________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાડી છે અને માખીની પાંખ જેવી પાતળી છે, તેના ઉપર એક
જનના વીમા ભાગે સિદ્ધ મહારાજા સ્વરસ્વઅવગાહનાએ બિરાજી રહ્યા છે.
- કિવિષિયા દેવતાઓ વૈમાનિક જાતિના છે, પણ તેમની નીચ જાતિ છે તેથી હલકાં કામ, દાસપણું આદિ તેમને કરવું પડે છે, તેમનાં સ્થાને –
પહેલા અને બીજા દેવલોકની નીચે ત્રણ પલ્યોપમના આયુષ્ય વાળા રહ્યા છે.
ત્રીજા અને ચોથા દેવલોકની નીચે ત્રણ સાગરોપમના આયુષ્યવાળા રહ્યા છે.
પાંચમા અને છઠ્ઠા દેવલોકની નીચે તેર સાગરોપમના આયુષ્ય વાળા રહ્યા છે.
એ ત્રણ કિલ્વિષિયા દેવે ચંડાળ સરખા કામ કરનાર જાણવા,
પાંચમા દેવલોકની છેડે ઉત્તર અને પૂર્વની અત્યંતર કૃષ્ણરાજીમાં નવ પ્રકારના લેકાંતિક દે રહે છે. એમનું આઠ સાગરોપમનું આયુષ્ય છે. લોકાંતિક દેવનો એ અચાર છે કે જ્યારે તીર્થકર ભગવાનને દીક્ષા લેવાનો અવસર થાય છે ત્યારે તેઓ તીર્થંકર મહારાજાને અહીં આવી વિનયપૂર્વક વંદન કરી “દીક્ષા લેઈ જગત જીવને ઉદ્ધાર કરે એમ વિનંતિ કરે છે.
હવે ત્રીજા સનતકુમારે બાર લાખ વિમાન છે. માહે દેવલોક આઠ લાખ વિમાન છે. બ્રહ્મ દેવલેકે ચાર લાખ વમાન છે. લાંતકે પચ્ચાસ હજાર, શુક્ર કેવલેકે ચાલીશ હજાર, આઠમા સહસ્ત્રારે છ હજાર,
For Private And Personal Use Only