________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૪
ખનું ભાજન ઉઘાડું મૂક્યાથી તેમાં જે ત્રસજીવ આવી પડે તે
સામતપનિપાતિકી ક્રિયા જાણવી. ૧૫ રાજા પ્રમુખના આદેશથકી શસ્ત્ર ઘડાવવાં, વાવ્ય-કૂવાનું
ખણવવું તેને નૈશસ્ત્રિકી ક્રિયા કહે છે. ૧૬ પિતાના હાથથકી જે કરે તેને સ્વસ્તિક ક્રિયા કહે છે. ૧૭ શ્રીઅરિહંતભગવંતની આજ્ઞા ઉલ્લંઘન કરી પોતાની બુદ્ધિથી
જીવાજીવાદિ પદાર્થોની પ્રણાદારા જે ક્રિયા તે આજ્ઞાનિકા
ક્રિયા તથા પ્રકારાંતરે બીજી પણ જાણવી. ૧૮ જીવ તથા અજીવનું જે વિદારણ કરવું, ભાંગવું, તે વિદારણિકા
ક્રિયા જાણવી. ૧૯ ઉપયોગથકી જે વિપરીત હોય તેને અનાભોગ કહીએ, તેણે
કરી ઉપલક્ષિત જે ક્રિયા તેને અનાભોગિકી ક્રિયા કહે છે. ૨૦ આ લેક તથા પરલોકથી જે વિરૂદ્ધ કાર્યનું આચરણ કરવું
તેને અનવકાંક્ષપ્રત્યયિકા ક્રિયા કહે છે. ૨૧ મન, વચન અને કાયાના યોગનું જે દુપ્રણિધાન, તેમાં જે
પ્રવર્તન કરવું પણ નિવવું નહી તે પ્રાયોગિકી ક્રિયા જાણવી. ૨૨ કાઈક એવું મેટું પાપ કરે કે જેથી આઠે કર્મનું સમુદાયપણે
ગ્રહણ થઈ જાય તે સામુદાયિકી ક્રિયા જાણવી. ૨૩ માયા અને લેભ તેણે કરી જે થાય તે પ્રેમપ્રત્યયિકા
ક્રિયા જાણવી. ૨૪ ક્રોધ અને માન તેણે કરી જે થાય તે દેશપ્રત્યયિકી ક્રિયા
જાણવી, ૨૫ ચાલવાથી જે ક્રિયા થાય તે ઈપથિકી ક્રિયા જાણવી.
For Private And Personal Use Only