________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હર
અરિહંતાદિક પામવા તે પણ અત્યંત દુર્લભ છે, એવુ જે ચિતવવું તે ખારમી ધર્મસાધકભાવના જાણવી. પાંચ ચારિત્ર
૧ સામાયિકચારિત્ર, ૨ દેપસ્થાપનીયચારિત્ર ૭ પરિહારવિદ્વિચારિત્ર, ૪ સમસપરાયચારિત્ર, ૫ યથાખ્યાતચારિત્ર.
એવી રીતે સવરતત્ત્વના સત્તાવન ભેદ જાણવા.
----
નિજ્જ રાતત્ત્વ.
નિશ એ પ્રકારની છે. ૧ દ્રવ્યનિર્જરા, ૨ ભાવિન રા. તથા વળી તેના બે ભેદ છે. ૧ સામનિર્જરા, ૨ અકાનિશ. નિર્જરાના ખાર ભેદ છે.
૭ માથાય—
૧ આહારના ત્યાગ કરવા તેને અણુસણ કહે છે. ૨ ખાવામાં ન્યૂનતા કરવી તેને ઊણાદરકાતપ કહે છે. ૩ ઇત્ત એટલે આવિકા ખાવાપીવાની વસ્તુઓના સંક્ષેપ કરવા એટલે અભિગ્રહ ધારવા, નિયમાદિક કરવા તેને વ્રુત્તિસક્ષપતપ કહેછે. ૪ વિગયઆદિ રસના ત્યાગ કરવા તેને રસત્યાગ કહે છે. ૫ લેાચાદિક કષ્ટનું સહન કરવું, કાઉસ્સગ્ગ કરવા ઇત્યાદિને કાયક્લેશતપ કહે છે.
અંગેાપાંગાદિકનું સકેાચવું તેને સલીનતાતપ કહે છે. તેના ચાર ભેદ છે. ૧ ઇંદ્રિયસલીનતા, ૨ કાયસલીનતા, ૩ યાગસલીનતા, ૪ વિવિક્ત ચૉસ લીનતા એટલે એકાંત વસતિએ રહેવુ બાહ્ય શરીરને તપાવે તેથી એ છ પ્રકારનું ખાઘતપ કહેવાય છે.
For Private And Personal Use Only