SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નીલ અને કપોત, એ ત્રણ લેયા હોય અને પૃથ્વી, અ તથા પર્યાપ્ત બાદર વનસ્પતિમાંહે દેવતાના ઉપજતાથકી કેટલાએક કાળ તેજલેશ્યા સંભ, પર્યાપ્તાવસ્થાએ તેજલેસ્યા કેમ સંભવે તે ઉપર હેત કહે છે. વરસાદ મા તનrs૩ વારાફુ શુતિ. એટલે જે લેસ્થાથકાં મરણ પામે તેજ લેયાથકા ઉપજે તે ઉપર ગાથા કહે છે. अंतमुहूतमि गए, अंमुहूतमि से मियं चेव; लेसाहि परिणयाहि, जीवा वचंति परलोयं. અર્થ–મનુષ્ય તથા તિર્યંચ તે પરભવની લેસ્યા આવ્યા પછી અંતર્મુદ્રને મરણ પામે. એટલે લેસ્થાનું અંતર્મુક્ત ગયા પછી મરણ પામે, અને દેવતા તથા નારકી પિતાની મૂળગી લેસ્યાનું મુહૂર્ત ચાતું રહે તેવારે મરણ પામીને પરભવે જાય. ત્યાં ઉપન્યા પછી તે મળગી લેસ્યાનું અંતર્મુહૂર્ત ભગવે. તેમાં પર્યાપ્તાનું અંતમુહૂર્ત નાનું જાણવું અને લેસ્થાનું અંતર્મુહૂર્ત મેટું જાણવું. તે માટે પર્યાપ્તાવસ્થાએ પણ પરભવની તેજસ્થા સંભવે. અહીં અંતર્મુહૂર્તના અસંખ્યાત ભેદ છે. तिरिनर आगामिभवे, लेस्साए अगए सुरा निरया; पुव्वभवलेस्ससेसे, अंतमुहुत्ते मरणमिति. અથ–તિર્યંચ તથા મનુષ્ય તે આગલા ભવની લેયાનું અતિ મુંદૂર્ત ગયા પછી મરણ પામે. દેવતા તથા નારકી એ પર્વના ભવની એટલે દેવ તથા નારકીના ભવની વેશ્યાનું અંતર્મુદત બાકી રહે તે વારે મરણ પામી પરભવમાં ઉપજે. પરમાર્થ એ છે કે તેજે. લેમ્યાવંત દેવતા પૃથ્વીકાયમાં તથા અપકાયમાં તથા પ્રત્યેક વનસ્પતિ For Private And Personal Use Only
SR No.008676
Book TitleTattvavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy