SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ પચીશ ક્રિયાઓમાં કેટલેક ઠેકાણે લક્ષણામાં તફાવત માલુમ પડે છે તેનું વિશેષ સ્વરૂપ જ્ઞાનીને પૂછી શાસ્ત્રોવડે નક્કી કરવું. ૬ સવતત્ત્વ. પાપ વા પુણ્યરૂપ જે ક તેનું શકવું તેને સવર કહે છે. તેના બે ભેદ છે. એક દ્રવ્યસવર અને ખીજો ભાવસ વર. સવતત્ત્વના ૫૭ ભેદ છે તે કહે છે. પ ર समि" गुत्ति परीसह २२ जइधम्मो भावणा१२ चरिताणिय; પળત્તિgત્રીનન, વારપંચમેતિ મળવન્ના, પાંચ સમિતિ. p ૧ જયણા રાખી ઉપયાગહિત ધૂંસરા પ્રમાણુ ભૂમિકા દ્રષ્ટિએ જોઇને ચાલવાની ચેષ્ટા કરવી તેને ર્માંસમિતિ કહેછે, પાપરહિત ભાષા ખેલવી તેને ભાષા સિમાંત ૨ સભ્ય પ્રકારે કહે છે. ૩ સમ્યક્ પ્રકારે ખેતાળીશ દેવરહિત નિર્દોષ આહાર, વસ્ત્ર, પાત્ર વસંત સંબંધીની ગવેષણા કરવી તેને એષાસમિતિ કહે છે. ૪ સભ્યપ્રકારે પૂજી, પ્રમા, આસન પ્રમુખના આદાન એટલે ગ્રહણ કરવાની તથા તેને ત્યાગ કરવાની જે ચેષ્ટા કરવી તેને આદાનભ’ડમત્તનિક્ષેપાસમિતિ કહેછે. ૫ પરાવવા ચાગ્ય મળમૂત્રાદિક વસ્તુ તેને સ્થડિભૂમિકાને વિષે ઉપયેગપૂર્ણાંક જે મૂકવાની ચેષ્ટા કરવી તેને પારિષ્ઠપનિકાસમિતિ કહેછે. For Private And Personal Use Only
SR No.008676
Book TitleTattvavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy