________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૭૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨ જેના ઉદયથી વીતરાગવચનની શ્રદ્દા ન થાય તેને મિથ્યાત્વમાહનીય પાપકર્મ કહે છે.
સ્થાવરદશક.
૨૩ જેના ઉદયથી સ્થાવરપણું પ્રાપ્ત થાય છે તેને સ્થાવર નામ ક્રમ કહે છે.
૨૪ જેના ઉદયથી સૂક્ષ્મપણાની પ્રાપ્તિ થાય છે તેને સપ નામક કહે છે.
૨૫ જેના ઉદયથી સ્વયેાગ્ય પર્યાપ્તિ પૂરી કર્યા વિનાજ મરણ પામે તેને અપર્યાપ્ત નામક કહે છે.
૨૬ જેના ઉદયથી અનંત જીવ વચ્ચે એક આદશ્ય શરીરની પ્રાપ્તિ થાય છે એવી જે નિગેાદાવસ્થા તેને સાધારણ પામ ક્રમ કહે છે.
૨૭ જેના ઉદયથી શરીરમાં દતાદિક અવયવ અસ્થિર ( હાલતા ) હોય તેને અસ્થિર નામક` કહે છે.
૨૮ જૈના ઉદયથી નાભિની નીચેના અંગેને ભાગ સારા ના હોય, પાદાદિકને સ્પર્શે આગલા રાષ કરે તેને અશુભ નામકર્મ કહે છે.
૨૯ જેના ઉદયથો સર્વ લેાકને અળખામણા લાગે તેને દૌર્ભાગ્ય નામફ કહે છે.
૩૦ જેના ઉધ્યો કાગડાના સ્વરની પેઠે ખરાબ સ્વરની પ્રાપ્તિ ચાય છે તેને દુઃવર નામકર્મ કહે છે.
૩૧ જેના ઉદયથી લાકમાં એલ્યુ લાકમાં માન્ય કરાય નહીં તેને અનાદેય નામક કહે છે.
For Private And Personal Use Only