________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
અનંતમે ભાગે જાણવા. જેમ બન્યા બીજે અંકુરે ન થાય તેમ કર્મ રૂપ બીજ બળ્યાથકી સંસારરૂપ અંકુર ઉત્પન્ન થતો નથી.
सिद्धशिलास्वरूप. સર્વાર્થસિદ્ધવિમાનની ધ્વજાથી ઉપર બાર યોજન સિદ્ધશિલા છે. તે લાંબપણે અને પહેળપણે પીસ્તાળીસ લાખ યોજન પ્રમાણુ છે. એનું બીજું નામ વિતપ્રાગભારા છે. અનસુવર્ણમય સીટિકની પરે નિર્મળ છે. એ સિદ્ધશિલા મધ્યભાગે આઠ જન જાડી છે. ત્યાંથી ચાર દિશાએ ને ચાર વિદિશાએ ઘટતી ઘટતી માખીની પાંખ જેવી પાતળી થઈ છે. ઉત્તાનછત્રને આકારે સિદ્ધશિલાની સ્થાપના છે, તે સિદ્ધશિલાની ઉપર એજનને આંતરે લોકાંત છે, ત્યાં સિહો રહે છે. ભાવાર્થ એ છે કે–એક એજનના વીશ ભાગ કરીએ તેમાં વીશ ભાગ નીચે મૂકીએ અને ચોવીશમા ભાગમાં સિદ્ધના છો રહે છે.
तियेचस्वरूप. એષિ, બેદિય, તેલિ, ચૌરિદિય, ને પંચંદ્રિય, એ પાંચ પ્રકારે તિર્યંચ જાણવા.
પૃથ્વી, અપૂ, તેલ, વાયુ ને વનસ્પતિ, આ પાંચ પ્રકાર એકેદિયા જાણવા અને તેને સાથે બેઇકિય, તેદિય, ચરિદ્રય, ને પંચંદ્રિય મળી ચાર ભેળવતાં નવ ભેદ થાય. તેમાં વળી પંચેંદ્રિયના બે ભેદ છે. 1 ગર્ભ જ, ૨ સંમૂર્ણિમ. તેમાં ગર્ભજની અપેક્ષા વિના સામાન્ય નવ પ્રકારે તિર્યચસ્વરૂપ કહે છે.
For Private And Personal Use Only