________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૯
૩૨ જેના ઉદયથી લોકમાં અપકીર્તિ થાય પણ કઈ યશ બેલે
નહીં તેને દશમું અયશ નામકર્મ કહે છે. ૩૩-૩૪-૩૫ જેના ઉદયથી નરકની ગતિ, નરકની આનુપૂર્વા તથા
નરકનું આયુષ્ય પ્રાપ્ત થાય છે. તેને નરકત્રિક પાપકર્મ કહે છે. ૩૫ થી ૬૦–પચીશ કષાયરૂપ પાપકર્મના પચીશ પ્રકાર છે. તેમાં
સામાન્યથી તે એક સેલ કપાય અને બીજા નવ કષાય એ બે પ્રકાર છે. તે નીચે મુજબ ૪ જેનાથી અનંત સંસાર બંધાય છે તેને અનંતાનુબંધી પાપકમ કહે છે. એના ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર ભેદ છે. એ યાવતજીવ લગે કાયમ રહે છે, સમ્યકત્વ આવવા દેતે નથી, અંતે નરકમાં લઈ જાય છે. એ ક્રોધ પર્વતની રેખા જે છે અને માન પાષાણુના થંભ જેવું છે, માયા વંશના મૂળ જેવી છે અને લાભ કૃમિના રંગ જે છે. ૪ અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા અને લોભ જેનાથી પ્રાપ્ત થાય છે તેને અપ્રત્યાખ્યાનીય પાપકર્મ કહે છે. એ એક વર્ષ સુધી રહે છે. દેશવિરતિપણું આવવા દેતું નથી. અંતે તિર્યંચગતિની પ્રાપ્તિ કરાવે છે. અપ્રત્યાખ્યાની ક્રોધ સુકેલા તળાવની રેખા (ફાડ જે છે, માન હાડકાના થંભ જે છે, માયા મેંઢાના શીંગડા જેવી છે તથા લોભ કર્દમના રંગ જેવો છે. ૪ જેના ઉદયથી સર્વવિરતિરૂપ પ્રત્યાખ્યાનનું આચ્છાદન થાય છે તેને પ્રત્યાખ્યાનીય પાપકર્મ કહે છે. એના ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર ભેદ છે. એની સ્થિતિ ચાર માસની છે. એ સર્વવિરતિરૂપ ચારિત્રને વાત કરે છે ને અને મનુષ્યની
For Private And Personal Use Only