દક્ષિણ દિશાએ સૌધર્મ દેવલાક અને ઉત્તર દિશાએ ઇશાન દેવલાક એ રીતે એ દેવલાક જોડાજોડ છે. સૌધર્મ દેવલે કે ૩૨ લાખ વિમાન છે. ઇશાને અડાવીશ લાખ વિમાન છે. ત્યાંથી કેટલાક ઉંચે જઇયે ત્યારે ત્રીજા સનત્કુમાર દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં માહેદ્ર દેવલાક એ રીતે એ દેવલાક જોડાજોડ છે. ત્યારપછી પાંચમા બ્રહ્મા દેવલાક, છઠ્ઠા લાંતક લેાક, સાતમેા શુક્ર, આઠમા સહસ્રાર, એ ચાર દેવલાક કેટલેક કેટલેક અંતરે એકલા એકજ છે. ત્યાંથી કેટલાક ઉંચે જઇએ ત્યારે નવમે આનત અને દશમા પ્રાત એ એ દેવલાક અનુક્રમે દક્ષિણ ઉત્તર દિશાએ જોડાજોડ છે. ત્યાંથી કેટલાક ઉંચે જઇએ ત્યારે અગિયાઃ મે। આરણ અને ખારમા અચ્યુત એ એ દેવલાક અનુક્રમે દક્ષિણ ઉત્તર દિશાએ જોડાજોડ આવેલા છે. ત્યાંથી કેટલાક ઉંચા જઈએ ત્યારે ચૌદરાજ લેાકરૂપ પુરૂષના ગળાને સ્થાનકે નવ જૈવેયક છે. તે વાર પછી ક્રેટલેક ઉંચે પાંચ અનુત્તર વિમાન છે. તે વાર પછી ચૌદરાજ લેાકરૂપ પુરૂષના લલાટને ઠેકાણે સિશિલા છે તે પીસ્તાલીશ લાખ જોજનની લાંખી પહેાળી છે, આઠ ચૈાજનની For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જાડી છે અને માખીની પાંખ જેવી પાતળી છે, તેના ઉપર એક જનના વીમા ભાગે સિદ્ધ મહારાજા સ્વરસ્વઅવગાહનાએ બિરાજી રહ્યા છે. - કિવિષિયા દેવતાઓ વૈમાનિક જાતિના છે, પણ તેમની નીચ જાતિ છે તેથી હલકાં કામ, દાસપણું આદિ તેમને કરવું પડે છે, તેમનાં સ્થાને – પહેલા અને બીજા દેવલોકની નીચે ત્રણ પલ્યોપમના આયુષ્ય વાળા રહ્યા છે. ત્રીજા અને ચોથા દેવલોકની નીચે ત્રણ સાગરોપમના આયુષ્યવાળા રહ્યા છે. પાંચમા અને છઠ્ઠા દેવલોકની નીચે તેર સાગરોપમના આયુષ્ય વાળા રહ્યા છે. એ ત્રણ કિલ્વિષિયા દેવે ચંડાળ સરખા કામ કરનાર જાણવા, પાંચમા દેવલોકની છેડે ઉત્તર અને પૂર્વની અત્યંતર કૃષ્ણરાજીમાં નવ પ્રકારના લેકાંતિક દે રહે છે. એમનું આઠ સાગરોપમનું આયુષ્ય છે. લોકાંતિક દેવનો એ અચાર છે કે જ્યારે તીર્થકર ભગવાનને દીક્ષા લેવાનો અવસર થાય છે ત્યારે તેઓ તીર્થંકર મહારાજાને અહીં આવી વિનયપૂર્વક વંદન કરી “દીક્ષા લેઈ જગત જીવને ઉદ્ધાર કરે એમ વિનંતિ કરે છે. હવે ત્રીજા સનતકુમારે બાર લાખ વિમાન છે. માહે દેવલોક આઠ લાખ વિમાન છે. બ્રહ્મ દેવલેકે ચાર લાખ વમાન છે. લાંતકે પચ્ચાસ હજાર, શુક્ર કેવલેકે ચાલીશ હજાર, આઠમા સહસ્ત્રારે છ હજાર, For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પટ આણત તથા દશમા પ્રાણુત દેવલોકમાં ચારસેં વિમાન અને આરણ તથા બારમા અશ્રુત દેવલોક એમ બેમાં મળી ત્રણસેં વિમાન છે. હેડલા ત્રણ રૈવેયકે ૧૧૧ વિમાન, વચલા ત્રણ ગ્રેવયકે ૧૦૭ વિમાન, ઉપરના ત્રણ રૈવેયકે ૧૦૦ વિમાન છે. ઉપર પાંચ અનુત્તર વિમાને પાંચ વિમાન છે. સૌધર્મના સામાનિક દેવતા ૮૪ હજાર, ઈશાનેંદ્રના ૮૦ હજાર, સનત કુમારેંદ્રના ૭૨ હજાર, માહેંદ્રના ૭૦ હજાર, બ્રહ્મદના ૬૦ હજાર, લાંતકેંદ્રના ૫૦ હજાર, મહાશુદ્ધના ૪૦ હજાર, સહસ્ત્રારેકના ૩૦ હજાર, આણતપ્રાણના ૨૦ હજાર, આરણ-અર્ચ્યુરેંદ્રના ૧૦ હજાર સામાનિક દેવતા જાણવા. એ સામાનિક દેવતાથકી ચાર ગુણ આત્મરક્ષક દેવતા દરેક ઇને હોય છે સૌધર્મ દેવલોકમાં મૃગનું ચિન્હ છે. ઈશાન દેવલોકમાં પાડાનું ચિન્હ છે. સનત કુમારે સુઅરનું ચિહ છે. માહેંદ્ર દેવલોકમાં સિંહનું ચિન્હ છે. બ્રહ્મદેવ કે બેકડાનું ચિન્હ છે. શુક્ર ધેડાનું ચિન્હ છે. સહસ્ત્રારે હાથીનું ચિન્હ છે. આણતે સપનું ચિન્હ છે. પ્રાણુતે ગેંડાનું ચિન્હ છે. આરણે વૃષભનું ચિન્હ છે. અય્યતે મૃગવિશેષ જાતિ આદિ ચિન્હ જાણવાં. એ ચિન્હ મુગટમાં હોય છે. સૌધર્મ અને ઈશાન એ બે દેવકને ઘોદધિ આધાર છે. ત્રીજા, ચેથા અને પાંચમા દેવલોકને ધનવાતનો આધાર છે. ઘનવાત જામ્યો વાયુ છે, તે હાલે ચાલે નહિ. છઠ્ઠા, સાતમા અને આઠમા દેવલેકને વનોદધિઅને ઘનવાત એ બનેને આધાર છે. ઉપરનાં વિમાન આકાશને આધારે રહ્યાં છે. For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧. પહેલે તથા બીજે દેવલેકે ૨૭૦૦ યોજન પૃથ્વીપિંડ અને ૫૦૦ યોજન વિમાનની ઉંચાઈ, ત્રીજે તથા ચોથે દેવલેકે ૨૬૦૦ યોજન પૃથ્વીપિંડ અને ૬૦૦ જન વિમાનની ઉંચાઈ, પાંચમે તથા છે કે દેવલે કે ૨૫૦૦ એજન પૃથ્વીપિંડ અને ૭૦૦ યોજન વિમાનની ઉંચાઈ, સાતમે તથા આઠમે દેવલોકે ૨૪૦૦ યોજન પૃથ્વીપિંડ અને ૮૦૦ યોજન વિમાનની ઉંચાઈ, નવમે, દશમ, અગિયારમે તથા બારમે એ ચાર દેવલે કે ૨૩૦૦ યોજન પૃથ્વીપિંડ અને ૯૦૦ જન વિમાનનું ઉંચપણું, નવ રૈવેયકે ૨૨૦૦ એજન પૃથ્વીપિંડ અને ૧૦૦૦ એજન વિમાનનું ઉયપણું, પાંચ અનુત્તરવિમાને ૨૧૦૦ ચિજન પૃથ્વીપિંડ અને ૧૧૦૦ જન વિમાનની ઉંચાઇ છે. સૌધર્મ તથા ઈશાનદેવલેકે ધજા સહિત પાંચે વર્ણનાં વિમાન છે. સનત કુમાર તથા માહે એક કાળે વર્ણ વજીને ચાર વર્ણનાં વિમાન છે. બ્રહ્મ તથા લાંતકે કાળા અને નીલ વર્ણ વજીને ત્રણ વર્ણનાં વિમાન છે, શુક્ર તથા સહસ્ત્રારે કાળો, નીલે અને રાતો એ ત્રણ વર્ણ વજીને બે વણનાં વિમાન છે. ત્યાંથી ઉપરના આણુતાદિ ચાર દેવકે તથા નવ રૈવેયકે તથા પાંચ અનુત્તર વિમાને ધોળા વર્ણનાં વિમાન છે. ભુવનપતિ, વ્યંતર અને જ્યોતિષિનાં વિમાન વિવિધ વર્ણવાળા જાણવાં. પહેલા દેવલેકના પહેલા પ્રતરને વિષે ઉડુ નામે મુખ્ય ઈક વિમાન છે તે વૃત્રાકારે થાળ સરખું પિસ્તાલીસ લાખ જન પ્રમાણુ છે અને સર્વના ઉપર છેલ્લા બાસઠમા પ્રતરે એક લાખ યોજનનું સર્વાર્થસિદ્ધ નામે વૃત્રાકારે વિમાન છે. For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir પિસ્તાલીશ લાખ ચેાજના કિમત નામે નરકાવાસ છે. વળી ખીજી' મનુષ્યક્ષેત્ર છે. ત્રીજી પિસ્તાલીશ લાખ યેાજનનું ઉડ્ડ નામે વિમાન છે. ચેાથી પિસ્તાલીશ લાખ યેાજનની સિદ્ધશિલા છે. એ ચાર પદા ૪૫ લાખ ચેોજનના આયામ વિષ્ણુભે છે. સાતમી નરકના અપઠાણુ નામે નરકાવાસ, ખીજાં સર્વો સિદ્ધ વિમાન, ત્રીજો જ બુદ્રીય, એ ત્રણુ પદાથૅ લાખ ચેાજનનાં છે. મેરૂપર્યંતના મધ્યભાગમાં ગાયના સ્તનના આકારે આ ચક પ્રદેશ છે. ત્યાંથી સાત રાજ ઉંચે ઉલેાક છે તથા સાત રાજ નીચેા ઓલાક છે. એ રીતે લેાકાકાશ ચૌદ રાજલેક ઉંચણે છે. જે વારે વળી કત્રીસમુદ્ધાત કરે તે વારે એકકા લાકાકાશ પ્રદેશે એકકા પેાતાના જીવને પ્રદેશ સ્થાપે તેવૐ સર્વ લેાકને ફરશે, જીવનપતિના ભેદ અને તેનુ સ્વરૂપનપ્રભ પૃથ્વીના એકલાખ ને એ શહજારના પિડ છે. તે મેરૂપર્વતની સમભૂતલા પૃથ્વીના ભાગથકી ગણુવે. એકલાખ તે એંશી હજાર પૃથ્વીના પિંડમાં થી એકહજાર ઉપર મૂકીએ અને એક હજાર નીચે મૂઠ્ઠીએ. માકો મધ્યમાં એક લાખ અઠ્ઠોત્તર હજાર પૃથ્વીપિંડ રહ્યો, તેના તેર ભાગ કરીએ. તેમાં નરકનાં તેર પડે છે, તેનાં વચલાં આંતરાં અગિયાર ર૯. તે મધ્યે દશ અંતરામાં ભુવનપતિની દેશ નિકાય છે અને એક આંતરૂં ખાલી છે. ૧ અસુરકુમાર, ૨ નાગકુમાર, ૩ સુવર્ણ કુમાર, ૪ વિદ્યુત્ક્રમાર, ૫ અગ્નિકુમાર, ૬ દ્વીપકુમાર, ૭ ઉદધિકુમાર, ૮ દિશિકુમાર, ૯ વાયુકુમાર, ૧૦ સ્તનિતકુમાર, એ રીતે દશ પ્રકારના ભુવનપતિદેવા For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાય છે. તે એકેકા નિકાયને વિષે એક દક્ષિણ એણિને અને એક ઉત્તરને, એમ બે બે ઇંદ્ર છે. કુમાર એ વિશેષણનું સાર્થક પણ એટલા માટે છે કે તે દેવે બાળકની પેઠે રમે છે. દશ ભુવનપતિનિકાય. દક્ષિણ એણિ દક. ઉત્તરએણિ ઈક. ૧ અસુરકુમારનિકાય ચમરેદ્ર બલીંક ૨ નાગકુમારનિકાય ધરણેન્દ્ર ભૂતાનંદ્ર સુવર્ણકુમારનિકાય વેણુદેવેંદ્ર વેણુદાલીંદ્ર ૪ વિદ્યુતકુમારનિકાય હરિકતેંદ્ર હરિસહેંદ્ર ૫ અગ્નિકુમારનિકાય અગ્નિશિખેંદ્ર અગ્નિમાનદ્ર ૬ દીપકુમારનિકાય વિશિર્મેદ્ર છ ઉદધિ કુમારનિકાય જલક તેંદ્ર જલપ્રલેંદ્ર ૮ દિશકુમારનિકાય અમતગત અમતવાહક ૯ વાયુકુમારનિકાય વેલ બેંક પ્રભંજનંદ્ર ૧૦ સ્વનિતકુમારનિકાય ઘઉંદ્ર મહાપેંદ્ર ૧૦ + ૬૦ = ૨૦ ઈદ્ર દક્ષિણશ્રેણિની ઉત્તરશ્રેણિની ભુવનસંખ્યા. ભુવનસંખ્યા ૧ અસુરકુમાર. ૩૪ લાખ ભુવન. ૩૦ લાખ ભુવન. ૨ નાગકુમાર. ૪૪ લાખ ભુવન, ૪૦ લાખ ભુવન. ૩ સુવર્ણકુમાર. ૩૮ લાખ ભુવન. ૩૪ લાખ ભુવન, For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૪ ૪ વિદ્યુતકુમાર. ૪૦ લાખ જીવન. ૫ અગ્નિકુમાર. ૪૦ લાખ ભુવન ૪૦ લાખ જીવન. ૪૦ લાખ ભુવન. ૪૦ લાખ ભુવન ૯ વાયુકુમાર. ૫૦ લાખ ભુવન ૧૦ સ્તનિતકુમાર. ૪૦ લાખ જીવન. ४०६००००० + ૬ ીપકુમાર. ૭ ઉદ્ધિકુમાર. ૮ દિશિકુમાર. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ લાખ ભુવન. ૩૬ લાખ ભુવન ૩૬ લાખ મુવન. ૩૬ લાખ ભુવન ૩૬ લાખ ભુવન. ૪ લાખ ભુવને ૩૬ લાખ ભુવન. ૩૬૬૦૦૦૦૦ સર્વ ભુવન સખ્યા. ૭૨૦૦૦૦૦ જીવનપતિનાં ભુવન નાનામાં નાનાં જંબુદ્રીપ જેવડાં મ્હોટાં છે. મધ્યમ સ ંખ્યાતા કાટિ યેાજન પ્રમાણ છે અને ઉત્કૃષ્ટા અસંખ્યાતા કાટિ ચેાજન પ્રમાણ છે. ભુવનપતિનાં ભુવન મહામ`ડપસમાન આવાસ તે નગર બહાર વાટલાકારે છે. અને માંહેલી કારે ચાખુણા છે. અંતર મધ્ય સમયેારસ તથા તળે કમળની કંકાને આકારે છે. અસુરકુમારના મુગટને વિષે ચૂડામણુિનું ચિન્હ, નાગકુમારને સર્વ આભરણમાં સની કૃષ્ણાનુ ચિન્હ, સુવર્ણ કુમારને આભરણે ગરૂડનુ ચિન્હ, વિદ્યુત્ક્રુમારનાં આભરણે વજ્રનું ચિન્હ, અગ્નિકુમારનાં આભરણુમાં કળશનું ચિન્હ, દ્વીપકુમારનાં આભરણમાં સિંહનું ચિન્હ, ઉદધિકુમારનાં આભરણમાં અશ્વનું ચિન્હ, દિશિકુમારનાં આભરણુમાં હસ્તિનું ચિન્હ, અને સ્વનિતકુમારનાં આભરણુમાં વમાન ( સરાવસંપુટ ) નું ચિન્હ છે. સિદ્ધાંતમાં ચિન્હામાં કેટલેક ઠેકાણે પામાંતર છે. શ્રી પાવાજી તથા ઉદ્દાઇના પાર્ડ પ્રમાણુ કરવા. For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ અસુરકુમારનાં શરીર કૃષ્ણવર્ણ છે. નાગકુમાર ને ઉદધિકુમારનાં શરીર ગૌરવણે છે. સુવર્ણકુમાર, દિશિકુમારને સ્વનિતકુમાર એ ત્રણનાં શરીર કનકવણું છે એટલે કસવટી ઉપર સેનાની રેખા સમાન છે. વિદ્યુતકુમાર, અગ્નિકુમાર અને દ્વીપકુમાર એ ત્રણનાં શરીર રાતા વણે છે. વાયુકુમાર પ્રિયંગુવૃક્ષ પર નીલવણે છે. અસુરકુમારનાં વસ્ત્ર રાતાં છે. નાગકુમાર, ઉદધિકુમાર, વિદ્યુતકુમાર, દ્વીપકુમાર તથા અગ્નિકુમાર, એ પાંચનાં વસ્ત્ર વર્ષે નીલ છે. દિશિકુમાર, સ્વનિતકુમાર અને સુવર્ણકુમાર, એ ત્રણનાં ધોળાં વસ્ત્ર છે. વાયુકુમારનાં સંધ્યારાગ સદશ છે. ચમકને ચેસઠહજાર સામાનિક દેવે છે. બલીને સાઠહજાર, અને બાકીના અઢાર ઇદને પ્રત્યેકને છ છ હજાર સામાનિક દે છે. તે દરેકને સામાનિક દેવના કરતાં ચાર ગણું આત્મરક્ષક દેવતાઓ છે. જ્યોતિષી દેવનું સ્વરૂપ–૧ ચંદ્ર, ૨ સૂર્ય, ૩ ગ્રહ, ૪ નક્ષત્ર અને ૫ તારા, એ જોતિષી દે છે. સમભૂતલાપૃથ્વીથકી ૭૯૦ જન ઉંચા જઈએ ત્યાંથી ઉપર ૧૧૦ યોજનમણે જ્યોતિષી દેવે રહે છે. આઠસે યોજન ઉપર સૂર્ય છે. ૮૮૦ પેજને ચંદ્ર છે. ૮૮૪ જને નક્ષત્ર છે. | સર્વે નક્ષત્ર અઠ્ઠાવીસ છે. સર્વથી નીચું ભરણિનક્ષત્ર ચાલે છે. સ્વાતિ નક્ષત્ર સર્વથી ઉપર ચાલે છે. મૂળ નક્ષત્ર સર્વથી બાહિરના મંડળમાં છે. સર્વ નક્ષત્રની વચમાં અભિજિત For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમભૂલાયકી ૭૮૦ એજન ઉપર તારા છે. સમભૂતલાથી ૮૮૮ પેજને બુધ નામ ગ્રહ છે. ૮૯૧ જન ઉપર શુક્ર ગ્રહ છે. ૮૮૪ જન ઉપર બહસ્પતિ નામા ચડ છે. ૮૯૭ જન ઉપર મંગળ ગ્રહ છે. ૯૦૦ જિન ઉપર શનિ નામા ગ્રહ છે. મેરૂપર્વતથકી અગિયારસ એકવીશ યોજના છે. જ્યોતિષીચક્ર ચાલે છે. તે મનુષ્યક્ષેત્રમાંહે ચાલે છે. જોતિષીઓનાં સર્વ વિમાન સ્ફટિકરતમય હોય છે. લવણમુદ્રમાં જ્યોતિષીનાં વિમાન છે તે ઉદકાટિકારત્નમય છે કેમકે લવ સમુદ્રની શિખા દશ હજાર યોજન પહોળી અને સેલ હજાર યોજન ઉંચી છે. અને જ્યોતિષોનાં વિમાન તે નવસે યોજન ઊંચાઈમાં તે સર્વ શિખામાંહે ચાલે છે. પણ ઉદસ્ફટિકરના પ્રભાવે કરી પાણી ફાટીને મોકળું થઈ જાય છે તેથી વિમાનને પાણીમાંહે ફરવાને હરત આવતી નથી, તેમજ વિમાનમાં પાણી પણ ભરાતું નથી એમ સૂર્યપ્રજ્ઞપ્તિનિર્યુક્તિકાર કહે છે. મનુષ્યક્ષેત્રને વીંટી રહેલ સુવર્ણમય ૧૭૨૨ યોજન ઊંચો માનુષ્યોત્તર પર્વત છે. ત્યાં સુધી મનુષ્યનું જન્મમરણ થાય છે. પણ તેથી બહાર મનુષ્યનું જન્મમરણ થતું નથી, કદાપિ કોઈ દેવતા પૂર્વ ભવના વૈરથી અઢીદ્વીપ બહાર ઉપાડી લઈ જાય અથવા ગર્ભિણી ત્રીને લઈ જાય પરંતુ ત્યાં જન્મમરણ ત્રિકાળે થાય જ નહીં. વિદ્યાચારણ તથા જંઘાચારણ નંદીશ્વર તથા રૂચકદીપે જાત્રા કરવા સારૂ જાય છે ખરા, પણ તે મનુષ્યલોકમાંહે પાછા આવીનેજ ભરે. તે માટે મનુષ્યક્ષેત્ર નામ સાર્થક છે. For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ ચંદ્રમાના વિમાનવાહક દેવતા સોળહજાર છે. સુર્યના વિમાનવાહક સોળહજાર દેવો છે. ગ્રહના વિમાનવાહક આહજાર દેવ છે. નક્ષત્રના વિમાનવાહક ચારહજાર દેવો છે. તારાના વિમાનવાહક બે હજાર દે છે. અફસી ગ્રહ, અઠ્ઠાવીશ નક્ષત્ર, છાસઠહજાર કડાકોડી નવસે કેવાકેડી પર કડાકેડી એટલી તારાની સંખ્યા છે. એ સર્વ ચંદ્રને પરિવાર જાણ. ર હુનું વિમાન કાળું છે. ચંદ્રમાનાં વિમાનથકી ચાર આંગળ હેઠું ચાલે છે. એક તારા અને બીજા તારા વચ્ચે ઉત્કૃષ્ટ અંતર ૧૨૪૨ જનનું હોય છે. વિશેષ અધિકાર સર્વપન્નતિ જંબુદીપપન્નતિ વગેરેથી જાણ. ૧પ માંડલ ચંદ્રમાનાં છે. ૧૮૪ માંડલાં સૂર્યના છે. વ્યંતરદેવેનું સ્વરૂપ-હવે હજાર યોજન પૃથ્વી જે ઉપર રહી તે મળે છે જન ઉપર મૂકીએ અને સે ગેજન ઉપર મૂકીએ, મણે આઠ યોજનમાં વ્યંતરનિકાયના દેવો રહે છે. તે વ્યંતરદેવનાં (સ્થાન) ભુવન ઘણાં મનહર રમણિક છે, પૃથ્વીફ્રાય સંબંધી નગર અસંખ્યાત છે. વ્યંતરદેવના ઘરની બાહિરને આકાર વૃત્તાકારે છે અને માંહેલી કારે ખુણ છે, નીચે ભાગે કમળની કર્ણિકાને આકારે છે. વ્યંતરદેવો અતિસુંદર, દેદીપ્યમાન, દેવાંગનાઓના બત્રીશબદ્ધ નાટકની રચનાથી તથા ગાનતાનથી મગ્ન થયા છતા ગયું આયુષ્ય પણ જાણતા નથી. - વ્યતરનાં મેટાં નગર જંબુદ્વીપ બરાબર એક લાખ યોજન ગળ ચૂડીને આકારે છે. વ્યંતરદેવનાં જઘન્ય નગર ભરતક્ષેત્ર જેવડ For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ છે. મધ્યમ ભુવન છે તે મહાવિદેહક્ષેત્ર પ્રમાણ ૩૩૬૮૪ યોજન અને એક જનના ઓગણીશા ચાર ભાગ ઉપર એટલાં મોટાં છે. વ્યંતરદેવોના ભેદ–૧ પિશાચ, ૨ ભૂત, ૩ યક્ષ, ૪ રાક્ષસ, ૫ કિન્નર, ૬ જિંપુરૂષ, ૭ મહોરગ, ૮ ગંધર્વ. હાથમાં અને ગ્રીવામાં રત્નનાં આભૂષણ ધરનારા અત્યંત સ્વરૂપવાન પિશાચદેવ છે. ૧ કુષ્માંડા, ૨ પટકા, ૩ જોષા, ૪ આન્ડિકા, ૫ કાલા, ૬ મહાકાલા, ૭ ચક્ષા, ૮ અક્ષા, ૯ તાપિશાચ, ૧૦ મુખરપિશાચ, ૧૧ અધસ્તારકા, ૧૨ દેવા, ૧૩ મહાદેહા, ૧૪ દક્ષીકા, ૧૫ વનપિશાચ, એ પન્નર પ્રકારના પિશાચદેવ છે. ૧ સ્વરૂપા, ૨ પ્રતિરૂપા, ૩ અતિરૂપા, ૪ ભૂતત્તમા, ૫ સ્કંદિકા ૬ મહાકદિકા, ૭ મહાવેગા, ૮ પ્રતિછત્રા, ૯ આકાશગા. એ નવ પ્રકારના ભૂતદેવે છે, તે સ્વરૂપવંત સામ્યમુખવાળા હોય છે. શરીરે વિવિધ પ્રકારનાં વિલેપન કરે છે. ગંભીર સ્વભાવવાળા, પ્રિયદર્શની તથા હાથપગનાં તળીઓ, નખ, તાલુ, જીભ, હઠ જેમનાં લાલ હોય છે, એવા યક્ષદે હોય છે. તે દેદીપ્યમાન મુગટ ધારણ કરે છે. તેમના તેર ભેદ છે. ૧ પૂર્ણ ભદ્રા, ૨ મણિભદ્રા, તભદ્રા, ૪ હરિભદ્રા, ૫ સુમનભદ્રા, ૬ વ્યતિપાકભદ્રા, ૭ સુભદ્રા, ૮ સર્વતોભદ્રા, ૯ મનુષ્યપક્ષા, ૧૦ ધનાધિપતિ, ૧૧ ધનાધારા, ૧૨ રૂપિયક્ષા, ૧૩ યક્ષેત્તમા, એ તેર ભેદ યક્ષદેવના છે. સ્વભાવે ભયંકર અને જેમનું દર્શન પણ ભયંકર તથા જેમને જેતાં ભય ઉપજે એવા વિકાળ, રક્ત તથા લાંબા હોઠવાળા, તપનીય આભૂષણ ધારણ કરનારા, એવા રાક્ષસદે તે ૧ ભીમા, ૨ For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૯ Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાભામા, ૩ વિઘ્ના, ૪ વિનાયકા, ૫ જળરાક્ષસા, કે રાક્ષસરાક્ષસા, અને ૭ બ્રહ્મરાક્ષસા, એ સાત પ્રકારના રાક્ષસ દેવે છે. જેમનુ” દર્શન સૌમ્ય છે તથા જેના મુખને વિષે અધિક રૂપ અને શાલા છે તથા મસ્તકને વિષે મુકુટ છે જેમને એવા ૧ નિરા ૨ કિપુરૂષા, ૩ કિપુરૂષાત્તમા, ૪ હ્રદયંગમા, ૫ રૂપશાલિન, ૬ અનિદિતા, છ કિનાત્તમા, ૮ મનેારમા, હું તિપ્રિયા ૧૦ રતિશ્રેષ્ટા, એ દર્દી પ્રકારના કિન્નરદેવે છે. જેમના સાથળ અને ભુજામાં અધિક રૂપશાસા છે તથા મુખની અધિક ક્રાંતિ છે તથા નાનાપ્રકારનાં આભરણુ તથા ભૂષણ ધારણ કરનારા એવા ૧ પુરૂષા, ૨ સત્પુરૂષા, ૩ મહાપુરૂષા, ૪ પુરૂષવૃષભા, ૫ પુરૂષાત્તમા, ૬ અતિપુરૂષા, ૭ મહાદેવા, ૮ મતા, હું મેરૂપ્રભા, અને ૧૦ યશવંત, એ દૃશ ભેદ પુિરૂષદેવાના છે. એ જેમને વેગ અત્યંત છે, જેમનું સૌમ્યદર્શીન છે અને જેમહાટા શરીરવાળા અને સ્કંધ તથા ગ્રીવા જેની વિસ્તારવત છે અને જે વિચિત્ર પ્રકારનાં આભરણુ તથા ભૂષણ ધારણ કરનારા છે એવા ભુયંગા, ભાગશાલિન.. મહાકાયા, અતિકાયા, સ્મુધશાખન, મનેરમા, મહાવેગા, મહેશ્વક્ષા, મેકાંતા અને ભાવતા એ દશ પ્રકારના મહેારગદેવે છે. પ્રિયદર્શનવાળા, સ્વરૂપવત, સુસ્વરવાળા, મસ્તકે મુકુટ ધા રજી કરનાર, હાર છે ભૂષણ જેમનું એવા હાહા, હજુ, તુંપુરવ, નારદા, કૃષિવાદકા, ભૂતવાદકા, કાદંબા, મહાકાબા, રૈવતા, વિશ્વાવસવ, ગીતતિ અને ગીતયશ એ ખાર પ્રકારના ગધ દેશ છે. આઠ જાતિના વ્યંતર દેશમાં દક્ષિણ અને ઉત્તર શ્રેણિના બેઠે ફરી સાળ ઈંદ્રાં છે. For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ ભેદ. વર્ણ. દક્ષિણશ્રેણિ ઈ. ઉતરએણિ . વજામાં ચિન્હ. ૧ પિશાચ કાળા કાલેંદ્ર મહાકાલે કદબવૃક્ષ ૨ ભૂત કાળા સ્વરૂપે પ્રતિરૂપેંદ્ર સુલ વૃક્ષ ૩ યક્ષ કાળા પૂર્ણભદ્ર માણિભદ્ર વડવૃક્ષ ૪ રાક્ષસ ધેળા ભીમેંદ્ર મહાભીમુંદ્ર તાપસ વિશેષ ઉપગરણ ચિન્હ ૫ કિનાર શ્યામ કિંનરેદ્ર જિંપુરૂદ્ર ૬ કિં પુરૂષ ધોળા સપુરૂષેદ્ર મહાપુરૂષેદ્ર ચંપકવૃક્ષ ૭ મહોરગ કાળા અતિકાયેંદ્ર મહાકાયેદ્ર નાગવૃક્ષ ૮ ગંધર્વ ગીતરતીંદ્ર ગીતય તું બુરાના વૃ ક્ષનું ચિહ. અશોકવૃક્ષ કાળા ૮ ઇંદ્ર + ૮ ઈદ્ર = ૧૬ ઇં. વાણવ્યંતર દેવનું સ્વરૂપ–આઇસેં જનની ઉપર જે સે જન રહ્યા હતા. તેમાં દશ યોજન ઉપર મૂકીએ અને દશ એજન નીચે મૂકીએ, તે વચલા એંશી યોજન મધ્યે વાણવ્યંતરિક દેવો રહે છે. ૧ સંનિહિત, ૨ સામાનઈદ્ર, ધાતાદ, ૪ વિધાતા, ૫ ઋષિ, ૬ કષિ પાલેક, છ ઈશ્વર, ૮ મહેશ્વર, ૯ સુવ ઈક, ૧૦ વિશાલ, ૧૧ હાસ્યુઈ, ૧૨ હાસ્યરતિઈ, ૧૩ શ્વેતદ્ધ, ૧૪ મહાતઈદ્ર, ૧૫ પતંગદ્ધિ, ૧૬ પતંગપતિઈ , એ સળ ઈંદ્ર વાણવ્યંતરના છે. For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧. સર્વ મળી વ્યંતરના બત્રીશ ઈદ્ર, ભુવનપતિના વીશ ઈ, યદ્યપિ ચંદ્ર સૂર્ય તે અસંખ્યાતા ઈ છે, તથાપિ જાતિની અપેક્ષાએ ચંદ્ર સૂર્ય બેજ ગણીએ માટે જ્યોતિષીના બે અને વૈમાનિકના દશ ઈદ્ર મળી ચેસઠ ઈંદ્ર ગણત્રીમાં છે. વ્યંતરના બત્રીશ ઈદ્રોને તથા જ્યોતિષીના બે ઈદ્રોને લેપાળ હેતા નથી, અને તેઓને ત્રાયન્નિશક દેવતાઓ પણ હોતા નથી. મનુષ્યના ભેદ–૧ કર્મભૂમિને ૨ અકર્મભૂમિના, ૩ છપ્પન અંતરીપના. મનુષ્યના ૩૦૩ ભેદ થાય છે. તિર્યંચના ભેદ–૧ જળચર, ૨ સ્થળચર, ૩ બેચર, ૪ ઉરપરિસર્ષ, ૫ ભુજપરિસર્પ. ૧ જળચર–માછલાં, મગર, કાચબા, ગ્રાહજતુ વગેરે. ૨ સ્થળચર–ગાય, ભેંસ, બળદ, ઉંટ, શ્વાન, બિલાડી વગેરે. ૩ ખેચર–કાગડા, ચકલી, હંસ, ગીધ, મેના, પિપટ, પારેવાં વગેરે ૪ ઉરપરિસર્પ-સર્પ વગેરે. ૫ ભુજપરિસર્ષ—નાળિયે, ખીસકોલી વગેરે. મનુષ્યના ૩૦૩ ભેદ. દેવતાના ૧૯૮ ભેદ, તિર્યંચના ૪૮ ભેદ. નારકીના ૧૪ ભેદ. સરવાળે ૫૬૩ જીવના ભેદ જાણવા. શરીર, સંસ્થાન, ઈન્દ્રિય, પ્રાણ, પર્યાપ્તાની હાનિ-વૃદ્ધિ અનુસાર જીવ જુદા જુદા કહેવામાં આવે છે. સારાં ખાટાં શરીર. સારી બેટાં સંસ્થાન અને અધિક ઓછી ઈદિ પામવી એનું For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ર. મુખ્ય કારણ કર્મ છે. કમ એ વતુ પુદ્ગળ છે, અને તે જડ છે. આત્માને દુઃખકર્તા છે એ કર્મવસ્તુ અજ્ઞાનસ્વરૂપ છે. તેને વિશેષ અધિકાર આગળ કહેવામાં આવશે. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી, સૌધર્મ દેવલોક તથા ઈશાન દેવલેક સુધી ઉત્સધાંગુલ પ્રમાણ સાત હાથ શરીરમાન ઉત્કર્ટ જાણવું. ત્રીજા તથા ચોથા દેવલોકે છ હાથ શરીરમાન છે. બ્રહ્મ તથા લાંતકે પાંચ હાથ શરીરમાન, શુક્ર તથા સહસ્ત્રારે ચાર હાથ, આરણાદિક ચાર દેવ કે ત્રણ હાથ, રૈવેયકે બે હાથ અને અનુત્તર વિમાને એક હાથનું શરીરમાન જાણવું, જે દેવતાના ભવમાં જ્યાં સુધી દેવતા જીવે ત્યાં સુધી જે શરીર ધારણ કરે તેને ભવધારણુંય શરીર કહે છે, અને કારણસર વિકર્વણા કરી શરીર નીપજવે તેને વૈક્રિય શરીર કહે છે. વૈક્રિય શરીર ઉત્કૃષ્ટ એક લાખ યોજનનું કરે. નવરૈવેયક તથા પાંચ અનુત્તર વિમાનના દેવતાને વિષે એકલું ભવધારણીય શરીર છે; પણ ઉત્તરવૈિક્રિય શરીર કરવાની શક્તિ છતાં તેનું કોઈ કામ પડતું નથી કે જે થકી તેના રહેવાસી દેવતાને તે ઉત્તરક્રિય શરીર કરવું પડે. દેવતાને સ્વાભાવિક શરીર અને ઉત્તરક્રિયશરીર એ બન્ને પ્રારં. ભની વેળાએ અંગુળના અસંખ્યાતમે ભાગે હોય છે. અંગુળને અસંખ્યાતમો ભાગ જઘન્યથકી જાણવો. સામાન્ય રીતે ચારે નિકાયના દેવતાને વિષે સમુચ્ચય બાર મુહૂર્તને ઉત્કૃષ્ટ ઉપજવાને વિરહકાળ જાણુ. ભાવાર્થ એ છે કે ચારે નિકાયના દેવતા નિરંતર ઉપજે છે. તે ઉપજવામાં કેવારેક ઉછુટું અંતર પડે તો સામાન્યપણે બાર મુહૂર્તનું પડે. For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩. ગર્ભજ તિર્યંચ, મનુષ્ય, દેવતા અને નારક, એ ચારને ઉપપાત ને વિરહકાળ બાર મુહૂર્તને હોય એમાં પંચસંગ્રહ ગ્રંથની સાખ છે. સમૃછિમ મનુષ્યનો ઉત્કૃષ્ટ ઉપપાત અને વિરહકાળ ચોવીશ મુદ્દ ને હોય છે. ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી, સૌધર્મ અને ઇશાનવાસી દેવતાને ઉત્કૃષ્ટ ચોવીશ મુહૂર્ત ઉપજવાને વિરહકાળ છે. તેવાપછી બીજી કોઈ દેવતા અવશ્ય ઉપજે. સનતકુમારે નવ દિવસ ને વશ મુહૂર્ત ઉત્કૃષ્ટ ઉપજવાને વિરહકાળ છે. તેમજ મહેંદ્રદેવ કે બાર દિવસ ને દશ મુહૂર્ત, બ્રહ્મદેવલે કે સાડીબાવીશ દિવસ, લાંતપીસ્તાલીશ દિવસ, શુક્ર એંશી દિવસ, સહસ્ત્રારે સો દિવસ, આણત તથા પ્રાણતદેવ કે પ્રત્યેકે સંખ્યાતા માસને ઉપજવાને વિરહકાળ એટલે આણતે દશ માસ અને પ્રાણુતે અગિયાર માસ અને આરણ તથા અશ્રુત એ બે દેવલોક સંખ્યાના વર્ષને ઉપજવાને વિરહકાળ છે. પછી જરૂર બીજે દેવતા ઉપજે, તે જ્યાં સુધી સે વર્ષ પુરા ન થાય ત્યાંસુધી સંખ્યાતા વર્ષ ગણવાં. નવરૈવેયકના પહેલા ત્રિકમાં સંખ્યાતા સેંકડો વર્ષ, બીજ મધ્યમ ત્રિક સંખ્યાતા હજાર વર્ષ અને ત્રીજા ઉપરના ત્રિકે સંખ્યાતા લાખ વર્ષને ઉપજવાને વિરહકાળ જાણે. જ્યાં સુધી સહસ્ત્ર વર્ષ પૂરાં ન થાય ત્યાંસુધી સંખ્યાતા વર્ષ શત ગણવાં. જ્યાંસુધી લાખ વર્ષ પૂરાં ન થાય ત્યાંસુધી સંખ્યાતા વર્ષ સહસ્ત્ર ગણવાં. જ્યાં સુધી કોડ વર્ષ પૂરાં ન થાય ત્યાંસુધી સંખ્યાના વર્ષ લાખ ગણવાં. વિજય, વિજયંત, જયંત, અપરાજિત, એ ચાર વિમાનને વિષે પલ્યોપમનો અસંખ્યાત ભાગ વિરહાકાળી હોય છે, અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં પલ્યોપમનો. સંખ્યાતમો ભામ ઉપપાત વિરહકાળ હોય પછી અવશ્ય બીજો દેવતા ઉપજે. For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ ભુવનપતિઆદિથી તે સર્વાર્થસિદ્ધવિમાન પતના દેવતાને જઘન્યપણે એક સમયને ઉપજવાને વિરહકાળ હોય. ઉ૫પાત વિરહની પેઠે વન વિરહકાળ પણ જઘન્ય ઉત્કૃષ્ટ જાણ. એક, બે, ત્રણ, ચાર, સંખ્યાતા ને અસંખ્યાતા દેવતા એક સમયમાં ઉપજે અને ચવે. ભુવનપતિથી માંડીને સહસ્ત્રારદેવલેક સુધી જધન્યથકી એક સમય માટે જે ઉપજે તે એક, બે, ત્રણ ઉપજે તથા એવે અને ઉત્કૃષ્ટી સંખ્યાતા તથા અસંખ્યાતા ઉપજે અને એવે, કેમકે સહસ્ત્રારદેવલોક પર્યત તિર્યંચ પણ જાય છે માટે અસંખ્યાતા ઉપજે અને ચે. આઠમા દેવલોકથી ઉપરના દેવતા એક સમયમાંહે સંખ્યાતા ઉપજે અને એવે, પણ અસંખ્યાતા નહીં, કેમકે ત્યાં મનુષ્યજ જઈ શકે છે અને ત્યાનો દેવતા ચવે તે પણ મનુષ્યજ થાય છે, તે માટે તે મનુષ્ય સંખ્યાતાજ છે. પર્યાપ્ત મનુષ્ય તથા પર્યાતા તિર્યંચ પચંદિય એ બે દેવતાની ગતિમાહ ઉપજે. અને શેષ દેવતા, નારકી, એકેદ્રિય, વિગલેંદ્રિય, વળી અપર્યાપ્તા પંકિય, તીર્થંચ અને મનુષ્ય એટલા મહેલે કોઈ જીવ મરીને દેવતા થાય નહીં. અસંખ્યાતા આયુષ્યવાળા યુગલિયા મનુષ્ય તથા તિર્યંચ સર્વે નિશ્ચયે દેવતાની ગતિમાંહે અવતરે. સંમૂર્ણિમ મનુષ્ય મરીને ઉત્કૃષ્ટપણે ભુવનપતિ તથા વ્યંતરને વિષે જાય, પણ જ્યોતિષમાં ન જાય. પંચાગ્નિ તપનારા, મિથ્યાત્વી તપસ્વી, ઉત્કૃષ્ઠ રેષને ધારણ કરનારા, અહંકાર કરનારા, તપશ્ચર્યા કરતાં વૈરભાવને પ્રતિબંધ કરનારા જીવો મરી અસુરકુમાર ભુવનપતિમાંહે ઉપજે છે. For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ કંદમૂળ ભક્ષણ કરનાર વનવાસી તાપસ કાળ કરી જ્યોતિષી થઈ શકે છે. ચરક અને કપિલમતિ ત્રિદંડી ઉત્કૃષ્ટ બ્રહ્મદેવલે સુધી જઈ શકે છે. હાથી, બળદ, સંબળ–કંબલ જેવા સમ્યવધારી દેશવિરતિસહિત મરીને આઠમા સહસ્ત્રાદેવલેક સુધી જઈ શકે છે. દેશવિરતિ શ્રાવક કાળકરી બારમા દેવલોક સુધી જાય છે. રજોહરણાદિ સાધવેષધારી મિચ્છાદષ્ટિ હોય તે ક્રિયાના બળેકરી નવરૈવેયક સુધી જાય. ચૌદ પૂર્વી સાધુ જઘન્યથકી છઠ્ઠી લાંતક દેવળેક સુધી જઈ શકે. તાપસ, સંન્યાસી, શાક્યાદિકને જઘન્યથકી બંતરમાં ઉપજવું હોય. શ્રી પન્નવણુજી સૂત્રમાણે તાપસને જઘન્યથકી ભુવનપતિમાંહે ઉપજવું કહ્યું છે. જે શરીરના હાડને દઢ દઢતર બંધ તેને સંઘયણ કહે છે. સંધયણના ૬ ભેદ છે. ૧ વજઋષભનારાચસંઘયણ, ૨ ઋષભનારાચઘયણ, ૩ નારાચસંઘયણ, ૪ અર્ધનારાચસંધયણ, ૫ કલિકાસંઘયણ, ૬ સેવાસંધયણ. ગલ જતિય ચ તથા મનુષ્યને છએ સંઘયણ હોય. સંમૂર્ણિમ પયિતિર્યંચ તથા સંમૂર્ણિમ મનુષ્યને એક સેવા સંઘયણ હોય છે. વિગઠિયને છેવટ્ટો સંધયણ હોય. કમ્મપડિમાંહે સંમૂર્ણિમપં. ચંદ્રિયતિર્યંચને છએ સંધયણ કહ્યાં છે. તકેવલીગમ્ય. દેવતા તથા નારકી અસંઘયણી છે, કેમકે સંઘયણ તે હાડરચના વિશેષ છે, તે હાડ દેવતા તથા નારકીને નથી. છેવટ્ટા સંઘયણવાળા જીવ ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને ચોથા દેવલોક સુધી જઈ શકે છે. કલિકાસંધયણવાળો પાંચમા અને છડ઼ા દેવલોક સુધી જઈ શકે છે. અર્ધનારાયસંધયણે આઠમા દેવલોક For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુધી જાય. નારાચપંઘયણે કરી દશમા દેવલોક સુધી જાય. કષભનારાન્ચ કરી બારમા દેવલોક સુધી જાય. વજઋષભનારાચસંઘયણે કરી ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી, બાર દેવલોક, નવરૈવેયક અને પાંચ અનુત્તરવિમાન અને યાવત મોક્ષે પણ જાય. એટલે પહેલા સંઘયણવાળા જીવ મોક્ષે જાય. જ્યાં જ્યાં સંધયણ હોય ત્યાં ત્યાં સંસ્થાન હોય છે. સંસ્થાનશરીરને આકારવિશેષ. તે સંસ્થાનના ૬ પ્રકાર છે. ૧ સમરસ, ૨ ન્યધ, ૩ સાદિ, ૪ વામન, ૫ કુજ, ૬ હુંડક. જને ઉપર મુજબ ૬ સંસ્થાન હોય છે. અજીવને પાંચ સંસ્થાન હોય છે. ૧ પરિમંડલ, ૨ વટ, ૩ ચિંશ, ૪ ચેરસ, ૫ આયત, તે પાંચ અજીવ પુદગલ સ્કંધનાં હોય છે. ગર્ભજમનુષ્ય તથા ગર્ભજતિને છએ સંસ્થાન હોય છે, દેવતાને સમરસ સંસ્થાન હોય છે. નારકી, એકેંદ્રિય, વિગલે દ્રિય, સંમૂર્ણિમ પંચેદિય તિર્યંચ તથા સંમઈિમ મનુષ્ય એ સર્વ હુંડકસંસ્થાનવાળા હોય. કમ્મપયડીમાંહે સંમૂર્ણિમ પંચેંદ્રિય તિર્યંચને એ સંસ્થાન કહ્યાં છે. એકંદ્રિય માં પૃથ્વી મસુરચંદા સંસ્થાનવાળી છે. અપકાયનું બિદુ જેવું સંસ્થાન, તેઉકાયનું સચિકલાપ સંસ્થાન, વાયુકાયનું પતાકાને આકારે સંસ્થાન, વનસ્પતિકાયનું વિચિત્ર પ્રકારે સંસ્થાન છે. વાયુકાય વૈક્રિય શરીર કરે તે પણ પતાકા જેવાં સંસ્થાન કરે. પં. ચંદ્રિય તિર્યંચ અને પચંદ્રિય મનુષ્ય તથા બારમા દેવલોકના દેવતા સુધી જે ઉત્તરમિરૂપ કરે તે નાના રસ્થાનવાળું જાણવું. નારકી ઉત્તરક્રિયરૂપ કરે તે પણ સંસ્થાને જાણવું For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ દેવતા ચવીને ક્યાં ઉપજે તે કહે છે–સામાન્યપણે ચારે નિકાયના દેવતા દેવલોકમાંથી ચવીને એક યુગલિયા વિના ગર્ભજ પર્યાપ્ત સંખ્યાના આયુષ્યના ધણુ મનુષ્ય તથા તિર્યંચને વિષે જાય પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયમ હે દેવતા મરીને ઉપજે. સનતકુમાર આ લેઇને સહસ્ત્રાર દેવલોક સુધીના દેવતા ચવીને એકેદ્રિયમાંહે ઉપજે નહીં. આણુત પ્રમુખ દેવકથી માંડી અનુત્તર વિમાન સુધીના દેવતા ચવીને ગર્ભ જ પર્યાપ્તા સંખ્યાના આયુષ્યવાળા સામાન્ય મનુષ્યમાંહે ઉપજે, પણ પૃથ્વી આદિક એકેંદ્રિયમાંહે ને ઉપજે તથા નિયેચમાં પણ ઉપજે નહીં ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી, સૌધર્મ અને ઇશાન દેવલેક સુધી દેવીઓનું ઉપજવું હોય. ઉપરાંત દેવીઓને ઉપજવું હેય નહી. ઉપરના દેવતાના ભેગને માટે સૌધર્મ તથા ઇશાન દેવલોકની અપરિહિતા દેવીઓ આઠમા સહસ્ત્રાર દેવલેક સુધી જાય. અમ્યુત દેવલેથકી ઉપરાંત દેવતાનું પણ ગમનાગમન નથી. હેલા દેવોને બારમા દેવલકથકી ઉપરાંત જવાની શક્તિ નથી તથા ઉપરના દેવતાને અહીંયાં આવવાનું પ્રયોજન નથી, કારણ કે નવરૈવેયક તથા પાંચ અનુત્તર વિમાનના દેવતા તીર્થ કરના કલ્યાણક મહિમા માંહે પણ શયાથી નીચે ઉતરે નહીં પણ શય્યામાં બેઠાં થકાં નમસ્કારાદિક ભક્તિ સ્થાગ્ય જાળવે અને સંદેડ ઉપજે તો મને વર્ગણાએ પ્રશ્ન કરે, અને કેવળી પણ કેવળજ્ઞાને જાણીને મનોવર્ગણુએ ઉત્તર આપે. For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ લેશિયા સ્વરૂપ–જેણે કરી છવ, કર્મ સાથે આલેષ પામે તેને લેશ્યા કહે છે. તે લેાના બે ભેદ છે. એક દ્રવ્યલેશ્યા તથા બીજી ભાવલેશ્યા. ત્યાં આત્માને કાળાં, પીળાં આદિ દ્રવ્યરૂપ કર્મયુદ્ગલસયોગ તે દ્રવ્યલેશ્યા અને આત્માના શુભાશુભ પરિણામ તે ભાવલેશ્યા. ૧ કૃષ્ણલેશ્યા, ૨ નીલેશ્યા, ૩ કાતિલેશ્યા, ૪ તેજસ્થા, ૫ પદ્મશ્યા, ૬ શુકલેશ્યા, એ છ લેસ્યા છે. ભુવનપતિ તથા વ્યંતરને કૃષ્ણ, નીલ, કાપત અને તેજોલેસ્યા એ ચાર વેશ્યા હોય છે, પરમાધામીને એક કૃષ્ણલેશ્યાજ હોય છે, અને જ્યોતિષી, સૌધર્મ અને ઈશાન એ બે દેવલોકને વિષે એક તેજે. લેશ્યા હોય છે. સનતકુમાર, મહેંદ્ર અને બ્રહ્મ એ ત્રણ દેવલેકે પદ્મવેશ્યા હોય. લાંતક આદે લેઈને પાંચ અનુત્તર સુધીના દેવોને એકલી શુકલ લેસ્યા હોય. એ સર્વ લેસ્યા નિર્મળ, શુદ્ધ, શુદ્ધતર, અનુક્રમે જાણવી. आहार. કેવળ શરીરેકરી જે આહાર તે એજાહાર, યદ્યપિ શરીર પાંચ છે, તથાપિ તેજસ અને કાશ્મણ શરીરે કરી જીવ ઉત્પત્તિ દેશે આવી પૂર્વ શરીર ત્યાગે. વિગ્રહગતિ અથવા અવિગ્રહગતિવાળા જીવ પ્રથમ સમયે ઔદારિક શરીર એગ્ય પુગલાહાર કરે, બીજા સમય આદે દેઈ કાર્માણ સાથે ઔદારિક મિએ આહાર કરે, તે જયાંસુધી શરીર પૂર્ણ નીપજે ત્યાંસુધી. એ પૂર્વોક્ત સર્વ તેજસશરીર તેણે કરી જે આહાર તે પ્રથમ જાહાર જાણ, For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૯ સ્પર્શે દ્રિયેકરી જે આહાર તે ખીજો લેામાહાર જાણવા. જેમકે તેલ ચાપડવાથકી મુખે ચીકાશ થાય, ઉનાળે પાણીની છાંટ લાગ વાથી શીતળ પુદ્ગળ તૃષા મટે ઇત્યાદિ કાળીઆએ કરી આહારના જે મુખમાં પ્રક્ષેપ કરવા તે કવળાહાર જાણવા. દેવતા, નારકી અને એક્રેદ્રિય વિના બાકીના જીવ કવળાહારી હોય છે. દેવતા, નારી તથા એકદ્રિયને કવળાહાર નથી. કિંતુ પાઁસિ પૂરી કર્યા પછી લેમાહારી હોય. તેમાં દેવતા મન:કલ્પિત શુભપુદ્ગલને સર્વ કાયાએ આહાર કરે. નારકીને અશુભપણે પરિણમે સતિ"ચ તથા મનુષ્યને ત્રણ પ્રકારના આહાર હાયકવારેક ચિત્ત, કેવારેક અચિત્ત, કૅવારેક ઉભયરૂપ હાય. દેવતા તથા નારીને ચિત્ત આહાર હાય. દેવતાને આયુષ્ય ઉપર આહાર કાળમાન છે, પરંતુ નારકીને આહારે કાળમાન ન હોય. વિગલેત્રિય તથા નારકીને આહાર લીધા પછી આહાર ઇચ્છા ઉત્કૃષ્ટી અંત પછી ઉપજે. એકેદ્રિય પૃથ્વીદિકને આહારાભિલાષ નિરંતર ઉપજે, ને પંચે દ્રિયતિય ચને રાગાદિક અભાવે એ અહારાત્રને આંતરે આહારાભિલાષા ઉપજે. તથા મનુષ્યને ત્રણ અહારાત્રને આંતરે આહારાભિલાષા ઉપજે એ એ ઉત્કૃષ્ઠ આહારાંતર તે ઉત્તરકુર, દેવકુરૂ તથા ભરત અને અરવતે, સુષમસુષમાકાળે ત્રણ પઢ્યાપમ આયુષ્યવાળા તિર્યંચ–મનુષ્ય આત્રી જાવે. વિગ્રહગતિવાળા ઉત્કૃષ્ટપણે ચાર સમય અાહારી હાય, અને આઠે સમય પ્રમાણુ કેવલીસમુદ્ધાત છે. તેમાં ત્રોજે, ચેાથે અને પાંચમે સમયે કેવળ કાણુ ચેાગી. હાય. તે ત્યાં ત્રણુ સમય ઋણુ!હારક જાણુવા, અને ચૌદમે ગુણુાણે શૈલેશીકરણે અંતર્મુહર્ત પ્રમાણુ For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અણહારક જાણવા અને સાદિ અનંત મેક્ષમાંહે સિદ્ધના જીવ અનંત કાળ અણાહારી જાણવા. બાકીના સર્વ જીવ આહારક જાણવા. દુહા હાડ રૂધિર નખ રોમ માંસ, કેશ રહિત સુરકાય; વિઝા મૂત્ર રહિત તેમ, સુખમાં ગાળે આય. પરસે તે થાય નહિ, નિર્મળકાથી સુર; કપૂર સરખો શ્વાસ છે, ભોગી સુખ ભરપૂર. ઉત્પત્તિકાળે અંતર્મુહૂર્તમાંહે પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી અત્યંત તરૂણુપુરૂષ સરખા સર્વ અંગમાં ભૂષણ ધારણ કરનાર દેવતાઓ હોય. શ્રી જીવાભિગમસૂત્રના અભિપ્રાયે કઈ કહે છે કે, દેવતા આભૂષણ તથા વઍકરી રહિત છે, તે ઉત્પત્તિ કાળજ જાણવા. પરંતુ ઉપપાત સભાએ ઉપજે, અભિષેક સભાએ સ્નાન કરે, અલંકાર સભાએ અલંકાર પહેરે, વ્યવસાય સભાએ પુસ્તક વાંચી પૂજેપગરણ વ્યવસાય લીએ, પછી સુધર્મા સભાએ, સિદ્ધાયતનને વિષે જિનપ્રતિમાને પૂજે. એ સર્વ જુદાં જુદાં કૃત્ય કરનાર દેવતાને કેમ -વસ્ત્રરહિત કહેવાય. વસ્ત્રસહિત દેવતા જાણવા. દેવતા આંખ મીટકારે નહીં. મને કરી સર્વ કાર્યસાધક હેય. ઉરમાં કુલની માળા હોય તે કોઈ દિવસ કરમાય નહીં. મનુષ્યલોકમાંહી આવે છતે ભૂમથકી ચાર આંગુલ અધર ( ઊંચા ) પગ રાખે. તીર્થકરનાં જન્માદિ પાંચ કલ્યાણકનેવિષે તપસ્વીના તપ પ્રભાવે, જન્માંતરના સ્નેહથકી અથવા રીસથકી દેવતા અહીં આવે છે. તે જ - સભાએ સભાએ ઉપર For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધર્મ અને ઈશાન દેવલોકના દેવ રત્નપ્રભા પૃથ્વીને હેઠલા. ભાગ પર્યત અવધિજ્ઞાને કરી દેખે. સનતકુમાર ને માહેંદ્રના દેવતા બીજી શર્કરાખભા પ્રત્યે દેખે, બ્રહ્મ ને લાંતકના દે ત્રીજી નરક સુધી દેખે. શુક્ર તથા સહસ્ત્રારના દેવ થી પંકપ્રભા પ્રત્યે ખે આકૃત, પ્રાણત, આરણ અને અચુત, એ ચાર દેવલોકના દેવતા પાંચમી ધુમપ્રભા નરક સુધી દેખે. ત્રણ હેઠલા ને ત્રણ મધ્યના એવા છ રૈવેયકના દેવ તે છઠ્ઠી તમપ્રભાનરકમૃથ્વી સુધી અવધિજ્ઞાને કરી દેખે, ને ઉપરના ત્રણ રૈવેયકના દેવતા તે સાતમી તમતમપ્રભા નામા નર પૃથ્વી સુધી દેખે, અને પાંચ અનુત્તરવિમાનના દેવો કાંઈક ઉણું લેકનાલી પંચાસ્તિકાયરૂપ ચૌદરાજ પ્રમાણુ અવધિજ્ઞાને કરી દે. નારીનું અવધિજ્ઞાન પાણી ઉપર તરવાના ત્રાપાના આકારે જાણવું. ભુવનપતિનું પાલાને આકારે, વ્યંતરનું અવધિજ્ઞાન ઢેલને આકારે, જ્યોતિષીનું અવધિજ્ઞાન જાલરને આકારે, બાર દેવકના દેવેનું અવધિજ્ઞાન મૃદંગને આકાર, નવયકના દેવનું અવધિજ્ઞાન કુલે ભરી ચંગેરીના આકાર, અનુત્તરદેવોનું અવધિજ્ઞાન કુમારી કન્યાનો ગલકંચુઓ જેવો પિશવાદ તુરકણું પહેરણ પહેરે એને ઉર્ધ્વ સર કંચુક કહે છે એ નામે મારવાડ દેશમાં પ્રસિદ્ધ છે તેને આકારે જાણવું. તિર્યંચ તથા મનુષ્યનું અવધિજ્ઞાન નાનાપ્રકારના સંસ્થાને સંસ્થિત જાણવું. સ્વયંભૂરમણ સમુદ્રમાંહે ભસ્ય સર્વ આકારે છે પરંતુ વલયાકારે નથી અને મનુષ્ય તથા તિર્યંચને અવધિજ્ઞાન વલયાકારે પણ છે. ભુવનપતિ તથા વ્યંતરને અવધિજ્ઞાન ઉંચું ઘણું હોય ને તીખું તથા નીચું થતું હોય. વૈમાનિકને નીચું અવધિજ્ઞાને ઘણું હોય For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને તીખું તથા ઉંચું શેડું હેય. નારકી તથા તિર્યંચને તીર્ણ અવધિજ્ઞાન ઘણું હોય અને ઉંચું તથા નીચું થયું હોય. મનુષ્ય તથા તિર્યંચને અનેક પ્રકારનું અવધિજ્ઞાન હોય છે. नरकस्वरूप. નરકે સાત છે. ૧ રત્નપ્રભા, ૨ શર્કરપ્રભા, ૩ વાલુકપ્રભા ૪ પંકપભા, ૫ ધમપ્રભા, ૬ તમwભા, ૭ તમતમપ્રભા, એ સાત છે. ઘણું પાપકૃત્ય કરનાર, ક્રોધી, આરંભાદિ કરલેશ્યાવત, મૂઢમતિ, પરને દુઃખ દેનાર, હિંસા કરનાર છે નરકમાં ઉત્પન્ન ચાય છે. નરકનાં નામ. જઘન્ય સ્થિતિ. ઉત્કૃષ્ટ સ્થિતી. ૧ રત્નપ્રભા. ૧૦ હજાર વર્ષ. ૧ સાગરેમ. ૨ શર્કરપ્રભા. ૧ સાગરોપમ. ૩ સાગરોપમ. ૩ વાલુકભા. ૩ સાગરેપમ. ૭ સાગરેપમ. ૪ ૫ પ્રભા. ૭ સાગરોપમ. ૧૦ સાગરોપમ. ૫ ધમપ્રભા. ૧૦ સાગરોપમ. ૧૭ સાગરેપમ. ૬ તમઃપ્રા. ૧૭ સાગરોપમ. ૨૨ સાગરેપમ. ૭ તમ તમભા. ૨૨ સાગરોપમ. ૩૩ સાગરેપમ. નરકનાં નામ. દરેક નરકના પાથડા. નરકાવાસ, ૧ રત્નપ્રભા. ૧૩ ૩૦ લાખ, ૨ શર્કરપ્રભા ૨૫ લાખ. ૩ વાલકઝભા. ૧૫ લાખ. For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ ૪ ૫ કપ્રભા ૧૦ લાખ. ૫ ધમપ્રભા. ૩ લાખ. ૬ તપઃપ્રભા. પાંચે ઉણું ૧ લાખ. ૭ તમઃતપ્રભા. ૧ સાતમી ૫ દરેક નરકના પાડાનું જધન્ય-ઉત્કૃષ્ઠ આયુષ્ય, મોટી સંધચણી વગેરે પ્રથથકી જાણવું. એ સાતે નરકમાં જ્યાં સુધી જીવ રહે ત્યાંસુધી સદા વેદના દે. આંખ મીચી ઉઘાડીએ એટલો વખત પણ નારકીને સુખ નથી પરંતુ એકાંત દુઃખજ ભોગવે છે. નારકી છેને ત્રણ પ્રકારની વેદના છે. ૧ ક્ષેત્રવેદના, ૨ અ ન્યવેદના, ૩ પરમાધામી કૃત વેદના. ક્ષેત્રવેદના–એક રત્નપ્રભા, બીજી શર્કરા, ત્રીજી વાલુકા, એ ત્રણ નરકના છ શીતયોનિયા છે. અને યોનિસ્થાન વિના બીજી જે નરકભૂમિકા છે તે ઉષ્ણ છે. તે માટે નારકી શીતયોનિયા તે ઉષ્ણુ વેદના વેદે છે. ત્યાં જેવા અગ્નિવર્ણ ખેરના અંગારા તે કરતાં પણ નરકભૂમિકા અત્યંત ઉષ્ણુ જાણવી. એમ બીજા નરકને વિષે ભાવના જાણવી. પંકપ્રભા નરકે ઉપરના ઘણા નરકાવાસા તો ઉષ્ણ છે અને નીચલા થડા નરકાવાસા થોડા શીત છે. પ્રેમપ્રભાને વિષે શીતળ નરકાવાસા ઘણું છે અને ઉષ્ણ છેડા છે, તથા છઠ્ઠી અને સાતમીએ એકાંત શીતળ ભૂમિકા છે, અને નારકી એકાંત ઉષ્ણુયોનિયા છે, પરંતુ નીચે નીચે નરકે અનંતગુણ તીવ્ર, તીવ્રત, તીવ્રતમ છે. નરકે મળે ઉષ્ણવેદના ને શીતવેદનાનું સ્વરૂપ એવું છે કે, ગ્રીષ્મરૂતુના અંતે મધ્યાન્હ સમયે સૂર્ય પ્રાપ્ત થયો છતાં અને આકાશ મેધરહિત છતાં અત્યંત દુષ્ટ For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પિત્તપ્રકોપે કરી વ્યાકુળ અને છત્રરહિત ચારે દિશાએ પ્રદિપ્ત થએલી અગ્નિજવાળા તેણે કરી વ્યાપ્ત એવા કોઈ પુરૂષને જેવી ઉષ્ણવેદના હેય તે કરતાં પણ ઉષ્ણવેદના નારકાવાસામાં રહેલા નારકીને અને ગુણી જાણવી. શીતાનિયા નારકીને ઉષ્ણવેદના નરકાવાસાથી લેઈ ખેરના અંગારામાંહે નાખી ધમે, તેવારે તે નારકી ચંદન જેવી શીતળતા પામીને અત્યંત સુખ પામ્યા છતા તે અગ્નિમાંહે નિકા પામે. વળી પિષ તથા માઘ મહિનામાં રાત્રિને સમયે શીતળવાયુ વાય તેણે કરી જેમ હદય વગેરે કંપે તથા હિમાચળમાંહે ઘરહિત બેઠેથકે ઉપરથી હિમ પડતાં જેવી શીતવેદના હોય તેથી અનંતગણું શતવેદના નરકાવાસમાં હેય. તે શીતવેદના યુક્ત નરકમાંથી તે નારકીને બાહેર કાઢી પૂર્વે કહ્યા એવા હિમાચળાદિક સ્થાને જે મૂકીએ તે નિરૂપમ સુખી થયા છતાં નિદ્રા પ્રત્યે પામે. પ્રતિક્ષણે જે જે આહારાદિક નાના પ્રકારના પુગળનું જે બંધન તે થકી પ્રદિપ્ત થયેલા અગ્નિ કરતાં પણ અત્યંત દારૂણ હેય. ગતિ ઊંટ સરખી હોય, હુડકસંસ્થાન હોય, નારકીને ભીડા પ્રમુખના પુગળ ઉડીને લાગે તે શસ્ત્રધારા સરખા હોય. નરકાવાવાસાને વર્ણ સર્વત્ર અંધકારમય અને વિષ્ટા, મૂત્ર, લેમ્પ, મલ, લેહી, વસા, પરૂ અને મેદ ભયું તળીયાનો ભાગ છે. સ્મશાનની પેઠે ઠામ ઠામ કેસ, નખ, હાડ, માંસ, લેહી પડયાં હોય. મરેલાં કુતરાં, બિલાડાં, સર્પના કરતાં પણ અત્યંત દુર્ગધ હેય. કડવી તુંબડી કરતાં પણ અત્યંત કડે રસ હોય. સ્પર્શ વીંછીના કાંટા સરખો હોય. નવમો અગુરુલઘુ પરિણામ તે અત્યંત દુઃખનું સ્થાનભૂત For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir જાણુવા. દશમા શબ્દ તે અત્યંત વિદ્યાપાદ દુઃખકારી શબ્દના પુદ્દગળ હોય. એ પ્રકારે નારીને પુહૂળ પરિણમે. ભલા કરતાં ભૂંડા પરિણમે. વૈમાનિક દેવતાના હાથના સ્પર્શથકી પશુ નારકીને અત્યંત દુઃખ હાય. સમસ્ત અઢી દ્વીપનાં અન્ન તથા ધૃત આપીએ તેાપણુ નારકી છવાની ભૂખ મટે નહીં એવી ક્ષુધાવેદના હાય. સમસ્ત સમુદ્ર, નદી, તળાવ વગેરેના પાણી નારકીછવાને પાઇએ તાપણુ નારકોનું ગળું, તાળવું તથા હાઠ સૂકાતાં રહે નહીં એવી તૃષાવેદના છે. છરી, કરવતે કરી ણુતાં પણ તેની ખસની ખંજવાળ મટે નહીં. નારકીના જીવ સદા પરવશ રહે. અહીંયાં રહેનારા પુરૂષો કરતાં પણ અનતગુણા વર સર્વદા ાય. શરીરે દાહ અત્યંત હાય નવમેા ભય અને દશમા શાક એ એ મનુષ્ય કરતાં અનંતગુણા હાય, અને નારકીના જીવાને વિભગજ્ઞાન પણ દુ:ખદાઈ છે. પરમાધામી પણ નારાને ભાલા, શસ્ત્ર, તલવાર, તીર દેખાડી અત્યંત દુઃખ આપે છે. અન્યાત્યવેદના નારકોના બે ભેદ છે. ૧ મિથ્યાદષ્ટિ, ૨ સગષ્ટિ. ત્યાં જેમ ભીલ તથા વણજારાને કૂતરા ખીજા કૂતરાને દેખી અત્યંત ક્રોધ પામી સામે લડવા આવે અને નખે તથા દાંતે કરી યુદ્ધ કરે, તેમ મિથ્યાત્વી નારકી જે હાય તે પણ વિભગજ્ઞાને કરી ખીજા નારકીને દૂર થકી આવતા દેખી ક્રોધે કરી અત્યંત રૌદ્ર એવુ` વૈક્રિયપ કરે, અને પોતપોતાના નરકાવાસાને વિષે પૃથ્વીના સ્વભાવાત્પન્ન હથીઆર વા નવાં વિધુર્યાં એવાં ત્રિશૂલ અને ભાલા પ્રમુખ વા હાથ, પગ, For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દાંત, નખે કરી માંહમાંહે પ્રહાર કરે. તે પ્રહારેકરી પીડા પામેલા તે લેહીના કાદવમાં આળોટતા રૂદન કરે. મોટા ભયંકર શબ્દ મૂકે. સમ્યગદૃષ્ટિ નારકી હોય તો પિતાનાં પૂર્વભવકૃત પાપને સમરણ કરી બીજા નારકીથી થએલું દુઃખ સમ્યપ્રકારે સહન કરે, પણ બીજાને પીડા ઉપજાવે નહીં. પરમાધામીકૃત વેદના-નરકાવાસાની પહેલી ભીંતને વિષે નિકુટ આલા છે. તે નારકીને ઉપજવાની યોનિ જાણવી. ત્યાં નારકી ઉપન્યા પછી અંતર્મુહૂર્તો આળીયો (આલો) નાનો અને શરીર મોટું થાય. તેથી તેમાં સમાય નહીં તેવારે નીચે પડે. તે જે નીચે પડે કે તરત પરમાધામી ત્યાં દેડી આવે. આવીને પૂર્વકૃત કર્સના અનુસારે દુઃખ આપે. જેણે મદ્યપાન કર્યું હોય તેને તપાવેલું સીસું પીવરાવે. પરસ્ત્રીસંગી જે હોય તેને અગ્નિમય લેહની પૂતળીનું આલિંગન કરાવે અને કૂટશીમલાના વૃક્ષ ઉપર બેસાડે. લોઢાના ઘણે કરી ઘાત કરે. વાંસલાએ કરી છે. ક્ષત ઉપરે ક્ષાર આપે. ઉના તેલમાંહે તળે. કુંત ભાલામાંહે શરીરને પરોવે. ભઠ્ઠીમાંહે શેકે. ઘાણીમાંહે પીલે. કરવતે કરી વેહેરી નાખે. કાક, કૂતરા, ઘુઅડ, સિંહ પ્રમુખને વિકૂવી કદર્શન કરાવે. વૈતરણ નદીમાંહે ઝબળે. અસિપત્રવનમાંહે પ્રવેશ કરાવે. તપેલી રેતીમાંહે દોડાવે. વજમય કુંભમાંહે તીવ્ર તાપે કરી પચતાં, નારકી ઉત્કૃષ્ટા પાંચસે યોજન ઊંચા ઉછળે. ત્યાંથી તેઓને પાછા પડતાં વજુમય ચંચુએ કરી પક્ષીઓ તોડે. ધરતી પર પડ્યા છતા વાધ ખાય, એવા તે પરમાધામી અધમ મહાપાપીષ્ટ ક્રરકમી હોય. કદણ્યમાન એવા નારકને માંહોમાંહે પાડા, કૂકડા, મેંઢાની પેરે ઝુઝતાં (યુદ્ધ કરતાં ) દેખી પરમાધામી હર્ષ પામે, અટ્ટહાસ For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ४७ Acharya Shri Kailassagarsuri Gyanmandir કરે, પાહગઠ્ઠાદારી બજાવે, જેમ અહીંયાંના લાક નાટક દેખી ખુશી થાય તેમ પરમાધામી નારકીને ત્રણે પ્રકારની કદના દેખી ખુશી થાય. નારકીને દુઃખ થવામાં તથા દુ:ખી દેખી ખુશી થવામાં પરમાધાવી દેવાને જેવી પ્રીતિ છે તેવી પ્રીતિ ખીજા કશામાં નથી. સાતે નરકામાં ક્ષેત્રવેદના હાય. શરીરેકરો અન્યેાન્યવેદના સાત નરકે છે. પ્રહરકૃત વેદના પહેલી પાંચ નરકે છે. પહેલી ત્રણ નરકનેવિષે પરમાધામીકૃત વેદના છે. રત્નપ્રભાનું એક લાખ એંશી હજાર પૃથ્વીપિંડ છે. શસ્ત્રભાનુ એક લાખ ને ખત્રીશ હાર, વાલુકપ્રભાનુ એક લાખ અડ્ડાવીશ હજાર, પંકપ્રભાનુ' એક લાખ વીશ હજાર, ધમપ્રભાનું એક લાખ અઢાર હજાર, તમઃપ્રભાનુ એક લાખ સાળ હજાર, તમતમપ્રભાનુ એક લાખ તે આઠ હજારનું પૃથ્વીપિંડ જાણવું. પ્રથમ નરકાવાસા પીસ્તાળીશ લાખ યાજન પ્રમાણુ લાંમપણે ને પહેાળપણે છે અને છેલ્લા પડાણા નામે ઈંદ્રક નરકાવાસે એક લાખ યેાજન પ્રમાણુ લાંખપણે ને પહેાળપણે છે. સાતમી નરકના જીવાનું દેહમાન પાંચસે ધનુષ્યનું જાણવું. દરેક નરકે અડધું અડધું એલ્લુ કરીએ. નારકનું સ્વાભાવિક જે શરોર છે તેથી ખમણું ઉત્તરવૈક્ષ્યિ શરીર જાણવું. સાતે નરકે નારકી પ્રાયશઃ નિર ંતર ઉપજે છે અને ચવે છે. ક્યારેક જો વિરહ પડે તેા જધન્યથકી સાતે નરકે એક સમય વિરહ પડે, અને પ્રત્યે જુદા જુદા પણુ એક સમયજ વિરહ પડે. સાતે નરકનૅવિષે ઉત્કૃષ્ટા ભેળા વિરહકાળ પડે તેા ખાર મુના પડે. રત્નપ્રભાએ ચાવીશ મુ, શર્કરાએ સાત દિવસ, વાલુકાએઁ For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ પન્નર દિવસ, ૫કપ્રભાએ એક માસ, ધૂમપ્રભાએ એ માસ, તમઃપ્રજાએ ચાર માસ, અને તમ:તમપ્રભાએ છ માસ ઉપપાત વિરહકાળ જાવે. તેટલા કાળથી અવશ્ય જીવ ખીજો ઉપજે ભુજપરિસર્પ, ઘા, નાળિયાદિક ખીજી નરક સુધી જાય. પક્ષી, માંસાહારી, ગીધ, સીચાણા, સમળી પ્રમુખ ત્રીજી નરક સુધી જાય. સિદ્ધ, ચિતરા, કૂતરા, બિલાડી પ્રમુખ ચેાથી નરકપૃથ્વી સુધી જાય. ઉરપરિસર્પ, કાળા–ધાળા–કાખરા પ્રમુખ સર્પ, પાંચમી નરક સુધી જાય, સ્ત્રીવેદે નરકાયુ;ખાંધે એવા સ્રીરત્ન પ્રમુખ, યાવત્ છઠ્ઠી નરક સુધી જાય. મનુષ્ય, મત્સ્ય, એ એ ગજ પર્યાપ્તા ઉત્કૃષ્ટ સાતમી નણ્યુ સુધી જાય. સર્પાદિક, સિંહ પ્રમુખ, પક્ષી તે ગૃધ્ર પ્રમુખ, મસ્ત્યાદિક એટલી જાતિના જીવ તે નરક થકી આવ્યા હાય અને ફરી ન જાય તે પ્રાયશઃ વચન જાણવુ છેવટ્ટાસ ધયણે ખીજી નરક સુધી જાય, ઉપરાંત ન જાય. પ્રીલિ કાસધયણે ત્રીજી નરકપૃથ્વી સુધી જાય. અનારાયે ચેાથી નરક સુધી જાય નારાચે પાંચમી નરક સુધી જાય. ઋષભનારાચેછઠ્ઠી નરક સુધી જાય અને વઋષભનારાચસ ધયણે સાતમી સુધી જાય. નારકી જીવાતે કૃષ્ણલેશ્યા, નીલલેસ્યા ને કાપાત એ ત્રણ લેસ્યાઆ હાય. लेश्यास्वरूप. માર્ગ ભૂલ્યાથકા કાઇક છે પુરૂષ વનમાં ભમતા ભૂખ તૃષાએ પીડવાથકા જાંબુનાં ઝાડ હેઠે આવ્યા. તે છ પુરૂષ માંામાંહે ફળ For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખાવાની ઈચછા કરતા છતા ચિંતન કરવા લાગ્યા છે એ વૃક્ષનાં ફળ ભક્ષણ કરીને શ્રુધા-તૃપાને ઉપશમાવીએ. એમ વિચારી એક પુરૂષ ફળને અર્થે વૃક્ષને મૂળમાંથી છેડવા લાગ્યો. બીજે પુરુષ બેલ્યો જે થંભારાને છે. ત્રીજે બે. જે ડાળાં છે. જે પુરુષ નાની ડાળીઓને છેએમ છે. પાંચમો પુરુષ પાકાં ફળને તોડે એવું બેલ્યો. છકો પુરૂષ બોલે જે પૃથ્વી ઉપર ખરી પડેલાં ફળ મથી વિણ ખાઓ, જેમ એ છ પુરૂષના પરિણામ જુદા જુદા, તેમ કૃષ્ણાદિકથી પ્રારંભ યાવત શુકલેશ્યાના પરિણામ પણ જુદા જુદા જાણવા. સ્નિગ્ધઘની ઘટ સરખો, ભેંસના શિંગડા, અરિષ્ટન, નેત્રની કીકી અને કાળા સુરમા સરખો કૃષ્ણલેસ્યાનો વર્ણ મહાભયંકર જાણવો. અશોક વૃક્ષના અંકુર સરખો, નીલચાસપક્ષી સરખ, દુર્યનની કાંતિ સરખો નીલેશ્યાને વર્ણ જાણે. અળશીના પુલ સરખો, કોકિલાની પાંખ સર, પારેવાના કંઠ સરખે કાપતલેશ્યાનો વર્ણ જાણો. હિંગળોકનો રંગ, ઉગતા સૂર્યની કાંતિ, પિ પટની ચાંચ સરો તેજોલેસ્યાનો વર્ણ જાણે. હડતાલના મધ્યરંગ સરખ, હળદરના રંગ સરખ, લેણનાં ફુલ સરખો પલેશ્યાને વર્ણ જાણ. શંખ, મુચકુંદનાં કુલ, દૂધ, પૂર્ણચંદ્રમા, મોતીના હાર અને રૂપા સરો શુકલેશ્યાને વર્ણ જાણવો. કડવી તુંબડીનો રસ, નિંબને રસ, ઈંદ્રવાણિને રસ, એ થકી અનંતગુણો કડવો રસ કૃષ્ણલેશ્યાને જાણ. સુંઠ, મરી, પીપર અને ગજપીપરને જેવો તીખ રસ છે તેના કરતાં અનંતગુણો તીબે રસ નીલેશ્યાને જાણ. કાચું આમ્ર ને કાચું કદફળ, તેથી For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૦ અનંતગુણો તૂરો રસ કાતિલેશ્યાને જાણો. પાકા આંબાના ફળને રસ પાકાં કોઠફળ વા બીરાને રસ, તે કરતાં અનંતગુણ મીરે રસ તેલેસ્યાનો જાણવો. પ્રધાનવાણિનો રસ અને મધુ, એના કરતાં અનંતગુણો રસ પદ્મશ્યાને જાણ. ખજુર, દાખ, દૂધ, ખાંડ, સાકર, એના રસ થકી પણ અનંતગુણ રસ શુકલેશ્યાને જાણ - કૃષણ, નીલ ને કાપત, એ ત્રણ લેસ્થાને સ્પર્શ અપ્રશસ્ત જાણ. ગાયની જીભનો સ્પર્શ તથા કરવતને સ્પર્શ તે કરતાં પણ અનંતગુણો કર્કશ સ્પર્શ, પ્રથમની ત્રણ સ્થાન જાણુ. અને તેજે, પદ્મ, શુક્લ, એ ત્રણને પ્રશસ્ત સ્પર્શ છે. માખણને જે કોમલ સ્પર્શ હોય તે કરતાં પણ અનંતગુણ સુકુમાલ તે આદિને સ્પર્શ જાણો, પહેલી નરકે અધિક્ષેત્ર ચાર ગાઉ, બીજી તરકે સાડાત્રણ ગા, ત્રીજીએ ત્રણ ગાઉ, ચોથીએ અઢી ગાઊ, પાંચમીએ બે ગાઉ, છકોએ દોઢ ગાઉ અને સાતમીએ એક ગાઊ, એ ઉત્કૃષ્ટ અવધિક્ષેત્ર જાણવું. નરકમાં સમ્યગ્દષ્ટિને મતિજ્ઞાનયોગે જાતિસ્મરણજ્ઞાન છે તેથી પૂર્વભવ જાણે. मनुष्यस्वरूप. મનુષ્ય બે પ્રકારે છે. ૧ ગર્ભ જ, ૨ સામૂર્ણિમ ગર્ભજમનુષ્યનું ઉત્કૃડું ત્રણ પલ્યોપમનું આયુષ્ય છે અને ઉખું ત્રણ ગાઉનું શરીરમાન છે. ગર્ભજમનુષ્યનું જઘન્ય આયુ અંતર્મુહૂર્ત જાણવું તથા સંમૂર્ણિમમનુષ્યનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આ યુષ્ય અંતર્મુહૂર્ત જાણવું. For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પા ગર્ભજમનુષ્યનું દેહમાન જન્યથી અંગુલને અસંખ્યાત ભાગ જાણ. સમઈ મમનુષ્યનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ દેહમાન અંગુલન અસંખ્યાત ભાગ જાણવું. એ મૂછિમમનુષ્ય તે અઢી દીપસમુદ્રને વિશે ગર્મ જમનુષ્યના ઉચ્ચાર (વડી નીતિ ), પાસવણ (લઘુનીતિ), ખેલ તે શ્લેષ્મા, સંધાન, નાસિકમલ, વમન કરેલું પિત્ત, શુક, વીર્ય, શોણિત, લેહી, મૃતકલેવર, સ્ત્રી પુરૂષના સંયોગે, નગરને ખાળ, બીજા સર્વ અશુચિસ્થાનક, એટલે ચકુંદ સ્થાનકે સંપૂર્ણ મમનુષ્ય ઉપજે. એ સંમૂનિ અસંસી, મનરહિત, મિથ્યાત્વી, સમસ્ત પપ્તિએ અપર્યાપ્ત છે, કેમકે સંમૂઈિ મને પાંચ પર્યાપ્તિ છે અને સમૂ. મિમનુષ્ય આહાર શરીર પર્યાતિઓ ઇકિયપર્યાપ્તિ પૂર્ણ કરી મરણ પામે, તે કારણે સંમૂર્ણિમ સર્વ પર્યાતિએ અપર્યાપ્ત થકે કાળ કરે. સંખ્યાના આયુષ્યવાળા મનુષ્યને વૈક્રિયશરીર જઘન્ય અંગુળનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ લાખ જન ઝાઝેરું હોય. પ્રમત્તતિને આહારકલબ્ધિવંતને આહારક શરીર હેય. આહારક શરીર જઘન્યથી દેશેકાણું એક હાથ અને ઉત્કૃટું એક હાથ પૂર્ણ હોય. તૈજસ અને કામણ એ બે શરીર સર્વ સંસારી જીવને ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરને સંગે તકૂ૫૫ણે પરિણમે. ગર્ભજમનુષ્યને ઉપપાત વિરહ કાળ ઉત્કૃષ્ટ બાર મુહૂર્તને હોય અને વન વિરકકાળ પણ બાર મુહૂર્તને જાણ. સંમર્ણિમ મનુષ્યને ઉત્કૃષ્ટ જન્મ-મરણસંબંધી વિરહ પડે તો ચોવીશ મુહૂર્ત સુધી પડે અને જાન્યથકી ગર્ભજ તથા સંમૂર્ણિમ મનુષ્યને જન્મમરણને વિરહકાળ એક સમય જાણો. For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાતમી નરકમૃથીના નાકી, તેઉકાય, વાયુકાય, અસંખ્યાતા આયુષ્યવાળા યુગડિયા એટલે મનુષ્ય તથા તિર્યંચ યુગલિયા, એટલા મૂકીને બાકીના સર્વે જ મનુષ્યમાંહે ઉપજે. વાસુદેવ, અરિહંત, ચક્રવ, બળદેવ, એ અરે દેવતાની તથા નરકીની ગંતાંહેથી આવ્યા હોય પણ તિર્યંચમાંથી તથા મનુષ્યમાંથી આવ્યા ને હેય. અરિહંત તથા વાસુદેવ એ બંને વૈમાનિક ગતિમાંથી અ વ્ય, હા. ચક્રવતિને ૧૪ રત્ન હોય છે તે આ પ્રમાણે – પહેલું ચક્રરત્ન વૈરીનું મસ્તક છે. બીજું છત્રરત્ન તે ચક્રર્તિના હસ્તસ્પશે બાર યોજન સુધી વિરતાર પામે એવું હોતું થયું વતા પર્વતની ઉત્તર દિશામાં રહેનારા જે શ્લેષ્ઠ તેના દેવતા વરસાદ વરસાવે તેનો નિરોધ કરવાને સમર્થ થાય. ત્રીજું દડરત્ન તે વિષમ એટલે જે વાંકી ભૂમિ હોય તેને સમી કરે અને કામ પડે છતે અધેભાગે હજાર જન પૃથ્વીનું વિદારણ કરે. એથું ચર્મરત્ન તે કાર્ય પદેથકે ચકવતિના હસ્તસ્પર્શ કરી બાર યોજન વિસ્તાર પામે એવું હતું થયું પ્રભાતકાળે બીજ વાવીએ અને સંધ્યાકાળે સર્વ ઉપભોગ કરવાને ગ્ય એવા શાલિ પ્રમુખને ઉત્પન્ન કરે છે. પાંચમું રત્ન તે સંગ્રામ કરતી વખતે અત્યંત શકિતમંત હોય. છઠું કાંગણીને તે વૈતાદ્ય પર્વતની ગુફામાહે એકેકી ભીતે ઓગણપચાસ માંડલાં કરવા યોગ્ય હોય. સાતમું મણિરત્ન તે અભાગે રહેનારું જે ચમ રત્ન અને ઉભાગે રહેનારું જે છત્રરત્ન તેના છત્રસુંબા ઉપર રાખ્યું છતાં બાર એજનમાં એ માણરત્ન ઉદ્યોતકારી હોય, અને હાથે વા મસ્તકે બાંધ્યું છતાં સમસ્ત રોગને હરણ કરે. આઠમું પુરોહિત રત્ન તે શાંતિ For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ૩ ક કરનાર હાય. નવમું અશ્વરત્ન ને દશમું ગજરત્ન, એ બે મહા પરાક્રમવત હોય. અગિયારમું સેનાપતિનૢ તે ગંગામાંસની પેલે પાસે ચાર ખંડનું જતનાર હોય, ખારમું ગૃહપતિરત્ન તે ઘરનાં ચાગ્ય કામ કરે. તેરમું વાકીરત્ન તે ઘર ચણે, વૈતાઢચપર્વતની ગુફામાંહે ઉમગ્ગા ને નિગ્ગા નદીનાં પુલ બાંધે. ચાંદમું સ્ત્રીરત્ન તે અત્યંત અદ્ભુત રૂપવંત ચક્રના ભાગ યાગ્ય હાય. એ ચૌદ રત્નના દરેકના એકેક હાર યક્ષા અધિષ્ઠિત છે. એ હજાર યક્ષ ચક્રવના એ બાહુએ હાય. સરવાળે સોળ હજાર રક્ષા ચક્રવર્તિની સેવાકરી કરે. જ જ્યારે ધન્યથી જાંબુદ્રીપને વિષે ચાર ચક્રવર્તિ હેાય તેવારે પ્પન રત્ન હોય. અને ઉત્કૃષ્ટ પદે અઠ્ઠાવીશ વિજયના અને કે ભરત તથા ઐરવતના મળી ત્રીશ ચક્રવ હોય તેવારે જંબુદ્રિપે ચારસ તે વીસ રત્ન હોય, વાદેવને ૧ ચક્ર, ૨ ધનુષ્ય, ૩ ૫, ૪ મણિ, ૫ ગદા, ૬ વનમાળા, ૭ શંખ, એ સાત રત્ન જાણવાં. હવે મનુષ્ય મરીને ક્યાં ય તે કહે છે—સંખ્યાતા આયુષ્યવાળા મનુષ્ય, સ્રો, નપુંસક, તે નરક, તિર્યંચ, મનુષ્ય ને દેવતારૂપ ચારે ગતિનેવિષે જાય. પહેલા સધયણવાળા મનુષ્ય, પાંચમી ગતિ જે મેાક્ષ તે પ્રત્યે પણ જાય. એક સમયને વિષે એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટા એકા ને આઠ જીવ માક્ષપ્રત્યે જાય. એક સમયમાં સ્રીબંદે ઉત્કૃષ્ટા વશ માક્ષે જાય. એક સમયે નપુ ંસકવેદી દશ માસે જાય, અને એક સમયમાં પુરૂષવેદી એકસે ને આ મેક્ષે જાય. પાંચશે ધનુષ્ય પ્રમાણ શરીરવાળા ઉત્કૃષ્ટા એક For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્ષે જય જય અધેલા વન પ્રમુખ સમયને વિષે બે મોક્ષે જાય. જઘન્ય બે હાથ પ્રમાણ શરીરવાળા ઉત્કૃષ્ટા એક સમયને વિષે ચાર ક્ષે જાય, અને મધ્યમ અવગાહનાયે ઉત્કૃષ્ટા એક સમયને વિષે એકસો ને આઠ મેક્ષે જાય. - ઉષ્યલોક એટલે આ ઠેકાણે મેચૂલિકા તથા નંદનવન પ્રમુખને વિષે એક સમયે ઉત્કૃષ્ટા ચાર મોક્ષે જાય. અધોલક તે અધોગ્રામને વિષે એક સમયે બાવીશ એક્ષે જાય. તિર્યશ્લોકને વિષે એકસો ને આઠ મેલે જાય. ચારે ગતિમાંહેથી આવ્યા કેટલા કેટલા મેક્ષે જાય તે કહે છે--નરકતથી નીકળી મનુષ્યમાંહી આવ્યા એક સમયને વિષે સીજે તો દશ સીજે, એમ તિર્યંચગતિથકી મનુષ્યમાંહી આવ્યા એક સમયને વિષે સીજે તો દશ સીજે, અને મનુષ્યગતિથકી આવ્યા વીશ સીજે, અને દેવગતિથી આવ્યા એક ને આઠ સીજે. તેમાં પણ વિશેષ એ છે. રત્નપ્રભા, શર્કરપ્રભા અને વાલુકાથકી આવ્યા પ્રત્યેકે દશ દશ સીજે. પંકપ્રભા કી આવ્યા ચાર સીજે ને ધૂમાદિકથકી આવ્યા સીજે નહીં. પૃથ્વીકાયથકી આવ્યા ચાર સીજે. અપાયથકી આવ્યા ચાર રસીજે, વનસ્પતિકાયથકી આવ્યા છ સીજે પચંદિયમાં તિર્યચથકી આવ્યા દશ સીજે, તેમાં પણ તિર્યંચની સ્ત્રીમાંહેથી આવ્યા પણ દશ સીજે અને મનુષ્ય (નર) થકી આવ્યા દશ સીજે અને મનુષ્ય નારીથકી આવ્યા વીશ સીજેઅસુરાદિક દશ નિકાયથકી આવ્યા દશ સીજે. તેમજ વ્યંતરથકી આવ્યા દશ સીજે. અસુરકુમારાદિ દશ નિકાયની દેવીથકી આવ્યા પાંચ સીજે. સમસ્ત વ્યંતરનિકાયની દેવીથકી આવ્યાથકા પાંચ સીજે. જ્યોતિષી પુરૂષથકી આવ્યા દશ સીજે, જ્યોતિષી સ્ત્રીથકી આવ્યા વીશ સીજે. For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપ વિમાનિક દેવથકી આવ્યા એકસે ને આઠ સીજે. વૈમાનિક સ્ત્રીથકી આવ્યા વીશ સીજે. અહીં સર્વત્ર એક સમયમાં અમુક સીજે એમ જાણવું. કેવળ પુરૂષવેદી વૈમાનિક દેવ થકી આવી પુરૂષ થઈ સીજે તે એક સમયે એકસો ને આઠ સીજે. પુરૂષદથકી સ્ત્રી થઈ સીજે તો દશ સીજે, પુરૂષથકી નપુંસક થઈ સીજે તો એક સમયે દશ સીજે. સ્ત્રીવેદથકી આવી સ્ત્રી થઈ સીજે તો એક સમયે દશ સીજે. સ્ત્રીથકી પુરૂપ થઈ સીજે તે દશ સીજે. સ્ત્રીથકી નપુંસક થઈ સીજે તો દશ સીજે, નપુંસકેદથકી આવી નપુંસક થઈ સીજે તો દશ સીજે. નપુંસથકી પુરૂષ થઈ સીજે તેપણ દશ સીજે. નપુંસકથકી સ્ત્રી થઈ સમજે તે પણ દશ સીજે. અને વૈમાનિક દેવી, તિથી દેવી અને મનુષ્યની સ્ત્રી, એ ત્રણ ઠેકાણેથી સ્ત્રીવેદી આવીને પ્રત્યેકે વોશ વીશ સીજે. ત્યાં એ વિશેષ છે કે જે સ્ત્રીવેદથકી આવી મનુષ્યપણે પુરૂષ થઈ અથવા સ્ત્રી થઈ વા નપુંસક થઈ સીજે તેવારે સર્વ મળી વીશ સીજે. વળી આઠે ભાગે પૂર્વભવે પુરૂષ તે આ ભવે પુરૂષ થઈ સીજે તો એસો ને આઠ સીજે. બીજી રીતે આઠે ભાંગે દશ સીજે. અને વળી પૂર્વ કહ્યું જે વશ સ્ત્રી એક સમયે સીજે. ત્યાં એ વિશેષ છે કે જે કોઈ પુરૂષદથકી આવી, કઈ સ્ત્રીવેદથકી આવી, કોઈ નપુસકેદથકી આવી, સ્ત્રી થઈ સીજે તો મિશ્રિત મળી વીશ સીજે, પણ કેવળ પુષથી આવી, કેવળ સ્ત્રીથી આવી, કેવળ નપુંસકથી આવી વીશ સીજે નહીં. ઉત્કૃષ્ટ મેક્ષ જવાનો છ મહિનાને ઉપપાતવિરહ જાણ ને જઘન્યથી એક સમય જાણુ. એ મોક્ષથકી પાછું આવવાનું નથી, તે માટે મોક્ષના જીવ સાદિ અનંતમે ભાગે છે. પ્રવાહ આશ્રી અનાદિ For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ અનંતમે ભાગે જાણવા. જેમ બન્યા બીજે અંકુરે ન થાય તેમ કર્મ રૂપ બીજ બળ્યાથકી સંસારરૂપ અંકુર ઉત્પન્ન થતો નથી. सिद्धशिलास्वरूप. સર્વાર્થસિદ્ધવિમાનની ધ્વજાથી ઉપર બાર યોજન સિદ્ધશિલા છે. તે લાંબપણે અને પહેળપણે પીસ્તાળીસ લાખ યોજન પ્રમાણુ છે. એનું બીજું નામ વિતપ્રાગભારા છે. અનસુવર્ણમય સીટિકની પરે નિર્મળ છે. એ સિદ્ધશિલા મધ્યભાગે આઠ જન જાડી છે. ત્યાંથી ચાર દિશાએ ને ચાર વિદિશાએ ઘટતી ઘટતી માખીની પાંખ જેવી પાતળી થઈ છે. ઉત્તાનછત્રને આકારે સિદ્ધશિલાની સ્થાપના છે, તે સિદ્ધશિલાની ઉપર એજનને આંતરે લોકાંત છે, ત્યાં સિહો રહે છે. ભાવાર્થ એ છે કે–એક એજનના વીશ ભાગ કરીએ તેમાં વીશ ભાગ નીચે મૂકીએ અને ચોવીશમા ભાગમાં સિદ્ધના છો રહે છે. तियेचस्वरूप. એષિ, બેદિય, તેલિ, ચૌરિદિય, ને પંચંદ્રિય, એ પાંચ પ્રકારે તિર્યંચ જાણવા. પૃથ્વી, અપૂ, તેલ, વાયુ ને વનસ્પતિ, આ પાંચ પ્રકાર એકેદિયા જાણવા અને તેને સાથે બેઇકિય, તેદિય, ચરિદ્રય, ને પંચંદ્રિય મળી ચાર ભેળવતાં નવ ભેદ થાય. તેમાં વળી પંચેંદ્રિયના બે ભેદ છે. 1 ગર્ભ જ, ૨ સંમૂર્ણિમ. તેમાં ગર્ભજની અપેક્ષા વિના સામાન્ય નવ પ્રકારે તિર્યચસ્વરૂપ કહે છે. For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃથ્વીકાયની ઉત્કૃષ્ટી સ્થિતિ બાવીશ હજાર વર્ષની હોય. અપકાયની ઉત્કૃષ્ટી સ્થિતિ સાત હજાર વર્ષની હોય. અગ્નિકાયની ઉત્કૃષ્ટી સ્થિતિ ત્રણ દિવસની, વાયુકાયની ઉત્કૃષ્ટી સ્થિતિ ત્રણ હજાર વર્ષ, વનસ્પતિકાયની ઉત્કૃષ્ટી સ્થિતિ દશ હજાર વર્ષ, બેઈદ્રિયની ઉત્કૃષ્ટી સ્થિતિ બાર વર્ષની, તેઈદ્રિયની ઉત્કૃષ્ટી સ્થિતિ ઓગણપચાસ દિવસની, ચરિદ્રયની ઉત્કૃષ્ટી સ્થિતિ છ મહિનાની, પચેંદ્રિયની ઉત્કૃષ્ટી સ્થિતિ ત્રણ પપમની જાણવી. સર્વેની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની છે. સંમૂર્ણિમ પંચંદ્રિય ગાય પ્રમુખનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચોરાશી હજાર વર્ષનું, સંમૂર્ણિમપક્ષીનું બહોતેર હજાર વર્ષ, સંમૂર્ણિમ સર્પપ્રમુખનું ત્રેપન હજાર વર્ષ, સંમૂર્ણિમ ગેહ, નકુલનું બેતાળીસ હજાર વર્ષ આયુષ્ય જાણવું. कायस्थिति. કાયસ્થિતિ એટલે જે પુનઃ પુનઃ મરણ પામીને તેજ કાયમાં ઉપજે તેને કાયથિતિ કહે છે. પૃથ્વીકાયઅપકાય, તેઉકાય, અને વાયુકાય, એ ચાર એકેંદ્રિયમાં ઉત્કૃષ્ટી કાયસ્થિતિ અસંખ્યાતી ઉસર્પિણ અવસર્પિણું પ્રમાણ જાણવી. સારાંશ કે જે પૃથ્વીકાયનો જીવ મરણ પામી પામીને ફરી તેજ કાયમાં ઉપજે પણ પિતાની કાયને મૂકે નહીં તો અસંખ્યાતી ઉત્સર્પિણ અવસર્પિણું રહે. દશ કેડીકેડી સાગરોપમે એક ઉત્સમ્પિણી થાય, અને દશ ડિકેડી સાગરોપમે એક અવસર્પિણ For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ થાય. એવે વીશ કોડાકોડી સાગરેપમે એક કાળચક્ર થાય છે. એ કાળમાન ભરત, ઐરવતની અપેક્ષાએ જાણવું. અનંત અવસર્પિણી ઉત્સર્પિણી કાળની કાયસ્થિતિ વનસ્પતિકાયની છે. એ કાયસ્થિતિ વ્યવહારરાશિ જીવને સંભવે. કેમકે વ્યવહારરાશિ જીવ મરણ પામી નિગાદમાં જાય તો અનંતિ ઉત્સર્પિણી અવસર્પિણી રહીને પાછો વ્યવહારરાશિમાં આવે. એટલે અહીંયાં મરૂદેવામાતાના દૃષ્ટાંત સાથે વ્યભિચાર આવતું નથી, કેમકે મરૂદેવા અનાદિ નિગદી છે. તેમને કાયસ્થિતિનું એ પ્રમાણ નહીં. બેઈદ્રિય, તેઈદ્રિય, ચરિંદ્રિય, પ્રત્યેકને સંખ્યાતા વર્ષસહસ્ત્ર કાયસ્થિતિ જાણ પી. પચેંદ્રિય તિર્યંચ તથા મનુ ષ્યને સાત આઠ ભવની કાયસ્થિતિ જાણવી. એ આડે ભકરી કાળમાન ત્રણ પલ્યોપમ અને સાત પૂર્વ કાટિ ઉત્કૃષ્ટી જાણવી. દેવતા ને નારકી મરણ પામી ફરી દેવતા નારકીમાં ન ઉપજે, તે માટે દેવતા તથા નારકીને કાયસ્થિતિ નથી. સામાન્યપણે એકેદ્રિયનું એક હજાર યોજન ઝાઝેરું શરીર ઉત્કટું જાણવું. બેઈદ્રિય શંખ, કડા, જળ, અળસિયાં, પૂરા આદિનું શરીર બાર યોજન ઉત્કર્ટ જાણવું. કીડી, મંકોડા, માંકણ આદિ તેઈદ્રિયનું ત્રણ ગાઉનું શરીર જાણવું. ભમરાદિક ચૌરિંદ્રિયનું ચાર ગાઉનું જાણવું. પંચેન્દ્રિયનું શરીર એક હજાર એજનનું જાણવું. સંમઈિ મચતુષ્પદ ગાય પ્રમુખનું નવ ગાઉનું શરીર ઉર્ફ હેય છે. સંમઈિમભુજપરિસર્પ ગોહ, નોળિયાદિકનું નવ ધનુષ્યનું શરીર છે. સર્ણિમઉરપરિસર્પ અજગરાદિકનું નવ જનનું શરીર જાણવું, ગર્ભ જચતુષ્પદ હસ્તિ પ્રમુખનું છે કે શરીર છે. ગર્ભજભુજપરિસર્ષ ગહ પ્રમુખનું નવ ગાઉ શરીર જાણવું ઉર પરિસનું એક હજાર For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૯ જનનું શરીર જાણવું. ગજ અને સંમછિમ બન્ને જાતના મસ્યાનું એક હજાર યોજન શરીર જાણવું. ગર્ભજ તથા સંમૂર્ણિમ બે પ્રકારના ગૃદ્ધાદિક પક્ષી તેનું શરીર નવ ધનુષ્યનું જાણવું. એકેંદ્રિયથી તે પંચેંદ્રિય પર્યતનું જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગે શરીર જાણવું. સમય સમય પ્રત્યે એકેયિ છે અસંખ્યાતા ઉપજે છે અને ચવે છે. વનસ્પતિકાયના વનસ્પતિમાંહેથી આવીને અનંતા ઉપજે અને એવે, તથા પૃથ્વી આદિક પરસ્થાનકી વનસ્પતિમાં આવી ઉપજે તે વારે અસંખ્યાતા ઉપજે. गोला य असंखिजा, असंखनिग्गीयओ हाइ गोलो; इकिमि निगाए, अणंत जीवा मुणे यव्या. અર્થ–સંસારમાંહે અસંખ્યાતા ગેળા છે. તે અસંખ્યાત નિગોદે એક ગોળો હેય. તે એક નિગોદે અનંતા છવ જાણવા. એ નિગોદિયા જીવના બે ભેદ છે.એક સંવ્યવહારીયા, બીજા અસંવ્યવહારીયા. તેમાં જે અનાદિ નિગદથકી નીકળી પૃથ્વીકાય પ્રમુખ મહે ઉપજે તેને વ્યવહારી જીવ કહીએ. કદાચિત તે જીવ વળી ફરી પાછો નિગોદમાંહે જાય તો પણ તેને સંવ્યવહારીજ કહીએ, અને જે જીવ અનાદિ નિગોદથકી નીકળ્યા નથી [ અનાદિ કાળથી સૂમનિગોદ તથા બાદરનિગોદમાંહે રહે છે તે તેને અસંવ્યવહારીયા કહે છે. તથા જેટલા જીવ મોક્ષે જાય તેટલા જીવ નિગોદમાંથી નીકળી પૃથ્વીકાયાદિકને વિષ આવી ઉપજે છે એ વિશેષ છે. For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अयि अनंता जीवा, जेहिं न पत्तो तसाइपरिणामो; उप्पज्जेति चर्यत य, पुण्णोवि तथ्येव तथ्येव. અનંતા જવ એવા છે કે જે જીવે ત્રસાદિક પાઁય પામ્યા નથી. અને જે ફરી ફરી ત્યાં નિગેાદના નિગેાદમાંજ ઉપજે છે, તે ચવે છે એટલે તે નિગોદમાંહેજ ઉપજે છે અને નિગેાદમાંહુજ મરણુ પામે છે. ત્યાંના ત્યાંજ રહે છે, જેવારે મેહના ઉદય તીવ્ર વિષયાભિલાષ મૈથુનપરિણામ હાય અને ઘણીજ અશાતાવેદનીએ પરાભવ્યેા આટ્ટ હટ્ટ ચિંતવે તેવારે એવા પરિણામે વા સત્તાએ કરી એકેદ્રિયપણાનું કર્મ બંધાય તેથી જીવ એકેન્દ્રિય થાય હવે તિર્યંચમાં કો જીવ જાય તે કહે છે.—Àકેદ્રિય, એ ઈદ્રિય, વેન્દ્રિય, ચૌરિદ્રિય તથા સ`ખ્યાતા વધુ યુવાળા પંચેય તિર્યંચ અને સખ્યાતા વર્ષ આયુવાળા મનુષ્ય એટલા સ્થાનકના જીવ મરણ પામીને એકદ્રિય, એ દ્રિય, તે દ્રિય, ચૌરિદ્રિય, ને પંચેયિ તિર્યંચ માંહે ઉપજે. વળી ભુવનપતિ, વ્યંતર, યેતિષી ને સોધમ, ઇશાન એ એ કલ્પવાસી દેવતા મરણ પાનીને પર્યાપ્ત! સખ્યાતા વર્ષે આયુવાળા ગતિર્યંચમાંહે ઉપજે, વળી પર્યાપ્તા બદર પૃથ્વીકાય અને કાયમાંડે પણ ઉપજે. વળી પર્યાપ્તા પ્રત્યેક વનસ્પતિમાંહું પણ ઉપજે. સનત કુમારથી માંડીને સહસ્રાર સુધીના દેવતા તથા નારકી ચવીને પર્યાપ્તા સખ્યાતા આયુષ્યવાળા ગર્ભુજ તિર્યંચમાં જાય, પશુ ખીજી જાતના તિર્યંચમાંહે ન જાય. સંખ્યાતા આયુષ્યવાળા પંચેદ્રિય તિયચ મરીને એક મેાક્ષ વિના For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાકીની ચારે ગતિમાં જાય. એકંદ્રિય અને વિગતેંદ્રિય મરીને સંખ્યાતા આયુષ્ય પાળા તિર્યંચ અને મનુષ્યમાંહે આવી ઉપજે. પણ દેવતા, નારકી અને સંખ્યાના આયુષ્યવાળા તિર્યંચ તથા અસંખતા આયુષ્યવાળા જે યુગલીયા મનુષ્ય તેમાં ન જાય. વળી પિગદિય મારીને મનુષ્યતિ પામી સર્વ સાવઘવરતિરૂપ ચારિત્ર પામે, પણ સીઝે નહીં; અને તેઉકાય તથા વાઉકાય મરણ પામીને મનુષ્ય તે ન થાય પણ કદાચિત પંચંદ્રિય તિર્યય થાય તો સમ્યકત્વ પણ પામે નહીં, તો પછી વિરતપણ કમાંથી પામે ? એ તેઉકાય તથા વાઉકાયના ભવને સ્વભાવ છે, કે જે મનુષ્ય ન થાય અને સમ્યકત્વ પણ નહીં પામે. શેષ ચાકતા સંમછિમગર્ભ જતિર્યય તથા સંપૂર્ણ મગર્ભજમનુષ્ય તથા પૃથ્વી, અપૂ અને વનસ્પતિ એટલા મરણ પામીને મનુષ્ય થાય, અને મનુબ્ધ થઈને મરૂદેવામાતાની પેઠે તેજ ભવે ચારિત્ર પાળી મોક્ષ પણ પામે. બાદર પર્યાપ્તા, પૃકાય, અપકાય ને પ્રત્યેક વનસ્પતિકાયને ચાર લેસ્યા હોય છે. કેમકે ભુવનપતિ, વ્યતર, જ્યોતિષી, સૌધર્મ અને ઇશાનાંત સુધીના દેવતા તેજલેશ્યાવંત હોય. તે પૃથ્વી, અપ અને વનસ્પતિમાંહે ઉપજે તે પર્યાપ્ત થયા પછી અંતર્મુહૂર્ત સુધી કેટલાએક કાળ તેજલેશ્યાવંત હોય તે કારણથી કૃષ્ણ, નીલ, કાપો અને તેજે, એ ચાર લેસ્યા એમાં હોય. ગર્ભતિર્યંચ તથા ગર્ભજમનુષ્યને છએ લેસ્યા હેય, કેમકે મનુષ્ય તથા તિર્યંચને અસ્થિર લેશ્યા હેય. બાકીના તેઉકાય, વાઉકાય, સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ અપકાય, સાધારણ અપર્યાપ્તા, બાદર પૃથવીકાય, અપર્યાપ્ત બાદર અપકાય, અપર્યાપ્ત પ્રત્યેકવનસ્પતિકાય, બેઇકિય, તેઈદ્રિય, ચરિંદ્રિય અને સંમમિ પચેદિય તિર્યંચ તથા સમૃઈિમ પચેંદ્રિય મનુષ્ય એટલાને કૃષ્ણ, For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નીલ અને કપોત, એ ત્રણ લેયા હોય અને પૃથ્વી, અ તથા પર્યાપ્ત બાદર વનસ્પતિમાંહે દેવતાના ઉપજતાથકી કેટલાએક કાળ તેજલેશ્યા સંભ, પર્યાપ્તાવસ્થાએ તેજલેસ્યા કેમ સંભવે તે ઉપર હેત કહે છે. વરસાદ મા તનrs૩ વારાફુ શુતિ. એટલે જે લેસ્થાથકાં મરણ પામે તેજ લેયાથકા ઉપજે તે ઉપર ગાથા કહે છે. अंतमुहूतमि गए, अंमुहूतमि से मियं चेव; लेसाहि परिणयाहि, जीवा वचंति परलोयं. અર્થ–મનુષ્ય તથા તિર્યંચ તે પરભવની લેસ્યા આવ્યા પછી અંતર્મુદ્રને મરણ પામે. એટલે લેસ્થાનું અંતર્મુક્ત ગયા પછી મરણ પામે, અને દેવતા તથા નારકી પિતાની મૂળગી લેસ્યાનું મુહૂર્ત ચાતું રહે તેવારે મરણ પામીને પરભવે જાય. ત્યાં ઉપન્યા પછી તે મળગી લેસ્યાનું અંતર્મુહૂર્ત ભગવે. તેમાં પર્યાપ્તાનું અંતમુહૂર્ત નાનું જાણવું અને લેસ્થાનું અંતર્મુહૂર્ત મેટું જાણવું. તે માટે પર્યાપ્તાવસ્થાએ પણ પરભવની તેજસ્થા સંભવે. અહીં અંતર્મુહૂર્તના અસંખ્યાત ભેદ છે. तिरिनर आगामिभवे, लेस्साए अगए सुरा निरया; पुव्वभवलेस्ससेसे, अंतमुहुत्ते मरणमिति. અથ–તિર્યંચ તથા મનુષ્ય તે આગલા ભવની લેયાનું અતિ મુંદૂર્ત ગયા પછી મરણ પામે. દેવતા તથા નારકી એ પર્વના ભવની એટલે દેવ તથા નારકીના ભવની વેશ્યાનું અંતર્મુદત બાકી રહે તે વારે મરણ પામી પરભવમાં ઉપજે. પરમાર્થ એ છે કે તેજે. લેમ્યાવંત દેવતા પૃથ્વીકાયમાં તથા અપકાયમાં તથા પ્રત્યેક વનસ્પતિ For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહે ઉપજતાં તેમને કેટલાએક કાળ તેલેસ્થાને અભાવ હોય. પૃથ્વીકાયાદિક તિર્યંચ અને સંમછિમ તથા ગર્ભજમનુષ્ય એને જે જે લેસ્યા સંભવે તે તે લેસ્યાઓની સ્થિતિ અંતમુહૂર્ત પ્રમાણુ જાણવી. એટલે પૃથ્વીકાયમાંહે જે લેગ્યા છે તે જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી અંતર્મુદ્દત સુધી રહે છે, ને વળી સંજ્ઞાએ કરી ફરી પણ જાય છે અને બીજી લેસ્યા થાય છે. અંતર્મદ ઉપરાંત લેશ્યા રહે નહીં. એમ અકાય પ્રમુખ તિર્યંચ તથા ગર્ભજમનુષ્યને પણ જાણવી. છેલ્લી શુકલેશ્યા તે મનુષ્યને ઉત્કૃષ્ટી નવ વર્ષે ઊણી એક પૂર્વકડી વર્ષ સુધી રહે. તે કેવી રીતે રહે છે ? તે કહે છે ગર્ભકાળના નવ મહિના રહિત આઠ વર્ષમાંહે ચારિત્ર ન હોય તે માટે કઈક જીવ નવમે વર્ષે ચારિત્ર લેઈ કેવળજ્ઞાન પામે, તેવાર પછી નવ વષે ઊણી એક પૂર્વ કેડી વર્ષ પર્યત જીવતે રહે ત્યાં સુધી કેવળીને એકજ શુક્લ લેસ્યા હોય, અને બીજા મનુષ્યને શુકલ લેશ્યા અંતમુદ્દત પ્રમાણ હોય છે. દેવતા અને અસંખ્યાતા આયુષ્યવાળા યુગલિયા મનુષ્ય તથા તિર્યચ, તેમાંહે સ્ત્રીવેદ અને પુરૂષવેદ એ બે વેદ હોય છે. સંખ્યાતા આયુષ્યના ધણી ગર્ભજમનુષ્ય તથા ગર્ભ જતિર્યંચ એમાંહે સ્ત્રી, પુરૂષ ને નપુંસક એ ત્રણ વેદ હોય છે. નારકી, એકેંદ્રિય, બેઈકિય, તેઈદ્રિય, ચૌરિદિય તથા સંમમિમનુષ્ય અને સમર્ણિમતિર્યચ, એ સવ નપુંસકવેદી છે. એટલે થાકતે આયુષ્ય પરભવનું આયુષ્ય બાંધે તે આયુષ્યને બંધકાળ કહીએ. બીજાં આયુષ્ય બાંધ્યા પછી જેટલે કાળ ગયે થકે આયુષ્ય ઉદયે આવે તેના વચમને જે કાળ તેને અબાધાકાળ For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહીએ. ત્રીજું–આયુષ્ય ભોગવતાં જે સમયે પૂર્ણ થાય તેને અંત સમય કહીએ. ચોથું-જે આયુષ્ય ઘણું કાળે દવા ગ્ય છે તે આયુષ્યને થોડા કાળમાં વેદીએ એટલે સો વર્ષનું આયુષ્ય અંતર્મુદૂર્ત માંહે રેડીને તેને અપવર્તન કહે છે. પાંચમું–જે આયુષ્ય એટલે કાળે વેદવાનું છે તે આયુષ તેટલેજ કાળે વેદીએ પણ એ છે કાલે ન વેદીએ તેને અનપવર્તન કહે છે છ–જેણે કરી આયુષ્ય ઓછું કરીએ-ઉપક્રમી છે, તે ઉપક્રમકારણસમૂહ તે સપક્રમ કહીએ. સાતમું–જેને કારણે મળ્યાં થકાં પણ આયુષ્ય ઘટે નહીં તે નિરૂપક્રમ જાવ. કેણ જીવ સોપકમી અને કણ જીવ નિરૂપમી તે કહે છે. उत्तमचरणसरीरा, सुरनेरइया असंखनरतिरिया; हुति निरूपकमाओ, दुहावि सेसा मुणेयवा. અર્થ–ઉત્તમ એટલે વીશ તીર્થકર, બાર ચક્રવર્તિ, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ અને નવ બળદેવ, એ ત્રેસઠ શલાકાપુરૂષને ઉત્તમ કહીએ, તે નિરૂપકમી જાણવા. વળી તેજ ભવે મોક્ષગામી હોય તે પણ નિરૂપમી જાણવા. ચાર નિકાયના દેવતા, સાતે નરકના નારકી, અસંખ્યાતા આયુષ્યવાળા યુગલિયા મનુષ્ય અને તિર્યંચ નિરૂપકમી જાણવા, અને શેષ થાતા જીવ સેપક્રમી અને નિરૂપ૪મી એમ બે ભેદે હાય. સાત પ્રકારે આયુષ્ય ત્રુટે છે તે નીચે મુજબ.૧ અધ્યવસાયે કરી એટલે સ્નેહ, રાગ, ભયરૂપ મનના વિકલ્પ કરી આયુષ્ય તૂટે છે. જેને મન ના હોય તેને સંજ્ઞાથી જાણવું. રાગે કરી ક્ષય એવી રીતે કે કોઈ પરબને વિષે પાણી પાનારી સ્ત્રી તરૂણ પુરૂષને દેબી અનુરાગે કરી જેતી થકી તેની પ્રાપ્તિ ન થઈ For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છતાં મરણ પામી. સ્નેહે કરી ક્ષય એવી રીતે કેકેઈક સાથે વાહીને પરદેશથકી તેને પતિ સાર્થવાહ આવ્યો તે વારે કઈ મિત્રે સ્નેહપરીક્ષા નિમિતે સાર્થવાહનું મરણ કહે છતે સ્ત્રી મરણ પામી. સ્ત્રીને મરણે સાર્થવાહ પણ મરણ પામ્યા. ભય થકી શ્રીકૃષ્ણને દેખી સોમીલ મરણ પામ્યો. ૨ નિમિત્તથી આયુષ્ય તૂટે છે. દંડ, ચાબક, કેરડાદિકે કરી મરણ પામે, ૩ અત્યંત સરસ આહાર ઘણેજ ખાવાથી મરણ પામે. ૪ વેદના ને સધઘાતી શૂળાદિકની તેથી મરણ પામે. ૫ પરાઘાત તે ખાડામાં પડયાથકાં મરણ પામે. ૬ ફાસે એટલે સર્ષ, અગ્નિ, વિષ પ્રમુખના સ્પર્શથકી મરણ પામે. ૧૭ આણપાણું કહેતાં શ્વાસોશ્વાસ ઓછો વત્તો લેવાથી વા શ્વાસોશ્વાસ રૂંધન કર્યાથકી મરણ પામે. એ સાતે કારણે સોપક્રમ આયુષ્ય ઘટે છે નિરૂપક્રમ તો કદાપિ ઘટતું નથી. તેમજ એ ઉપક્રમ છે તે અંધકાચાર્યના શિષ્ય સરખા કેટલાએક ચરમશરીરીને સંભવે છે તથા શ્રીકૃષ્ણનું બાહ્ય ઉપક્રમે આયુષ્ય પૂર્ણ થયું હતું પરંતુ અંતરંગ વિચારતાં નિરૂપમ એટલું જ આયુષ્ય હતું, તે માટે સોપક્રમ નહતું. સર્વ જીવને પર્યાતિ કહે છે. आहारसरीरिंदय, पज्जत्ती आणपाण भासपणे; चउ पंच पंच छप्पिय, इग विगला सन्नि सन्नीणं. અર્થ આહાર પ્રમુખના પુગળગ્રહણપરિણમનહેતુ જે આત્માની શક્તિ તેને પર્યાપ્તિ કહે છે. પ્રથમ આહારપર્યાપ્તિ, બીજી શરીર૫ર્યાપ્તિ, ત્રીજી ઈદ્રિયપર્યાપ્તિ. ઈહાં ગાથામાં એ ત્રણની પછી ચાલે જે પર્યાપ્તિ શબ્દ કહ્યો છે તેનું કારણ એ છે કે, કોઈ જીવ અપ For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પામે કરી મરણુ મરણ પામે નહી”, જોયો છે. ચેાથી મન:પર્યાપ્તિ, એ ર્યાપ્તો મરચુ પામે તાપણુ એ ત્રણ પર્યાપ્તિ પૂરી પણ એ ત્રણ પર્યામિ પૂરી કર્યા વિના કાઇ જીવ તે માટે અહીં ઈદ્રિયપદની સાથે પર્યાપ્તિ શબ્દ શ્વાસાચ્છવાસપર્યાપ્તિ, પાંચમી ભાષાપર્યાપ્તિ, છઠ્ઠી સમસ્ત પર્યાપ્ત ઉપજવાને પહેલે સમયે જે જીવને જેટલી પર્યાપ્તિ કરવાની છે તે જીવ તેટલી પર્યાતિ સમકાલે કરવા માંડે, પછી અનુક્રમે પહેલી આહારપર્યાપ્તિ, તે પછી રારીરર્યાપ્તિ, એમ સ પર્યાપ્તિ થાયેાગ્યપણે કરે. ત્યાં આહારપર્યાપ્તિ પ્રથમ સમયેજ કરે અને બીજી સમસ્ત પર્યાપ્તિ તે પ્રત્યેક અસ ંખ્યાત સમય પ્રમાણુ અંતમુતૅ કરે. વૈક્રિયશરીર અને આહારકશરીરવાળા જીવને એક શરીરપર્યાપ્ત અંત તે હાય. અને બીજી સમસ્ત પર્યાપ્તિ એકેક સમયે હાય. એવં સર્વ મલી અંતર્મુદ્ભુત પ્રમાણ પર્યાપ્તિકાળ જાણવા એકદ્રિયને ચાર પર્યાપ્તિ, વિલે'દ્રિયને ભાષાસહિત પાંચ પર્યાપ્તિ હાય તથા અસનીસ મઈિમપચેદ્રિય તિર્યંચ તથા મનુષ્યને એક મવિના પાંચ પર્યાપ્ત હોય. ત્યાં સમિ મત્સ્ય જે સમુદ્રમાંડે આહારસજ્ઞા જાણવી પણુ મન સમજવું નહીં, કેમકે અસનીને પાંચ પર્યાપ્તિ કહી છે. સનીપચેન્દ્રિય, ગર્ભ તિર્યંચ તથા મનુષ્ય, દેવ અને નારકીને મન સહિત છ પર્યાપ્તિ જાણુવી, જે પેાતાને યાગ્ય પર્યાપ્તિ પૂર્ણ કર્યા વિના અપર્યાસો મરણ પામે તે આદ્યની ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કરી પરભવઆયુના બંધ કરી અંતર્મુ ત અબાધાકાળ જીવીને મરણ પામે. સ્પર્શન, રસન, ધ્રાણુ, ચક્ષુ અને શ્રોતષ પાંચ ઇંદ્રિયા, અને મનેાછળ, વચનખળ, કાયમળરૂપ ત્રણ અળ, નવમા શ્વાસેાાસ અને દશમું આયુષ્ય, એ દશ પ્રાણ છે, જેને ધારણ કર્યાં ચકાં પ્રાણી કહીએ, અને જેનાથી વિછેડયાં થયાં જીવ મરણ પામ્યા એમજ કહીએ. For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એકૅરિયને ચાર પ્રાણ, બેઇધિને છ પ્રાણ, ઇન્દ્રિયને સાત પ્રાણ, ચરિંદ્રિયને આઠ પ્રાણ, અસત્તીસંભૂમિને નવ પ્રાણુ, ત્યાં સંપૂર્ણ મપંચંદ્રિય તિર્યંચને નવ પ્રાણ; યદ્યપિ સંમૂર્ણિમ મનુષ્ય પણ અસંશોમાંહે છે, પરંતુ પ્રાણુ આથી સંમૂછિ મ મનુષ્યને સાત અથવા આડ પ્રાણ હોય અને સંસીગભ જયંસેંદ્રિય તિર્યંચ તથા મનુષ્ય, વળી દેવતા તથા નારકીને દશ પ્રાણ પૂરા હોય છે. અજીવતાવ, धम्माधम्मागासा, तियतियभेया तहेव अद्धाय खंधा देसपएसा, परमाणु अजीवच उदसहा. અર્થ-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, એ ત્રણ વ્યના ખંધ, દેશ તથા પ્રદેશ, એમ ત્રણ ત્રણ ભેદ છે. પ્રદેશના સમૂહને અસ્તિકાય કહે છે. એ ત્રણ દ્રવ્યને ચૌદ રાજલક પ્રમાણુ બંધ કહેવાય છે. કાળદ્રવ્યના બંધ, દેશ, પ્રદેશ નથી. એમ દશ ભેદ થયા. પુદ્ગલાસ્તિકાય દ્રવ્યના ખંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ, એ ચાર ભેદ ગણતાં પાંચે અછવદ્રવ્યના ચૌદ ભેદ થાય છે. ધર્માસ્તિકાય–ચલનસ્વભાવ ગુણું ધર્માસ્તિકાયનો છે, જેમ મસ્યના સંચારનું અપેક્ષાકારણું પાણી છે તેમ જીવને તથા પુગળને ગતિપણે પરિણમતાં જે અપેક્ષાકાર હોય તેને ધર્માસ્તિકાય કહે છે. જેમ જળવિના મસ્યો સંચાર થઈ શકે નહિ, તેમ ધર્માસ્તિકાયવિના જીવ અને પુગળ ચાલી શકે નહિ. અધર્માસ્તિકાય–જેમ પંથીને વીસામો લેવાનેવિષે વૃક્ષાદિકની છાયા અપેક્ષા કારણ છે. તેમ જીવ તથા પુદ્દગળને સ્થિતિ પણે For Private And Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮ પરિણમતાં જે અપેક્ષાકારણ હોય અર્થાત સ્થિર રાખવાને જે સહગુણ તેને અધર્માસ્તિકાય કહે છે. આકાશાસ્તિકાય-કાલોકવ્યાપી શબ્દ, રૂપ, રસ, ગંધ તથા સ્પર્શ રહિત અરૂપી અનંતરદેશી અને સાકર ને દૂધની પેઠે જેનો અવકાશસ્વભાવગુણ તેને આકાશાસ્તિકાય કહે છે. આકાશના બે ભેદ છે. એક કાકાશ, બીજે અલકાકાશ, પુદગળ તથા જીવને આકાશાસ્તિકાય તે અવગાહના ગુણદાન આપે છે. પુદગલાસ્તિકાય-બંધ, દેશ, પ્રદેશ ને પરમાણુ, એ ચાર ભેદ પુદ્ગળવ્યના છે. સચિત, અચિત અને મિત્ર, એ ત્રણ પ્રકારે શબ્દ, અંધકાર, રત્ન પ્રમુખને પ્રકાશ, ચંદ્રમાં પ્રમુખની જ્યોતિ, છાયા, સૂર્ય પ્રમુખનો આતપ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, લક્ષણયુક્ત પુગળદ્રવ્ય છે. કાળ દ્રવ્ય–એક ક્રોડ સાશક લાખ સત્યતેર હજાર બસે ને સેળ ઉપર એટલી આવલીએ એક મુહૂર્ત થાય છે. આંખનાં એક સ્કરણમાં અથવા એક ચપટી વાડવામાં અથવા જૂનું વસ્ત્ર ફાડવાની વખતે એક તંતુથી બીજે તંતુએ જાય તથા કમળના પાંદડાના સમુહને જુવાન પુરૂષ ભાલાથી વા સોયથી વધે, તે ભાલે વા સેય જેટલી વારમાં એક પાંદડાથી બીજે પાંદડે પહોંચે તેટલા વખતમાં અસંખ્યાતા સમય થઈ જાય છે. એવા અસંખ્યાતા સમયને આવલી કહે છે. એવી બસે ને છપન આવલીએ એક ક્ષુલ્લકભવ થાય છે. એ કરતાં બીજા કોઈ પણ નાના ભવની ક૯પના થઈ શકે નહીં. એવા કાંઈક અધિક સત્તર ક્ષદ્વભવમાં એક શ્વાસોચ્છાસરૂપ પ્રાણની ઉત્પત્તિ હોય છે. એવા સાત પ્રાણત્પત્તિ કાળને એક સ્તક કહે છે. એવા સાત સ્તંક સમયે એક લવ હોય છે. એવા સોતેર લવે બે ઘડીરૂપ એક મુહૂર્ત હોય For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. તે એક મુહૂર્તમાં પૂર્વોક્ત આવેલી હોય છે. ત્રીશ મુહૂર્ત એક અહોરાત્રિરૂપ દિવસ થાય છે. પંદર અહારાત્રિએ પખવાડિયું થાય છે. બે પખવાડિયે એક માસ થાય છે. બાર માસે એક વર્ષ થાય છે. તેમજ અસંખ્યાતા વર્ષે એક પોપમ થાય છે. દશ કોડાકેડી પલ્યોપમે એક સાગરોપમ થાય છે. તેવા દશ કેડીકેડી સાગરોપમે એક ઉત્સર્પિણી અને બીજા દશ કોડાકડી સાગરોપમે એક અવસર્પિણી કાળ થાય છે. એ બે મળીને વીશ કેડાછેડી સાગરોપમે એક કાળચક્ર થાય છે. એવા અનંતા કાળચક્રે એક પુદગળપરાવર્તન થાય છે. એ સર્વ મનુષ્યલોકમાં વ્યવહારથી કાળ જાણ. બે માસે એક ઋતુ થાય છે. ત્રણ ઋતુએ એક અયન, બે અને એક વર્ષ, પાંચ વર્ષે એક યુગ, રાશી લાખ વર્ષે એક પૂર્વાગ, તે એક પૂર્વાગને ચોરાશી લાખે ગુણતાં એક પૂર્વ થાય છે. ઇત્યાદિ કાળના અનેક ભેદ છે. પદ્રવ્યનું કંઇક વિશેષ સ્વરૂપ, છ દ્રવ્યને ઘણા વિસ્તાર જે હોય તે ષડદ્રવ્યવિચાર નામનો ગ્રંથ વાંચવો. તેમાં વિસ્તારથી અધિકાર લખે છે. - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુગળાસ્તિકાય, કાળ અને જીવ, એ છ દ્રવ્ય છે. परिणामीजीवमूत्ता, सपएसाएगखित्तकिरिया य: णिचं कारणकत्ता, सव्वगयइयरअप्पवेसे. ભાવાર્થ – દ્રવ્યમાં જીવ અને પુદ્દગળ એ બે દિવ્ય પરિણામી છે. બાકીનાં ચાર દ્રવ્ય અપરિણમી છે. ઇહાં પરિણમીને ભાવ જાણવે, પરંતુ સ્વભાવે પરિણામી તે છએ દ્રવ્ય છે. એ દ્રવ્યમાં એક છવદ્રવ્ય જીવ છે. બાકી પાંચ દ્રવ્ય અજીવે છે. છ દ્રવ્યમાં For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir CO એક પુદગળદ્રવ્ય મૂર્તિમંત રૂપી છે. બાકીનાં પાંચ દ્રવ્ય અમૂર્તિમંત અરૂપી છે. છ દ્રવ્યમાં પાંચ દ્રવ્ય પ્રદેશ છે. એક કાળદ્રવ્ય અપદેશી છે. છ દ્રવ્યમાં ધર્મ, અધમ અને આકાશ એ ત્રણ દ્રવ્ય એક છે. બાકી ત્રણ દ્રવ્ય અનેક છે. છ દ્રવ્યમાં એક આકાશ ક્ષેત્ર છે. બીજા પાંચ દ્રવ્ય ક્ષેત્રી છે. છ દ્રવ્યમાં જીવ અને પુગળ, એ બે દ્રવ્ય સક્રિય છે, બાકીનાં ચાર અક્રિય છે. છ દ્રવ્યમાં ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ ચાર દ્રવ્ય નિત્ય છે, બે અનિત્ય છે. યદ્યપિ ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણે સર્વ પદાર્થ નિત્યાનિત્યપણે પરિણમે છે તથાપિ ધર્માદિક ચાર દ્રવ્ય સદા અવસ્થિત છે માટે નિત્ય કહ્યાં. છ દ્રવ્યમાં ધર્માદિક પાંચ દ્રવ્ય કારણ છે. એક છવદ્રવ્ય અકારણ રૂપ છે. છ દ્રવ્યમાં એક છવદ્રવ્ય કર્તા છે. બીજાં પાંચ અકર્તા છે. છ દ્રવ્યમાં એક આકાશ સર્વગત છે. બીજાં પાંચ દ્રવ્ય માત્ર લોકાયાપી છે, માટે અસર્વગત જાણવાં. યદ્યપિ છ દ્રવ્ય ક્ષીરનીર પેરે પરસપર અવગાઢ છે તથાપિ પ્રવેશરહિત છે, એટલે કે ઈપણ દ્રવ્ય અન્ય દ્રવ્યમાં તદ્રુપપણે થતું નથી. માટે પ્રવેશરહિત છે. આનું વિશેષ સ્વરૂપ વિશેષાવશ્યકાદિક ગ્રંથકી જાણવું. પુણ્યતવે. નવ પ્રકારે પુષ્ય બંધાય છે તે બતાવે છે—સાધુ, સાધ્વી પ્રમુખને ૧ અન્ન દેવાથી પુણ્યબંધ થાય છે. ૨ પાણી દીધાથી પુણ્યબંધ થાય છે. For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ રહેવાને સ્થાન આપવાથી પુણ્ય થાય છે. ૪ પાટ સુવા સારૂ દીધાથી પુણ્ય થાય છે. ૫ પહેરવા તથા ઓઢવાને વસ્ત્ર દીધાથી પુણ્યબંધ થાય છે. ૬ મકરી તે સંબંધી શુભ સંકલ્પ કર્યાથકી પુણ્યોપાર્જન થાય છે. ૭ વચને કરી સ્તુત્યાદિક ક્યથી પુણ્યબંધ થાય છે. ૮ કાયાએ કરી સેવા કર્યાથી પુણ્યબંધ થાય છે. ૯ હાથથકી નમસ્કારઆદિ કરવાથી પુણ્ય બંધાય છે. પરમેશ્વરની પૂજ, સંઘ કાઢવા, નવકારશીઓ કરવી, જેને મરતા બચાવવા, ઇત્યાદિથી પણ શુભ અધ્યવસાયે પુણ્યબંધ થાય છે. તે પુણ્યને બેંતાલીશ પ્રકારે જીવ ભેગવે છે તે કહે છે– सा उच्चगोअ मणुदुग, सुरदुग पंचेंदिजाइपणदेहा; आइतितशृणुवंगा, आइमसंघयणसठाणा. ૧ જેના ઉદયે જીવ સુખને અનુભવ કરે વા શાતાને પામે તેને શાતા વેદનીય કહે છે. ૨ જેના ઉદયે જીવ ઉચ્ચ કુળમાં જન્મીને પૂજાય, માન પામે, તેને ઉચ્ચગોત્ર કહે છે. ૩-૪ જેના ઉદયે મનુષ્યની ગતિ તથા મનુષ્યની આનુપૂર્વની પ્રાપ્તિ થાય છે તેને મનુષ્યદ્ધિક કહે છે. ૫-૬ જેના ઉદયે દેવની ગતિ તથા દેવની આનુપૂર્વીને પમાય છે તેને સુરદ્ધિકરૂપ નામકર્મ કહે છે. ૭ જેના ઉદયે પંચૅક્રિયપણું પ્રાપ્ત થાય છે તેને પચેંદ્રિય જાતિ નામકર્મ કહે છે. ૮ થી ૧૨ પણદેહા–જેના ઉદયે પાંચ શરીરની પ્રાપ્તિ થાય છે For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે કહે છે. ૮ જેથી ઔદારિક શરીર યોગ્ય પુદ્દગળ ગ્રહણ કરીને તથા તેને શરીરપણે પરિણુમાવીને છવ પિતાના પ્રદેશની સાથે મેળવે તેને ઔદારિક નામકર્મ કહે છે. વિઝિયશરીરના બે ભેદ છે. એક ઔપપાતિક તે દેવતા તથા નારકને હોય છે. બીજે લબ્ધિપ્રત્યયો તે તિર્યંચ તથા મનુષ્ય લબ્ધિવતને હેય છે. ૧૦ આહારકશરીર તે ચૌદ પૂર્વધર મુનિરાજ તીર્થંકરની ઋદ્ધિ પ્રમુખ જેવાને અર્થે એક હાથ પ્રમાણ દેહ ધારણ કરે છે, ૧૧ તૈજસશરીર તે આહારનું પાચન કરનાર છે તથા તે જેલેસ્યાનું કારણભૂત છે. ૧ર કામણ શરીર તે કર્મનાં દળિયાં આત્માની સાથે મળ્યાં છે તે જ જાણવું. એ પંચ શરીરરૂપ નામકર્મ કહીએ, ૧૩ થી ૧૫. જેના ઉદયથી ઉપર કહેલાં પાંચ શરીરમાંનાં આદિનાં ત્રણ દારિક, વિક્રિય તથા આહારક, એ ત્રણ શરીરનાં અંગોપાંગ પામીએ તે ઉગંગા એટલે અંગ, ઉપાંગ તથા અંગોપાંગ રૂપ નામકર્મ કહીએ. બે બાહુ, બે ઉરુ, એક પૃષ્ટિકા, એક મસ્તક, એક ઉદર તથા એક હૃદય, એ આઠ અંગ છે, અંગુલિ પ્રમુખ ઉપાંગ છે, તથા રેખાદિક અંગોપાંગ છે. ૧૩ ઔદારિક અંગેપાંગ ૧૪ વૈક્રિય અંગોપાંગ. ૧૫ આહારક અંગોપાંગ જાણવાં. કાર્મણ તથા તેજસ શરીરને અંગોપાંગ નથી. ૧૬ જેના ઉદયથી છ સંઘયણમાંનું આઈમસંધિયણ કહેતાં પહેલું વજીરૂષનારાચ નામનું સંઘયણ પ્રાપ્ત થાય છે. તિહાં વજ એટલે ખીલી, ઋષભ એટલે પાટો તથા નારાચ એટલે બે પાસા મર્કટબંધ તે ઉપર પાટે તે ઉપર ખીલી એવો હાડને સમુદાય હોય. તેને વજષભનારા સંઘયણ કહે છે. For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૩ ૧૭ જેના ઉદયથી પોતે પર્યકાસન કરી બેઠાં છતાં સમચતુરર્સ ચારે બાજુ સરખી આકૃતિ થાય અને પોતાનાં અંગુલ પ્રમાણુવડ એકસો ને આઠ અંગુલ પ્રમાણુ શરીર ભરાય તેને ઉત્તમ પુરૂષ કહે છે. એની પ્રાપ્તિ થાય છે તેને છ સંસ્થાનમાંનું પહેલું સમચતુરઢ સંસ્થાન કહે છે. ૧૮ થી ૨૧. જેના ઉદયથી (૧૮) વેત, રક્ત, પીતરૂપ શુભ વર્ણ (૧૯) એક સુરભિરૂપ શુભ ગંધ. (૨૦) અમ્લ, મધુર અને કષાયેલ રૂપ શુભ રસ. (૨૧) લધુ, મૃદુ, ઉષ્ણુ અને સ્નિગ્ધરૂ૫ શુભ સ્પર્શ. એ ચાર પદાર્થ પુણ્યપ્રકૃતિને અર્થે પ્રશસ્ત જાણવા. એ વર્ણચતુષ્ક જાણવું. ૨૨ જેના ઉદયથી મધ્યમ વજનદાર શરીરની પ્રાપ્તિ થાય છે, એટલે જે શરીર લેહની પેઠે અતિ ભારે પણ નહીં, અને આકડાના તૂલની પેઠે અતિ હલકે પણ નહીં, કિંતુ મધ્યમપરિણમી હોય તેને અગુરુલઘુ નામકર્મ કહે છે. ૨૩ જેના ઉદયથી બીજા બળવાનને અતિ દુઃસહનીય છતાં પોતે ગમે તેવા બળિયાને જીતવા સમર્થ થાય છે તેને પરાઘાત નામકર્મ કહે છે, ૨૪ જેના ઉદયથી સુખપૂર્વક શ્વાસોચ્છાસ લઈ શકાય છે, પણ હર કત આવે નહીં તેને શ્વાસોશ્વાસ નામકર્મ કહે છે. ૨૫ જેના ઉદયથી સૂર્યના બિંબની પેઠે પરને તાપ ઉત્પન્ન કર વાના હેતુરૂપ તેજેયુક્ત શરીરની પ્રાપ્તિ થાય છે તેને આપ નામકર્મ છે. ૨૬ જેના ઉદયથી ચંદ્રબિંબની પેઠે શીતળતાને ઉત્પન્ન કરવાના For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૪ હેતુભૂત તેજેયુક્ત શરીર તેની પ્રાપ્તિ થાય છે તેને ઉદ્યોત નામ કર્મ કહે છે. ર૭ જેના ઉદયથી વૃષભ તથા હંસની પેઠે સારી ચાલવાની શક્તિ પમાય છે તેને શુભવિહાયોગતિ નામકર્મ કહે છે. ૨૮ જેના ઉદયથી પિતાના અંગનાં સર્વ અવયે યોગ્ય સ્થળને વિષે ગોઠવવાની શક્તિ સૂત્રધારની પેઠે પ્રાપ્ત થાય છે તેને નિર્માણ નામકર્મ કહે છે. ત્રસદશક. ર૯ જેના ઉદયથી જીવને બેઈદ્રિયના શરીરની પ્રાપ્તિ થાય છે અર્થાત એકેંદ્રિયનું શરીર પામે નહીં તેને ત્રસ નામકર્મ કહે છે. ૩૦ જેના ઉદયથી બાદરશરીરની પ્રાપ્તિ થાય છે તેને બાદર નામ કર્મ કહે છે. ૩૧ જેના ઉદયથી પિતાપિતાની પર્યાપ્તિ પૂરી કરે, તે પર્યાપ્તિ બે પ્રકારે છે. એક લબ્ધ, બીજી કરણ. તેને પર્યાપ્તિ નામકર્મ ૩૨ જેના ઉદયથી ઔદારિક અથવા વૈક્રિય પ્રમુખ ભિન્ન ભિન્ન શરીરની પ્રાપ્તિ થાય પણ ઘણું છે વચ્ચે એક શરીર ન પામે તેને પ્રત્યેક નામકર્મ કહે છે. ૩૩ જેના ઉદયથી શરીરના દંતાદિક અવયવ સ્થિર થાય તેને સ્થિર નામકર્મ કહે છે. ૩૪ જેના ઉદયથી શરીરના સર્વ અવયવ સારા હોય અથવા નાભિના ઉપરનું શરીર સારું હોય તેને શુભ નામકર્મ કહે છે. For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫ ૩૫ જેના ઉદયથી સર્વ લોકને પ્રિય થાય તેને સૌભાગ્ય નામકર્મ ' કહે છે. ૩૬ જેના ઉદયથી વાણીમાં કેકિલાની પેઠે મીઠાશ હોય તેને સુસ્વર નામકર્મ કહે છે. ૩૭ જેના ઉદયથકી લોકમાં માનનીય વચન થાય તેને આદેય નામ કર્મ કહે છે. ૩૮ જેના ઉદયથી લેકમાં યશકીર્તિ ગવાય તેને યશોનામકર્મ કહે છે. ૩૯ જેના ઉદયથી દેવતાના આયુષ્યની પ્રાપ્તિ થાય છે તેને સુરા યુષ્ય રૂપ કહી એ. ૪. જેના ઉદયથી મનુષ્યના આયુષ્યની પ્રાપ્તિ થાય છે તેને નરા યુષ્ય રૂપ કહીએ. ૪૧ જેના ઉદયથી તિર્યચના આયુષ્યની પ્રાપ્તિ થાય છે તેને તિર્ય ચાયુષ્ય રૂપ કહી એ. ૪ર જેના ઉદયથી ત્રિભુવનને વિષે પૂન્યપણું પ્રાપ્ત થાય છે તેને તીર્થકર નામકર્મ કહે છે. પાપત. પ્રાણુતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈત્ય, રતિ, અરતિ, પર પરિવાદ, માયામૃષાવાદ, મિથ્યાત્વશલ્ય; એ અઢાર પ્રકારે પાપ બંધાય છે. અને ખ્યાશી પ્રકારે ભગવાય છે. તે ખ્યાશી પ્રકાર For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 3 Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬ ૧ જેના ઉદયથી મતિજ્ઞાનનું આચ્છાદન થાય છે તેને મતિજ્ઞાનાવરણીય પાપકર્મ કહે છે. ૨ જેના ઉદયથી શ્રુતજ્ઞાનનું આચ્છાદન થાય છે તેને શ્રુતજ્ઞાનાવરણીય પાપકમાં કહે છે. જેના ઉદયથી અવધિજ્ઞાનનું આચ્છાદન થાય છે તેને અવધિજ્ઞાનાવરણીય કહે છે. ४ જેના ઉદયથી મન:પર્યવજ્ઞાનનું આચ્છાદન થાય છે તેને મનઃ૫ વજ્ઞાનાવરણીય કહે છે. પ જેના ઉદ્ભયથી કેવળજ્ઞાનનું આચ્છાદન થાય છે તેને કેવળજ્ઞાનાવરણીય ક` કહે છે. ૬ જેના ઉદયથી પોતાના ઘરમાં દેવા યાગ્ય વસ્તુ છતાં તથા દાનનું ફળ જાણતાં છતાં પણ આપી શકાય નહીં તેને દાનાંતરાય પાપકર્મ કહે છે. ७ જેના ઉદયથી દાતાર છતાં, દાતારના ધરમાં વસ્તુ છતાં પણુ જે યાચિત વસ્તુની પ્રાપ્તિ ન થાય તેને લાલાંતરાય કર્મ કહે છે. ૮૯ જેના ઉદયથી પોતે યુવાન છતાં, સુરૂપ છતાં તથા ભાગેાપભાગ વસ્તુની પ્રાપ્તિ થઇ છતાં પણ તે ભાગવાઇ ન શકાય તેને ભાગાંતરાય તથા ઉપભાગાંતરાય કમ કહે છે. આહારાદિ પદાર્થ જે એક વાર ભાગવાયછે તેને ભાગ કહે છે. વસ્ત્રાદિ પદાર્થ જે વારંવાર ભાગવાય છે તેને ઉપભાગ કહે છે. ૧૦ જેના ઉદયથી પાતે યુવાન, રોગરહિત તથા બળવાન છતાં પણ પેાતાની શક્તિ ફારવી શકાય નહીં તેને વીર્યાંતરાય પાપક્રમ કહે છે. For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭ ૧૧ જેના ઉદયથી ચક્ષુદર્શનનું આચ્છાદન થાય છે તેને ચક્ષુદ નાવરણય કહે છે, ૧ર જેના ઉદયથી અચક્ષુદર્શનનું ચક્ષુવિનાની બાકીની ઇન્દ્રિયોનું આચ્છાદન થાય છે તેને અચક્ષુદર્શનાવરણીય પાપકર્મ કહે છે. ૧૩ જેના ઉદયથી અવધિદર્શનનું આચ્છાદન થાય છે તેને અવધિ દર્શનાવરણીય પાપકર્મ કહે છે. ૧૪ જેના ઉદયથી કેવળદર્શનનું આચ્છાદન થાય છે તેને કેવળદર્શ નાવરણીય પાપકર્મ કહે છે. ૧૫ જેના ઉદયથી નિદ્રાવસ્થા થઈ ગયા પછી સુખપૂર્વક જાગૃત અવસ્થાની પ્રાપ્તિ થાય છે તેને નિદ્રા રૂપ પાપકર્મ કહે છે. ૧૬ જેના ઉદયથી નિદ્રાવસ્થા થઈ ગયા પછી દુખપૂર્વક જાગૃત અવસ્થાની પ્રાપ્તિ થાય છે તેને નિદ્રાનિદ્રા રૂપ પાપકર્મ કહે છે, ૧૭ જેના ઉદયથી બેસતાં ઉઠતાં નિદ્રા આવ્યા કરે તેને પ્રચલા રૂપ પાપકર્મ કહે છે. ૧૮ જેના ઉદયથી હરતાં ફરતાં પણ નિદ્રા આવે તેને પ્રચલા પ્રચ લા રૂપ પાપકર્મ કહે છે. ૧૯ જેના ઉદયથી દિવસનું ચિંતવેલું કાર્ય રાત્રિને વિષે નિદ્રા સામે જાગૃતની પેઠે થાય છે તેને થીણુદ્ધિ રૂપ પાપકર્મ કહે છે. થીણદ્ધિનિદ્રાના સમયે પ્રાણ વાસુદેવના અર્ધબળયુક્ત હોય છે, અને તે જીવ નરકગામી જાણ. ૨૦ જેના ઉદયથી પિતે રૂપવાન છતાં તથા ધનવાન છતાં નીચક ળને વિષે ઉત્પન્ન થાય છે તેને નીચગાત્ર રૂ૫ પાપકર્મ કહે છે. ૨૧ જેના ઉદયથી દુઃખને અનુભવ થાય છે તેને અશાતાદનીય પાપકર્મ કહે છે. For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૭૮ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨ જેના ઉદયથી વીતરાગવચનની શ્રદ્દા ન થાય તેને મિથ્યાત્વમાહનીય પાપકર્મ કહે છે. સ્થાવરદશક. ૨૩ જેના ઉદયથી સ્થાવરપણું પ્રાપ્ત થાય છે તેને સ્થાવર નામ ક્રમ કહે છે. ૨૪ જેના ઉદયથી સૂક્ષ્મપણાની પ્રાપ્તિ થાય છે તેને સપ નામક કહે છે. ૨૫ જેના ઉદયથી સ્વયેાગ્ય પર્યાપ્તિ પૂરી કર્યા વિનાજ મરણ પામે તેને અપર્યાપ્ત નામક કહે છે. ૨૬ જેના ઉદયથી અનંત જીવ વચ્ચે એક આદશ્ય શરીરની પ્રાપ્તિ થાય છે એવી જે નિગેાદાવસ્થા તેને સાધારણ પામ ક્રમ કહે છે. ૨૭ જેના ઉદયથી શરીરમાં દતાદિક અવયવ અસ્થિર ( હાલતા ) હોય તેને અસ્થિર નામક` કહે છે. ૨૮ જૈના ઉદયથી નાભિની નીચેના અંગેને ભાગ સારા ના હોય, પાદાદિકને સ્પર્શે આગલા રાષ કરે તેને અશુભ નામકર્મ કહે છે. ૨૯ જેના ઉદયથો સર્વ લેાકને અળખામણા લાગે તેને દૌર્ભાગ્ય નામફ કહે છે. ૩૦ જેના ઉધ્યો કાગડાના સ્વરની પેઠે ખરાબ સ્વરની પ્રાપ્તિ ચાય છે તેને દુઃવર નામકર્મ કહે છે. ૩૧ જેના ઉદયથી લાકમાં એલ્યુ લાકમાં માન્ય કરાય નહીં તેને અનાદેય નામક કહે છે. For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૯ ૩૨ જેના ઉદયથી લોકમાં અપકીર્તિ થાય પણ કઈ યશ બેલે નહીં તેને દશમું અયશ નામકર્મ કહે છે. ૩૩-૩૪-૩૫ જેના ઉદયથી નરકની ગતિ, નરકની આનુપૂર્વા તથા નરકનું આયુષ્ય પ્રાપ્ત થાય છે. તેને નરકત્રિક પાપકર્મ કહે છે. ૩૫ થી ૬૦–પચીશ કષાયરૂપ પાપકર્મના પચીશ પ્રકાર છે. તેમાં સામાન્યથી તે એક સેલ કપાય અને બીજા નવ કષાય એ બે પ્રકાર છે. તે નીચે મુજબ ૪ જેનાથી અનંત સંસાર બંધાય છે તેને અનંતાનુબંધી પાપકમ કહે છે. એના ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર ભેદ છે. એ યાવતજીવ લગે કાયમ રહે છે, સમ્યકત્વ આવવા દેતે નથી, અંતે નરકમાં લઈ જાય છે. એ ક્રોધ પર્વતની રેખા જે છે અને માન પાષાણુના થંભ જેવું છે, માયા વંશના મૂળ જેવી છે અને લાભ કૃમિના રંગ જે છે. ૪ અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને લોભ જેનાથી પ્રાપ્ત થાય છે તેને અપ્રત્યાખ્યાનીય પાપકર્મ કહે છે. એ એક વર્ષ સુધી રહે છે. દેશવિરતિપણું આવવા દેતું નથી. અંતે તિર્યંચગતિની પ્રાપ્તિ કરાવે છે. અપ્રત્યાખ્યાની ક્રોધ સુકેલા તળાવની રેખા (ફાડ જે છે, માન હાડકાના થંભ જે છે, માયા મેંઢાના શીંગડા જેવી છે તથા લોભ કર્દમના રંગ જેવો છે. ૪ જેના ઉદયથી સર્વવિરતિરૂપ પ્રત્યાખ્યાનનું આચ્છાદન થાય છે તેને પ્રત્યાખ્યાનીય પાપકર્મ કહે છે. એના ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર ભેદ છે. એની સ્થિતિ ચાર માસની છે. એ સર્વવિરતિરૂપ ચારિત્રને વાત કરે છે ને અને મનુષ્યની For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦ માન ગતિ પ્રાપ્ત કરાવે છે. એ ક્રોધ રેતીની રેખા જેવા છે, કાના થંભ સરખા છે, માયા વૃષભના મૂત્રની રેખા સરખી છે અને લાભ કાજળના રંગ જેવા છે. ૪ સજ્વલનના ક્રોધ, માન, માયા તે લેાભ એ ચાર ભેદ છે. એ પંદર દિવસ સુધી કાયમ રહે છે. યથાખ્યાત ચારિત્રને આચ્છાદન કરે છે.' અને દેવગનની પ્રાપ્તિ કરાવે છે. એ ક્રોધ પાણીની રેખા જેવા છે, માન નેતરની સાટી જેવા છે, માયા વંશની સાળ જેવી છે અને લેાભ હળદરના રંગ જેવા છે. ૬ જેના ઉદયથી એક વસ્તુનિમિત્તે તથા ખીજું પરિનિમત્તે, એ એ પ્રકારથી હાસ્ય, રતિ, અતિ, શાક, ભય તથા દુર્ગાની પ્રાપ્તિ થાય છે તેને હાસ્ય રૂપ પાપકર્મ કહે છે. ૩ જેના ઉદયથી સ્ત્રી ભાગવવાની ઇચ્છા થાય છે તેને પુરૂષવેદ રૂપ પાપકર્મ કહે છે. જેના ઉદ્દયથી પુરૂષ ભાગવવાની ઇચ્છા થાય છે તેને સ્ત્રીવેદ રૂપ પાપકર્મ કહે છે. જેના ઉદયથી સ્રો તથા પુરૂષ એ ખતે ભગવવાની ઇચ્છા થાય છે તેને નપુંસક રૂપ પાપકર્મ કહે છે. ૬૧-૬૨ જેના ઉદયથી તિર્યંચની ગતિ તથા તિર્યંચની આનુપૂર્વી પ્રાપ્ત થાય છે તેને તિર્યંચદિક કહે છે. ૬૩ જેના ઉદયથી પૃથ્વીકાયાદિક પાંચ સ્થાવર શરીરની પ્રાપ્તિ થાય છે તેને એકેદ્રિયજાતિ રૂપ પાપકર્મ કહે છે. ૬૪ જેના ઉદયથી શંખ પ્રમુખ જીવાની જાતિનાં શરીરની પ્રાપ્તિ ચાય છે તેને એઇંદ્રિયતિ રૂપ નામકર્મ કહે છે. For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૫ જેના ઉદયથી જૂ, માંકડ આદિમાં શરીરની અણિ થાય છે તેને તક્રિયજાતિ રૂપ પાપકર્મ કહે છે. ૬૬ જેના ઉદયથી વૃશ્ચિકાદિક જાતિનાં શરીરની પ્રાપ્તિ થાય છે તેને ચતુરિંદ્રિયજાતિ રૂપ નામર્મ કહે છે. ૬૭ જેના ઉદયથી ઉંટ ઘા ગધેડાની ચાલની પેઠે ખરાબ ગતિ પ્રાપ્ત થાય છે તેને કુખગઈ એટલે અશુભવિહાયોગતિ નામ કર્મ કહે છે. ૬૮ જેના ઉદયથી પિતાના જીભ ચાર દાંત, હરસ, રસોળી પ્રમુખ અવય કરી પોતેજ હણાય છે તેને ઉપઘાત નામકર્મ કહે છે. ૬૯-૭૦-૦૧-૭૨ જેના ઉદયથી ચાર અશુભ વર્ણાદિક એટલે કાળો રંગ તથા નીલા રંગ એ બે અશુભ વર્ણ, દુરભિ ગંધ, તીખો રસ ને કહુક (કડવો) રસ એ બે અશુભ રસ તથા ગુરૂ, ખર, શીત અને લુખો એ ચાર સ્પર્શ, એવં સર્વ નવ અશુભની પ્રાપ્તિ થાય છે તેને અપશસ્તવર્ણચતુષ્ક નામે પાપકર્મ કહે છે. ૭૩-૭૪-૦૫-૬-૭૭ જેના ઉદયથી છ સંઘયણમાંના પ્રથમ સંધ યણ વિના પાંચ સંઘયણની પ્રાપ્તિ થાય છે તેને અપ્રથમસંધયણ ૫ નામકર્મ કહે છે. જેના બે પાસા, મટબંધ ઉપર પાટ એ બે હોય પણ વજી તે ખીલી ના હોય તેને ઋષભનારાય કહે છે. જેને કેવળ મર્કટબંધ હોય પણ પાટે તથા ખીલી ના હોય તેને નારાચ કહે છે. જેને એક પાસે મર્કટબંધ હોય તેને અર્ધનારાચ કહે છે. જ્યાં મહોમાંહે હાડકાંને એક ખીલીને બંધ હોય તેને કીવિકા કહે છે. ખીલી વિના જે મહામહે અમસ્તાં અડકી રહ્યાં હોય તેને છેવટ્ટ કહે છે, For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ થી ૮૨ જેના ઉદયથી છ સંસ્થાનમાંના પહેલા સંસ્થાનવિના બીજા પાંચ સંસ્થાનની પ્રાપ્તિ થાય છે તેને અપ્રથમસંસ્થાનરૂ૫ પાપકર્મ કહે છે. વડવૃક્ષની પેઠે નાભિની ઉપર સુલક્ષણયુક્ત હે ય તથા નાભિની નીચે નિર્લક્ષણ યુક્ત હોય તેને ન્યાધિપરિમંડલ સંસ્થાન કહે છે. નાભિની નીચેનું અંગ સારું અને ઉપરનું ખોટું તેને સાદિ સંસ્થાન કહે છે. ઉદર પ્રમુખ લક્ષણે કરી સહિત હોય અને હાથ, માથું, કટિ, પગ, પ્રમાણુરહિત હોય તેને વામન સંસ્થાન કહે છે. હાથ, પગ, માથું, કટિ પ્રમુખ પ્રમાણોપેત હોય અને ઉદર પ્રમુખ હીન હોય તેને જ સંસ્થાન કહે છે. સર્વ અવયવ અશુભ હોય તેને હુંડક સંસ્થાન કહે છે. એ રીતે પાપના યાશી પ્રકાર છે. - ૬ આસવત. જેણે કરી આત્માને વિષે કર્મનું આવવું થાય છે તેને આસવ કહે છે. આસવના બેતાળીશ ભેદ છે. ૫ પાંચ ઈદ્રિય, ૪ કષાય, ૫ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદતાદાન, મિથુન, પરિગ્રહ, એ પાંચ અવ્રત તથા ૩ મન, વચન, અને કાયરોગ એ ત્રણે યોગ, ૨૫ ક્રિયાઓ; એ બેતાળીશ ભેદ આસવના જાણવા. તેમાં પચીશ ક્રિયાઓ કહે છે. ૧ કાયાએ કરી જે ક્રિયા થાય છે તેને કાયિકી ક્રિયા કહે છે. ૨ ખાદિક અધિકરણે કરી જેનું હનન થાય છે તે બીજી અધિકરણ ક્રિયા કહે છે. For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૩ ૩ જીવ તથા અજીવ ઉપર દ્વેષ કરે તેને પ્રાદેશિકી ક્રિયા કહે છે. જ જે ક્રિયાએ કરી પોતાને તથા પરને પરિતાપ ઉપજાવવો તેને પરિતાપનિકી ક્રિયા કહે છે. ૫ પ્રાણોને વિનાશ કરવાની જે ક્રિયા તેને પ્રાણાતિપાતિકી ક્રિયા કહે છે. ૬ પૃધ્યાદિક છે કાયને ઉપઘાત કરવાનું જે ક્રિયામાં લક્ષણ હોય તેને આરંભિક ક્રિયા કહે છે. ૭ ધનધાન્યાદિક નવવિધ પરિગ્રહ મેળવતાં તથા તેની ઉપર મોહ કરતાં જે ક્રિયા લાગે તેને પારિગ્રહિક ક્રિયા કહે છે. દ કપટ કરી બીજાને ઠગવું તેને માયાપ્રત્યયિકા ક્રિયા કહે છે. ૯ જિનવચન અણુસદહતાં થકાં ને વિપરીત પ્રરૂપણું કરતાં જે ક્રિયા લાગે તેને મિયાદનપ્રત્યયિકી ક્રિયા કહે છે. ૧૦ અવિરતિએ કરી પચ્ચખાણ કીધા વિના જે સર્વ વસ્તુની કયા લાગે છે તેને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા કહે છે. ૧૧ રાગાદિક કલુષિત ચિત્ત કરી છવ તથા અજીવને દેખવું તેને દૃષ્ટિકી કયા કહે છે. ૧૨ રાગ, દ્વેષ અને મોહસંયુક્ત ચિત્તે કરીને સ્ત્રી પ્રમુખના શરીરે સ્પર્શ કરે તેને સ્મૃષ્ટિકી ક્રિયા કહે છે. ૧૩ પૂર્વે અંગીકાર કરેલાં પાપનાં ઉપાદાન કારણરૂપ જે અધિકરણ તેની અપેક્ષાએ જે ક્રિયા ઉત્પન્ન થાય તેને પ્રાતિત્યપ્રત્યયિકી ક્રિયા કહે છે. ૧૪ પિતાના અશ્વ પ્રમુખને જોવા માટે આવેલા લોકોને પ્રશંસા કરતાં જોઈને જે હર્ષ કરે અથવા દૂધ, દધિ, વૃત, તેલ પ્રમુ For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૪ ખનું ભાજન ઉઘાડું મૂક્યાથી તેમાં જે ત્રસજીવ આવી પડે તે સામતપનિપાતિકી ક્રિયા જાણવી. ૧૫ રાજા પ્રમુખના આદેશથકી શસ્ત્ર ઘડાવવાં, વાવ્ય-કૂવાનું ખણવવું તેને નૈશસ્ત્રિકી ક્રિયા કહે છે. ૧૬ પિતાના હાથથકી જે કરે તેને સ્વસ્તિક ક્રિયા કહે છે. ૧૭ શ્રીઅરિહંતભગવંતની આજ્ઞા ઉલ્લંઘન કરી પોતાની બુદ્ધિથી જીવાજીવાદિ પદાર્થોની પ્રણાદારા જે ક્રિયા તે આજ્ઞાનિકા ક્રિયા તથા પ્રકારાંતરે બીજી પણ જાણવી. ૧૮ જીવ તથા અજીવનું જે વિદારણ કરવું, ભાંગવું, તે વિદારણિકા ક્રિયા જાણવી. ૧૯ ઉપયોગથકી જે વિપરીત હોય તેને અનાભોગ કહીએ, તેણે કરી ઉપલક્ષિત જે ક્રિયા તેને અનાભોગિકી ક્રિયા કહે છે. ૨૦ આ લેક તથા પરલોકથી જે વિરૂદ્ધ કાર્યનું આચરણ કરવું તેને અનવકાંક્ષપ્રત્યયિકા ક્રિયા કહે છે. ૨૧ મન, વચન અને કાયાના યોગનું જે દુપ્રણિધાન, તેમાં જે પ્રવર્તન કરવું પણ નિવવું નહી તે પ્રાયોગિકી ક્રિયા જાણવી. ૨૨ કાઈક એવું મેટું પાપ કરે કે જેથી આઠે કર્મનું સમુદાયપણે ગ્રહણ થઈ જાય તે સામુદાયિકી ક્રિયા જાણવી. ૨૩ માયા અને લેભ તેણે કરી જે થાય તે પ્રેમપ્રત્યયિકા ક્રિયા જાણવી. ૨૪ ક્રોધ અને માન તેણે કરી જે થાય તે દેશપ્રત્યયિકી ક્રિયા જાણવી, ૨૫ ચાલવાથી જે ક્રિયા થાય તે ઈપથિકી ક્રિયા જાણવી. For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ પચીશ ક્રિયાઓમાં કેટલેક ઠેકાણે લક્ષણામાં તફાવત માલુમ પડે છે તેનું વિશેષ સ્વરૂપ જ્ઞાનીને પૂછી શાસ્ત્રોવડે નક્કી કરવું. ૬ સવતત્ત્વ. પાપ વા પુણ્યરૂપ જે ક તેનું શકવું તેને સવર કહે છે. તેના બે ભેદ છે. એક દ્રવ્યસવર અને ખીજો ભાવસ વર. સવતત્ત્વના ૫૭ ભેદ છે તે કહે છે. પ ર समि" गुत्ति परीसह २२ जइधम्मो भावणा१२ चरिताणिय; પળત્તિgત્રીનન, વારપંચમેતિ મળવન્ના, પાંચ સમિતિ. p ૧ જયણા રાખી ઉપયાગહિત ધૂંસરા પ્રમાણુ ભૂમિકા દ્રષ્ટિએ જોઇને ચાલવાની ચેષ્ટા કરવી તેને ર્માંસમિતિ કહેછે, પાપરહિત ભાષા ખેલવી તેને ભાષા સિમાંત ૨ સભ્ય પ્રકારે કહે છે. ૩ સમ્યક્ પ્રકારે ખેતાળીશ દેવરહિત નિર્દોષ આહાર, વસ્ત્ર, પાત્ર વસંત સંબંધીની ગવેષણા કરવી તેને એષાસમિતિ કહે છે. ૪ સભ્યપ્રકારે પૂજી, પ્રમા, આસન પ્રમુખના આદાન એટલે ગ્રહણ કરવાની તથા તેને ત્યાગ કરવાની જે ચેષ્ટા કરવી તેને આદાનભ’ડમત્તનિક્ષેપાસમિતિ કહેછે. ૫ પરાવવા ચાગ્ય મળમૂત્રાદિક વસ્તુ તેને સ્થડિભૂમિકાને વિષે ઉપયેગપૂર્ણાંક જે મૂકવાની ચેષ્ટા કરવી તેને પારિષ્ઠપનિકાસમિતિ કહેછે. For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૮૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રણ ગુપ્તિ. ૧ મનનું ગોપન કરવું ( વશ રાખવું ) તેને મનેાપ્તિ કહે છે. ૨ વચનનું ગેાપન કરવું તેને વચનપ્તિ કહે છે. ૩ કાયાનુ ગેાપન કરવું તેને કાયમુર્ત્તિ કહે છે. માવીસ પરિસહુ, કની નિર્જરા કરવાને અર્થે દુ:ખાતે સમસ્ત પ્રકારે સહન કરવાં તેને રિસહ કહે છે, ૧ ક્ષુધાપરિસહ-ક્ષુધા એટલે ભૂખ, તેથકી થનારી જે વેદના તેને સહન કરવી તેને ક્ષુધારિસ કહે છે. એ વેદના બીજી સમસ્ત વેદનાએચો અધિક છે. વા: વુદ્દાસમી વૈષના નગ્ધિ, ભાવાર્થ –ક્ષુધા સમાન વેદના કાઇ નથી, ગમે તેટલી ભુખ લાગે તાપણુ સાધુ અનેષણોય આહાર વહારે નહીં. ક્ષુધા સહન કરવી અત્યંત દુર્લભ છે માટે સર્વ પરિસહેામાં પ્રથમ ગણ્યા છે. ૨ પિપાસારિસહ—પાણી પીવાની ઇચ્છાને સહન કરવી તેને પિપાસારિસહ કહે છે, તૃષા લાગે તે પણ ચંડુ પાણી પીવાની ઈચ્છા સાધુમહારાજ કરે નહીં, પરંતુ સમ્યક્તિરામે તૃષા સહન કરે. ૩ શીત પરિસહ——તે ક્ષુધા તથા તૃષાયે માટે ત્રીજો શીતપરિસહ ગણ્યા છે. પીડિતને શીતપણું થાય અત્યંત ઠંડક પડે છતે રૂડી રીતે સહન કરે પણ અગ્નિની ઇચ્છા કરે નહીં. પરંતુ અલ્પ જીણુ વચ્ચે કરી સમ્યક્ત્રકારે શીત સહન કરે. ૪ ઉષ્ણુપરિસહ——અત્યંત તાપ લાગે તે પણ છત્રની વા લુગડાની છાયાને તથા વીજા પ્રમુખના વાયુને અણવાંછતા થકા સમ્યક્ પરિણામે આતાપના સહન કરે. For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ દંપરિસહ–-ઉષ્ણકાળ પછી વર્ષાકાળ આવે તે વખતે ડાંસ મછરાદિક બહુ થાય, તે જ ડંક મારે, કરડે, તો પણ તે રૂડી રીતે સહન કરે. ૬ અચેલક પરિસહ–આગમમાં જે જે વસ્ત્ર રાખવાનું પ્રમાણ કહ્યું છે તે પ્રમાણે રાખવાથી જે દુઃખ વેઠવું પડે તે રૂડી રીતે સહન કરે તેને અચેલ પરિસહ કહે છે, સાધુને ફાટેલું, અલ્પ મૂલ્યનું અને જૂનું વસ્ત્ર છતાં કલ્પનીય વસ્ત્ર ન મળે તથાપિ મનમાં દીનતા ન ધરે. ૭ અરતિપરિસહ–સાધુને સંયમમાં વિહાર કરતાં અરતિ ઉપજવાનાં કારણ બને તેને રૂડી રીતે સહન કરે તેને અરતિપરિસહ ૮ સ્ત્રીપરિસહ–-સંયમમાર્ગ પાળતાં છતાં સ્ત્રીનાં અંગોપાંગ નીર ખતાં વિકારબુદ્ધ થાય તેને સભ્યપ્રકારે રૂડી ભાવનાએ સહન કરે. ઈત્યાદિને સ્ત્રીપરિસહ કહે છે. સ્ત્રીઓને મોક્ષમાર્ગમાં બેડી સમાન જાણે. ૯ ચર્ચાપરિસહ–એક સ્થાનકે રહેતાં છતાં ઘણા મનુષ્ય સાથે રાગ બંધાય, આળસ્ય થાય, સ્ત્રીઉપર અનુરાગ થાય, તેમાટે એક સ્થાનકે ન રહે. આળસરહિત ગામ, નગર, કુળાદિકને વિષે વિહાર કરે તેને દ્રવ્યથી ચર્યા કહે છે. એક સ્થાનકે માકપાદિક રહેતાં પણ અપ્રતિબદ્ધ મમત્વરહિતપણું અંગીકાર કરવું તેને ભાવચર્યા કહે છે ચર્યામાં થતું દુઃખ સહવું તે ચર્યાપરિવહ છે. નૈધિક પરિસહ–શૂન્ય ઘર, સ્મશાન, સપબિલ, સિંહની ગુફામાં કાઉસ્સગ્ગ ધ્યાને રહેતાં વિચિત્ર ઉપસર્ગ થયે છતે માઠી ચેષ્ટા ન કરવી તેને નષેધિકપરિસહ કહે છે. અથવા કોઈ ઠેકાણે નિષદ્યા For Private And Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૮ પરિસહ પણ કહ્યું છે. સ્ત્રી, પશુ, પંડક વજિત સ્થાનમાં રહેતાં જે ઈષ્ટ અનિષ્ટ ઉપસર્ગ થાય તે પણ પોતાના ચિત્તમાં ચળ યમાન થાય નહીં પરંતુ સર્વ ઉપસર્ગને ઉદ્દેગરહિતપણે સમ્યક્રરીતે સહન કરે. ૧૧ શવ્યાપસિહ–જેમાં શયન કરીએ તેને શય્યા કહીએ. સુકેમલ વા કઠિણ આસન પામીને તેને સારું વા માઠું કહે નહીં. શયા ઉંચી નીચી હોય, ખરબચડી હોય તે પણ રૂડી રીતે તેમાં સુવે, દુ:ખ ધરે નહીં. ૧૨ આક્રોશ પરિસર– યતિને કોઈ આક્રોશ વા તિરસ્કાર વચન બેલે, તે પણ તેડી રીતે સહન કરે. દ્રઢપ્રહારીની પેઠે કેપ કરે નહીં. ૧૩ વધપરિસર–કઈ દુરાભા સાધુને ઢીકા-પાટુ, ચાબકના આકરા પ્રહાર કરે અથવા વધ કરે તો પણ કંધકરિના શિષ્યોની પરે તેના ઉપર બિલકુલ રેવ આણે નહીં, સમભાવથી એ પરિસહ સહન કર. ૧૪ યાચના પરિસહ -સાધુમહારાજ વસ્ત્ર, પાત્ર, અન્ન, પાન, ઉપાશ્રય પ્રમુખ કાઈપણ યથાયોગ્ય વસ્તુનો ખપ પડે છતે લજજા છાંડીને યાચના કરે, તે યાચના કરતાં જે લજજાનો ત્યાગ તેને યાચના પરિસહ કહે છે. ૧૫ અલાભ પરિસર– યાચના કર્યા છતાં પણ લાભાંતરાયના ઉદયથી કોઈ વસ્તુ માલધણી આપે નહીં તેવારે મનમાં ચિંતા કરે નહીં, વિષાદ ન કરે, ઈચ દિકનું સહન કરવું તેને અલાભપરિસહ કહે છે. ૧૬ રોગ પરિસર–સાધુને કાગ થયે છતે સભ્યપ્રકારે સહન કરે તેને રોગપરિસહ કહે છે. ૧૭ વણસ્પર્શ પરિસહ–સાધુને તૃણના અગ્રભાગ વા ડાભ પ્રમુખના For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંથારાને સ્પર્શ થએ છતે જે દુઃખ થાય તે સહન કરે તેને તૃણસ્પર્શ પરિસહ કહે છે, ૧૮ મલપરિસહ–સાધુના અંગે ધણ મેલ થાય તે મેલ ઉનાળામાં પરસેવાથી ભીંજાઈને ગંધાય તો પણ તે દુર્ગધને સહન કરવી તેને મલપરિસહ કહે છે. ૧૯ સકારપરિસહ–કોઈ સ્તવન કરે, માન આપે, તો પણ મનમાં ઉત્કર્ષ હર્ષ આણે નહીં અને સત્કાર ન થવાથી ખેદ પણ પામે નહિ. ૨૦ પ્રજ્ઞા પરિસહ–સાધુ ઘણું મૃતનો જાણ થઈ મનમાં અહંકાર લાવે નહીં, અહંકારને જ્ય કરે. ૨૧ અજ્ઞાનપરિસર–કોઈ સાધુ ઘેરું ભણ્યા હોય અને કેાઈ પ્રશ્ન પૂછે ત્યારે ઉત્તર નહીં આવડવાથી મનમાં જે ખેદ થાય તેને સહન કરે, કદાપિ અપમાન થાય તો પણ તેથકી થનાર દુઃખને સહન કરે પણ મનમાં આહટ દેહટ ચિંતવે નહીં. ૨૨ સમ્યક્ત્વપરિસહ–અલ્પ જ્ઞાનને લીધે ધર્મમાં તથા દેવતત્ત્વ, ગુરૂતત્ત્વમાં શંકાઓ થાય તેને દૂર કરવી, પણ અસહણ કરવી નહીં. દશર્યાતિ ધર્મ– ૧ ક્રોધનો અભાવ તેને ક્ષમાધર્મ કહે છે. ૨ માનનો ત્યાગ કરે તેને માર્દવધર્મ કહે છે. 2 કપટને ત્યાગ કરે તેને આર્યવધર્મ કહે છે. ૪ લોભનો ત્યાગ કરે તેને મુક્તિધર્મ કહે છે. ૫ ઇચ્છાને નિરોધ (ઈચ્છાને રેકવી) તેને તપોધર્મ કહે છે. ૬ પાંચ વ્રત, પચેંદ્રિયનિગ્રહ, ચાર કષાયને જય અને ત્રણ દંડની નિવૃત્તિ, તેને સંયમધર્મ કહે છે. For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૦ ૭ સત્ય ખેલવું તેને સત્યધર્મ કહે છે, ૮ એતાળીશ દોષ રહિત આહાર લેવા અને આત્માના શુદ્ધ રિામની વૃદ્ધિ તેને શૌચધ કહે છે. ૯ સમસ્ત પરિગ્રહ ત્યાગરૂપ મૂર્ખરહિત થવું તેને કંચનધર્મ કહે છે. ૧૦ નવ પ્રકારે ઔદારિક અને નવ પ્રકારે વૈક્રિયસબંધી મૈથુનને જે ત્યાગ કરવા તેને બ્રહ્મચ ધર્મ કહે છે. મારે ભાવના ૧ સસારના સર્વાં પદાને અસ્થિર જાવા તેને અનિત્યભાવના કહે છે. ૨ સસારમાં જન્મ, જરા અને ભરણુના ભયથી ધર્મ વિના ક્રાઇ શરણુ નથી એવું જે ચિંતવું તેને અશરણભાવના કહે છે. ૩ માતા તે સ્ત્રી થાય, પિતા તે પુત્ર થાય, ઇત્યાદિક આ જીવે સંસારમાં સર્વ ભાવના અનુભવ કર્યાં છે, એમ જે ચિંતવનું તેને સંસારભાવના કહે છે. ૪ આ જીવ સંસારમાં એકલા આવ્યા છે, એકલે જાશે, અને સુખ દુ:ખ પણ એકલા ભાગવશે; પણ કાઇ સાથી થવાને નથી એવી જે ભાવના ભાવવી તેને એકત્વભાવના કહે છે. ૫ આત્મા શરીર થકી જુદા છે, આત્માથી સગાંસબંધી પણ અન્ય છે, એવી જે ભાવના તેને અન્યવભાવના કહે છે. ૬ સાત ધાતુથી આ શરીર બન્યું છે, પુરૂષને નવ દ્વારથી અને સ્રોને ખાર દ્વારથી અશ્િચ સદા વહે છે, એ શરીર કાઇ કાળે પવિત્ર નથી એવી જે ભાવના તેને અશુચિભાવના કહે છે. ૭ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય તથા યાગ એ પાંચ પ્રકા For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ટી રના આસ્રવે કરી ક શ્રૃંધાય છે. વિષયકષાયાદિર્ક કરી અણુ અંધાય લકમ બંધાય છે, તથા દાનાદિક કરી શુભક છે, એવી જે ભાવના તેને આસવભાવના કહે છે. ૮ જેવડે આવતાં કર્મ રાકાય છે. તેને સવર કહે છે, ક્ષમાદિક સવરવડે ક્રોધાદિક આસ્રવ રોકાય છે એવી જે ભાવના તેને સંવરભાવના કહે છે. ૯ ખાર પ્રકારના તયેકરી કર્મનું તપાવવુ, કર્મોને દૂર કરવું, તેને નિર્જરા કહે છે. ખાર પ્રકારના તપસંબંધી જે ચિંતવણુના તેને નિર્જરાભાવના કહે છે. ૧૦ કેડ ઉપર એ હાથ દેખને અન્ને પગ પસારીને ઉમેલા પુરૂષના જેવા જેને સમઆકાર પદ્ધવ્યાત્મ છે, પૂર્વ પર્યાય વિષ્ણુસે, નવા પર્યાય ઉત્પન્ન થાય અને દ્રવ્યપણે નિશ્ચય હોય; એમ ઉત્પાદ, વ્યય તથા ધ્રૌવ્યસ્વરૂપ ચૌદ રાજલેાક છે, તેનું નીચેનું તળિયું ઉંધા વાળેલા મલક સરખું છે તથા મધ્ય ભાગ ઝાલર સરખા છેઅને ઉપરના ભાગ મૃગ સરખા છે, એવા આલાક શાશ્વત છે, ઇત્યાદિક જે લેાકસ્વરૂપની ભાવના ભાવવી તે દશમી લાકવભાવભાવના જાણવી. ૧૧ આ સંસારમાં ભ્રમણુ કરતાં અનંતા પુદ્દગળપરાવર્તી થઇ ગયા તેમાં અકાનિ રાવડે પુણ્યના પ્રયાગથી મનુષ્યભવ, આત્વ, નરાગીપણું તથા ધર્મ શ્રવણુની પ્રાપ્તિ થઈ તાપણુ સમકિત પામવું અતિ દુર્લભ છે એવી જે ભાવના તેને એધિદુભભાવના કહે છે. ૧૨ સંસારસમુદ્રમાં વહાણ સમાન દર્શાવધ તિધર્મ તથા જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપી ધર્મ તે પામવા દુર્લભ છે, ધર્મના સાધક For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હર અરિહંતાદિક પામવા તે પણ અત્યંત દુર્લભ છે, એવુ જે ચિતવવું તે ખારમી ધર્મસાધકભાવના જાણવી. પાંચ ચારિત્ર ૧ સામાયિકચારિત્ર, ૨ દેપસ્થાપનીયચારિત્ર ૭ પરિહારવિદ્વિચારિત્ર, ૪ સમસપરાયચારિત્ર, ૫ યથાખ્યાતચારિત્ર. એવી રીતે સવરતત્ત્વના સત્તાવન ભેદ જાણવા. ---- નિજ્જ રાતત્ત્વ. નિશ એ પ્રકારની છે. ૧ દ્રવ્યનિર્જરા, ૨ ભાવિન રા. તથા વળી તેના બે ભેદ છે. ૧ સામનિર્જરા, ૨ અકાનિશ. નિર્જરાના ખાર ભેદ છે. ૭ માથાય— ૧ આહારના ત્યાગ કરવા તેને અણુસણ કહે છે. ૨ ખાવામાં ન્યૂનતા કરવી તેને ઊણાદરકાતપ કહે છે. ૩ ઇત્ત એટલે આવિકા ખાવાપીવાની વસ્તુઓના સંક્ષેપ કરવા એટલે અભિગ્રહ ધારવા, નિયમાદિક કરવા તેને વ્રુત્તિસક્ષપતપ કહેછે. ૪ વિગયઆદિ રસના ત્યાગ કરવા તેને રસત્યાગ કહે છે. ૫ લેાચાદિક કષ્ટનું સહન કરવું, કાઉસ્સગ્ગ કરવા ઇત્યાદિને કાયક્લેશતપ કહે છે. અંગેાપાંગાદિકનું સકેાચવું તેને સલીનતાતપ કહે છે. તેના ચાર ભેદ છે. ૧ ઇંદ્રિયસલીનતા, ૨ કાયસલીનતા, ૩ યાગસલીનતા, ૪ વિવિક્ત ચૉસ લીનતા એટલે એકાંત વસતિએ રહેવુ બાહ્ય શરીરને તપાવે તેથી એ છ પ્રકારનું ખાઘતપ કહેવાય છે. For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ક છ અત્યંત૨ તપ૧ કીધેલાં પાપની કપટરહિતપણે ગુરૂસમક્ષ ગહ કરવી, નિંદા કરવી, આલયણું લેવા, તેને પ્રાયશ્ચિત્તતપ કહે છે. તેના દશ ૧ ગોચરી પ્રમુખનું આલેચવું તેને આલોચનપ્રાયશ્ચિત્ત કહે છે. ૨ પૂજ્યાવિના માતરું પ્રમુખ પરઠવવાથી મિચ્છામિ દુક્કડ દે તે બીનું પ્રતિક્રમણપાયશ્ચિત્ત કહે છે. ૩ શબ્દાદિક વિષય ઉપર રાગાદિક કર્યાથી તેનું આલેચન કરવું અને મિરામિ દુકકડ પણ દેવે તેને મિશ્ર પ્રાયશ્ચિત્ત કહે છે. ૪ અશુદ્ધ ભાત પાણીને ત્યાગ કરે તેને વિવેકપ્રાયશ્ચિત્ત કહે છે. ૫ રાત્રીમાં કુન દીઠાથી કાઉસ્સગ કરવો તેને કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્ત કે પૃથ્વીકાય પ્રમુખનો સંઘટ થવાથી નવી પ્રમુખ જે છમાસી પયત તપ કરવું તેને તપપ્રાયશ્ચિત્ત કહે છે. ૭ પૃથ્વી આદિકનો સંઘટ થવાથી કાંઈક દીક્ષા પર્યાયની ન્યૂનતા થઈ હોય તે અપરાધનું નિવારણ કરવાને જે દુર્દમ તપ કરવું તેને છેદપ્રાયશ્ચિત્ત કહે છે. મૂળગુણ ભંગ થવાને લીધે સર્વથા વતપર્યાયનું છેદન થવાથી ફરી જે મહાવ્રત લેવાં તેને મલપ્રાયશ્ચિત્ત કહે છે. ૯ અતિ સંકિલષ્ટ પરિણામે કરી કેઈને ઘાતપાત થઈ ગયો હોય તો સૂત્રમાં કહેલી વિધિ પ્રમાણે તપ કરવું અને ત્યારપછી ફરી પંચ મહાવ્રતને જે આરોપ કરવો તને અનવસ્થાપ્યપ્રા યશ્ચિત કહે છે. ૧૦ રાજાની રાણું વા સાધ્વી પ્રમુખ સ્ત્રીને વિષે સંભોગ થઈ ગયા For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ પછી બાર વર્ષ પર્યત ક્રિયા સહિત અને લિંગાદિક ભેદે રહિત તીર્થપ્રભાવના કરી ફરી દીક્ષા લઈને જે ગચ્છમાં આવવું તે દશમું પારચિતપ્રાયશ્ચિત્ત જાણવું. ૨. ગુણવંત આદિકની ભકિત કરવી તથા આશાતના ટાળવી, ગુણને નમસ્કાર કર, તેને નિયતપ કહે છે ૩ આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર (તે જ્ઞાન, પર્યાય તથા વય એ ત્રણ પ્રકારે) તપસ્વી, રાગી, નવદીક્ષિત સાધુ. સમાનધમ, કુળ તે ચંદ્રાદિક પ્રમુખ, ગણ તે કોટિક પ્રમુખ, સંધ તે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ સમુદાય, એ રીતે દશની અશન, પાન, વસ્ત્ર, પાત્ર તથા ઔષધ પ્રમુખે કરી યથાયોગ્ય સેવા કરવી તેને વૈયાવચ્ચ કહે છે. ૪ વાંચના-પોતે ભણવું, શિષ્યાદિકને ભણાવવું તથા વાંચવું, પૃચ્છના–સુત્રમોહે સંદેહ પડવાથકી ગુર્નાદિકને પૂછવું. પરિવતેના–એટલે પૂર્વે શીખેલ અર્થ તેને ફરી સંભાર. અનુપ્રેક્ષા એટલે ધારેલા અર્થનું ચિંતવન કરવું. ધર્મકથા એટલે ધર્મસંબંધી કથા કહેવી અથવા ધર્મોપદેશ કરવો. એ પાંચ પ્રકારે સ્વાધ્યાયતપ જાણો. ૫ ધર્મધ્યાનના ૪ પાયા તથા શુકલધ્યાનના ૪ પાયાનું જે એકાગ્રતાએ ચિંતવન તેને ધ્યાનતપ કહે છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ધ્યાવાથી કંઈ તપ થતું નથી, તપ તે છેલ્લા બે ધ્યાન ધ્યાવાથી થાય છે, અને તેથી કર્મી દૂર થાય છે. ૬ કાયાનો ત્યાગ તેને કાર્યોત્સર્ગ કહે છે. લોગસ્સ પ્રમુખના ચિંતવન પૂર્વક શરીર ઉપરથી મમતાભાવ ત્યાગ કરે તેને કાઉસ્સગ્ન For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બંધતત્વ. બંધતત્વના–૧ પ્રકૃતિબંધ. ૨ સ્થિતિબંધ, 8 અનુભાગબંધ, ૪ પ્રદેશબંધ. એ ચાર ભેદ છે. ૧ પ્રકૃતિબંધ–પ્રકૃતિ એટલે સ્વભાવ. ૧ જ્ઞાનાવરણયકર્મને જ્ઞાનઅપહારક સ્વભાવ છે. ૨ સામાન્ય ઉપયાગરૂપ જે દર્શન તેને નાશ કરવાને સ્વભાવ, દર્શનાવરણયકર્મને છે. ૩ અનંત આવ્યાબાધ સુખને ટાળવાને વેદનીયકર્મનો સ્વભાવ છે. ૪ સમ્યકત્વ તથા ચારિત્રને ટાળવાનો મોહનીયકર્મને સ્વભાવ છે. ૫ અસ્થિતિને ટાળવાને આયુકર્મને સ્વભાવ છે, ૬ શુદ્ધ અવગાહનાને ટાળવાને નામકર્મનો સ્વભાવ છે. ૭ આત્માના અગુરુલઘુ ગુણને ટાળવાને ગોત્રકર્મનો સ્વભાવ છે. ૮ અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ઉપભેગ, અનંત વીર્યગુણ ટાળવાને અંતરાયકર્મને સ્વભાવ છે. આંખના પાટા સમાન જ્ઞાનાવરણયકર્મનો સ્વભાવ છે. દર્શાનાવરણયકર્મ પિળિયા સમાન છે. જેમ કેઈએક જીવ રાજાનું દર્શન કરવા વાંછે પણ પિળિયે દર્શન કરવા ન દે, તેમ જીવનો સામાન્યપણે સર્વ વસ્તુ દેખવાને સ્વભાવ છે; પણ દર્શનાવરણીયકર્મના ઉદયથી ન દેખે. વેદનીયકર્મ તે મધુલિપ્ત તીર્ણ ખની ધારાનું જે ચાટવું તે સમાન છે. જેમ તે ખધારાને ચાટતાં તો મીઠાશ ઉપજે પણ જેવારે જીભ કપાય તેવારે અશાતા થાય, એમ શાતાદનીયન For Private And Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૯૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir વિપાક મધ ચાટવા સરખા છે, અશાતાવેદનીયતા વિપાક ખધારા ચાટવા સરીખા છે. એ બે પ્રકારના વેદનીયકર્મના સ્વભાવ જીવના અવ્યાબાધ ગુણુને રાકવાના છે. મોહનીયક મંદિરાની છાક સમાન છે. જેમ મંદરા પીધે થકે જીવ વિકલ થાય છૅ, હિત અહિત કાંઇ જાણતા નથી, તેમ મેહનીયન ઉદયથી પણ જીવ પરવશ થઇ જાય, ધર્માંધ ન જાણું, એ મેાહનીયકા સમ્યકત્વદર્શન તથા અનંતચારિત્રગુણુ રોકાતા સ્વભાવ છે. હેડમાં પડેલા પણે આયુષ્યકમ તે હેડ સમાન છે. જેમ પ્રાણી નીકળવા વાંચ્છે પણ રાજાના હુકમ વિના નિકળી ન શકે તેમ એ આયુઙમ પશુ સુખ દુઃખ કાંઇ ઉપજાવી શકતું નથી તાપિ ચાર ગતિને વિષે સુખ દુઃખનું આધારભૂત જે શરીર તેમાંહે હેડની પેઠે જીવતે રાખે છે. અશુભ નરકાદિકની ગતિનું આઉખું ભાગવતા છતા જીવ ત્યાંથી નીકળવા વાંચ્યું પણ આયુષ્ય પૂર્ણ કીધા વિના નીકળી ન શકે. એ કઈ અક્ષયસ્થિાત ગુણુને રાકે છે. નામક ચીતારા સમાન છે. જેમ હાંશિયાર ચીતારા સારાં તથા નરસાં, કાળા વાળા રંગનાં નાનાં મહેટાં અનેક પ્રકારનાં રૂપ આલેખે; તેમ એ કર્મના ઉદયથી છત્ર પણ ચિત્રરૂપ સંસા રમાં દેવ તથા મનુષ્યાદિકનાં રૂડાં રૂપ અનેક પ્રકારનાં કરે અને નરક તથા એક દ્રિયાદિકનાં માઠાં રૂપ પણ અનેક પ્રકારનાં કરે. એક જીવા અરૂપી ગુણ શકે છે. ગોત્રકમ તે કુંભાર સમાન છે. જેમ કુંભાર ઘી રહેવાના ઘડા ઘડે તે શ્રેષ્ઠ કહેવાય અને મદિરાદિકના વડે અનાવે તે નિંદનીય-નીચ કહેવાય; તેમ જીવ પણુ એ કર્મના ઉદયથી ઉંચ For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગોત્ર ઉપજે તો શ્રેષ્ઠ કહેવાય અને જે નીચ ગેત્રે ઉપજે તે નિંદનીચ થાય. એ કર્મને અગુરુલઘુ ગુણ રક્ષાને સ્વભાવ છે. અંતરાયકર્મ તે ભંડારી સમાન છે. જેમ રાજા દાન દેવરાવે પણ ભંડારી વિપરીત થકે ન આપે; તેમ એ કર્મના ઉદયથી જીવ દાનાદિક કરી શકે નહીં એ કર્મને અંતરાય કરવાને સ્વભાવ છે. ૨ સ્થિતિબંધ ૧ જ્ઞાનાવરણય, ૨ દર્શનાવરણીય, વેદનીય, અને ૪ અંતરાય, એ ચાર કર્મની ત્રીશ કડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટી સ્થિતિ છે. મેહનીયકર્મની સીતેર કડાકેડી સાગરોપમની ઉત્કૃષ્ટી સ્થિતિ છે. નામ અને ગોત્રકર્મની વીશ કડાકોડી સાગરોપમની ઉત્કૃષ્ટી સ્થિતિ છે. આયુષ્યકર્મની ઉત્કૃષ્ટી સ્થિતિ તેત્રીશ સાગરોપમની છે. વેદનીયકર્મની જ સ્થિતિ બાર મુહૂર્તની છે. નામકર્મ અને ગેત્રિકર્મની જઘન્યસ્થિતિ આઠ મુહૂર્તની છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, આયુ અને અંતરાય, એ પાંચે કર્મની અંતમુહૂર્તની જન્યસ્થિતિ જાણવી, ૩ રસબંધ રાગાદિકરી ગ્રસ્ત જીવ અભવ્ય જીવની રાશિથી અનંતગુણ અને સિદ્ધના જીવોના રાશિને અનંતમે ભાગે એટલે પરમાણુએ કરી બનેલ ખંધ સમય સમયમાં ગ્રહણ કરે છે. તે દળિયાને વિષે પરમાણુ દીઠ કષાયના વશથકી સર્વ જીવના રાશિથી અનંતગુણું રસ વિભાગના પતિ છેદ હોય. તે રસ તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ, તથા મંદ, મંદતર, મંદતમાદિક અનેક પ્રકારે હોય. ત્યાં અશુભ ખ્યાશી પાપપ્રકતિને રસ સકલેશ (ખરાબ) પરિણામે કરી બંધાય છે અને શુભ બેંતાળીસ પુણ્યપ્રકૃતિને તીવ્ર રસ વિશુદ્ધિએ કરી બંધાય છે. For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુભ પ્રકૃતિનો મંદ રસ અંકલેશ પરિણામે કરી બંધાય છે. અને અશુભ પ્રકૃતિનો મંદ રસ વિશુદ્ધિએ કરી બંધાય છે. અશુભ પ્રકૃતિને ચૌઠાણિયો રસ અનંતાનુબંધિયા કષાયે કરી બંધાય છે. ત્રિઠાણિ રસ અપ્રત્યાખ્યાનિયા કાકરી બંધાય છે. બેઠાણિયો રસ પ્રત્યાખ્યાનિયા કપાયે કરી બંધાય છે. અને એકઠાણિયો રસ સંજવલન કષાયે કરી બંધાય છે. તથા શુભ પ્રકૃતિનો રસ તેથકી વિપરીતપણે જાણવો, તે આવી રીતે-શુભ પ્રકૃતિને ચોઠાણિયો રસ સંજવલન કષાયે કરી બંધાય છે. તથા ત્રિાણિયો રસ પ્રત્યાખ્યાનિયા અને અપ્રત્યાખ્યાનિયા કપાયે કરી બંધાય છે. બેઠાણિ રસ અનંતાનુબંધિયા કપાયે કરી બંધાય છે, અને એકઠાણિ રસ તે શુભ પ્રકૃતિનો છે જ નહીં. અંતરાયની પાંચ પ્રકૃતિ દેશદ્યાતિની છે. કેવળજ્ઞાનાવરણ વિના જ્ઞાનાવરણયની ચાર પ્રકૃતિ તથા કેવળદર્શનાવરણ વિના દર્શનાવરણીયની ત્રણ પ્રકૃતિ તથા સંજવલન કષાયની ચાર પ્રકૃતિ; એ સળ અને પુરૂષદ, એ સત્તર પ્રકૃતિને એકઠાણિયે, બેઠાણિયે, ત્રિાણિયે, અને ચૌઠાણિયે રસ પણ બંધાય. અને શેષ સર્વ શુભ યા અશુભ પ્રકૃતિને બેઠાણિયો, ત્રિમાણિયો તથા ચૌઠાણિયે રસ બંધાય પણ એકઠાણિ રસ ન બંધાય. અશુભ પાપપ્રકૃતિને રસ લીંબડાના રસની પેઠે કડવે જાણ અને શુભ પુણ્યપ્રકૃતિનો રસ શેલડીના રસની પેઠે મીઠે જાણ. જેમ લીંબડાને રસ આકરો તે એકઠાણિયો કડવો કહીએ તથા અગ્નિ ઉપર અર્ધ કઢયો અને અર્ધ રાખ્યો તે બેઠાણિયે કટુકતર કહીએ તથા તે રસના ત્રણ ભાગ કરી બે ભાગ અગ્નિ ઉપર અવટાવીએ અને એક ભાગ રહે તે ત્રિકાણિયો કહુકમ કહીએ. તેજ રસના ચાર For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ કરી ત્રણ ભાગ અવટાવીએ અને એક ભાગ રહે તે ચૌઠાણિયો અત્યંત કટુતમ કહીએ. એજ રીતે શુભ પ્રકૃતિને વિષે શેલડીને મધુર રસ પણ જાણી લેવા. ૪ પ્રદેશબંધ ૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ આહારક, ૪ તૈજસ, ૫ ભાષા૬ શ્વાસોચ્છવાસ, ૭ મન, ૮ કાશ્મણ, એ આઠ જાતિની કમવર્ગણ છે. સમાન પ્રાદેશિક સ્કંધ અનંતા મળે તે વારે એક વગણું થાય. તેવી સર્વ જંતિની સમય સમયને વિષે જીવ અનંતી વર્ગણ ગ્રહે છે. એ આઠે વગણું મહેલી ઉપલી ઉપલી વર્ગનું અનુક્રમે એક બીજાથી સૂક્ષ્મ સૂમ જાણવી, અને અનતે અને તે પ્રદેશ અધિક જાણવી. તેની ક્ષેત્રાવગાહના અલ્પ અલ્પ જાણવી. સર્વને અવગાહના અંગુલને અસંખ્યાતમો ભાગ હોય પણ પહેલીથી બીજી વગણને અસંખ્યાત ભાગ છે જાણુ. એ આઠ વર્ગમાંની પહેલી ચાર વર્ગણ આઠ સ્પર્શ યુક્ત હોય; દષ્ટિયે ગોચર આવે અને આગલી ચાર દષ્ટિ અગોચર સૂક્ષ્મ પરિણામ, માટે તેના છેલ્લા ૧ શીત, ૨ ઉગણ, ૩ રૂક્ષ અને ૪ સ્નિગ્ધ, એ ચાર ફરસ હોય. બંધ બે પ્રકારે છે. આત્માના પ્રદેશ સાથે કર્મયુદ્દગળનું માહોમાંહે જે ક્ષીર નીરની પેઠે મળવું તે દ્રવ્યબંધ અને જે આત્માના શુભાશુભ પરિણામે કરી અષ્ટ પ્રકારે કર્મ બંધાય તે ભાવબંધ જાણુ. મેક્ષત. મોક્ષતત્ત્વના નવ ભેદ કહે છે. ૧ મોક્ષને વિષે છતા પદની પ્રરૂપણ તે ગતિ પ્રમુખ માગંણાકા રને વિષે સિહની સત્તાનું નિરૂપણ કરવું એટલે ચાર ભાગ For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 100 ણામાં સિદ્ધપદ કઈ માર્ગાએ છે એવી પ્રરૂષણા કરવી તે પહેલું સતપદપ્રરૂપણાકાર. ૨ સિદ્ધના જીવાનું પ્રમાણ કરવું એટલે સિદ્ધના જીવો કેટલા છે તે વિચારવું તે દ્રવ્યપ્રમાદ્વાર જાણવુ. ૩ સિદ્ધને અવગાહનાક્ષેત્ર કેટલું છે તે વિચારવું તે ક્ષેત્રદ્રાર ૪ કેટલા આકાશપ્રદેશને સિદ્ધના જીવ ફરસે એમ જે વિચારવું તે સ્પર્શનાકાર. ૫ કાળ આશ્રી સિદ્ધને સાદિઅનંત ભાંગે જાણવા તે કાલદ્વાર. ૬ સિદ્ધના જીવતે વિષે જે આંતરૂં કહેવુ તે છઠ્ઠું અંતરદ્વાર. ૭ સિદ્ધના જીવ સૌંસારી જીવાના કેટલામે લાગે છે એમ વિચારવુ તે ભાગદ્વાર. ૮ ક્ષાયિકાદિક પાંચ ભાવ છે, તેમાં સિહના જીવ કયા ભાવે અે એમ જે વિચારવું કે ભાવદ્વાર. હું અપમૃત્ય સિદ્ધને કહેવું એટલે પંદર ભેદે સિદ્ધ છે તે માંહેલા કયા સિદ્ધના ભેદના જીવ થાડા અને કયા ભેદના સિંહના જીવ દ્યા, એમ જે વિચારવુ તે અલ્પાહ્ત્વ નામે દ્વાર જાણવું. નવ ભેદનું વિશેષ વિવેચન નવતત્ત્વથકી જાણી લેજો, અહી ગ્રંથગૌરવના ભયથી નથી લખ્યું. સિદ્ધવાના પર ભેદ કહે છે— ૧ તીર્થંકરપદવી પામીને મોક્ષે ગયા તેને જિનસિદ્ધ કહે છે. ૨ તીર્થંકરપદ પામ્યાત્રિના સામાન્ય દેવળી થઇને મેક્ષે ગયા તેને અજિતસિદ્ધ કહે છે. ૪ તીર્થંકરને કેવળજ્ઞાન ઉપન્યા પછી જે મેક્ષે ગયા તેને તી સિદ્ધ કહે છે. For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ ૪ તીર્થંકરને કેવળજ્ઞાન ઉપન્યા પહેલાં જે મેક્ષે ગયા તેને અતી સિદ્ધ કહે છે. પ ગૃહસ્થના વેશે રહ્યા થકા મેક્ષે ગયા તેને ગૃહલિંગસિદ્ધ કહે છે. ૬ યાગી, સન્યાસી, તાપસ પ્રમુખના વેશે મેાક્ષે ગયા તેને અન્ય લિંગસિદ્ધ કહે છે. ૭ જૈનસાધુના વેષે મેક્ષે ગયા તેને લિંગસિદ્ધ કહે છે. ૮ સ્ત્રીવેદપણું પામીને મેક્ષે ગયા તેને સ્ત્રીલિંગસિદ્ધ કહે છે. ૯ પુરૂષવેદપણું પામીને મેક્ષે ગયા તેને પુલિંગ સિદ્ધ કહે છે. ૧૦ કૃત્રિમ નપુંસકવેપણુ પામીને માક્ષે ગયા તેને નપુંસકલિંગ સિદ્ધ કહે છે. ૧૧ કાઇ પદાર્થ દેખીને એટલે આવપ્રત્યય દેખી પ્રતિભેાધ પામ્યા ચકા ચારિત્ર લેઇ મેક્ષે ગયા તેને પ્રત્યેકબુદ્ધસિદ્ધ કહે છે, ૧૨ ગુરૂના ઉપદેશ વિના પેાતાની મેળે જાતિસ્મરાદિકે કરી પ્રતિઆધ પામી માક્ષે ગયા તેને સ્વયુદ્ધસિદ્ધ કહે છે. ૧ ગુરૃના ઉપદેશ સાંભળી વૈરાગ્ય પામી મેક્ષે ગયા તેને મુન્ન ખેધિતસિદ્ધ કહે છે. . ૧૪ એક સમયમાં એક મેાસે ગયા તેને એકસિદ્ધ કહે છે ૧૧ એક સમયમાં અનેક (ત્રણ!) મેક્ષે ગયા તેને અનેકસિદ્ધ કહે છે. તીર્થસિદ્ધ અને અતી સિદ્ધમાં ખીજા તેર ભેદના સમાવેશ થાય છે તે પણ વિશેષ દેખાડવા પંદર ભેદ કહ્યા છે. જિનસિંહ ઋષભાદિક તીર્થંકર જાણવા. ઓજસિદ્ધ પુંડરિક પ્રમુખ ણુધર જાણુવા. ગણધરભગવાન તે તીર્થસિદ્ધ જાણવા, મરૂદેવીમાતા અતીર્થંસિદ્ધુ જાણવા. ભરતચક્રવર્તી પ્રમુખ ગ્રહસ્થલિંગે સદ્ધ થયા. For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ર વલ્કલગીરી પ્રમુખ અન્યસિંગે સિદ્ધ થયા. સાધુ જેટલા મેક્ષે ગયા તે સ્વલિંગસિદ્ધ જાણવા. સાવી ચંદનબાલા પ્રમુખ સ્ત્રીલિંગે સિદ્ધ જાણવી. ગૌતમસ્વામી પ્રમુખ પુલિંગે સિદ્ધ જાણવા. ગાંગેય પ્રમુખ કૃત્રિમ નપુંસક થઈને સિધ્યા તે નપુંસકલિંગસિદ્ધ જાણવા. કરકંડુ રાજા પ્રમુખ પ્રત્યેકબુદ્ધસિદ્ધ જાણવા. કપિલઆદિ સ્વયં બુદ્ધસિદ્ધ જાણવા. ગુરૂના ઉપદેશથી બેધ પામી સિદ્ધપદ પામ્યા તે બુધબાધિતસિદ્ધ જાણવા. મહાવીરસ્વામીની પેઠે એક સમયમાં એક સિદ્ધ પામ્યા તે એકસિદ્ધ જાણવા. અષભદેવસ્વામીની પેઠે એક સમયમાં એકસો આઠ મેક્ષે જાય તેને અનેકસિદ્ધ કહે છે. सव्वाइ जिणेसरभासिआई, वयणाइ नत्रहा हुंति इह बुद्धि जस्स मणे, सम्पत्तं निचलं तस्स. अंतोमुहुत्तमित्तंपि, फासि हुज्ज जेहिं सम्मत्तं; तेसिं अवठ्ठपुग्गल,-परिअट्टो चेव संसारो. ઐશગૌરવના ભયથી વિશેષ વિસ્તાર કરવામાં આવ્યો નથી. ફક્ત બાળજીને હિતભણું અન્ય ગ્રંથોના અનુસાર આ ગ્રંથ ભાષામાં બનાવ્યું છે, તેનું કારણ એ છે કે, બાલછાને સુગમ પડે. વીતરાગની આજ્ઞાવિરૂદ્ધ જે કંઇ લખ્યું હોય તેને મિચ્છામિ દુક્કડ દ૯. છું. જે કંઈ લખવામાં ભૂલચૂક થઈ હોય તે પંડિતપુરૂષોએ સુધારવા કૃપા કરવી. For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૩ દેહરા, ગ્રંથ એ પૂરણ થયે, નામે તત્ત્વવિચાર; ભણે ગણે તે પામશે, સમકિત શ્રદ્ધા સાર. આગમસમુદ્ર અપાર છે, પાર ન પામે કેય; તેનો લેશ એ વચે, વર્ણવતાં સુખ હોય સામાન્યવચનથી એ સ્તવ્યો, નિજ મતિને અનુસાર; ભૂલચૂક જે હોય તે, પંડિત લેજે સુધાર. નગર પાદરા શોભતું, શાંતિનાથ સુખકાર; અચિરાનંદન વંદતાં, સંઘ સકળ જયકારશાંતિકરણ શ્રી શાંતિનાથ, પ્રણમું આણી નેહ; અષ્ટ કર્મનો ક્ષય કરી પામ્યા શિવવધુમેહ. દેરાસરમાં શોભતા, ભોંયરામાં મનોહાર; પુરિસાદાણી પાર્શ્વનાથ, વિઘ વિદારણહાર. જગમાં ખ્યાતિ જેહની, સમરંતાં સુખ થાય; પાર્શ્વનાથ જગમાં જય, શિવસુખ મંગળદાય. ધરણે પદ્માવતી, સાંનિધ્ય કરે સદાય; ઋદ્ધિ વૃદ્ધિ સુખસંપદા, નામે નવનિધિ થાય. જ્યાંગે શશિ સૂરજ રહે, મેરૂ અવિચળ ખાસ; ત્યાંલગે મંથ એ સ્થિર થઈ, ભવિજનમન કરો વાસ. શ્રીહીરવિજયસૂરિ રાજતા, તસ શાખા શિરદાર: ઉપાધ્યાય ગુણવંતશ્રી, સહેજસાગર સુખકાર For Private And Personal Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તાસ પાટપરંપરા, રવિસાગર ગુરૂરાય; સુખસાગરજી તાસ શિષ્ય, જગમાં કીર્તિ ગવાય. તસ પદપંકજ ભૂંગસમ, બાળકસમ હિતલાય; બુદ્ધિસાગર વિચ, ગ્રંથ અતિ હિતદાય, ન્યાયસાગરના કહેણથી, કીધો એહ પ્રયાસ; પરેપકારી ગ્રંથ એ, આપે શિવપુર વાસ. વકીલ મેહનલાલભાઈ, રચતાં કીધી રહાય; સકળ સંઘનાં કારણે, રચના એ સુખદાય. સંવત ઓગણેશ ઉપરે, અઠ્ઠાવનની સાલ; અશાડશદિ ત્રીજ દિન, પૂર્ણ ગ્રંથ સુરસાલ. શાંતિનાથ સમરી મુદા, કીધો ગ્રંથ પ્રયાસ; પૃથ્વી પેઠે સ્થિર થઈ, પૂર સહુની આશ. इत्येवं श्री शांतिः शांतिः शांतिः વિ. સં. ૧૯૫૮ અષાડ સુદ મુ. પાદરા લે. બુદ્ધિસાગર, સમાપ્ત. For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | * જરા નહિ હષ કે ચિન્તા.**, ( કુશ્વાલી, મળે સન્માનની એણિ મળે એ પમાન અચાથી ; અરે ફોડતા અશાતામાં, જરા નહિ હ કે ચિન્તા કદી વાટ, વાહથી કીતિ કદી લોકો કહે માટે સદા સોરા નઠારામાં, જરા નવિ હર્ષ કે ચિતા, મળે મિષ્ટાન્ન ને ખાવા, મળે નહિં ભાખરી માગે, મળે કે ના મળે વસ્ત્રા, જરા નહિ હ કે ચિતા વધાવી લે અધા વાણી, કદી ધિક્કારતા કે, આ કિમ જ્ઞાની કે અરસાની જર નહિ હુપ કે ચિતા. કહે માટા કહે તાના, કહે ભેગી કહે જોગી, કહે સાથે કોડે પાપી જર નહિ હું પ કે ચિતા. વિધુતે કંઈ કહે કે છે કે હું ઉહા તે હેતે શું ? યુથી ઉમે બંધુ ભૂ છુ, જરી નહિ હપ ચિન્તા - સદા ઉપકારના કાચો ધાં નૂિ કામથી કરવી સદાની કે રજ એ મહારી, જરા નહિ હુ છુ કે ચિતો, ભલામાં ભાગ લેવાને થયો છે તે નથી જોવું પ્રતિકલની નથી છે ખ્યા છા, જરા નહિ હ કે ચિન્તા. ફિ હે દુનિયા મહિને શું શું નથી એની જરા પરવા ; જગતમાં ચાહે તે , જરા નહિ હપ કે ચિત્તા, રિધિ કા રે સંત તેત, સદા રેવુ પ્રતિજ્ઞા એ જ કરી ત્યારે કફ ભાત, જરા નહિ હું કે ચિન્તા. સ્વભાવે સર્વ ના સહ છે, રમુ મારા ધ ચેતનતા ; બુદ્ધચબ્ધિ ધમ ઉપયોગ જરા નહિ હપ કે ચિતા. (ભજન ભા. 5 માંથી.) 1 11 સુરત For Private And Personal Use Only