SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૨ Acharya Shri Kailassagarsuri Gyanmandir પિસ્તાલીશ લાખ ચેાજના કિમત નામે નરકાવાસ છે. વળી ખીજી' મનુષ્યક્ષેત્ર છે. ત્રીજી પિસ્તાલીશ લાખ યેાજનનું ઉડ્ડ નામે વિમાન છે. ચેાથી પિસ્તાલીશ લાખ યેાજનની સિદ્ધશિલા છે. એ ચાર પદા ૪૫ લાખ ચેોજનના આયામ વિષ્ણુભે છે. સાતમી નરકના અપઠાણુ નામે નરકાવાસ, ખીજાં સર્વો સિદ્ધ વિમાન, ત્રીજો જ બુદ્રીય, એ ત્રણુ પદાથૅ લાખ ચેાજનનાં છે. મેરૂપર્યંતના મધ્યભાગમાં ગાયના સ્તનના આકારે આ ચક પ્રદેશ છે. ત્યાંથી સાત રાજ ઉંચે ઉલેાક છે તથા સાત રાજ નીચેા ઓલાક છે. એ રીતે લેાકાકાશ ચૌદ રાજલેક ઉંચણે છે. જે વારે વળી કત્રીસમુદ્ધાત કરે તે વારે એકકા લાકાકાશ પ્રદેશે એકકા પેાતાના જીવને પ્રદેશ સ્થાપે તેવૐ સર્વ લેાકને ફરશે, જીવનપતિના ભેદ અને તેનુ સ્વરૂપનપ્રભ પૃથ્વીના એકલાખ ને એ શહજારના પિડ છે. તે મેરૂપર્વતની સમભૂતલા પૃથ્વીના ભાગથકી ગણુવે. એકલાખ તે એંશી હજાર પૃથ્વીના પિંડમાં થી એકહજાર ઉપર મૂકીએ અને એક હજાર નીચે મૂઠ્ઠીએ. માકો મધ્યમાં એક લાખ અઠ્ઠોત્તર હજાર પૃથ્વીપિંડ રહ્યો, તેના તેર ભાગ કરીએ. તેમાં નરકનાં તેર પડે છે, તેનાં વચલાં આંતરાં અગિયાર ર૯. તે મધ્યે દશ અંતરામાં ભુવનપતિની દેશ નિકાય છે અને એક આંતરૂં ખાલી છે. ૧ અસુરકુમાર, ૨ નાગકુમાર, ૩ સુવર્ણ કુમાર, ૪ વિદ્યુત્ક્રમાર, ૫ અગ્નિકુમાર, ૬ દ્વીપકુમાર, ૭ ઉદધિકુમાર, ૮ દિશિકુમાર, ૯ વાયુકુમાર, ૧૦ સ્તનિતકુમાર, એ રીતે દશ પ્રકારના ભુવનપતિદેવા For Private And Personal Use Only
SR No.008676
Book TitleTattvavichar
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1925
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy