________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
પચીશ ક્રિયાઓમાં કેટલેક ઠેકાણે લક્ષણામાં તફાવત માલુમ પડે છે તેનું વિશેષ સ્વરૂપ જ્ઞાનીને પૂછી શાસ્ત્રોવડે નક્કી કરવું.
૬ સવતત્ત્વ.
પાપ વા પુણ્યરૂપ જે ક તેનું શકવું તેને સવર કહે છે. તેના બે ભેદ છે. એક દ્રવ્યસવર અને ખીજો ભાવસ વર.
સવતત્ત્વના ૫૭ ભેદ છે તે કહે છે.
પ
ર
समि" गुत्ति परीसह २२ जइधम्मो भावणा१२ चरिताणिय; પળત્તિgત્રીનન, વારપંચમેતિ મળવન્ના,
પાંચ સમિતિ.
p
૧ જયણા રાખી ઉપયાગહિત ધૂંસરા પ્રમાણુ ભૂમિકા દ્રષ્ટિએ જોઇને ચાલવાની ચેષ્ટા કરવી તેને ર્માંસમિતિ કહેછે,
પાપરહિત ભાષા ખેલવી તેને ભાષા સિમાંત
૨ સભ્ય પ્રકારે
કહે છે.
૩ સમ્યક્ પ્રકારે ખેતાળીશ દેવરહિત નિર્દોષ આહાર, વસ્ત્ર, પાત્ર વસંત સંબંધીની ગવેષણા કરવી તેને એષાસમિતિ કહે છે. ૪ સભ્યપ્રકારે પૂજી, પ્રમા, આસન પ્રમુખના આદાન એટલે ગ્રહણ કરવાની તથા તેને ત્યાગ કરવાની જે ચેષ્ટા કરવી તેને આદાનભ’ડમત્તનિક્ષેપાસમિતિ કહેછે.
૫ પરાવવા ચાગ્ય મળમૂત્રાદિક વસ્તુ તેને સ્થડિભૂમિકાને વિષે ઉપયેગપૂર્ણાંક જે મૂકવાની ચેષ્ટા કરવી તેને પારિષ્ઠપનિકાસમિતિ કહેછે.
For Private And Personal Use Only