SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પા ગર્ભજમનુષ્યનું દેહમાન જન્યથી અંગુલને અસંખ્યાત ભાગ જાણ. સમઈ મમનુષ્યનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ દેહમાન અંગુલન અસંખ્યાત ભાગ જાણવું. એ મૂછિમમનુષ્ય તે અઢી દીપસમુદ્રને વિશે ગર્મ જમનુષ્યના ઉચ્ચાર (વડી નીતિ ), પાસવણ (લઘુનીતિ), ખેલ તે શ્લેષ્મા, સંધાન, નાસિકમલ, વમન કરેલું પિત્ત, શુક, વીર્ય, શોણિત, લેહી, મૃતકલેવર, સ્ત્રી પુરૂષના સંયોગે, નગરને ખાળ, બીજા સર્વ અશુચિસ્થાનક, એટલે ચકુંદ સ્થાનકે સંપૂર્ણ મમનુષ્ય ઉપજે. એ સંમૂનિ અસંસી, મનરહિત, મિથ્યાત્વી, સમસ્ત પપ્તિએ અપર્યાપ્ત છે, કેમકે સંમૂઈિ મને પાંચ પર્યાપ્તિ છે અને સમૂ. મિમનુષ્ય આહાર શરીર પર્યાતિઓ ઇકિયપર્યાપ્તિ પૂર્ણ કરી મરણ પામે, તે કારણે સંમૂર્ણિમ સર્વ પર્યાતિએ અપર્યાપ્ત થકે કાળ કરે. સંખ્યાના આયુષ્યવાળા મનુષ્યને વૈક્રિયશરીર જઘન્ય અંગુળનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ લાખ જન ઝાઝેરું હોય. પ્રમત્તતિને આહારકલબ્ધિવંતને આહારક શરીર હેય. આહારક શરીર જઘન્યથી દેશેકાણું એક હાથ અને ઉત્કૃટું એક હાથ પૂર્ણ હોય. તૈજસ અને કામણ એ બે શરીર સર્વ સંસારી જીવને ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરને સંગે તકૂ૫૫ણે પરિણમે. ગર્ભજમનુષ્યને ઉપપાત વિરહ કાળ ઉત્કૃષ્ટ બાર મુહૂર્તને હોય અને વન વિરકકાળ પણ બાર મુહૂર્તને જાણ. સંમર્ણિમ મનુષ્યને ઉત્કૃષ્ટ જન્મ-મરણસંબંધી વિરહ પડે તો ચોવીશ મુહૂર્ત સુધી પડે અને જાન્યથકી ગર્ભજ તથા સંમૂર્ણિમ મનુષ્યને જન્મમરણને વિરહકાળ એક સમય જાણો. For Private And Personal Use Only
SR No.008676
Book TitleTattvavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy