________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું
શિએ બેસી જમે તે રાક્ષસભાજન જાવુ. અંગ પવિત્ર કરી શુભ સ્થાનકે નિશ્ચલ આસને બેઠીચકે દેવગુરૂને સંભારતા ભેાજન કરે તે મનુષ્યનુ ભાજન જાણુવું. દેવપૂજા કરી પૂજ્ય માતાપિતા આદિત નમી સહિત સુપાત્રે દાન દેષ્ઠ એકાદ પણ સાધની બંને જમાડી બાજન કરવું તે ઉત્તમભેાજન જાણવુ. ઉત્તમપુરૂષાએ ૧ ભેાજન કરતાં, ૨ સ્રો સેવતાં, ૩ વમન કરતાં, ૪ દાતણુ કરતાં, ૫ વડીનીતિ કરતાં, અને ૬ લઘુનીતિ કરતાં ખેલવુ` નહીં. અગ્નિખૂણે, નૈરૂત્યખૂણે, દક્ષિણુદિશિએ ભાજન કરવુ. વર્જ્ય છે, વિના અરત વેળાયે, ઉદયવેળાએ, રાત્રિએ, ગ્રહણુ હાય ત્યારે, જ્ઞાતિ ધવમાં શબ ધરે પડ્યું હાય ત્યારે જમવું નહિ. નીષ્કૃત્ય કરનાર સાથે બેસી જમવું નહીં. અજાણ્યાં ભાજનમાં જમવું નહિ. અજાણ્યુ ભાજન જમવું નહીં. ભાજનની આદિમાં પાણી તે વિષે સમાન, મધ્યમાં પાણી તે અમૃત સમાન અને પછવાડે પાણી પીવું તે શિલા સમાન જાણવુ. જા બાદ મુખવાસ વાપરી મુખ શુદ્ધ કરે. પછી ડાબે પડખે પા કલાક સુઇ રહે. ઉનાળા શિવાય ખીજા દિવસેામાં નિદ્રા કરે નહિ.
પછી ઘરની શાલા જોતા, પુત્રાદિકને શીખામણ આપતા એ ઘડી પર્યંત ઘરને વિષે રહે. પછી ન્યાયમા`થી ધન કમાવા વ્યાપારના કામમાં પ્રવર્તે. રાજ્યવિરૂદ્ધ, જાતિવિરૂદ્ધ કે ધર્મવિરૂદ્ધ બ્યાપારકા કરે નહિ. આવક કરતાં વધારે ખર્ચો કરે નહ અને શુદ્ધ વ્યવહારમાં પેાતાના ચેાથે પ્રહર નિમન કરે. સાંજે ચાર ઘડી દિવસ બાકી રહ્યા છતાં ધરે જઇ વાળુ કરે, એ ઘડો દિવસ બાકી રહે ત્યારે ચોવિહાર-તિવિહાર–દુવિહારનું પચ્ચખાણ કરે. ચૌદ નિયમ ધારનાર ડાય તે સંક્ષેપીને નવા ધારણ કરે, હમેશાં દેવસી, ચતુર્દશીએ
For Private And Personal Use Only