________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮ થી ૮૨ જેના ઉદયથી છ સંસ્થાનમાંના પહેલા સંસ્થાનવિના
બીજા પાંચ સંસ્થાનની પ્રાપ્તિ થાય છે તેને અપ્રથમસંસ્થાનરૂ૫ પાપકર્મ કહે છે. વડવૃક્ષની પેઠે નાભિની ઉપર સુલક્ષણયુક્ત હે ય તથા નાભિની નીચે નિર્લક્ષણ યુક્ત હોય તેને ન્યાધિપરિમંડલ સંસ્થાન કહે છે. નાભિની નીચેનું અંગ સારું અને ઉપરનું ખોટું તેને સાદિ સંસ્થાન કહે છે. ઉદર પ્રમુખ લક્ષણે કરી સહિત હોય અને હાથ, માથું, કટિ, પગ, પ્રમાણુરહિત હોય તેને વામન સંસ્થાન કહે છે. હાથ, પગ, માથું, કટિ પ્રમુખ પ્રમાણોપેત હોય અને ઉદર પ્રમુખ હીન હોય તેને જ સંસ્થાન કહે છે. સર્વ અવયવ અશુભ હોય તેને હુંડક સંસ્થાન કહે છે. એ રીતે પાપના યાશી પ્રકાર છે.
- ૬ આસવત. જેણે કરી આત્માને વિષે કર્મનું આવવું થાય છે તેને આસવ કહે છે. આસવના બેતાળીશ ભેદ છે.
૫ પાંચ ઈદ્રિય, ૪ કષાય, ૫ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદતાદાન, મિથુન, પરિગ્રહ, એ પાંચ અવ્રત તથા ૩ મન, વચન, અને કાયરોગ એ ત્રણે યોગ, ૨૫ ક્રિયાઓ; એ બેતાળીશ ભેદ આસવના જાણવા. તેમાં પચીશ ક્રિયાઓ કહે છે. ૧ કાયાએ કરી જે ક્રિયા થાય છે તેને કાયિકી ક્રિયા કહે છે. ૨ ખાદિક અધિકરણે કરી જેનું હનન થાય છે તે બીજી
અધિકરણ ક્રિયા કહે છે.
For Private And Personal Use Only