________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
લેશિયા સ્વરૂપ–જેણે કરી છવ, કર્મ સાથે આલેષ પામે તેને લેશ્યા કહે છે. તે લેાના બે ભેદ છે. એક દ્રવ્યલેશ્યા તથા બીજી ભાવલેશ્યા. ત્યાં આત્માને કાળાં, પીળાં આદિ દ્રવ્યરૂપ કર્મયુદ્ગલસયોગ તે દ્રવ્યલેશ્યા અને આત્માના શુભાશુભ પરિણામ તે ભાવલેશ્યા.
૧ કૃષ્ણલેશ્યા, ૨ નીલેશ્યા, ૩ કાતિલેશ્યા, ૪ તેજસ્થા, ૫ પદ્મશ્યા, ૬ શુકલેશ્યા, એ છ લેસ્યા છે.
ભુવનપતિ તથા વ્યંતરને કૃષ્ણ, નીલ, કાપત અને તેજોલેસ્યા એ ચાર વેશ્યા હોય છે, પરમાધામીને એક કૃષ્ણલેશ્યાજ હોય છે, અને
જ્યોતિષી, સૌધર્મ અને ઈશાન એ બે દેવલોકને વિષે એક તેજે. લેશ્યા હોય છે. સનતકુમાર, મહેંદ્ર અને બ્રહ્મ એ ત્રણ દેવલેકે પદ્મવેશ્યા હોય. લાંતક આદે લેઈને પાંચ અનુત્તર સુધીના દેવોને એકલી શુકલ લેસ્યા હોય. એ સર્વ લેસ્યા નિર્મળ, શુદ્ધ, શુદ્ધતર, અનુક્રમે જાણવી.
आहार.
કેવળ શરીરેકરી જે આહાર તે એજાહાર, યદ્યપિ શરીર પાંચ છે, તથાપિ તેજસ અને કાશ્મણ શરીરે કરી જીવ ઉત્પત્તિ દેશે આવી પૂર્વ શરીર ત્યાગે. વિગ્રહગતિ અથવા અવિગ્રહગતિવાળા જીવ પ્રથમ સમયે ઔદારિક શરીર એગ્ય પુગલાહાર કરે, બીજા સમય આદે દેઈ કાર્માણ સાથે ઔદારિક મિએ આહાર કરે, તે જયાંસુધી શરીર પૂર્ણ નીપજે ત્યાંસુધી. એ પૂર્વોક્ત સર્વ તેજસશરીર તેણે કરી જે આહાર તે પ્રથમ જાહાર જાણ,
For Private And Personal Use Only