________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપ
વિમાનિક દેવથકી આવ્યા એકસે ને આઠ સીજે. વૈમાનિક સ્ત્રીથકી આવ્યા વીશ સીજે. અહીં સર્વત્ર એક સમયમાં અમુક સીજે એમ જાણવું. કેવળ પુરૂષવેદી વૈમાનિક દેવ થકી આવી પુરૂષ થઈ સીજે તે એક સમયે એકસો ને આઠ સીજે.
પુરૂષદથકી સ્ત્રી થઈ સીજે તો દશ સીજે, પુરૂષથકી નપુંસક થઈ સીજે તો એક સમયે દશ સીજે. સ્ત્રીવેદથકી આવી સ્ત્રી થઈ સીજે તો એક સમયે દશ સીજે. સ્ત્રીથકી પુરૂપ થઈ સીજે તે દશ સીજે. સ્ત્રીથકી નપુંસક થઈ સીજે તો દશ સીજે, નપુંસકેદથકી આવી નપુંસક થઈ સીજે તો દશ સીજે. નપુંસથકી પુરૂષ થઈ સીજે તેપણ દશ સીજે. નપુંસકથકી સ્ત્રી થઈ સમજે તે પણ દશ સીજે. અને વૈમાનિક દેવી, તિથી દેવી અને મનુષ્યની સ્ત્રી, એ ત્રણ ઠેકાણેથી સ્ત્રીવેદી આવીને પ્રત્યેકે વોશ વીશ સીજે. ત્યાં એ વિશેષ છે કે જે સ્ત્રીવેદથકી આવી મનુષ્યપણે પુરૂષ થઈ અથવા સ્ત્રી થઈ વા નપુંસક થઈ સીજે તેવારે સર્વ મળી વીશ સીજે. વળી આઠે ભાગે પૂર્વભવે પુરૂષ તે આ ભવે પુરૂષ થઈ સીજે તો એસો ને આઠ સીજે. બીજી રીતે આઠે ભાંગે દશ સીજે. અને વળી પૂર્વ કહ્યું જે વશ સ્ત્રી એક સમયે સીજે. ત્યાં એ વિશેષ છે કે જે કોઈ પુરૂષદથકી આવી, કઈ સ્ત્રીવેદથકી આવી, કોઈ નપુસકેદથકી આવી, સ્ત્રી થઈ સીજે તો મિશ્રિત મળી વીશ સીજે, પણ કેવળ પુષથી આવી, કેવળ સ્ત્રીથી આવી, કેવળ નપુંસકથી આવી વીશ સીજે નહીં.
ઉત્કૃષ્ટ મેક્ષ જવાનો છ મહિનાને ઉપપાતવિરહ જાણ ને જઘન્યથી એક સમય જાણુ. એ મોક્ષથકી પાછું આવવાનું નથી, તે માટે મોક્ષના જીવ સાદિ અનંતમે ભાગે છે. પ્રવાહ આશ્રી અનાદિ
For Private And Personal Use Only