________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ પ્રત્યેક વનસ્પતિના ભેદ-આંબો, લીંબડે, રાયણ, વડ ઇત્યાદિ
પ્રત્યેક વનસ્પતિ કહેવાય છે. સર્વ ફળ, ફુલ, છાલ, કાષ્ટ, થડ, પાંદડાં, સર્વ બીજ, એ સાત સ્થાનકે પ્રત્યેક ભિન્ન ભિન્ન જીવ હોવાથી તેમને પ્રત્યેક વનસ્પતિ કહે છે.
પાંચ સૂક્ષ્મ સ્થાવર જી આંખે કરી દેખાતા નથી. પાંચ સૂક્ષ્મ સ્થાવર ચૌદરાજ લેકમાં વ્યાપીને રહ્યા છે. પાંચ સ્થાવરના ૨૨ ભેદ, પૃથ્વીય–૧ સૂકમ, ૨ બાદર તે બે ૧ પર્યાપ્તા અને ૨ આપતા.
૪ ભેદ, અકાય– સુમ, ૨ બાદર તે બે
તે પર્યાપ્તા અને ૨ અપર્યાપ્તા. તેઉકાય–૧ સૂક્ષ્મ, ૨ બાદર તે બે
૧ પર્યાપ્તા અને ૨ અપર્યાપ્તા. વાયુમય–૧ સૂક્ષ્મ. ૨ બાદર તે બે
૧ પર્યાપ્તા અને ૨ અપર્યાપ્તા. પ્રત્યેક વનસ્પતિકાય–૧ બાદર તે બે
૧ પર્યાપ્તા અને ૨ અપર્યાપ્તા. સાધારણ વનસ્પતિકાય-૧ સૂક્ષ્મ ર બાદર તે બે
૧ પર્યાપ્તા અને ૨ અપર્યાપ્તા. એકંદર રર ભેદ થયા.
ત્રસજીવના ચાર ભેદ છે. ૧ બેઈદ્રિય, ૨ (ઈદ્રિય, ૩ ચૌરિદિપ તથા ૪ પંચેક્રિય.
For Private And Personal Use Only