SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હર અરિહંતાદિક પામવા તે પણ અત્યંત દુર્લભ છે, એવુ જે ચિતવવું તે ખારમી ધર્મસાધકભાવના જાણવી. પાંચ ચારિત્ર ૧ સામાયિકચારિત્ર, ૨ દેપસ્થાપનીયચારિત્ર ૭ પરિહારવિદ્વિચારિત્ર, ૪ સમસપરાયચારિત્ર, ૫ યથાખ્યાતચારિત્ર. એવી રીતે સવરતત્ત્વના સત્તાવન ભેદ જાણવા. ---- નિજ્જ રાતત્ત્વ. નિશ એ પ્રકારની છે. ૧ દ્રવ્યનિર્જરા, ૨ ભાવિન રા. તથા વળી તેના બે ભેદ છે. ૧ સામનિર્જરા, ૨ અકાનિશ. નિર્જરાના ખાર ભેદ છે. ૭ માથાય— ૧ આહારના ત્યાગ કરવા તેને અણુસણ કહે છે. ૨ ખાવામાં ન્યૂનતા કરવી તેને ઊણાદરકાતપ કહે છે. ૩ ઇત્ત એટલે આવિકા ખાવાપીવાની વસ્તુઓના સંક્ષેપ કરવા એટલે અભિગ્રહ ધારવા, નિયમાદિક કરવા તેને વ્રુત્તિસક્ષપતપ કહેછે. ૪ વિગયઆદિ રસના ત્યાગ કરવા તેને રસત્યાગ કહે છે. ૫ લેાચાદિક કષ્ટનું સહન કરવું, કાઉસ્સગ્ગ કરવા ઇત્યાદિને કાયક્લેશતપ કહે છે. અંગેાપાંગાદિકનું સકેાચવું તેને સલીનતાતપ કહે છે. તેના ચાર ભેદ છે. ૧ ઇંદ્રિયસલીનતા, ૨ કાયસલીનતા, ૩ યાગસલીનતા, ૪ વિવિક્ત ચૉસ લીનતા એટલે એકાંત વસતિએ રહેવુ બાહ્ય શરીરને તપાવે તેથી એ છ પ્રકારનું ખાઘતપ કહેવાય છે. For Private And Personal Use Only
SR No.008676
Book TitleTattvavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy