________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
અગલાંને વશ કરવાને જાળપાશ સમાન છે, કષાયરૂપ તાપ ટાળવાને દ્રાક્ષ સમાન છે, કર્રરૂપ અજીણુ ટાળવાને હરડે સમાન છે. જે વસ્તુ દૂર અને દુ:ખે પ્રાપ્ત કરવા ચાગ્ય હાય, દેવને પણ દુર્લભ હાય, તે સ તપસ્યાઓ કરી સધાય છે. માટે યથાશક્તિ તપસ્યા કરવીજ.
પછી બજારમાં જઇ ધર્મનીતિથી દ્રવ્ય કમાવાને વ્યાપાર કરે. મિત્રના ઉપકાર અથે, ભાઇના ઉદ્દય અર્થે ઉત્તમ પુરૂષ લક્ષ્મી ઉપાર્જન કરે. પેાતાનું પેટ તેાતિય ચ પશુ ભરે છે. વ્યાપારથી આવિકા ચલાવવી તે ઉત્તમ જાણવી, ખેતીવાડીથી આવિકા મધ્યમ અને ાકરી કરીને આવિકા ચલાવવી તે જધન્ય જાણવી, અને ભિક્ષા માગી પેટ ભરવું તે અધમાધમ આવિકા જાણવી. તે માટે નીચ વ્યાપાર પાતે કરે નહિ, ખીજા પાસે કરાવે નહિ, ઘણા આર્ભરૂપ મહાપાપ જેમાં છે, લેાકમાં જેની નિદા થાય છે, ઉભય લાક વિદ્ધ છે, એવુ કાર્યં આચરે નહિ. આ પ્રમાણે પહેલા પહેારનું કાર્યં સંપૂણૅ થયું.
હવે બીજે પહારે ઘેર જ જીવ રહિત જમીન ઉપર પૂર્વક્રિશિ સન્મુખ બેસી સ્નાન કરે. ભલા પરનાલાવાળું ખાજોઠ સ્નાન અર્થે રાખે. રજસ્વલા સ્ત્રીનેા અથવા ચંડાળના સ્પર્શ થયા હોય અથવા સૂતક લાગ્યું હોય અથવા સ્વજનાદિનું મૃત્યુ થયું હાય તેા સર્વાંગે સ્નાન કરવું. સ્નાન અથૅ પાણી નાંખ્યાથી જીવ હ્રાય એવા સ્નાનધર્મથી મિથ્યાત્વી જતા પેાતાના જીવને મલીન કરે છે, અને શરીરને પવિત્ર કરે છે. સ્નાન કર્યા બાદ ભીંનું વસ્ત્ર મૂકી, કાંબળ આદિ વસ્ત્ર પહેરી, પગ ભીના હોય ત્યાં સુધી ત્યાંજ ઉભા રહે. પછી ઘરના દેરાસર
For Private And Personal Use Only