________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમ ઇચછાય છે. આ ગ્રંથની જૂની આવૃત્તિ તપાસી તેને છપાવવા આપ્યા પછી તેના બુફે સુધારીને શુદ્ધ છપાવવા માટે સાણંદ નિવાસી સંઘવી કેશવલાલ નાગજીભાઈએ ઘણીજ ઉપયોગી અને ખંતપૂર્વક અંતઃકરણથી સહાય આપી છે જે માટે તેમને ધન્યવાદ આપવામાં આવે છે. આ ગ્રંથ છપાવવા આપ્યા બાદ પ્રજાહિતાર્થ પ્રેસના માલીક પા. ડાહ્યાભાઈ દલપતરામ કે જેઓ પિતાને પ્રેસમાં મંડળનું કામ ખંતપૂર્વક કરી આપતા હતા તેઓ ગયા માગશર માસમાં ટુંક સમયની બીમારી ભોગવી ગુજરી ગયા છે. તેમના મરણથી એક ઉત્સાહી કામ કરી આપનારની ખોટ પડી છે. તેઓ પ્રમાણિકપણે મંડળનું કાર્ય કરી આપતા હતા. અમે મંડળ તરફથી તેમના આત્માની શાંતિ ઈચ્છીએ છીએ. % શ્રી ગુરુ #rfમત
મુ. સાણંદ. | સવા ૧૯૮૧ ના ફાગણ કે
શુકલ બીજ.
અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ હા. આત્મારામ બેમચંદ
કાપડીઆ,
For Private And Personal Use Only