Book Title: Sursundari Charitra Part 01
Author(s): Ajitsagarsuri
Publisher: Mahudi Swetambar Murtipujak Trust
Catalog link: https://jainqq.org/explore/022741/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 리리라 Dupe 래리 레일러레거리 컬리오 리얼레드 Page #2 -------------------------------------------------------------------------- ________________ Sursundri Charitra PART-1 Acharya Ajit Sagar Suri Page #3 -------------------------------------------------------------------------- ________________ By Acharya Ajit Sagar Suri (C) 1000 Price Rs. 20-00 Prakashak. Shree Mahudi Swetamber Murtipujak Trust Mahudi Printed By Navprabhat Printing Press Gheekanta Road AHMEDABAD : 380001 Page #4 -------------------------------------------------------------------------- ________________ Tithi, 'અhiી યોગનિક આચાર્ય શ્રીમદ બુદ્ધિસાગર સૂરીશ્વરેલ્વે નમઃ શ્રીમાન ધનેશ્વરમુનિ વિરચિત શ્રી સુરસુંદરી ચારિત્ર ભાગ - ૧ ક પ્રસિદ્ધ વક્તા : આચાર્યશ્રીમદ્દ અજિતસાગર સૂરીશ્વરજી મ. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક તથા પ્રાપ્તિસ્થાન : શ્રી મહુડી (મધુપુરી) જૈન છે. મૂ. પૂ. ટ્રસ્ટ મહુડી તા. વિજાપુર (ઉ. ગુ.) @ સર્વહક્ક પ્રકાશકને સ્વાધીન. દ્વિતીય આવૃત્તિ વીર સંવત ૨૫૧૩ વિ. સં. ૨૦૪૩ સને ૧૯૮૬ કિંમત ૨૦-૦૦ મુદ્રક સહકાર : નવનીતભાઈ જે. મહેતા સાગર પ્રીન્ટર્સ પાદશાહની પોળ મોદીનું ડેલું, રીલીફરોડ, અમદાવાદ–૧ મુકર્ક : નવપ્રભાત પ્રીન્ટીંગ પ્રેસ ઘીકાંટા રેડ નેવે ટી સીનેમા પાસે અમદાવાદ-૩૮૦૦૦૧ Page #6 -------------------------------------------------------------------------- ________________ પૂ.આ.શ્રીમદ્ અJIYUર સૂરિશ્વરજ) મ.સા. Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય પ. પૂ. પ્રસિદ્ધ વક્તા આચાર્ય ભગવન્ત શ્રીમદ્ અજિત સાગર સૂરીશ્વરજી મ. સા. અનુવાદિત “સુરસુંદરી ચરિત્રગ્રન્થની પ્રથમ આવૃત્તિનું પ્રકાશન વિ. સં. ૧૯૮૧માં થયું. ૬૨ વર્ષ પછી આ દ્વિતીય આવૃત્તિ આમજનતાને ઉપહારરૂપે અર્પણ કરતા અને નિરવધિ આનન્દ અનુભવીએ છીએ. તેમજ આબાલ વૃદ્ધ સર્વ જનોએ હૃદયના ઉમંગ ભર્યા ભાવે આવકાર આપી અમોને ઉત્સાહિત કર્યા છે. તે માટે અમે ધન્યતા અનુભવીએ છીએ. પરોપકારી, પરમ શાસન પ્રભાવક, યોગનિષ્ટ આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ. સા.ના પટ્ટધર પ. પૂ. પ્રસિદ્ધ વક્તા આચાર્ય ભગવંત શ્રીમદ્દ અજિત સાગર સૂરીશ્વરજી મ. સા.ની અનેક સાહિત્યીક–પ્રસાદીમાં સર્વાધિક રસમય આ ગ્રન્થને અતિ અભૂત આસ્વાદ વારવાર આસ્વાદીએ, છતાં પુનઃ પુનઃ આસ્વાદ લેવા મન અસંતુષ્ટ જ રહે છે. પૂજ્યપાદ પ્રસિદ્ધ વક્તા આચાર્ય ભગવંત શ્રીમદ્દ અજિત સાગર સૂરીશ્વરજી મહારાજે અમારા ઉપર જે અવર્ણનીય ઉપકાર પ્રસાદીત કર્યો છે, તેનું વર્ણન કરવા અમારી પાસે શબ્દો જ નથી, એટલું નહિ પરંતુ અમારી બુદ્ધિ પણ ત્યાં કુંઠીત થઈ જાય છે. પરમે પકારી, પૂજ્યપાદશ્રીના સાહિત્યને અમુલ્ય ખજાને આપણે પાસે જે વિદ્યમાન છે, તેનો મહાન લાભ સહુને પ્રાપ્ત થાય, તેનું જ એક લક્ષ રાખીને અમે તેઓ પૂજ્યપાશ્રીનું ઋણ અદા કરવા પુણ્યવંત બન્યા Page #9 -------------------------------------------------------------------------- ________________ છીએ, તે અમારા માટે અવર્ણનીય ગૌરવને અદ્વિતીય અવસર છે. પૂજ્યપાદ યોગનિષ્ટ આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ. સા.ના પટ્ટધર પ. પૂપ્રશાન્ત મૂર્તિ આચાર્ય ભગવંત શ્રીમદ્દ કીર્તિસાગર સૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર મહાન શાસન પ્રભાવક આચાર્ય ભગવંત શ્રી સુબોધસાગર સૂરીશ્વરજી મ. સાહેબે અમને પૂજ્યપાદ પરમ ઉપકારી આચાર્ય ભગવન્ત શ્રીમદ્દ અજિતસાગર સૂરીશ્વરજી મ. સા. નું સાહિત્ય પ્રકાશીત કરવા માટે સહુદય પ્રેરણા આપીને અમોને ઉત્સાહિત કર્યા છે, તે માટે અમે તેઓ પૂજ્યપાદશીના અત્યંત ઋણિ છીએ. આ પ્રકાશનની સાથે સાથે જ અજિતસેન–શીલવતીચરિત્ર (સંસ્કૃત-પ્રત)નું પ્રકાશન કાર્ય ચાલુ છે, તેમજ આ સર્વ પ્રકાશન કાર્યનું સફળ સંચાલન કરવાની તમામ જવાબદારી પૂજ્ય પાદ્દ પ્રશાન્તભૂતિ આચાર્ય ભગવંત શ્રીમદ્દ મને હરકીર્તિ સાગરસૂરીશ્વરજી મ. શ્રીએ સંભાળીને અમારા કાર્યને સફળ બનાવી અમને ઉપકૃત કર્યા છે, તે માટે અમો તેઓ પૂજ્યપાદશ્રીને જેટલો પણ આભાર માનીએ તેટલે અલ્પ જ છે. પ્રસ્તુત ગ્રન્થના પ્રકાશન કાર્યમાં પ્રેસના માલિક શ્રીયુત જયંતિલાલ મ. શાહને અમે આ તકે આભાર માનીએ છીએ. અને આ ગ્રન્થનું વાંચન, મનન અને વારંવાર પુનઃ પુનઃ પરિશીલન કરી ગ્રન્થસ્થ ભાવેને હૃદયસ્થ કરી પરમાત્મ ભાવની પ્રાપ્તિ અર્થે આત્મભાવે સ્થિર બનીએ એ જ ભાભિલાષા. Page #10 -------------------------------------------------------------------------- ________________ પરમાચ્ચ પ્રકાશના પંથે અનન્તાનન્ત પરમ તારક દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્માએ સમવસરણની અનુત્તર ધર્મ-સભામાં ધ્રુવે, દાનવા અને માનવાની પદા સમક્ષ ચાર અનુયાગથી સમ્યગ્ ગુમ્મીત ચેાજન ભૂમિ પ્રસરતી ધમ દેશના આપી મેાક્ષ માર્ગને પ્રકાશીત કરી વચનાતીત ઉપકાર કર્યા છે. દ્રવ્યાનુયાગ, ચરણ કરણાનુયાગ, ગણિતાનુયાગ અને ધર્મ કથાનુયાગથી સમ્યગ્ ગુમ્ફીત, સ્વયંભૂ-રમણુ-સમુદ્ર સમ ગહન શ્રુત જ્ઞાનમાં બાળ–અજ્ઞાની જીવાને ધર્મકથાનુાગ દ્વારા સવિશેષ સુગમ ઉપકાર કરી શકાય છે, એમ કહીએ તા અંશ-માત્ર પણ અતિશયાક્તિના સભવ નથી. ધ કથાનુચેાગ સહજ ભાવે સુગમ્ય સુ-બેધ કારક હાવાથી આખાલ વૃદ્ધજના અસાધારણ ઉત્કંઠે સહુ તેમાં રસીયા બને છે. અને તેમાં વીર રસ, કરૂણા–રસ, શાંતરસ વગેરે દરેકે દરેક રસાનુ સુંદર સુ–વિસ્તૃત ભાવાત્મક હૃદય સ્પશી વિવેચન હાવાથી સર્વ સાધારણ ઉપયેગી અને છે. સજન ઉપકાર આ ધર્મ-કથાનું શ્રદ્ધા ભાવ સહિત શ્રવણ કરવાથી હિંસા, અસત્ય, ચેારી વગેરે શાસ્ત્રોક્ત અઢાર અસદ્ પાપાત્મક આચરણાના ફળ રૂપે અનન્ત અનન્ત મહાદુ:ખપ્રદ માઠા પરિણામાની અને અહિ‘સા Page #11 -------------------------------------------------------------------------- ________________ સત્ય, અચૌર્ય વગેરે શાસ્ત્રોક્ત અનેક સદાચારના ફળરૂપે એકાંતે આત્મ હિતકારક કલ્યાણકારી પરિણામોની તાદશ્ય ઝાંખી થાય છે. અસત્ તો અને સત્તા ઉપર સમ્યગૂ શ્રદ્ધા પ્રગટે છે, ત્યારે તે અસત્ તોથી પકડમાંથી મુક્ત થવા આતમ-પંખી તીવ્ર ઝંખના સેવે છે અને સંતોની પ્રાપ્તિ માટે ભવ્યાત્માઓની આંતર ભાવના સવિશેષ જાગૃત બને છે. જ્યારે આંતર ભાવના પૂર્ણ સ્વરૂપે વિકસે છે, ત્યારે જીવ શીવને સિદ્ધિ પદને કામી બને છે. | મુક્તિ-પદને કામુક ભવ્યાત્મા જીવ તત્ત્વ, અજીવ તવાદિ તત્તના સમ્યગૂ-જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા જીવ માત્ર પર અનન્તાનન્ત ઉપકાર કરવા સમર્થ બને છે. અને અન્ય અનેક જીવોને પણ સમ્યફ-જ્ઞાનનું પ્રદાન કરી અનન્તાન્ત ઉપકાર કરવા સમથત કરે છે. આ પ્રમાણે ઉપકારરૂપ વેલની જડ જે કઈ પણ હોય તો તે પરમતારક દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્મા જ છે. પ્રસ્તુત “સુરસુંદરી-ચરિત્ર' ગ્રન્થ ષસથી પરિપૂર્ણ ઉત્તમચરિત્ર ગ્રન્થ છે, એટલું જ નહિ, પરંતુ આત્મતત્ત્વની પ્રાપ્તિ અર્થે ભવ નિર્વેદકારક અનેક આત્મગુણ પોષક અને દુર્ગુણશેષક ભાવ પ્રચુર ગ્રન્થ છે. આ ગ્રન્થના પૃષ્ટ પૃષ્ટ અને પંક્તિએ પંક્તિએ નીતિ, ન્યાય, પરોપકાર, સેવા, સદાચાર, ક્ષમા, તપ, Page #12 -------------------------------------------------------------------------- ________________ તિતિક્ષા, કર્મ, ઉદ્યમ, સત્ય, શીલ, શ્રદ્ધા, સમભાવ વગેરે સાર્વજનીન સિદ્ધાંતનું પરિશીલન છે. ગ્રન્થ નિર્દિષ્ટ પરમ ઉપકારક સિદ્ધાંતનું વિસ્તૃત વિવેચન કરી જિજ્ઞાસુ વર્ગને અહીં જ સ્થિર કરી તેમની ગ્રન્થ વાંચનની અભિલાષારૂપ રસની ક્ષતિ કરવી ઉચિત નહિ માનતા અહિં વિરમું છું. અને, સહુ કેઈ ભવ્ય પ્રાણી આ ગ્રન્થનું પુનઃ પુનઃ વાચન કરી અસત્ તોથી વિરામ પામે, કર્મ મલથી અશુદ્ધ બનેલાં સ્વત્વને સદાચારથી સવિશુદ્ધ બનાવી, અક્ષય પદના સ્વામી બનવા, સંસારના ઊંડા અંધારેથી મુક્તિના પરમ પ્રકાશને પ્રાપ્ત કરે, એજ શુભાભિલાષા. –મને હરકીતિ સાગર સૂરિ માગશર સુદ ૬ २०४३ શ્રી કુલિંગ પાર્શ્વનાથ જૈન તીર્થ વિજાપુર. Page #13 -------------------------------------------------------------------------- ________________ શાસન પ્રભાવક પ્રસિદ્ધ વક્તા આચાય શ્રીમદ્ અજિત સાગર સૂરિશ્વરજી મ. સા. નું જીવન જનની જણે તે જણજે, ભક્ત કાં શૂર; નહિતા રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર. આ પૃથ્વી પર અગણિત સંખ્યામાં માનવા જન્મે છે અને મૃત્યુને આધીન થાય છે, તેમાંથી આતમ કાજે જેએએ આ જનમને સફળ કર્યો, સંયમી બની સાધના દ્વારા સિદ્ધિને વર્યા, તેના જ એક જન્મ પ્રસંશનીય છે, ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં પેટલાદ ગામની નજીક નાર નામે ગામ, લલ્લુભાઈ નામે અગ્રગણ્ય નાગરીક. પટેલ જ્ઞાતિમાં અગ્રેસર. તેમના પત્ની સતીત્વશીલ સ`પન્ના સન્નારી સેાનબાઈ એ વિ. સ. ૧૯૪૨ પાષ સુદ પંચમી દિને ભાવીને તેજસ્વી સીતારા જન્મ પામ્યા બાળકનું નામ અંબાલાલ. સાત વર્ષની વયે અક્ષર જ્ઞાન અક્ષર-ધામ મેળવવાં સત્સંસ્કાર સમ્પન્ન પ્રાધ્યાપક પાસે સરસ્વતી સાધનાના પ્રાર'ભ કર્યાં. બુદ્ધિના તીવ્ર ક્ષયાપશમ અને તેજસ્વીતા જોઈને માતાપિતા અને પ્રાધ્યાપકને સ`પૂણ સંતાષ થયા. સાધુ સતાની વાણી સાંભળીને ખાળક અ‘ખાલાલ ભાવવિભાર મની જતા. ધાર્મિક અધ્યયન શરૂ કર્યું.... સાધુ સતાની સાથે ધર્મ ચર્ચા, ધમ ગાષ્ઠી કરી જિજ્ઞાસા સતાષવા હમેશાં તત્પર બનતા. પારસમણીને સંગ લાખ ડને સુવણુ મનાવે, જ્યારે સાધુ સંતને સંગ આત્માને પરમાત્મા બનાવે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વર્ષની નાની વયમાં જ અંબાલાલ અમીઋષિ બન્યા.વિ સં. ૧૯૫૬ શ્રાવણ સુદ પંચમીને એ દિવસ હતો. ગુરુના ચરણોમાં જીવન સમર્પિત કર્યું જેનઆગમનું અધ્યયન, સિદ્ધાંત અને દર્શન–શાસ્ત્રોનું પરિશીલન કર્યું. ભદધિ તારક, જિનબિંબની અનન્ય ઉપકારિતા ઉપર દિલ એવરી ગયું. અન્તરના અનાદિના તિમિર ઉલેચી જિનેશ્વર પરમાત્માના ચરણમાં મન અને આત્માને સ્થિર કર્યા. સાંપ્રદાયિકતાને વ્યામોહ એક જ ઝાટકે ત્યજી દીધે. અનેક વિરોધો અને અવરોધોનો સિંહ સમાન બની સામનો કર્યો. વિ. સં. ૧૯૬૫ જેઠ સુદ ૧૩ દિને ગનિષ્ઠ મુનિરાજ શ્રીમદ્ બુદ્ધિસાગરજી મ. સા. ના ચરણે અમદાવાદ આબલીપળ જન ઉપાશ્રયે સમર્પિત બન્યા. પૂ. ગુરૂદેવ શ્રીના ચરણે જિનાગમનું ગદ્વહન પૂર્વક અધ્યયન કર્યું. પ્રખર વ્યાખ્યાતા બન્યા. મેઘની ગંભીર ગર્જના સાંભળીને મયુર સમૂહ જેમ મધુર કેકારવ કરે અને નાચી ઉઠે, તેમ પ્રખર વ્યાખ્યાન મુનિવરની વૈરાગ્ય રસ ભરપૂર જિન વાણુનું શ્રવણ કરીને શ્રોતા સમૂહ સંસારના ક્ષણભંગુર ભેગે ત્યજી વૈરાગ્ય વાસિત બને છે. વિ. સં. ૧૯૭૨ માગશર સુદ ૫ દિને સાણંદ મુકામે પન્યાસપદે અલંકૃત થયા. વિદ્વાન મુનિવરે સંસ્કૃત ભાષામાં વૈરાગ્ય રસ ભરપુર ભીમસેન-ચરિત્ર, ચંદ્રરાજચરિત્ર અજિતસેન શીલવતી ચરિત્ર, તરંગવતી ચરિત્ર, કલ્પસૂત્ર સુખદધિ વૃત્તિ, શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ– Page #15 -------------------------------------------------------------------------- ________________ * ૧૦ ચરિત્ર, શનિ-સ્તુતિ-ટીકા વગેરે તેમજ અનેક પ્રાચીન સંસ્કૃત પ્રાકૃત ચરિત્ર ગ્રંથનું ગુર્જર ભાષામાં ભાષાંતર કર્યુંકુમારપાલ મૂપાલ-ચરિત્ર, સુરસુંદરી ચરિત્ર, સુપાર્શ્વ. નાથ-ચરિત્ર ભીમસેન–ચરિત્ર તેમજ ગીતા પ્રભાકર, ગીતરત્નાકર, કાવ્ય-સુધાકર વગેરે ગ્રન્થ તેમજ સંવેધછત્રીસી તાવિક આગમ દહન ગ્રન્થનું આલેખન કરી મહાન જિન–શાસન પ્રભાવના અને સેવા કરી. અમદાવાદ, સુરત, મુંબઈ, પાટણ, રાધનપુર, વિજાપુર, સાણંદ, પ્રાંતિજ, વડાલી, ઈડર, પાલનપુર, મહેસાણા ઊંઝા, પાલીતાણા, જામનગર, પેથાપુર, માણસા વગેરે અનેક શહેર અને ગામોમાં પ્રાભાવિક ચાતુર્માસ કરી અનેક ભવ્ય જીને ધર્મ સન્મુખ કર્યા. વિ. સં. ૧૯૮૦ મહા સુદ ૧૫ ના શુભ દિને પ્રાંતિજ મુકામે મહાન શાસન પ્રભાવના પૂર્વક વિદ્વદ્વર્ય પન્યાસ પ્રવર શ્રી અજિતસાગરજી ગણિવર શ્રી પૂચ પાદ યોગ નિષ્ઠ ધુરંધર આચાર્ય ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી મ. સા. ના શુભ હસ્તે પંચપરમેષ્ઠીના તૃતીય પદે બીરાજમાન થયા. આચાર્ય પદે અલંકૃત થયા. વિ. સં. ૧૯૮૫ આસો સુદ ૩ ના દિને એકાએક મહાન શાસન પ્રભાવક આચાર્ય શ્રીમદ્દ અજિતસાગર સૂરીશ્વરજી મ. સા. કાળધર્મ પામ્યા. આતમ–પંખી નશ્વર દેહ-પીજરને છોડીને અનન્તની મુસાફરીએ ઉડી ગયું. સુમન મુરઝાઈ ગયું, સૌરભ પ્રસરી રહી. શાસન પ્રભાવક સુરીશ્વરજી મહારાજના ચરણ કમલમાં કોટી કોટી વંદનાવલી. ચરણરજ સુમન Page #16 -------------------------------------------------------------------------- ________________ લેખકશ્રીના પૂ ગુરૂદેવશ્રીનું સંક્ષિપ્ત જીવન ખેડુત બાળ. બહેચર તેનું નામ. વિજાપુર એનું ગામ. શિવાભાઈ પટેલને કુલદિકપક. માતા અંબાબેનનું અમૂલ્ય ૨તન. ખેતરમાં આંબા ડાળે ઝેળીમાં બાળક સુતું છે. મસ્તક ઉપર ફણા પ્રસરાવીને કાળે ભયંકર સપ ડાળ ઉપર બેઠે છે. આ ભયંકર દશ્ય જોઈને માતા પિતા ભયભીત અને ચિંતાતુર બની ગયા. લાડકડા લાલની ક્ષેમકુશળતા માટે પરમકૃપાળુ પરમાત્માને અન્તરના ખરા ભાવપૂર્વક પ્રાર્થના કરી. પ્રાર્થનાને ચમત્કાર થયો. સર્ષ ત્યાંથી સરકી ગયો. માતાએ વહાલભર્યું ચુંબન કર્યું. હૈયાસરસો ચાંખ્યો અને લાડલા લાલને હૈિયાના વહાલથી નવરાવી દીધું. ખેતરો અને કેતરાને ખુંદત, વૃક્ષોની ઝાડીઓમાં વનરાજની જેમ ઘૂમતે એ નિડરતા અને શૌર્યના પાઠ ભણ્યા. તે સમયની ધૂળીયા નિશાળમાં વડલાને વૃક્ષના પ્રાકૃતિક વાતાવરણમાં પાટી, પિથી અને પેન વગર સંસ્કારમૂર્તિ શિક્ષક પાસે સદાચારના લેશન ભણી સંસ્કારી બન્યો. ત્યાગમૂર્તિ પૂ. ગુરુદેવ શ્રી રવિસાગરજી મ. સા. અને પૂ. શ્રી સુખસાગરજી મ. સા. નગરની બહાર ભૂમિ નીસર્યા છે. યમના દૂત જેવી બે ભેસે મહાભારત શા યુદ્ધે ચડી. સહુના મુખમાંથી હદય ભેદક કારમી ચી નીકળી પડી. જીવ દરેકના અદ્ધર થઇ ગયા. Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નરમ કાવીર બહેચર વીજળીવગે દોડયો. એક અપાટે લાકડી ઉછાળીને બન્ને ભૈસાને દૂર દૂર ભગાડી દીધી. શાબાશ બહેચર શાખાશ !” ધન્ય છે તને અને તારી જનેતાને !” સંત અને સસ્કૃતિના રક્ષણ માટે પ્રાણને હાડમાં મૂકે, તે વીર-પુરુષને શતશઃ ધન્યવાદ ! સતના મુખેથી વાણીની સરવાણી કુટી. હે મુગ્ધ ભેાળા ખાળ ! મુંગા અમાલા નિરધાર જીવને પીડા કરીશ મા! આ ધરતીમાતા ક`પી ઉઠે, પ્રકૃતિ સમૂહ વિમુખ બને ! મેઘ અને વાયરાના પ્રચંડ તાંડવની તા વાત જ શી ? આ માનવ ! તું જીવ સૃષ્ટિના પાલનહાર. સચરાચર સૃષ્ટિમાં સુખ શાંતિના આધાર, એક માત્ર જીવ રક્ષા અને જીવદયા !! જીવમાત્રની રક્ષામાંજ સહુનું અખંડ અક્ષય કલ્યાણુ !!! સતના સમાગમ થયા અને બહેચરના અન્તઃસ્થલમાં માનવતાની અમૃત સરવાણીઓનેા શ્રોત વહેતા થયા. સંતપુરુષના પ્રથમ જ સમાગમે બાળક બહેચરના હૃદયમાં સ ંતના મહાન આદનુ' ખીરાપણુ કરી દીધું. સતના સથવારા મળી ગયા અને જીવનના રાહ પલટાઈ ગયા. સંત બનવાના કોડ જાગી ગયા. સહાધ્યાયી મિત્રોની સત્પ્રેરણા મળી. પાઠશાળા ગમન શરૂ થયું. જૈનત્વના સત્સ`સ્કારાનુ સિંચન થયુ. અધ્યયનથી જિજ્ઞાસા જાગી. એક પણ તક ચુમાવ્યા વિના દિલની ખંતથી પ્રચ'ડ પુરુષાથ પ્રારંભી દીધા. શ્રુત શારદાની સહાય માગી. પ્રાથના ફળી. અધ્યયન કાજે મહેસાણા ગયા. શ્રી યાવિજયજી જૈન સ`સ્કૃત Page #18 -------------------------------------------------------------------------- ________________ પાઠશાળામાં ટુંક સમયમાં જ પ્રચંડ અધ્યયન પુરુષાર્થથી અભ્યાસ પૂરો કર્યો. અધ્યાપનનું કાર્ય શરૂ કર્યું. જે પ્રાપ્ત કર્યું, તે સર્વે અન્યને અર્પણ કર્યું. કથીરને કંચન, પત્થરને પારસ, જડને જીવંત કરનારા પરમ ઉપકારી મહાન સંત પુરુષ પૂ. શ્રી રવિસાગરજી મ.સા. ની અતિમ સમયની સેવાને અપ્રાપ્ય લાભ લઈ ઋણુ-મુક્તિને આધ્યાત્મિક સહજ આનન્દ મેળવ્યો. અધ્યયન અને અધ્યાપન ચાલુ હોવા છતાં અગમ્ય ભેમમાં વિહરનારો હંસલે અતૃપ્તિ અનુભવે છે. ખેતીના ચારા ચરનાર હંસલાને બાકશ–બુકશ ભજન કેમ રુચે. ગની પેલી પારની ભેમકામાં વિહરવાના કેડ જાગ્યા. દૂર દૂર ગિરિકંદરાઓમાં જવાની તૈયારી કરે, તે પહેલાં તે સિદ્ધિઓ સ્વય સામે ચાલીને વરી. આજેલ ગામની નજીકમાં જ યોગાભ્યાસી સ્વામી મળી ગયા. શિષ્યભાવે જીવન સમર્પણ કર્યું. અષ્ટાંગ યોગની સાધનામાં પારંગત બન્યા. ચગીના આત્માને સંસારની મૃગજળ સમાન માયાજાળ શું ગમે? યોગીને આત્મા સંસારને છેલ્લી સલામ કરે, તેમાં કંઈ જ આશ્ચર્ય નથી ! વિ. સં. ૧૯૫૭ માગશર સુદ ૬ ના દિને પૂ. પરમ ઉપકારી ગુરુદેવશ્રી સુખસાગરજી ગુરુ મહારાજના ચરણ સેવક બન્યા. પાલનપુર મુકામે મુમુક્ષુ આત્મા બહેચરે સંસારનો ત્યાગ કર્યો. સાધુ બન્યા. સાધુતા અંગીકાર કરી. મુનિ બુદ્ધિસાગર નામાભિધાન કર્યું. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ગામે ગામ પગપાળા જાય, આમ જનતાને પ્રતિએધ કરે. મુસલમાનાને તેમના ધર્મ ગ્રન્થ ‘કુરાને શરીફ્’ની લમાએ દ્વારા માનવજીવનની મહત્તા સમજાવે. જીવદયાના ઉપદેશ આપે. માછીમાર, કાળી, ભીલ ઠાકારા અને આદિવાસી જન સમુદાયને અહિંસા, દયા, સત્ય, અચૌય અને પરોપકારના મહિમા સમાવે. આલેક અને પરલેાકમાં પુણ્ય પાપના પ્રત્યક્ષ પરિણામેાને શાન્તા દ્વારા સમજાવે. હિંસા, જૂઠ, ચારી, માંસ, દારૂ અને શિકાર વગેરે વ્યસનાના ત્યાગ કરાવે. આ સમાજીએ, ખ્રીસ્તીએ, વેદાન્તી વિદ્વાના અને સાક્ષરેની સાથે સનાતન ધર્મના સિદ્ધાન્તાની તાત્ત્વિક ચર્ચા કરી નિષ્ક કરે છે. સાબરમતી નદીના કિનારે સત્યાગ્રહ આશ્રમમાં મહાત્મા ગાંધીજીની સાથે દેશાતિ, સમાજોન્નતિ અંગે વિચારણાએ કરતાં જણાવે છે. ‘સદાચાર, સચ્ચાઇ, પા૫કા૨ અને પ્રામાણિકતાના પ્રચાર અને નક્કર આદર્શરૂપ આચાર વિના ભારત દેશની પ્રજા સ્વતંત્રતાના સુંદર ફ્ળાને યત્ કિચિત્ પણ ભાગવી શકશે નહિ.' પૂ. શ્રીની વિદ્વતાથી આકર્ષાયેલા વડાદરા નરેશશ્રી સયાજીરાવ ગાયકવાડ પેાતાના લક્ષ્મી વિલાસ પેલેસમાં પધારવા આમન્ત્રણ આપે છે. હજારાની મેદની સમક્ષ આત્માન્નતિ’ વિષય ઉપર એક કલાક પ્રાભાવિક પ્રવચન શ્રવણ કરતાં વડાદરા નરેશ હૃદયના ઉદ્ગારા કાઢે છે, Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૫ આવા નિસ્પૃહી આધ્યાત્મિક વિદ્વાન સંતાથી ભારત જ દેશના જરૂર ઉદ્ધાર થશે. અનેક રાજ રાજેશ્વર રજવાડાઓના નરેશા તેમના ચરણારવિંદમાં આવી સસમાગમના મહામૂલા પામી સ્વજીવન ધન્ય અને કૃત્ય બનાવવા ભાગ્યશાળી થતા. યેાગી મહાપુરુષના સમાગમમાં આવેલા લાલા લજપતરાય જણાવે છે કે, જૈનાની અહિંસા એ કાયર કે નામની અહિંસા નથી, પરંતુ વીય વાન શુરવીર પુરુષાની અહિંસા છે.' અહિંસાનુ પાલન વીરપુરુષ જ કરી શકે. સમ્રાટ અશાક, સમ્રાટ ખારવેલ, પરમાહ ત કુમારપાલ વગેરે મહાપરાક્રમી ગણનાતીત રાજ રાજેશ્વરાએ અહિં સા મહા ધર્મના દિગ્વજયી વિજયવત ધ્વજ લહેરાવ્યેા હતેા. જનતા સમુદાયના ઉપરના સ્તરથી માંડીને ઠેઠ નીચલા સ્તર સુધી અત્ર-તંત્ર-સર્વત્ર ઘર કરી ગયેલા વહેમ, અજ્ઞાન, શંકા-કુશંકા અને ભૂત પ્રેત-પિશાચ વગેરે અશુભ અમગલ તત્ત્વાના સ`કજામાં ફસાયેલી પ્રજાને મુક્ત કરવા સમગ્ર માનવ સમાજના હિતની એક જ કામનાપૂર્વક સાબરમતી નદીના કાંઠે સુરમ્ય નૈસગિ`ક પ્રદેશમાં વિજાપુર નજીક મહુડી ગામમાં શાસન રક્ષક સમ્યગદૃષ્ટિ શ્રી ઘ‘ટાકણુ મહાવીર દેવની મૂર્તિની સ્થાપના કરી. સાત્ત્વિક આચાર વિચાર યુકત પૂજા—પૂજન વિધિની સમાજ સમક્ષ નિડરતાપૂર્વક પ્રતિષ્ઠા કરી, શ્રી જૈન શાસન ઉપર મહત્તમ ઉપકાર કર્યાં. એકસે પચીશથી અધિક આધ્યાત્મિક જ્ઞાન ભરપુર ગ્રન્થાની રચના કરી. યાગી પુરુષ શ્રીમદ્ આનન્દઘનજી Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૬ મહારાજા વિરચિત ૧૦૮ પદ ઉપર વિસ્તૃત વિવેચના કરી અધ્યાત્મ જ્ઞાનને અપૂર્વ ખજાને-ભંડાર ખૂલલો મૂક્યો. કર્મગ' ગ્રન્થની રચના કરીને જગત ઉપર વિકમ ઉપકાર કર્યો લોકમાન્ય તિલક મહારાજા અભિપ્રાય આપતા જણાવે છે. Had I known that you are writting your ‘KARMA YOGA'I might had written mine (Karama yoga) વિ. સં. ૧૯૭૦ માગશર સુદ ૧૫ પેથાપુર મુકામે હજારો માનવોની ઉપસ્થિતિમાં અનેક ગામના જૈન સંઘે સમક્ષ આચાર્ય પદે અલંકૃત થયા. જીવનના છેલ્લા શ્વાસ સુધી સાહિત્ય ક્ષેત્રની સેવા કરતા જીવનનું મિશન સિદ્ધ કર્યું. ફક્ત ચારિત્ર પર્યાયના ફક્ત ૨૪ વર્ષના અતિ અલ્પ સમયમાં જેમણે ૨૫ હજાર પુસ્તકનું વાચન કરી શ્રી જિનાગમના નિષ્કર્ષરૂપ નવનીત સમાન ૧૨૫ ગ્રન્થની અતિ અદ્દભત રચના કરી સ્વ. જીવનને સિદ્ધિના શિખરે પ્રસ્થાપિત કર્યું. વિ. સં. ૧૯૮૧ જેઠ વદ ૩ મંગળવાર સવારે ૮-૩૦ કલાકે સ્વ જન્મ-ભૂમિ વિજાપુરમાં પાર્થિવ-દેહનું વિસર્જન કરી અન્ય વિશ્વની સેવા અર્થે તેમને અમર આત્મા અનન્તની મુસાફરીએ પ્રયાણ કરી ગયે. કેટી કેટી વન્દન......... ગુરુ ચરણે.... ફૂલ ખરી ગયું.ફેરમ પ્રસરી રહી, દીપક બૂઝાય, દિવ્ય-પ્રભા પ્રસરાવી ગઈ પૂ. મને હર કીર્તિ સાગર સૂરિ. Page #22 -------------------------------------------------------------------------- ________________ નિવેદન. મુખ્ય ફરજ સ્થાવર અને જગમાત્મક બંને પ્રકારની સૃષ્ટિમાં રહેલા સમસ્ત પદાર્થોનું વસ્તુ સ્વરૂપ જાણવું એજ માનવની મુખ્ય ફરજ છે. હવે તે દ્રવ્યાદિક પદાર્થોની પરિસ્થિતિ સમજવા માટે ભિન્નભિન્ન દર્શનકારાએ ન્યૂનાધિક સાધન બતાવેલાં છે, તેઓમાંથી આપણે અહીંયાં સામાન્ય રીતે પ્રમાણોની અવગાહના કરવી ઉચિત છે. તૈયાયિકમતાનુસારે પ્રમાણુ ચતુષ્ટયનું સ્વરૂપ સમજવાથી અન્ય પદાર્થો તેઓ વડે અવલોકી શકાય છે. વળી તે પ્રમાણે–પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શાખ એમ ચાર પ્રકારનું કહેવું છે. “નિયનન્ય જ્ઞાને પ્રત્યક્ષ” ઈદ્રિયજન્ય જે જ્ઞાન તેને પ્રત્યક્ષ જ્ઞાન સમજવું, જેમકે શીત, ઉષ્ણ, તીખુ, ખારૂં, વેત રક્ત વિગેરેનું જે પરિશીલન તેને પ્રત્યક્ષમાં સમાવેશ થાય છે. “અનુમિતિ મેનુમાન” અનુમિતિ જ્ઞાનનું જે અસાધારણ કારણ તે અનુમાન કહેવાય. જેમકે ધૂમ ઉપરથી અગ્નિની સાબીતિ કરવી, જ્યાં ધૂમ હોય ત્યાં અગ્નિ છે જ જોઈએ. તે જ્ઞાન અનુમાન સિદ્ધ ગણાય. “પરિવારમુપમાન ” ઉપમિતિ (સાશ્ય) જ્ઞાનનું જે કારણ તે ઉપમાન કહેવાય. અર્થાત્ પ્રત્યક્ષ કિરવા Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આનુમાનિક પદાર્થની સાથે સાદૃશ્ય વડે જે એળખાવવામાં આવે તે ઔપમાનિક જ્ઞાન કહેવાય. જેમકે “નોલશોર વચઃ ।” આકૃતિમાં ગાયના સરખા જે હાય તેને ગવય કહેવામાં આવે છે માટે આ ગવય છે. એમ જે ગાયની સરખામણીથી ગય (રાઝ)નુ· જ્ઞાન થયું તે ઉપમાન કહેવાય. ગાતોચારિતત્રાવયં શાજ્ઞાનમ્ ।” આમ (યથાર્થ વક્તા) પુરૂષાએ ઉચ્ચારેલ. જે વાકચ તે શાશ્વજ્ઞાન (આગમજ્ઞાન) કહેવાય. તે આગમાક્તજ્ઞાન ગુર્વાદિકથી મેળવી શકાય છે. પૂર્વોક્ત ચારે પ્રકારના પ્રમાણુદ્વારાએ તેમજ જૈનમતની અપેક્ષાએ પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે બંધ અને માક્ષનુ સ્વરૂપ જાણી શકાય છે. હવે દરેક તત્ત્વાના વિચાર કરવા સાથે ‘આત્મા’ એટલે શુ? તેને પ્રથમ વિચાર કરવા જોઈ એ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગધ એ પાંચ વિષય ગ્રાહક એવી ઇંદ્રિયાથી પણ તે આત્માને અગેાચર કહેવામાં આવે છે. આત્મા અનાદિઅનંત છે. આત્માની શક્તિ અપાર છે. પરંતુ જ્યાં સુધી તે શારીરિક બંધનથી બંધાયેલા હાય છે, ત્યાં સુધી દૈહિક સુખદુઃખાના અનુભવ કરે છે. એટલુ* જ નહીં પણ પ્રત્યક્ષ પ્રમાણ વધુ નાના પ્રકારના વિચારાદિકમાં અનુસ્યૂત થઇ, શારીરિક જે જે ચેષ્ટાઓ થાય છે, તે સર્વના કારણભૂત તે આત્મા થઈ પડે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ તેમજ વિચાર, સ્મરણ, બુદ્ધિ કે જ્ઞાન વડે વિચાર આદિ સ્વરૂપે તે પ્રગટ થાય છે. સંસારના સ્વાભાવિક નિયમાનુસાર જન્માંતરીય પુણ્ય અથવા પાપના ફલરૂપ કર્મને ભાગવત આત્મા હર્ષ કે શેક, સુખ અથવા દુઃખ, શાંતિ અથવા અશાંતિ, આનંદ અથવા ઉદ્વેગ, ભય અથવા શૈર્ય વિગેરે શીતષ્ણાદિક ઠંદ્રને અનુભવ કરતે છતા ચાર ગતિમાં વારંવાર ગમનાગમન કર્યા કરે છે. આત્મા પોતે જ પાર્જીત ગ્યાયોગ્ય કર્મો વડે સંસારને વધારે છે. આત્મા જ પિતે પિતાને મિત્ર અને શત્રુ બને છે. જેમકે – उद्धरेदात्मनाऽऽत्मनं, नात्मानमवसादयेत् । आत्मैव ह्यात्मनो बन्धु-रात्मैव रिपुरात्मनः॥१॥ આત્મજ્ઞાન વડે આત્માને ઉદ્ધાર કર, અજ્ઞાનદશામાં દોરાઈને સર્વથા આત્માને અધઃપાત કરે નહીં. કારણકે આત્માને બંધુ પણ આત્મા જ છે અને તેનો શત્રુ પણ અજ્ઞાનને લીધે તે પોતે જ થાય છે. | માટે દરેક મનુષ્યએ અજ્ઞાનને દૂર કરીને અને જ્ઞાનમાં લક્ષ રાખતાં શીખવું. વળી અજ્ઞાની જીવો મેહે કરી સંસારમાં મન, વચન અને કાયા વડે લુબ્ધ થવાથી કર્મ બંધનમાં આવી પડે છે. પરંતુ મેહથી મુક્ત થઈ જેઓ સંસારમાં રહે છે, તે પુરૂ પવદલની માફક કર્મથી લેવાતા નથી અને અંતમાં મોક્ષપદને પામે છે. જેમકે : Page #25 -------------------------------------------------------------------------- ________________ A. ૨૦ निर्मानमोहा जितसङ्गदोषा ધ્યાનમનિયા નિવૃત્તાનઃ . द्वन्द्वैविमुक्ताः सुखदुःख संज्ञै गच्छन्त्यमूढाः पदमव्ययं तत् ॥१॥ માન અને મેહના ત્યાગી તેમજ સંગદોષના પરિહારી, હંમેશાં અધ્યાત્મસુખમાં લીનવૃત્તિવાળા, કામવિલાસથી આત્મવૃત્તિને વારનારા અને સુખદુઃખાદિક ઢિંઢોથી વિમુક્ત એવા અમૂઢ પુરૂષ પ્રસિદ્ધ એવા સિદ્ધ સ્થાનને પ્રાપ્ત થાય છે. તેમજ શ્રી તીર્થકરેએ આગમાદિક સિદ્ધાંતમાં તે સંબંધી બંધ અને મેક્ષને ઉપદેશ વિસ્તારપૂર્વક જણાવ્યો છે. વળી આ આત્મા એક તરફ અમુક અંશે નિષ્કર્મ થાય છે અને બીજી બાજુથી અમુક કર્મોને બંધ ઉપાર્જન કરે છે. એ પ્રમાણે સંસારચકમાં ઘટમાળની પેઠે પરાધીન દશાને ભેગવતે જીવાત્મા પરિભ્રમણ કર્યા કરે છે. વળી ઉત્કૃષ્ટ શુભ કર્મોના યોગથી દેવયોનિમાં જાય છે, મધ્યમ કર્મના પ્રભાવથી માનવજન્મ પ્રાપ્ત થાય છે. અધમ કર્મના ચગે તિર્યંચ જાતિમાં જન્મે છે અને અતિનીચ કર્મોપાર્જનથી નરક સ્થાનમાં ઉત્પન્ન થાય છે. સારા અથવા નરસા એવા કર્મોનું કારણ, તે રાગદ્વેષ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧ જ ગણાય છે. માટે તે રાગદ્વેષને જો પ્રથમથી દબાવી ન શકે તા તે જીવ કમ બધનમાં પડયા સિવાય રહેતા નથી. વળી પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, અબ્રહ્મ, પરિગ્રહ, તેમજ ક્રોધ, માન, માયા અને લાભ એ કષાય ચતુષ્ટય તેમજ ભય, તરગ, કૌટિલ્ય અને અપ્રામાણ્ય આદિ સમસ્ત દુર્ગુણ્ણા જ્યારે અજ્ઞાનતાની સાથે હૃદયમાં સ્થિર થાય છે, ત્યારે કર્મબંધનની ગ્રંથી દૃઢરૂપમાં આવી જાય છે. એમ તાત્ત્વિક સ્વરૂપ જણાવતાં શ્રીતીકરાએ કહ્યુ છે કે તેલ ચાળેલા મસ્તક ઉપર જેમ ધૂળ ચાટતાં વાર લાગતી નથી, તેમ રાગદ્વેષના વિચારાથી મલીન થયેલા આત્માને કર્માં ચાંટી જાય છે. બાદ તે અધમ કર્મોના પ્રભાવથી પૃથિવ્યાક્રિક અતિ સૂક્ષ્મ જીવયેાનિઓમાં નિર'તર ગમનાગમન વડે વ્યાકુલ થયેલેા આત્મા વારવાર ત્યાંને ત્યાં જ પરિભ્રમણ કર્યા કરે છે. સામાન્ય રીતે ફ'ના આઠ ભેદ કહેલા છે. જ્ઞાનાવરણીય કમ ૧, દનાવરણીય કમ ૨, વેદનીય કમ ૩, માહનીય કમ ૪, આયુષ કમ ૫, નામ કર્મ ૬, ગાત્ર કમ ૭ અને અંતરાય કમ ૮. વિવિધ જાતિનાં ખીજ પૃથ્વીમાં વાવવાથી પાતપેાતાના સ્વભાવ પ્રમાણે વૃક્ષલતાદિકના સ્વરૂપે પ્રગટ થઈ Page #27 -------------------------------------------------------------------------- ________________ જેમ ભિન્નભિન્ન ફલ અને પુષ્પાદિક સંપદાઓને આપે છે, તેમ નાના પ્રકારનાં ઉપાર્જન કરેલાં કર્મો પિતાની પ્રકૃતિના અનુસારે શુભ અશુભ ફલદાયક થાય છે. વળી તે કર્મજન્ય ફલોદયનું સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવને આશ્રયે જાણવામાં આવી શકે છે. - દ્રવ્યનો પર્યાય આત્મા છે, ત્રણે લોકમાં નિર્ણયાત્મક જે સ્થાન તેને ક્ષેત્ર કહેલું છે. તે કર્મફલને અનુસરી જન્માંતરના ફેરાએ જેથી કળી શકાય, તે કાળસ્વરૂપ કહેવાય છે. જેથી કર્મને સ્વાધીન થયેલા જીવ સ્થિત્યંતરને પ્રાપ્ત થાય છે. પ્રાચીન કર્મોના રોગથી વિવિધ પ્રકારના જીવનને ધારણ કરે છે. આત્માના સામાયિક શરીરને ધારણ કરતી સ્થિતિ ઉપર શારીરિક આધાર રહ્યો છે. માનસિક કમને આધાર શરીર ઉપર રહેલો છે. તેમજ માનસિક કર્મ ઉપર અંતઃકરણને આધાર છે. અંત:કરણ ઉપર તદ્રુપતા (ભાવ તથા વસ્તુની એકતા)ને આધાર રહે છે. તાદ્રય ઉપર પરિણામિક આધાર રહ્યો છે. પરિણામ ઉપર આત્મિક બાહ્ય અને આંતરિક દુઃખને આધાર રહ્યો છે. આ દુઓને દૂર કરવા માટે માણસે અનેક પ્રકારના પ્રયત્ન કરી આનંદસુખની ઈચ્છાઓ કરે છે, પરંતુ ત્યાં તેઓ બહુ પાપ ઉપાર્જન કરી ભવિષ્યમાં બહુ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૩ દુઃખી થાય છે. એ તરફ બિલકુલ તેનુ લક્ષ્ય હેતુ નથી. વળી આવા પાપનુ પ્રાયશ્ચિત કરવા માટે જન્મમરણુરૂપ ઘટમાળના ચક્રે ચઢે છે. આ પ્રમાણે અન્ન માણસ પેાતાના કર્મને અનુસારે નરક, તિર્યંચ, માનવ કે દૈવ ચેાનિમાં પુનઃ પુનઃ જન્મ ધરીને સુખદુઃખાદિકના અનુભવ લીધા કરે છે. વળી ક ય ́ત્રને સ્વાધીન થયેલા મનુષ્ય જન્માંતરમાં ચંડાલ, અંત્યજ, ભિલ્લુ, પારધિ, ધીવર, ચવન અને વનેચર આક્રિકને ત્યાં પણ જન્મ ધારણ કરે છે. જો કે અવતાર તા માનવજાતિના આર્વ્યા, પરં'તુ પેાતાનાં દુષ્કર્મીને લીધે અનત દુઃખા વેઠવાં પડે છે. તદ્દુપરાંત નવીન પાપકમ પણ બહુ ઉપાર્જન કરે છે. આ માત્ર દુષ્કર્મોના જ વિપાક છે, એક માણસ ચાકર થઇ પરની તાબેદારી ઉઠાવવામાં બહુ દુઃખ ભાગવે છે અને એક માણસ સત્તાધીશ સ્વામી મની બહુ સુખ ભગવે છે. એનુ કારણ પણ કર્મવિપાક જ છે. વળી શરીર અને બુદ્ધિના પ્રભાવવડે માણસા ભૃત્ય તથા સ્વામીભાવને ધારણ કરી દુઃખસુખના ભેાક્તા બને છે. ઇષ્ટના સયાગ અને વિયેાગ કુલીન અથવા અકુલીનને ઘેર જન્મ, જીવનબળને અવલ‘ખી ભાગવિલાસમાં મુખ્ય અથવા ગૌણુ ભાવ ધારણ કરવા અને લાભ અથવા Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૪ અલાભનું સેવન કરવું, આ સમસ્ત સુખાભાસ અકિંચિકર છે, એમ સમજી સુખાથી મનુષ્યએ મુદ્દામાં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, માનવભવ પામીને જ આત્મા સર્વ દુઃખના ક્ષયકારક એવા અક્ષયસ્થાનને પામે છે. તે મેક્ષસ્થાનને માર્ગ સાંસારિક અજ્ઞાનરૂપ ઝાંખરાઓથી આચ્છાદિત થયેલો છે, જેથી તે માર્ગ તરફ મૂઢજનની દષ્ટિ થતી નથી. પરંતુ પરોપકારમાં રસિક એવા શ્રી તીર્થકરોએ સમ્યફજ્ઞાન તથા શુદ્ધ જીવનના ઉપદેશરૂપ સાધન વડે આઘથી આરંભીને મેક્ષ પર્વતને માર્ગ વિશુદ્ધ કહેલ છે. વળી પ્રાચીનકાળથી જીવની સાથે સંબંધ ધરાવતાં કર્મોને આત્મસંયમના બળ વડે જે દબાવે છે અને શેષકર્મને સંયમ વડે નિમૅલ કરે છે. એમ અનુક્રમે જ્યારે તે પિતાનાં સર્વ કર્મોને નિમ્ન કરે છે, ત્યારે તે કર્મથી મુક્ત થઈ વિશુદ્ધ સ્વરૂપધારી બને છે. પશ્ચાત તે જીવ સમયમાત્રમાં ઉત્તમત્તમ સ્થાનને અધિકારી થાય છે, ફરીથી જન્મમરણના દુઃખની ચિંતા તેને રહેતી નથી અને નિરંતર નિશ્ચલ પવિત્રતાને ભેગી થાય છે. નાના પ્રકારની નિઓમાં દુઃખને પરિચય કરાવનાર માત્ર કર્મબંધ જ રહે છે. તે કર્મબંધનથી જે આત્મા મુક્ત થાય, તે તે પોતે પોતાની મેળે જ નિર્લેપ દશામાં રહીને ઉચ્ચસ્થાનને આરોહક થાય છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ સર્વોત્કૃષ્ટ એવું તે પવિત્ર સ્થાન સર્વોત્તમ એવા દેવતાઓના ઉપર રહેલું છે. વળી તે સ્થાન પ્રભાતકાળની કાંતિસમાન પ્રકાશ આપે છે અને સ્વચ્છતામાં સુવર્ણ તથા શંખસમાન દીપે છે. લોક્યના અગ્રભાગમાં જેની સ્થિતિ રહેલી છે અને આકૃતિમાં રત્નનિર્મિતછત્રને અનુસરે છે, એવા તે પવિત્ર સ્થાનને સિદ્ધક્ષેત્ર, પરમ પદ, અનુત્તરસ્થાન, બ્રહ્મલોક અને અક્ષરધામ, એમ ભિન્ન ભિન્ન નામથી પોતપોતાની બુધ્ધનુસાર લકે સ્વીકારેલ છે. સમસ્તભુવનેના ઉપરિ ભાગમાં રહેલા તે સ્થાનની ઉપર અખિલ કર્મથી વિમુક્ત થયેલા સિદ્ધાત્માઓ નિરંતર નિવાસ કરે છે. જેને શાશ્વતનિવાસ કહેવામાં આવે છે. સિદ્ધાત્માઓને કોઈ પણ કમને સંબંધ હેતે નથી. તેમજ તેઓ રાગદ્વેષના સંસ્કારોથી લેવાતા નથી. પુણ્ય અને પાપ જેમને અવલોકી શક્તાં નથી. સુખદુઃખના વિકારો જેમને સ્પર્શ કરી શકતાં નથી. જેમની જ્ઞાનશક્તિ અનંત હોય છે, એવા સિદ્ધામાઓ કેઈપણ સમયે લૌકિક સ્થિતિમાં આવતાં નથી. વળી એક આત્મપ્રભામાં અનેક આત્મપ્રભાઓ એકત્વભાવ પામે છે. પરંતુ તેમના સ્વરૂપમાં કંઈપણ ફેરફાર થતા નથી. અર્થાત્ રૂપાંતર ધરતું નથી. આવા અજરામર સુખથી વિમુખ રહી કેટલાક અજ્ઞાત જ અજ્ઞાનદશાને લીધે રેશમને કીડે પોતાના Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ઉપલેાગ માટે પેાતે બનાવેલા કાકડામાં જેમ ગુંથાઇ જાય છે, તેમ ઉપભેાગની લાલસા વડે સ્રીપુત્રાદિકના કારણે માયાપાશમાં પડે છે અને તેથી તેઓ ઉત્તરાત્તર અનેક દારૂણ્ દુઃખાને અનુભવે છે. શુક્તિરજતની માફક અસત્યમાં સત્ય બુદ્ધિવાળા, માહથી ભ્રમિત થયેલા માલજીવા વિચિત્ર વસ્તુરૂપ કટકથી વ્યાપ્ત એવી ભવાટવીની જાળમાં મુઝાઈ મરે છે. વળી શ્રી પુત્રાદિકના સંચાગથી જેટલુ જીવાત્માને સુખ મળે છે, તે કરતાં અનંતગણું તેમના વિયેાગથી તે દુઃખ ભાગવે છે. તેમજ આ દુનિયામાં લોકો ધનની ખહુ જ ઈચ્છા રાખે છે. પરંતુ તેમાં બહુ દુ:ખ રહેલુ છે. કારણ કે પ્રથમ તે તેને મેળવવામાં બહુ કષ્ટ સહન કરવાં પડે છે. પશ્ચાત તેના રક્ષણ માટે અસાધારણ કાળજી રાખવી પડે છે. તેમ છતાં જો કદાચિત્ તેના વિનાશ થાય તે અનેક દુઃખા આવી પડે છે. વળી માતા, પિતા, સ્ત્રી અને પુત્રઆદિક સર્વે સગાસંબંધીએ તે મેાક્ષમાગ માં લેાઢાની સાંકળની માફક ધનકારક થાય છે. જેમ સ`ઘમાં એકત્ર થયેલા લેાકેા પરસ્પરની સહાચને લીધે સાથે ગમન કરે છે, પરંતુ જ્યારે અરણ્યની અદર અકસ્માત ભય આવી પડે છે, ત્યારે ભિન્ન ભિન્ન દિશાઓમાં પાતપાતાની અનુકૂળતા પ્રમાણે તેઓ વિખ Page #32 -------------------------------------------------------------------------- ________________ s રાઈ જાય છે, અને તે સમયે કઈ કેઈની શેધ લેવા ઉભા રહેતા નથી. સગાસંબંધીઓ સંસારયાત્રામાં સ્નેહસંબંધ વડે સુખદુઃખ ભેગવતાં છતાં પરસ્પરની મદદ માટે એકઠાં થયેલાં છે. પરંતુ મરણાંત સમયે જ્યારે તેઓ છુટાં પડે છે ત્યારે પોતપોતાના કર્માનુસાર ભિન્ન ભિન્ન ગતિમાં ચાલ્યાં જાય છે. | માટે પોતાના સંબંધીઓથી અથવા અન્ય પ્રતીતિથી નિરપેક્ષ થઈ મુમુક્ષુજનેએ મેહદશાને ત્યાગ કરી સમજવું જોઈએ કે, સંસારજાળમાંથી મુક્ત થયા સિવાય મોક્ષનગરને માર્ગ દુર્લભ છે. વળી આ સંસારવાસ તે અનિત્ય છે, જીવનની સ્થિરતા કેટલી છે ? તે જ્ઞાની સિવાય અન્ય કઈ જાણ શકતા નથી અને પ્રાપ્ત થયેલા મરણને હઠાવવાને કઈ શક્તિમાન નથી. | માટે જ્યાં સુધી આત્મસત્તા સંબંધિત હોય, તેટલામાં ધર્મસાધન કરી લેવા ચૂકવું નહીં કારણ કે – अद्य वाब्दशतान्ते वा, मृत्यु प्राणिनां ध्रुवम् । गृहीतइव केशेषु, मृत्युना धर्ममाचरेत् ॥१॥ કે આ જગતની અંદર જન્મેલા પ્રાણીઓનું મરણ તે અવશ્ય થવાનું છે, પરંતુ આજે અથવા સે વર્ષ પુરા થએ અથવા કઈ પણ મધ્ય સમયમાં તે વાત Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ચાસ જાણવામાં આવતી નથી. માટે નજીકમાં રહેલા મૃત્યુને સમજીને મનુષ્યાએ ધર્મનું આચરણ કરવુ. મનુષ્યેાના હૃદયને આકર્ષવાની શક્તિ માનવજાતિમાં જ રહેલી હેાય છે. મનુષ્યેાના જીવિત સ‘બધી જે ક ઇ વિશેષ અનુભવ, આનંદ, પ્રેમ શાક, શૌય કે ચાતુર્યાં. દ્વિકના પ્રસગને લઈને મનુષ્યેાનાં હૃદય અન્ય કરતાં અધિક ખેંચાય છે. કારણ કે કાઈ પણ ગુણપેક્ષી માનવાનાં હૃદય તેવા પુરુષાના ગુણાવલેાનમાં વિશેષ આન માને છે. તેમજ દરેકનું લક્ષ્ય ન્યૂનાધિક અંશે અન્ય માણુસેાના આચાર તરફ દારાયેલુ હાય છે. તેથીજ અધિકાધિક પુસ્તકાના વાચન દ્વારા મનુષ્યેાનાં મન વિશેષ અનુભવના પ્રસગમાં આવે છે. એટલે ઉત્તરાત્તર વિશેષ પ્રમાણમાં મનુષ્યેાના સબંધ જેમ જેમ અન્યની સાથે વધતા જાય છે, તેમ તેમ તેમના હૃદયની ઉદારતા બહુ ખીલતી જાય છે અને *રૂા, મૈત્રી અને પ્રેમભાવ વિગેરે ગુણાની ખીલવણી વસ'તની માફક મનાહારી નીવડે છે. આવાં આંતરિક કારણેાની અપેક્ષાથી જીવનચરિત્રા વાંચવામાં મનુષ્યેાની ઉત્કંઠા વિશેષતાએ રહે છે અને તે કારણને લીધે જ કથાવાર્તાઓની ચાપડીઓના ગ્રાહકે વિશેષ પ્રમાણમાં જોવામાં આવે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૯ વાર્તાઓ એ પણ પ્રાયે કેટલીક તે કલ્પિત જીવનચરિત્ર તરીકે ગણાય છે. વળી પ્રત્યક્ષ જીવનચરિત્રના આદર્શરૂપ નાટકે જોવામાં મનુષ્યને જે આનંદ મળે છે અને તે તરફ જે હૃદય આકર્ષાય છે, એનું પણ કારણ તે તે જ છે. વળી જીવનચરિત્રે અનેક પ્રકારનાં લખાયેલાં છે. તેઓમાં ત્રેસઠશલાકા પુરૂષની કથા સમાન અન્ય જીવનચરિત્ર ગુણગ્રાહી પુરૂષને સંતેષદાયક કેઈપણ છે નહીં. આપણા પ્રાચીન સાહિત્યમાં ઘણાં ચરિત્ર લખાયેલાં છે. અદ્યાપિ કેટલાંક ચરિત્રો વાચકને નવીન જેવાં માલુમ પડે છે, પરંતુ ત્રિષષ્ટિશલાકા પુરૂષ કથાના વાચન અથવા શ્રવણથી હૃદયની જે નિર્મલતા થાય છે, તેમ જ ચમત્કારિક, અલૌકિક અને હંમેશાં અવલોકવામાં આવતા એવા તાત્વિક પ્રસંગોના વર્ણન દ્વારા મહાન પુરૂષના મહિમાપૂર્વક નિયમનું જે જ્ઞાન મળે છે. તેમજ પારિણામિક ઉચ્ચકેટીના વિશુદ્ધ જ્ઞાનને જે બેધ મળે છે, તે લાભ કઈ પણ કથા કે કેઈપણ ગ્રંથમાંથી મળી શકે દુર્લભ છે. યદ્યપિ મહાપ્રભુનું જીવન યથાગ્રાહી વાચકેને અપૂર્વ લાભદાયક છે. તથાપિ તેમણે પ્રરૂપેલાં સતશાઓ આ દુનિયાની અંદર અનંતજ્ઞાન અને શાસ્ત્રનીતિને એક અપ્રતિમ નમૂને છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩૦ તેમ જ મહાત્માઓ અને મહાસતીઓને તેમના જીવનવૃતાંત દ્વારા હાલમાં આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ અને તે ઉપરથી આપણને પ્રતિ સમયે પ્રસંગે પાત્ત સાધ મળે જાય છે. પુરૂષનાં ઉત્તમ જીવનચરિત્રો લોકેની અંદર બહુ જ ફાયદાકારક થઈ પડે છે. આપણા દેશમાં આપણું પ્રભાવિક શાસકારક મહામાએ અથવા દેવતાઓના ચરિત્રવર્ણનથી, પ્રભુકથાના રસથી અને સિદ્ધાંતના સર્વસ્વ ઉપદેશથી અનેક મહાપુરૂષ અને પવિત્રનારીઓની જેમ જીવનવૃત્તાંત રચાયેલાં જોવામાં આવે છે, તેમ યુરોપ વિગેરે દેશમાં પણ બાયબલથી આજે નંબર પ્લટાઈને રચેલે જીવનચરિત્રમાલાને ગ્રંથ અખિલ ચરિત્રેના જીવનભૂત થઈ પડેલો છે. આવાં પ્રભાવશાલી ચરિત્રેના વિજ્ઞાનથી લોકોમાં ઉત્તમ પ્રકારની આમિક જાગૃતી થાય એવા ઉદેશથી જીવનચરિત્ર લખવાની પ્રણાલિકા પ્રથમથી જ ચાલી આવેલી છે. છતાં હાલમાં તે સંબંધી ઘણે બુકમ જોવામાં આવે છે. તેને સુધારવાની બહુજ જરૂર છે. કેઈપણ વર્ણનીય વ્યક્તિના ગુણ માત્ર પ્રશંસા તરીકે જાહેરમાં મૂકવા અને અવગુણેને આચ્છાદિત કરવામાં આવે અથવા મૂળ ગુણેને અભાવ હોય છતાં પણુ ગુણાનુવાદ કરવામાં બાકી ન રાખે, તેવા લુબ્બકાએ માત્ર મહિમા વધારવાના આશયથી લખેલાં ચરિત્રો ક્યાંથી Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સારાં લખાઈ શકે? અને તેવા અસત્ય લેખ ઉપરથી જનસમાજને ફાયદો પણ કયાંથી થઈ શકે? એક વિદ્વાન જણાવે છે કે, સંભાવિત સત્યપુરૂષનું વર્ણન કરતાં કરતાં એટલા સુધી પહોંચી જાય છે કે, તેમને સાક્ષાત્ દેવ બનાવી દે છે. આવા અસંભવિત વર્ણન ઉપરથી લાભને બદલે ઉલટી હાનિ થાય છે. કારણ કે અશક્ય ગુણોનું અનુકરણ કરવા કેઈપણ રૂચિ કરી શકે નહીં. સ્વસમાનગુણોને અનુસરવા પ્રાચે દરેક સુજ્ઞજનનું લક્ષ્ય રહ્યા કરે છે. આપણે દષ્ટાંત તરીકે જે પ્રસંગ ચચીએ છીએ, તે પણ સંભાવિત અને ઘટતે હેય તેજ તે સફલ થઈ શકે છે, તે જીવનચરિત્રમાં આડેધડ વાર્તાઓ લખવી, તે માત્ર ભાટવિદ્યા જ ગણાય. એથી જનસમાજને કેઈપણ લાભ થતો નથી. આ વાત સત્ય છે. કારણ કે ગુણેએ કરી કે ઈપણ મહાપુરૂષ ભલે ઉચ્ચકેટીએ ગયેલો હોય પણ વસ્તુગતિએ તે મનુધ્યત્વને છોડતો નથી, તે તેના સ્વાભાવિક ગુણેને દબાવી દઈ કેવળ દૈવિકગણને જ પ્રગટ કરવા પ્રયત્ન કરે તે વાસ્તવિક જીવનચરિત્ર કદાપિ કહી શકાય નહીં.' જીવનચરિત્રનો અર્થ એ છે કે, વર્ણનીય મનુષ્યના નાના કે મેટા, લઘુ કે ગુરૂ એવા દરેક આચાર વિચારની ઓળખાણ આપવી જોઈએ. તેમજ તેની આકૃતિ ગતિ અને ચેષ્ટા વિગેરે દરેક હકીકત બહુ સૂક્ષ્મ રીતે લખવી Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જોઈએ. તેમજ તેના ગુણદોષનું વર્ણન પણ યથાર્થ રીતે આપવું જોઈએ. પુરૂષના જીવનચરિત્ર ઉપરથી માનવસ્વરૂપ તેમજ તેને અંગે ચેજના કરતું તેના સંબંધેનું સ્વરૂપ અને તેના નિયમોના અભ્યાસક્રમ વડે પિતાનું જીવન સુધારવાને અપૂર્વમાર્ગ છે. વળી શરીરની એકાદ ખેડથી અથવા સ્વભાવના એકાદ વલણથી આખા જીવિત ઉપર તેમજ તે જીવિત દ્વારા પ્રગટ થયેલા વેગના પ્રભાવથી આખા દેશ કે સમસ્ત પૃથ્વી ઉપર બહુ વિલક્ષણ અસર થયેલી છે અને હાલમાં પણ થાય છે, એવી સમસ્ત વાર્તાઓને જેમાં સમાવેશ થતો હોય તેજ તાદશ જીવનચરિત્ર કહી શકાય. બાકીના બાહ્ય આડંબરથી શણગારેલાં નાટકીય પાત્રોની માફક હાલમાં લખાતાં કેટલાંક જીવનચરિત્રે દષ્ટિગોચર થાય છે. જો કે તેવાં અસદ અર્થબેધક જીવનચરિત્રે ક્ષણમાત્ર અવલોકન બુદ્ધિથી દષ્ટિને લુબ્ધ કરે છે. પરંતુ સ્વાભાવિક રીતે આપણે જાણીએ છીએ કે અંદરથી તો તેઓ અસાર વસ્તુથી જ બનેલાં છે. તેથી તેવાં ચરિત્રેના નાયક ઉપર તેમજ તેમના પ્રરૂપક ઉપર વાચકને બીલકુલ માન કે ભક્તિની અસર થતી નથી. ઉલટી તિરસ્કારની લાગણી અથવા ઉપેક્ષા જ પ્રગટ થાય છે. વળી સહુરૂષોનાં જીવનચરિત્રની જેટલે અંશે અસર થાય છે, તેટલી અન્ય વાર્તાઓના કેઈપણ પ્રબંધથી થઈ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૩૩ શકતી નથી. માટે આબાલવૃદ્ધોએ જીવનચરિત્રા વાંચવા તરફ લક્ષ ચેાગ બહુ વધારવા જોઇએ. તેમાં ખાસ ધ્યાનમાં રાખવાનું એ છે કે, આપણા દેશમાં આધુનિક જીવનચરિત્રો કેટલાંક એવી ઢબથી લખાયાં છે કે જેના વાચનથી અસ્તાવ્યસ્ત દશા ઉપસ્થિત થવાના સભવ રહે છે. તેા તેવાં પુસ્તકોના વિવેક સમજ્યા બાદ પેાતાની રૂચિને અનુસારે સદ્બોધદાયક પુસ્તકના વાચન તથા શ્રવણમાં ઉદ્યુત થવુ' ઉચિત છે, તેમજ ખાલકાની અપરિપકવ બુદ્ધિ હાવાથી તેમની ઈચ્છાનુસાર તેમના માતાપિતાએ ચેાગ્ય પુસ્તકાની ગે।ઠવણ કરી આપવી જોઈએ. કારણકે પુસ્તકની યાગ્યતા પ્રમાણે વાચકની યાગ્યતા ન હેાય તા તે નિરથ ક થઈ પડે છે. વળી જો પુસ્તક અને વાચક એખતેની સમાન ચેાગ્યતા હાય તા તેમાંથી કોઈ અપૂર્વ આન‘ઇરસ પ્રગટ થાય છે. પુસ્તકનુ તાત્પર્ય વાચકના હૃદયમાં પ્રતિબિ'બિત થતાની સાથે જ તેના હૃદયમાં રહેલા નિધાનનુ' આવરણ છુટી જાય છે અને આંતરિક ખજાના એટલેા બધા દ્વીપી નીકળે છે કે, જેથી પેાતાને તેમજ અખિલ જનસમાજને અપૂર્વ' આન' મળે છે. આવા અનુભવા પ્રતિક્ષણે બુદ્ધિમાન્ પુરૂષને થયા વગર રહેતા નથી. વળી હું નથી ધારતા કે, કેાઈ લેખક અથવા વાચક વિદ્વાનને પેાતાના હૃદયમાં કાઈ નવીન ગ્રંથના અથવા પ્ર. ૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪ નવીન તર્કવિતર્કનો સાકાર સંકલ્પ તાદશ એક જ ગ્રંથના અવલોકનથી જાગૃત થવાને અનુભવ ન હોય. એમ જે રોગ્ય વિવેકસર પુસ્તક પરિચય કરવામાં આવે, તે અનેક પ્રકારે પુરતે લાભ મળી શકે એ નિર્વિવાદ વાત છે. પરિચયમાં પણ ભિન્ન ભિન્ન વ્યકિતની અપેક્ષાએ ઘણે મતભેદ હોય છે. કેટલાકને એ પ્રેમ હોય છે કે, દરેક પુસ્તકોનો સંગ્રહ કરે, પરંતુ તે પુસ્તકને સ્વ અથવા પરને વાચનદ્વારા લાભ મળવાને અસંભવ હોય તે તેથી પણ ફલિતાર્થ શો ? વળી આપણું આર્ય દેશમાં પ્રથમ તો પુસ્તક સંગ્રહને જ ઘણે અપરિચય હોય છે. ત્યાં આ બાબતની વાત જ શી ? ( નવીન લેખકે યુરોપ અને અમેરિકા દેશની અંદર કેટલા વધી ગયા છે. જેમણે તે પુસ્તકના આધારે પુષ્કળ સંપત્તિઓ પ્રાપ્ત કરી દેશને અભ્યદય કર્યો અને આપણું દેશદ્ધારક વિક્રમ, અકબર, શિવાજી વગેરે સ્મરણ માત્ર રહ્યા છે. પરંતુ જે કંઈ ગૌણ તરીકે હાલમાં વ્યાસંગ રહેલો છે, તેને એવી રીતે સાર્થક કર કે, દરેક પુસ્તક માંથી તાત્પર્યાથ ખેંચ જોઈએ અને કંઈપણ નવીન અજવાળું વાચકના હૃદયમંદિરમાં થવું જોઈએ. અન્યથા પુસ્તકના સહવાસનું સાર્થક પણું ગણાય નહીં. માત્ર કાલક્ષેપ જ થયો ગણાય. પુસ્તકોના સંઘટનથી જે તત્વાર્થ બધ થતું હોય તે પુસ્તકના વિક્રેતાઓ અર્થશ રહી શકે નહી અને મહાપડિત કે મહાજ્ઞાનીની આટલી ખામી રહેત નહીં. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૫ વિવેકપૂર્વક પુસ્તકોના પરિશીલનથી અપરિમેય લાભ મેળવી શકાય છે. વળી તેમને પરિચય કરવાથી ઉત્તમોત્તમ સિદ્ધગતિ તેમજ કેવલજ્ઞાનાદિક સદ્દગુણેની પરંપરા પ્રગટ થાય છે, તે તે દૂર રહ્યું પરંતુ અન્ય સહવાસની અપેક્ષાએ પુસ્તકોને સામાન્ય સહવાસ પણ લાભકારી લેખાય છે. ઉખલક દષ્ટિ કરવાથી પણ તેમાંથી બે અક્ષરનું જ્ઞાન થાય, તે તે લાભમાં લેખાય, તદુપરાંત અસવિચારે અને અસંગતથી પિતાને બચાવ થાય એ માટે લાભ માનવા જેવો છે. વળી તે પુસ્તકોના ઉત્પાદક વિદ્વાને વિજય મેળવનાર સુભટ કરતાં પણ અધિક પ્રશંસનીય ગણાય છે. કારણકે પંચવ (મરણ) પામ્યા બાદ પણ તેઓ પોતાના લેખ દ્વારા વિદ્યમાનની માફક કાર્ય કરી રહ્યા છે અને દેશ વિજેતા સુભટે તે મરણત પછી ભરમાવશેષ થાય છે. તે ભસ્મ પણ વાયુદેવને સ્વાધીન થઈ ક્યાંય ચાલી જાય છે. દરેક વિચારોની અંદર જે કંઈ આકર્ષણ શક્તિ રહેલી છે, તે વિચાર અને કાર્ય સંબંધી આકર્ષણ કરતાં દઢતર સારૂપ્યવાળું અને અભિન્ન સ્વરૂપમય ગણાય છે. જેમ દીપકથી દીપક પ્રગટાય છે, તેમ વિચારથી વિચારતરની વિશાલતા થાય છે. મૃતસુભટોને ઉદ્દેશી જે સ્તુતિરૂપ નિવાપાંજલિ આપવામાં આવે છે તે તે માત્ર આરસના પાષાણુથી બંધાવેલા મને હર મંદિરમાં સળગાવેલા ધૂપની તુલનાને વહન કરે છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સમયના પરિવર્તનને લીધે વિચાર, શબ્દ અને સંજ્ઞાએ ઉત્તરાત્તર દૃઢ બની પદાર્થ સ્વરૂપમાં પરિણમે છે. ખાદ્ય પદાર્થ, શરીર કે કર્મ પુદ્દગલા ઘસાઇને વિનાશભાવમાં આવી જાય છે. વસ્તુતઃ તે શબ્દમાત્ર જ થઈ જાય છે, અને તે પવનમાગે વિચરે છે. અમરતા માત્ર મનુષ્યાની બુદ્ધિમાં રહેલી છે, કારણકે પાશ્ચાત્ય પ્રજાને બૌદ્ધ વિચારા તેના તેજ સ્વરૂપમાં સ્ફુરી આવે છે. શબ્દ એ એક એવા અપૂર્વ ગુણ છે, કે જેના સદાકાલ સદ્દભાવ રહ્યા કરે છે. માટે સમદૃષ્ટિધારક લેખકીના વિચાર તરફ હમેશાં લક્ષ્ય રાખી તે પ્રમાણે પેાતાની પ્રવૃત્તિ સુધારવા પ્રયત્ન કરવા, જેથી પેાતાનું સદ્દેન અતિ ઉચ્ચકેાટીને પ્રાપ્ત થાય છે, તેમજ તે તાત્ત્વિક અને રસિક ભાવમાં નિમગ્ન થઈ બહું વિનીત ભાવના પ્રવર્ત્તક બને છે, એ મત્ર હંમેશાં ભૂલવા જેવા નથી. “સુજ્ઞેયુ િવદુના” સુગપુરૂષાને બહુ શુ' કહેવું? શ્રી વિક્રમ સ’. ૧૯૮૧ ઇસ્વીસન. ૧૯૨૫ શ્રી વીર સ’. ૨૪૫૧ શ્રી બુદ્ધિ સ. ૧ વૈશાખ સુદિ ત્રીજ [અક્ષયતૃતિયા] ને રવિવાર. લી | ॐ श्री केशरीयानाथाय नमः ॐ अर्ह महावीर ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ સ્થાન રાજનગર-હઠીભાઈની બહારની વાડીમાં.. આચાય અજીતસાગર. Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ધર્મને પ્રભાવ ! અનાદિ અનત એવી આ ભવાટવીમાં પરિભ્રમણ કરતા પ્રાણીઓના ઉદ્ધાર માટે રાગદ્વેષથી વિમુક્ત એવા સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલે માત્ર એક ધર્મ જ છે. ધર્મના પ્રકાર ! વળી તે ધર્મ દાન, શીલ, તપ અને ભાવ વિગેરે ભેદે વડે વિવિધ પ્રકારે વિસ્તારવામાં આવ્યો છે. જેનું સ્વરૂપ એટલું બધું ગહન છે કે જેની ઓળખાણ માટે આગમ સૂત્ર, અંગ ઉપાંગ અને મહાપ્રભાવશાલી ઉત્તમ ચરિત્રે વિગેરે ઘણા સિદ્ધાંતે રચવામાં આવ્યા છે, છતાં પણ ઉત્પથગામી, બુદ્ધિના મંદ, શારીરિક ભોગવિલાસમાં લુબ્ધ અને સ્વેચ્છાચારમાં પ્રવીણ એવા કેટલાક પ્રાણીઓ દુર્લભ એવા આ માનભવને નિરર્થક ગુમાવે છે, એ માત્ર પિતાને પ્રમાદ જ ગણાય છે. વળી માનવભવની સાર્થકતાને તેઓ માત્ર આ દુનિયાદારીના એશઆરામથી જ માને છે. વિશેષમાં એમ પણ તેઓ કહે છે કે સૂત્ર સિદ્ધાંત કે ચરિત્રે એવાં કયાં છે? કે જેમને વાંચી આપણે બે ઘડી આનંદ મેળવીએ? જે કે ચરિત્ર વિગેરે ઘણા ગ્રંથ મહાપુરૂષોએ રચેલા છે. પરંતુ તેઓ ઘણાખરા પ્રાકૃત (માગધી) ભાષામાં અને કેટલાક સંસ્કૃત ભાષામાં કરેલા છે. માટે તેવા ગ્રંથ અમને વાંચવા બહુ અઘરા પડે છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૮ એમ ભાષાની અજ્ઞાનતાને લીધે માતૃભાષા ઉપર ઘણાખરા લોકોને પ્રેમ આજકાલ વધી પડેલો જોવામાં આવે છે. વળી હાલમાં પણ ધર્મની ભાવના કેટલાક લોકોના હૃદયમાં સામાન્યપણે ઠીક જેવામાં આવે છે. જેથી માતૃભાષામાં લખાતાં પુસ્તકનું વાંચન હાલમાં બહુ વધી પડયું છે. વળી આધુનિક નવીન વાર્તા રૂપમાં લખાતાં પુસ્તકે કેટલાંક એવાં પણ હોય છે, કે જેમના વાંચનથી અનધિકારી બાળજી ઉલટે રસ્તે દોરાઈ જાય છે એટલું જ નહી, પરંતુ પોતાના સહચારીઓને પણ માર્ગથી વિમુખ કર્યા સિવાય રહેતા નથી. એવા કેટલાક કારણેને તેમજ કેટલાક વાચક સુજ્ઞજનની પ્રેરણાને લીધે શ્રીમાન્ ધનેશ્વરમુનિએ પ્રાકૃત (માગધી) ભાષામાં પદ્યબંધ રચેલા સુરસુંદરી ચરિત્રને માતૃભાષામાં અનુવાદ કરો મેં ઉચિત ધાર્યો. કારણ કે જેની રસિકતા એટલી બધી સુંદર અને સચોટ છે કે વાચકેના હૃદયમાં ધર્મની સંસ્કૃતિ સ્થિર થયા સિવાય રહે તેમ નથી, એ આ ગ્રંથના વાચન ઉપરથી જ પુરવાર થઈ આવે છે. વળી આ ગ્રંથને મુખ્ય ઉદ્દેશ રાગદ્વેષને ત્યાગ કરવામાં રહેલો છે, એમ ગ્રંથકર્તા મુનિશ્રીએ પોતે પણ દરેક પરિચછેદની સમાપ્તિમાં જણાવ્યું છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૯ "साहुधणेसरविरइय,-सुबोहगाहासमूहरम्माए । रागग्गिदोससविसहर-पसमणजलमंतभूयाए ॥९॥ આ સુરસુંદરી કથા શ્રીમાનું ધનેશ્વર મુનિએ રચેલી છે. જેની અંદર સુગમ અર્થવાળી અને મને હર બેધદાયક ગાથાઓ રહેલી છે, તેમજ રાગરૂપ અગ્નિ અને દ્વેષરૂપ ભુજંગને શાંત કરવામાં આ સુરસુંદરી કથાને જળ અને મંત્રની ઉપમા આપવામાં આવી છે. તે ઉપરથી આ કથાનકની લોકમાં કેટલી ઉપયોગિતા છે, તે વાચકેએ સ્વયમેવ વિચાર કરી લે. વળી જ્યાં સુધી રાગદ્વેષરૂપ મહાસુભટનું બળ જાગૃત રહે છે, ત્યાં સુધી પુરૂષ પ્રયત્ન સફલ થતું નથી. માટે રાગ દ્વેષને અવશ્ય ત્યાગ કરવો ઉચિત છે, શાસ્ત્રમાં કહ્યું છે કે – रागद्वेषौ यदि स्यातां, तपसा किं प्रयोजनम् । तावेव यदि न स्यातां, तपसा किं प्रयोजनम् ॥१॥ | હે મુમુક્ષુજન કદાચિત્ હૃદયાવાસમાં રાગ અને દ્વેષ રહેલા હોય તે તપશ્ચર્યા કરવાથી શું ફલ થાય? અર્થાત્ તેમની આગળ તપને પ્રભાવ ટકી શકતો નથી. વળી જે તે રાગદ્વેષને અભાવ થયે હોય તે પછી તપશ્ચર્યા કરવાનું કંઈપણ પ્રયેાજન રહેતું નથી, કારણ કે જેણે રાગદ્વેષને જય કર્યો હોય તેને કેઈ પ્રકારની અપૂર્ણતા રહેતી નથી. Page #45 -------------------------------------------------------------------------- ________________ ४० વળી રાગને લીધે મોટા વિદ્વાનો પણ આ, પુત્ર ધન અને દેશાદિકના અભિમાનમાં ફસાઈને જન્માંતરમાં અનેક દુખના ભેગી થાય છે. મહદશાને આધીન થયેલા કેટલાક જી તિર્યચનિમાં ઉત્પન્ન થઈ અનેક દુઃખો પોતે ભોગવે છે અને શ્રેષબુદ્ધિને લીધે અન્ય જીના પણ પ્રાણઘાતક થાય છે. પુનઃ મરણ પામી તેઓ વૈરના સંબંધને લઈને અતિ દારૂણ એવાં નારકના દુઃખને સહન કરે છે, એમ વારંવાર જન્મમરણને સ્વાધીન થઈ પારાવાર સંસારસાગરની સીમા તેઓને દષ્ટિગોચર થતી નથી. તેને પ્રત્યક્ષ દાખલા આ ચરિત્રની અંદર શ્રીમાન કેવલી ભગવાને ભવ્ય જીવોના કલ્યાણ માટે સારી રીતે બતાવ્યા છે, એટલે તે સંબંધી વિશેષ ઉલેખ આપ અહીં જરૂર તે નથી. કારણ કે તે લખવા જતાં મેટે એક પ્રબંધ થઈ જાય, છતાં પણ તેને એક નમુને દર્શાવ ઘણે અગત્યનું છે. સજજનો! આ ચરિત્રના ચૌદમા પરિચ્છેદમાં વિશુદ્ધ જ્ઞાનધારી કૃપાલ શ્રી સુપ્રતિષ્ઠિત કેવલીએ ઉપદેશ આપતાં જણાવ્યું છે કે અવરકકા નગરીને રહીશ અંબડ નામે એક વણિક હતું, તેના મંડણ, મહહણ અને ચંદણ નામે ત્રણ પુત્ર હતા. જેમની અનુક્રમે લક્ષમી, સરસ્વતી અને Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૧ સ’પદા એ ત્રણે સ્રીએ ઉચિત શીલગુણ પાલવામાં બહુ જ અગ્રસ્થાને ગણાતી હતી. પરંતુ પૂર્વાંત દોષને લીધે દુરાચારીઓમાં મુખ્ય સ્થાન ભાગવતા નિમ્નકનામે એક વંઠ હતા. તેનુ દૃષ્ટિ વિષ લાગવાથી લક્ષ્મી શેઠાણી બહુ દારૂણ દુઃખમાં આવી પડી અને તે દુષ્ટ પણ પેાતાના અનાચારને લીધે આ જન્મે પણ દારૂણ દુઃખથી દેહાંત કરી તિય‘ચાદિકના ભવામાં અવાચ્ય કષ્ટનું સેવન કરતા ચિરકાલ પરિભ્રમણ કરશે. વિગેરે અનેક દૃષ્ટાંતા આપીને પૂર્વોક્ત કેવલી ભગવાને અપૂર્વ બોધ આપેલા છે, જેના શ્રવણ માત્રથી હજારા રાજામહારાજાએ રાજ્ય સંપત્તિઓને તૃણુસમાન માની વરાગ્યરસમાં જ કેવલ લુબ્ધ થયા છે. આ ઉપરથી અહી' એટલેા સાર લેવાના છે કે દુઃશીલરૂપી દુરાચારસમાન આ દુનિયામાં અન્ય કોઈપણ વેરી નથી. માટામાં માટે આ વૈરી કહેલા છે. કારણકે જન્માંતરમાં પણ આ વૈરી ગૈર છોડતા નથી. આવાં ઉભયલાકનાં દારૂણ દુઃખાને ઉપશમન કરનાર માત્ર આ અપૂર્વ ચરિત્રનુ જ્ઞાન વિલસી રહ્યું છે. અહા! આવા પ્રસાદીકૃત ગ્રંથાના ઉત્પાદક મહાત્માઓની કેટલી ઉદારતા !! કેટલી ચાલુતા ! કેટલી વિજ્ઞાનતા !! અને કેટલી ઉપકારિતા ! પ્રાચીન કાળમાં જે સત્પુરૂષા પેાતાની હયાતીમાં જ્ઞાનદીપક દ્વારા લેાકાના Page #47 -------------------------------------------------------------------------- ________________ મેહતિમિરને દૂર કરી અગમ્યવસ્તુનું ભાન કરાવતા હતા, એટલું જ નહીં, પરંતુ હાલમાં પણ અલૌકિક સમય એવી કથાસરિના પ્રવાહવડે જ્ઞાનાંકુરાઓની પુષ્ટિ કરતા તેઓ તેવાને તેવાજ પિતાની વિદ્યમાનતા ભોગવી રહ્યા છે. અહો ! આવા પુરૂષેનું જીવન એ જ જીવન ગણાય. પિતાના અસ્તિત્વમાં લેકે પકારની જેમણે સીમા રાખી નથી. તેમજ વર્તમાનમાં પણ જેમના ઉપકારની સીમા ટાંકી શકાતી નથી. સજજને ! આવા જ્ઞાનીમહાત્માએ સદાને માટે અપૂર્વ પરોપકાર કરી રહ્યા છે. જેમણે પોતાના શરીર ઉપર મમત્વભાવ રાખ્યા નથી. માત્ર પરપકૃતિને જ મુખ્ય સ્થાને ગણેલી છે, એવા સજજન પુરૂષે બહુ વિરલા હોય છે. જેમકે – विद्धांसः कति योगिनः कति गुणैर्वेदग्ध्यभाजः कति, प्रौढा मत्तकरीन्द्रकुम्भदलने वीराः प्रसिद्धाः कति । स्वाचाराः कति सुन्दराः कति कति प्राज्यप्रतिष्ठावरा:, किन्त्वेको विरलः परोपकरणे यस्याऽस्ति शक्तिःसदा -આ દુનિયામાં પરોપકારને માટે કેટલાક વિદ્વાન પુરૂષે પોતાની શક્તિ મુજબ ઉપદેશ આપતા પિતાને કૃતાર્થ માને છે. તેમજ કેટલાક રોગી મહાત્માઓ યોગમાર્ગનું અવલંબન આપી આહારવિહાદિક ક્રિયાઓને ટકાવી રહ્યા છે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૩ કેટલાક મહાશયે પિતાના દયાદાક્ષિણ્યાદિક સદગુણે વડે લોકોમાં પ્રૌઢતર જસ વિસ્તારી રહ્યા છે. કેટલાક વીરપુરૂષ મદોન્મત્ત ગજે દ્રોનાં કુંભસ્થલે ને વિદારવામાં પ્રચંડ શક્તિમાન હોય છે, કેટલાક મહાત્માઓ તપશ્ચર્યાદિક પોતાનાસ દાચારોમાં પ્રસિદ્ધિ મેળવીને લોકમાં સદાચારની જાગૃતી ફેલાવે છે. કેટલાક સૌમ્યભાવમાં રહ્યા છતા દુર્જનના દુર્ભાવને હઠાવવામાં એક દષ્ટાંત તરીકે લેખાય છે. કેટલાક સજજને ઉત્તમ પ્રકારની પ્રતિષ્ઠા મેળવીને નીતિમાને પ્રસાર કરે છે. એમ ભિન્નભિન્ન પ્રકારના ઉપકારો હોઈ શકે છે, પરંતુ હમેશાં પરોપકાર કરવામાં જેમની શક્તિ હોય તેવા જ્ઞાની પુરૂષ તે આ દુનિયામાં કેઈક વિરલા હોય છે કે જેમના અબાધિત વચનામૃતનું પાન કરી ત્રણે. કાલમાં ભવ્ય પ્રાણીઓની આબાદી અક્ષયપણે દીપી રહે છે. આવા પરોપકારી આચાર્યો આ દુનિયામાં અમર જ ગણાય છે. અહો ! લોકપકારી અને નિઃસ્વાર્થવૃત્તિવાળા પુરૂષોને આ સ્વભાવ જ હોય છે કેमूले भुजङ्गैः शिखरे विहङ्गः, ___शाखा प्लवङ्गैः कुसुमानि भृङ्गः । आश्चर्यमेतत्खलु चन्दनस्य, परोपकाराय सर्ता विभूतयः ॥१॥ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૪ અહા! ચંદનવૃક્ષની સ્થિતિ જોતાં કાઈપણ માનવના હૃદચમાં આશ્ચય થયા વિના રહે તેમ નથી. કારણ ? તેના મૂળભાગમાં 'ડકને લીધે ભુજ'ગા વીટાઈ વળેલા હાય છે. તેમજ ઉપરના ભાગમાં પક્ષીએના સમુદાય કાલાહલ કરી મૂકે છે. શાખાઓમાં વાનરામને વિશ્રાંતિ મળે છે અને ગુંજારવ કરતાં ભ્રમરાઓનાં ટેાળાં જેના કુસુમાનેા આસ્વાદ લઈ સતાષ માને છે. એટલું જ નહીં પરંતુ એના કાષ્ઠના કેટલા સદુપયેાગ થાય છે તે ભાગ્યે જ કોઈને અવિદ્વિત હેશે ? ખલ્કે સજ્જનાની સ'પદાએ હંમેશાં પાપકારને માટે જ નિર્માયેલી હાય છે એ નિવિવાદ છે. વળી આવા જનાપકારી મહાત્માએ તા ત્રણેકાળમાં વનીય છે.જેમકે— दानाय लक्ष्मीः सुकृताय विद्या, હાય, चिन्ता परब्रह्मविनिश्चयाय । परोपकाराय वचांसि यस्य, वन्द्यस्त्रिलोकीतिलकः स एव ॥१॥ જે પુરૂષની લક્ષ્મી હંમેશાં દાનને માટે કપાયેલી સદ્વિદ્યાના અભ્યાસ સુકૃતને માટે હોય પણ વાદવિષાદને માટે ન હાય. Page #50 -------------------------------------------------------------------------- ________________ પરબ્રહ્મ એટલે આત્મતત્વના નિશ્ચયમાં જ જેની પ્રતિભાને સદુપગ થતું હોય અને જેને વાગ્વિલાસ બુદ્ધિ પરોપકારને માટે જ હમેશાં વર્તતો હોય, તે પુરૂષ જ ત્રણે લોકમાં તિલકસમાન ગણાય છે અને વંદનીય પણ તેજ મહાત્મા ગણાય છે. જેમની અવિચલ વાણવડે ભવ્ય પ્રાણીઓ દુરંત સંસારનાં દારૂણ દુઃાને તરી જાય છે. એવા નિષ્કામ માર્ગમાં વર્તનાર મહાત્માઓનું અનુકરણ કરવા કઈ મહાત્મા કટીબદ્ધ થાય તે તે અસ્થાને ગણાય નહીં. કારણકે જ્ઞાનશક્તિને અનુસારે પિતાના ઉદ્દગારો જાહેરમાં મૂકવા. જેથી તે વિચારો લોકોમાં ઉત્તરોત્તર મહાન ઉપકારક થઈ પડે છે. | માટે સજજનેએ ઉપકાર કરવાની વૃત્તિને કેઈપણ સમયે વિસ્મરવી જોઈતી નથી. જેમકે – रत्नाकरः किं कुरुते स्वरत्नै fથાવર વિં શિિ જત્તિા श्रीखण्डखण्डैर्मलयाचलः किं, परोपकाराय सतां विभूतयः ॥१॥ पिबन्ति नद्यः स्वयमेव नाम्भः, स्वयं न खादन्ति फलानि वृक्षाः। पयोमुचाम्भः क्वचिदस्ति पास्यं, परोपकाराय सतां विभूतवः ॥२॥ Page #51 -------------------------------------------------------------------------- ________________ આ જગની અંદર અનેક રને આધાર સમુદ્ર ગણાય છે, છતાં તે પિતાનાં રત્નને પોતે કંઈ પણ ઉપભેગ કરતું નથી. માત્ર પોતાની સમૃદ્ધિ વડે અન્ય જનેને સંતુષ્ટ કરે છે. તેમજ વિંધ્યાચલમાં અનેક પ્રકારના અમૂલ્ય હાથીઓ રહેલા છે. તેમાં પોતાને કોઈપણ સ્વાર્થ તેને રહેલો નથી. શ્રીખંડચંદનના કાષ્ટ વડે મલયાચલને કોઈપણ સ્વાર્થ નથી. માત્ર પરોપકારને માટે જ તેઓ રહેલા છે. વળી સ્વાદિષ્ટ જલપ્રવાહને વહન કરતી નદીઓ પિતે કેઈપણ સમયે તેનું પાન કરતી નથી, તેમજ છેદન ભેદન અને આતપાદિક દુકાને સહન કરતાં વૃક્ષે સ્વાદિષ્ટ એવાં ફલેને પોતે સ્વાદ લેતા નથી, તેમજ પરોપકારમાં રસિક એ મેઘરાજા અનર્ગલ જળ વરસાવે છે, છતાં કઈ પણ સમયે પોતે તેનું પાન કરતે નથી, માત્ર આ એક તેમના પરોપકારની જ નિશાની છે. સજજને ! આવા અજ્ઞાત સરખા પ્રાણીઓ પણ કે ઉપકાર કરી રહ્યા છે? તે ઉત્તમ માનવભવ તેમજ જ્ઞાનશક્તિ પામીને તે માર્ગને આપણે કેમ ભૂલ જોઈએ! વળી જેમની કૃતિરૂપ નૌકાને આશ્રય લઈ ભવ્યપ્રાણુઓ સંસારસમુદ્રને ગેમ્પસમાન તરી જાય છે એવા પૂર્વાચાર્યોનું જીવનવૃત્તાંત આદર્શ ભૂત ગણાય છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૭ હવે આ સૃષ્ટિને સર્વ ક્રમ શાયસિદ્ધાન્ત ઉપર રહેલા છે. જેમના ઉત્પાદક આપણા પૂર્વાચાર્યા મહા જ્ઞાન ધારક હતા અને હાલમાં પણ પેાતાની કૃતિ દ્વારા તેએ અમર જ ગણાય છે. વળી તે શાસ્રસિદ્ધાંત કે સૂત્રચરિત્ર વિગેરે ઘણા ગ્રંથા પ્રાકૃત (માગધી) ભાષામાં રચાયેલા છે. જેથી જ બૂઢીપ ભરતક્ષેત્ર અથવા આર્યવત્ત એવા નામથી જૈન તથા બૌદ્ધોના સિદ્ધાંતામાં પ્રતિપાદન કરેલાં, તેમજ સત્ર પ્રસિદ્ધ થયેલા આ ભારત વર્ષની પ્રાચીન ભાષાઓમાં પ્રાકૃત ભાષા પણ એક હયાતી ધરાવે છે. એ વાત પ્રમાણ સિદ્ધ છે અને તે હકીકત ઇતિહાસશાસ્ત્રમાં કુશલ એવા સર્વ બુદ્ધિમાન્ પુરૂષોને જાણવા બહાર નથી. જો કે સસ્કૃત, પ્રાકૃત, પાલી અને પૈશાચી વિગેરે ઘણી ભાષાઓમાં લખાયેલા પ્રાચીન અર્વાચીન અનેક પ્રકારના સાહિત્યગ્રંથા ઉપલબ્ધ થાય છે. તેમાં અતિશય પ્રાચીન અથવા પ્રાચીનતમ કઈ ભાષા સમજવી ! એના નિર્ણય કરવા બહુ જ અશકય છે. અથવા તેમાં અનેક પ્રકારના મતભેદ રહેલા છે. કેટલાક સસ્કૃતને પ્રાચીનતમ માને છે, તેા કેટલાક પ્રાકૃતને અને કેટલાક તા પાલીભાષાને, એમ મતભેદ રહેલા છે. વળી પિટક ગ્રંથના નામથી પ્રસિદ્ધ એવા ‘ક્વિ માિચ' આદિક બૌદ્ધોનાં મૂળ ધર્મશાસ્ત્ર તેમજ તેમના Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૮ અગભૂત સૌગતાએ રચેલા સંખ્યાખધ ખીજા વ્યાકરણ ન્યાયઆદિક વિવિધ પ્રકારના ગ્રંથાનુ ‘પાલી' ભાષાના નામથી પ્રસિદ્ધપણુ` છે. તેમજ પ્રાચીન વ્યવહાર પણ પાતીભાષાના ચાલ્યા આવ્યા છે. છતાં પણ જે પ્રાકૃત ભાષાની સાથે તેને મુકાબલા કરવા ધારીએ છીએ, તે માગધી, શૌરસેની પૈશાચી વગેરે ભાષાઓની માફ્ક પાલીભાષામાં પણ કઈ વાસ્તવિક ભેદ જોવામાં આવતા નથી. વસ્તુતઃ દેશ, કાલ અને વક્તા આદિક સામગ્રીના લેને લીધે કંઈક ભેદ જોવામાં આવે છે. માગધી શારસેની આદિકની અપેક્ષાએ પ્રાકૃતભાષા જેમ નામાંતર ધારણ કરે છે, તેમ પાલીભાષા પણ નામ માત્રથી ભિન્નપણું વહન કરે છે. કારણકે શ્રીમાન્ મહાવીરસ્વામી અને બુદ્ધ દેવના સમાન દેશકાલમાં પ્રાદુર્ભાવ થયેલા છે. તા તેમની ભાષામાં સર્વથા ભેદ સભવતા નથી. વળી જો ભેદ માનીએ તા તેમાં કાઇ સખલ પ્રમાણ નથી. તેમજ અ`ના ધાર્મિક ગ્રંથાની ભાષા પણ એકસરખી મળતી આવે છે. તે તેમના ગ્રંથા ઉપરથી પ્રત્યક્ષ થઈ આવે છે. વળી સસ્કૃત, પ્રાકૃત અને પાલીભાષામાં પ્રાચીન પડિતાએ રચેલા વિવિધ પ્રકારના વિષયેાથી ભરપૂર ઘણા સાહિત્ય ગ્રંથા ઉપલબ્ધ થાય છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૯ તેમજ સાંપ્રતકાલમાં પણ પ્રાચે સČમતાનુયાયી અને સર્વ દેશવાસીઓના વિદ્યાના ઘેાડા ઘણા પ્રમાણમાં સંસ્કૃત ભાષાનું સાહિત્ય પ્રગટ કરે છે. તેમજ પાલીભાષાનુ' સાહિત્ય પણ સિંહલદ્વીપ તથા બ્રહ્મદેશમાં રહેનાર બૌદ્ધમતાનુસારી વિદ્વાનેા નવીન રચીને જાહેરમાં મૂકે છે. જેથી પેાતાની ભાષાનું જીવન તે સારી રીતે મજબુત કરી રહ્યા છે. પરંતુ હાલમાં કેવલ પ્રાકૃત (માગધી) ભાષાનું જ દુર્ભાગ્ય આવી પડયુ છે. વળી જે ભાષાનુ ગૌરવપણુ' પ્રથમ સમગ્ર ઇ નાનુયાયી એવા સમસ્ત દેશવાસી પડિતાએ વિવિધ પ્રકારે એટલું બધું સ`પાદન કર્યુ` હતુ` કે, જેની આખાદી સર્વાપરિ ગણાતી હતી. તેમજ જૈન વિદ્વાનોએ ઉત્તરાત્તર તેટલા અધિક પ્રમાણમાં તેના સ્વીકાર કર્યાં હતા, કે જે પ્રાકૃતભાષા જનાની જ ખાસ પેાતાની ભાષા લેખાતી હતી, એમ સત્ર પ્રસિદ્ધિ હતી. તેમ છતાં હાલમાં જન પડિતા પણ અન્ય ભાષામાં સાહિત્ય રચવાના પ્રયાસ યથાશક્તિ કરી રહ્યા છે અને પેાતાની ભાષા તરફ ખીલકુલ લક્ષ્ય આપતા નથી. એ કારણને લીધે જ હવે પ્રાકૃત ભાષાનુ' સાહિત્ય નવીન થતું અટકી પડયુ* છે અને પ્રાચીન સાહિત્ય પણ દિવસે દિવસે ક્ષીણદશામાં આવતુ જાય છે. જેથી આ પ્ર. ૪ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ખીચારી પ્રાકૃતભાષા અતિદીન અવસ્થાને આધીન થઈ પડી છે, અહત ભગવાનની વાણીના ઉપાસક થઈને આપણને આ આછુ શરમાવા જેવુ' નથી. વળી આ ભાષામાં કઈ ભાષા પ્રથમ રચાયેલી હશે, તેના નિણૅય કરતાં ઘણા વિષય લખાઈ જાય. જેથી અહી તેની ઉપેક્ષા કરવી અનુચિત ગણાશે નહી', એમ છતાં પણ સામાન્ય રીતે કહીએ તે પ્રાકૃત ભાષાનું અસ્તિત્વ અઢી હજાર વર્ષથી ઓછુ નથી. એમ કાઇ પ્રકારે પડિતાના મતભેદ છે નહી' એ નિર્વિવાદ છે, એટલુ* જ નહી’ પરંતુ આ પ્રાકૃત ભાષામાં જે અથ વડે તીથ કરાએ અને શબ્દો વડે ગણધરોએ દ્વાદશાંગી રચેલી છે-તદ્યથાઆચારાનું સૂત્રોત, ચાના સમવાયયુક્ત | पञ्चमं भगवत्यङ्ग, ज्ञाताधर्मकथापि च ॥१॥ उपासकान्तकृदनु-त्तरोपपतिकात् दशाः । प्रश्नव्याकरणं चैव, विपाक श्रुतमेव च ॥२॥ इत्येकादशसोपाङ्गा- न्यङ्गानि द्वादशः पुनः । दृष्टिवादोदशाङ्गी, स्याङ्गणिपिटकाया ||३|| આચારાંગ, સૂત્રકૃતાં, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, જ્ઞાતાસુત્ર, ઉપાસક, અંતકૃત, અનુત્તરાપપાતિક, પ્રશ્નન્યાકરણ અને વિપાકસૂત્ર એ અગીયાર અંગસહિત ખારસું દૃષ્ટિવાદઅંગ એમ સ મળી ગણિપિટક નામની દ્વાદશાંગી કહેવામાં આવી છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ પ૧ આ બારે સિદ્ધાંતગ્રંથમાં થેયલ હીર મત પ્રાકૃતભાષામાં રચેલાં છે. કારણ કે બાલ, સ્ત્રી અને મૂતદિક અલ્પબુદ્ધિવાળા પ્રાણીઓને અધિકાર પ્રાકૃતમાં જ રહેલો છે અને બારમે દષ્ટિવાદ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચેલો છે. કારણ કે અતિશય વ્યુત્પન બુદ્ધિવાળા અધિકારી પુરૂષની અપેક્ષાએ તેની રચના કરવામાં આવી છે. આ પ્રમાણે રચેલાં અંગ સૂત્રાદિકના પર્યાયવાચક સિદ્ધાંતેમાં સૂત્ર પ્રયજનના પ્રતિપાદન પ્રકરણમાં કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન હેમચંદ્રાચાર્ય પ્રમુખ અથવા તેમનાથી પણ પ્રાચીન પ્રાજ્ઞવર્યોએ કહ્યું છે કે, "बालस्त्रीमूढमूर्खाणां, नृणां चारित्रकांक्षिणाम् । अनुग्रहार्थ तत्वज्ञैः, सिद्धान्तः प्राकृतः कृतः॥१॥ ચારિત્ર મુક્તિ]ની આકાંક્ષાવાળા બાલ, સ્ત્રી, મૂઢ અને મૂખ એવા મનુષ્યના અનુગ્રહને માટે તત્ત્વજ્ઞ પુરૂએ પ્રાકૃત ભાષામાં સિદ્ધાંત રચેલાં છે. વિગેરે બહુ પ્રકારના ઉલ્લેખવડે વારંવાર તે તે ગ્રંથમાં જન સિદ્ધાંતને પ્રાકૃત ભાષામાંજ નિરૂપણ કરાયેલ અસાધારણ ઉપકારે સર્વ જનેને કરેલો છે. જેનેતર એવા દંડી, ભામહ, વરરૂચિ અને વાપતિ વિગેરે કેટલાક પ્રાચીન પ્રસિદ્ધ પંડિતોએ પણ રચેલા મૃચ્છકટિક, ગઉડવહ અને પ્રાકૃત મંજરી આદિક નાટક ગ્રંથોમાં પણ તેવા પ્રકારનાં અનધિકારી પાત્રાદિકની પ્રાકૃત Page #57 -------------------------------------------------------------------------- ________________ પર ભાષામાં વચન રચના હૈાય છે અને તેવી પદ્ધતિમાંજ તેમની પ્રવૃત્તિ હાય છે. વળી નાટકાદિક ગ્રંથામાં સ્ત્રીઓ અને વિદૂષક પ્રમુખ કેટલાંક પાત્રાની પ્રાકૃત ભાષા હૈાય છે, પરંતુ તે ભાષા શ્રીમાન્ હેમચ'દ્ર, ચંડ અને વરરૂચિ પ્રમુખ પડિતાએ રચેલા પ્રાકૃત વ્યાકરણના નિયમાને પ્રાયે અનુસરતી નથી, અર્થાત્ વ્યાકરણના નિયમાથી બહિર્મુખ છે. તેમજ પ્રાકૃત ભાષાથી વિરૂદ્ધ અને શૌરસેની, માગધી, પૈશાચી તથા પાલી વગેરે ભાષાઆથી વિચિત્ર પ્રકારના પ્રયાગા તેમાં રહેલા હાય છે.જેથી તે નાટકાદિકની ભાષા પ્રાકૃત ભાષાથી વિલક્ષણ દેખાય છે. પરંતુ સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરીએ તા તેમાં કંઈપણુ પૃથક્પણું લાગતું નથી. કારણકે દેશ કાલાદિકના પરિવર્તનને લીધે દરેક પદાર્થોમાં ન્યૂનાધિક ફેરફાર થાય છે, પણ મૂળ સ્વરૂપને તે છેાડતા નથી. તેવી જ રીતે કાઈપણ કારણની અપેક્ષાએ સ ભાષામાં પણ થાડા ઘણા ફેરફાર થયા કરે છે. તા તેવા વિભેદને લીધે તેઓ સજ્ઞાંતરને પ્રાપ્ત થતી નથી. દેશ વિભેદને લઈને ભિન્ન ભિન્ન નામાંતરને પ્રાપ્ત થયેલી પ્રાકૃતાદિક ભાષાએ વસ્તુતઃ સમાન જ ગણાય છે. વળી હેમચદ્રાચાય કરતાં પ્રાચીન જૈન તથા જૈનેતર ઘણા પડિતાએ પ્રાકૃત ભાષામાં નાટક, ચરિત્ર, સ્તેાત્ર અને સાહિત્ય વિગેરેના ઘણા ગ્રંથા રચેલા છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૫૩ - તેમાં દરેક સ્થલે વિવિધ પ્રકારના પ્રાગે જોવામાં આવે છે, તે પણ “શેષ પ્રતિવ” શેષ રનવ” “ચત્ર” ઈત્યાદિક નિયમને લીધે તેઓમાં કેટલાક પરસ્પર ભેદ જોવામાં આવે છે. વિગેરે ચર્ચનીય વિષય અહીં નહીં લંબાવતા હવે અન્ય તરફ દષ્ટિ કરીએ છીએ. જે સમયે પ્રાકૃત ભાષામાં સિદ્ધાંતાદિક ગ્રંથ રચાયા હતા, તે સમયે આબાલગોપાલ સુધીના સર્વ લોકેમાં આ ભાષાને જ અનન્ય પ્રચાર હોવો જોઈએ, એમાં કઈ પ્રકારને સંદેહ માનવા જેવું નથી. અન્યથા તે ભાષાને તે જે પ્રચાર ન હોય તે પૂર્વોક્ત સિદ્ધાંતાદિક ગ્રંથોથી જનસમાજને જોઈએ તેટલો ઉપકાર થઈ શકે નહીં અને અને આચાર્યોએ તે લોકપકારને માટે સરલતાથી સામાન્યપણે સર્વ કે સમજી શકે તેવા હેતુથી તે ભાષાની પ્રવૃત્તિ કરી હતી. હવે જે તે ભાષા લેકમાં પ્રચલિત ન હોય તે આચાર્યોને મૂળ હેતુ સિદ્ધ થાય નહી. આપણે આ ભાષાને દેશભાષા માનવી ઉચિત છે. વળી મગધ દેશમાં ઉત્પન્ન થયેલી અથવા તે દેશને સંબંધ ધરાવતી હતી, તેથી તે ભાષા માગધી કહેવામાં આવી. આ કારણને લીધે જ તેનું નામાંતર થયું. વસ્તુતઃ તે પ્રાકૃત ભાષા જ છે. જેમકે મગધ દેશમાં વ્યવહાર કરવાથી તે માગધી બેલવામાં આવી. તેમ શૌસેની વિગેરેના વિભેદો પણ તત્ તત્ દેશ પરત્વે સમજવા. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૪ આ પ્રમાણે જે કલ્પના કરવામાં આવી છે, તે માત્ર વાક્ચાતુર્ય ની રચના સમજવી નહીં. કારણકે હાલમાં પણ આંગ્લભાષાનું સામ્રાજ્ય હેાવા છતાં પણ અમેરિકા જેવા સુપ્રસિદ્ધ દેશેામાં જેમ તે ભાષાના વ્યવહાર થાય છે. પરંતુ તે તે સબધને દેશેાના લઇને નામાંતર તરીકે તે ભાષાના વ્યવહાર કરવામાં આવે છે. તેમજ તે મગધ દેશની અદર લેાકપ્રસિદ્ધ અને મહા વૈભવશાળી શ્રેણીક રાજા તથા અશેાકાદિક અનેક મહારાજાઆના ચિરત્રા થયેલા છે. તેમજ સુપ્રસિદ્ધ પાટલીપુત્ર ૮ણા) રાજગૃહી વિગેરે અનેક રાજધાનીઓ રહેલી છે. વળી જે દેશને જગદુદ્ધારક શ્રીમાન્ ચરમ તીર્થંકર મહાવીર ભગવાન્ તથા યુદ્ધભગવાન અને મ‘ખલીપુત્રાદિક માટા ધમ પ્રવત્ત કા પેાતાના જન્મ વડે પવિત્ર કરી ગયા છે, એવા તે મગધ દેશનુ’ અતિ ગૌરવપણું ગણવામાં આવેલુ છે. તેથી આ પ્રાકૃત ભાષા પણ ભારત વર્ષના સ દેશામાં જનભાષા તરીકે પ્રચલિત થયેલી છે. એમ અનુમાન કરવામાં કોઈપણ પ્રકારના કિંચિત્ માત્ર પણ ખાધ આવતા નથી. ઉલટા આપણને હસ્તાવલખનદાયક એક સવાદ ઉપસ્થિત થાય છે કે, હાલમાં પણ આ ભારતવ માં જનભાષા રૂપે ચાલતી નાગરી, ગૌર્જરી આદિક પ્રાયે સમસ્ત આ દેશભાષાઓનુ` વ્યાકરણાદિકથી પ્રતિપાદન કરેલ પ્રાથમિક સ્વરૂપ પ્રાકૃત ભાષાને જ ઘટે છે. એમ પૂર્વોક્ત વૃત્તાંત ઉપરથી સિદ્ધ થાય છે. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૫ વળી કેટલાક ભાષાશાસ્ત્રીઓનું મંતવ્ય એવું છે કે ભારતવર્ષની સમગ્ર ભાષાઓનું મૂળ કારણ સંસ્કૃત ભાષા છે અને પ્રાકૃત ભાષાને સંસ્કૃત જન્ય હોવાથી દ્વિતીય સ્વરૂપમાં માને છે. વળી તેઓ તેમાં પ્રમાણ આપે છે કે, “કતિઃ સંસ્કૃતમ, તત્ર માં તત સાત વા પ્રાકૃતિમૂળ સ્વરૂપ સંસ્કૃત છે, તજજન્ય અથવા તેથી પ્રાપ્ત થયેલું જે વાગૂાલ તે પ્રાકૃત કહેવામાં આવે છે. એમ સપ્રમાણ તેઓ પિતાનો અભિપ્રાય જાહેર કરે છે. પરંતુ સૂક્ષમ દ્રષ્ટિએ વિચાર કરતાં તેમનું તે મંતવ્ય અવ્યવસ્થિત છે. કારણકે પ્રાકૃત વ્યાકરણના નિયમોથી પ્રાકૃત ભાષાના ત્રણ ભેદ કલપવામાં આવ્યા છે. જેમ કે સામાન્ય, વિશેષ અને મિશ્ર. એમાં પ્રાકૃત વિશેષને સંસ્કૃત જન્ય ગણવામાં આવી શકે, પરંતુ પ્રાકૃત તે મૂળ સ્વરૂપમાં જ ગણાય છે. અન્યથા હેમચંદ્રાચાર્યને જ તીર્થકરોની સામાન્ય ઉપદેશ ભાષાના વિવેચન પ્રસંગે વચન વિરોધ આવી જાય છે. જેમકે તીર્થકર ભગવાનની અર્ધ માગધી ભાષા સ્વરૂપથી એક છે, છતાં પણ તે વરસાદના જળની માફક આશ્રયના ગુણને અનુસરે છે. જેમકે “વા રેવી ના નારા સારા વરના तिर्यश्चोऽपि हि तैरश्चों, मेनिरे भगवद्गिरम् ॥१॥ Page #61 -------------------------------------------------------------------------- ________________ :૫૬ ભગવાન્ તીર્થંકરા જ્યારે સમવસરણમાં બેસી શુદ્ધ માગધી ભાષા વડે ઉપદેશ આપે છે, ત્યારે દેવતાએ દેવવાણીને, મનુષ્ચા માનવાણીને, શખર લેાકેા પણ શાબરી ભાષાને અને તિય ચા પણ પેાતાની ભાષામાં સારી રીતે સમજી જાય છે. એનું કારણ માત્ર ભગવાનના અદ્દભુત અતિશય છે. જો એમ ન હાય તા એક સાથે અનેક ભિન્ન જાતિના પ્રાણીઓના ઉપકાર કરવા બહુ અશકય છે. આ વચનના પૂર્વાંની સાથે વિરાધ આવે છે. કારણ કે અનાદિ સંસારના પ્રવાહ વડે ઉત્પન્ન થતા તીથ'કરા અનાદિ ગણાય છે, તેમજ તેમણે ઉપદેશ દ્વારાએ ઉચ્ચારેલી પ્રાકૃત વાણી પણ અનાદિ ગણાય. જે તેની ઉત્પત્તિ માનીયે તા વિરાધ આવી પડે. માટે સસ્કૃત જન્ય પ્રાકૃતના સ્વીકાર કરીએ તે તેનામાં અવશ્ય સાદિવ દોષ આવે છે, અને પ્રાકૃત ભાષા તા વસ્તુતઃ અનાદિ છે, એ વિરોધને દૂર કરવા માટે અને મૂળરૂપ માગધી ભાષા ગણવામાં આવી છે. વળી તે સમયના જૈન મતાનુયાયી તેમજ જૈનેતર મહાન વિદ્વાનાએ પેાત પેાતાના મતાગ્રહને દૂર કરી પરસ્પર હરીફાઈમાં આવીને આ ભાષાના સાહિત્યભંડાર બહુ જ વિશાલ કર્યાં હતા અને એટલા બધા વિસ્તારમાં વધી પડયા હતા કે, Page #62 -------------------------------------------------------------------------- ________________ ૫૭ અનેક અનાય દુષ્ટ રાજાએ જેના અપહારને માટે વિવિધ પ્રકારના ઉપદ્રવેા કરી ચૂકયા અને હાલમાં પણ કરતા હશે તેમજ વાદિકના સયેાગને લીધે પ્રતિદિવસ પ્રાપ્ત થતી નાના પ્રકારની આપત્તિએ વડે બહુ જ ક્ષીણુ દશામાં આવી પડયા છે. છતાં પણ જે જ્ઞાન ભંડાર વર્તમાન સમર્ચમાં નાના પ્રકારના વિષયાને પ્રતિપાદન કરવામાં અદ્વિતીય, વિચક્ષણ પુરૂષાના ચિત્તને ચમત્કાર કરવામાં મુખ્ય ગણાતા અન્ય ભાષાના સાહિત્યથી અધિક પ્રકાશ આપતા અને સાહિત્ય સસ્થાઓમાં અલૌકિક પ્રકાશ આપતા તેમજ ઉત્તરાત્તર ભવિષ્યમાં રહેનારા પ્રાકૃત ભાષાના ગ્રંથરત્નોને સમણુ કરે છે. તેજ સાહિત્ય ભાંડાગારના ઉત્તમ ગ્રંથરત્ના પૈકીનુ આ પણ એક સુરસુ દરી ચરિત્ર રત્નનું ભાષાંતર વાચક વર્ગોની સમક્ષ મૂકવામાં આવે છે. હવે આ મૂળ ગ્રંથના નિર્માતા સાધુ શિરામણ શ્રીમાન્ ધનેશ્વર સુનિ હતા. એ પ્રમાણે પાતે ગ્રંથકર્તાએ દરેક પરિચ્છેદના છેવટના ભાગમાં એક ગાથા લખીને જણાવ્યુ છે “साहुघणेसरविरइय-सुबोहगाहासमूहरम्माए । रागग्गिदो सविसहर-पसमणजलमंतभूयाए ॥ २१ ॥ શ્રીમાન્ ધનેશ્વરમુનિએ રચેલી સુત્રેાધ એવી ગાથા એના સમૂહવડે રમણીય અને રાગરૂપી અગ્નિ તથા દ્વેષરૂપી Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૮ વિષધરને શાંત કરવામાં જળ અને મંત્રસમાન આ સુરસુંદરી કથા છે. આ ઉપરથી કર્તાને નિશ્ચય થયો. પરંતુ ભિન્નભિન્ન ગોને આશ્રયીને ધનેશ્વર નામના બહુ ગ્રંથકારો સ્મરણ ગોચર થાય છે. જે પૈકીના પ્રથમ તે શત્રુંજય માહાસ્યના કર્તા ધનેશ્વરમુનિ થઈ ગયા. તેમણે સૌરાષ્ટ્ર દેશમાં આવેલી વલભીપુર (વલા)ની રાજધાની ઉપર વિરાજતા શિલાદિત્ય રાજાને માટે આ ગ્રંથ બનાવ્યો હતે, માટે શિલાદિત્યની વિદ્યમાનતાને સમય એજ એમને સત્તાકાલ સમજવો. વળી શિલાદિત્યને સમય વલભીપુરના ભંગની. નજીકમાં હતા, કારણ કે રાજ્ય સમયના અંતરમાં જ વલભીપુર ભાગેલું છે. - હવે વલભીપુરને નાશ ક્યારે થયે, તેને નિર્ણય ચોક્કસ કહી શકાતું નથી. કારણ કે પ્રાચીન અને આધુનિક વિદ્વાનેના હાલમાં પણ સંબંધી અનેક પ્રકારના મતભેદ રહેલા છે. જેથી તેને નિર્ણય અદ્યાપિ વિવાદગ્રસ્ત રહેલ છે. વળી તે સંબંધમાં શ્રીમાન રાજશેખર સૂરિ લખે છે. विक्रमादित्यभूपालात्, पञ्चषित्रिकवत्सरे । जातोऽयं वलभीङ्गो-ज्ञानिनः प्रथमं ययुः॥१॥ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૯ વિક્રમ સંવત ૩૭૫ની સાલમાં આ વલભીપુરનો ભંગ થયે એમ જ્ઞાનિપુરૂષે જાણે છે. વળી એ ઉલ્લેખને અનુસરીને તપાગચ્છની પટ્ટાવલીમાં ન્યાયનિધિ શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વરે પણ વીરનિર્વાણથી (૮૪૫) અને વિક્રમ સંવથી (૩૭૫)ને સમય બતાવ્યા છે. તેમજ અન્ય આચાર્યોએ (૪૭૭) કેટલાક પંડિતાએ એથી પણ અન્ય સમય કહેલ છે. એમ અનેક પ્રકારની કલ્પનાઓ હેવાથી તેને નિર્ણય ચોક્કસ નથી. પરંતુ જે જે ધનેશ્વર નામના સૂરિએ થઈ ગયા છે, તેઓમાં આ શત્રુંજય માહાસ્યના કર્તા ધનેશ્વરસૂરિ પ્રાચીન છે, એ નિર્વિવાદ છે. એમનાથી પ્રાચીન બીજા કેઈ એ નામના ગ્રંથકર્તા આજ સુધી શ્રુતિગોચર થયા તેથી, તેમજ વાદમહાર્ણવ, તથા સંમતિ તર્ક ઉપર તવધ વિધાયિની અતિ વિસ્તૃત ન્યાયગર્ભિત ટીકાના નિર્માતા, તર્કેરણ્યાની શાર્દૂલ (તર્ક.. રૂપી અરણ્યમાં સિંહસમાન) એવી પદવીને વહન કરતા અને રાજગચ્છરૂપી ગગનાંગણમાં સૂર્યસમાન શ્રીમદ્ અભયદેવસૂરિના શિષ્ય અને વિક્રમ સંવત્ ૧૨૪૬માં કાવ્યપ્રકાશના સંકેત કર્તા શ્રી માણિકયસૂરિના આઠમા પટ્ટગુરૂ એક ધનેશ્વરસૂરિ થયા. જેમને સત્તા સમય વિક્રમ સંવત્ ૧૧૦૦ અગીયારમાં હતું. શ્રી કુંજરાજાએ એમને પિતાના ગુરૂ Page #65 -------------------------------------------------------------------------- ________________ તરીકે અંગીકાર કર્યા હતા અને એમનું સન્માન પણ તે સારી રીતે કરતે હતો. એ પ્રમાણે શ્રીમાણિક્ય સૂરિકૃત પ્રશસ્તિના ઉલ્લેખમાં સ્પષ્ટ રીતે જણાવેલું છે. વળી બીજા ધનેશ્વરસૂરિ વિશાવળ ગ૭માં થયા છે. એમને સત્તાસમય વિક્રમ સંવત્ ૧૨૦૦ માં હતે. વળી શ્રી જિનવલ્લભસૂરિએ સૂમાર્થ વિચારસારના અપર પર્યાયવાચક સાર્ધશતકનામને એક બોધદાયક ગ્રંથ રચેલે છે. તેની ઉપર ચારહજાર કમાં ટીકા રચેલી છે, તેને નિર્માણ સમય એમણે પોતે ત્યાં (૧૧૭૧) વિક્રમ સંવતમાં કહેલો છે. તેમજ પ્રદ્યુમ્નસૂરિના શિષ્ય શ્રીચંદ્રપ્રભસૂરિ હતા, તેમના શિષ્ય, ચંદ્રગચ્છના અધિપતિ ધનેશ્વરસૂરિ બીજા હતા. જેમના વિરભદ્ર, દેવસૂરિ, દેવભદ્ર વાચક અને દેવેંદ્રસૂરિ એમ ચાર શિષ્યો હતા. એ પ્રમાણે શ્રીબાલચંદ્ર કવિએ રચેલી શિકંદલી વૃત્તિની પ્રશસ્તિમાં ઉપલબ્ધ થાય છે. આ ધનેશ્વરસૂરિને વિદ્યમાન સમય વિકમ [૧૨૦૦] શતાબ્દીને અંતમાં માલુમ પડે છે. અથવા તેરસેના પ્રારંભમાં તેઓ વિદ્યમાન હોય એમ નિશ્ચય કરી શકાય છે. - શ્રીબાલચંદ્ર કવિ, ઉપદેશકંદલીના રચનાર શ્રી આસડકવિના શિષ્ય હતા અને આસડકવિ આ ધનેશ્વરસૂરિના પ્રશિષ્યના શિષ્ય હતા. Page #66 -------------------------------------------------------------------------- ________________ વળી આસડકવિએ વિવેકમંજરીને નિર્માણકાળ વિકમ (૧૨૪૮) માં કહે છે. તેમજ શ્રીમમુનિસુંદરસૂરિએ રચેલી ગુર્નાવલીમાં પણ કહ્યું છે – अथ चैत्रपुरे वीर-प्रतिष्ठाकृत् धनेश्वरः। चन्द्रगच्छेऽभवत् सूरि-स्तस्माचैत्रगणोऽभवद ॥१॥ ત્રપુર નગરમાં શ્રીમદ્વર પરમાત્માની પ્રતિષ્ઠા કરાવનાર શ્રીધનેશ્વરસૂરિ ચંદ્રગચ્છમાં થયા હતા, તેથી કેમાં ચિત્રગણ પ્રસિદ્ધ થયો. વસ્તુતઃ એક જ ગચ્છની ચંદ્રગ૭” “તપાગચ્છ' ઇત્યાદિક સંજ્ઞાઓ વિશેષ કારને લઈને પ્રગટ થયેલી છે. એમ ગુર્નાવલીમાં પણ કહ્યું છે, श्रीचन्द्रगच्छोऽथ बृहद्गणश्च, तपागणश्चेत्यधुना, | | વાઘરા चान्द्रं कुलं कोटिकनाम्रिगच्छे, वाजी च शाखेति पुरा प्रसिद्धिः ॥१॥ શ્રીચંદ્રગચ્છ તથા બૃહદગણ અને તપાગચ્છ પણ હાલમાં એક જ તે કહેવાય છે. તેમજ કેટિકનામના ગચ્છમાં ચાંદ્રકુલ અને વજાશાખા કહેવાય છે, તે પ્રાચીન સમયની પ્રસિદ્ધિ છે. - ઈત્યાદિક વચનેથી શ્રીમાન ધનેશ્વરસૂરિનું જે વર્ણન કર્યું છે, તે જ આ ધનેશ્વરસૂરિ હોવા જોઈએ, જેમના દેવભદ્રવાચક નામે શિષ્ય આ ઉપદેશકદલી વૃત્તિની પ્રશસ્તિમાં બતાવેલા છે. તે દેવભદ્રવાચકે પટ્ટાવલ્યાદિક Page #67 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથમાં નિર્ણિત કરેલા વિકમ તેરસોના સમયમાં શ્રીમજજગચંદ્રસૂરિને સદાચારથી શિથિલ થયેલા પોતાના તપાગચ્છના ઉદ્ધાર માટે તેમના (શ્રીજગચ્ચદ્રસૂરિના) પુનઃ શિષ્ય થઈને સહાય આપેલી છે. એમ ગુર્નાવલીમાં પણ કહ્યું છે. देवभद्रगणीन्द्रोऽपि, संविग्न सपरिच्छदः। गणेन्द्रं श्रीजगच्चन्द्र-मेव भेजे गुरूं तदा ॥१॥ દેવભદ્ર ગણુદ્ર પિતે સંવિગ્ન હતા, છતાં પણ ગચ્છના “ઉદ્ધાર માટે પરિવાર સહિત પોતે શ્રીમાન્ જગતચંદ્રસૂરિને જ તે સમયે ગુરૂ માનીને સેવતા હતા.” તેમજ શ્રીમાન્ શીલભદ્રસૂરિના સતીથ્ય [ગુરૂભાઈ અને સામાચારી પ્રમુખ ગ્રંથના પ્રણેતા શ્રી ચંદ્રસૂરિના ગુરૂ પણ એક ઘનેશ્વર નામે સૂરિ પુંગવ થયા છે. વળી તે ઘનશ્વર સૂરિના શિષ્ય શ્રી ચંદ્ર સૂરિએ સુગમ અર્થવાળી અને સર્વ અનુષ્ઠાન પ્રદર્શક સામાચારી રચેલી છે. એમ બૃહત ટિપ્પણીમાં ઉલ્લેખ આપે છે, આ ધનેશ્વર સૂરિને સત્તા સમય પણ લગભગ વિકમ તેરસે શતાબ્દીમાં સંભવે છે. કારણ કે શ્રી ચંદ્રસૂરિએ વિકમ [૧૨૨૮] બારસે અઠ્ઠાવીશમાં પચાપાંગ વૃત્તિ રચેલી છે. તેમજ નાગૅદ્રગચ્છમાં શ્રી વાસુપૂજ્યચરિત્રના કર્તા શ્રી વર્ધમાન સૂરિ હતા, તેમના પ્રશુરૂ [ગુરૂના ગુરૂ] અને ચંદ્રપ્રભ ચરિત્રના પ્રણેતા દેવેંદ્રાચાર્યના ગુરૂ પણ Page #68 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠા ધનેશ્વર સૂરિ થયા છે. તે પિતે ગ્રંથકાર જ ચંદ્રપ્રભચરિત્રની પ્રશસ્તિમાં કહે છે. श्रीधनेश्वरपदे रि-देवेन्द्राख्यः स्वभक्तिः। पुण्याय चरितं चक्रे, श्रीमचन्द्रप्रभप्रभोः॥१॥ શ્રીમદ્દ ધનેશ્વર સૂરિની પાટે શ્રી દેવેંદ્ર નામે સૂરિ થયા અને તેમણે પોતાની ભક્તિવડે અદષ્ટપુણ્યને માટે શ્રીમદ ચંદ્રપ્રભ પ્રભુનું ચરિત્ર રચેલું છે. તેમજ વાસુપૂજ્ય ચરિત્રની પ્રશસ્તિમાં પણ કહ્યું છે. श्रीमान् धनेश्वरः सूरि-रथाऽजनि मुनिप्रभुः। रूपे वयसि च प्राप, जयपत्रं जनेषु यः॥ १॥ | મુનિઓએ માનવાલાયક શ્રીમાન્ ધનેશ્વરસૂરિ શ્રી વર્ધમાન સ્વામીની પટ્ટપરંપરાએ થયા હતા, જેમણે આ જગતની અંદર રૂપ અને વયમાં જયપત્ર મેળવ્યું હતું. આ ધનેશ્વર સૂરિને પણ વિદ્યમાન સમય પૂર્વોક્ત આચાર્યના સમાન તેરસેના સૈકામાં જ હવે જોઈએ. કારણ કે દેવેંદ્રઆચાર્યે વિક્રમ (૧૨૬૪)ની સાલમાં ચંદ્રપ્રભચરિત્ર રચેલું છે. વળી અહીં પંડિત હીરાલાલનું કહેવું એવું છે કે વાસુપૂજ્ય ચરિત્રના કર્તા વર્ધમાન સૂરિ વિકમ અગીયારસ (૧૧૦૦)માં થયા છે. પણ તે તેમનું મંતવ્ય અયોગ્ય છે. કારણકે ગ્રંથકર્તાએ પોતે પ્રશસ્તિમાં ઉપરોક્ત (૧૩૦૦) સમય એક લેક આપીને નિર્ણિત કરેલો છે, તે શ્લોક આગળ ઉપર દર્શાવવામાં આવશે. આ Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪ વધમાન સૂરિએ વાસુપૂજ્ય ચરિત્ર રચેલ છે, તેને સમય વિક્રમ સ`વત્ (૧૨૯૯)માં નિર્ણિત થયેલા છે. વળી તેજ ગ્રંથકારની પ્રશસ્તિમાં કહ્યુ` છે. “તતોડનૌ નિધિનિય સહ્યું, (૧૨૦૦) વિમનમરે आचार्यश्चरितं चक्रे, वासुपूज्यविभोरिदम् ॥ १॥ વિક્રમ સંવત્ (૧૨૯૯)ની સાલમાં આ સૂરિએ આ વાસુપૂજ્ય ચરિત્ર નિર્માણ કરેલુ છે. માટે હીરાલાલ પ'ડિતનું જે મતવ્ય છે, તે સૂરિ અન્ય હાવા જોઇએ અને આ સૂરિ અન્ય છે, એ નિણુય આ પ્રશસ્તિ ઉપરથી સ્પષ્ટ થઈ આવે છે. વળી આ પ્રસ્તુતગ્ર થ (સુરસુંદરી)ના કર્તા સ આ ધનેશ્વર નામના પડિતાથી ભિન્ન કૈાટીના છે. કારણકે પૂર્વોક્ત સમસ્ત પડિંતાથી એમના સત્તા સમય ભિન્ન બતાવવામાં આવ્યેા છે. પેાતાના સમય ગ્રંથકારે પેાત જ આ ગ્રંથની સમાપ્તિમાં દર્શાવેલો છે. "कासी विकम वच्छरम्मिय गए बाणंकसुन्नोडुपे,” વિક્રમ સ ́વત્ (૧૦૯૫)માં આ ગ્રંથની સમાપ્તિ થયેલી છે. વળી પૂર્વોક્ત સમસ્ત પડિતા સૂરિ પદથી વિભૂષિત છે અને આ ગ્રંથ કર્તા તા મુનિ પદથી વિભૂષિત છે, અર્થાત્ ધનેશ્વર મુનિ કહેવાય છે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૫ તેમજ આ ગ્રંથકર્તા પાતે જ સર્વ પરિચ્છેદના અંતમાં, સાદું ધનેસર વિદ્ય’' ધનેશ્વર મુનિએ વિરચિત ઇત્યાદિક, વળી રેસિપીત્તવરાધનેસમુર્છા” વિગેરેં વચન વડે છેલ્લા પરિચ્છેદ્યના અંત ભાગમાં પેાતાનુ સાધુપદ વસ્તિવ પ્રતિપાદન કરેલુ' છે. આ ઉપરથી સૂરિપદ્મધારક પૂર્વોકત મુનિએથી આ ગ્રંથકર્તા ભિન્ન છે. વળી અહી કેટલાક શંકા કરે છે કે, સુરિપદવી સાધુ પદથી ઉત્તમ ગણવામાં આવેલી છે. માટે સુરિપદના ઉલ્લેખ કરી પેાતાની શ્લાઘા કરવી તે માટા પુરૂષાના અધિકાર નથી, એમ સમજી હાલના કેટલાક આચાર્ચી સુરિપદથી વિભૂષિત પાતાનું નામ પાતે લખતા નથી, તેમ આ મુનીશ્વરે પણ સુરિવિશિષ્ટ પેાતાનું નામ નહી" લખ્યુ હોય. પરંતુ આ તેમની શકા નિમૂલ છે. કારણકે પૂર્વકાળમાં તીર્થંકરાને પણ નમસ્કાર કરવા લાયક એવા ચતુર્વિધ સઘ મળીને ધૈય, વિદ્વત્તા, સમયસૂચકતા અને સમદષ્ટિત્વ વગેરે અનેક ઉચિત ગુણાની ચેાગ્યતાના તપાસ કર્યા બાદ ઉપાધ્યાય પદેથી પણ અધિક મહિમાવાળી સુરિપદવી સાધુઓને બહુમાનપૂર્વક આપતા હતા. આ પ્રમાણે જેમને સૂરિપદ મળ્યુ હોય, તેમણે સૂરિપદ્યના અવશ્ય ઉલ્લેખ કરવા ઉચિત છે. કારણકે સૂરિ નામના લેખથી સમાન્ય શ્રીસ લે આપેલી પદ્મવીની સાથે કતા પ્ર. પ Page #71 -------------------------------------------------------------------------- ________________ કરી બતાવવામાં તાપ્તય રહેલું છે. વસ્તુતઃ સુરિપદના ઉલ્લેખથી ઉચિત સત્કાર કરનાર શ્રી સઘની જ શેાભા વધારવામાં આવે છે. માટે તેવા ઉલ્લેખ મુનિઓએ અવશ્ય લખવા જોઈએ. એ કારણને લીધે જ હરિભદ્ર સુરિ અને હેમચંદ્રાચાય વિગેરે મહા આચાર્યાંના વિના સ`કાચે પ્રાયઃ સર્વત્ર સુરિપદ સહિત નામેાના ઉલ્લેખ દૃષ્ટિગાચર થાય છે. વળી હાલમાં સુરિપદનું માન ધરાવતા કેટલાક મુનિએને વિના શ્રમે દાંભિક આચારના પરિશીલન વડે સ્વાધીન કરેલા કેટલાક પેાતાના અધશ્રદ્ધાલુ ભક્તો દ્વારા દ્રવ્ય પુસ્તકાદિના વ્યયથી સંતુષ્ટ કરેલા અન્યમતાનુયાયી લેાભાસક્ત પડિતા તરફથી આચાર્ય પદવી આપવામાં આવે છે, પ્રાચીન કાળમાં આવી આચાર્ય પદવીઓ આપવામાં આવતી ન હેાતી. જેથી આધુનિક આચાર્યાંની માફક તેમની ગણના કરવામાં આવે. પ્રાચીન કાળમાં આચાર્ય પદ્ઘના દાયક અને ગ્રાહક એ બંનેમાં શુદ્ધતા રહેલી હતી. અત એવ આચાય પદથી પણુ અસંતાષ માનતા હાલના કેટલાક મુનિએ વાનરના પુંછડાની માફક લાંખી લાંબી અક્ષરવાળી પદવીએ પાતાની ઇચ્છા મુજબ લીધે કરે છે. જ્યારે એક તરફ આવી સ્થિતિ થઈ રહી છે, તા પછી શ્રી સંઘ અથવા તેના અશભૂત ઉપાસક વગે આપે Page #72 -------------------------------------------------------------------------- ________________ તેવા સન્માનની કદર કયાં રહી! અથવા અનાદરની પણ શી વાત કરવી? એથી પણ વિશેષ પ્રકારે અધિક તિરસ્કારની લાગણી પ્રત્યક્ષ જોવામાં આવે છે. આવા કારણેને લઈ આધુનિક કેટલાક આચાર્યો લજની વયે પિતાના હસ્તથી કેઈપણ ઠેકાણે સ્વપદવીને ઉલ્લેખ કરતા નથી અને બક વૃત્તિને આશ્રય લઈ કાલક્ષેપ કરતા દેખાય છે. કારણ કે પિતાના અંધશ્રદ્ધાળુ ભક્તોએ જ પદવીદાન પૂર્વક ઉદ્દઘષણાદિક ખ્યાતિ કરેલી હોય છે. તેથી આધુનિક કેટલાક આચાર્યોની માફક પ્રાચીન આચાર્યો પણ કેટલાક પિતાની પદવી પોતે નહતા લખતા, એમ અનુમાન કરવું અનુચિત છે. આ સંબંધી વિચાર હવે બસ છે. સાધુ અને સૂરિપદમાં પૂર્વાપર ભેદ રહેલો છે. જેથી બનેને એકસરખા ગણું શકાય નહીં. જેઓ સૂરિપદધારક થયેલા હોય છે, તે સઘળાઓ પોતાને નામનિદેશ સૂરિ. પદવિશિષ્ટ કરે છે, એ પ્રમાણે આહ તેને આમ્નાય રહેલો છે. વળી આપણે એમ માનીએ, કે જ્યારે સુરસુંદરી ચરિત્ર રચ્યું હશે, ત્યારે તેઓ સાધુત્વ અવસ્થામાં હશે અને પશ્ચાત તેમને સૂરિપદવી આપેલી હશે, માટે પૂર્વોક્ત ધનેશ્વરનામના આચાર્યો પૈકીના આ પ્રસ્તુત ગ્રંથ કર્તા પણ ગણી શકાય. Page #73 -------------------------------------------------------------------------- ________________ એ મંતવ્ય પણ બહુ અશક્ય છે. કારણકે પ્રસ્તુત ગ્રંથકર્તા ધનેશ્વરમુનિને ગુરૂશ્રીએ જ્યારે સૂરિપદવી આપી છે, ત્યારે જિનભદ્ર એવું નામાંતર કરેલું છે. એવી સંભવના થઈ શકે છે. વળી શ્રીજિનેશ્વરસુરિ અને શ્રીમદ્ બુદ્ધિસાગરસુરિને કે શિષ્ય પરિવાર બહુ વિશેષ સંખ્યામાં હતું, છતાં પણ શ્રીજિનચંદ્ર, શ્રીમદ્દ અભયદેવ, અને શ્રીજિનભદ્રસૂરિ, એ ત્રણેને સાહચર્યાદિક સદ્દભાવ બહુ પ્રસિદ્ધ હતું. એ સંબંધમાં શ્રીમદ્દ અભયદેવસૂરિ લખે છે. तयोरेव विनेयानां, तत्पदं चानुकुर्वताम् । श्रीमतां जिनचन्द्रारव्य-सत्प्रभूणां नियोगतः॥१॥ श्रीमजिनेश्वराचार्य-शिष्याणु गुणशालिनाम् ॥ जिनभद्रमुनींद्राणा-मस्माकं चांहिसेविना ॥२॥ શ્રીમાનજિનેશ્વરસૂરિ અને શ્રીમદ્દબુદ્ધિસાગરસૂરીશ્વરના શિષ્ય અને તેમના પદને અનુકરણ કરતા એવા શ્રીમાન જિનચંદ્રસૂરિના નિયોગથી શ્રીમાનજિનેશ્વર આચા ના શિષ્ય અને સર્વગુણ સંપન્ન એવા શ્રીજિનભદ્રમુની અને અમારા ચરણસેવક એવા લેખથી શ્રી ભગવતી સૂત્રવૃત્તિની પ્રશસ્તિમાં જણાવેલ સંવાદ પૂર્વોક્ત વૃત્તાંતને દઢ કરે છે. વળી ઉપરોક્ત ત્રણ મુનીસિવાયના કેઈ અન્ય મુનિ આ પ્રસ્તુત ગ્રંથના કર્તા હોય, તેવું આજ સુધીમાં કેઈપણ Page #74 -------------------------------------------------------------------------- ________________ સ્થળે સાંભળવામાં આવ્યું નથી અને શ્રીજિનભદ્રસૂરિએ ગ્રંથ રચ્યો હોય તે ઉલ્લેખ જોવામાં આવે છે. વળી પ્રાચીન ઘણાખરા અન્યગ્રંથકર્તાઓ સ્વનામ નિદેશવ્યતિરિક્ત સંક્ષિપ્ત પિતાના વંશની પરંપરા, ગ્રંથ નિર્માણને સમય, સ્થળ વિગેરે વિશેષ હકીક્ત ભવિષ્યમાં લોકેને અત્યંત ઉપયોગી એ પિતાને વિદ્યમાન સમય વિગેરે ઉચિત વૃત્તાંતનું સુચન કરતા નથી. પરંતુ આ પ્રસ્તુત ગ્રંથકર્તાએ આ સર્વ હકીક્ત પ્રતિપાદન કરેલી છે, તો કેટલાક અંશે ખરેખર આ મહાત્માએ ઈતિહાસ રસિકેની ઉપર માટે અનુગ્રહ કરેલો છે. હવે તે પ્રસ્તુત ગ્રંથની અંદર છેલ્લા પરિચ્છેદની સમાપ્તિમા ગ્રંથ કર્તાએ પ્રાચીન પદ્ધતિને અનુસરીને પદ્યમય ગ્રંથની રચના કરી હોવાથી પોતાના વંશની પરંપરા પણ ગાથાઓથી જ બતાવેલી છે. તેથી અહીંયા પાઠકના સુખાવાને માટે વંશવૃક્ષને આકાર ચિત્રીને ઉલ્લેખ આપ ઉચિત જણાય છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ 09 श्री महावीरस्वामी I सुधर्मस्वामी जम्बूस्वामी प्रभवस्वामी 1 वज्रस्वामी जिनेश्वरसूरि अल्लकोपाध्याय: वर्धमानसूरिः 1 जिनेश्वर सूरिः 1 बुद्धिसागरसूरिः ' धनेश्वर मुनिः આ પ્રમાણે પેાતાની ગુરૂપર'પરાના ક્રમ બતાવ્યું. છે. તેમાં પ્રભવસ્વામી તથા વજીસ્વામી તથા જિનેશ્વરઆચાય ની મધ્ય પર પરામાં તપટ્ટધારી અનુક્રમે શય્ય ભવસુરિ વસેનસૂરિ વિગેરે ઘણા આચાર્ય થઈ ગયા છે, પરંતુ તેઓ બહુ પ્રસિદ્ધ છે, એટલાજ માટે ગ્રંથકારે તેમને ઉલ્લેખ અહી કર્યાં નથી. Page #76 -------------------------------------------------------------------------- ________________ વળી સવિસ્તર વર્ણન કરવા આપતાં વળી સવિસ્તર લખવાથી સ્થલ પણ બહુ કાઈ જાય અને પોતાના સંક્ષેપમાં વર્ણન કરવાની ઈચ્છાને લીધે સમસ્ત સુરીદ્રોને વિસ્તારથી ચિતાર નહી આપતાં પિતે ગ્રંથકાર લખે છે કેसीसो तस्स सुहम्मो, तत्तो जम्बु तओ य पभवोत्ति । एवं सूरीण परंपराए, ता जाव वइरोत्ति ॥१॥ साहाए तस्स सूरी,जिणेसरो नाम आसि विक्खाओ। तत्तो य निम्मलगुणा, उवज्झाओ अल्ओ नाम ॥२॥ ઈત્યાદિ ગાથાઓમાં રહેલી, “ર્વ સુરતમાં પરંપરા સાહ તરસ સુ” એવા સામાન્ય વાચક શબ્દો વડે ઉદ્દેશ કરેલો છે. એટલા જ માટે આ વૃક્ષમાં પણ તે ગાથાઓને અનુસરીને તેજ પ્રમાણે ઉપન્યાસ કર્યો છે. સંપૂર્ણ વર્ણન તે સ્થવિરાવલી, પરિશિષ્ટ પર્વારિક ગ્રંથમાં કરેલું છે તે બહુ પ્રસિદ્ધ છે. માટે જેમને વિશેષ જાણવાની ઈચ્છા હોય તેમણે તે તે ગ્રંથે જોઈ લેવા. વળી અલકઉપાધ્યાયથી આરંભીને પ્રસ્તુત ગ્રંથકારના ગુરૂ પર્યતનું વૃત્તાંત જેટલું અમને મળ્યું છે, તેટલું આગળ ઉપર ઉચિત સ્થળે આલેખવામાં આવ્યું છે. અહીંયા અલ્લકઉપાધ્યાય એ નિર્દેશ કરવામાં આવ્યા છે. પરંતુ તે નામ ઉપાધ્યાય અવસ્થામાં હેવું જોઈએ. કારણ કે વર્ધમાનસૂરિ, સર્વદેવસૂરિ વિગેરે ઘણા સૂરિએ જેમના શિષ્ય હતા એવા તે મુનિનું નામ Page #77 -------------------------------------------------------------------------- ________________ ઉદ્યોતનસૂરિ હતું અને તે પ્રમાણ ગુવલ્યાદિક અનેક વૃત્તગ્રંથમાં તે સૂરિવર્યની સાર્થકપદવી સુપ્રસિદ્ધ છે. વધમાનસૂરિ, ઉદ્યોતસૂરિના જ શિષ્ય છે, એ પ્રમાણે સર્વત્ર ઉલેખની પ્રસિદ્ધિ જોવામાં આવે છે. એ ઉપરથી ઉપાધ્યાય અવસ્થામાં અલ્લક અને સૂરિ અવસ્થામાં ઉદ્યતન નામ નિશ્ચિત થાય છે. વળી પ્રસ્તુત ગ્રંથકારે પ્રદ્યોતનસૂરિ નહીં લખતાં અલ્લકઉપાધ્યાયને ઉલ્લેખ કર્યો છે, તેનું અસાધારણ કારણ તે એટલું જ છે કે ઉપાધ્યાય નામથી તેમની કેમાં અતિશય પ્રસિદ્ધિ હતી. જેમ કે શ્રીમદ્દ ન્યાયનિધિ “વિજયાનંદસૂરિ” એ નામ આચાર્યપદ પ્રદાનના સમયે આપેલું, છતાં પ્રાચીન “આત્મારામજી” એવા નામથી પ્રજ્ઞા, જ્ઞાન, વૈર્ય અને ક્ષમાદિક ગુણોને લીધે પ્રસિદ્ધ થયેલા. જેથી હાલમાં પણ કેટલાક લોકે તે તે સ્થળે તે નામથી વ્યવહાર કરે છે. વળી ઉદ્યોતનસૂરિની ઉપાધ્યાય તરીકે બહુ જ પ્રસિદ્ધિ હતી, તેને સંવાદ મળી આવે છે. - તે જ પ્રમાણે પટ્ટાવલીમાં પણ લખે છે કે"तत्पद्देनीउद्योतनसू रिः अस्माचतुरशीतिगच्छस्थापना जाता" તેમની પાટે શ્રી ઉદ્યોતનસૂરિ થયા અને એમનાથી રાશીગોની સ્થાપના પ્રગટ થઈ ' ' . . Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૩ છે. તેનું વૃત્તાંત એવું છે. એક સમયે મહાવિદ્વાન અને શુદ્ધકિયા પાત્ર એવા ઉદ્યોતનસૂરિને જાણીને ચાલીસ્થવિરેના વ્યાશી શિષ્ય શાસ્ત્રોને અભ્યાસ કરવા માટે ત્યાં આવ્યા. બાદ શ્રી ગુરૂએ પરમ ઉપકાર જાણ સારી રીતે તેમને ભણાવ્યા. તે સમયે ચોરાશીગચ્છોની વ્યવસ્થા થઈ. આવા સ્પષ્ટ ઉલ્લેખથી તેઓ ઉપાધ્યાય નામથી બહુ પ્રસિદ્ધ હતા એમ સિદ્ધ થાય છે. વળી સૂરિપદના સમયે પોતાના ગુરૂઓએ પોતાની ઈચ્છા પ્રમાણે નામનું પરિવર્તન પણ બહુ ઠેકાણે કરેલું દેખાય છે. જેમ કે ઉપાધ્યાય અવસ્થામાં વર્તમાન-ધર્મકીર્તિ, આદિક નામમાં ધર્મષસૂરિ, આદિક પરિવર્તન થયેલાં છે. शिष्योऽथ देवेन्द्रगुरोद्वितीयकः, શ્રી ધર્મઘોષઃ સુરાધિકા શો નન્નારા સારવતી योगान् बभौ पल्लवयन् वसन्तवत् ? दैवात् त्रयोदशदिनान्तरतोगते स्वः, शैलद्विविश्वशरदि स्वगुरुदयेऽपि । यो वाचकोऽधिगतत्रिपदः स्वगोत्रि. सूरेजघान किल मत्सरिणां कदाशाः ॥२॥ सच श्रीधर्मकीतः, श्रीविद्यानन्दबान्धवः । जित्वा मत्सरिणः शक्त्या, भविश्वाऽब्देऽभवद्गणी ॥३॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ તરતર હેદ્રગુરૂના બીજા શિષ્ય શ્રી ધર્માષ થયા જેઓ સુકૃતરૂપી સાગરને પુષ્ટ કરતા હતા અને અન્ય યશસ્વીઓના યશનું શોષણ કરતા હતા, તેમજ વસંતઋતુની માફક સરસ્વતીને પલ્લવિત કરતા છતાં ઉત્કૃષ્ટસ્થિતિમાં વર્તતા હતા. વળી જે વાચકવર્યની સૂરિપદવી થયા બાદ દૈવગે તેર દિવસની અંદર પિતાના બંને ગુરુઓ [૭૨૭] ની સાલમાં સ્વર્ગવાસી થયા. બાદ જેમણે પોતાના વંશ જ સૂરિના દ્વેષીઓના કદાગ્રહને નિર્મૂલ ક્ય એવા તે શ્રીધર્મ કીર્તિ નામે શ્રી વિદ્યાનંદના બાંધવ આત્મશક્તિ વડે મત્સરીઓને પરાજય કરીને [૭૨૭]માં ગણુ થયા. ઈત્યાદિક ગુર્નાવલી આદિ ગ્રંથોમાં ઉલ્લેખ છે. વળી ગુર્વાવત્યાદિકમાં ઉદ્યોતનસૂરિને “અલ્લક” નામને ઉલ્લેખ નહીં આપવાનું કારણ માત્ર એટલું જ જણાય છે કે સૂરિપદના પ્રથમનું અન્ય વૃત્તાંત ગુર્વાવલ્યાદિકમાં લીધેલું નથી. કારણ કે ઉપાધ્યાય અવસ્થામાં રહેલા નામે લેખ અને સૂરિપદના પ્રવૃત્તિ અન્ય વૃત્તાંતના ઉલેખમાં ઘણું અંતર નથી. ઉદ્યોતનસૂરિનું વૃત્તાંત અન્ય-સર્વ ઈતિહાસ ગ્રંથમાંથી આજ સુધી અમને મળી શકયું છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૫, તપાગચ્છીય પટ્ટાવલીના અભિપ્રાય પ્રમાણે વિમલ ચંદ્રસૂરિના પટ્ટધરશિષ્ય આ ઉદ્યોતનસૂરિ એક દિવસ વિક્રમ સંવત [૪] માં પૂર્વદેશમાંથી યાત્રા માટે અર્બન દાચલ [આબુગિરિ] જતા હતા. ત્યાં આબુની ઉપર ટેલી નામે એક ગામ છે, તેના સીમાડામાં એક મોટો વડ હતું. તેની નીચે શ્રેષ્ઠ મુહૂર્ત જાણીને તેઓ બેઠા, વડને સુંદર ઘેરાવ જોઈ તેમણે સંક૯પ કર્યો કે, આ વડની માફક મારા કુલની પણ વૃદ્ધિ થાઓ, એમ જાણે પોતાની પાટે આઠ આચાર્યો અથવા મતાંતરની અપેક્ષાએ એક આચાર્યને સ્થાપન કર્યા. ત્યારથી આરંભીને પશ્ચાત્ તપાગચ્છની વૃદ્ધગચ્છ સંજ્ઞા થઈ અન્યમતની અપેક્ષાએ વટગ૭ એમ પણ કહેવાની શરૂઆત થઈ. વળી ગુર્વાવલી ગ્રંથમાં શ્રી મુનિસુંદરસૂરિ કહે છે – तत्पभूषाकृदभूद् मुनीनां, - ત્રિમી ક્લેિ પરણાવી उद्योतनः सूरिरवद्यहीन विद्यानदीविश्रमसिन्धुनाथः ॥१॥ समस्त्यथो शैलकुलावचूला, श्री अर्बुदस्तीर्थपचित्रितात्मा। नानापुरग्रामतटाकवापी પુના આશિાનુગારિ ૨ Page #81 -------------------------------------------------------------------------- ________________ • હમેશાં પણ ત્રણસે મુનિઓ જેમના ચરણકમળની સેવામાં વિરાજે છે અને શુદ્ધ વિદ્યારૂપી નદીઓની વિશ્રાંતિ માટે સિંધુ સમાન શ્રી ઉદ્યતનસૂરિ તેમની પાટે અલંકારભૂત થયા. તેમજ પૂર્વોક્ત સૂરિએ અબુદાચલનું પણું વર્ણન લખ્યું છે કે સર્વ શોમાં મુકુટ સમાન, નાના પ્રકારનાં પુર, ગ્રામ, સરોવર, વાપી નદીઓ અને સુંદર વન વડે સુશોભિત છે ઉન્નત શિખરો જેનાં તેમ જ તીર્થ વડે પવિત્ર છે આત્મા જેને એ આબુગિરિ સર્વોપરિ શેભે છે. આથી બીજા છ કે આ ગિરિવર્ણના છે, પરંતુ અત્રે અનુપયોગને લીધે તેમને પાઠ દર્શાવ્યા નથી. તેમજ– ચતુર્નવયા રાજવૈ, श्रीविक्रमान्निवभिः स सूरिराट् । पूर्वाऽवनीतो विहरन्नथागमद; આ યાત્રાતિ તથ પિલ્યા શા टेलीरवेटकसीमसंस्थितवटस्याधः पृथोस्तत्रसप्राप्तः श्रेष्ठतम मुहुर्तमतुलं ज्ञात्वा तदाऽतिष्ठिपत् । सूरीन् सौवकुलोदयाय, भगवानष्टौ जगुस्त्वेककं, केचिवृद्धगणोऽभवद्,वटगणाभिख्यस्तदादि त्वयम्।२। Page #82 -------------------------------------------------------------------------- ________________ વિક્રમ સંવત (૪) માં પૂર્વ દેશમાંથી વિહાર કરતા ઉદ્યતન સૂરિરાજ યાત્રા માટે આબુગિરિ ઉપર આવ્યા. ત્યાં ટેલીગામના સીમાડામાં રહેલા એક વિશાલ વડની નીચે તેઓ બેઠા અને પિતાના કુલના ઉદયને માટે ઘણું જ ઉત્તમ મુહુર્ત જાણીને તે સમયે તેમણે આઠ આચાર્યોની સ્થાપના કરી. કેટલાક કહે છે કે, એકની સ્થાપના કરી, ત્યારથી પ્રારંભીને વૃદ્ધગણ અથવા વટગચ્છ એવી સંજ્ઞા પ્રગટ થઈ છે. વળી તે વટગચ્છમાં પ્રથમ શ્રી. સર્વદેવ મુનીદ્ર થયા છે. તેમજ ખરતરગચ્છની સામાચારીમાં જણાવ્યું છે કે, શ્રી નેમિચંદ્રસૂરિના પટ્ટધર આ સૂરીશ્વર શત્રુંજય તીર્થની યાત્રા માટે માલવ દેશમાંથી વિહાર કરતા છતા ચોરાશી ગછના ઉત્પાદક અને પિતાના શિષ્ય થયેલા એવા આચાર્યોને વિશેષ પ્રકારની મંત્ર શક્તિ વડે સમર્થન કર્યા. બાદ પિતાનું સ્વલ્પ આયુષ જાણીને માર્ગમાં જ અનશન કરી સ્વર્ગ સ્થાનમાં પધાર્યા. વળી ખરતરગચ્છની પટ્ટાવલીમાં કહ્યું છે કે શ્રી સૂરિ વ્યાશી શિવેના પરિવાર સહિત યાત્રા માટે સંઘની સાથે માલવ દેશમાંથી શ્રી શંત્રુજય ગિરિરાજ ઉપર ગયા. ત્યાં શ્રી ઋષભદેવ ભગવાનને વંદન કરી પાછા વળતાં રાત્રીએ સિદ્ધ વડની નીચે રહ્યા. .. Page #83 -------------------------------------------------------------------------- ________________ મધ્ય રાત્રીને સમય થયો એટલે ત્યાં આકાશમાં હિણી નક્ષત્રના શકટ (ગાડા)ની અંદર બૃહસ્પતિને પ્રવેશ ઈ ગુરૂએ કહ્યું, હાલમાં એવો સમય ચાલે છે કે, જેના મસ્તક ઉપર હસ્ત મૂકવામાં આવે તે બહુ પ્રસિદ્ધ થાય. એ પ્રમાણે ગુરુશ્રીનું વચન સાંભળી ચાશીએ શિષ્ય બોલ્યા, હે સ્વામિન્ ! અમે આપના શિષ્ય છીએ. આપ અમારા વિદ્યાગુરુ છે, માટે અમારી ઉપર કૃપા કરી હસ્ત મૂકે. બાદ ગુરૂ બાલ્યા, વાસચૂર્ણ લાવો. તે સમયે તે શિષ્યએ કાષ્ઠ છગણદિકનું ચૂર્ણ બનાવી ગુરૂશ્રીને લાવી, આપ્યું. ગુરુએ પણ તે ચૂર્ણને મંત્રી વ્યાશી મુનિઓના મસ્તક ઉપર નાખ્યું. ત્યાર પછી પ્રભાત સમયમાં શ્રીગુરુએ પિતાનું સ્વલ્પ આયુષ જાણુને ત્યાં જ અનશન ગ્રહણ કર્યું અને તેઓ સ્વર્ગવાસી થયા. પછી તે વ્યાશીએ શિષ્ય આચાર્યપદ પામીને પૃથફ પૃથફ વિહાર કરવા લાગ્યા. હવે વર્ધમાનસૂરિ નામે એક તેમના શિષ્ય હતા અને વ્યાશી અન્ય મુનિએના શિષ્ય હતા, એમ મળીને ચારાશી ગચ્છ થયા એ પ્રમાણે વૃદ્ધવાદ છે. અલ્લક ઉપાધ્યાય (શ્રીઉદ્યોતનસૂરિ)ના પટ્ટધર શિષ્ય શ્રી વર્ધમાનસૂરિ બતાવ્યા છે, વળી સમસ્ત તપાગચ્છની Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૯ પટ્ટાવલીઓમાં દરેક ઠેકાણે શ્રી ઉદ્યોતનસૂરિ માટે સર્વ. દેવસૂરિને અધિકાર કહેલો છે. તે યોગ્ય છે. કારણકે તેઓ તપાગચ્છના નાયક છે. માટે તેમનું વૃત્તાંત લખવું ઉચિત છે. તેમજ દરેક ખરતરગચ્છની પટ્ટાવલીઓમાં ઉદ્યોતનસૂરિની પશ્ચાત્ વર્ધમાનસૂરિના વૃત્તાંતને જ ઉલ્લેખ કર્યો છે, તે પણ ન્યાધ્ય છે, કારણ કે તેઓ ખરતરગચ્છના અધિપતિ છે. હવે ખરતરગચ્છની પટ્ટાવલીમાં શ્રીવર્ધમાનસૂરિનું કિંચિત્ વૃત્તાંત કેઈક ભાગમાં લખેલું છે. તદ્યથા–અંભેહર દેશની અંદર સ્થવિરમંડલીમાં વૃદ્ધ ગણાતા શ્રીજિનચંદ્રાચાર્ય રીત્યવાસી હતા. ચોરાશી ૌના તેઓ ભોક્તા હતા, એમ અન્યત્ર પણ તેમની પ્રસિદ્ધિ છે. તેમના શિષ્ય શ્રી વર્ધમાનસૂરિ હતા. જેમણે કમવાર ચૈત્યવાસનો ત્યાગ કર્યો હતો. તે વૃત્તાંત પ્રભાવક ચરિત્રના કર્તાએ એક કલોક વડે સ્તુતિ કરતાં જણાવ્યું છેचतुभिरधिकाशीति-श्चत्यानां येन तत्यजे। सिद्धान्ताभ्यासतःसत्य-तत्त्वं विज्ञाय संसृतेः॥१॥ જે વર્ધમાનસૂરિએ સિદ્ધાંત ગ્રંથોનો ઘણો અભ્યાસ કર્યો, જેથી તેમણે સંસારનું સત્ય સ્વરૂપ જાણીને ચોરાશી ચૈત્યોના વાસનો ત્યાગ કર્યો હતે. હવે તે વર્ધમાનસૂરિ પોતાના ગુરૂ પાસે સિદ્ધાંતની અવગાહના કરતા હતા. તેવામાં ચેસશી આશાતનાઓને અધિકાર આવ્યા, એટણે તેમણે ગુરૂને કહ્યું. - Page #85 -------------------------------------------------------------------------- ________________ ૮૦ હે સ્વામિન!ચત્યમાં રહેવાથી આપણને આશાતના ટળતી નથી, માટે આ વ્યવહાર મને રૂચ નથી, એ પ્રમાણે શિષ્યનું વચન સાંભળી ગુરુએ જેમ તેમ પ્રતરણા કરી સમજાવ્યું, તો પણ આ સૂરિ પોતાની શ્રદ્ધાથી ભ્રષ્ટ થયા નહીં. ત્યારપછી શ્રીઉદ્યોતસૂરિને શુદ્ધ ક્રિયા પાત્ર સાંભળી તેમની પાસે તે ગયા અને તેમના જ શિષ્ય થયા. અનુક્રમે તેમની ધાર્મિક સંપત્તિઓ તેમણે ગ્રહણ કરી, બાદ શ્રીગુરૂએ ભેગાદિક ક્રિયાઓ વહન કરાવીને સર્વ સિદ્ધાંતને અભ્યાસ કરાવ્યો. અનુક્રમે ગ્યતા જાણ તેમને આચાર્યપદ આપ્યું. * બાદ ગરછની વૃદ્ધવાદિકને લાભ જાણી ગુરૂએ તેમને ઉત્તરાખંડમાં વિહાર કરવાની આજ્ઞા આપી. પછી શ્રી વર્ધમાન આચાર્ય પણ ગુરૂની આજ્ઞા સ્વીકારી ત્યાં ગયા; તેમજ શ્રીઉદ્યોતનસૂરિ પાટે શ્રી વર્ધમાનસૂરિ થયા, તેઓએ છ માસ સુધી આચાર્લી તપ કરી ધરણેન્દ્રની સમારાધના કરીને તેને સીમંધરસ્વામી પાસે મોકલ્યા અને સૂરિ મંત્રને શુદ્ધ કરાવ્ય, બાદ તેઓ એક દિવસ વિહાર કરતા સરસ નામે નગરમાં આવ્યા, તે અવસરે... અહીંથી આગળ સેમ બ્રાહ્મણને ઈતિહાસ પટ્ટાવલી ગ્રંથના અનુસાર આગળ ઉપર કહેવામાં આવશે તેથી અહીં લયા અનુચિત છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮૧ તેમજ વળી શ્રીવ માનસૂરિએ તેર છત્રધર રોજાઆનું માન ઉતારનાર ચંદ્રાવતી નગરીના સંસ્થાપક પોરવાડ જ્ઞાતિના શ્રીવિમલમ ત્રીને પ્રતિષેધ આપી શ્રી અણુ`દાચલ (આણુ)માં વિચ્છિન થયેલા જૈન તીર્થની પુનઃ પ્રવૃત્તિ કરવા માટે ઉપદેશ આપ્યા હતા. પરંતુ ત્યાં રહેલા બ્રાહ્મણેાએ કહ્યું કે, આ તી અમારૂ' છે, અહીયાં જૈન મ`દિર નહી થાય. ત્યારબાદ ગુરુશ્રીએ પુષ્પમાલા મ‘ત્રીને વિમલમંત્રીને આપી. પશ્ચાત્ તેમણે કહ્યું કે, હું મ`ત્રી ! બ્રાહ્મણની કન્યાના હાથમાં આ પુષ્પમાલા આપીને બ્રાહ્મણેાની આગળ તારે કહેવુ કે, આ પર્વતની અંદર આ માલા જે સ્થલમાં પડે તે ઠેકાણે અમારૂ' તીથ જાણવુ.. એ પ્રમાણે ગુરુનુ વચન સાંભળી મંત્રીએ તે પ્રમાણે કર્યું'. જ્યાં આગળ તે પુષ્પમાળા પડી ગઈ ત્યાં કલશ, અલ્લરી આદિક પૂજાનાં ઉપકરણ સહિત ત્રણ પ્રતિમાએ પ્રગટ થઈ. તેમાં એક વામયી શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમા, બીજી અ'બિકાની મૂર્તિ, અને ત્રીજી વાલીનાથ ક્ષેત્રપાલની મૂતિ. હવે એ પ્રમાણે સિદ્ધ કાય થયું, છતાં પણ બ્રાહ્મ ણાએ પુનઃ કહ્યું કે અહી' તમારા દેવ છે. પરતુ દેવાલય પ્ર. દુ Page #87 -------------------------------------------------------------------------- ________________ નથી. માટે તમારે માત્ર દેવની જ પૂરી કરવી પણ દેવમદિર બંધાવવું નહીં. | બાદ વિમલ મંત્રીએ દ્રવ્ય બળ વડે બ્રાહ્મણને વશ કરી લીધા અને સ્વર્ણ મુદ્રાઓનો વ્યય કરી ત્યાં જમીન લીધી. પછી ત્યાં આગળ શ્રી ઋષભદેવ ભગવાનનો પ્રાસાદ બંધાવ્યો. તેમાં અઢાર કરોડ અને પચાસ લાખ સેનિયાનો વ્યય કર્યો. હજુ પણ ત્યાં “વિમલ વસહી” એવી પ્રસિદ્ધિ જાગ્રત છે. ત્યારબાદ શ્રીવર્ધમાનસૂરિ વિક્રમ સંવત (૧૦૮૮)માં પ્રતિષ્ઠા કરીને પ્રાંતમાં અનશન ગ્રહણ કરી સ્વર્ગસ્થ થયા” એ પ્રમાણે પણ ઉલ્લેખ છે. શ્રીવર્ધમાનસૂરિને પટ્ટધર અને પ્રસ્તુત ગ્રંથકર્તાના ગુરૂ શ્રીજિનેશ્વરસૂરિ તથા શ્રીબુદ્ધિસાગરસૂરિ થયા.....“તરણ ચ કાચા ફુવે સીતા” રકશા થી આરંભીને “તેહિં સીયા ધાર મુળ” એમ સેનમા પરિચ્છેદના પ્રશસ્તિ પ્રકરણમાં અને પોતાના ગુરૂઓનું અને પિતાનું–ગ્રંથકર્તાનું વર્ણન આપેલું છે. તે ઉપરથી આ ગ્રંથકર્તાના અને ગુરૂ સંભવે છે અને તે બંને ગુરુએ મહા સમર્થ હતા. જે જિનેશ્વર સૂરિએ વિવિધ ફ્લેષ અને અર્થાલંકારથી વિભૂષિત લીલાવતી નામે ગ્રંથ રચેલે છે અને તે સૂરિ સૂર્ય સમાન ઉત્કૃષ્ટ પ્રતાપી. હતા. Page #88 -------------------------------------------------------------------------- ________________ તેમજ શ્રી બુદ્ધિસાગરસૂરિ એ સુલલિત વૃત્ત વડે વ્યાકરણ ગ્રંથ રચેલ છે. વિગેરે પ્રસ્તુત ગ્રંથકર્તાએ પોતાના બંને ગુરુઓનું વૃત્તાંત બહુ ટુંક સ્વરૂપમાં નિવેદન કર્યું છે. તે સંબંધી પુનરૂક્તિ કરવી અમને અહીં ઉચિત લાગતી નથી. વળી શ્રીજિનેશ્વરસૂરિ તથા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિનું સ્વ૯૫ ચરિત્ર અભયદેવસૂરિના પ્રબંધ પ્રસ્તાવમાં પ્રભાચંદ્રસૂરિએ પોતાના પ્રભાવક ચરિત્રની અંદર ઉપલબ્ધ પટ્ટાવલીથી વિસંવાદી વચનાનુસાર વર્ણવેલું છે. કે તેમનું ચરિત્ર અહીં પ્રસંગે પાત્ત જણાવવું બહુ અગત્યનું છે. પરંતુ પટ્ટાવલી સહિત તેને ઉલ્લેખ આપતાં કંઈક વિસ્તાર પણ થઈ જાય અને અહીં તેટલો લેખ લખવામાં સ્થલનો પણ બહુ સંકેચ છે, છતાં પણ એતિહાસિક રસાસ્વાદજ્ઞ પુરૂષને યથાસ્થિત વિવેચન બહુ ઉપયોગી છે, એમ જાણું અહીં શ્રીપ્રભાવક ચરિક્ત સંબંધ દર્શાવવામાં આવે છે. સવૃત્ત રૂપી રસથી ભરપુર જંબૂઢીપ નામે આમ વૃક્ષના ફલ સમાન અને ઉત્તમ પ્રકારના વર્ણવૃત્તને પ્રગટ કરવામાં અગ્રણી શ્રી માલવ નામે દેશ છે. તેની અંદર મંડલા (દેશાગ્રણી-ખડ્રગા) વડે ઉદિત છે સ્થિતિ જેની, દુષ્ટોના વિગ્રહને દ્રોહ કરનારી અને નૃપશ્રીનું મૂલ સ્થાન ધાર નામે નગરી છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮ તેમાં નીતિપૂર્વક પૃથ્વીનું પાલન કરનાર શ્રીભોજરાજા નામે નરેદ્ર છે. વિશ્વના ઉદ્ધાર માટે જેની ભુજાઓ જાણે શેષનાગની અપર મૂર્તિઓ હોય ને શું ? વળી તે નગરીમાં લક્ષમી પતિ નામે બહુ ધનવાન શ્રેષ્ઠી રહે છે, જેની અનર્ગલ લક્ષમીથી પરાજીત થયેલ શ્રીદ (કુબેર) કૈલાસ પર્વતમાં ગયે હોય ને શું ? એમ તે પોતે ધર્મધ્યાનમાં દિવસે વ્યતીત કરતો હતો. હવે એક દિવસ સરલ એવા બુદ્ધિબલ વડે આકાંત, વેદ વિદ્યામાં બહુ કુશલ, સર્વ શાસ્ત્રના અભ્યાસી, ચૌદ વિદ્યાસ્થાનેના પારગામી, સ્મૃતિ, ઈતિહાસ અને અષ્ટાદશ પુરાણના કુલ ગૃહને પ્રાપ્ત થયેલા શ્રીધર અને શ્રીપતિ નામે મધ્ય દેશ નિવાસી કૃત બ્રાહ્મણના બંને પુત્ર યૌવન વયના ઉદ્યમને લીધે દેશાંતર જોવાની ઈચ્છાથી બહાર નીકળ્યા અને ફરતા ફરતા ત્યાં ધારાનગરીમાં આવ્યા. બાદ તે બંને ભિક્ષા માટે લીધર શ્રેષ્ઠીના ઘેર ગયા. શેઠ પણ તેમની આકૃતિ જોઈ બહુ ખુશી થઈ ગયા અને બહુ ભક્તિ પૂર્વક તેમને ભિક્ષાત્ર આપ્યું, બાદ તેઓ બંને હમેશાં ત્યાં ભિક્ષા માટે આવવા લાગ્યા. હવે તે લક્ષમીધર શ્રેષ્ઠીના ઘરની સન્મુખ એક ભીંત ઉપર વિશ લાખ સેનૈિયાને એક લેખ લખ્યું હતું. - તે લેખને નિરંતર તેઓ બંને જણ જોયા કરતા હતા અને હંમેશાં તે લેખના દર્શનથી તેમજ પિતાની Page #90 -------------------------------------------------------------------------- ________________ વિશેષ પ્રજ્ઞાના પ્રભાવથી અતિ કઠિન એ પણ તે લેખ સારી રીતે અભ્યાસ કરેલાની માફક સમ્યફ પ્રકારે તેમને કંઠસ્થ થઈ ગયા. અન્યદા મારી પાસેથી લોકે સૂપકાર (રઈઆ)ની માફક ઉત્તમ પ્રકારે ઉપકારગ્રાહી થાય છે, પરંતુ તેઓ નિષ્ફર થઈ કંઈ પણ મને આપતા નથી, તેમજ બ્રાહ્મણે પણ મારા મુખથી આહુતિ આપતા છતા દેવતાઓને તૃપ્ત કરે છે. માત્ર હું તે તેમના દૂતપણાના ફલને જ ભોગવું છે, એમ જાણે પ્રકુપિત થયો હોય ને શું ? એમ અગ્નિએ તેમનો પ્રતિકાર કરવાના હેતુથી એક જ દિવસમાં સમસ્ત નગરી બાળી નાખી. લક્ષ્મીપતિ શેઠ બીજે દિવસે સર્વસ્વ નાશ થવાથી તેમજ તે અપૂર્વ લેખેના દાહથી વિશેષપણે ખિન્ન થઈ લમણે હાથ દઈ ઝુરતા હતા. તેવામાં પ્રભાત સમય જાણી તે બંને દ્વિજ બાલકો ભિક્ષા માટે તેમને ત્યાં આવ્યા. શ્રેષ્ઠીનું ગૃહ બળેલું જોઈ તેઓ બહુ દિલગીર થઈ ગયા અને કહેવા લાગ્યા કે હે યજમાન ! આપનું આવું કષ્ટ જોઈ અમે પણ બહુ દુઃખી થયા છીએ, હવે અમે શું કરીએ ? પરંતુ સર્વ દુઃખમાં સુધા દુખ મેટું છે, “વુમુક્ષિત પ્રતિમાતિ વિચિત” ભુખ્યા માણસને કંઈ પણ રૂચતું નથી. વળી હે શ્રેષ્ટિવર્ય! આપ આટલા બધા કાકાંત શાથી થઈ ગયા છે? તમારા સરખા ધીરપુરૂષે દુઃખના Page #91 -------------------------------------------------------------------------- ________________ સમયે પણ ધૈર્યને ત્યાગ કરતા નથી. અન્યત્ર પણ કહ્યું “વિપક જૈમથા ક્ષમા, सदसि वाक्पटुता युधि विक्रमः । यशसि चाऽभिरुचिर्व्यसनं श्रुती, પ્રતિનિધ્રુમિષ્ટિ મરામનામ્ | વિપતું કાલમાં ધર્ય રાખવું, તેમજ સંપત્તિના સમયે ક્ષમા, સભાની અંદર વાણીનું ચાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ, યશમાં અભિરૂચિ અને શાસ્ત્ર શ્રવણમાં વ્યસન, આ સર્વ ગુણે મહાત્માઓને સ્વભાવસિદ્ધ હોય છે. એ પ્રમાણે દ્વિજપુત્રોનું વચન સાંભળી શ્રેષ્ઠી બે હે ભાઈઓ! જેટલું દુઃખ મને ધર્મ લેખના નાશથી થયું છે, તેટલું દુઃખ ઘન, અન્ન અને વસ્ત્રાદિકના દાહથી નથી થતું. કારણ કે ધર્મહીન મનુષ્યોમાં પરસ્પર બહુ કલેશનો સંભવ રહે છે અને તે ઉત્તરોત્તર ધર્મની હાનિકારક થઈ પડે છે. હવે શું કરવું ? ધાન્યાદિક સર્વ વસ્તુઓ ફરીથી પ્રાપ્ત થઈ શકે છે, પણ આવી ધર્મવર્ધક અપૂર્વ વસ્તુ મળવી બહુ દુર્લભ છે. તે સાંભળી બંને વિપ્રસુત બેલ્યા, અમે તે ભિક્ષાવૃત્તિ કરીએ છીએ, માટે બીજે કઈ આપનો ઉપકાર અમારાથી થઈ શકે તેમ નથી, પરંતુ આપને તે લેખ આપને યથાક્ષર કહી સંભળાવીશું. Page #92 -------------------------------------------------------------------------- ________________ એ પ્રમાણે તેમનું વાકય સાંભળી શેઠ બહુ પ્રસુતિ થઇ ગયા અને પેાતાની આગળ તે ખનેને ઉત્તમ આસન ઉપર બેસાર્યાં દરેક માણસ પેાતાના સ્વાર્થ સાધકના સર્વથા સત્કાર કરે છે.” બાદ તેઓએ આદ્યથી આર’ભીને વર્ષ, માસ, તિથિ, વાર અને નક્ષત્ર સહિત વધુ જાતિ નામ અને મૂલ દ્રવ્યની સખ્યામાં વૃદ્ધિકારક તે લેખ પેાતાના નામની વ્યાખ્યાની માફક બુદ્ધિબલથી ટિકા (ખડી) વડે લખી નાખ્યા. પછી શ્રેષ્ઠીએ પત્રો ઉપર તે લેખ ઉતારી લીધા અને તે વિચાર કરવા લાગ્યા કે. મહા ! કાઈ આ બે બ્રાહ્મણા મારી દયાની ખાતર અહી' આવ્યા અને જેએએ સ્મરણ માત્રવડે પત્રની અપેક્ષા સિવાય સ પૂર્ણ લેખની આબાદી કરી આપી અને આ અગાધ કષ્ટમાંથી મારા ઉદ્ધાર કર્યાં. ત્યારપછી તે શ્રેષ્ઠીએ ઉત્તમ ભેાજન અને વસ્ત્રાદિકથી બહુ આદરપૂર્વક સત્કાર કરી પોતાના ઘેર તે નેને રાખ્યા અને હિતવેદી એવા તે પેાતાના મનમાં સમયે કે આ બાલકા જીતેન્દ્રિય છે, સ્વભાવથી મહુ શાંત છે. માટે એમને મારા ગુરૂની પાસે મૂકવા જેવા છે અને જો આ બંને શિષ્યા થાય, તે જરૂર સંઘને દીપાવનારા Page #93 -------------------------------------------------------------------------- ________________ ૮૮ થાય. એમ જાણી બંનેની તે શ્રેષ્ઠી બહુ સારવાર કરવા લાગે. હવે સપાદલક્ષ નામે દેશની અંદર, શત્રુ સમુદાયના મુખ ઉપર મશીને કૂર્ચ (કુ) ફેરવવાને સમર્થ કૃચંપુર નામે નગર છે. જેની અંદર, પૃથ્વીને પાલન કરવામાં અત્યંત શક્તિ માનું અને અલ્લનરેંદ્રને પુત્ર શ્રીમાન ભુવનપાલ નામે યથાર્થ નામધારી પ્રસિદ્ધપણે રાજ્ય કરે છે. તે નગરીમાં પ્રશમની સંપદાઓ વડે વૃદ્ધિ પામતે છે ગુણદધિ જેને અને સંસારના પારગામી શ્રી વર્ધમાન નામે આચાર્ય હતા, જેમણે સિદ્ધાંતના અભ્યાસથી સંસારનું સત્ય સ્વરૂપ જાણીને ચોરાશી ચૈત્યોને ત્યાગ કર્યો હતો. કદાચિત્ મેઘની ઉપમાને વહન કરતા તે સૂરિ તત્ત્વ વચનરૂપ ધારાઓ વડે વર્ષતા અને આ લોકના ઉદ્ધાર માટે વિહાર કરતા ધારાનગરીમાં પધાર્યા. બાદ તેમનું આગમન સાંભળી લક્ષમી પતિ શેઠ, પ્રદ્યુમ્ર અને શાંત નામે પોતાના પુત્ર સહિ શ્રદ્ધાયુક્ત લમીધરની માફક બંને વિપ્રસુતને સાથે લઈ ગુરૂને વંદન કરવા માટે ગયા. ૧ પશ્ચિમે ચંબથી પૂર્વે પશ્ચિમ નેપાળ સુધીને ડુંગરી પ્રદેશ. એમાં સવા લાખ ટેકરીઓ છે. એમ ધારવામાં આવતું તેથી એ નામ પડયું છે. હાલ એ નામ શિવાલિકટેકરીને જ લાગુ પડે છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ સર્વ અભિગમ પૂર્વક લક્ષમીપતિ શેઠ ગુરૂશ્રીને પ્રણામ કરી નીચે બેઠા. બંને બાળકે પણ હાથજોડી વિનયપૂર્વક ગુરૂશ્રીની આગળ બેસી ગયા. બાદ ઉત્તમ પ્રકારના લક્ષણોથી વિભૂષિત એવી બંનેની મૂર્તિ જોઈને ગુરૂ પિતાના મનમાં વિચાર કરવા લાગ્યા. એમના શરીરની આકૃતિ જરૂર સ્વારને જીતનારી છે. વળી પૂર્વભવના સંબંધવાળા હોય ને શું? તેમ એક દૃષ્ટિથી ગુરૂના મુખારવિંદનું અવલોકન કરતા તે બંને -બાળકને ચારિત્રવ્રતને લાયક જાણી તેમણે દીક્ષા આપી. ત્યારબાદ મહાવ્રતના ભારને વહન કરવામાં ધુરંધર અને ઉગ્રતપસ્વી એવા બંનેને યોગો દ્વહન પૂર્વક સિદ્ધાંતને અભ્યાસ કરાવ્યો. પશ્ચાત્ તેમની યોગ્યતા જાણી ગુરુશ્રીએ તે બંનેને આચાર્યપદવી આપી. કારણ કે “સિદ્ધવાસ સૌરભ્યાસને પ્રાપ્ત થયા સિવાય રહેતો નથી.” બાદ તેઓ પ્રથમ શ્રીજિનેશ્વર અને બીજા શ્રીબુદ્ધિસાગર એવા નામથી પ્રસિદ્ધ થયા. તે સમયે શ્રી વર્ધમાનસૂરિએ તેમને વિહારને માટે આજ્ઞા આપી અને વિશેષમાં તેમણે કહ્યું. શ્રી પાટણનગરમાં ચૈત્યવાસીઓનું બહુ બળ છે, જેથી -તેઓ સુવિહિત મુનિઓને ત્યાં રહેવા માટે નિવાસસ્થાન આપતા નથી અને બહુ વિદન કરે છે. માટે તમે ત્યાં જાઓ Page #95 -------------------------------------------------------------------------- ________________ અને પિતાની શક્તિ વડે તેમજ બુદ્ધિ બલ વડે તે વિનને દૂર કરો. કારણ કે હાલના સમયમાં તમારા જેવા કેઈ બુદ્ધિશાલી નથી. એ પ્રમાણે ગુરૂની આજ્ઞાને સ્વીકાર કરી ત્યાંથી. તેઓ નીકળ્યા અને અનુક્રમે ગુર્જરભૂમિમાં ધીમે ધીમે વિહાર કરતા શ્રી પાટણનગરમાં બહુ હર્ષથી તેમણે પ્રવેશ કર્યો. સદ્ગીતાર્થના પરિવાર સહિત તેઓ સમસ્તનગરમાં. દરેક ઘરે ફરી વળ્યા. પરંતુ વિશુદ્ધ ઉપાશ્રય મળે નહીં. પછી તેમને ગુરૂનાં વચન સ્મરણ ગોચર થયાં. હવે તે નગરમાં શ્રીમાન્ દુલર્ભરાજ નામે રાજા હતો. તેમજ નીતિજ્ઞાનનું શિક્ષણ આપવાથી બૃહસ્પતિને પણ ઉપાધ્યાય શ્રી સેમેશ્વરદેવ નામે પુરોહિત તેમાં રહેતો હતો. તેને ત્યાં બંને સ્વરૂપધારી જાણે સૂર્યપુત્ર હાયને શું? તેમ તેઓ ગયા. તેના ગૃહદ્વારમાં રહીને તેઓ સંકેત સહિત વેદોચ્ચાર કરવા લાગ્યા. તેમજ બ્રહ્મ, પિતૃ અને દેવતીર્થનું પ્રતિપાદન કરવા લાગ્યા અને ચારે વેદોનાં રહસ્યોનું અતિ શુદ્ધિપૂર્વક વ્યાખ્યાન કરતા તેમને સાંભળ્યા. તે સમયે સેમેશ્વરદેવ દેવકાર્યમાં બેઠેલો હતે. પરંતુ તેમના વેદોચ્ચારના વિનિમાં નિમગ્ન થયું છે. ચિત્ત જેનું, Page #96 -------------------------------------------------------------------------- ________________ એ તે પુરોહિત અંભિત થઈ ગયો અને સર્વ ઈદ્રિયની. વૃત્તિને એક શ્રવણેદ્રિયમાં જ તેણે લાવી મૂકી. બાદ તેમના દર્શનની ઈચ્છા ધરાવતા તે પુરોહિતે પિતાના બંધુને એકલી વચનામૃત વડે બહુ પુષ્ટિ કરી તેમને અંદર બેલાવરાવ્યા. પિતાની પાસમાં આવેલા તેમને જોઈ તે વિચાર કરવા લાગ્યો. બે સ્વરૂપ ધારણ કરી શું આ બ્રહ્મા આવ્યા હશે? પશ્ચાત્ એકબીજાનાં પરસ્પર દર્શન થયા બાદ પુરોહિતે બહુ માનપૂર્વક તેમને ભદ્રાસનાદિક ઉત્તમ પ્રકારનાં આસન આપ્યાં. બંને આચાર્યો તે આસનને ત્યાગ કરી પોતાના શુદ્ધકંબલના આસન ઉપર બેઠા. પછી વેદોપનિષદનું તથા જનતત્ત્વસિદ્ધાંતનું વચન વડે સામ્યપણું પ્રગટ કરીને તેમણે તે સમયે એક આશીર્વાદ આપ્યો. अपाणिपादो ह्यमनोगृहीता, पश्यत्यचक्षुः स शणोत्यकर्णः। स वेत्ति विश्वं नहि तस्य वेत्ता, शिवो ह्यरूपः स जिनोऽवतादः ॥१॥ હાથ, પગ અને મનને સંબંધ જે ધરાવતું નથી, છતાં પણ તે વસ્તુને ગ્રહણ કરે છે. તેમજ ચક્ષુ વિના છે, છતાં પણ નિરીક્ષણ કરે છે, Page #97 -------------------------------------------------------------------------- ________________ :: કર્ણહીન છતાં તે શ્રવણ કરે છે, વળી તે વિશ્વને * જાણે છે, પરંતુ તેને વેત્તા કઈ નથી એવા રૂપરહિત શિવ તથા તે શ્રીજિનપરમાત્મા તમારું સંરક્ષણ કરો. - એમ આશીર્વાદ આપ્યા બાદ તેમણે કહ્યું કે, આ કલેકની અંદર વર્ણવેલા શિવ અને શ્રી જિનપરમાત્માને અમે સ્વીકાર કરીએ છીએ. તે સાંભળી પુરોહિતે પૂછયું, આપ ક્યાં ઉતર્યા છે? જવાબમાં તેમણે જણાવ્યું કે અહીંયા રીત્યવાસીઓના કારણને લીધે અમને કોઈ પણ જગ્યાએ સ્થાન મળતું નથી. બાદ ચંદ્રની કાંતિસમાન નિર્મલ છે હૃદય જેનું એવા તે પુરોહિતે પિતાની ચંદ્રશાલા તેમને રહેવા માટે આપી. પછી તેઓ પણ પોતાના પરિવાર સહિત ત્યાં રહ્યા. તેમજ ભિક્ષાના બેતાળીશ દોષથી મુક્ત અને નવકેટી વિશુદ્ધ એવું જે ભિક્ષાન પ્રાપ્ત થાય તે વડે લાલુપતા રહિત તેઓ જીવનવૃતિ ચલાવતા હતા. મધ્યાન્હ સમયમાં યાજ્ઞિક, સ્માર્ત અને દીક્ષિત એવા અગ્નિહોત્રીઓને બેલાવીને ત્યાં મુનીદ્રોમાં તેમને દર્શન કરાવ્યાં. બાદ શાસસિદ્ધાંતની પરીક્ષામાં તેઓ સારી રીતે પસાર થયા. છે એ પ્રમાણે બ્રહ્માની સભાની જેમ અપૂર્વ વિદ્યા વિને પરસ્પર ચાલતું હતું, તેટલામાં ચૈત્યવાસીઓના Page #98 -------------------------------------------------------------------------- ________________ ૯૩ માકલેલા પુરૂષા ત્યાં આવ્યા અને તેએએ કહ્યું કે, જલદી આ લેાકેાને નગરમાંથી તમે બહાર કાઢી મૂકા કારણ કે આ નગરમાં ચૈત્યવાસી સિવાય અન્ય. શ્વેતાંબરાને રહેવા માટે સ્થાન મળી શકતું નથી. છતાં તમારી માટી ભૂલ થઈ છે. શા માટે તમે એમને અહીયાં રાખ્યા છે? તે સાંભળી પુરાહિત ખેલ્યા, ભાઈ એ ! અહી· તમે વધારે ગરબડ કરશેા નહીં. એના નિ ય રાજસભામાં થવા જોઇએ. તમારા હુકમ કામમાં આવે નહીં, એ પ્રમાણે પુરાહિતનુ... કહેવું સાંભળી તેઓએ પેાતાના સ્વામી પાસે જઇને આ સર્વ હકીકત સ’ભળાવી. બાદ તે સવ ચૈત્યવાસી એકઠા થયા અને સવે મળી રાજાની પાસે ગયા. ત્યાં પ્રભાતમાં તે પુરેાહિત પણ ગયા અને નરેન્દ્રને વિનયપૂવ ક તેણે કહ્યું. હે દેવ ! અમારે ત્યાં એ જૈનમુનિએ આવ્યા છે. પરંતુ તેમને પેાતાના પક્ષમાં રહેવા માટે સ્થાન ન મળ્યું. તેથી મે* તેમના ગુણાને લીધે પેાતાના આશ્રયમાં રાખેલા છે. તેમને નહી' રાખવાની ધમકી આપવા માટે આ ચૈત્યવાસી લેાકાએ ભટ્ટ પુત્રોને મેાકલ્યા હતા. હવે એમાં મારી કંઈ કસૂર હોય અથવા દઉંડને લાયક મે અકાય કર્યું" હાય તા આ સ'ખ'ધી આપ ચેાગ્ય શાસન ક્રમાવે.. Page #99 -------------------------------------------------------------------------- ________________ એ પ્રમાણે હકીકત સાંભળી પક્ષપાત રહિત એ “ભૂપતિ હાસ્ય કરી બેલ્યો. કેઈ કારણને લીધે દેશાંતરથી મારા નગરની અંદર આવેલા ગુણવાન પુરૂષે સુખેથી રહે, એમને રહેવા માટે કેણ ના કહી શકે? તેમના રહેવાથી આપણને શી હરકત છે? તેમાં દોષનું કારણ તે કંઈ દેખાવું જોઈએ? એ પ્રમાણે નરેંદ્રનું વચન સાંભળી ત્યવાસીઓ બાલ્યા. હે નરાધીશ ! આ સંબંધી એક પ્રાચીન ઇતિહાસ આપ સાંભળો, ચાવડાવશમાં ઉત્પન્ન થયેલા શ્રી વનરાજભૂપતિને -નરેંદ્રગથ્થરૂપી પૃથ્વીને ઉદ્ધાર કરવામાં શ્રી આદિવરાહની -ઉપમાને વહન કરતા શ્રીમદ્દ દેવચંદ્રસૂરિએ પાળી પોષીને મેટા કર્યા હતા, “શ્રી શીલગુણસૂરિએ મેટા કર્યા હતા” એમ પણ કેટલાક વિદ્વાને કહે છે. વળી તે સૂરિ પંચાશ્રય નામે સ્થાનમાં રહેલા ચીત્યમાં રહેતા હતા. તેમણે આ નગરમાં વસાવીને અહીંયાં તમને નવીન રાજ્ય આપ્યું અને ત્યાં સૂરિશ્રીએ વનરાજ વિહાર એવા નવા રૌત્યની સ્થાપના કરી. | વનરાજે પણ પોતે કૃતજ્ઞ હોવાથી તે ગુરુ મહારાજને બહુ સત્કાર કર્યો અને ત્યાં સર્વ સંઘે મળીને નરેદ્રની સાક્ષીએ વ્યવસ્થા કરી કે, ત્યવાસી યતિએને જે સંમત Page #100 -------------------------------------------------------------------------- ________________ પ હાય તે મુનિ અહીયાં વાસ કરે, જેથી સોંપ્રદાયના વિભેદ વડે ચૈત્યગચ્છની લઘુતા થાય નહીં, તેમજ તેમને જેએ અસ'મત હોય તેવા મુનિએએ આ નગરમાં રહેવું નહીં આ પ્રમાણે પ્રાચીન રાજાઓની વ્યવસ્થા પાશ્ચાત્ય રાજાએએ માન્ય કરવી જોઈએ. હે રાજન્! આવી અમારી વ્યવસ્થા અનુક્રમે ચાલી આવે છે, એમ છતાં આપની જેવી આજ્ઞા હાય તે પ્રમાણે વત્તવા અમે તૈયાર છીએ. રાજાએ કહ્યુ', પ્રાચીન રાજાઓના સદાચારને અમે સારી રીતે માનીએ છીએ અને તે પ્રમાણે પાળીએ છીએ. પરંતુ ગુણી પુરુષાનુ અપમાન તા અમારાથી નહી થઈ શકે, કારણ કે તમારા સરખા સદાચારી મહાત્માએની આશિષ વડે રાજાના અય થાય છે. આ રાજ્ય પણ તમારુ છે, એમાં કંઇ સંદેહ નથી. પરંતુ અમારા આગ્રહથી આ મુનિરાજાઓના નિવાસ આ નગરની અંદર તમે માન્ય કરી. એ પ્રમાણે નરેદ્રનું વચન સાંભળી તે લેાકેાએ તે પ્રમાણે કબુલ કર્યુ. ત્યારપછી પુરાહિત મેલ્યે! હું રાજન્! એમને રહેવા માટે લાયક ભૂમિ કોઇપણ જગાએ આપ પાતે પા. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૬ એ પ્રમાણે સમાનું પ્રકરણ ચાલી રહ્યુ હતું, તેવામાં ત્યાં શૈવદનમાં ઇંદ્રસમાન અને સમુદ્ર એવા બિરૂદને ધારણ કરતા જ્ઞાનદેવ નામે એક મહાત્મા આવ્યા. રાજાએ અભ્યુત્થાન આપી તેમના સત્કાર કર્યા. પછી તે પેાતાના આસન ઉપર બેસી ગયા. બાદ ભૂપતિએ વિનયપૂર્વક કહ્યું . હે પ્રભુ!! આજે આપને કંઇક જણાવવાનુ` છે, કે આપણા નગરમાં બહુ ગુણવાન જત મુનિએ આવેલા છે. તેમને ઉપાશ્રય તમે આપે!. એમ સાંભળી કિ ચિત હસતે સુખે તપસ્વી દ્રે કહ્યું. હું નાધીશ! પાપથી નિમુક્ત અને ગુણવાન એવા સત્યુષાની સેવા કરવી એ આપના ધર્મ છે અને તેજ અમારા લપાકાંત દર્શાવનારા ઉપદેશાના નિધાન છે. ખાળભાવના ત્યાગ કરવાથી શિવ એજ જિન છે અને જિન એજ શિવ થઈ પરમપદમાં રહેલા છે. દરેક દર્શાનામાં વિભેદ રહેલા છે, તે તેા મિથ્યામતિનુ‘ ચિન્હ છે. હે પુરાહિત ! ચાખાબજારની અંદર ત્રીપાળીઆની પાસે જ્યાં તમારી ઈચ્છા હૈાય તે પ્રમાણે ઉપાશ્રયને માટે જેટલી જોઇએ તેટલી જમીન લઇ લ્યા. તેમાં સ્વપરપક્ષથી જે કંઈ વિધ્ના આવશે, તેનું નિવારણ હું કરીશ. ત્યારબાદ પુરાહિતે તેમના કહ્યા પ્રમાણે કબુલ કરીને તે સમયે ઉપાશ્રય બધાન્યેા. ત્યારથી પ્રાર‘ભીને ઉપાશ્ર Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૭ કરવા ની પરંપરા ચાલુ થઈ. “ખરેખર મેટા પુરૂષોએ સ્થાપન કરેલું કાર્ય ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે.” વળી શ્રીબુદ્ધિસાગરસૂરિએ આઠ હજાર ફ્લેકપ્રમાણનું નવીન વ્યાકરણ રચ્યું છે. શ્રીબુદ્ધિસાગર નામથી તે પ્રસિદ્ધ છે. અન્યદા પુણ્યશાલીજનને દર્શન કરવા લાયક શ્રીજિનેશ્વરસૂરિ વિહાર કરતા પુનઃ ધારાનગરીમાં પધાર્યા.. ત્યાં પુરૂષાર્થ (ધર્મ, અર્થ અને કામ) વડે ઉન્નતિ પામેલ મહીધરનામે શ્રેષ્ઠી વસતે હતે. જે શ્રેષ્ઠ સમસ્ત કાર્યોમાં બહુ દક્ષ હતે. માત્ર પોતાના ધનની સંખ્યા કરવામાં અકુશલ હતે. તેને ધનદેવી નામે સ્ત્રીથી ઉત્પન્ન થયેલે અભયકુમારનામે એક પુત્ર હતું જેના ગુણેનું વર્ણન કરવામાં સહસ્ત્ર જી હા પણ સમર્થ થઈ શકે નહીં. એક દિવસ પુત્ર સહિત તે મહીધર શ્રેષ્ઠી પુણ્યશાલી હેવાથી સૂરિને વાંદવા માટે ગયે. ગુરૂમહારાજે ઉપદેશ આપ્યો. સંસારની અસારતા મૂલક ચાર પ્રકારને ધર્મ સાંભળ્યો. તે બાદ વૈરાગ્યરસથી તરંગિત થયેલા અભયકુમાર સંયમશ્રીના સંગમ માટે ઉત્સુક થઈ પિતાના પિતાને પૂછયું . પિતાની અનુમતિથી ગુરૂશ્રીએ અભયકુમારને દીક્ષા આપી. ગ્રહણ અને આસેવના એમ બંને પ્રકારની શિક્ષા. તેમણે ગ્રહણ કરી. અને . જે . નહીં વાંદવા y, ૭. Page #103 -------------------------------------------------------------------------- ________________ ૯૮ માદ તે અભયકુમારમુનિ તત્ત્વનિરીક્ષણના અનુમા નથી સિદ્ધાંતાની અવગાહનામાં મહુજ ઉંડા ઉતરી ગયા અને મહાક્રિયાનિષ્ઠ થઇ શ્રી સ ́ધરૂપી કમલેાને ખીલવવામાં સૂર્ય સમાન થયા. પછી શ્રીમદ્વધર્માંનસૂરિના આદેશથી શ્રીજિનેશ્વરસૂરિએ વિશુદ્ધગુણાના સાગર સમાન તે મુનીશ્વરને સૂરિપદવી આપી. આ પ્રમાણે શ્રી પ્રભાવકચરિત્રમાં વર્ણન આપેલુ' છે. વળી ખરતરગચ્છની પટ્ટાવલીમાં લખે છે કે એ અવસરે સામ બ્રાહ્મણના શિવદાસ અને બુદ્ધિસાગર નામે બે પુત્ર હતા તેમજ કલ્યાણવતી નામે એક પુત્રી હતી. પુત્રીના સમ`ધમાં પ્રસ્તુત ગ્રંથકર્તા પણ સુરસુ'દરી કથા રચવાનું કારણ બતાવવામાં એક ગાથા લખે છે કેसीसिणी मयहरियाए, गुरुभगिणीए अलंघवयाणाए । सिरिकल्लाणमईए, पवत्तिणीए उ वयणेण ॥ ४१ ॥ દરેક શિષ્યાઓમાં મુખ્ય, પેાતાના ગુરૂની એન અને અલ'ચનીચ છે વચન જેનુ' એવી શ્રીકલ્યાણમતી પ્રવત્તિ નીના વચનથી આ સુક્ષ્મરી કથા રચવામાં આવી છે. આ ઉપરથી ઋણમા અને સાચાાની શ્રીકલ્યાણસતી બેન છે, એમ સિદ્ધ થાય છે. Page #104 -------------------------------------------------------------------------- ________________ હવે તે ત્રણે ભાઈબેન સેમેશ્વર મહાદેવની યાત્રા માટે ચાલતાં ચાલતાં સરસ નામના નગરમાં ગયાં. ત્યાં સરસ્વતી નદીમાં સ્નાન કરી તે રાત્રીએ ત્યાં જ સૂઈ ગયાં. | બાદ અર્ધરાત્રીને સમય થયે એટલે સોમેશ્વરદેવ પ્રગટ થઈ તેમને કહેવા લાગ્યા કે, હે મહાનુભાવો ! હું તમને પ્રસન્ન થયે છું, તમારી ઈચ્છા પ્રમાણે વર માગો. ત્યારબાદ તેઓએ વૈકુંઠની યાચના કરી, મેશ્વરે કહ્યું, ભાઈ! મને પણ વિકુંઠગતિ તે પ્રાપ્ત થઈ નથી તે હું તમને ક્યાંથી આપું? પરંતુ જે તમારે વૈકુંઠની ઈચ્છા હોય તે તમે શ્રી વધમાનસૂરિના ચરણકમલની સેવા કરે. તે સૂરિજ કેવલ વિકુંઠદાતા છે. એમ કહી તે દેવ અદશ્ય થઈ ગયો. પછી પ્રભાતકાળ થયો એટલે તે ત્રણે જણ નદીમાં સ્નાન કરી ઉપશ્રયમાં આવ્યાં અને ગુરુશ્રીને પ્રણામ કરી વૈકુંઠની પ્રાર્થના કરી. ત્યારપછી ગુરુ એ પણ એક ભાઈના મસ્તકની શિખા ઉપર રહેલું વૈકુંઠ બતાવીને દયામય શ્રી જન ધર્મની પ્રરૂપણા વડે તેમને પ્રતિબંધીને દીક્ષા આપી. . Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧eo બાદ યોગો દ્વહન કરાવીને તેમને સિદ્ધાંતના પારગામી કર્યા. શિવદાસનું જિનેશ્વરસૂરિ એવું નામ આપ્યું. એક દિવસ શ્રીજિનેશ્વર મુનિએ પોતાના ગુરુને કહ્યું. હે સ્વામિન્ ! જો ગુર્જર દેશમાં જવાય તે બહુ ભારે ધમની ઉન્નતિ થાય. ગુરુ બોલ્યા, ગુર્જર દેશમાં આચારહીન એવા અસંયમી ચિત્યવાસીઓને બહુ પ્રચાર છે અને તેઓ ઉપદ્ર કરે છે, તેથી ત્યાં જઈ શકાતું નથી. ફરીથી જિનેશ્વરમુનિએ કહ્યું, હે સ્વામિન્ ! ચૂકા(જુ) ના ભયથી શું વસ્ત્રનો ત્યાગ કરવો ઉચિત છે? માટે મને અને બુદ્ધિસાગર આચાર્યને ત્યાં જવા માટે આપ આજ્ઞા - આપો. બાદ ગુરુશ્રીએ પણ તેમનું વચન સાંભળી બંનેને આચાર્ય પદવી આપીને ગુર્જરદેશમાં વિહાર માટે આજ્ઞા આપી. • ગુરુનું વચન અંગીકાર કરી તે બંને આચાર્યો પણ ગુર્જરદેશમાં વિહાર કરવા લાગ્યા. તેમજ ગુરૂશ્રીએ કલ્યાણમતી સાધવીને પ્રવર્તિની પદે રથાપન કરી. - હવે શ્રી વર્ધમાનસૂરિની પાટે ચાળીશમા શ્રી જિનેશ્વરસૂરિ થયા. વળી તે સૂરિ, બુદ્ધિસાગર આચાર્યની સાથે મરૂદેશમાંથી વિહાર કરતા અનુક્રમે ગુજરદેશમાં પાટણ નગરની અંદર આવ્યા. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ ત્યાં દુર્લભરાજ નરેશને શિવશર્મા નામે બ્રાહ્મણ પુરોહિત પિતાને માતુલ (મામ) રહે છે તેને ઘેર ગયા. બાદ તે બ્રાહ્મણ ઘણા છાત્રો (વિદ્યાથીઓ)ને તર્કવ્યાકરણદિક શાસ્ત્રોનો અભ્યાસ કરાવતા હતા. તેમાં એક વેદપદને અશુદ્ધ અર્થ સમજાવતો હતે. તે સાંભળી શ્રીજિનેશ્વરસૂરિએ કહ્યું, હે વિદ્વાન ! આ પદને અર્થ આ નથી. તમે કેમ આવું અશુદ્ધ ભણાવો છે ? ત્યારે બ્રાહ્મણ બે- તમને વેદાર્થનું જ્ઞાન કયાંથી? અને જે જાણતાં હોવ તે તમે જ આ પદનો અર્થ કહો. એ પ્રમાણે પુરોહિતનું વચન સાંભળી ગુરુશ્રીએ જે જે એના સંદેહ હતા, તે સર્વે દૂર કરી નાખ્યા. પછી સંતુષ્ટ થઈ પુરોહિત બેલ્યા. આપનું નિવાસ સ્થાન ક્યાં છે? આપના પિતાશ્રીનું નામ શું ? ગુરૂશ્રીએ જણાવ્યું કે, વારાણસી નગરી અમારું સ્થાન છે અને સેમ બ્રાહ્મણ પિતા છે. તે સાંભળી પુરોહિતે જાણ્યું કે, આ તો મારા (ભાણેજ) છે, ત્યારબાદ તેણે બહુ માનપૂર્વક તેમને પોતાના ઘેિર રાખ્યા. | બાદ તે વાર્તા ચિત્યવાસી લોકેના જાણવામાં આવી, એટલે તેઓ પિતાના મનમાં વિચાર કરવા લાગ્યા. જિનેશ્વરસૂરિ અહીં આવ્યા છે. વળી તેઓ સંવેગ રંગમાં Page #107 -------------------------------------------------------------------------- ________________ १०२ બહુ જ ભીંજાયેલા છે અને આપણે તે શિથિલ તેમજ આચારહીન છીએ. માટે કઈ પ્રકારે એમને આ નગરમાંથી વિદાય કરવા જોઈએ. અન્યથા આપણી બહુ નિંદા થશે. એમ વિચાર કરી કેટલાક ચિચેવાસી એકઠા થઈ દુર્લભરાજની પાસે ગયા અને તેમણે કહ્યું. " મહારાજ! આપના આ નગરમાં દિલ્હીથી ચાર લોકો આવેલા છે અને તેઓ આપના પુરોહિતને ત્યાં રહેલા છે. એ પ્રમાણે તેમનું વચન સાંભળી રાજાએ પુરોહિતને લાવીને પૂછ્યું. તમારે ત્યાં ચાર આવ્યા છે, એમ અમારા સાંભળવામાં આવ્યું છે. પુરોહિતે કહ્યું હે રાજન્ ! મારે ત્યાં તે શુદ્ધ આચારવાળા સન્માર્ગ સંચારી મુનીશ્વરો આવેલા છે. ચાર તે નથી આવ્યા. પરંતુ જે કંઈપણ તેમને ચાર કહેતા હોય તેઓ જ ચાર હશે. પુરોહિતનું વચન સાંભળી રાજાએ તેમને આચાર જોવા માટે શ્રીજિનેશ્વરસૂરિને પિતાની પાસે બેલાવ્યા. ગુરૂમહારાજ ત્યાં પધાર્યા. સભાની અંદર પાથરેલા આસ્તરણને દૂર કરી રહરણ (ઘા) વડે ભૂમિને શુદ્ધ કરી ઈર્યા પથિકી કર્યા પછી પોતાની કંબલ પાથરીને તેઓ બેડા. | સદગુરૂને આચાર જોઈને રાજાના હૃદયમાં બહુ આનંદ થયો અને તેણે કહ્યું કે, સન્માધારક મુનિએ આવા જ હોય છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ રાજાએ એમનાથી વિરૂદ્ધ એ ત્યવાસીઓને આચાર જોઈ ગુરૂ મહારાજને મુનિઓને આચાર પુછયે. શ્રી જિનેશ્વરસૂરિએ કહ્યું કે, અમે મુખથી શું કહીએ ? દેવાધિષ્ઠિત એવો સરસ્વતી ભાંડાગાર આપના ત્યાં રહેલો છે. તેમાં સમસ્ત મતનાં સ્વરૂપ દર્શક પુસ્તકે રહેલાં છે, તે પુસ્તકાલયમાંથી એક પુસ્તક મંગાવે. રાજાએ પણ પુસ્તક મંગાવ્યું. દશવૈકાલિક નામનું પુસ્તક લઈ તેઓ રાજસભામાં આવ્યા. ગુરૂશ્રીએ કહ્યું કે, આ પુસ્તક આ ચૈત્યવાસીઓના હાથમાં આપો. તેઓ જ વાંચશે. પછી તેઓ વાંચવા લાગ્યા. વાંચતાં વાંચતાં સાધુના આચારનાં પત્ર આવ્યાં. તે છેડી દઈને આગળ ઉપર વાંચવા લાગ્યા. ગુરૂશ્રી બેલ્યા, રાજસભામાં દિવસે ચોરી થાય છે. રાજાએ પૂછયું કેવી રીતે ? ગુરૂએ કહ્યું, આ લે કે એ વાંચતાં પત્ર મૂકી દીધાં. રાજાએ કહ્યું, એમ હોય તે તમે જ વાંચે. ગુરૂ મહારાજે કહ્યું, એમાં અમારું કામ નથી. પક્ષપાત રહિત એવા બ્રાહ્મણ પાસે વંચાવે. બ્રાહ્મણોને પુસ્તક આપ્યું એટલે તેઓએ યથાર્થ રીતે વાંચી સંભળાવ્યું. તે સમયે શાસ્ત્રસંમત આચારના અવલેકનથી શ્રી જિનેશ્વરસૂરિને ઉદ્દેશી “એ અતિખર છે એ પ્રમાણે રાજાએ તેમની સ્તુતિ કરી. Page #109 -------------------------------------------------------------------------- ________________ - ૧૦૪ ત્યાંથી જ તેમને ખરતર બિરૂદ પ્રાપ્ત થયું. તેમજ ચૈત્યવાસીઓને પરાજય થવાથી “કુંબલ” એવી સંજ્ઞા થઈ. આ પ્રમાણે સુવિહિત પક્ષધારક શ્રી જિનેશ્વરસૂરિ વિક્રમ સંવત ૧૦૮૦માં ખરતર બિરૂદ ધારક થયા. તેમજ વળી એક દિવસ મરૂદેવા સાધવીએ ચાળીશ દિવસ સુધી અનશનવ્રત ગ્રહણ કર્યું, પ્રાંત સમયમાં શ્રી જિનેશ્વસૂરિએ નિર્જરા કરાવતાં તે સાદેવીએ કહ્યું કે, તમારું પોતાનું આગામી ઉત્પત્તિસ્થાન અમને જણાવજે. ત્યારબાદ મરૂદેવા સાધ્વી ગુરુનું વચન સ્વીકારીને કાળ કરી દેવલોકમાં ગયાં અને દેવપણે ઉત્પન્ન થયાં. ' બાદ એક દિવસ તે દેવ સીમંધર સ્વામીને વંદન કરવા માટે નીકળ્યા, તે સમયે તેણે બ્રહ્મશાંતિ નામે યક્ષને કહ્યું કે, તારે શ્રી જિનેશ્વરસૂરિની પાસે જઈને મ, સ, ટ, સ, ટ” આ પાંચ અક્ષરો કહેવા એમને અર્થ ગુરૂશ્રી પોતે જ જાણશે. તે સમયે યક્ષ સૂરિશ્રીની પાસે આવ્યો અને તે દેવના કહ્યા પ્રમાણે તેણે પાંચ અક્ષરો કહ્યા. બાદ ગુરૂ મહારાજે તેમને અર્થ કહ્યો, તદ્યથા– નવી ના ઝાં, गणिनी जा आसि तुम्ह गच्छम्भि । सग्गम्मि गया पढमे, તેવો ના મીત્રો ? - Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૫ टक्कलयम्मि विमाणे, दोसागर आउसो समुप्पन्ना। समणेसस्सजिणेसर ર ા સંક્રાણુ || ૨ | टक्कउरे जिणवंदण-निमित्तमिह आगएण देवेण । चरणम्मि उजमो तो, काययो किं च सेसेहिं ? ॥३॥ તમારા ગ૭માં મરૂદેવી નામે જે ગણિની હતી, તે સાધ્વી પ્રથમ દેવલોકમાં ગયેલી છે અને ટક્કલ નામે વિમાનમાં બે સાગરોપમ આયુષધારી મહદ્ધિકદેવ છે. એ પ્રમાણે શ્રમણોના અધિપતિ એવા શ્રી જિનેશ્વરસૂરિને કહેવું એમ અહીંયાં ટફકપુરમાં શ્રી જિનવદન માટે આવેલા તે દેવે કહેવરાવ્યું છે. માટે ચરિત્રને વિષે તમારે ઉદ્યમ કરે. અન્ય સાધનથી શું થવાનું છે? આ પ્રમાણે મહાજ્ઞાની એવા શ્રી જિનેશ્વરસૂરિ પ્રાંતમાં અનશન કરી સ્વર્ગલેકમાં ગયા. વળી કેટલાક આચાર્યો વિક્રમ સંવત ૧૮૨૪ માં આ શ્રી જિનેશ્વરસૂરિથી જ ખરતર ગછની ઉત્પત્તિ માને છે. પરંતુ કેટલાક અન્ય આચાર્યો આ મતને માનતા નથી. કારણ કે જિનેશ્વરસૂરિ વિક્રમ સં. ૧૦૨૪માં વિદ્યમાન હતા, તે જ સાબીત કરવું મુશ્કેલ છે. વિ૦ ૧૦૮૦માં તેમણે અષ્ટકવૃત્તિ રચેલી છે. તેમાં પોતે જણાવ્યું છે કે વિ૦ ૧૦૮૮ માં તેમણે જ પોતાના શિષ્ય અભયદેવ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સુરિને આચાર્ય પદ આપેલું છે. તે સર્વ સૌંમત અને પ્રસિદ્ધ છે. હવે આથી પહેલાં ૨૪ નુ` વર્ષ ઘણું અંતર પડી જાય છે, તે સમયે તેમની વિદ્યમાનતાના સભવ લાગતા નથી. વળી વિ૦ ૧૦૮૮ માં તેમને ખરતર બિરૂદ મળેલુ છે. ૧૦૨૪ માં તેમને ખરતર બિરુદ જ મળ્યું. નહેાતું અને તે બિરૂદના આપનાર દુર્લભરાજનુ તે સમયમાં રાજ્ય પણ હતું નહીં, માટે એ વાત સત્ય મનાતી નથી. તેમજ શ્રી જિનેશ્વરસૂરિએ તથા તેમના શિષ્ય જિનચંદ્ન અને અભયદેવ વિગેરે આચાર્યએ ઘણા ગ્રંથા રચેલા છે. હાલમાં પણ તે ઉપલબ્ધ થાય છે તેમજ વિદ્યમાન બહુ વિસ્તારથી લખાયેલા પ્રશસ્તિ ગ્રંથ પણ છે. તે પૈકી એક પણ ગ્રંથમાં ખરતર ગચ્છના ઉલ્લેખ જોવામાં આવતા નથી. જો એ જ પાતે ઉત્પાદક હાય તા તેમાં ઉલ્લેખ અવશ્ય આપેલા હાય. વળી સત્ર ચંદ્રકુલના ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે. તે જ પ્રમાણે અષ્ટકવૃત્તિમાં ગ્રંથકર્તા પેાતે જ લખે છે કે— છૂટે.સ્ત્રીવર્ધમાનસ્ય, નિઃસંચવિદ્યારિનઃ । हारिचारित्रपात्रस्य, श्रीचन्द्रकुलभूषिणः ॥ १० Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ पादम्भोजद्विरेफेण, श्रीजिनेश्वरसूरिणा । अष्टकानां कृता वृत्तिः, सच्चाऽनुग्रहहेतवे ॥२॥ પ્રતિબ’ધરહિત વિહાર ઉત્સુક, મનેાહર ચારિત્રના પાત્રસમાન અને શ્રી ચદ્રકુલ ગચ્છમાં અલકાર સમાન શ્રી વર્ધમાનસૂરિના ચરણકમલમાં ભ્રમરસમાન વત્તનર શિષ્ય શ્રી જિનેશ્વર સૂરિએ અષ્ટકાની વૃત્તિ પ્રાણીઓના અનુગ્રહને માટે નિર્માણ કરેલી છે. વળી ખરતરગચ્છની ઉત્પત્તિ તા વિક્રમ સંવત્ ૧૨૦૪ માં શ્રી જિનદત્તસૂરિથી જ શરૂ થયેલી છે, તે સૂરિના સ્વભાવ બહુ અભિમાનથી ઘેરાયેલેા હતેા અને લેાકેા એમને શાસ્ત્રના વિષય પૂછતા હતા, ત્યારે તે બહુ પ્રચંડ થઇ ઉત્તર આપતા હતા, તે ઉપરથી લેાકેામાં ‘ખરતર' એવી પ્રસિદ્ધિ થઈ અને પેાતે પણ તે પ્રમાણે તેના સ્વીકાર કરી લીધેા છે. આ વૃતાંત્ત શ્રી જિનવલ્લભસૂરિએ ગણધર સાર્ધ શતક રહેલું છે, તેની ઉપર જિનપતિસૂરિના શિષ્ય સુમતિગણીએ વૃત્તિ રચેલી છે, તેની અંદર સ્પષ્ટ જણાવ્યુ છે, તેમજ અન્યત્ર પણ તે હકીકત જણાવી છે. હવે પ્રસ્તુત બ'ને આચાર્યની કૃત્તિ વિષયમાં વિચાર કરીએ તેા પ્રથમ શ્રી જિનેશ્વરસૂરિએ રચેલા ગ્રંથા નીચે મુજબ છે. ઝીજાવતીદ્દથા, આ ગ્રંથની પ્રશસ્તિમાં પણ મધુર શબ્દોથી આપેલુ' છે. લીલાવતીનું વર્ણન પ્રસ્તુત Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શ્રી હેમચંદ્રાચાર્ય પણ કાવ્યશાસનની ટીકામાં પદ્યમય કથાના ઉદાહરણ પ્રસંગે લખે છે કે-“રિત પશ્ચમચી ચથા જીવતી” અપૂર્વ અર્થ બાધક પદ્યબંધ એક લીલાવતી કથા છે. આ પ્રમાણે લીલાવતીનું તેમણે ત્યાં સ્મરણ કર્યું છે. - બીજો રિમદાષ્ટકૃત્તિ નામે ગ્રંથ કરેલ છે. આ ગ્રંથ જાવાલિપુરમાં વિક્રમ સંવત્ ૧૦૮૦ માં નિર્માણ કરેલ છે, તે જ પિતે પ્રશિસ્તમાં જણાવે છે કે समानामधिकेऽशीत्या, सहरी विक्रमाद् गते । श्रीजावालिपुरे रम्ये, वृत्तिरेषा समापिता ॥१॥ વિક્રમ સંવત્ ૧૦૮૦માં ભવ્ય એવા જાવાલિપુરમાં આ વૃત્તિ સમાપ્ત કરી છે. ત્રીજે– પં . ચેાથે ગ્રંથ શ્રી વીરચરિત્ર, પાંચમે થારના , છો કૃત્તિવ (ત્તિહિત) પ્રમાઢક્ષણ, આ છ ગ્રંથ શ્રી જિનેશ્વરસૂરિકૃત હાલમાં ઉપલબ્ધ થાય છે. તે સિવાય બીજો કોઈ પણ ગ્રંથ આજ સુધીમાં મળી આવ્યું નથી. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિએ બુદ્ધિસાગર વ્યાકરણ રચેલું, તે સિવાય તેમને રચેલે અન્ય કોઈ ગ્રંથ આજ સુધી જોવામાં આવ્યો નથી, તેમજ સાંભળવામાં પણ આવ્યો નથી. વળી પિતાની વંશપરંપરાનું વર્ણન કર્યા બાદ પ્રસ્તુત ગ્રંથકર્તા (ધનેશ્વર મુનિ) એ સુરસુંદરી ગ્રંથને Page #114 -------------------------------------------------------------------------- ________________ . ૧૯ નિર્માણ સમય અને તે કયા સ્થાનમાં ર વગેરે હકીકત. એક ક્લોથી જણાવેલી છે. જેમ કે"तेसिं सीसवरो धणेसरमुणी एयं कहं पायडं, चड्डावल्लिपुरीठिी सगुरुणा आणाए पाढंतरा। कासी विक्कमवच्छरम्मि य गए बाणंकसुन्नोडुपे, मासे भद्दवए गुरुम्मि कसिणे वीया धणिहादिणे ૨૪ શ્રી જિનેશ્વરસૂરિ તથા બુદ્ધિસાગર સૂરીશ્વરના શિષ્ય ર્ય શ્રીમદ્દ ધનેશ્વરમુનિએ પોતાના ગુરૂશ્રીની આજ્ઞાથી થાવદ્વિપુરીમાં રહીને વિક્રમ સંવત્ ૧૦૫ ની સાલમાં ભાદ્રપદ કૃષ્ણદ્વિતીયા ગુરૂવાર અને નિષ્ઠા નક્ષત્રના દિવસે પાઠાંતરરૂપ આ સુરસુંદરી કથા સ્પષ્ટ ભાવાર્થમાં નિર્માણ. કરી છે. - આ ઉપરથી ગ્રંથકર્તાને વિદ્યમાન સમયને નિર્ણય થઈ આવે છે, હવે તે સંબંધી કહેવાનું કંઈ બાકી. રહેતું નથી. વળી આ સિવાય ગ્રંથકર્તાનું જીવનવૃત્તાંત તથા. જન્મસ્થલાદિક કિંવા પોતે રચેલા અન્ય ગ્રંથના નિર્ણય સંબંધી પ્રાચીન અન્ય ગ્રંથકારની માફક આ ગ્રંથકારે પણ કેઈ ઠેકાણે ઉલેખ આપ્યો નથી. તેમજ તેમના સમાનકાલિક અથવા પાશ્ચાત્ય કોઈપણ વિદ્વાને તેની શોધ. કરી તે બાબત જણાવી નથી. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ કારણ કે પ્રાચીન મહાત્માઓની એવી પદ્ધતિ હતી કે, ફલને ઉદ્દેશી સિદ્ધાંતનું અવલંબન લઈ વસ્તુસવરૂપ માત્રનું તેઓ પ્રદર્શન કરવામાં તાત્પર્ય માનતા હતા, તેમાં પણ આત્મશ્લાઘાને મેટું પાપ માનતા હતા. જેથી તેઓ સ્વકીય ઈતિહાસ લેખનનું કાર્ય સાધારણ માનતા હતા તેમજ તસમાનકાલિક અન્ય પંડિતો પણ આત્મતરફ દષ્ટિવાળા તેવા ગૌરવને અસ્થાન આપતા હતા. અન્યાન્ય, વિષયની માફક તે સમયે પ્રાચીન વૃત્તાંત વિષયમાં પ્રાચીન વિદ્વાનને નામ કલાઘાદિક વિવેચનસંબંધી અનાદર હતા. વળી હાલમાં પાશ્ચાત્યવિદ્વાનનું લક્ષ્ય તે તરફ દેરા છે. પરંતુ તેને જાણવાનાં સાધને નહીં મળવાથી તેઓ અટકી પડે છે. અર્થાત્ ઉભયમાં સમાનતા આવી - રહે છે. વળી પ્રસ્તુત ગ્રંથકારે આ ગ્રંથનું “કુરકું ? કથા એ પ્રકારે જે નામ આપ્યું છે તે યથાર્થ ઘટે છે. જોકે અહીંયાં– श्लोकैवंशं तु संक्षेपात् , कवियत्र प्रशंसति । मुख्यार्थस्यावताराय, भवेद्यत्र कथान्तरम् ॥१॥ - परिच्छेदो न यत्र स्याद्, न स्याद्वालम्भकः क्वचित् । શિયાના. તમને, निवनीयोचतुष्पदीम् ॥२॥ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ જે ગ્રંથની અંદર કવિએ સંક્ષેપથી કેવડે વંશનું પ્રશંસાપૂર્વક વર્ણન કરેલું હોય, તેમજ મુખ્ય અર્થના અવતરણ માટે કથાંતરને ઉદ્દેશ કરવામાં આવે, વળી જેની અંદર પરિચછેદ અથવા કેઈ ઠેકાણે લંભક હોય નહીં, તેને કથા કહેવામાં આવે છે અને તેને મધ્યભાગમાં ચતુપદીનું નિબંધન કરવામાં આવે છે. આ પ્રમાણે અગ્નિપુરાણમાં કહેલું કથાનું લક્ષણ સંપૂર્ણપણે ઘટતું નથી. પરંતુ કેટલાક અંશે તે ઘટે છે. તેમજ ધીરાતના ન ઘેન ના સમાજ કથા, ધીર અને શાંત ગુણું જેમાં નાયક હોય, તેમજ ગદ્ય અથવા પદ્યવડે સર્વ ભાષામાં વર્ણવેલી કથા કહેવાય, અહીં નાયક શબ્દ ઉપલક્ષણ માત્ર મૂકવામાં આવેલો છે. તેથી નાયિકા પણ લઈ શકાય છે. આ કથાની અંદર સુરસુંદરી નાયિકા છે. આ પ્રમાણે શ્રી હેમચંદ્રાચાર્યકૃત કાવ્યાનુશાસનમાં સ્પષ્ટ કથા લક્ષણ બતાવ્યું છે. તે લક્ષણ અહીં સંપૂર્ણ રીતે લાગુ પડે છે. માટે આ ચરિત્રને કથા નામ આપ્યું છે, તે યથાર્થ છે. આ ગ્રંથકારે પોતે પ્રારંભમાં “વો વેપાર, ૬ તું ગુજુરી નામ”. વૈરાગ્યને ઉત્પન્ન કરનારી સુરસુન્દરી નામે કથાને હું કહીશ, તેમજ દરેક પરિની સમાપ્તિમાં Page #117 -------------------------------------------------------------------------- ________________ - ૧૧૨ સુરસુરીનામg, જહાણ પરમ પરિબો . આ પ્રમાણે કથાને નિર્દેશ કરેલો છે. વળી આ ગ્રંથકર્તાએ સામાન્ય વિશેષને ભેદ છેડી દઈને અહી કથા વ્યપદેશ કરેલ છે, તે ઉચિત છે. તેમજ આ પદ્યબંધ ગ્રંથમાં સેળ પરિછેદ આપેલા છે અને દરેક પરિચ્છેદમાં અઢીસે ગાથાઓ રહેલી છે. માત્ર છેવટના સેળમા પરિચછેદમાં એક ગાથા વધારે અપવાદ તરીકે આપેલી છે. દરેક પરિચ્છેદમાં સમાન ગાથાઓ રાખી છે. તેવા વક્તવ્યને ઉદ્દેશ નહોતે કે સર્વત્ર સરખી ગાથાઓ જ રાખવી, પરંતુ સ્વાભાવિક આ પ્રમાણે પ્રબંધ રચવામાં આવ્યો છે. વળી આ સંપૂર્ણ ગ્રંથ આર્યાછંદથી રચવામાં આવ્યા છે. માત્ર દરેક પરિચ્છેદના અંતમાં ભિન્ન ભિન્ન વૃત્ત આપવામાં આવ્યાં છે. તેમજ કઈ કઈ સ્થળે પરિછેદની અંદર પણ વિશેષ વર્ણની અપેક્ષાએ ભિન્ન વૃત્તને વ્યવહાર કર્યો છે. નિયમિત ગાથાઓથી વર્ણન કરતા આ કવિની કવિત્ર શક્તિ કેટલી છે? કે–વિસ્તારથી વર્ણન કરવા લાયક વસ્તુને કેઈ ઠેકાણે સંક્ષેપ કર્યો નથી. તેમજ સંક્ષેપથી વર્ણન કરવા લાયક વસ્તુને વિસ્તાર પણ કર્યો નથી. કાવ્યને જીવન આપનાર રસને કેઈ સ્થલે અપકર્ષ પણ કર્યો નથી. ' Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ એ પ્રમાણે પ્રસ્તુત ગ્રંથકર્તાની કવિત્વ શક્તિ સહૃદય પુરૂષોને આનંદ આપ્યા સિવાય રહે તેમ નથી. વળી આ સુરસુ દરી ચરિત્રને કાવ્યત્વ લક્ષણ ઘટે કે કેમ ? તે વિચારમાં-ગોી સત્તુળો સાજ્જારૌ શવ્વા દ્રાવ્યમ્ દોષથી વિમુક્ત, ગુણયુક્ત અને અલકાર સહિત એવા શબ્દ તથા અની ઘટના જેમાં રહેલી હાય તે કાવ્ય કહી શકાય, એમ કાવ્યાનુશાસનમાં શ્રીમદ્ હેમચ’દ્રસૂરિએ કહેલું છે. साधुशब्दार्थसन्दर्भ, गुणालङ्कारभूषितम् । स्फुटरीतिरसे - ' વેત વાક્યમ્ । શબ્દ અને અર્થોના સંદ` જેમાં સમ્યક્ પ્રકારે રચેલા હાય, ગુણ તથા અલકારાથી વિભૂષિત અને સ્ફુટ રીતે રસાથી ભરપૂર જે હાય તેને કાવ્ય કહી શકાય, એમ વાગ્ભટાલ કારમાં વાગ્ભટ કવિએ કહ્યું છે. "निर्दोषं गुणवत् काव्य, - मलङ्कारैरलङ्कृतम् । રમાન્વિત વિવત્, જાતિ પ્રીતિ પવિવૃત્તિ ।।।” નિર્દોષ તેમજ ગુણાનુસારી, અલકારાથી વિભૂષિત અને રસસહિત એવા કાવ્યને રચનાર કવિ લેાકેામાં કીર્તિ અને પ્રીતિને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ચંદ્રાલેાકમાં પીયૂષવર્ષ પંડિતે કહેલું છે. “તોષી રાજુથી સમુળાવનહતી પુનઃવાવ' દોષ રહિત તેમજ સગુણ એવા શબ્દ અને અથ હાય વળી પ્ર. ૮ Page #119 -------------------------------------------------------------------------- ________________ અલંકારરહિત હોય તે પણ તે કઈ સ્થળે કાવ્ય કહી શકાય, એમ કાવ્યપ્રકાશમાં મમ્મટભટ્ટનું મંતવ્ય છે. काव्यशब्दोऽयं गुणालङ्कारयुक्तयोः शब्दार्थयोर्वर्त्तते" આ કાવ્ય શબ્દ ગુણ અને અલંકાર સહિત શબ્દ તથા અર્થ માં પ્રવર્તે છે એમ કાવ્યાલંકારની વૃત્તિમાં વામન ભટ્ટનું કહેવું છે. દવામાં વાર થ” ધ્વનિબંધક જે વાક્ય હોય, તેને કાવ્ય સમજવું. એમ વ્યક્તિવિવેક ગ્રંથમાં મહિમભટ્ટ કહે છે. તેમજ પ્રભાકરાદિક પંડિતાએ કહેલા કાવ્યના સામાન્ય લક્ષણની કેટલાક અંશમાં અહીં સંગતિ થાય છે. પરંતુ મળીયાર્થઘતિપાત્ર શારદામ્” રમણીય અર્થનું પ્રતિપાદન કરનાર જે શબ્દ હેય તે કાવ્ય કહેવાય, એમ રસગંગાધરમાં જગનાથ પંડિતને ઉલ્લેખ છે. વાવ જવામર્જ થ” રસાત્મક જે વાક્ય હોય તેને કાવ્ય કહી શકાય, એમ સાહિત્યદર્પણમાં વિશ્વનાથ કવિરાજને ઉલ્લેખ છે. (ાદાન) તાવાર્થ ઘછિન્ના ઘાવરી” ઈષ્ટાર્થની પ્રતિપાદન કરનારી જેમાં પણ રહેલી હોય તે કાવ્ય કહેવાય છે. એમ કાવ્યાદર્શ માં દંડી કવિને ઉલ્લેખ છે. "रसाऽलङ्कारोपेत सुखविशेष साधनं वा काव्यम् ॥ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૫ રસા અને અલંકારોથી યુક્ત સુખ વિશેષનુ જે સાધન હાય તેને કાવ્ય કહેવામાં આવે છે. એ પ્રમાણે અલકાર શેખરમાં કેશવમિશ્રના ઉલ્લેખ છે. હ્રાવ્ય ક્ષાદ્રિમનું વામ્યમ્ ” જેના વાકયા રસાદિ કથી યુક્ત હાય તે કાવ્ય કહેવાય, એમ અલકાર સૂત્રકારિકા ગ્રંથમાં શૌદ્ધોદનિ પડિતનુ મંતવ્ય છે. આ પ્રમાણે કાવ્યના સામાન્ય લક્ષણૈાથી આ ચરિત્રને કાવ્ય કહેવામાં કાઈ પણ દોષ નથી. વળી પ્રસિદ્ધ કાવ્યેામાં પણ દરેક લક્ષણાના સમન્વય થવા તે ઘણા મુશ્કેલ છે. કારણ કે તેમાં પણ નિત્યાનિત્યાદિ દોષના કવચિત્ સ'ભવ રહી શકે છે. માટે અહાયાં કાવ્યલક્ષણ ઘટવામાં બાધ નથી. તેમજ આ પ્રસ્તુત ગ્રંથને મહાકાવ્ય પણ કહી શકાય, કારણ કે સબંધ જેમાં રચેલા હાય, ધીર અને ઉદાત્ત ગુણવાન સુર અથવા ઉત્તમ કુલવાન્ ક્ષત્રિય નાયક હાય, (અહીં` નાયકના ઉપલક્ષણથી સુરસુંદરી નાયિકા છે.) એક વંશમાં ઉત્પન્ન થયેલા કુલીન રાજાઓનુ... જેમાં વણુન હાય, શૃંગાર, વીર અને શાંતરસ અંગી હોય અને માકીના રસા અગભૂત વર્ણવેલા હાય વિગેરે મહાકાન્યના જે જે ગુણા કાવ્યાનુ શાસનમાં શ્રીમાન્ હેમચંદ્રસૂરિએ કહેલા છે, તે સગુણા આ ચરિત્રમાં રહેલા છે. इति अलम् । Page #121 -------------------------------------------------------------------------- ________________ ', શ્રીવીર સં. ૨૯૫૧ શ્રીબુદ્ધિ સ. ૧ ૧૧૬ સ્થાન તી પાનસર ઝવેરી ભુરીયાભાઈ જીવણુ ના ટાવરહાલમાં. શ્રીવિક્રમ સ’. ૧૯૮૧ ઈસ્વી સન. ૧૯૨૫ જેષ્ઠ સુદિ પંચમી બુધવાર. } ॐ श्राकेशरी यानाथाय नमः ॐ अर्हमहावीर । ॐ शान्तिः ३ લે. અછતસાગર સૂરિ. Page #122 -------------------------------------------------------------------------- ________________ અ નુ ક્રમ વિષય પત્રાંક ૧ પ્રકાશકીય ૨ પ્રસ્તાવના ૩ જીવનચરિત્ર ૪ નિવેદન ૫ અનુક્રમણિકા ૧ મંગલ-સ્તુતિ ૨ ગુરુવંદન ૩ સરસ્વતી-સંસવના ૪ અભિધેય-નિદેશ ૫ ઔચિત્ય ૬ સજજન–સવના ૭ ધર્મપ્રવૃત્તિ-ઉપદેશ ૮ સુર સુંદરી કથા-પ્રબંધ ૯ પ્રવર્તતી કલ્યાણુમતી ૧૦ કુરુદેશ ૧૧ હસ્તિનાપુર ૧૨ અમરકેતુ રાજન ૧૩ ચિત્રકાર ચિત્રસેન ૧૪ ચિત્ર-પ્રદર્શન ૧૫ નૃપમૂરછ ૧૬ ચિત્રસેનને પ્રહાર તથા બંધન ૧૭ બંધન મુક્તિ વિષય પત્રાંક ૧૮ ચિત્રસેનનું નિવેદન ૧૯ ૧૯ ધનવાહન-રાજા ૨૦ ૨૦ કમલાવતી કન્યા ૨૦ ૨૧ સાગર શ્રેષ્ઠિ ૨૦ ૨૨ શ્રેષ્ઠિપુત્ર શ્રીકાન્ત તથા ૨૧ પુત્રી શ્રીકાન્તા ૨૩ શ્રેષ્ઠિ પુત્રી શ્રીકાન્તા અને ૨૧ રાજકન્યા કમલાવતીનું સખીપણું ૨૪ ઉપાધ્યાય સુમિત્રસેન ૨૧ ર૫ મતિસાગર મન્ત્રી ૨૧ ૨૬ વિવાહ વિચાર ૨૨ ર૭ નૈમિત્તિક-આગમન ૨૩. ૨૮ સુમતિ નૈમિત્તિકનું ૨૪ નિમિત્ત કથન ૨૯ રાજા–મસ્ત્રીને-સંવાદ ૨૫ ૩૦ ચિત્ર-દર્શન અને નૃપ- ૨૭ મૂરછ ૩૧ વિવાહ-મહત્સવ ૨૮ ૩૨ ધનવર્મા શ્રેષ્ઠિ ૨૯ ૩૩ શ્રેષ્ઠિપુત્ર-ધનદેવ ૩૦ ૩૪ શ્રેષ્ઠિ પુત્રનું ઉદ્યાન ગમન ૩૧ Page #123 -------------------------------------------------------------------------- ________________ વિષય રૂપ સ્ક્રીન પુરુષ–પૃચ્છા ૬ દીન–પુરુષ થન ૩૭ સિંહ ગુફા-યોગી સમાગમ ૩૮ પાન બીડ્ડ' અને બુદ્ધિ-ભ્રમ ૩૯ દુષ્ટ-વાર્તાલાપ-શ્રવણુ ૩૩ ૪૦ જયસેનની મુક્તિ અર્થે ૩૫ લાખ સુવણુ -મહાર– દાન ૪૧ ધનદેવના મહિમા ૪૨ ઉપાલંભ શ્રવણુ ૪૩ દેશાન્તર-ગમનેચ્છા ૪૪ વિદેશ–ગમન ૪૫ અટવી–પ્રવેશ ૪૬ ઘાટી–પતન ૪૭ ભીલેાની ક્રૂરતા :૪૮ સાથે વ્યગ્રતા પત્રાંક ૩૧ ૩૨ ૩૨ 33 ૩૬ ૩૭ ૩૮ ૩૯ ૪૦ ૪૧ ૪૨ ૪૨ ૪૪ ૪૫ જ ધનદેવનું પરાક્રમ ૫૦ પુરુષાતનને ધિક્કાર ! ૫૧ ધનદેવને પરાજય ૪૬ પર ધનદેવની ઓળખાણું ૪૭ ૫૩ જયસેન કુમારના જીવનદાતા ધનવ ४७ ૫૪ સુપ્રતિષ્ઠના પશ્ચાતાપ ૪૮ ૧૧૮ વિષય ૫૫ વદુરના વસુન્યવીં ૫૬ ધનદેવનુ' આતિથ્ય પત્રાંક ૪૯ ૫૦ ૫૧ પર ૫૯ વર્ષાઋતુ ૫૩ ૬૦ મેધ-ચમત્કાર ૫૫ ૬૧ કમલાવતી–રાણી સાથે ૫૭ રાજાના સંવાદ ૬૨ આકસ્મિક વિદ્યુત્પાત અને રાણીનું મૃત્યુ ૫૭ ધનદેવના વિત ૫૮ સુપ્રતિષ્ઠનું વૃત્તાન્ત ૬૩ નૃપ-વિલાપ ૬૪ મન્ત્રી-પ્રમેાધ ૬૫ નૃપ-શાક ૬૬ કલાભ્યાસ ૬૭ મહાન્તનુ આગમન ૬૮ કીર્તિ ધમ–રાજ ૬૯ રાજકન્યા કલકવતી ૭૦ કનકવતી–વિવાહ ૭૧ રાજાના પ્રેમ ૧૯ ૬૦ ૬૧ ૬૪ ૬૫ ૬૫ ૬૬ દ te ૬૯ ૬૯ ૭૨ સુરથકુમાર ७२ ૭૩ સુપ્રતિષ્ઠનુ અપમાન ૭૪ સુપ્રતિષ્ઠને ક્રોધ ૦૫ સુપ્રતિષ્ઠનુ વિદેશગમન ૭૪ ૭૬ સિંહ ગુફા પલ્લી નિવાસ ૭૪ ७० Page #124 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૯ ૧૧૨ વિષય પત્રાંક ૭૭ સંસાર-વાસને ધિક્કાર ૭૫ હે...ધનદેવ ૭૮ સ્વદેશ–પ્રયાણ ૭૯ દિવ્ય-મણિ ૮૦ વન–પ્રદેશ-પ્રવેશ ૮૧ દિવ્ય-પુરૂષ ૮૨ દિવ્ય-મણિ–પ્રભાવ ૮૦ ૮૩ ઘોર–આપત્તિ ૮૧ ૮૪ વૈતા-પર્વત–વર્ણન ૮૨ ૮૫ પવનગતિ-વિદ્યાધર ૮૪ રત્નસંચય નગર ૮૬ ચિત્રવેગને જન્મ ૮૫ ૮૭ મનહર-ઉદ્યાન ૮૮ મિત્ર–બંધુદત્ત ૮૭ ૮૯ વસંત-વર્ણન ૯૦ જિન-યાત્રા ૯૧ જિન-મંદિર શાન્તિ–સ્નાત્ર દુર ભાનુવેગ-આગમન ૯૩ સ્વપ્ન-દર્શન ૯૪ સ્વપ્ન-ભાવાર્થ ૯૫ મકરંદ ઉદ્યાન ૯૬ મદન–ગૃહ, | ૧૦૦ ૯૭ યુવતી-દર્શન ૧૦૧ ૯૮ ભાનુવેગને પૂરછા ૧૦૨ વિષય પત્રાંક ૯૯ કનકમાલા - ૧૦૩ ૧૦૦ વિરહ-વેદના ૧૦૫ ૧૦૧ દાસી આમ્રલતા ૧૦૭ ૧૦૨ કનકમાલાની સ્થિતિ ૧૦૯ ૧૦૩ હંસિકા સખી ૧૧૦ ૧૦૪ આંદોલન–કીડા ૧૧૧ ૧૦૫ કનકમાલાની વિરહદશા ૧૦૬ સેમલતાને ઉપાલંભ ૧૧૪ ૧૦૭ પત્ર-લેખન ૧૧૫ ૧૦૮ આમ્રલતાનું ૧૧૬ પુનરાગમન ૧૦૯ ચિત્રવેગને સંતાપ ૧૧૮ ૧૧૦ સૂર્યાસ્ત–સમય ૧૧૯ ૧૧૧ ચંદ્રોદય ૧૨૦ ૧૧૨ વાઘનાદ ૧૨૩ ૧૧૩ વિવાહ-મહોત્સવ ૧૨૫ ૧૧૪ ચિત્રવેગની મૂછ ૧૨૬ ૧૧૫ દેવને ઉપાલંભ ૧૨૭ ૧૧૬ આશા-બંધન ૧૨૮ ૧૧૭ ચિત્રમાલા ૧૧૮ અમિતગતિ ૧૩૧ ૧૧૮ દુઃખનું કારણ ૧૩૨ ૧૨૦ સુરવાહન મુનીન્દ્ર ૧૩૨ ૧૨૧ કેવળજ્ઞાન ૧૩૩ ૯૧ ૯૪ ૭ ૧૨૯ Page #125 -------------------------------------------------------------------------- ________________ ન ૧૯૨ ૧૨૦ વિષય પત્રાંક વિષય પત્રાંક ૧૨૨ મુનિ-સ્તુતિ ૧૩૫ ૧૪૫ ચારણમુનિ સુષ ૧૯૦ ૧૨૩ મુનિ-દેશના ૧૩૬ ૧૪૬ રાજ પ્રભંજનની ૧૨૪ રાજ-પ્રશ્ન ૧૩૮ પ્રવ્રયા ૧૦૦ ૧૨૫ કનકમાલાની માગણું ૧૪૦ ૧૪૭ કનકપ્રભનો અવિનય ૧૯૧ ૧૨૬ લગ્ન નિરૂપણ ૧૪૧ ૧૪૮ ચમચંચામાં ૧૨૭ ચિત્રમાલાની ચિંતા ૧૪૨ જવલનપ્રભનું ગમન ૧૯૨ ૧૨૮ કનકમાલાનો પશ્ચાત્તાપ ૧૫૧ ૧૪૯ પ્રભંજન મુનિની ૧૯૪ ૧૨૯ મરણ-સાહસ ૧૫૪ દેશના •••• ૧૩૦ આકાશ–વાણી ૧૫૭ ૧૫૦ જવલનપ્રભુને પ્રશ્ન ૧૯૮ ૧૩૧ લગ્ન મહોત્સવ ૧૬૧ ૧૫૧ રહિણુ વિદ્યા ૧૯૯ ૧૩૨ સ્વપ્ન-અર્થ ૧૬૪ ૧૫ર ભયભીત ચિત્રલેખા ૨૦૦ ૧૩૩ લગ્ન-દિવસ ૧૬૫ ૧૫૩ ચિત્રલેખાનું ૨૦૨ ૧૩૪ દુવિકલ્પ અપહરણ ૧૩૫ આત્મઘાત ૧૭૨ ૧૫૪ વિમોહિની વિદ્યા ૨૦૩ ૧૩૬ પાશ–દ ૧૭૩ ૧૫૫ ચિત્રગતિની મૂઢતા ૨૦૩ ૧૩૭ ઉપદેશ ૧૭૫ ૧૫૬–૧ દમષની પૃછા ૨૦૪ ૧૩૮ વિદ્યાધરેન્દ્ર-હરિશ્ચન્દ્ર ૧૭૯ ૧૫૬ રોહિણું વિદ્યા ૨૦૫ ૧૩૯ પ્રભંજન- ૧૮૦ ૧૫૭ મેદોન્મત્ત હાથી ૨૦૬ બંધુ સુંદરી ૧૫૮ એક યુવતી ૨૦૮ ૧૪. ચિત્રલેખા ૧૮૧ ૧૫૯ ચિત્રગતિની સહાય ૨૦૯ ૧૪૧ ચારણ શ્રમણ સુમુખ ૧૮૨ ૧૬૦ યુવતિને જીવનદાન ૨૧૨ ૧૪ર હરિશ્ચન્દ્ર પ્રવજ્યા ૧૮૩ ૧૬૧ ચિત્રગતિની ચિંતા ૨૧૪ ૧૪૩ રાજા પ્રભંજન ૧૮૪ ૧૬૨ ચિત્રગતિનું પ્રયાણ ૨૧૬ ૧૪૪ રાજકુમાર જવલન- ૧૮૫ ૧૬૩ વિદ્યાધરેજ કનકપ્રભ ૨૦૧૭ : * પ્રભ-કનકપ્રભ ૧૬૪ નગર–શૂન્યતા ૨૧૮ ૧૬૭ Page #126 -------------------------------------------------------------------------- ________________ વિષય ૧૬૫ પ્રિયાના વિરહે પરિભ્રમણ ૧૬૬ ચિત્રગતિનું વૃત્તાંત ર૪૧ ૨૪૪ ૧૬૭ અશાક વાટીકા ૧૬૮ પ્રભુ જન ખેચર ૧૬૯ ચન્દ્રગતિ વિદ્યાધર ૨૪૬ २४७ ૧૭૦ પ્રભ’જન રાજા તથા ૨૪૭ પત્રાંક ૨૨૪ મેઘનાદમ`ત્રીની દીક્ષાગ્રહણ ૧૭૧ અશનિવેગની ચિંતા ૨૫૦ ૨૫૦ ૧૭૨ રાજપુત્રી પ્રિયંગુ મંજરી ૧૭૩ સખી ધારિણી ૨૫૪ ૨૫૫ ૧૭૪ ૬ દુભી-નાદ ૧૭૫ વણિક શ્રેષ્ઠિ હરિદત્ત ૨૫૬ ૧૭૬ કન્યા સુલાયના ૨૫૭ ૧૭૭ કન્યા વસુમતી સાથે ૨૫૮ પરપુરુષ ૧૭૮ સુદ નાના પાકાર ૨૬૦ ૧૭૯ દિવ્ય-પુરુષ ૨૬૨ ૧૮૦ સુમંગલનું વૃત્તાંત ૨૬૫ ૧૮૧ ધનપતિ વિષ્ણુક ૧૮૨ કેવલી ભગવંત શ્રી દંડ ૨૬૭ વિરતની ધમ દેશના ૨૬૯ ૧૮૩ ધનપતિની પ્રવ્રજ્યા ૨૭૨ ૧૨૧ વિષય પત્રાંક ૨૭૩ ૨૭૫ ૧૮૪ ચન્દ્રાજુ ન-દેવ ૧૮૫ સમુદ્ર દત્ત શ્રેષ્ઠિ ૧૮૬ સુધ`સુરીશ્વર પાસે ૨૭૮ વસુમતિની દીક્ષા ૧૮૭ અણુસણુ કરી વસુમતિ ૨૮૦ સાધ્વી ચન્દ્રાજુ ત દેવની ચન્દ્રપ્રભા નામે દૈવી થઈ ૧૮૮ ચન્દ્રાર્જુન દેવનું ચ્યવન અને ચન્દ્રપ્રભા દેવીને આધાત ૨૮૧ ૧૮૯ વિલાપ ૨૮૨ ૧૯૦ સ્વયં પ્રભા સખીનું ૨૮૫ શાન્ત્યન ૧૯૧ સમ્યક્ત્વ ધર્મોની શુદ્ધિ અર્થે જિન પ્રતિમાની વન્દનાદિ ભક્તિ ૧૯૩ શુભંકર ધ્રુવલી ભગવાન ૨૮૬ રા ૨૯૫ ૧૯૪ ચન્દ્રપ્રભા દેવીના પ્રશ્ન ૨૯૨ ૧૯૫ શાકનું કારણુ ૧૯૬ શાન્તિ સ્નાત્ર મહાત્સવ ૧૯૭ ઉન્મત્ત હાથી ૨૯૭ રા Page #127 -------------------------------------------------------------------------- ________________ - ૧૨૨ પત્રાંક ૧૯૮ પૂર્વભવના પતિની ર૯૯ પ્રાપ્તિ ૧૯૯ મુદ્રિકા ગ્રહણ ૩૦૧ ૨૦૦ વિદ્યાધર અશનિવેગ ૩૦૩ ૨૦૧ નગરની શૂન્યતા ૩૦૫ ૨૨ ગંગાવત નગર ૩૦૬ ૨૦૩ વિદ્યાધર અમિતગતિ ૩૦૭ ૨૦૪ કનકપ્રભરાજાની ૩૦૮ દુર્દશા વિષય પત્રાંક ૨૦૫ લગ્ન-દિવસ ૩૧૦ ૨૦૬ ચિત્રગતિને જાતિ ૩૧૨ સ્મરણ ૨૦૭ ચિત્રગતિનું સ્વ ૩૧૪ પ્રાણપ્રિયા પ્રિયંગુ મંજરીને ઉધન ૨૦૮ વિદ્યા બળ ગર્વિષ્ટ ૩૧૮ નવાહન રાજા Page #128 -------------------------------------------------------------------------- ________________ લેખક શ્રી વિરચિત પુસ્તકોની નામાવલી. ગુજરાતી ૧ આંબાની આગ યાને (ભીમસેન ચરિત્ર) ૨ શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ભા. ૧-૨ ૩ શ્રી કુમારપાલ ભૂપાલ ચરિત્ર ૪ શ્રી સુરસુંદરી ચરિત્ર ભા. ૧-૨ ૫ શ્રી તરંગવતી ચરિત્ર (પ્રતાકારે) ૬ શ્રી અજિતસેન શીલવતી ચરિત્ર (પ્રતાકાર) ૭ શ્રી ચંદ્રરાજ ચરિત્ર (પ્રતાકાર) ૮ શ્રી લઘુ સ્તાત્ર રત્નાકર ૯ શ્રી કલ્પ સુખ ખેાધિકા ૧૦ શ્રી ગીત રત્નાકર (કાવ્ય) ૧૧ શ્રી ગીત પ્રભાકર (કાવ્ય) 99 , "" સંસ્કૃત . સંસ્કૃત .. ગુજરાતી "" (પ્રેસમાં) ત્રીજી આવૃત્તિ (અલભ્ય) "" (પ્રેસમાં) દ્વિતીય આવૃત્તિ પ્રેસમાં અલભ્ય (હવે પછી છપાશે) Page #129 --------------------------------------------------------------------------  Page #130 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર Page #131 --------------------------------------------------------------------------  Page #132 -------------------------------------------------------------------------- ________________ મ‘ગલ-સ્તુતિ ઉત્કૃષ્ટ સાધુતાની પ્રતિજ્ઞા કરી તે જ સમયે કર્યો છે, લાચ જેમણે, એવા શ્રી આદિનાથ ભગવાનના કણ યુગ્મના પાસમાં અમરેન્દ્રના કહેવાથી ધારણ કરેલા કુટિલ એવા કેશ સમૂહ, હૃદયની અંદર રેાકર્યેા છે પ્રવેશ જેના એવા કામદૂત પેાતાની સ્થિતિની પ્રાથના માટે રહેલા હાય તેમ ચાલે છે. અથવા-સુઘટિત એવા અને સ્કંધ ઉપર લુતા છે કેશસમૂહ જેમના, તેમજ સુવણુ સમાન છે. આકૃતિ જેમની એવા શ્રી આદિનાથ ભગવાનની મૂર્તિ, કજલ સહિત દીપશિખાની માફ્ક શેાલે છે. જેમને પ્રણામ કરવાથી વિન્નસમુદાય પણ નિર્મૂલ થાય છે, એવા શ્રી ઋષભદેવ ભગવાનના ચરણકમલને નમ્રભાવથી હું પ્રથમ નમન કરૂં છું. જેઆએ જન્મ સમયે રાગાદિક શત્રુઓને પણ એક સાથે પાઁચત્વ (મરણપણા) ને પમાડયા છે, એવા શ્રી અજિતાદિ જિનેન્દ્રોને હું નમસ્કાર કરૂ' છું. જન્મ થયા બાદ મેરૂગિરિના શિખર ઉપર દેવેદ્રોએ કરેલા જન્માભિષેકના સમયે શક્રેન્દ્રના ક્રુવિલ્પને દૂર કરવા માટે પ્રયત્નશીલ એવા શ્રી જિનેન્દ્ર ભગવાનનું અનંત સામર્થ્ય જોઈ પર્વત અને સમુદ્ર સહિત પૃથ્વી દેવી, રાગાદ્ગિશત્રુઓની સેનાની માફક અત્યંત કપવા લાગી. તેમજ વંદન સમયે જેની અંદર ત્રણે લેાક પ્રતિખિખિત થયેલા Page #133 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર છે એવો શ્રીનિંદ્ર ભગવાનના વિશુદ્ધ ચરણનખને સમૂહ ગર્વિષ્ઠ થઈ કેવલજ્ઞાનની સ્પર્ધાને ધારણ કરે છે. વંદનના સમયે જે જિદ્ર ભગવાનના નિર્મલ એવા - ચરણનામાં પડ્યાં છે પ્રતિબિંબ જેમનાં એવા દે. પોતાના અગીયાર ગુણ-સ્વરૂપને પામી બહુ ખુશ થાય છે. - જેમના ચરણકમલમાં અનેક દેવેન્દ્ર અને નરેન્દ્રોના. સમૂહો મસ્તક નમાવી રહ્યા છે તેમજ મોક્ષગતિને પ્રાપ્ત થયેલા એવા શ્રી સિદ્ધાર્થ રાજાના પુત્ર ચરમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીને હું વંદન કરું છું. દુખે જીતી શકાય એવા કામદેવરૂપ હાથીને વિદારવામાં ઉત્તમ સિંહ સમાન અને શાશ્વત શિવસુખના વિલાસી એવા શ્રીસિદ્ધ ભગવાનને મસ્તક વડે હું નમસકાર કરું છું. ગુરુ વંદન દુઃખે કરી નાશ કરવા લાયક અજ્ઞાનરૂપી અંધકારને ઉરછેદ કરવામાં ગંભીર એવા શ્રીસિદ્ધતિના ઉપદેશક, ધીરવૃત્તિ વાળા અને પાંચ પ્રકારના આચાર પાળવામાં તત્પર એવા શ્રીઆચાર્ય મહારાજને મસ્તક વડે હું વંદન કરું છું. વિષયસુખમાં પિપાસારહિત, સંસારને નિર્મૂલ કરવામાં તત્પર અને સૂત્રાર્થમાં વિશબુદ્ધિવાળા એવા શ્રી ઉપાધ્યાય મહારાજને નિરંતર હું વંદન કરું છું. દુઃખથી વહન કરી શકાય એવા પંચમહાવ્રતરૂપ પર્વતને વહન કરવામાં મહાન સમર્થ અને ગૃહવાસરૂપ Page #134 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર પાશથી મુક્ત થયેલા એવા સર્વ મુનિરાજોને હું શિરસા વંદન કરું છું. સરસ્વતી સ્તુતિ જેણીના ચરણકમલને પામીને અજ્ઞાની પ્રાણીઓ પણ ઉત્તમ જ્ઞાનને પામે છે, તે શ્રી સરસ્વતી દેવી જયકારિણી વર્તે છે. જેમની કૃપા વડે જડબુદ્ધિવાળે એ પણ હું આ ચરિત્ર વર્ણન કરવામાં આનંદપૂર્વક પ્રવૃત્ત થઈશ, તેવા સદગુરુને વિશેષ કરી હું વંદન કરું છું. અભિધેય નિર્દેશ પૂર્વોક્ત પૂજાના પ્રણામ વડે નાશ થયો છે સમસ્ત વિદ્મ સમૂહ જેને એ હું, હવે સંવેગરસ ઉત્પન્ન કરનારી એવી સુરસુંદરી કથાને પ્રારંભ કરું છું. ઔચિત્ય અહીં ખલપુરુષની પ્રાર્થના કરવી પ્રથમ ઉચિત છે, કારણ કે બિલાડીથી ઉંદરની માફક ખલપુરુષથી કવિ લોકે ભય પામે છે. અર્થાત્ તેઓ ડરતા રહે છે. અથવા સેંકડો પ્રાર્થનાઓ કરવા છતાં પણ સ્વભાવથી જ પરકીય દોષ ગ્રહણ કરવામાં ઉસુક મનવાળા એવા ખલપુરુષનું ખલપણું દૂર થતું નથી. પારકાનાં છિદ્ર (દષ=બિલ) ને શોધનાર, દ્વિજીહ (દ્વિધા બાલનાર–એ જીહા વાળો) ખલપુરુષ સર્ષની માફક Page #135 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર કવિઓની પ્રાર્થનાથી પણ પેાતાનું કુટિલપણુ છેાડતા નથી. } પ્રાર્થના કરવા છતાં પણ વક્ર, (કુટિલ-વાંકા) કલુષિત (કૃષિત-શ્યામ) છે હૃદય (મન-મધ્યભાગ) જેનું અને સુવૃત્ત (સદાચાર-ગેાળાકાર)થી રહિત એવા ખલપુરુષ ચંદ્રની માફક દોષ (દૂષણા-રાત્રિ)ના પ્રસંગે પ્રકાશ આપે છે. સુંદર અથવા નિષ્ઠુર એવા કાવ્યામાંથી ખલપુરુષ તા દોષના જ ગ્રાહકેા બને છે. જેમ કે ઊ'ટના મુખમાંથી કાઈપણ સમયે જીરાના સુગંધ નીકલતા જ નથી. જો કે કાન્ય બહુ સુ'દર હોય છતાં પણ તે કાવ્ય દુનના સ‘ગમાં આવી પડયુ' હાય તેા ખુબ તપાવેલા લેાઢાના પાત્રમાં નાખેલા જલખિ દુની જેમ પ્રતિષ્ઠાને પામતું નથી. દુનાને ઉદ્દેશીને કવિજનોએ કરેલી પ્રાર્થનાએ નિષ્ફલ થાય છે. જેમ કે સાકરના રસથી સિચવામાં આવે છતાં પણ લી'મડા પેાતાની કટુતાને છેાડતા નથી. કવિઓએ કથા પ્રબંધ કરવા જ જોઈએ, તેમાં દુનાની શંકા શા માટે કરવી ! કારણ કે યુકા (જી) ના ભયથી પહેરેલુ. વસ્ત્ર કાઢી નાખવું તે અનુચિત જ ગણાય. જો કે દુનાને અસંમત હોય તે પણ કવિએ કાવ્ય કરવું, તેમાં અયુક્ત શુ' છે ? જેમ કે ઘુવડપક્ષીએ સૂર્યને દેખી શકતા નથી, તેથી શુ' સૂર્ય નથી ઉગતા Page #136 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર સજજન સ્તુતિ સજજન પુરૂ વિના પ્રાર્થનાએ પણ કવિઓએ રચેલા કાવ્યમાંથી ગુણને પ્રકાશ કરે છે. જેમ પિતાના સ્વભાવથી જ ચંદ્ર સમગ્ર જગતને ઉજજવલ કરે છે. સજજન પુરૂષ કેઈપણ સમયે નિંદા કરનાર એવા દુર્જનના પણ દોષને ગ્રહણ કરતા નથી. જેમ કુહાડીથી દવા છતાં પણ ચંદન વૃક્ષ તે કુહાડીને સુગંધિત કરે છે. વિરૂદ્ધાર્થ વાળું કાવ્ય પણ સજજનના સંગમાં આવે તે ઉત્તમ ગુણકારી થાય છે. કારણ કે છીપલીના સંપુટમાં પડેલા જળનું પણ મેતી બને છે. હંમેશાં સજજનો પ્રાર્થનાને લાયક હોય છે. તેથી તેઓની અહીં પ્રાર્થના કરીએ છીએ કે, એકાગ્ર મન કરી સુંદર એવા આ ચરિત્રને તમે શ્રવણ કરો. ધર્મ પ્રવૃત્તિ ઉપદેશ ચોરાશી લાખ જીવનિથી ભરેલા, અપાર અને ઘેર એવા આ સંસારમાં, અતિદુર્લભ એવો મનુષ્ય ભવ પામીને ભવ્ય લોકેએ દેવેંદ્ર, ચંદ્ર, નાગેંદ્ર અને નરેદ્રોના સમૂહથી વંદાયેલા એવા શ્રીનિંદ્ર ભગવાને કહેલા શુદ્ધધર્મમાં ઉદ્યક્ત થવું એ ઉચિત છે - તે શુદ્ધધર્મ આંતરિક શત્રઓનો વિજય કરવાથી સિદ્ધ થાય છે. તેમજ રાગદ્વેષને અંતર શત્રુ જાણવા અને તેઓને જય કરવાથી પ્રાણીઓને અવશ્ય સુખ પ્રાપ્ત થાય છે, તેમજ તેમના વશ થવાથી અવશ્ય દુખ થાય Page #137 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર છે. વળી રાગદ્વેષમાં પ્રવૃત્ત થયેલા પ્રાણીઓ અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે, તે માટે તેઓને જય કરવામાં જ વિબુધ જનેએ ઉદ્યમ કરવો. રાગદ્વેષાદિક આંતરિક શત્રુઓનો નાશ કરવામાં તત્પર, શબ્દાર્થ વડે સુંદર એ શ્રી સુરસુંદરી કથાપ્રબંધ પ્રાકૃત ગાથાઓમાં રચેલ છે. તેનું ગુર્જર ભાષામાં વિવેચન કરવામાં આવે છે. બુદ્ધિહીન પુરુષોને બોધ મળે અને બુદ્ધિમાન લોકેનું ચિત્ત રંજન થાય, એ બને એક સાથે કરવા માટે કવિએથી શક્તિમાન થવાતું નથી. અલંકારસહિત યમક ઝમકવાળી વર્ણ ઘટનાથી વિબુધજને પ્રસન્ન થાય છે, તેમજ સ્પષ્ટ અને સુંદર અર્થવાળું કાવ્ય અબુધ લોકોને બેધદાયક થાય છે, જેથી તેઓ બન્નેને એક સાથે રંજન કરવા માટે શક્તિમાન થવાતું નથી. કારણ કે એક પક્ષને ગ્રહણ કરતાં બીજો પક્ષ અવશ્ય નષ્ટ થાય છે. જો કે પોતાના ગુરુશ્રીના ચરણકમળના પ્રસાદથી ઉપમા, શ્લેષ, રૂપક અને વર્ણઘટનાથી સુંદર કાવ્યો. રચવામાં મારી અપૂર્વશક્તિ છે, પરંતુ આ પ્રસ્તુત કાવ્યમાં તેવું અલંકારાદિથી મિશ્રિત વર્ણન કરવામાં આવશે નહીં. માત્ર બાલજીના સુબેધ માટે સ્પષ્ટાર્થવાળી કથા કહેવામાં આવે છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર મહત્તરા–મેટી, પિતાના ગુરુની બહેન તેમજ અલંઘનીય છે વચન જેનું એવાં શ્રી કલ્યાણુમતિ શ્રી નામે પ્રવત્તિનીને કહેવાથી આ કથાને પ્રારંભ કર્યો છે. પરંતુ મેં કવિત્વના ગર્વથી આ પ્રબંધ ર નથી. તે માટે ઉત્કૃષ્ટ અર્થથી સુશોભિત અને સુંદર પદ્યમય આ પ્રબંધ પ્રાકૃત ગાથાઓ વડે વર્ણન કરાય છે. અહીં સુંદર કુલ બાલિકાના કટાક્ષ વિક્ષેપની માફક પ્રસ્તુત કાર્યમાં વિન કરનાર વૃથા બહુ કહેવાનું કઈ પણ પ્રયેાજન નથી. હે સજજને ! આપ સર્વે હાલમાં એકાગ્ર મનવાળા થઈને શ્રવણ કરો. ઊર્ધ્વ લેક અને અધલકની મધ્યમાં રહેલો, બહુ વિસ્તારવાળા, વિબુધ (પંડિત–દેવ)થી ભરપુર સુમેરૂ પર્વતની માફક તિર્યલોક રહે છે. તિર્યશ્લોકની મધ્યમાં એક લાખ જન વિસ્તૃત સર્વત્ર ચારે તરફ સમુદ્રથી વેષ્ટિત અને સુપ્રસિદ્ધ જબૂદ્વીપ નામે દ્વીપ છે. તેના દક્ષિણ ભાગમાં સર્વ પ્રકારની ઋદ્ધિઓથી પરિપૂર્ણ ભરતનામે ઉત્તમ ક્ષેત્ર છે. તેના મધ્યભાગમાં વૈતાઢય પર્વત હોવાથી અતિ વિશાળ દક્ષિણ અને ઉત્તર એવા બે વિભાગ થયા છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર કરદેશ, તે દક્ષિણાઈ ભરતમાં ગંગા અને સિંધુ નદીના મધ્ય ભાગમાં રહેલો, સર્વ વૃક્ષોમાં ક૯૫ વૃક્ષની જેમ સર્વ દેશમાં પ્રધાનપદને પામેલે, ધાન્યના ગુણઓના. ભારથી પીડાતા રાસના શબ્દોથી જેના દિંગત ભાગ ઘનઘોર થયા છે. તેમજ ઘેટાં, ઊંટ, મહિષ, રાસભ અને નાના. પ્રકારના ગેધનાદિકથી સંપૂર્ણ શોભાને આપતે તેમજ નિરંતર વહેતા એવા અનેક જળપ્રવાહોના વિસ્તારને લીધે મનહર ઉદ્યાનેથી સુશોભિત એવાં પુર, નગર અને ગામે જ્યાં અનેક પ્રકારે વિલસી રહ્યાં છે, તેમજ અનેક સંપદાઓ વડે સમૃદ્ધિવાળા સર્વ લોકે વિરાજે છે, તેમજ હમેશાં પ્રમુદિત છે કે જેને વિષે, તેમજ અનેક પ્રકારના ઉત્સવે જ્યાં નિત્ય પ્રવત્તિ રહ્યા છે અને ભય (સિંહાદિજન્ય) તેમજ ડમર-વિધુતપાત અને ઉપદ્રવ વિગેરેથી રહિત છે ગામ જેને વિષે એ કુરનામે. ઉત્તમ દેશ છે. જે દેશના સર્વ માર્ગો નિરંતર ગમનાગમન કરતા વણિકજનેના સમૂહ વડે સદૈવ વસ્તિવાળા રહે છે. તેમજ દરેક રસ્તાઓમાં ચાલતા મનુષ્યોને વન પ્રદેશ કે વસ્તિમાં કંઈ વિશેષપણું દેખાતું નથી, તેમજ સર્વગુણેના સ્થાનભૂત એવા તે દેશમાં એક આશ્ચર્ય Page #140 -------------------------------------------------------------------------- ________________ 11 - - - - - - - વિહાર કરે અમિ સુરસુંદરી ચરિત્ર દષ્ટિગોચર થાય છે કે શ્રોત્ર (કાન-શાક) રહિત છતા પણ સર્વ લોકે લૌકિક વાર્તાઓને સાંભળે છે. વળી જે દેશમાં ગામ વૃદ્ધા–ગામમાં મેટા પુરૂષ અથવા મોટાં ગામો કર રહિત-હાથ વિનાના છે, એ આશ્ચર્ય છે. પરિહારમાં કર એટલે વેરો-(રાજગ્રાહ્ય ભાગ) દેનારા નથી. તેમજ ધર્મવર્જિત મુનિઓ એ આશ્ચર્ય– પરિહારમાં ધમ્મ-ધનુષ રહિત મુનિવરો ધર્મારાધન કરે છે. એવા તે અપૂર્વ દેશનું વર્ણન કરવા કે બુદ્ધિમાન પુરૂષ શક્તિમાન થાય ? હસ્તિનાપુર તે દેશની અંદર અન્ય પુરૂષોએ નહીં ઉલ્લંઘન કરવા લાયક, તેમજ ચારેતરફ મગરના સંચારથી વ્યાકુલ, તથા વિસ્તીર્ણ સમુદ્ર સમાન અગાધ એવી ખાઈથી પરિવેષ્ટિત, શત્રુઓને ભયજનક એવા વિશાલ કિલ્લાની શોભાને લીધે અતિ મનોહર. સુંદર અને મગરની આકૃતિ સમાન તરણેથી વ્યાપ્ત એવા દરવાજાઓ વડે સુશોભિત, જેમના પ્રાંત ભાગો અતિશય નીલ અને બહુ વિસ્તારવાળા અનેક ઉપવનને લીધે અદ્દભુત દેખાવ આપી રહ્યા છે. ઝરૂખા, બારીઓ, અગાસીઓ અને વિચિત્ર ચિત્રથી વિરાજીત વિવિધ પ્રકારના મણિઓથી નિબદ્ધ ભૂમિતલ છે જેમનાં અને તુષાર–હિમસમાન ઉજ્વલ, જાણે તે. Page #141 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર નગરવાસીજનાના યશના ઢગલાએ હાય ને શુ ? એવી હવેલીઆવડે અતિમનેાહર. -૧૨ તેમજ વાણિજ્ય કલામાં બહુદક્ષ એવા અન્ય અન્ય દેશેામાંથી આવેલા અને તે નગરમાં રહેનારા, વણિક લેાકેા હંમેશાં જેમાં વ્યાપાર કરી રહ્યા છે, તેમજ બહુ મૂલ્યનાં સેંકડા કરીયાણાં જેમની અંદર ભરપુર ભરેલાં છે એવી અનેક દુકાનેાથી વિરાજીત. ઉત્તગ-આકાશને સ્પર્શ કરતાં, તેમજ મકરાકાર તારણા તથા પવનથી ઉડતી ઉજજવલ ધ્વજાએ વડે ઉલ્લાસમાન અને અતિ રમણીય એવા દેવમદિરા વડે જેના સુ'દર પ્રદેશે। શે।ભી રહ્યા છે, તેમજ શ્વેતકમલાના સમૂહેાથી વિભૂષિત એવાં અનેક મહાન્ સરાવી. તેમજ સુંદર સેાપાન-પગથીયાંની શ્રેણી વડે ઉતરવાના રસ્તાઓ બહુ સુગપ છે, એવી હજારા વાવડીએ અને ઉત્તમ પ્રકારનાં ત્રિ-ત્રિકાળુ આકૃતિવાળાં, ચતુષ્ક–ચાર માર્ગ, ચવર-અનેક માગ સ્થાન, આરામ-વાટિકા, ઉદ્યાન અને ીઘિકા–ચારે ખાજુથી સેાપાન શ્રેણીથી ઉતરી શકાય તેવા ભવ્ય જલાશયા વડે દરેક પ્રદેશમાં દેવતાઓના ચિત્તને પણ રંજન કરતુ, અન્ય સર્વ નગરામાં મુખ્ય પદને પામેલુ', નગરના સર્વ ગુણા વડે સહિત, દેવપુરી-અમરાવતી નામે નગરીની સ્પર્ધા કરતું શ્રીહસ્તિનાપુર નામે નગર છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩. સુરસુંદરી ચરિત્ર જે નગરની અંદર પ્રિયવાદી લેકે નિવાસ કરે છે. વિરુદ્ધવાદ સ્વપ્નમાં પણ જેમને સ્મૃતિગોચર થતો નથી. ધર્મારાધનમાં જ કેવલ ઈચ્છાવાળા, દાક્ષિણ્ય, દાન અને ભોગ વડે સંપન્ન, તેમજ તેમનું દરેક કલામાં બહુ કુશળપણું વર્તે છે. જે નગરની અંદર અનેક કાર્યોને લીધે ગમનાગમન - કરતા ઘણું જનસમાજને લીધે વિશાલ એવા પણ રાજમાર્ગ બહુ સંકુચિત થઈ જાય છે, જેથી લોકોને સંચાર પણ ઝડપથી થઈ શકતો નથી. વળી જે નગરમાં કરડે ધ્વજપતાકાઓના વિસ્તારથી સઘળા આકાશ માર્ગ એવા તો આચ્છાદિત થઈ જાય છે કે ગ્રીષ્મકાલમાં પણ કે સૂર્યના તાપને જાણી શકતા નથી. તેમજ જે નગરવાસી લોક ગૃહની ભીતિમાં જડેલા અનેક મણીઓની કાંતિને લીધે નિરંતર અંધકારને. અભાવ હોવાથી ગયેલી રાત્રીઓને પણ જાણતા નથી. જે નગરનું અપૂર્વ સૌંદર્ય જોવા માટે હૃદયમાં કૌતુકને ધારણ કરતા ત્યાં આવેલા દેવ એકાગ્ર દૃષ્ટિએ. જેવાથી અનિમેષપણાને પામ્યા હોય ને શું? તેમ દેખાય છે. અતિ સ્વચ્છ અને વેત કાંતિવાળા ઘરની ઉપર સ્થાપના કરેલી અને પવનથી કંપતી એવી ધ્વજાએ સૂર્યના સારથિ-અરૂણને બહુ દૂર ગમન કરવા માટે સંકેત કરતી. હેય ને શું? એમ ફરકે છે. Page #143 -------------------------------------------------------------------------- ________________ “૧૪ સુરસુંદરી ચરિત્ર , જે નગરમાં પાદપ્રહાર તે રંગભૂમિમાં જ દેખાય છે. દંડ તો વ્રજપતાકામાં જ રહ્યો છે, મસ્તક છેદ તે જુવારમાં જ છે, બંધન તે કુસુમના દીટાંમાં જ છે, જેને છેદ તે શાકના ક્ષેત્રમાં જ હોય છે. પંડિતોની પરીક્ષાએમાં પાત્ર અથવા પત્રને વિભેદ રહે છે. વળી સર્વ -ગુણેના સ્થાનભૂત એવા તે નગરમાં એક ખરેખર દોષ દેખાય છે, નિર્દોષ સાધુઓ હંમેશા ગુપ્તિ (કારાગૃહમન, વચન અને કાયરૂપ )માં નિવાસ કરતા દેખાય છે. અમરકેતુ રાજા તે નગરમાં રાજ્યકર્તા, અનેક હાથી, ઘોડા અને રનભંડાર જેની પાસમાં રહેલા છે, શાસ્ત્રોક્ત નીતિ પ્રમાણે વર્તવાથી સર્વ લોકેનાં હદયને રંજન કરતે, પિતાની બુદ્ધિના ઉદયથી સમગ્ર શત્રુ લેકેને વશ કરતા, અનેક યાચકના મનવાંછિત અર્થને પૂર્ણ કરતે, દઢ અને પ્રબલ એવી સ્વભુજાના અતિશય પરાક્રમ વડે અખિલ ભૈરી વર્ગને પરાજીત કરતે, શત્રુઓની સ્ત્રીઓના મુખકમલને સંકુચિત કરવામાં ચંદ્રસમાન, પ્રચંડ પ્રતાપમાં સૂર્યસમાન, સિંહની માફક - શત્રુઓના બળથી અશક્તિ, સમુદ્રની માફક બહુ ગંભીર, ચંદ્રની માફક લોકેના મનને આનંદ આપતે, રૂપમાં કામદેવ સમાન, બુદ્ધિમાં બૃહસ્પતિ સમાન અને હમેશાં આનંદિત ચિત્તવાળે શ્રીઅમરકેતુ નામે રાજા છે. Page #144 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૫ ત્રિવર્ગ ધર્મ, અર્થ અને કામ વડે સારભૂત એવી રાજ્ય લક્ષમીને સારી રીતે અનુભવ કરતા તે રાજાના દિવસો દેવલોકમાં ઈન્દ્રની માફક સુખેથી વ્યતીત થાય છે. ચિત્રકાર ચિત્રસેન કેઈ એક દિવસે તે અમરકેતુ રાજ સભામાં બેઠે હતે. તેવામાં મસ્તકે હાથ જોડી બધુલ નામે પ્રતિહારીદ્વારપાલ ત્યાં આવી વિનયપૂર્વક પ્રણામ કરી કહેવા લાગ્યો કે, હે નરેન્દ્ર! ચિત્રકલામાં બહુ કુશળ એ ચિત્રસેન નામે ચિત્રકાર કુશાગ્રપુર નગરથી અહીં આવેલ છે અને હાલમાં તે આપના દર્શન માટે દ્વારમાં ઉભો છે. એનું હૃદય આપના ચરણકમલનું ધ્યાન કરતું હોય તેમ દેખાય છે. કારણ કે અંદર પ્રવેશ કરવા માટે તે ઘણે જ આતુર થઈ રહ્યો છે, એમ છતાં જેવી આપની આજ્ઞા. તે સાંભળી તરત જ રાજાએ હુકમ કર્યો, જલદી પ્રવેશ કરાવે. દ્વારપાલે તરત જ તેને વિધિપૂર્વક રાજ સભામાં પ્રવેશ કરાવ્યા. ચિત્રકાર વિનયપૂર્વક રાજાની આગળ જઈ પ્રણામ કરી ભૂમિ ઉપર બેઠો. - અમરકેતુ રાજા બોલ્યો, હે ભદ્ર! તું ક્યાંથી આવ્યો છે? તેમજ અહીં મારી પાસે તું શા માટે આવ્યો છે? Page #145 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ચિત્રસેન બોલ્યા, હે નરદેવ ! કુશાગ્રનગરથી હું આવ્યો છું. વિશેષે કરી હું ચિત્રનું કામ બહુ સારી રીતે જાણું છું. ચિત્રકામાં હું પ્રથમ અને અગ્રગણ્ય છું. હે દેવ ! આપને ચિત્રકલા બહુ પ્રિય છે, એમ સાંભળી હું આપની પાસે ચિત્રકલા પ્રગટ કરવા માટે આવ્યો છું. - તે સાંભળી ખુશ થઈ રાજાએ કહ્યું, તારી ચિત્રકલા તું પ્રગટ કર! તે સંબંધી તારું કુશળપણું કેવું છે? તે પ્રત્યક્ષ જોયા વિના અમને કેમ માલુમ પડે? માટે જે તારી પાસે આલેખેલું કેઈ પણ ઉત્તમ ચિત્ર તૈયાર હોય તો તે અમને બતાવ. ચિત્ર પ્રદર્શન ચિત્રસેને પિતાના પાર્શ્વભાગમાં ગોપવી રાખેલી અપૂર્વ એક ચિત્ર પટ્ટિકા એકદમ ખુલ્લી કરી રાજાની આગળ બહુ ખુશ થઈ મૂકી દીધી. તે જોઈ રાજા એકદમ રોમાંચિત થઈ ગયો અને તે પટ્ટ ઉપર લખેલા અનેક પ્રકારના વર્ણથી વિરાજીત, સપ્રમાણ રેખાઓથી વિશુદ્ધ, અભિનવ યૌવનકલાને પ્રાપ્ત. ઉત્તમ સ્વરૂપ વડે સુશોભિત, અત્યંત મને હસ આકૃતિનું મુખ્યસ્થાન અને નૂતન સ્તનેને સમારંભ જેમાં ખીલી રહ્યો છે એવા અપૂર્વ કન્યાના સ્વરૂપને એક દષ્ટિએ જેવા લાગ્યા. Page #146 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૭ તે જોઈ રાજા પોતાના મનમાં વિચાર કરવા લાગ્યું કે, આ ચિત્રકાર ખરેખર ચિત્રકલામાં બહુ કુશળ છે. કારણ કે આવું અપૂર્વરૂપ તેણે લખેલું છે. ત્રણ લોકમાં પણ આવા સ્વરૂપવાળી સ્ત્રી હોય નહીં એ વાત નકકી છે, એવું મારું મંતવ્ય છે. પરંતુ પોતાની નિપુણતાને લીધે અદષ્ટ રૂપવતી એવી આ સ્ત્રી તેણે ચિતરેલી છે. આવી દીવ્યકાંતિવાળી કન્યા કદાચિત હોય પણ ખરી અને જે હોય તે તેના સમાગમ વિના આ સમગ્ર મારું રાજ્ય પણ કૃતાર્થ ગણાય નહીં. એમ વિચાર કરતાં રાજા તત્કાલ કામદેવના બાણને સ્વાધીન થઈ ગયે. પોતાનું આત્મભાન પણ ભૂલી ગયો. કેવળ ચિત્રમાં જ તેનું ચિત્ત દોરાઈ ગયું. નૃપમૂચ્છ. " ક્ષણ માત્રમાં તે વિચારમૂઢ બની ગયા. નેત્ર મીચાઈ ગયાં. જોતજોતામાં તે અમરકેતુ રાજા સિંહાસન ઉપરથી મૂર્શિત થઈ નીચે ગબડી પડયો. સભાની અંદર હાહાકાર થઈ રહ્યો. સર્વ સભ્યજને આકંદ કરતા ઉભા થયા. કેટલાક લોકે વીંઝણું લઈ પવન નાખવા લાગ્યા. કેટલાક ઠંડા પાણીથી અંગોપાંગ સિંચવા લાગ્યા. કેટલાક મુખની અંદર શીવ્રતાએ કપુર નાખે છે. તેમજ કેટલાક અંગ મર્દન કરે છે, એમ અનેક પ્રકારના Page #147 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ઉપચાર કરતા તે લોકોને જોઇ ચિત્રસેન બહુ હાસ્ય કરવા લાગ્યા અને આનંદપૂર્વક વવા લાગ્યા. ૧૮ તે જોઈ લેાકા માલ્યા, અરે ! મરણભયરહિત, ઉપથગામી અને સાહસ કરનાર કાઈ આ પાપી અહી આવ્યા છે, જેણે આપણા સ્વામીને માહવશ કરી નાખ્યા છે. આ કાઈ ધૃત્ત દેખાય છે, આ પુરુષ કાણુ કરવામાં આ દુષ્ટને માશ, માંધા એકદમ તેને પકડી લીધેા અહુ કુશળ દેખાય છે. માટે એમ ખેલતા અ'ગરક્ષકાએ અને મારવા માંડયા. પ્રહારની વેદનાને નહી' સહન કરતા ચિત્રસેન દીનમુખે આલ્યા હું ભદ્રિકજના ! હું દુષ્ટ નથી, તેમજ હું કપટબુદ્ધિથી અહી આવ્યા નથી. મને બ્ય શા માટે દુઃખી કરેા છે? તે સાંભળી લેાકેા ખેલ્યા, રે ! અધમ. પાપી ! તું દૃષ્ટ કેમ નહી. ? તે કામણુ કરેલુ. આ ચિત્ર અમારા નરેન્દ્રને શા માટે ખતાવ્યું? વળી તે જોઈ રાજા જયારે સૂચ્છિત થયા, તે સમયે તું કેમ ખુશ થયા ? માટે હું ચિત્રકાર ! પાપી ! તું જલદી ખાલ ! અમારા રાજાને વધ કરવા માટે તને અહી' કાળે માકલ્યા છે ? તેઓના આક્ષેપ સાંભળી ચિત્રકાર ચિત્રસેન આલ્યા, જે હકીકત હુ. આપની સમક્ષ જાહેર કરુ છું, તે આપ સત્ય માના. રાજાના અલ્યુય માટે જ ખાસ હુ... અહીં Page #148 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૯ આવ્યા છું. દુષ્ટ બુદ્ધિથી હું. ક'ઈપણ અનિષ્ટ કરવા આન્યા નથી, કારણકે રાજ એક દેવાંશ ગણાય છે, —રાજા આઠે લેાકપાલના સ્વરૂપને ધારણ કરનારા હાય છે, માટે દેવબુદ્ધિથી તેને નમન કરવું અને કાઈ દિવસ પણ તેની આજ્ઞા ઉલ્લંઘવી નહીં. એમ નીતિકારાનુ મંતવ્ય છે, તે શું હું સ્વમમાં પણ નરેદ્રનું અનિષ્ટ ઈચ્છુક ખરા ? એમ તે ખેલતા હતા, તેટલામાં મહુ આવેશને લીધે તે રાજપુરુષોએ તેને બાંધી લીધા. તત્કાળ રાજાની મૂર્છા ઉતરી ગઈ અને તે સ્વસ્થ ચિત્તે બેઠા થયા. તેમજ તે આજુબાજુ જેવા લાગ્યા, એટલે ચિત્રકાર રાજની નજરે પડયા. તે જોઈ રાજા માલ્યા. અરે! આને શા માટે માંધ્યા છે ? નિરપરાધી આ ખીચારા માર્ગી જાય છે; માટે જલી તેને મુક્ત કરે. રાજાની આજ્ઞા થતાં રાજપુરૂષાએ તેને બંધનમુક્ત કર્યાં. પછી રાજાએ કહ્યું, હે ભદ્ર! હવે તું શાંત ચિત્તે મારી પાસે પ્રેસ. હવે કિચિત માત્ર પણ ભય રાખીશ નહીં, પરંતુ મારી આગળ તું સત્ય ખાલ ? અહી તને કાણે માકલ્યા છે. ચિત્રસેન આલ્યા, હું રાજન્ ! આપની આગળ હું. સત્ય વાત પ્રગટ કરૂ છુ, તે કૃપા કરી આપ શ્રવણ કરે, જેથી ચિત્રકારના વેષ પહેરી હું અહી' આવ્યા છેં. Page #149 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ઘનવાહનરાજા નગરના સર્વ ગુણોથી વિરાજીત અને ધનધાન્યાદિક સમૃદ્ધિવાળા લોકે જ્યાં વસે છે, એવું કુશાગ્ર નામે અતિ સુપ્રસિદ્ધ નગર છે. તે આપથી પણ અજ્ઞાત નથી. ત્યાં પ્રણયીજનોના મનોરથ પુરવામાં દક્ષ એવો ઘનવાહન નામે રાજા રાજ્ય કરે છે. વસંતના નામે તેની પ્રાણપ્રિયા રાણી છે. પ્રતાપમાં બહુ ઉત્કૃષ્ટ નરવાહન નામે તેઓને એક પુત્ર છે, અને બહુ રૂપવતી કમલાવતી નામે એક પુત્રી છે. એક દિવસ ઘનવાહન રાજાએ સંસારથી વિરક્ત થઈ પિતાનું રાજ્ય નરવાહન કુમારને સેંપી દીધું અને આ કમલાવતીને તારે ગ્ય વર સાથે પરણાવવી, એમ તેને ભલામણ કરીને પોતે તીવ્ર વૈરાગ્યને લીધે સદગુરુની પાસે સંસારને ઉછેદ કરનારી એવી મુનિદીક્ષા વિધિપૂર્વક ગ્રહણ કરી. ત્યારબાદ નરવાહન રાજા પણ શત્રુ પક્ષને વશ કરી રાજ્યપાલન કરવા લાગ્યા. કમલાવતી કન્યા પણ જનાનખાનાની અંદર સુખપૂર્વક નિવાસ કરે છે. સાગરશ્રેષ્ઠી ને વળી તેજ નગરમાં સાગર નામે શેઠ રહે છે. તે રાજાને બાલમિત્ર છે અને જેનસિદ્ધાંતમાં બહુ પ્રીતિવાળે છે. શીલગુણસંપન્ન અને અત્યંત પ્રિય એવી શ્રીમતી Page #150 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૧ નામે તેની સ્ત્રી છે. શ્રીદત્ત નામે એક પુત્ર અને શ્રીકાંતા એક પુત્રી છે. શ્રેષ્ઠિ પુત્રી શ્રીકાંતા હમેશાં રાજકન્યા કમલાવતોની પાસે જાય છે, તેથી તેઓ બંનેની પરસ્પર ગાઢ પ્રીતિ થઈ તે બને કન્યાઓએ બાલ્યાવસ્થામાં જ સમગ્ર કલાઓમાં કુશલ એવા સુમિત્રસેન ઉપાધ્યાયની પાસે કન્યાને ચગ્ય સમગ્ર કલાએ ગ્રહણ કરી. કમલાવતીની સાથે ચિત્રાદિક અનેક પ્રકારની કીડાઓ કરી શ્રીકાંતા અકાલ સમયની પણ નહીં દરકાર કરતી પોતાના ઘેર જાય છે. શ્રીકાંતાની સાથે સ્નેહમાં ગાઢ પ્રીતિવાળી થયેલી તેમજ નાના પ્રકારની કીડા ખેલવામાં આસક્ત ચિત્તવાળી તે રાજકન્યાનો કેટલોક સમય વ્યતીત થયે. અનુક્રમે બીજના ચંદ્રની જેમ પ્રતિદિવસ વૃદ્ધિ પામતી, દેને પણ અતિ પ્રાર્થનીય એવા રૂપવાળી તે બંને કન્યાએ કામદેવના અંગારના નિવાસભૂત એવા નવીન યૌવનને પામેલી બહુ શોભવા લાગી. એક દિવસ રાજા મનિસાગર શ્રેષ્ઠી સહિત સભામંડપમાં બેઠો હતો. તે સમયે પોતાની સખીઓ સહિત કમલાવતી સર્વાગે આભૂષણ ધારણ કરી કંદુક (દવા)ની કીડા કરતી ત્યાં આવી. રાજાએ પોતાની બહેનને પ્રીતિપૂર્વક પોતાના ખોળામાં Page #151 -------------------------------------------------------------------------- ________________ ૨૨ સુરસુંદરી ચરિત્ર બેસાડી. ત્યારબાદ તેણીનું રૂપ તથા ઉન્નત યૌવન જોઈ રાજાએ મંત્રી તરફ દૃષ્ટિ કરી કહ્યુ, હું મતિસાગર ! જે સમયે પિતાશ્રીએ દીક્ષા લીધી હતી, તે સમયે તેમણે મને કહ્યુ` હતુ` કે, મહેનના વિવાહ રૂપ, ગુણુ અને કુલ વિગેરેથી વિભૂષિત એવા ઉચિત વર સાથે કરવા. પરંતુ તેને ગમે તેવા સ્થાનમાં આપવી નહી. સારા આપણી આ કમલાવતી બહેન વરને લાયક થઈ છે, માટે તમે આ વાતનો ખુલાસે મને આપે. કુલમાં જન્મેલા ઉત્તમ ગુણવાન્ કર્યાં પુરુષ એને માટે યેાગ્ય છે? તે સાંભળી મતિસાગર મત્રી એલ્યા, આ બાબતમાં આપ સારી રીતે જાણા છે. વિવાહવિચાર. ત્યારપછી તેને માટે વિચાર કરી રાજાએ કહ્યું કે, હે મતિસાગર મંત્રી ! મારા હૃદયના વિચાર એવા છે કે, તેને માટે સ્વયંવર કરવા અને સ` દેશના રાજા આને અહીં ખેલાવવા, જેથી તેણીને પેાતાને જે ઇષ્ટ લાગશે, તે રાજાને તે કમલાવતી વરશે. એમ કરવામાં કોઇપણ પ્રકારના આપણને ખાધ નથી. મત્રી મેÕા, આપ જેમ કહેા તેમ કરીએ, પરંતુ હાલમાં સ્વયંવર કરવો મને તે ઉચિત લાગતા નથી. જો સ રાજાએ એક રાજાની આજ્ઞામાં વતા હોય તે Page #152 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૩ તે તેની આજ્ઞા વડે સ્વયંવર કરવા ઉચિત છે. કારણ કે, રાજા કન્યાને વરનાર એક રાજાની ઉપર શત્રુ બનેલા બાકીના રાજાઓને શાંત કરવા સમર્થ થાય. પરંતુ હાલમાં તા હૈ રાજન્ ! સ રાજાએ અમિદ્ર થઇ ગયા છે. અર્થાત ફાઈ કાર્યની આજ્ઞામાં છે જ નહી.. તેા પછી તેએમાંથી એક જણ કન્યાને વરે એટલે બાકીના સર્વ રાજાએ તેની ઉપર શત્રુ અને અને લડાઈના પ્રસ`ગ ઉભા થાય. ત્યારે એક જણ સવ ને જીતવા માટે સગ્રામમાં શક્તિમાન થઈ શકે નહી, માટે હે નરેદ્ર ! આ પ્રસંગે મહુ અનના કારણભૂત તથા વૈરજનક એવા આ કમલાવતીના સ્વયંવર કરવાનું કંઈ પણ કારણ નથી. મંત્રીનુ વચન સાંભળી રાજા બાલ્કે, હે ભદ્ર ! ત્યારે આ કન્યા આપણે કાને આપવી ! તેમજ એણીના હૃદયને કચે. પુરૂષ ઈષ્ટ હશે ? તે પણ આપણે અહી સ્વય’વર વિના કેવી રીતે જાણી શકીયે ? વળી જેવા તેવા સામાન્ય રાજાને આ મારી મ્હેન મારે આપવાની નથી. જેને આપવાથી આપણી ઉત્તમ કીતિ થાય, તેને જ આ કન્યા આપવાની છે. નૈમિત્તિક આગમન આ પ્રમાણે નરવાહન રાજા મતિસાગરની સાથે વાર્તાલાપ કરે છે, તેટલામાં ત્યાં દ્વારપાલે આવીને રાજાને પ્રણામ કરીને હાથ જોડીને કહ્યું, Page #153 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સુરસુંદરી ચરિત્ર હે નરેંદ્ર! અષ્ટાંગ નિમિત્તનો જાણકાર અને ભૂત તથા ભવિષ્યના અર્થને પ્રગટ કરવામાં બહુ જ પારંગત એવો સુમતિ નામનો એક નૈમિત્તિક અહીં આવ્યા છે અને તે આપના દર્શન માટે કારમાં ઉભે છે. આ પ્રમાણે દ્વારપાલનું વચન સાંભળી ભૂપતિએ તરત જ આજ્ઞા કરી કે, તેને જલદી અહીં મેકલે. સ્વચ્છ અને શ્વેત વસ્ત્રોથી વિભૂષિત છે શરીર જેનું, તેમજ જેના ભાલસ્થલમાં ગોરોચનનું તિલક ટીપી રહ્યું છે, એ તે સુમતિ નૈમિત્તિક રાજાની આગળ આવી ઉભે રહ્યો અને આશીર્વાદપૂર્વક તેણે રાજાને દુર્વાક્ષત આપ્યા. ત્યારબાદ ભૂપતિએ તેને સત્કાર કર્યો, એટલે તે નૈમિત્તિક પિતાને ઉચિત એવા આસન ઉપર બેસી ગયે. ભૂપતિએ પિતાની પ્રતીતિ માટે ભૂતકાળ સંબંધી એક પ્રશ્ન પુછયે. તેને પ્રત્યુત્તર જેટલામાં તે પ્રત્યક્ષની માફક સર્વ પ્રકારને યથાર્થ રીતે આપતું હતું, તેટલામાં રાજા સમજી ગયા કે, આ નિમિત્તિક યથાર્થવાદી છે, ખુશ થઈ હસતે મુખે નરવાહન રાજાએ કહ્યું, હે સુમતિ ! આ મારી કમલાવતી બહેન અપરિણીત છે, તેને મનવાંછિત પતિ કોણ થશે ? તે તું મને કહે? સુમતિ નૈમિત્તિક વિચાર કરીને બોલ્યો હે નરેદ્ર! ચિત્રમાં લખેલા આ રૂપને જોઈને જે Page #154 -------------------------------------------------------------------------- ________________ ૨૫ “ જાના મહાદેવી થશે નશ્વર આ સુરસુંદરી ચરિત્ર રાજા મૂર્શિત થશે, તે એનો પતિ થશે. તેમજ તે રાજાના સમગ્ર અન્તઃપુરમાં પ્રધાનપણે મહાદેવી થશે. હે નરેશ્વર ! આ સંબંધી તમારે કઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં, વળી હે રાજન ! આ મારું વચન આપ જરૂર સત્ય માનજે, આમાં સંકલ્પ વિકલ્પ કરવા જેવું કંઈ પણ નથી. આ સમયે અવસર જાણી સાગર શ્રેષ્ઠી છે. હે સુમતિ ! શ્રીકાંતા નામે મારી એક પુત્રી છે, તેને પતિ કોણ થશે ? તે સાંભળી નેમિત્તિકે જવાબ આપ્યો કે, તમારી પુત્રીને કૃણસર્પ દંશ કરશે અને તેને જે જીવાડશે તે તમારી પુત્રીને પતિ થશે. આ પ્રમાણે પ્રશ્નોત્તર થયા બાદ યોગ્ય રીતે સત્કાર કરી રાજાએ તેને વિદાય કર્યો. તે સુમતિ નૈમિત્તિક પણ બહુ ખુશ થઈ પિતાના સ્થાનમાં ગયે. રાજા મંત્રીને સંવાદ. ત્યારપછી મંત્રી બે, હે રાજન ! હાલમાં આપણું આ કામ બહુ સારૂ થયું. હવે આપણને કઈ પણ પ્રકારની ચિંતા રહી નહીં, પરંતુ તે નૈમિત્તિકના કહ્યા પ્રમાણે આપણે તેને ઉદ્યોગ કરવો જોઈએ. આ સાંભળી રાજા બોલ્યા, અહી ચિત્રકલામાં સારો હોંશીયાર ચિત્રકાર કેણ છે? Page #155 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર મતિસાગર બેલ્ટે, આપણા નગરમાં સુમતિસેન નામે કમલાવતીના ઉપાધ્યાય (શિક્ષક) છે, તેના ચિત્રસેન નામે એક પુત્ર છે, તે ચિત્રકામમાં બહુ જ કુશલ છે. ૨૬ રાજાએ કહ્યુ, એને અહી. જલી ખેલાવે, એમ આજ્ઞા થવાથી તેમણે મને ખેલાયે, એટલે તરત જ હું રાજાની પાસે આવ્યું. । રાજાએ બહુમાનપૂર્વક મને કહ્યું કે, કમલાવતીનુ સ્વરૂપ એક ચિત્રપટ ઉપર જલદી લખીને તું તૈયાર કર. બહુ સારૂં. આપની આજ્ઞામાં હું હાજર છું, એમ કહી ખુખજ સુંદર વર્ણા વડે તેનુ ચિત્ર બનાવીને રાજાને બતાવ્યું. તે જોઈને રાજા બહુ ખુશી થયા. વળી તે રાજાએ મને કહ્યું કે, તું આ કામમાં બહુ પ્રવીણ છે, માટે ચિત્ર કારના વેષ ધારણ કરીને તું પાતે જ આ ચિત્રપટ લઈ સર્વ રાજાઓને મતાવ તેમજ આ ચિત્રને જોઈને જે રાજા મૂર્છિત થાય, તે રાજાનુ' નામ જલદી અહી. આવી તું મને નિવેદન કર. જેથી તે જ રાજાની સાથે આપણે આ કમલાવતી કન્યાને મેાટા ઉત્સવપૂર્વક પરણાવીએ. આ પ્રમાણે રાજાએ મને આજ્ઞા આપી. પછી હું રાજાના ચરણકમલમાં પ્રણામ કરી, કેટલાક પરિજનસહિત કુશાગ્ર નગરમાંથી નીકળ્યા અને સુગ્રીવ, કીર્ત્તિ વન વિગેરે કેટલાક રાજાઓને આ છબી બતાવી, પરંતુ તે કાઈ પણ સ્થાને કાર્યસિદ્ધિ થઇ નહી.. Page #156 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૭ હે દેવ ! હુ આજે ફરતા ફરતા આપના નગરમાં આન્યા અને આપની પાસે આવીને અમે આ ચિત્ર આપને બતાવ્યું. આપે આ છબી જોઇને તરતજ આપને મૂર્છા આવી. તેથી મારા સ્વામીના મનારથ સિદ્ધ થયા છે, એમ જાણીને હું નરેશ્વર ! તે નૈમિત્તિકનું વચન મને યાદ આવ્યું, તેથી હુ' બહુ ખુશ થયા. તેમજ ઉપ૨ાક્ત કારણને લીધે આપને મૂર્છા આવી, તે જોઇને મને બહુ હ થયા. માટે હું નરાધીશ! આપ મારી ઉપર કાઇ પણ પ્રકારે વિપરીત શ`કા કરશેા નહી', આ પ્રમાણે ચિત્રસેનનું વચન સાંભળી અમરકેતુ . રાજાની શંકા દૂર થઈ ગઈ. ચિત્ર જોઈને વિસ્મિત ખનેલે તે રાજા આલ્યે, હૈ ચિત્રસેન ! શુ' તે કન્યાનુ રૂપસૌ દય આવુ અદ્ભુત છે ? ચિત્રસેન એલ્ગેા, હું રાજન્ ! આ ચિત્રમાં તે નિમેષ માત્ર તેણીનું રૂપ આલેખવું છે. તે રાજકન્યાની આગળ તે દેવાંગનાઓનું સ્વરૂપ પણ નિરર્થક છે. વળી ચિત્રકલામાં કોઈ પુરૂષ ઘણા કુશળ હાય તા પણ તે તેણીનું યથાસ્થિત રૂપ આલેખી શકે તેમ નથી. આ પ્રમાણે ચિત્રસેનનુ' વચન સાંભળી બહુ પ્રસન્ન થઈ રાજાએ પેાતાના અ'ગ ઉપર પહેલાં કડાં અને . વસ્ત્રાદિક સવ આભુષણા તેને અપણુ કર્યા.. Page #157 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ત્યારપછી ચિત્રસેન ખેલ્યા હૈ દેવ ! આપ અમને જવાની આજ્ઞા આપે!, જેથી આ સર્વ વૃત્તાંત યથાસ્થિત નરવાહન રાજાને અમે નિવેદન કરીએ. ૨૮ રાજાએ પણ તેને રજા આપી. અનુક્રમે ચિત્રસેન કુશાગ્ર નગરમાં આવી પહેાંચ્યા. નર્વાહન રાજાને તેણે સર્વ વૃત્તાંત નિવેદન કર્યું, તે સાંભળી રાજા પણ બહુ ખુશ થયા. વિવાહ મહાત્સવ ત્યારબાદ રાજાએ પણ પુષ્કળ ધન અને પરિવાર સાથે સ્વયંવરા એવી પેાતાની બહેનને અમરકેતુ રાજા પાસે માકલી. શ્રીકાંતા વિગેરે પેાતાની સખીઓને તેમજ સમસ્ત પેાતાના પરીવારને સ`ભાવના પૂર્વક સંભાષણું કરી, હૃદયમાં હર્ષ અને વિષાદને ધારણ કરતી કમલાવતી રાજકન્યા ત્યાંથી નીકળી. મનાવાંછિત પતિના લાભથી આનદ માનતી તેમજ બધુજનના વિરહને લીધે કઇક શાકાતુર ખનેલી રાજકન્યા હસ્તિનાપુરમાં પહેાંચી ગઇ. ત્યાં અમરકેતુ રાજાએ ચેાગ્યતા પ્રમાણે તેમને ઉતારા આપ્યા. ત્યારબાદ ઉત્તમ જ્યેાતિવિશ્વને ખેાલાવી શ્રેષ્ઠ લગ્નદિવસ નિર્ધાર્યાં. માટા ઉત્સવ સાથે આનંદપૂર્વક લગ્ન સમયે ક્ષત્રીયકુલના વિધિ પ્રમાણે રાજાએ કમલાવતી સાથે લગ્ન કર્યું. Page #158 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૯ લગ્ન બાદ રાજાના પ્યાર તેણીના ઉપર એટલેા બધા વધી ગયા કે, પેાતાના પ્રાણથી પણ પાતે તેને અધિક માનવા લાગ્યા, તેમજ તેણે સમગ્ર અંતઃપુરમાં કમલાવતીને મુખ્ય રાણી કરી, એટલુ જ નહીં પરંતુ ઇંદ્રની ઇંદ્રાણીની જેમ તે મહાદેવી તરીકે ત્યાં પૂજાવા લાગી. કમલાવતી મહારાણીની સાથે વિષય સુખનેા અનુભવ કરતા તેમજ દ્વિતીય પેાતાની સમગ્ર પૃથ્વીનુ' પાલન કરતા, વળી હ'મેશાં નવનવા સુખ સમુદાયમાં નિમગ્ન થયેલા અને કાઈ પણ દિવસ જેણે દુઃખ તા જોયુ જ નથી, એવા તે રાજાના દિવસેા સ્વર્ગના ઇંદ્રની જેમ આન'માં ચાલ્યા જાય છે. ધનદેવશ્રેષ્ઠી તે હસ્તિનાપુર નગરમાં પ્રસિદ્ધ અને નાગરિક જનાને માનનીય ધનવર્મા નામે શેઠ છે. તે રાજાને બહુ પ્રિય અને દરેક કાર્યમાં વિશ્વાસપાત્ર ગણાય છે. તેમજ સર્વ સ લેાકામાં તે બહુ પ્રતિષ્ઠિત છે. હમેશાં સમસ્ત અજિનાના પ્રાતિ કરતાં પણુ. અધિક દાન આપવામાં કુશળ છે તેમજ પિતા, પિતામહ અને પ્રપિતામહથી પ્રાપ્ત થયેલી લક્ષ્મી વડે અલ"કૃત છે, જનસિદ્ધાંતાના સમસ્ત અર્થ જ્ઞાનમાં વિચક્ષણ છે, માત્ર મેાક્ષ માની જ એક માત્ર અભિલાષાને ધારણ કરે છે. જનસાધુની પૂજા ભક્તિમાં પ્રીતિવાળા અને સામિક વાત્સલ્યમાં તે ઘણા પ્રેમી છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ . ૩૦ સુરસુંદરી ચરિત્ર તેમજ અતિશય રૂ૫ તથા સૌંદર્ય વડે દેવાંગના એના રૂપને પણ ઉપહાસ કરતી, પતિવ્રતા અને સર્વે - કાર્યોમાં કુશળ એવી મનેરમા નામે તેની ભાર્યા છે. તે પિતાના પ્રાણથી પણ તેને અધિક પ્રિય છે. ત્રિવ–ધર્મ, અર્થ અને કામમાં સારભૂત એવા વિષયસુખને સમ્યક પ્રકારે અનુભવતાં તેઓને પિતાના કુળમાં આભૂષણસમાન એક પુત્ર ઉત્પન્ન થયો. જન્મ કાળથી બાર દિવસ થયા એટલે, માતાપિતાએ પિતાના કુળની વિધિ પ્રમાણે ધનદેવ એવું તેનું નામ પાડવું. તે બાળકને લાલન પાલન કરવામાં પાંચ ધાવ માતાએ તત્પર રહે છે. અનુક્રમે તે ચંદ્રકલાની માફક વૃદ્ધિ પામવા લાગ્યા. માતાપિતાને આનંદ આપતે તે ધનદેવ કુમાર અવસ્થાને પામ્યો. આઠ વર્ષથી કંઈક અધિક વય થઈ, એટલે સમ્યફ પ્રકારે સકળ વિદ્યાઓના પારગામી અને સમગ્ર કલાઓના જાણકાર એવા એક કલાચાર્યની પાસે વિદ્યાભ્યાસ માટે ધનદેવને મૂક્યો. કુમાર પણ બહુ બુદ્ધિમાન હોવાથી સ્વલ્પ કાળમાં સર્વ વિદ્યામાં પારંગત થયે અને દરેક કલાઓમાં નિપુણ થયા. ત્યાર પછી તેના પિતાએ પૂર્ણ અભ્યાસી જાણીને તેને Page #160 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર પિતાના ઘેર લાવ્યું તેમજ બહુ પ્રસન્ન થઈ વસ્ત્રાદિક વૈભવ વડે તે કલાચાર્યને ઉત્તમ પ્રકારે સત્કાર કર્યો, વિદ્યાદાન એ સર્વ દાનમાં પ્રધાન ગણાય છે. અનુક્રમે વૃદ્ધિ પામતે તે ધનદેવ યૌવન અવસ્થાને પ્રાપ્ત થયે. જેની રૂપરેખાને કામદેવ પણ અનુસરવાને અશક્ય છે. તે કુમાર ઉત્તમ કામિનીઓને પ્રીતિદાયક થઈ પડયો. મનેરમ ઉધાન ધનદેવ યૌવન વગેરેમાં સમાન શીલવાળા અને ઉત્તમ એવા પિતાના મિત્ર સાથે નગરમાં સર્વત્ર હંમેશાં છા પ્રમાણે ફરે છે. એક દિવસ મિત્રોના સમુદાય સાથે ફરતા ફરતા નગરની બહાર નીકળ્યો અને મનેરમ નામે ઉદ્યાનમાં ગયા. ત્યાં બહુ શોકમાં મગ્ન થયેલ એક પુરુષ તેના જોવામાં આવ્યું. તે પુરૂષ વાવના કાંઠા ઉપર બેઠેલા હતા અને તેની આંખમાંથી અશ્રુધારાઓ વહેતી હતી, તેનાં ગંડસ્થળ અશ્રુમય દેખાતાં હતાં. આવી દુર્દશામાં આવી પડેલા તે દીન પુરુષને જોઈ ધનદેવનું હૃદય કરૂણામય થઈ ગયું. તરત જ તે તેની પાસે જઈને મધુર વાણીથી બે. હે ભાઈ! તું કોણ છે? અને ક્યાંથી આવ્યો છે? Page #161 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સુરસુંદરી ચરિત્ર હે ભદ્ર! આવા મહાન શાકમાં તું કેમ ગુંચવાય છે? એનું કારણ તું મને જણાવ. આ પ્રમાણે ધનદેવના પુછવાથી તે પુરૂષ બેલ્ય. હે ભાઈ! પર દુઃખ સાંભળી જે પુરૂષ તેને પ્રતિકાર કરતું નથી, અથવા પિતે દુખિયો થતું નથી, તેની આગળ ભારે દુઃખથી પિડાયેલા પુરુષોએ પોતાના દુખનું, નિવેદન શા માટે કરવું જોઈએ? તે પણ હે સુંદર! હું મારા દુઃખની હકીક્ત પ્રગટ કરૂ છું, તે તું સાંભળ! તારું વચન હું નિષ્ફલ નહીં કરું. સિંહગુહા. સિંહગુહા નામે એક અતિ ભયંકર પહેલી છે. તેને અધિપતિ સુપ્રતિષ્ઠ નામે પલ્લી પતિ છે. લક્ષ્મી નામે. તેની સ્ત્રી છે. જયસેન નામે તેમને એક પુત્ર છે. તે નિરંતર લોકોને બહુ આનંદ આપે છે. તે પલ્લી પતિને હું બાલ રક્ષક અનુચર છું. મારું નામ દેવશર્મા છે. હું ત્યાં અનેક પ્રકારની કીડાઓ વડે જયસેન કુમારને રમાડું છું. ચોગીને સમાગમ. એક દિવસ હું જયસેનને લઈ ફરવા માટે બહાર નીકળે, ત્યાં આગળ ગીના વેષમાં રહેલા બે પુરૂએ. મને જે. પ્રથમ મારી સાથે કેટલીક વાતચીત કરી. પછી તેઓએ મને એક ઉત્તમ પાનબીડું આપ્યું. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૩૩ સુરસુંદરી ચરિત્ર તે પાનબીડું મેં લીધું કે તરત જ મારી બુદ્ધિ વિમૂઢ થઈ ગઈ, જેથી કુમાર સહિત હું તેની પાછળ પાછળ ચાલવા લાગ્યો. તે પાપિષ્ઠ દુષ્ટએ વિમાહિત કરેલો એવો હું કંઈ પણ સ્વહિત જાણવાને શક્તિમાન થયે નહીં. તેઓની સાથે હું કેટલેક ભૂપ્રદેશ ચાલ્યો, તેટલામાં મને બહુ તૃષા લાગી. તેથી આમતેમ હું જેવા લાગે, એવામાં એક ગહન વનની ઝાડી મારી નજરે પડી. ત્યાં હું ચાલ્યો ગયો અને અનેક પ્રકારના વૃક્ષોના ફલેથી કલુષિત થયેલું જળ મેં સારી રીતે પીધું, એટલે મારું ચિત્ત ઠેકાણે આવ્યું. મેં વિચાર કર્યો કે, રાત્રિએ કુમારને લઈ આ પાપી. પુરૂષ પાસેથી હું નીકળી જઈશ. એમ વિચાર કરી તેઓ ન દેખે તેવી રીતે તેઓની પાછળ પાછળ હું યુક્તિપૂર્વક ચાલવા લાગ્યો. તે સમયે સૂર્યાસ્ત થયે. રાત્રીના સમયે તે દુષ્ટ સુઈ ગયા અને પરસ્પર તેઓ વાત કરવા લાગ્યા કે, આ બાળક આપણને ઠીક મળી ગયો. એથી આપણી યક્ષિણી વિદ્યા સિદ્ધ થશે. તુગિક નામના પર્વતમાં આપણે જઈશું અને ત્યાં આ બાળકને હોમ કરવાથી યક્ષિણ વિવા સિદ્ધ થશે કે, તરત જ આપણે ધારેલો તે નિધિ આપણને પ્રાપ્ત થશે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સુરસુંદરી ચરિત્ર આ પ્રમાણે તે દુષ્ટોનું વચન સાંભળી હું અત્યંત ભયભીત થઈ ગયે અને તેઓ ઊંઘી ગયા એટલે જયસેનને લઈ હું ત્યાંથી નાસી ગયો. મહા દુઃખથી હું અતિશીધ્રગતિએ નાસતે હતે. છતાં પણ તે દુષ્ટ પાપીઓ મારી પાછળ પડયા અને શોધ કરતાં મને પકડી લીધે. પછી મને બાંધીને બળદ ઉપર બેસાડીને તેઓ અહીં લાવ્યા. આ નગરમાં આવ્યાને મને સાત દિવસ થયા. બહુ સુધા–તૃષાથી પીડાતે આજે મને એકલાને આ ઉદ્યાનમાં તેઓએ મૂક્યો. હે ભદ્ર! મેં મારા ભારે દુઃખનું કારણ આપની સમક્ષ નિવેદન કર્યું. હવે જે કોઈ પણ પ્રકારની તમારામાં શક્તિ હોય તે તે બાળકનું તમે રક્ષણ કરો. જયસેનની મુક્તિ, તે સાંભળી શ્રેષ્ઠિપુત્ર ધનદેવ બેલ્યો, હાલમાં તે પુરૂષો ક્યાં છે? - બાલરક્ષક દેવશર્મા બોલ્યા, કુમારને લઈ એક પુરૂષ વડની છાયામાં બેઠેલે છે અને બીજે પુરૂષ મવાદિક લેવા માટે હાલમાં જ નગરમાં ગયો છે. એમ તેના કહેવાથી ધનદેવ તરતજ તે ગીની યાએ ગયો અને તેણે કહ્યું, Page #164 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૩૫ હે ભદ્ર! આ બાળક તું મને આપીશ? જે તે બાળક તું મને આપે તે તેના બદલામાં હું તને લાખ સેનૈયા આપું, એમાં કઈ પ્રકારને સંદેહ તારે ધાર નહીં. યેગીએ કહ્યું, નગરમાં ગયેલે બીજે યોગી અહી ન આવે ત્યાં સુધીમાં તું મને લક્ષ ધન આપે તે હું તને આ બાળક સોપી દઉં. તે સાંભળી ધનદેવે લક્ષ મૂલ્યની વીંટી પિતાની આંગળીમાંથી કાઢીને તરત જ તેને આપી દીધી. એટલે ચગીએ જયસેનને મુક્ત કર્યો. પછી તે ગી લક્ષ મૂલ્યની વીંટી લઈ એકદમ ત્યાંથી નાસી ગયે. ધનદેવ પણ જયસેનકુમારને લઈ દેવશર્માની પાસે આવ્યો અને કહ્યું, આ તારા કુમારને તું ગ્રહણ કર. ત્યાર પછી દેવશર્મા બહુ ખુશ થઈ હસતે મુખે બેલ્ય, હે પુરૂષ! સ્વામી, બંધુ અને ખરેખર મારે જીવિતદાયક પણ તું જ છે. આ કુમારને જીવિતદાન આપનાર એવા તમેએ કયું કાર્ય ન કર્યું ગણાય? મારા સ્વામીનું જીવન પણ આપે જ અર્પણ કર્યું. કારણ કે, આ કુમાર તેમને પિતાના પ્રાણથી પણ બહુ પ્રિય છે. પાપનિષ્ઠ અને દુષ્ટ એવા યોગરૂપી યમરાજાના Page #165 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર મુખમાંથી આ કુમારને આપે બચાવ કર્યો. આપને પ્રત્યુપકાર કેઈપણ રીતે અમારાથી થઈ શકે તેમ નથી, એમ કહી તે મૌન રહ્યો. પછી ધનદેવ તેને પોતાને ઘેર લઈ ગયે અને સારી રીતે આશ્વાસન કરી ભેજન કરાવ્યું અને સારો સંગાથ મેળવી આપીને તેને પિતાના સ્થાનમાં વિદાય કર્યો. ધનદેવને મહિમા : ધનદેવ બહુ દાની હોવાથી લક્ષ સંખ્યાત ધન આપી લેકેના ઉપર મોટા ઉપકાર કરે છે. એવી સમસ્ત વાત તે નગરની અંદર દરેક સ્થળે પ્રસરી ગઈ આશ્ચર્યકારક વાર્તા, ઉત્તમ પ્રકારની વિદ્યા અને અપૂર્વ કસ્તુરીની સુગંધ, એ ત્રણ વસ્તુને રોકી રાખે તે. પણ, જલની અંદર તેલના બિંદુની માફક પ્રસરી જાય છે, એમાં કંઈ પણ આશ્ચર્ય નથી. ધનદેવ પોતાના મિત્રો સાથે જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં નગરવાસી લકે પરસ્પર કહે છે. આ ધનદેવ મહાદાની છે. લોકેના ઉપકાર માટે આર્થિકજનેની ઇચ્છા પ્રમાણે લાખ ધનનાં દાન આપે છે. ઉત્તમ પ્રકારના ભેગવિલાસ કરે છે તેમજ દરેક કલાઓમાં કુશલ છે.” ઉપાલંભ : વળી કેટલાક લોકો પોતાના દાન આપવાના ગર્વથી ઈર્ષા લાવી કહે છે. . Page #166 -------------------------------------------------------------------------- ________________ ३७ સુરસુંદરી ચરિત્ર એમાં એની તમે શી ક્લાઘા કરે છે ! એ તે પિતાના પિતાએ સંપાદાન કરેલી લક્ષમીને વિનાશ કરે છે. આ લોકમાં જે પોતાના પરાક્રમને વધારનાર હોય, તે દાન શ્રેષ્ઠ કહેલું છે. પિતાના પરાક્રમથી શુભ ધન ઉપાર્જન કરી ઈચ્છા પ્રમાણે જેઓ વિલાસ કરે છે, તેજ ઉચિત ગણાય. જેઓ પિતૃપરંપરાથી પ્રાપ્ત થયેલા વિભવથી મશગુલ બની દાન આપે છે, તે તે માની પુરુષોને ખરેખર કલંકિત કરે છે. કહ્યું છે કે, પિતાના ઉપાર્જીત ધન વડે કે વિલાસ નથી કરતે ? પિતાના ભુજ બળથી મેળવેલી સમૃદ્ધિ વડે જે વિલાસ કરે તેવા સપુત્રને તે કવચિત જ કેઈ નારી ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે લેકઅપવાદ સાંભળી ધનદેવ વિચાર કરવા લાગ્યો. આ લકે સત્ય કહે છે. મારે આ પ્રમાણે કરવું ચોગ્ય નથી, માટે પરદેશ જઈ ઘણી સમૃદ્ધિ મેળવીને દીન અને અનાથે લેકોને નિઃશંકપણે સંતુષ્ટ કરી ઇચ્છા મુજબ વિલાસ કરું. એમ વિચાર કરી ધનદેવ માતા-પિતાની પાસે આવી વિનયપૂર્વક મસ્તક નમાવી હાથ જોડીને કહેવા લાગે, Page #167 -------------------------------------------------------------------------- ________________ સુરસુ દરી ચરિત્ર હૈ તાત! આપની આજ્ઞા લઇ હું દેશાંતર જં અને બહુ ધન મેળવું, એવી હાલ મારી ઈચ્છા થઈ છે, તો આપ મને આજ્ઞા આપે. તેમજ મારા સ મનારથ પૂર્ણ થાય એવા આપ મને શુભ આશીર્વાદ આપે. વેપારની બુદ્ધિએ જ હુ` પાતે દેશાંતર જવા ઇચ્છું છું. ૩૮ ત્યારબાદ તેની માતા મેલી, હે પુત્ર! આ અવસ્થામાં પરદેશગમનની વાર્તા પણ તારે દુ:સહ છે, તા પછી અન્ય દેશમાં પ્રયાણ તા દૂર રહ્યું. વળી હે પુત્ર! તારા પિતાએ મેળવેલી લક્ષ્મી તારે ઘણી છે. તું જીવે ત્યાં સુધી વિલાસ કરે તે પણ તે ખૂટે તેમ નથી, તેમજ હે પુત્ર! ધન મેળવવાનાં જેજે સાધને છે, તે સ તારા માટે તારા પિતાએ ચેાજના કરાવેલાં છે. હવે તારે વેપાર કરવાનું શું કારણ છે ? ધનદેવ મેલ્યા, હું જનની ! જ્યાં સુધી પુત્ર નાના હાય છે, ત્યાં સુધી તે પેાતાની માતાના સ્તનના સ્પ કરે, તેા તે શાભાને પાત્ર ગણાય. પરંતુ માટા થયા પછી જો તે તેને અડકે તે! તે પુત્ર મહાન પાપી ગણાય છે. તે પ્રકારે પિતાની લક્ષ્મી પણ ઉત્તમ શક્તિમાન પુત્રોને માતા સમાન ગણાય છે. વળી હે માતા ! શક્તિમાન છતાં પણ જે પુત્ર પિતાની મેળવેલી લક્ષ્મીના ઉપભાગ કરે છે, તે લેાકમાં મારી માફક ઉપહાસને લાયક થાય છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સુરસુંદરી ચરિત્ર એમ કહી ધનદેવ એકદમ નેત્રોમાંથી અશ્રુધારા વરસાવત, આ બાબતમાંથી મને મુક્ત કરે, અર્થાત્ રજા આપો એમ કહી માતાના પગમાં પડો. વિદેશગમન : ત્યાર બાદ ધનધમ શ્રેષ્ઠી તેનું છેવટનું કારણ જાણી કહેવા લાગે, હે પુત્ર! તારા વાંછિત કાર્યમાં વિદન કેણ કરે? હું કંઈ પણ કહી શકતો નથી. વળી ના કહેવાથી પુત્રનું અપમાન થાય, એમ સમજી પિતાએ તેની માતાને પુત્ર વિયેગને નહીં ઈચ્છતી. હતી, છતાં પણ બલાત્કારે સમજાવીને સ્થિર કરી. આ પ્રમાણે માતા-પિતાની આજ્ઞા લઈ, તે ધનદેવ દેશાંતર જવામાં ઉપયોગી એવાં ચાર પ્રકાર (ગણિમ, ધરિમ, મેય અને પારિછેદ્ય)નાં કરીયાણાં લીધાં, માંગલિક માટે જિન મંદિરોમાં અઠ્ઠાઈ મહોત્સવ કરાવ્યા. સાધુજનની પૂજા કરી. માનવંત પુરુષને સત્કાર કર્યો. પછી સમગ્ર નગરની અંદર ઉદ્દઘષણ કરાવી. નગરના સર્વ લોકે મેટા ઉત્સાહથી એકઠા થયા. નેમિત્તિકે બતાવેલા શુભ દિવસે માંગલિક ઉપચાર કર્યા બાદ પિતાના આપ્તવર્ગ, બંધુ અને વણિક જન સહિત પોતે શુભ શકુન ગ્રહણ કરી કુશાગ્રનગરને ઉદ્દેશી પિતાના નગરથી પ્રયાણ કર્યું. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૪૦ સુરસુંદરી ચરિત્ર અટવીપ્રવેશ : આ પ્રમાણે તે ધનદેવ પેાતાની સાથે પ્રવૃત્ત થયેલા જનાની સાથે શીઘ્ર ગમન કરવામાં ઉત્સુક થઈ માટા સા સહિત હંમેશાં પ્રયાણ કરે છે. એમ કરતાં તે સાના લેાકેા વસતિના પ્રદેશ ઉલ્લઘન કરી વન પ્રદેશમાં ગયા. અનુક્રમે એક મહાભય'કર અટવી આવી પડી, જેની અંદર ઘણા પત્રોથી ભરપુર-વૃક્ષાને લીધે નિકું જોમાં પુરાઈ રહેલા પક્ષીએ દૃષ્ટિ ગોચર થતા નથી, છતાં પણ તેઓના શબ્દ ઉપરથી તેમનું અસ્તિત્વ માલુમ પડે છે. વળી જે અટવીની અંદર રાજનીતિમાં કુશલ એવા રાજાની નગરીમાં જ જેમ લેાકેા કાઈ પણ ઠેકાણે ઉન્માર્ગે ચાલતા નથી. પેાતાના કાલાહલના પ્રતિધ્વની વડે જીણુ થયેલા વૃક્ષાના પેાલાણ ભાગને પૂર્ણ કરતા તે સા લેાકેા વિકટ અટવીના મધ્ય ભાગમાં ચાલ્યા જાય છે. વળી ઘણા ઊઉંચા વૃક્ષાની શાખા અને પ્રશાખાએથી ઢંકાઈ ગયેલા આકાશને લીધે, સૂર્યના કિરણેાને નહી સ્પર્શ કરતા લાકે શાંતિપૂર્વક આખા દિવસ નિર્ગ્યુમન કરે છે. તેમજ તે અટવીમાં વાંદરાએ ભારે શબ્દ કરી આમતેમ ઉછાળા મારે છે. જેમના મહાન શબ્દો સાંભળવાથી બળદોનાં ટોળાં અહુ ત્રાસ પામવા લાગ્યાં. જેઓને નિયમમાં રાખવા માટે Page #170 -------------------------------------------------------------------------- ________________ ૪૧ સુરસુંદરી ચરિત્ર લોકે બહુ ગુંચવણીમાં પડી ગયા અને મોટા શબ્દ કરવા લાગ્યા. જેમને પ્રતિધ્વની સાંભળીને એકદમ ત્રાસ પામી દરેક દિશાઓમાં પરિભ્રમણ કરતા ઘુવડને પ્રચંડ શબ્દો સંભળાવા લાગ્યા. તેમજ બળદના કંઠમાં બાંધેલી ઘંટિકા (ટોકરી) એના નાદથી સર્વા આકાશમંડલ ભરાઈ ગયું અને બળદોની ખરીઓથી ઉખડેલી ધૂળથી ભરાઈ ગયાં છે શરીર જેમનાં એવા તે વણિક લેકે વિકટ એવા અરણ્યની અંદર ચાલ્યા જાય છે. ધારીપતન : હવે બીજે દિવસે અનુક્રમે ચાલતાં તે લેકને કેટલોક અટવીને ભાગ ચાલ્યો ગયો. તેવામાં ત્યાં એક સરોવર આવ્યું. વિશ્રામ માટે તે સાથે ત્યાં રોકાયો. ભારથી પીડાચેલા છે બળદો જેમના એવા તે વણિક લકે, જલ અને ઈધનાદિકને માટે ચારે તરફ ભ્રમણ કરવા લાગ્યા તેમજ સર્વ બળદ તથા મહિષ વર્ગને ચરવા માટે દરેક દિશાઓમાં છેડી મૂક્યા. લોકેએ સમયેચિત કાર્યોને પ્રારંભ કર્યો. તેવામાં ત્યાં રહેલા પોતાના ગુપ્ત પુરુષોના કહેવાથી, ભજનકાર્યમાં વ્યગ્ર થયેલા તે સાર્થના લોકેને જાણી એકદમ તેમની ઉપર લોકેની ભીલ ધાડ આવી પડી. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સુરસુંદરી ચરિત્ર ભીલાની કરતા વળી નવીન મગ સમાન નીલ વર્ણીવાળાં વસ્ત્રા ઢીંચણ સુધી રહેલાં છે. શરીરની આકૃતિ બહુજ ભયંકર દેખાય છે. કાળાશમાં મીના પુંજ સમાન, પ્રકુપિત થયેલા યમની માફક દુપ્રેક્ષ્ય, શરીરના અવયવા બહુ વિકરાળ અને રૂક્ષતાને વળગી રહ્યા છે, ખાખરાનાં પત્રો વડે મુકુટની શેાભા જેમણે ધારણ કરી છે, ચાઠીના ૨'ગ સમાન જેમનાં નેત્રો ચમકે છે. જેમના કેશ ખરછીની માફક ઉભા રહ્યા છે, સર્વાં’ગે અખ્તરા પહેરેલાં છે, પૃષ્ઠ ભાગમાં ભાથાએ બાંધી રાખ્યા છે, તેમજ કાન સુધી ખેચેલાં ધનુષાના પૃષ્ઠ ભાગમાં ભાલેાડીયાં દેખાય છે. વળી કેટલાકના હાથ ખડથી રેાકાયલા છે, તેમજ બીજા કેટલાકના હાથમાં લકુટ લીધેલા છે, કેટલાક તા ગાફેણા વીઝાળે છે, જેમના સીત્કારને લીધે કેટલાક જીવાને નાશ થાય છે, કેટલાક નિષ્ઠુર હૃદયના દુષ્ટ પુરુષા ‘મારા મારે!, એમ દરેક દિશામાં જોસથી મેલ્યા કરે છે. આવી રીતે અનેક ઉપદ્રવ કરતા તે ભીલ લેાકેા કાઇ પણ દિશામાંથી એકદમ અજ્ઞાત દૃષ્ટિએ આવી પડયા. સાની વ્યગ્રતા. બાદ ભીલ લેાકેાના બહુ જુથે। હાવાથી અનેસા Page #172 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૪૩. લાકા પોતપાતાના કામમાં રોકાવાથી, સાવાહના ત્યાં રહેલા સ લેાકેા એકદમ ગભરાઈ ગયા. શરણુ રહિત એવા તે સ લેાકેા આમતેમ વિખરાઈ જવા લાગ્યા. વળી કેટલાક પુરૂષા પેાતાના ભુજબળના ગર્વથી ઉદ્ધૃત બની હાકારા કરી મેાલવા લાગ્યા કે, રે! રે ! પિશાચા ! હવે અમારી ષ્ટિગોચર થયેલા તમે કયાં જશેા ? જો તમારામાં કંઈ પણ પરાક્રમ હાયતા આ સમયે તે સવ તમે પ્રગટ કરી. વળી કેટલાક ખીકણુ હૃદયના દ્વીન પુરૂષા દાંતની વચ્ચે આંગળીએ ઘાલી, હા! હા! અમારૂં રક્ષણ કરે રક્ષણ કરે ? એમ કરૂણ શબ્દો ખેલવા લાગ્યા. વળી કેટલાક સત્ત્વહીન પુરૂષોને લુંટવા માંડયા અને મારવા પણ માંડયા. એટલે તે નપુસકે ત્યાંથી નાસવાનાં . છિદ્રો શાષવા લાગ્યા. વળી કેટલાક તા ઘણી મુસીબતે નાસવાનાં મ્હાના મળ્યાં છતાં પણુ, બહુ ડરના માર્યાં ગુપચુપ વાર્તા કરતા ધીમે ધીમે ખસીને જગલેાની અંદર ઘુસી જવા લાગ્યા.. કેટલાક તા ભીલ લેાકેાના ત્રાસ જોઇ ધ્રુજવા લાગ્યા. - જેથી તેમનાં પહેરેલાં પેાતીયાં પણ છુટી ગયા. તેમજ અત્યંત ભયને લીધે પુરૂષાચારને પણ એકદમ ત્યજી દીધે। . અને દીન પુરૂષાની ચેષ્ટાએ કરવા લાગ્યા. સર્વથા લજ્જાના ત્યાગ કરી રકની જેમ કરગરીને Page #173 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સુરસુંદરી ચરિત્ર મહાષ્ટ વડે છુટવાની પ્રાર્થના કરતા છતા તે પાપીઓની આગળ અનેક પ્રિય વચન મેલી વિનવવા લાગ્યા. કેટલાક અશક્ત પુરૂષા તે પૃથ્વી ઉપર પડીને પેાતાના આત્માને મુડદાની માફક જાહેર કરે છે. કેટલાક આજુબાજુમાં તપાસ કરીને કાઈ ન દેખે તેવી રીતે પાતાના દ્રવ્યને પૃથ્વીમાં દાટી દે છે. વળી જે સાથ લેાકેા આડાઅવળા ઇંધનાદિક લેવા માટે ગયા હતા, તેઓ પણ ભારે મારામારીના શબ્દ સાંભળી બહુ દૂરથી જ પલાયન થઈ ગયા. અરે ? શું જુએ છે! ? પકડા, ખાંધા, મારા, ઠાકા, આડા પાડી તેના સુખની અંદર ધૂળ ભરા, એવા શબ્દો દરેક દિશામાં સ`ભળાવા લાગ્યા, જેથી સાથ લેાકેા મહુ ગભરાટમાં પડી ગયા. કેટલાક દિગ્મૂઢ બની ગયા અને ચારે તરફથી પેાતાની મરજી માફક સાથેના સર્વાં લોકોને ભિલે। લુટી રહ્યા છે, તે જોઈ ધનદેવ પેાતાનુ આત્મબળ ફારવવા તૈયાર થયા. ધનદેવનું પરાક્રમ તે સમયે કેટલાક પેાતાના પુરૂષા પણ ત્યાં તેની સહાયમાં ઉભા રહ્યા, ધનદેવની આકૃતિ જોતાં જ ભિલાના હૃદયમાં મહાન્ ક્ષેાભ પેસી ગયા. ધનદેવના હસ્તમાં માત્ર વસુન...દક ખડૂગ રહેલા છે. પ્રબળ ધૈયના આશ્રય લઈ તે મેલ્યા કે, Page #174 -------------------------------------------------------------------------- ________________ ૪૫ સુરસુંદરી ચરિત્ર રે! રે! અધમ ! પાપીઓ! જે તમારામાં કંઈ પણ ગર્વની ચળ હોય તે તમે મારી આગળ તૈયાર થાઓ. જેથી ક્ષણ માત્રમાં હું તેને નાશ કરૂં, વળી તમારે એમ નહીં કહેવું કે, અમને કહ્યું નહીં. આ પ્રસંગ એક વીરપુરૂષની કટીને છે. પિતાની સ્ત્રીઓએ વખાણેલા પુરુષે કંઈ પુરૂષાર્થપણાને પ્રાપ્ત થતા નથી. શૂરવીરની પરીક્ષા તે આવા પ્રસંગમાં જ થાય છે. મિત્રોની પરીક્ષા ક્યારે થાય? જ્યારે આપત્કાળ આવે ત્યારે જ, તેમજ શૂરવીરની પરીક્ષા યુદ્ધના મેદાનમાં આવ્યા સિવાય થઈ શકતી નથી. વળી ઉત્તમ વંશમાં જન્મેલી પ્રજાની પરીક્ષા વિનય ઉપરથી થઈ શકે છે, તેમજ સ્ત્રીની પરીક્ષા નિર્ધનના પાલવમાં પડી હોય ત્યારે થઈ શકે છે. માટે આ વખતે તમારા બળની પરીક્ષા કર્યા સિવાય હું રહેવાને નથી. ' અરે દુષ્ટો ! આ તમારા પુરૂષાતનને ધિક્કાર છે. અરે ! મહા ખેદની વાત છે કે, જેઓ પુંઠ દઈને નાસે. છે, તેમની પાછળ તમે લુંટવાની ખાતર મારવા ઉદ્યક્ત. થયા છે. તમારા જીવતરને ધિક્કાર છે, એમ બે ત્રણ વાર ધનદેવ બેલ્યો. ત્યારબાદ સુભટને પણ ભયજનક એવા તે ધનદેવના શબ્દ સાંભળીને, રે! રે! એને પકડો? તે કોણ છે?" આ કિરાતના ધૈર્યને પણ ક્ષણમાત્રમાં નાશ કરે ? એમ. બેલતા તે ભિલો એકદમ તેની સન્મુખ વળ્યા. Page #175 -------------------------------------------------------------------------- ________________ . સુરસુંદરી ચરિત્ર કિચિત્ હાસ્ય કરતા તેએ ધનદેવની આજુબાજુએ ચાતરફ્ વીટાઈ વળ્યા અને તીક્ષ્ણ ખગ, કુંત, તેામર તથા ભાલાએ વડે ધનદેવને પ્રહાર કરવા મંડી પડયા. ૪૬ અહા ! નિર્દય લેાકને વિચાર તા હાય જ કયાંથી! તે પ્રમાણે ભિલ લેાકેાની પ્રવૃત્તિ જોઈ ધનદેવ પણ નિઃશંક થઈ તેઓની આગળ છાતી કાઢી પેાતાનુ' પરાક્રમ પ્રગટ કરવા લાગ્યા. દયાને દેશવટા આપનાર તે ભીલે! જેમ જેમ ગાઢ પ્રહાર કરે છે, તેમ તેમ ધનદેવ અપૂર્વ કલાના અભ્યાસથી તે દરેક પ્રહારના બચાવ કરે છે. પેાતાના શરીરે એક પણ પ્રહાર લાગવા દેતા નથી. વળી કેટલાકના · બચાવ ઢાલથી કરે છે અને આમતેમ શરીરની લાઘવતાથી કેટલાક પ્રહારના બચાવ કરે છે. કેટલાકનેા તા દૂરથી ઉછળીને અને ઘણા ખરા પેાતાના ખડ્રગના પ્રહારે। વડે બચાવી લે છે. ધનદેવના પરાજય એમ કરતાં કરતાં મહાકષ્ટ વડે ભીલેાએ યુક્તિ પૂર્ણાંક ઢાલા વડે ધનદેવને પકડી લીધા, અને તેઓએ વિચાર કરી કહ્યું કે, અરે! આ તા સાર્થના અધિપતિ વણિક છે, માટે એને બાંધીને માર્યા વિના સ્વસ્થ દેહે પલ્લીપતિને આપણે સાંપી દઇએ, જેથી આ વિણક આપણને ઘણું ધન આપશે. Page #176 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ત્યારબાદ તેઓ પલીપતિની પાસે ગયા અને ધનદેવને ત્યાં રજુ કર્યો. ધનદેવની ઓળખાણ એટલામાં ત્યાં રહેલા દેવશર્માએ તેને જોઈ શકાતુર મુખે પલ્લી પતિને કહ્યું કે, હે સ્વામિન્ ! આ તે મહાનુભાવ તે ધનદેવ છે, અરે ! આવી દુર્દશાને આધીન આ શાથી થઈ પડયો ? એમ આકંદ કરતે વળી તે છે , હે નાથ! આપના પુત્રને વેગીઓએ જ્યારે પકડયા હતું, ત્યારે કેઈપણ કારણ સિવાય પરોપકારની બુદ્ધિથી જેણે લક્ષ સેવૈયા આપી મુક્ત કર્યો હતે, તેજ આ ધનધમ શ્રેષ્ઠીને પુત્ર ધનદેવ છે, વળી તે આપણે જયસેન કુમારનો જીવિત દાતા અને પરમ ઉપકારી છે. એવા આ પુરૂષની–અધન્ય એવા આપણે આવી સ્થિતિ કેમ કરી? એ પ્રમાણે દેવશર્માનું વાકય સાંભળી એકદમ સંબ્રાંત લોચનવાળે થઈ સુપ્રતિષ્ઠ પલ્લીપતિ કહેવા લાગે, અરે! આ ભાગ્યશાળી મહાપુરૂષને મુક્ત કરે! મુક્ત કરો ! તે સાંભળી પોતાની પાસે ઉભેલા પુરૂએ તત્કાલ તેને બંધનોથી નિમુક્ત કર્યો. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સુરસુંદરી ચરિત્ર ત્યારબાદ સુપ્રતિષઠે બહુ પ્રેમથી તેને આલિંગન આપીને આશ્વાસન આપ્યું. પછી ધનદેવે તેને પ્રણામ. કર્યા કે તરત જ ત્યાં હાજર રહેલા પુરૂષોએ ઉત્તમ આસન. આપ્યું, તે ઉપર પોતે બેઠા. સુપ્રતિષ્ઠને પશ્ચાત્તાપ. લજજાને લીધે નીચું મુખ કરી સુપ્રતિષ્ઠ વારંવાર મોટા નિશ્વાસ મુકતે કહેવા લાગ્યો કે, | હે મહાશય! તું અમારા પરમ ઉપકારી છે. માટે તમારી પાસે આવી ખાસ અમારે મળવું જોઈએ. તમારૂ દર્શન પણ અમારા પાપને દૂર કરનાર છે. પરંતુ અમારા. ઘેર તું આવ્યો છતાં અમે આવી સ્થિતિમાં તમારું સ્વાગત. કર્યું, એ અમારા પાપને જ ઉદય. પાપીઓને કરેલો ઉપકાર અપકાર રૂપ થઈ પડે છે.. જેમ કે, સર્પને પાયેલું દૂધ પણ પરિણામે વિષને જ ઉત્પન્ન કરે છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે પાપાત્માઓને કરેલે ઉપકાર કેવલ અનિષ્ટ કુલ આપનાર નિવડે છે. જેમ કે, સર્પજાતિને દુગ્ધપાન માત્ર વિષ વધારનાર થઈ પડે છે. અરે ! હું પાપી કૃતન થયે. કારણ કે, પુત્રને જીવિતદાન આપનાર જે તું, આજે હારે ઘેર આવ્યા છતાં અમે આવું અધમ્ય કર્યું તમારા પ્રત્યે આચર્યું. ધનદેવ બાલ્યા! અરે, શા માટે તમે આટલે Page #178 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૪૯ બધા સંતાપ કરો છે? ભાવિભાવ બલવાનું છે. અજાણતાં અપરાધ થયો, એમાં તમારો શ દોષ છે? હવે તમારે કઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં. આ પ્રમાણે અસાધારણ ધૈર્યવાળું ધનદેવનું વચન, વિજ્ઞાન, રૂપ અને સજજનપણું જઈ બહુ સંતુષ્ટ થઈ સુપ્રતિષ્ઠ ફરીથી પણ કહેવા લાગ્યો કે, આ એક આશ્ચર્ય જેવા જેવું છે કે, એક પુરૂષની અંદર કેટલા બધા ગુણે એક સાથે આવી રહ્યા છે ? “વદુરના વસુધરા” પૃથ્વીની અંદર ઘણાં રને રહેલાં છે, એ લોકપ્રવાદ સત્ય છે. અરે ! મારા પુરૂષાતનને ધિક્કાર છે! તેમજ મારી આ નીચ વૃત્તિને પણ વારંવાર ધિક્કાર છે!! વળી પોતાના કુળમાં કલંકરૂપ મારા આ જન્મને ધિક્કાર છે !! વળી અધિક શું કહેવું ? મારા જીવતરને પણ ધિક્કર છે? કારણ કે, લેશમાત્ર પણ ધમને હું જાણત નથી. કુકર્મમાં જ આ નશ્વર જીદગી વ્યતીત થાય છે, એટલું જ નહીં પણ આવા પુરૂષોને લુંટવામાં જ હું નિરંતર ઉદ્યક્ત થયે છું. - અતુ. જે થયું તે હવે મિથ્યા નહીં થાય. માત્ર આટલા ઉપરથી હું મારા આત્માને ધન્ય માનું છું, કારણ કે અખંડિત શરીરવાળા આ મહાનુભાવનાં મને જલદી દર્શન થયાં. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સુરસુંદરી ચરિત્ર વળી જે ભિલોની સાથે યુદ્ધ કરતાં એને વિનાશ થયે હેત તે પુણ્ય રહિત એવા મારા પાપનું નિવારણ શી રીતે થાત ? એમ અનેક પ્રકારે પોતાની નિંદા કરીને તેણે આજ્ઞા કરી કે, હે ભિલો ! આ સાર્થની અંદરથી તમે જે જે વસ્તુઓ લીધી હોય તે સર્વ આ ધનદેવ વણિકને સેંપી દો. આ પ્રમાણે પોતાના સ્વામીનું વચન સાંભળી તે લુંટારાઓએ તૃણુ પર્યત સર્વ વસ્તુઓ તેને સેંપી દીધી. ધનદેવનું આતિથ્ય. પછી સાથેના આબાલવૃદ્ધ સર્વ લોકે નિર્ભયપણે આનંદથી ત્યાં એકઠા થયા. કેટલાક દૂર નાશી ગયા હતા, તેઓ પણ શાંતિ ફેલાવાથી પાછા ત્યાં આવી પહોચ્યા. પછી સુપ્રતિષ્ઠ પલ્લી પતિ સ્નેહપૂર્વક ધનદેવને વિનતિ કરવા લાગ્યા, | હે મહાશય ! અહીંથી એક ગાઉ પર સિંહગુહા નામે મારી પલ્લી (ભિલોનું સ્થાન) છે. ત્યાં આપ સર્વે વિલંબ રહિત પધારે આજે મારા મહેમાન થાઓ અને મને કૃતાર્થ કરો. ધનદેવ છે . ભલે આપની મરજી. એમ કહી ધનદેવ સુપ્રતિષ્ઠની સાથે ચાલે. પછી સર્વ સાર્થના લે ધનદેવની પાછળ ચાલવા લાગ્યા. સિંહગુહામાં તેઓ પહોંચી ગયા. Page #180 -------------------------------------------------------------------------- ________________ ૫૧ સુરસુંદરી ચરિત્ર સર્વ સાર્થના લોકેને ઉતારો પોતાના સ્થાનથી નજીકના ઘરોમાં આવે અને ધનદેવને પહેલી પતિ પોતાના ઘેર લઈ ગયા. ક્ષણમાત્ર તેઓને પરસ્પર વાર્તાલાપ થયો. | ભજનની તૈયારી થવા લાગી. અભંગ માટે ધનદેવને મર્દન ગૃહમાં લઈ ગયા. ત્યાં તિલાવ્યંગમાં કુશળ એવી શ્રેષ્ઠ યુવતિઓ આવી. અને સુગંધિત તલાવડે વિધિ પૂર્વક અંગમર્દન કર્યું. બાદ માર્ગના શ્રમને હઠાવનાર એવા ઉત્તમ ઉષ્ણદકથી સ્નાન કરાવ્યું. શુદ્ધ વસ્ત્રથી અંગ લુછયા બાદ કપુર અને ઉત્તમ ચંદન વડે ચર્ચા કરી. ત્યારબાદ સુપ્રતિષ્ઠની સાથે ઉત્તમ ભેજન કરી, અનુક્રમે મુખ પ્રક્ષાલન થયા બાદ ત્યાંથી તેઓ ઉભા થયા. પછી કપુર, ઈલાયચી, લવિંગ સહિત પાન બીડા પ્રેમપૂર્વક તેને આપ્યા. ધનદેવને વિતર્ક પછી પિતાની બેઠકમાં બેસીને તે ધનદેવ પલ્લીપતિને કહેવા લાગે. આ પલ્લી નિર્દય લોકેનું સ્થાન ગણાય. તેમાં આપ સજજન અને અસાધારણ દયાળુ હોવા છતાં પણ નિરંતર નિવાસ કરે છે, તેમજ આવા નિર્દય ભૂત્યનું આપ સરખાને અધિપતિપણું કરવું તે સર્વથા અનુચિત ગણાય, એમ મારું માનવું છે. Page #181 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર કારણ કે શૌચ, સત્ય અને દાક્ષિણ્ય રહિત એવા અધમ લેાકાને રહેવા લાયક આ સ્થાન ગણાય. તેમજ આવા નિ ય ભિલેાનું સ્વામિત્વ આપે સ્વીકારેલું છે; છતાં પણ આપનામાં આવા ઉત્તમ કાટિના ગુણા રહ્યા છે, એ માટું આશ્ચય મારા હૃદયમાં પ્રગટ થાય છે. પર આપ વળી અપૂર્વ સૌજન્યતાને આશ્રય આપતા આવા ઉત્તમ પુરૂષ થઇને પણ આ પલ્લીમાં શા માટે રહેા છે ? તેનુ કારણ તમે મને કહેા. સુપ્રતિષ્ઠનું વૃત્તાંત સુપ્રતિષ્ઠ મેલ્યું, હું ધનદેવ ? હવે મારૂ' વૃત્તાંત કહેવાનું કંઈ પણ પ્રયેાજન નથી. કારણ કે, બુદ્ધિમાન પુરૂષ પાતાના વંચન અને અપમાનને પ્રગટ કરતા નથી. આયુષ્ય, વિત્ત, ઘરનુ છિદ્ર, શત્રુજન્ય પરાજય, વચન અને પેાતાના અપમાનને બુદ્ધિમાન પુરૂષ પ્રગટ કરતા નથી. એમ છતાં હુ' મારી ખીના તમને જણાવું છું. કારણ કે આ તારી અભ્યર્થનાને હું નિષ્ફલ કરવા ઈચ્છત નથી. માટે તું એકાગ્ર મનપૂર્વક મારા કહેવા ઉપર ધ્યાન આપ. હમેશા પ્રમુદિત નર અને નારીઓના વૃંદથી ભરપૂર અનેક ગ્રામા વડે રમણીય અને અપૂર્વ શેાભાને લીધે બહુ વર્ણનીય અંગ નામે દેશ છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર તેમાં દેવ સમાન રૂદ્ધિમાન, ભય, ડમર-સ્વચક્ર કિવા પરચક્રાદિ ભય અને કર (રાજગ્રાહ્યભાગ)થી વિમુક્ત એવું બહુપ્રાચીન સિપુર નામે ઉત્તમ નગર છે, વળી તે ઘણું જ વિખ્યાત છે. ૧૩ તેમાં મદાંધ, વૈરીરૂપ હસ્તીએનાં ગંડસ્થલ ભેદવામાં સિ'હસમાન અને કહ્યુ (શ`ખ) સમાન ઉન્નતગ્રીવાને ધારણ કરતા સુગ્રીવ નામે રાજા છે. સમસ્ત અ'તઃપુરમાં માનનીય, શરદૃ ચંદ્રના બિબ સમાન મુખ વાળી અને બુદ્ધિમાં અસાધારણ કમલા નામે તેની પત્ની છે. તેણીની સાથે વિષય સુખને અનુભવતા તેમજ પૂર્વ ભવમાં મેળવેલા પુણ્યરૂપી વૃક્ષના ફૂલ રૂપ રાજ્યભારને પાલન કરતા એવા તે રાજાના કેટલાક દિવસેા વ્યતીત થતાં તે દેવીએ મને જન્મ આપ્યા. ત્યારબાદ વિધિપૂર્ણાંક સુપ્રતિષ્ટ એવુ મારુ' નામ સ્થાપન કર્યું. હમેશાં પાંચ ધાત્રી (ધાવમાતા)એ મારા પાલનમાં તત્પર રહેતી અને અનુક્રમે વૃદ્ધિ પામતા હુ પાંચ વર્ષના થયા. મને જોઈ મારા માતા-પિતા બહુ જ આનંદ માનવા લાગ્યાં, તેટલામાં ભૂતલને પ્રચંડ તપાવનાર એવા ગ્રીષ્મ. ઋતુના સમય વ્યતીત થયેા. વર્ષાઋતુ : ઘણા દિવસથી બહુ તાપને લીધે તપી ગયેલી પૃથ્વીને શાંત કરનાર, ચારે તરફ ળ્યે કે” એવા શબ્દોથી Page #183 -------------------------------------------------------------------------- ________________ - સુરસુંદરી ચરિત્ર દેકાઓના સમૂહને વાચાલિત કરતે, અતિશય વહેતા જલ પ્રવાહના ખળભળાટના શબ્દો વડે દિગંતરોને બધિરિત કરતે, ગંભીર ગર્જના કરતા મેઘના દર્શન વડે મયૂરવૃંદને નચાવતે, પ્રફુલ્લ પુષ્પોથી સુશોભિત એવા નીપ (દંબ) વૃક્ષની ઘટાઓ વડે વનરાજને દીપાવતે. મેગરાના પુષ્પોની કળીમાંથી ખરતા પરાગ વડે સુવાસિત પવનને પ્રવર્તાવત, પુલિન (પાળ) ઉપર ફોડા કરતા બાળકેએ રચેલા રેતીના મંદિરો વડે અત્યંત રમ્યતાને વહન કરતે. હળતરા માટે ખેડૂત લોકોને બળદોના પૂજનમાં ઉદ્યક્ત કરતો, વળી પ્રમાદના કારણેને લીધે પામર લોકેને આનંદ આપતે, દરેક દિશાઓમાં કયારાઓને જલથી. પૂર્ણ કરતો અને કાદવ વડે માર્ગોને દુર્લય કરતે એ વર્ષાકાલ પ્રાપ્ત થયા. નવીન વર્ષાકાલને અનુભવ લેતા એવા સુગ્રીવ રાજાએ એક દિવસ વિધિપૂર્વક ભજન કરી શરીરે ચંદન લેપ કર્યો. તેમજ કમલ, સ્નિગ્ધ અને નિર્મલ વસ્ત્ર પહેર્યા. બાદ હાથમાં પાનબીડું લઈ પિતે કમળાદેવીના મહેલમાં ગયા. ત્યાં સાતમાળના મહેલના ઉપરના ભાગમાં પહોંચી ગ. કમલાવતીએ પિતાના પતિને આવતા જોઈ Page #184 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૫૫ અભ્યસ્થાન કરી ઉચિત વિનય કર્યો. પછી બહુ કિંમતી શધ્યા ઉપર પિતે આરૂઢ થયે. ત્યારબાદ ક્ષણમાત્ર પરિહાસની વાર્તાઓ વડે પોતાની સ્ત્રી સાથે વિનોદ કરી શ્વેત અને સ્વચ્છ વસ્ત્રથી આચ્છાદિત સુકમળ શયન ઉપર તે સૂઈ ગયા. મેઘનો ચમત્કાર રાત્રિના પ્રસંગે દિવસના શ્રમને લીધે રાજા નિદ્રા વશ થઈ ગયો. બાદ વૃષ્ટિના સમારંભની સૂચનાઓ થવા લાગી. સજલમેઘની ગંભીર ગર્જનાઓ શરૂ થઈ. જેનો નાદ દિશાઓમાં પ્રસરી ગયો. રાજા નિદ્રામાંથી જાગી ઉઠય. અચિંત્ય ખળભળાટ જોઈ ઝરૂખાની અંદર આવી તકીએ બેસી ગયા કે, તરત જ તેના અર્ધાસન ઉપર કમળાદેવી પણ આવીને બેસી ગઈ. ત્યારબાદ હર્ષને લીધે રોમાંચિત થઈ સજા કહેવા લાગ્યા. હે દેવી ! મારા સમાગમ વડે તું જેમ ઉલ્લાસમાન મનહર મોટા સ્તનવાળી દીપે છે, તેમ આ ઉત્તર દિશા એકદમ ઉન્નત અને મને હર મેઘથી સુશોભિત આકાશ વાળી થઈ રહી છે, તે તું જોતો ખરી !! વળી મેઘની અંદર વારંવાર પ્રકાશ આપતી આ વીજળી તારા નેત્રોની ચંચળતા અને કેશની કુટિલતાનું અનુકરણ કરે છે, તે પણ એક જેવા જેવું છે. વળી હે પ્રિયે! અન્ય તરફ તું દષ્ટિ કરશે આ ચારે Page #185 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સુરસુંદરી ચરિત્ર તરફ્ ભ્રમણ કરતા ઈંદ્રગેાપને લીધે ભૂતલ ઉપર પડવાથી ભાગી ગયેલી એવી આ વર્ષાઋતુની લક્ષ્મી માલુમ પડે છે. મેઘરૂપી રાજાના નવીન સમાગમ થવાથી પૃથ્વી રૂપી સ્ત્રીનાં લીલા અકુરેશના મિષ વડે રામાંચ પ્રગટ થયાં છે, વળી આ નિષ્ઠુર કિરણેાના પ્રકાશ વડે આ પૃથ્વીને અહુ સંતાપેલી છે, એવા રાષને લીધે મેઘાએ સૂના કિરણા રાકયા હાય ને શુ'! એમ દેખાય છે. મારુ આગમન થયું છે, છતા પણ પ્રિયના વિરહવાળી સ્ત્રીઓનાં હૃદય કેમ નથી ફુટતાં ? તેના તપાસ માટે ક્રોધ સહિત વિજળીના ઉદ્યોત વડે તે જુએ છે. મારું આગમન જાણીને પણ સ્ત્રીએને મૂકી તે કેમ ચાલ્યા ગયા ? એવા રાષથી ગર્જના કરતા મેઘ પથિક જનાનાં હૃદયને વિદારણ કરતા હાય ને શું ? વળી શ્વેત બગલીએ રૂપી ધ્રુબ્તાઓને વહન કરતા, વિદ્યુલતા રૂપી દીધ જીવાને લખાવતા અને અંગેાપાં ગમાં શ્યામતાને ધારણ કરતા મેઘ રૂપી પિશાચ પથિક જનાની પાછળ દોડયા કરે છે. વળી હે પ્રિયે ? તું જોતા ખરી! આ તરફ ઈન્દ્રધનુષ કેવુ' ખેચ્યું છે ? જેના નવનવા રંગેા આબેહુબ નેત્રોને અાવી દે છે. તેમજ જેની અંદરથી નીકળતી ધારાઓ રૂપી ખાણા વડે વિરહી જનાનાં હૃદયને વિધતા આ વર્ષા સમય પાંચ Page #186 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર પ૭ બાણની સમૃદ્ધિવાળા કામદેવનું ઉપહાસ કરતા હોય ને શું? તેમ અકસ્માત પ્રગટ થયું છે. કમલાવતી તે વારે બહુ ખુશી થઈ રાણી નરેન્દ્રને કહેવા લાગી, હે મહીનાથ ! સર્વઋતુઓમાં આ વર્ષાઋતુ અધિક ગણાય છે. વળી વિરહ જનેને છોડી અન્ય કામી જનેને આ વર્ષાઋતુ બહુ સુખદાયક થાય છે. તેમજ ગરીબ વાછરડાઓ ઘાસ અને ઔષધિ વગેરે સર્વ જીવોને આ વર્ષાઋતુ ખાસ જીવનરૂપ છે. રાજા કિચિંત હાસ્ય કરી બેલ્યા, હે દેવી ! તારું કહેવું સત્ય છે કારણ કે, આ દુનિયામાં એ કહેવત સંભળાય છે કે, પોતે ધરાયેલા પુરુષે આદરથી દિગ્ય મંડળને પણ ધરાયેલું જુએ છે. તેમજ હે પ્રિયે ! તું સુખી એટલે સર્વને સુખીયા માને છે. વળી હે દેવી! સર્વ ઋતુઓ પણ પુણ્યવંત છને સુખદાયક થાય છે અને પુન્યહીન જીને વર્ષાઋતુ પણ દુઃખદાયક થાય છે. - અરે ! આ જે તે ખરી! અર્ધ ભાગમાં સુધારેલી આ જીણું ઝુપડીમાં સેંકડે અનર્થ અથવા પાણીની ધારાએથી પીડાતાં બાળકે દયાજનક રૂદન કરી રહ્યાં છે. અરે! આ ઝુપડું તે પડવા બેઠું , એક પણ - જલધારા ઘરની બહાર જવા પામતી નથી. છોકરા બિચારાં Page #187 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ઠંડીમાં થરથર ધ્રુજે છે, એમ પિતાની સ્ત્રી વડે વારંવાર અત્યંત પ્રેરણા કરાતે રંક દશાને પામેલ અને જેના શરીર પર વસ્ત્ર તે છે જ નહીં. નિરાવરણ અંગ ઉપર જલધારાઓ પડયા કરે છે, જેનાં સઘળાં રૂવાટાં ચઢી ગયાં છે અને ઠંડા પવનને લીધે સર્વ ગાત્રે સંકુચિત થઈ ગયાં છે, એ આ દરિદ્ર પુરૂષ મહાદુખ વડે વિખરાતી ઝુપડીને સમી કરે છે. વળી નમી ગયા છે કાન જેના અને મુશળધારાએ વરસતા મેઘની ધારાઓથી પીડાતો આ બિચારો ગધેડે નિરાધાર ભાગી ગયેલા દેવાલયના ખુણામાં કે લપાઈ ગયે છે ? તે તરફ લગાર તું દષ્ટિ કર ! હે સુંદરી ! શૂન્યગૃહની અંદર ચુલામાં ખરખર શબ્દથી ખાડો ખોદતે અને ઠંડીને લીધે તરફડતો આ કુતરો બીચારો કેવી હાલતમાં આવી પડે છે ? તે તરફ લક્ષ આપ. તેમજ મેઘની સેંકડે ધારાઓ વડે પીડાતા વૃદ્ધ બળદને તું જે! જેઓ ઈર્યાસમિતિમાં રહેલા મુનિઓની માફક પૃથ્વીનું અવલોકન કરતા ચાલ્યા જાય છે, વળી સેવાળથી ચીકાસવાળા ભૂતલ ઉપર ચાલતા વૃદ્ધ ગરીબ દરેક સ્થળે પડતા આખડતા લાકડીના ટેકા વડે ભિક્ષા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ દુર્દશા માત્ર વર્ષાકાળને લીધે જ થયેલી છે. Page #188 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર એમ કમલા દેવીની આગળ રાજા કહે છે, તેટલામાં વસુદત્ત નામે કંચુકી એકદમ ત્યાં આવી પ્રણામ કરી ઉ. રહી કહેવા લાગ્યા હે સ્વામિન ! આપે જે દામોદર નામે દૂત પ્રથમ ચંપાનગરીમાં શ્રી કીર્તિવમ રાજાની પાસે મોકલ્યો હૌં, તે હાલમાં અહીં આવ્યો છે અને તે આપના ચરણકમલના દર્શનરૂપી સુખની ઈચ્છાથી દ્વારમાં ઉભે છે. હવે જેવી આપની આજ્ઞા ! તે સાંભળી દષ્ટિ માત્રથી રાણીની સંમતિ લઈ રાજા ત્યાંથી એકદમ ઉભે થયો. વિધુતપાત, ત્યારબાદ રાજા સભાસ્થાનની નજીકમાં આવે છેતેટલામાં પ્રથમ વીજળીને ચમકાર થયો કે, “તરત જ ચડ ચડ પ્રચંડ મહાત્ શબ્દ થયે. જેના શ્રવણથી સ્ત્રી પુરૂષના સમુદાય એકદમ ભયભીત થઈ ગયા, અને તે જ વખતે રાણીના મહેલની અંદર હાહાકારપૂર્વક મહાન્ કેલાહલ ઉત્પન્ન થયો, તે સાંભળી રાજા એકદમ તે તરફ પાછો વળ્યો, તેવામાં ઘર ઘર શબ્દથી રૂદન કરતી દેવીની ધાવ માતા રૂદ્ધ કઠે લાગી કે, હે નરેદ્ર! મારૂં તે સર્વસ્વ ગયું, હું લુંટાણુ વીજળી પડવાથી દેવી બળી ગઈ. મરણવશ થયેલી દેવીને પૃથ્વી પર પડેલી જોઈ હા! હા! હું હણ, એમ આકંદ કરતરાજ મૂછવશ થઈ ગયા. Page #189 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ત્યારબાદ મૂછને લીધે ભૂમિ ઉપર પડેલા ચેષ્ટારહિત - રાજાને જોઈ સર્વ પરિવાર એકઠો થઈ ત્યાં આકંદ કરવા * લાગે. જેથી મહાન કલાહલ થઈ રહ્યા. તેમાં કેટલાક ત્યાં રહેલા બુદ્ધિશાળી લોકો શીતલાદિક ઉપચાર કરવા મંડી ગયા. તેથી ક્ષણમાત્રમાં રાજાની મૂછ ઉતરી ગઈ નૃપવિલાપ. ત્યાર પછી તે રાજા વિલાપ કરવા લાગ્યો. કે, હા! વલ્લભે ! હા ! સ્વામીની! હા! જીવિતદાયિની ! હા ! વિશાલ નેત્રવાળી ! હા ! મારા હૃદયમાં વાસ કરી રહેલી ! - અરે ! મને છોડીને એકદમ કેમ તું ચાલી ગઈ ! હા! ગૌરદહી ! હા! વિશાલ પઘરે! હા ! સુકેમલ શરીરવાળી ! હવે કંઈ મારા દુઃખને પાર રહ્યો નહીં. - અરે ! તારી ઉપર શા માટે વિજળી પડી! હે દેવી! કપૂર, કેસર અને ચંદનથી ચર્ચવા લાયક આ તારા સુકોમલ શરીર ઉપર અકસ્માત દુષ્ટ દેવે જે જે વિદ્યુત્પાત કર્યો, તે મારા અપુણ્યને જ પરિણામ છે. હા ! દેવી! નર નારીઓથી ખીચખીચ ભરેલું આ નગર તારા વિના ઉજજડ નગર સમાન અથવા જંગલ - સમાન મને ભાસે છે. વળી દેવી ! પ્રથમ તું મને કહેતી હતી કે, હે --સ્વામિન્ ! તમારા વિના ક્ષણમાત્ર હું રહી શકું નહીં, તે Page #190 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર હાલમાં મને અધન્યને એક્દમ ત્યજી દઈને તું લેાકાંતરમાં કેમ ચાલી ગઇ ? ૬૧ હા ! સુંદરી ! કંઇ તા તુ ઉત્તર આપ. કેમ બેાલતી નથી ? શુ મારાથી રીસાઈ છે ? હું સુતનુ ! મે' તારા કંઇ અપરાધ કર્યો છે ? એકવાર મને જવાબ તા આપ. હું કમલાક્ષી ! મારા પ્રાણથી પણ તું મને વ્હાલી છે, ખીજી કાઈ સ્રીએ ઉપર મારા સ્નેહ નથી. તેમજ તારા માટે સમસ્ત અંતઃપુરની સ્ત્રીઓના સમાગમ મેં છોડી દીધા; તે તું જાણતી નથી ? તથાપિ. હૈ દૈવિ ! તારાજ પ્રેમની માળા હું ભજું છું, છતાં મને ઉત્તર આપતાં કેમ તું અચકાય છે ? હે સ્વામિની ! હવે પ્રસન્ન થા! પ્રસન્ન થા ! એટ બેઠી થઇ મને તુ પ્રત્યુત્તર આપ. શા માટે તું મને દુઃખી. કરે છે ? એમ કરૂણ શબ્દોથી રાજા અનેક પ્રકારના વિલાપ કરે છે. તેટલામાં હું ધનદેવ! હું ત્યાં રાતા રાતા ગયા. પછી મને પાતાના ખેાળામાં બેસાડી બહુ જ કરૂણ શબ્દોથી ખાલકની માફક તેણીના વિલાપમાં ગરક થઈ મુક્ત કઠે રાજા અત્યંત રૂદન કરવા લાગ્યા. સત્રીના પ્રાધ આ પ્રસ`ગ જોઈ સુમતિ મત્રી રાજાને કહેવા Page #191 -------------------------------------------------------------------------- ________________ ૬૨ સુરસુંદરી ચરિત્ર લાગે, હે નરપતિ! હવે રૂદન કરવાથી શું વળે? મરેલાં મુડદાં સજીવન થાય ખરાં ! તૂટીની બુટ્ટી હેય જ નહીં, - હવે દેવીની દહનક્રિયા કરવી તેજ ઉચિત છે. તે સાંભળી રાજા બોલ્યા, હે મંત્રી ! બહારની આ ભૂમિએ ચંદનનાં કાષ્ઠ મોકલે, જેથી હું પણ દેવીની સાથેજ અગ્નિમાં પ્રવેશ કરીશ. મંત્રી બે, હે નરેશ્વર ! કાયર પુરૂષેએ આચરેલે આ મરણને અધ્યવસાય આપને શું ઉચિત છે ? ધીર ! ધર્યને ધારણ કરો, આવી રીતે આપને ગભરાવાનું કામ નથી. વળી હે નરેંદ્ર! આપ જે મરણ સુભટને શરણ થાઓ, તે આ સમગ્ર દેશ પણ શત્રુઓના હાથમાં જઈ પડે, તેમજ આ આપને સુપ્રતિષ્ઠ કુમાર પણ હજુ બાલક છે. વળી આપની હયાતીમાં દેવ, બ્રાહ્મણ અને તપસ્વિએ તેમજ પ્રાકૃતજનેની સર્વ ધર્મ ક્રિયાઓ અખલિતપણે સિદ્ધ થાય છે. એ આપણા રાજ્યમાં સ્વતઃ સિદ્ધ છે. આ નશ્વર સંસારની સ્થિતિ કેવી છે? તે આપ સારી રીતે જાણે છે; છતાં આપ જેવા ઉત્તમ પુરૂષોને માત્ર - સ્ત્રી માટે આવું અયોગ્ય આચરણ કરવું, તે સર્વથા અનુચિત ગણાય. વળી ઉપક્રમ એટલે આયુષ્યમાં વિદ્ધભૂત કારણ તેનાથી રહિત નિરૂપક્રમ શરીરધારી છતાં પણ તીર્થકર - ભગવાન આદિનાથનું જે કે મરણ થયું, તે અન્ય - મનુષ્યોની શી ગણના? Page #192 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર વળી જે કે સમસ્ત શત્રુપક્ષને જીતનાર અને છે ખંડ પૃથ્વીના અધિપતિ એવા ભારત રાજા પણ કાલવશ થઈ ગયા. તેમજ પ્રચંડ પરાક્રમ વડે શત્રુઓને પરાજ્ય કરનાર અને જેમની રક્ષામાં હજારે સુભટ તૈયાર રહેતા એવા મહા પરાક્રમી સમયશ, આદિત્યયશ વિગેરે રાજાઓને અનિવાર્ય છે ગતિ જેની એવા પાપિષ્ટ યમરાજાએ નિર્દયપણું વાપરી કાલવશ પમાડ્યા, તે અન્ય લોકોની શી ગણતરી ? વળી જે ઉત્તમ દેવેનાં તેત્રીશ સાગરોપમ આયુષ્ય હોય છે, તેનું પણ ચ્યવન થાય છે, તે અન્ય પ્રાણએની જીવન આશા કેટલી? ભવનપતિ, વાનગૅતર, જતિષ્ક અને વિમાનવાસી દેવેનું પણ સ્થિર જીવન નથી, તે અન્ય મનુષ્યલોકેનું શું કહેવું ? હે રાજન! ત્રણ લોકોની અંદર સિદ્ધના મુક્ત સિવાય કોઈપણ જીવ એવો નથી કે, તે દુમતિવાળા મૃત્યુને વશ ન થયો હોય. | માટે હે દેવ! આ પ્રમાણે ત્રણે લોકને કાલકવલિત જાણીને દેવીનું મરણ થયે છતે વૃથા શેક કરવાથી શું જો કે, એનું એકલીનું જ મરણ થયું હોય તે આપણે શેક કરવો ઉચિત છે, પરંતુ મરણ તે સાધારણ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૧, ૧//vછે કે ૧ ૧/www (૬૪ - સુરસુંદરી ચરિત્ર રીતે દરેકનું થયા કરે છે, તે પછી શોક અને રૂદન કરવું શા કામનું? અતિ સૂક્ષમ તૃણના અગ્રભાગમાં રહેલા જલબિંદુની જેમ પ્રાણીઓનું જીવન અસ્થિર હોવાથી જે પ્રાણી નિદ્રામાંથી જાગી ઉઠશે તે મોટું આશ્ચર્ય જાણવું. વળી આ પ્રમાણે પ્રકુપિત એવા યમરાજાના પાશમાં સપડાયેલા સર્વ લોકેનું સ્વરૂપ આવા પ્રકારનું જાણીને હે નરેંદ્ર! દેવીના મરણમાં શેક કરવો એ ઉચિત નથી. એમ બહુ પ્રકારે સુમતિ મંત્રીએ બોધ આપ્યો. એટલે રાજા પિતે તૈયાર થઈ તત્કાલ ઉચિત એવી દેવીની મરણકિયા કરવા લાગ્યા. નૃપતિને શોક. ત્યારબાદ કેટલાક દિવસ સુધી દેવીના શોકને લીધે રાજા લેક સંભાવનાદિક વ્યવહારને પણ ત્યાગ કરી ગ્રહોથી ગ્રહણ કરાયેલાની માફક શૂન્ય બની બેસી રહેવા લાગ્યો. - તેમજ તે કોઈપણ રાજકાર્યમાં ધ્યાન સરખું પણ આપતું નથી. તે પ્રસંગ જોઈ નાના પ્રકારના શેકને દૂર કરવામાં બહુ પ્રવીણ એવા સુમતિ આદિક મંત્રીઓ રાજની પાસે આવ્યા અને ઉપદેશનાં વાક્યો વડે તને બહુ સમજાવ્યું એટલે અનુક્રમે તે શેકમાંથી મુક્ત થયે Page #194 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર કલાલ્યાસ. ત્યારબાદ કેટલોક સમય જતાં હું આઠ વર્ષને થયો. મારી ઉપર બહુ સ્નેહ હોવાથી પિતાએ મને કલાચાર્યની પાસે ભણવા મૂક્યો. હું પણ બુદ્ધિ અનુસાર સર્વ કલાઓને અભ્યાસ કરવા લાગ્યો. અનુક્રમે સર્વ કલાઓમાં નિપુણ થયા બાદ પુખ્ત ઉંમરને જાણ મને મારા પિતાશ્રીએ એક હજાર ગામનું સ્વામિત્વ આપ્યું. તેમજ મને જોઈ મારા પિતા બહુ આનંદ માનવા લાગ્યા, જેથી દેવીને વિરહ પણ ભૂલી ગયા. મહાંતનું આગમન. કઈ એક દિવસ મારા પિતાશ્રી કચેરીમાં બેઠા હતા, તે સમયે સુભગ નામે દ્વારપાલ એકદમ ત્યાં આવી પ્રણામપૂર્વક કહેવા લાગ્યો હે સ્વામિન્ ! ચંપાપુરીથી કીતિધર્મ રાજાને મહાંત આપના દર્શન માટે આવીને દ્વારભૂમિમાં ઉભે રહ્યો છે. તરત જ ભૂપતિએ આજ્ઞા કરી કે, તેને જલદી પ્રવેશ કરાવો ! એમ રાજાની આજ્ઞા થતાં પ્રતિહારીએ જલદી પ્રવેશ કરાવ્યું. રાજાની આગળ આવી તે મહાતે પ્રણામ કર્યો, અને ઉચિત આસન ઉપર બેસી ગયો. ત્યારબાદ રાજાએ તાંબૂલ આપી તેને પૂછયું કે, તારે અહીં આવવાનું શું કારણ? તે તું જલદી નિવેદન Page #195 -------------------------------------------------------------------------- ________________ }} સુરસુંદરી ચરિત્ર કર. તેણે પણ પેાતાનું વૃત્તાંત કહેવાના પ્રારંભ કર્યાં. કીતિધમ રાજા. ચ'પાનગરીમાં, દિગંત વ્યાપી છે નિમ`લ કીર્ત્તિ જેની એવા કીતિધમ નામે સુપ્રસિદ્ધ રાજા છે, તે આપણા પણ જાણવામાં છે. અદ્ભુત એવા સ્વરૂપવડે સુરેન્દ્રની સુંદરીઓના રૂપના પરાજય કરતી, સમસ્ત સ્રીઓમાં મુખ્ય સ્થાને રહેતી અને લેાકમાં સુપ્રસિદ્ધ એવી કીતિમતી નામે તેની પત્ની છે. નવતી કન્યા. વળી રૂપ, સૌભાગ્ય તેમજ વિજ્ઞાનના ગૌરવ વડે સ'પૂર્ણ અને સૌભાગ્યમાં નાગકન્યા સમાન નવતી નામે તેણીને એક પુત્રી છે, અનુક્રમે તે નવીન ચૌવનમાં આવી, એટલે તેની માતાએ તેને ઉત્તમ આભૂષણ પહેરાવી ઇવરની સિદ્ધિ માટે રાજાની પાસે માકલી. નવતી જ્યારે પેાતાના પિતાની પાસે આવી પ્રણામ કરી ઉભી રહી, ત્યારે રાજાએ પ્રેમપૂર્વક તેને પેાતાના ખેાળામાં બેસાડી સ્નેહથી આલિંગન કરી પૂછ્યું હે પુત્રી ! સામંત મહાંત કામમાં વરવા માટે જે તારા હૃદયને ઈષ્ટ હાય, તે તું મને કહે. જેથી સાથે તારૂ લગ્ન કરીએ, અન્યનુ' આપણે કઈ પ્રયાજન નથી. Page #196 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૬૭ આ પ્રમાણે પિતાનું વાકય સાંભળી તે ખાલાના હૃદયમાં લજજા આવી. જેથી તે નીચુ· મુખ કરી મૌનમુખે બેસી રહી. ત્યારબાદ રાજાએ ફરીથી તે વાત પૂછી. પરંતુ કંઇપણ તેણીએ પ્રત્યુત્તર આપ્યા નહીં. પછી રાજાએ વિચાર કર્યાં કે, આ બિચારી બહુ લજજાળુ છે. એટલા જ માટે હું તાત ! અમુક રાજા મને પ્રિય છે એમ તે ખુલ્લી રીતે કહી શકતી નથી. બેશક વિનીત ખાળકાને આવી મર્યાદા હાવી જ જોઈ એ. ઠીક છે, આ બાબતમાં મારે પેાતાને જ વિચાર કરવાના છે. જો કે જેવા તેવા વર તેા ઇંટાળાના જેવા ઘણાયે રખડે છે. પરંતુ એણીને લાયક ઉત્તમ ગુણ્ણા, વિજ્ઞાન, રૂપ અને કલા વિગેરે સપત્તિથી સુશાભિત, સારા કુલમાં જન્મેલા, તેમજ વિજયાદિક રાજનીતિમાં કુશળ એવા શ્રેષ્ટ વર શેાધી કાઢવા એ મારી ફરજ છે. કુલ, શીલ, સ્વામિગુણ, વિદ્યા, ધન શારીરિક સપત્તિ અને વય એ સાત ગુણે વરની અંદર જોવા જોઇએ, પછી કન્યાનું ભાગ્ય હેાય તેમ થાય, ત્યારબાદ ક્ષણમાત્ર મૌન રહી રાજા વિચાર કરી આલ્યા, હે પુત્રી ! તારા રૂપને અનુસંરતા તારા પતિ હાલમાં મે' શેાધી કાઢયા છે. જેની સિદ્ધપુર નગરમાં રાજધાની છે, વળી જેનુ નામ સુગ્રીવ રાજા છે, તે મારા પરમ મિત્ર છે, તેની Page #197 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સુસુંદરી ચરિત્ર પાસે સ્વયંવરા એવી તુ જલદી જા. હવે અહી ખીજા. વિચારની કંઇ પણ જરૂર નથી. આ પ્રમાણે તેના વચન માત્રથી હે દેવ ! તે કન્યા તમારા નામને શ્રવણ કરી અનહદ હને લીધે રામાંચિત થઈ ગઈ. આ પ્રમાણે પેાતાની પુત્રીને હાર્દિક ભાવ જાણી. રાજા મારા મુખ તરફ દૃષ્ટિ કરી મેલ્યા. હે મહાબલ! બહુ સમૃદ્ધિ સહિત સ્વયંવરા એવી આ નવતીને લઈ કેટલાક સૈન્ય સાથે ઉત્તમ મુહૂત્ત જોઈ સિદ્ધપુર નગરમાં તું જા. બાદ હૈ સ્વામિન્ ! આપની આજ્ઞામાં તૈયાર છુ. એમ કહી તે કન્યાને લઈ સારા મુહૂર્તમાં મેં ત્યાંથી પ્રયાણ કર્યું. ચાલતાં ચાલતાં અનુક્રમે આ નગરથી જ્યારે ચાર ગાઉ બાકી રહ્યા એટલે કેટલાક સારા વેગવાળા ઘેાડેસ્વાર લઈ આજે પ્રભાતમાં આગળ ચાલી હુ` અહી તારી પાસે આવ્યા છે. હે દેવ ! આપે જે મને અહી' આવવાનું' કારણ પૂછ્યું, તે સર્વ મારૂ' પ્રિય વૃત્તાંત આપને મે નિવેદન કર્યું. હાલમાં અમારી આવી સ્થિતિ છે, હવે જેવી. આપની આજ્ઞા. કુનવતી વિવાહ તે સાંભળી હર્ષોંમાં ગરક થયું છે હૃદય જેવુ... એવે Page #198 -------------------------------------------------------------------------- ________________ ૬૯ સુરસુંદરી ચરિત્ર તે રાજા પોતાના પરિજનને કહેવા લાગ્યા કે, મેટા ઉત્સવ વડે નગરમાં કન્યાને પ્રવેશ કરાવો. ત્યારબાદ રાજાની આજ્ઞા પ્રમાણે પરિજનોએ દરેક કાર્ય સિદ્ધ કર્યા. પછી રાજાએ પણ ઉત્તમ મુહૂર્તમાં કનકવતી સાથે લગ્ન કર્યું. રાજાનો પ્રેમ કેટલાક સમય વ્યતીત થયા બાદ કનકવતી રાણું રાજાને બહુ જ પ્રિય થઈ પડી. ત્યારબાદ રાજાએ તેને મારી માતાના સ્થાને પટ્ટરાણી તરીકે સ્થાપના કરી. મનુષ્ય માત્રને પ્રાયે એવો સ્વભાવ હોય છે કે, દેશકાલના અંતરને લીધે બહુ સ્નેહીને પણ વિસરી જાય છે. કારણ કે પ્રેમ એ વેલડી સમાન લેખાય છે. વેલડી જેમ પાસેના વૃક્ષને વીંટાઈ વળે છે, તેમ પ્રેમ પણ નિકટ રહેલા મનુષ્ય ઉપર વૃદ્ધિ પામે છે. હવે કનકવતી ઉપર આસક્ત થયેલા એવા મારા પિતા અવરોધની અન્ય સ્ત્રીઓ ઉપર દષ્ટિમાત્ર પણ કરતા નથી. એમ કરતાં તેમના કેટલાક દિવસો વ્યતીત થયા. સુરથકુમાર ત્યારબાદ કેઈ એક દિવસ કનકવતીને એક પુત્ર ઉત્પન્ન થયે. સુરથ તેનું નામ પાડયું. અનુક્રમે તે બાળક કુમાર અવસ્થાને અનુસરવા લાગ્યો. પછી એક દિવસ કનકવતી અને રાજા એકાંતમાં બેઠાં હતાં, ત્યાં પ્રસંગ ભાઈ કનકવતી બોલી. Page #199 -------------------------------------------------------------------------- ________________ સુરસુ દરી ચરિત્ર હે સ્વામિન્ ! મારા આ સુરથકુમાર હવે યુવરાજ પદ્મને લાયક થયા છે, તેા પછી શા માટે વિલંબ કરા છે ? “માંગલિક કાર્યમાં બહુ વિઘ્ન આવી પડે છે,” માટે આપને આ કા જલદી કરી લેવુ' જોઇએ. ७० તે સાંભળી રાજા આવ્યેા. હે પ્રિયે ? આપણ્ણા જયેષ્ઠ પુત્ર સુપ્રતિષ્ઠ વિદ્યમાન છે, છતાં સુથને યુવરાજ પદ આપવુ. ઉચિત ગણાય નહીં. ત્યારબાદ દેવીએ કહ્યું, જ્યેષ્ઠને સ્થાપન કરતાં કાણુ ના પાડે છે? પરંતુ જો હું તમારી પ્રિય સ્ત્રી હાઉ તા સુરથને યુવરાજ કરી. ત્યારે રાજાએ સ્પષ્ટ જણાવ્યું કે, હે સુલેાચને ! તું મને સારી રીતે પ્રિય છે. પરંતુ સર્વ સામત અને મહાંત લોકો સુપ્રતિષ્ઠની ઉપર બહુ પ્રેમ ધરાવે છે. માટે તારા અને મારા વિચારશ કઈ કામ આવે તેમ નથી. વળી આ સુપ્રતિષ્ઠ બહુ શૂરવીર છે. તારા કહ્યા પ્રમાણે કરીએ તા કંઇપણ વિપરીત કર્યા સિવાય તે રહે નહીં. તેમજ તે પેાતાનું અપમાન સમજી મારૂ' રાજ્ય પણ લઇ લે એમાં કોઈ પ્રકારના સંદેહ નથી. સુપ્રતિષ્ઠનું અપમાન તે સાંભળી કિંચિત હાસ્ય કરી દેવી ખેાલી. હૈ પ્રિયતમ ! વાહ ! આપનું પરાક્રમ તા આટલું જ કે ધ્રુવે આપને રાજ્યપદ્મવી શા માટે માપી હશે ? Page #200 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૭૨ કિરાતવંશમાં આપ જમ્યા હતા તે શું છેટું ? છતાં ઠીક છે, હવે આ અવસર આપને ચેતવાને છે જેથી સુપ્રતિષ્ઠ પ્રતાપમાં બહુ પરાક્રમી છે. માટે તમે વેળાસર યુક્તિપૂર્વક એને પકડીને કારાગૃહ અથવા કાષ્ટાગૃહને સ્વાધીન કરો. પછી મારા પુત્ર સુરથને યત્નપૂર્વક યુવરાજ પદે સ્થાપન કરો અને મારી સાથે આ૫ આનંદ માનતા નિઃશંક થઈ સુખેથી રાજ્યપાલન કરે. આ પ્રમાણે કનકાવતી રાણીનું વચન સાંભળી રાજા કંઈપણ પ્રત્યુત્તર આપ્યા સિવાય પોતાના સ્થાનમાં ગયો. હે ધનદેવ ! રાજા અને રાણીનું આ સર્વ વૃત્તાંત ગુપ્ત રીતે ત્યાં રહેલી સુભવિકા નામની એક દાસીએ સાંભળ્યું; અને તરત જ તેણીએ મારી પાસે આવી તે સર્વ હકીકત મને સવિસ્તર કહી સંભળાવી. તે સાંભળી મારા હૃદયમાં એવો સંક૯૫ થયો કે, દેવીના કહેવાથી મારા પિતા શું આ પ્રમાણે કરશે? અથવા સ્ત્રીઓને સ્વાધીન થયેલા પુરુષો પૂર્વના સ્નેહને ગણતા નથી. તેમજ નીતિ, કાપવાદ અને ભાવી આપત્તીઓને પણ ગણતા નથી. માટે જ્યાં સુધી દેવીના કહેવાથી મારા પિતા કંઈ પણ અનર્થ ન કરે, તે પહેલાં તેમને સ્વર્ગસ્થ કરી હું પોતે જ રાજ્યને સ્વાધીન કરૂં.. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૭૨ સુરસુંદરી ચરિત્ર હું વિવેકી થઈ, આવું અકૃત્ય કરવું મને ઉચિત નથી. પરંતુ પિતાને બાંધીને બંદીખાને નાખવા તે ઠીક છે, અથવા— સુરથ સહિત કનકવતીને યમરાજના મુખમાં પહોંચાડી દઉં, અથવા તે બંનેને કારાગૃહમાં બાંધીને દેહાંત શિક્ષા કરૂં, અથવા મારે આ વિચાર શા માટે કરવો ? પ્રથમ જોઈએ તે ખરા ! પિતા શું કરે છે? પાણી દેખ્યા સિવાય પગરખાં ઉતારવાં નકામાં છે. ત્યારબાદ તે રાજા પ્રતિ દિવસ રાણીના કહેવાથી મારી ઉપર મંદ નેહવાળ થઈ ગયે. કારણ કે, કર્ણવિષ એ એક મહાવિષ ગણાય છે. અર્થાત્ કાનમાં કહેલી ગુપ્ત વાર્તા અન્ય વિષથકી પણ મહા અનર્થજનક થાય છે. પછી એક દિવસ રાજાએ સાહસ બુદ્ધિથી કંઈપણ નિમિત્ત મૂકી મારી પાસેથી હજાર ગામ પતે ખેંચી લઈ એક નાનું ગામડું મને આપ્યું. સુપ્રતિષ્ઠનો ક્રોધ તે સમયે મને બહુ ક્રોધ ચડી આવ્યું, જેથી બહુ દુરાચાર ચિંતબે કે, આ પિતાને મારીને રાજ્ય હ લઈ લઉં. મારે બીજા સંકલ્પ વિકલ૫ની કંઈ જરૂર નથી. અથવા મારા વંશમાં કઈ પણ પ્રાચીન પુરૂષોએ Page #202 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર આવુ. પાપ કર્યું નથી. તે અસાર એવા રાજ્યને માટે હુ' અકૃત્ય કેવી રીતે કરૂ' ! ૭૩ અહા ! સ્ત્રીના વચન વડે ક્રોધાંધ બની આ પિતા અન્યાય કરે છે, તે તે સુખેથી કરે. પરંતુ હુ. વિવેકી થઈ મારે આ અકૃત્ય કરવું યેાગ્ય નથી. વળી દુઃસહ એવું પિતાનું અપમાન કરવું તે શુ` હાલમાં મને ઉચિત ગણાય ? તેમજ વળી મારે આત્મવધ કરવા તે પણ ચેગ્ય નથી. કારણ કે, જે પુરૂષ જીવતા હાય છે, તે સંકડા શુભ કાર્ય ના ભાકતા થાય છે. વળી આત્મઘાત કરે છે, તે મહાપાપી ગણાય છે. માટે એવા અધર્મના વિચારામાં પડવુ ચિત નથી. પરંતુ દેશને ત્યાગ કરી વિદેશ જવું, એજ સારામાં સારા ઉપાય છે. માટે દેશાંતર જઈ કેાઈ રાજાની સેવા કરવી, તે ઠીક છે, અરે ! તે કાર્ય પણ મને ઉચિત નથી. કારણ કે, લેાકમાં સેવા એ મેઢું અપમાન ગણાય છે. સુગ્રીવરાજાનો પુત્ર યુવરાજ થઇ માટી સમૃદ્ધિ ભાગવતા હતા, તે હાલમાં વળી દાસની માફક પેાતાના ભૃત્યાની સેવા કરવા કેમ રહ્યો છે ? વિગેરે વિવેચન કરવામાં કટિબદ્ધ થયેલા લેાકેાની દૃષ્ટિગેાચર અપવાદને સહન કરતા હું. શત્રુઓના ગૃહાની અંદર કેવી રીતે પરિભ્રમણ કરીશ ? માટે એમ નહિ કરતાં કેટલાક પેાતાના Page #203 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર પુરૂષોને સાથે લઈ અન્યની સેવા કર્યા સિવાય કોઇ પણ નજીકના દેશમાં જઈ હું નિવાસ કરૂં. ૭૪ વળી જ્યાં સુધી આ પિતા જીવે ત્યાં સુધી આ વિચાર ઠીક છે. એમના મરણ પછી જેમ ચેાગ્ય લાગશે. તેમ કરવાને હું સ્વતંત્ર છું. હાલમાં તે સંબધી ચિંતા કરવાની કંઇ પણ જરૂર નથી. સિહગુહા પલ્લી, એમ હૃદય સાથે નિશ્ચય કરી કેટલાક પરિજનને સાથે લઇ સામત, મંત્રી, નગરના મુખ્ય નાયકા અને રાજા વિગેરે કાઈ ન જાણે તેવી રીતે નગરમાંથી હું બહાર નીકળ્યા. ત્યાર બાદ અનુક્રમે સિંહગુહાનામે આ પલ્લીમાં હું આવી પહોંચ્યા, રહેવાને લાયક એવા આ પ્રદેશ જોઈ અહીયાં જ મેં નિવાસ કર્યાં. પછી જેમ જેમ મારી પ્રસિદ્ધિ થતી ગઈ, તેમ. તેમ કેટલાક ભિલેા મને મળતા ગયા. એમ કરતાં કેટલેાક સમય વ્યતીત થયા, એટલે મારી પાસે અનેક ભિલેાની વસ્તી જામી ગઈ; પરંતુ તેમનું કામ તા ઘણુ જ નિય છે. જેને તેને લુંટવાના જ તેઓ ધંધા કરે છે. છતાં તે લેાકે મારા તાખામાં વસવા લાગ્યા. આ સઘળા પરિવારને લઈ હાલમાં હું અહી પલ્લીપતિ થયે '. Page #204 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૭૫ હે પરોપકારી ! તમોએ જે પૂછયું કે, પાપિષ્ઠ લોકોને વસવા લાયક આ પલ્લીમાં તમારા સરખા ઉત્તમ. પુરૂષોને રહેવાનું શું કારણ? તેને જવાબ મેં સંક્ષેપમાં તમને કહ્ય; વળી ધનદેવ! બહુ નેહને લીધે આપની આગળ આ સર્વ ગુપ્ત વૃત્તાંત પણ મેં જણાવ્યું. ધનદેવ તે સાંભળી ચકિત થઈ ધનદેવ બે , અહો !' પિતા પણ પુત્રોનું આવું અપમાન કરે છે ! સંસારવાસને. ધિક્કાર છે. આ સંસારમાં જે માણસ કાર્યને લીધે મિત્રની. માફક બહુ પ્રિય થઈ પડે છે, તેને તે જ માણસ કેઈ કાર્યને લીધે શત્રુની માફક દ્વેષી પણ થઈ પડે છે. વસ્તુતઃ ખરું જોતાં આ લેકની અંદર મિત્ર કે શત્ર કેઈ પણ છે નહીં. માતા અને પિતા પણ આ દુનિયામાં કથન માત્ર છે. દરેક સંબંધીઓ પણ કાર્યવશથી મળી આવે છે, કાર્ય સર્યું એટલે અમે અને તમે કેશુ? એવી આ: સંસારની પરિસ્થિતિ જોવામાં આવે છે. પિતાના તરફથી પોતાના મનોરથ સિદ્ધ થાય એટલે તે પુત્ર વિનયવંત છતાં પણ પિતાને વૈરી સમાન થઈ પડે છે. આવા સંસારવાસને ધિક્કાર છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ - ૭૬ સુરસુંદરી ચરિત્ર વળી ! હું કુમાર ! તુજ મહાત્મા છે. શાંતિના ખરા લાભ તે' જ મેળવ્યેા છે. આ દુનિયામાં ખરા વિવેકી પણ તું જ ગણાય અને તારા જ લીધે આ પૃથ્વી વિભૂષિત ગણાય છે. * કારણ કે સામર્થ્ય છતાં પણ પેાતાના પિતાએ કરેલા અપમાનને સહન કરી પેાતાના સદાચારમાં રહી કઇ પણ વિપરીત કાય નહીં કરતાં તેં દેશ ત્યાગ કર્યાં, વિગેરે નવીનવી વાર્તાઓમાં આસક્ત થયેલા તેએ બંનેના પરસ્પર સ્નેહભાવ બહુ વધી ગયો અને ક્ષણની માફક તેમના સમાગમમાં સાત દિવસ ચાલ્યા ગયા. તેટલામાં સસાના વિચાર થયો કે, હવે આપણે બહુ દિવસ થયા માટે દેશમાં જવુ* જોઇએ. સ્વદેશ પ્રયાણ. એ વિચાર ધનદેવના સાંભળવામાં આવ્યો અને ધનદેવ પણ સમજ્ગ્યા કે ઘણા દિવસ થયા અને પેાતાનુ કામ પણ પૂર્ણ થયું, એટલે દેશમાં જવાને સર્વ લેાકા ઉત્સુક થાય એ સ્વાભાવિક છે, એમ વિચાર કરી ધનદેવ સુપ્રતિષ્ઠને પ્રયાણ માટે પૂછવા લાગ્યા, હૈ મહાશય ! તમારી વિયેાગ અમારા હૃદયમાં શલ્યની માફક બહુ દુઃસહુ છે. પરંતુ આ સાના લોકો દેશમાં જવા બહુ ઉત્કંઠિત થયા છે. હું કુમાર! મારે હવે એક તરફ્ ની અને ખીજી Page #206 -------------------------------------------------------------------------- ________________ ૭૭. સુરસુંદરી ચરિત્ર તરફ વાઘ એ ન્યાય આવી પડે છે. એટલા જ માટે સપુરૂષો સજજનેના સમાગમને ઈચ્છતા નથી. કારણ કે, વિયેગરૂપી દુઃખથી પીડાયેલા હૃદયની શુદ્ધિ માટે અન્ય. કેઈ ઔષધ મળતું નથી. જો કે આવું વચન બેલતાં મારી જીભ ઉપડી. શકતી નથી. તે પણ કહેવું પડે છે કે, આપ રજા આપો તે અમે હવે અમારા દેશમાં જઈએ. તે સાંભળી ક્ષણમાત્ર કંઈક વિચાર કરી માટે નિઃશ્વાસ મૂકી સુપ્રતિષ્ઠ રાજા શોકાતુર થઈ બેલ્યો કે, અમારા સરખાને ત્યાં આપ સરખા સજજને પધાર્યા છતાં આવા સ્થાનમાં અમે આવી પડયા છીએ તે આપને સત્કાર અમે શું કરી શકીએ? તો પણ મારે આપને એટલું કહેવાનું છે કે, મારી પ્રાર્થનાને આપ ભંગ કરશો નહીં. કારણ કે, સપુરૂષો. પર પ્રાર્થના સ્વીકારવામાં હંમેશાં પ્રીતિવાળા હોય છે. દિવ્ય મણિ ત્યારપછી ચારે તરફ પ્રસસ્તા શુદ્ધ કિરણેના સમૂહ. વડે દશ દિશાઓના પ્રદેશ જેણે દીપાવ્યા છે એવા અનેક ગુણેના સ્થાનભૂત એક અમૂલ્ય મણિ લાવી તેણે ધનદેવની પાસે મૂકો. અનેક લક્ષણથી સૂચિત એવા તે નિર્મળ મણિ રત્નને જોઈ વિકસ્વર થયાં છે કે જેનાં એવો તે ધનદેવ બોલ્યા કે, Page #207 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સુરસુંદરી ચરિત્ર હે મહાનુભાવ! આવા ઉત્તમ મણિઓને આ મનુષ્ય ક્ષેત્રમાં સંભવ હોતું નથી. પરંતુ જે દેવલોકમાં હોય તો તે ના કહી શકાય નહી; પણ અન્ય ક્ષેત્રમાં તે હેાય જ નહીં. એ પ્રમાણે નિશ્ચય છે, તો પણ મારા *હદયમાં આશ્ચર્ય થયા કરે છે, માટે ખરી વાત તું મને કહે કે, આ દિવ્ય મણિની પ્રાપ્તિ તને કયાંથી થઈ છે? સુપ્રતિષ્ઠ બે, હે ભદ્ર! તમારો જે નિશ્ચય છે તે બરોબર છે. મનુષ્યક્ષેત્રમાં આ મણિને સર્વથા અસંભવ છે, પરંતુ દેવલોકમાં ઉત્પન્ન થયેલ આ મણિ -- છે અને જેવી રીતે આ મણિ મને પ્રાપ્ત થયો છે તે હકીકત સાંભળવાને માટે આપને જે કૌતુક હોય તે એકાગ્ર મનથી શ્રવણ કરો. -વનપ્રવેશ પ્રથમ હું એક દિવસ પ્રભાતકાળમાં ધનુષબાણ ધારણ કરી કેટલાક પિતાના પરિજનસહિત શિકાર માટે - ઉત્તર દિશા તરફ ચાલે. ચાલતાં ચાલતાં લગભગ એક ગાઉ અમે ચાલી નીકળ્યા. તેવામાં ત્યાં ઘણું પાંદડાઓની ઘટાવાળા વૃક્ષેથી વ્યાપેલી એક વનસ્થળી આવી. તેની અંદર અને પ્રવેશ કર્યો. તેવામાં ગદગદ8 રૂદન કરતી એવી કેઈક સ્ત્રીને ભારે દુ:ખને સૂચવનાર, સહ અને કરુણ શબ્દ અમારા સાંભળવામાં આવ્યો, હા! પ્રિયતમ ! મારા માટે આપ Page #208 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૭૯ આવી ભારે આપત્તિને શા માટે પામ્યા? હા આર્યપુત્ર! હાલમાં તમારા વિરહને લીધે નક્કી હવે હું જીવવાની નથી. ત્યાર પછી તરતજ કઈક દુષ્ટ હક્કારવ કરી અતિ નિષ્ફર વચન બોલ્યા, હે પ્રમદે! હવે તું મારા સ્વાધીન થઈ છે. આ સમયે તારો નિવારક કેણ થાય તેમ છે? તે સાંભળી મારા હૃદયમાં કૌતુક થયું અને બે ત્રણ ડગલાં આગળ હું ચાલ્યો. તેટલામાં એક વન નિકુંજમાં અદશ્યમાન કેઈક પુરૂષને મહા દુઃખને સૂચવનાર મંદ મંદ વેદનાને શબ્દ મારા સાંભળવામાં આવ્યા. દિવ્ય પુરૂષ તેથી અમને વધારે આશ્ચર્ય લાગ્યું, પછી હું તેની શિધમાં તે તરફ ચાલ્યો. આગળ જતાં શાખા અને પ્રશાખાઓ વડે બહુ વિસ્તારવાળે, સરળ અને ઘણે ઉંચા એક શાલ્મલી વૃક્ષ મારા જોવામાં આવ્યા. તેની નીચે દર્શન માત્ર વડે અત્યંત ભયને ઉત્પન્ન કરતા, અગ્નિ સમાન નેત્રોની કાંતિને ધારણ કરતા, શ્યામ -શરીરથી ઉત્પન્ન થયેલી અતિશય કાંતિ વડે આકાશને પૂર્ણ કરતા, નિર્મળ મણિઓની ઉછળતી કાંતિને લીધે પ્રકાશિત મુખવાળા, બહુ રેષને લીધે પ્રસારેલી વિશાળ ફણાઓ વડે ઘર ભયંકર સ્વરૂપવાળા, અત્યંત લાંબી અને ચંચળ સહસ્ત્ર જહુવાઓના સંચાર વડે ફસહ ભીતિને પ્રગટ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૮૦ સુરસુંદરી ચરિત્ર કરતા, અસાધારણ ક્રોધના આવેશથી કુંફાડા મારતા એવા અનેક સર્પો વડે ચારે તરફ વીંટાયેલો એક દિવ્ય પુરૂષ મારી નજરે પડય. અતિ દુસહ વેદનાને લીધે વારંવાર મંદ સ્વરે હુંકારા કરતે અને કંઠ સુધી સર્ષોથી વેષ્ટિત તે પુરૂષને જોઈ હું બે , અરે ! આવા ભવ્ય પુરૂષને અસહ્ય અને અકથ્ય દુઃખ આપતાં દુષ્ટ દૈવને કંઈપણ વિચાર નહીં આવ્યો ? ' અરે વિચાર વિનાના આ દેવના કર્તવ્યને ધિક્કાર છે. વિગેરે હું વિલાપ કરતું હતું, તેટલામાં તેણે મને કહ્યું કે, ભાઈ! આ તારા વિલાપ વડે સર્યું, પ્રથમ તું મારું એક વચન સાંભળ. દીવ્ય મણિપ્રભાવ. મારા મસ્તકમાં બાંધેલો મહાતેજસ્વી, સર્પોના સમુદાયને દૂર કરનાર અને અન્ય મણિઓમાં ઉત્તમ ખ્યાતિ પામેલે એ આ એક દીવ્યમણિ છે. જેના પ્રભાવથી આ સર્પે દંશ કરવાને બહુ આતુરઃ છે, છતાં પણ તેઓ દંશ કરવા શક્તિમાન થતા નથી.. તેમજ પ્રચંડ વિષવાળા એવા આ સર્પો પણ બદ્ધમુખની જેમ પોતાનું કાર્ય કરવા નિરૂપાય છે. | માટે તે ઉત્તમ મણિ લઈને તેને તું પાણીમાં નાખ. અને તે જળ વડે મારા અંગે લાગેલા સર્વ સર્પોને સિંચન કર. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૮૧ સુરસુંદરી ચરિત્ર ત્યારબાદ મેં તેનું વચન માન્ય કરી, તેના કહ્યા પ્રમાણે આદરપૂર્વક સર્વ કાર્ય કર્યું. પછી તે મણિનું પાણી લઈ તે સર્પોને છાંટયું કે તરતજ તેઓ એકદમ નાસવા લાગ્યા, વળી ફરીથી પાણી છાંટયું કે તરત જ તેઓ સર્વે તીણ અગ્નિ જવાલાએથી બહુ તપી ગયેલા મીણના પીંડની માફક વિલય પામી ગયા. ત્યારપછી તે દિવ્ય પુરૂષની સમગ્ર વેદના દૂર થઈ, એટલે તે ઉઠીને શીતલ તરૂવરની છાયામાં બેઠે થયે અને મારા સાથીઓએ પ્રથમથી જ તૈયાર કરેલી અને નવાંકુરથી આચ્છાદિત શય્યા ઉપર તે આરૂઢ થયો. પછી તે પુરૂષે પ્રથમ મને પૂછયું કે, હે મહાશય ! તેમ કયાંથી આવ્યા? આપનું નામ શું ? કયા વિશુદ્ધ કુલમાં આપને જન્મ છે? આપના પિતાનું નામ શું? હે ધનદેવ! આ પ્રમાણે મને જ્યારે તેણે પૂછયું, ત્યારે મેં આપને જે મારી પ્રવૃત્તિ પ્રથમ કહી હતી, તે તે સર્વ હકીક્ત મેં તેને કહી સંભળાવી. ઘેર આપત્તિ ત્યાર બાદ મેં પણ તેને પૂછયું કે, હે ભદ્ર! આવી ઘોર આપત્તિમાં તને કેણે નાખ્યો છે ? તેમજ આનું કંઈ પણ કારણ હોવું જોઈએ ? વૃથા આવું કામ કઈ પણ કરે નહીં આ પ્રમાણે મારું વચન સાંભળી તે બહુ શેક Page #211 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર પૂર્વક અતિ લાંબે નિઃશ્વાસ મૂકી હદયમાંથી દુ:ખ ગર્ભિત અશ્રુજલ વર્ષાવતે તે દિવ્ય પુરૂષ બેલ્યો, ભાઈ! આ સંસારમાં રાગથી વિમોહિત થયેલા અને વિના વિચારે કાર્યમાં પ્રવૃત્ત થનારા જીવોને આપત્તિઓ બહુ સુલભ હોય છે. હે ભદ્ર! વળી સંસાર સાગરમાં પરિભ્રમણ કરતા અને ઈદ્રિય વર્ગને સ્વાધીન થયેલા જીવોને દુઃખ સંબંધી પ્રશ્ન જ કરે નહીં. તેમજ પૂર્વે કરેલા કર્મના દોષથી પ્રાણિઓને સર્વ દુઃખ આવી પડે છે. અપરાધ અને ગુણેમાં અન્ય તે નિમિત્ત માત્ર ગણાય છે. વસ્તુતઃ મનુષ્ય માત્રને સુખ કે દુઃખ આપવા અન્ય કઈ શક્તિમાન નથી, પરંતુ પૂર્વે કરેલું કર્મ જ સર્વને સુખ દુખ આપવામાં સમર્થ થાય છે. - ત્યાર બાદ મેં કહ્યું કે, હે ભદ્ર! એ વાત સત્ય છે, એમાં કંઈપણ સંદેહ નથી. પરંતુ એ વાતમાં વિશેષ કારણ જાણવાની મારી ઈચ્છા છે. તે સાંભળી દિવ્ય પુરૂષ છે . હે સુંદર ! જે તારો આ પ્રમાણે ચોક્કસ આગ્રહ હોય તો હું કહું છું, તે તું એકાગ મન કરી શ્રવણ કર. વૈતાઢય પર્વત વર્ણન ભરત ક્ષેત્રમાં વિખ્યાતિને ધારણ કરતે, વિલાધરોના Page #212 -------------------------------------------------------------------------- ________________ (૮૩ સુરસુંદરી ચરિત્ર સમૂહ જ્યાં નિરંતર વાસ કરે છે, તેમજ દિશાઓમાં કાંતિને પ્રસારતે અને ઉન્નત આકાશને સ્પર્શ કરતો જાણે રૂપાને ઢગલે હેય ને શું ? તેમ દેખાવ આપતે. ઝરઝર ઝરતા ઝરણાઓના હુંકારોના પ્રચંડ શબ્દો વડે દિગંતને બધિર કરતે, તેમજ પુષ્પરસમાં લંપટ બનેલા ભમરાઓના સમૂહ વડે વનભૂમિને શોભાવતે, તેમજ દરેક દિશાઓમાં વહેતી એવી નદીઓના ઉછળતા જલના શબ્દો જેની અંદર હંમેશાં શ્રવણ ગોચર થયા કરે છે, તેમજ દરેક સ્થળે વિદ્યાધરોના મોટાં નગરની પંક્તિઓ શિભી રહી છે, વળી જેના એકાંત ભાગોમાં વિદ્યા સાધવા માટે અનેક વિદ્યારે સાવધાન થઈ ધ્યાન ધરે છે, તેમજ ઉત્તમ સિદ્ધાલય વડે જેનાં શિખરો દીપી રહ્યાં છે, વળી તે દરેક સિદ્ધાલયમાં શ્રીજિનેન્દ્ર ભગવાનની ભવ્ય આકૃતિમય મૂર્તિઓ સ્થાપના કરેલી છે. વળી તે મૂત્તિઓના પૂજન માટે અનેક પ્રકારના દેવોના મંડલો ત્યાં આવ્યા કરે છે, તેથી જેની અંદર દરેક વનમાં (કેળા) ના મંડપો સ્વભાવિક રહેલા છે, તેઓની સ્વચ્છ અને સુગંધિત હવામાં હંમેશાં મધ્યાહ્ન સમયે પોતાની સ્ત્રીઓ સાથે વિદ્યાધરો નિવાસ કરે છે અને બહુ પ્રકારનાં સંગીત ચલાવે છે, તેમજ દરેક સ્થાનમાં ચારણ મુનિઓ પિતાની મધુર વાણી વડે ધર્મદેશના પ્રારંભીને સેંકડો પ્રાણીઓને Page #213 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સુરસુંદરી ચરિત્ર પ્રતિબંધ આપ્યા કરે છે, વળી જેણે પૂર્વ અને પશ્ચિમ સમુદ્રમાં પ્રવેશ કર્યો છે, તેમજ જેણે મધ્યભાગમાં રહીને ખલ પુરુષની માફક ભરત ક્ષેત્રના બે વિભાગ કર્યા છે, વળી બહુ વિશાલ દક્ષિણ અને ઉત્તર નામે બને શ્રેણીઓના વિભાગ વડે સુશોભિત અને સર્વ સમૃદ્ધિનો નિવાસભૂત એ વૈતાઢય નામે પર્વત છે. પવનગતિ વિદ્યાધર તેની દક્ષિણ શ્રેણીમાં વિદ્યાધરોના પરિવારથી પરિ. પૂર્ણ, અંદર ભ્રમણ કરતી અનેક અપ્સરાઓનાં ઝાંઝરના ઝણકારનાદથી વાચાલિત, વળી ઉન્નત મકરાકાર તરણે વડે ઉત્તમ પ્રકારે ભાયમાન છે સુંદર દ્વારા પ્રદેશ જેમના, એવાં અનેક મંદિરોથી નિરંતર અપુર્વ શેભાને પ્રગટ કરતું અને ત્રણ લોકની સમગ્ર લક્ષ્મીનું મુખ્ય સ્થાનભૂત રત્નસંચય નામે નગર છે. જેની અંદર સમસ્ત નગરના ગુણે નિવાસ કરે છે. વળી જે નગર હંમેશાં નરનારીઓના સમુદાયને આનંદ આપે છે. તેમજ જે નગરમાં બહુ પ્રકારના સેંકડો તથા હજારો વિદ્યાધરો નિવાસ કરે છે, એવા તે નગરમાં સર્વ ગુણેને આધારભૂત પવનગતિ નામે વિદ્યાધરેંદ્ર રહે છે. - તેમજ વિજ્ઞાન અને વિનયમાં પિતાના પતિ ઉપર અત્યંત પ્રેમાળ સ્વભાવવાળી અને પિતાના સ્વાભાવિક Page #214 -------------------------------------------------------------------------- ________________ ૮૫ સુરસુંદરી ચરિત્ર સૌરભ્યવર્ડ બકુલના સુગધને તિરસ્કાર કરતી બકુલવતી નામે તેની ભાર્યા છે. ચિત્રવેગના જન્મ તેણીની સાથે વિષયસુખ અનુભવતાં તે પવનગતિને કેટલાક સમય વ્યતીત થતાં હું એક જ પુત્ર થયેા. માતા અને પિતા મને જોઈ બહુ આનંદ પામવા લાગ્યાં. કારણ કે, મારા જન્મ એ એમને એક નવાઇ જેવું હતું. બહુ હને લીધે મારા પિતાએ મારા જન્મ દિવસે નાગરિક લેાકેાને આશ્ચર્યજનક એવી વધામણીએ કરાવી. અનુક્રમે મારા જન્મને બાર દિવસ થાય ખાદ, મારા પિતાએ બહુ આનંદપૂર્વક ચિત્રવેગ એવુ' મારૂં નામ પાડયું. અનુક્રમે બાલચંદ્રની માફક હું માંપિતાના મનોરથ સાથે વૃદ્ધિ પામવા લાગ્યા. ખાદ પિતાએ કેટલાક વર્ષો વ્યતીત થયા પછી મને યાગ્ય જાણી શુભ તિથિ નક્ષત્ર જોઇ સારા મુહુર્તમાં વિદ્યાભ્યાસ માટે મહાન્ બુદ્ધિશાળી કલાચા ની પાસે મૂકયા. પછી હુ... નિરંતર વિદ્યાભ્યાસમાં જ ઉદ્યુક્ત થયે.. સમયેાચિત ઉપાધ્યાયના પ્રભાવ વડે તેમજ પેાતાની બુદ્ધિના સામર્થ્ય વડે સમસ્ત કલાએ હું શિખી ગયેા. તીવ્ર બુદ્ધિમાનને અસાધ્ય શું છે ? ત્યારપછી પેાતાના કુલક્રમથી પ્રાપ્ત થયેલી નભેા Page #215 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ગામિની વિગેરે વિદ્યાઓ મારા પિતાએ મને આપી. તે પણ વિધિ પ્રમાણે મેં સ્વિકારી. ત્યારપછી અનુક્રમે કામ વિકારને પ્રગટ કરનાર, પ્રમદા જનના હૃદયને મેહ કરનાર અને ઉત્કટ શોભાને વધારનાર નવીન યૌવન દશાને હું અનુસરવા લાગે. મનહર ઉધાન એક દિવસ હું સમાન વયના મિત્રો સાથે ફરવા માટે અનેક તરૂખંડથી વિભૂષિત એવા મનહર નામે ઉદ્યાનમાં ગયો. ત્યાં અમે અનેક પ્રકારની કિંડાઓને પ્રારંભ કર્યો. ક્ષણ માત્ર સમય વ્યતીત થયો, તેટલામાં આકાશમાં દેવોની દિવ્ય વિમાનોની પંક્તિઓ દેખાવા લાગી. તે જોઈ હું બેલ્યો કે, રે! રે! આ દિવ્ય સમૂહ વિમાનમાં બેસીને કયાં જાય છે? જેમના કુંડલોને પ્રકાશ કેટલા દીપી રહ્યો છે ! જે કુંડલાનાં અમૂલ્ય મેતીએના આભાસને લીધે જેમનાં ગીર ગંડસ્થલ શેભી રહ્યાં છે. બંધુદત્ત કિંચિત્ હાસ્ય કરી ઉજવલ દાંતની કાંતિ વડે પ્રકાશ આપતે મારો મિત્ર બંધુદત્ત બેલે. હે સુભગ ! સર્વ વિતાયવાસી લેકોને આ બાબત તે સુપ્રસિદ્ધજ છે કે, અહીં સિદ્વાયતને રહેલાં છે અને ત્યાં શ્રી તીર્થકર ભગવાનની મૂર્તિઓને વંદન કરવા Page #216 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર હમેશા દેવે આવે છે. આ પ્રસિદ્ધ બાબતમાં પ્રશ્નના અવકાશ જ કયાં છે! ૨૭ ત્યારપછી મે' કહ્યું કે, હું મિત્ર! તારૂ" કહેવુ જો કે સત્ય છે, પરંતુ મારા અભિપ્રાય પણ ધ્યાનમાં લેવા જેવા છે. દેવતાઓના એક સાથે આટલા બધા માટા સમુદાય હમેશાં આવા મેાટા ઉત્સવ વડે અહી આવતા નથી અને આજે તેા તેએ બહુ વિમાના સાથે અનેક રૂદ્ધિએ સહિત મોટા હર્ષોં વડે જતા દેખાય છે. તેથી મારે પુછવાની જરૂર પડી. ક્ષણમાત્ર વિતર્ક પૂર્ણાંક હૃદયમાં વિચાર કરી બધુદત્ત બેલ્થેા, હું સમજી ગયા. હું મિત્ર! તારા પ્રશ્નન સત્ય છે, હાલમાં સિદ્ધાલયામાં યાત્રાના પ્રારભ થયા છે. વસંતવર્ણ ન હે મિત્ર ! હાલમાં વસંતઋતુ ચાલે છે. અરે! તુ જોતા ખરા ? આ વસતના પ્રભાવ કેવા ખીલી રહ્યો છે? જુએ! સુગધિત આ મલયાચલના પવન શીત અને મંદ ગુણથી કેવા પ્રસરી રહયા છે? તેમજ નવીન પાંદડાઓના સમાગમથી અપૂર્વ શેાભાને વહન કરતા તવરાથી વિરાજમાન આ વિશાલ વન સમુદાય કેવી રમણીયતાને ધારણ કરે છે ? વળી મંદ મદ પ્રસરતા મલયાચલના પવન વડે દોલાયમાન ગાઢ પત્ર Page #217 -------------------------------------------------------------------------- ________________ ૮૮ સુરસુંદરી ચરિત્ર વાળી વિશાળ શાખાએ વડે આ વૃક્ષેાની ઘટાએ વસંત ઋતુના આગમનથી બહુ હર્ષોંને લીધે જાણે નૃત્ય કરતી હાયને શું? તેમજ વસંતનુ આગમન જાણી બહુ પ્રફુલ્લ થયેલા તરૂવરા પુષ્પાના સુગધથી ખેં'ચાયેલા ભમરાઓના ગુંજારવના ગંભીર નાદ વડે ગાયન કરતા હાયને શુ ? પુષ્પાના પરાગથી પીળાશપણાને ધારણ કરતી અને પ્રફુલ્લ સુગ ધમય પુષ્પરૂપી છે મુખ જેમનાં એવી વનશ્રેણીએ વસ તમાસનું આગમન જાણી હાસ્ય કરતી હાયને શુ? વસંતના પ્રભાવને લીધે ગાઢ પત્રોથી સુશેાભિત અને બહુ છાયા વાળા દરેક તવરાને જોઈ અપમાન પામેલા પલાશ વૃક્ષ એકદમ જાણે શ્યામ મુખવાળા થઈ ગયા હાયને શું! ભલે ફળના સમયે શ્યામ મુખે રહે પરંતુ પુષ્પાના સમયે પણ મુખ પર કાળાશ રાખે છે એમ જાણીને તે પલાશ વૃક્ષના પાંદડાઓએ કૃપણની માફક એકદમ ત્યાગ કર્યો. વળી બહુ અદ્ભુત એવીવનની સમૃદ્ધિ જોઇને પલાશની ડાળીઓએ પેાતાનુ મુખ સકુચિત કરી નાખ્યું. કારણ કે, અપત્ર એટલે કુપાત્ર અથવા પાંદડા વિનાના એવા અન્ય લેાકેા પણ પારકાની સમૃદ્ધિ જેઇ શકવા સમર્થ થતા નથી. Page #218 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૮૯ વળી વસંત માસને પામીને સર્વ પ્રકારે પતિ અને લાલ બનેલા વનની અંદર –કેસુડાના વૃક્ષ રૂપી પિશાચે પ્રિયાના વિરહી એવા પથિક જનોને ભય આપવામાં બાકી • રાખતા નથી. તેમજ વસંતની સહાય મેળવીને કામદેવરૂપી લુબ્ધક નિર્દયપણે પથિક જનોની સ્ત્રીઓને જોઈને વિપત્તિઓ આપતો હોયને શું ? વળી વનની અંદર વિલાસ કરતી કેયલોના મધુર નાદવડે માંજરરૂપી મોટી દંતપંક્તિને પ્રકટ કરી આમ્રવૃક્ષની ડાળીઓ જાણે હાસ્ય કરતી હોયને શું ? વસંતરૂપી લુબ્ધકે હણેલા પથિકના સમૂહને જોઈને નમ્ર મુખ કરી લતાએ કુસુમ રૂપી આંસુઓ વડે રૂદન કરતી હોય ને શું ? દરેક સ્થાનમાં પડેલાં ઘણું કેસુડાંને પુપોના મિષ વડે, ગુંજારવ કરતા ભમરાઓના મિસિ મિસિ એવા શબ્દ કરતી મોટી ચિતાઓ પથિકનાં મુડદાંને જાણે બળતી હાયને શું ? વળી જે વસંતમાસમાં ઝરણોના કિનારા ઉપર રહેલા વૃક્ષે પવનથી હાલતા જલની અંદર ડુબી ગયેલી શાખાઓ રૂપી હસ્તવડે પાંચ લોકોને જલાંજલિ આપતા હોય ને શું! તેમજ જથાબંધ દેખાતાં કિશુકરૂપી કસુંબી વોથી વિભૂષિત અને ઉત્તમ મદનકુલ જેણીએ બાંધેલું છે અને Page #219 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સુરસુંદરી ચરિત્ર પાટલ પુષ્પને ધારણ કરતી એવી વસંત લક્ષ્મી નવીન વધૂની માફક શૈાભે છે. વસંત ઋતુના મહિમાથી બુધ (બુધવાર=પડિત) સહિત, કાવ્ય (શુક્ર) કન્ય (માંસ) માં પ્રીતિવાળા શૂરસુભટની માફક સૂર્ય મીન (માંસ=મીનરાશિ)ને ભાગવીને હાલમાં મેષ (ઘેટા=મેષરાશિ) તરફ ઉત્સાહ ધરાવે છે. માટે હું મિત્ર ! આવા વસંત ઋતુના મહિમાને લીધે દરેક દિશામાં કેાકિલાએ કલવર કરી રહી છે. તેમજ દરેક ઉદ્યાનામાં વિશેષ ગીત વાદ્યોના મધુર ધ્વનિ વિસ્તરી રહ્યા છે. કામુક જના ઇચ્છા મુજબ નવા નવા વિલાસેા કરે છે. તરૂણ પ્રમદાએ યૌવનના મદમાં આંદોલન કરી રહી છે. પટહના ધ્વનિ બહુ વિસ્તારથી સંભળાય છે. તરૂણ પુરૂષ મદ્યપાનમાં આસકત બની પ્રિયાને આનંદ આપે છે. પેાતાના પતિ જેમને સ્વાધીન હાય. છે એવી સ્ત્રીઓને અતિપ્રિય એવા આ વસંત સમયમાં ધર્મિષ્ટ લેાકેા યાત્રાઓ કરે છે. માટે આ વૈતાઢયગિરિના સિદ્ધાલયેામાં શ્રીજિનેન્દ્રભગવાનની ભક્તિ માટે ખહુ ઉત્સાહપૂર્વક આ દેવા આવ્યા છે. તે સાંભળી મેં કહ્યુ કે, હે મિત્ર ! જો એમ હાય તા ચાલેા આપણે પણ તે સિદ્ધાલયેામાં શાશ્વત એવી શ્રીસ જ્ઞ ભગવાનની પ્રતિમાઓને ભક્તિપૂર્વક વંદના Page #220 -------------------------------------------------------------------------- ________________ ૯૧. સુરસુંદરી ચરિત્ર કરી પોતાના મનુષ્ય ભવને સફલ કરીએ અને વિવિધ વિદ્યાધરો વડે કરાતી એવી ઉત્તમ શ્રીજિનયાત્રાને પણ જોઈએ. જિનયાત્રા ત્યારબાદ સર્વમિત્રોએ પણ ખુશી થઈ કહ્યું કે, તારું કહેવું સત્ય છે. આપણે આ યાત્રા કરવી ઉચિત છે. આત્મસાધન સિવાય આ જગતમાં સારવસ્તુ અન્ય કંઈ છે જ નહિ. આ ઉત્તમ પ્રકારનો મનુષ્ય ભવ પામી. શા માટે આપણે ધર્મકાર્યમાં પ્રમાદ કરે? એમ અમારો પરસ્પર વાર્તા પ્રસંગ ચાલતું હતું, તેવામાં મારી ધાવમાતાને બલ નામને પુત્ર અમારી પાસે આવ્યા અને કહ્યું કે, હે ચિત્રવેગ ! તમારા પિતાએ મને મેક છે, અને વિશેષમાં કહ્યું છે કે, રત્નસંચય નગરમાં રહેનારા સર્વ વિદ્યાધર લોકો નજીકમાં રહેલા સિદ્ધાલયમાં શ્રીજિદ્રપ્રભુની યાત્રા માટે સ્નાનપૂર્વક ચંદનાદિકને લેપ કરી ઉત્તમ વસ્ત્ર પહેરી અમૂલ્ય શણગાર સજી મેટી રૂદ્ધિ સાથે તૈયાર થાય છે. તેમની સાથે અમે પણ ચાલવાની તૈયારીમાં છીએ. માટે તું અહીં જલદી આવ. જેથી આપણે સ્નાનાદિક કાર્ય કરી તેઓની સાથે જઈએ. Page #221 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર આ પ્રમાણે મલનું વચન સાંભળી હું પિતા પાસે આબ્યા અને મારા તે સત્ર મિત્રો પણ પાત પેાતાને સ્થાને ગયા. ર પછી પવનગતિ નામે મારા પિતાની સાથે સ્નાનાદિક વિધિ કરી. તેમજ તે સમયને ઉચિત એવી ધૂપ પુષ્પાદિક સર્વ સામગ્રી લઇ, નાગરિક જનેાની સાથે ખગના સરખા શ્યામ એવા આકાશ માર્ગે હું ચાલવા લાગ્યા. જિનમદિર ચાલતાં ચાલતાં અનુક્રમે શ્રી સજ્ઞ ભગવાનનું મનેાહર મંદિર અમારી દૃષ્ટિમેાચર થયું. તે મંદિર ચાલતા એવા સુકેમલ પવનના લીધે મઢ મંદ હાલતી પતાકાઓ વડે દૂરથી આવતા દરેક લેાકેાને આવકારની સ`જ્ઞા બતાવતુ' હાયને શું? વળી દુંદુભિ, મૃ`ગ મ`લ; અને ભેરી આદિક વાજીંત્રોના નાદ વડે શ્રીજિને'દ્રપ્રભુની યાત્રાના સમયે લેાકેાને નિમ...ત્રણ કરતુ. હાય ને શુ' ? એવા તે મ"દિર પાસે અનુક્રમે અમે પ્રાપ્ત થયા. જેની દરેક દિશાઓમાં અપ્સરાઓના સમૂહ નૃત્ય કરે છે, મનેાહર ગીતના ધ્વનિ વડે ભવ્યનાનાં હૃદય અનહદ આન`દને અનુભવે છે. નાના પ્રકારના સુંદર વસ્રના ચદરવા સત્ર શૈાભી રહ્યા છે, Page #222 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૯૩. જેની આકૃતિ અતિ મને હર દીપિ રહી છે. તેમજ વળી જેની અંદર ઘણું પુષ્પહાર રચેલા છે, તેમજ વિચિત્ર ટીપકીઓ દરેક સ્થલે લંબાયમાન હારબંધ ગોઠવવામાં આવેલી છે. તેમજ નીચે ઉપર અમૂલ્ય અને વિશાલ ચંદરવા. વડે વિભૂષિત છે ચેકિન વિભાગ જેને અને પુષ્પનાં ગુંથેલાં ઉતમ તરણેથી શોભાયમાન છે મધ્ય ભાગ જેનો એવા શ્રીજિનેંદ્ર ભગવાનના દિવ્ય ભવનને જોઈ અમારા આનંદની સીમા રહી નહીં. તેનાં દ્વાર ભાગમાં નિર્મળ જળથી ભરેલી વાવમાં પાદ પ્રક્ષાલન કરી મારા મિત્રો સહિત હું શ્રી જિનમંદિરના દ્વાર આગળ ગયા. ત્યાં આગળ પુષ્પહારોની છાબડીઓ. લઈ માલણેનાં ટોળાં બેઠાં હતાં. તેઓ અમોને જોઈ એકદમ ઉભી થઈ. પછી પ્રેમપૂર્વક અમને આપવા માટે સુગંધિત પુષ્પો લઈ તેઓએ હાથ લંબાવ્યા. તેઓની પાસેથી પૂજન માટે પુષ્પ લઈ વિધિપૂર્વક અંદર ગયા અને શ્રી જિનેશ્વર ભગવાનના બિંબેની પૂજા કરી. બાદ વિધિ પ્રમાણે ચિત્યવંદન કરીને, મિત્રો સહિત હું મંદિરમાંથી બહાર નીકળ્યો. ત્યાં બહારની વિશાલ ભૂમિમાં વિદ્યાધર લેકેની મંડળીઓ બેઠી હતી. ત્યાં કેટલીક વાર અમે બેઠા. બાદ શાંતિ સ્નાત્ર પૂર્ણ થયું એટલે અમો ત્યાંથી ઉભા થયા. Page #223 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર પરસ્પર એકબીજાને કૌતુક બતાવતા મિત્ર સાથે હું ઈચ્છામુજબ ચારે તરફ ફરવા લાગ્યો. કેઈક ઠેકાણે વિવિધ પ્રકારનું નૃત્ય કરતી અપ્સરાએના સમૂહને હું જેવા લાગ્યા. કેઈ સ્થળે શ્રી સર્વજ્ઞ ભગવાનના ચરિત્રને વર્ણન કરતા કવદ્રોના મંડળને દષ્ટિગોચર કરવા લાગ્યો. કોઈક સ્થાને વીણા નાદસહિત મને હર ગીતધ્વનિ - સંભળાવા લાગ્યા. કેઈક સ્થાને રચેલા વિવિધ પ્રકારની આકૃતિવાળા બલિવિધાન દેખવામાં આવતા હતા. કેઈક સ્થળે તરૂણ પુરૂષ વડે ગવાતા રાસ ધ્વનિ શ્રવણ ગોચર થયા અને કેાઈ સ્થળે દેવાંગનાઓનાં ગવાતાં ગીતેનો આનંદ લેવામાં આવ્યો. એમ પૂર્વાપર સ્થાનમાં કૌતક વડે મિત્રો સાથે કીડારસને અનુભવ કરતે હું ત્યાં ફરતો હતે. ભાનુવેગનું આગમન તેટલામાં ભાનુવેગ નામે મારા મામાને પુત્ર મારી પાસે આવી આનંદપૂર્વક સ્વાગતાદિ કરીને કહેવા લાગે ભાઈ !ઘણા કાલે આપનાં દર્શન થયાં. આપના પિતા ખુશીમાં છે ? મારી ફેઈ કનકવતી મજામાં છે? ત્યારબાદ મેં કહ્યું, તે સર્વે ખુશી આનંદમાં છે. વળી વિશેષમાં મારે તમને કહેવાનું છે કે, જેમની તમે Page #224 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ખબર પુછે છે, તેઓ સર્વે અહીં આવેલાં છે અને હાલમાં તેઓ આ જિન મંદિરમાં છે. એમ કહી હું ભાનવેગને સાથે લઈ મારા માતાપિતાની પાસે ગયો એટલે તેમણે બહુ પ્રેમપૂર્વક ભાનુવેગને ભેટીને સુખવૃત્તિના સમાચાર પૂછયા. પછી ભાનુવંગ બેલ્યો. મારાં માતાપિતા તેમજ કુટુંબ પરિવારમાં સર્વ પ્રકારે આનન્દ વતે છે. પરંતુ કઈ કારણને લીધે તેઓ અહીં આવી શક્યાં નથી. આ પ્રમાણે તેમને વાર્તાલાપ થઈ રહ્યા બાદ મેં ભાનુવેગને કહ્યું, ભાઈ ! હવે આ શ્રી જિનયાત્રા પ્રાય પૂર્ણ થઈ છે, તો હવે તમે અમારા મહેમાન તરીકે હાલમાં અમારી સાથે ચાલો. તે સાંભળીને ભાનવેગ બેલ્યો. આપનું કહેવું સત્ય છે, પરંતુ મારૂં વચન સાંભળો. ચિત્રભાનુ નામે મારા પિતાએ મને કહ્યું છે કે, યાત્રા કરી જલદી તારે પાછા અહીં આવવું. માટે હે ચિત્રવેગ ! હાલ તે તમે જ અમારા નગરમાં પધારી અમારૂં સ્થાન પવિત્ર કરે અને તમારા મામાને ખૂબ આનંદ આપો. કારણ કે, તમારૂં તે બહુ મરણ કરે છે. માટે મારી સાથે તમારે આવ્યા વિના ચાલે તેમ નથી. આ પ્રમાણે ભાનુવેગના આગ્રહથી મારાં માતાપિતાએ મને આજ્ઞા આપી અને તરત જ હું ભાનવેગની Page #225 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સુરસુંદરી ચરિત્ર સાથે ત્યાંથી નીકળ્યા અને અનુક્રમે કુ જરાવત્ત નગરમાં અમે બન્ને ગયા. ત્યાં ચિત્રભાનુ મને જોઇ બહુ ખુશી થયા અને બેન્ચેા કે, ભાઈ ! તું આજે અહી આવ્યા તે બહુ સારૂ. કર્યું.. આ દુનિયામાં ભાણેજથી અધિક બીજી આ શુ છે ? વળી, અમારાં ધન્ય ભાગ્ય કે તું આજે અમારે! અતિથિ થયા. • ખાદ્ય પેાતાની સવ પ્રવૃત્તિ સ*ભળાવીને ભેાજનાદિક વિધિ કરી. પાન–સાપારી લીધાં અને વાતચિતમાં કેટલાક સમય વ્યતીત કરતાં રાત્રીના સમય આવી પહેાંચે, નિદ્રાની તૈયારી માલુમ પડી, અન્ય કા સમાપ્ત કર્યાં. ત્યારબાદ સુકામલ તળાઈ, એસિકાં વગેરેથી સજજ કરેલી શય્યા પણ તૈયાર હતી. જેથી મારી અનુકૂળતા પ્રમાણે ત્યાં જઈ સૂઈ ગયા. તરત જ નિંદ્રાઆધીન થઈ ગયા. ગાઢ નિદ્રાના કારણે લાંખીટુંકી રાત્રીના ખ્યાલ પણ મને આવ્યા નહી. લગભગ પ્રભાતના સમય થવા આવ્યેા. પ્રભાત સૂચક કુકડાઓનાં ટાળાં ઉપરા ઉપરી ખેલવા લાગ્યાં. સ્વપ્નદર્શન તે સમયે કાઈ દિવસ નહી* જોયેલુ એવુ એક અપૂર્વ સ્વપ્ન મે જોયું. શ્વેત ર'ગની બહુ ભવ્ય પુષ્પની માલા મારા જોવામાં આવી. Page #226 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર પછી તે માલાને લેવા માટે હું ચાલ્યું. તે મારાથી કેઈપણ રીતે લઈ શકાઈ નહીં, ત્યારે કેઈ મારા મિત્રે તે લાવીને મને આપી. મેં તે પ્રીતિપૂર્વક લઈ લીધી અને હું મારા કંઠમાં તે માલાને પહેરતો હતો, તેટલામાં તે પુષ્પમાળા મારા હાથમાંથી પડી ગઈ અને તે કયાંય પણ ચાલી ગઈ, તે હું જાણી શકે નહીં. પછી તેના વિરહથી અસહ્ય દુઃખમાં હું આવી પડશે. એવામાં આ માળા તો સુકાઈ ગઈ હતી. ફરીથી એને સ્નિગ્ધ બનાવી હું લાવ્યો છું, એમ કહી કેઈક પુરૂષે મારા કંઠમાં તે માળા સ્થાપન કરી. તેટલામાં ગંભીર પટહ, ઝલ્લરી, કાંસાળાં, ભેરી અને મૃદંગના નાદથી મિશ્ર થયેલે વાજીંત્રને વિનિ સાંભળી મારી નિદ્રા ચાલી ગઈ. છતાં મારી સ્થિતિ તે શય્યામાં જ હતી, પરંતુ હર્ષ અને વિષાદકારક આ સ્વપ્ન જોઈ અન્ય કઈ પણ કાર્ય મને યાદ આવ્યાં નહીં, માત્ર આ સ્વપ્નને ભાવાર્થ હું મારા હૃદયમાં વિચારવા લાગ્યા. કઈ દિવસ આવું સ્વપ્ન મને આવ્યું નથી. આજે પ્રથમ નહીં દેખેલું એવું આ વિચિત્ર સ્વપ્ન જોવામાં આવ્યું. આનું ફલ શું હશે? અરે ! આ પુષ્પમાળા કેણ હશે ? શું આથી કઈ વિદ્યા કે સંપત્તિ મને મળવાની હશે ? s Page #227 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર પ્રથમ આ માળા કેઈએ આપી, વળી તે નષ્ટ થઈ અને ફરીથી પણ પ્રાપ્ત થઈ, તે કંઈ પણ મારા જાણવામાં આવ્યું નહીં. એ પ્રમાણે આ સ્વપ્નના તાત્પર્યને નિશ્ચય કર્યા સિવાય હું જાગી ગયો. સ્વપ્રને અર્થ સ્વપ્નમાં જ ગયે. હવે આ બાબતને ખુલાસે મને કયાં મળશે? એમ ઉહાપોહ કરતાં શયનમાં ને શયનમાં જ કેટલાક દિવસ ચઢી ગયો પણ વિચારને લીધે મને કંઈ ભાન રહ્યું નહીં. ને પછી ત્યાંથી ઉઠીને પ્રભાતનું કેટલુંક કાર્ય કરી હું ભાનુવેગની સાથે મહેલના ઉપરના માળે ચિત્રશાળામાં ગયે અને મણિ રત્નથી જડેલી ભૂમિવાળા ગવાક્ષમાં બેઠે. ત્યારપછી પ્રભાતમાં જોયેલા સ્વપ્નનું વૃત્તાંત મેં ભાનુબેગની આગળ કહ્યું, તે પણ આ સ્વપ્નનો ભાવાર્થ શું છે? તેને નિશ્ચય કરી શકે નહીં. સ્વપ્નની ચિંતાને લીધે અમને સંકલ્પવિકલ૫ થવા લાગ્યા, જેથી અમારાં ચિત્ત બહુ વ્યાકુલ બની ગયાં. અમે બંને આવી ઉદ્વિગ્ન સ્થિતિમાં ત્યાં ક્ષણમાત્ર બેઠા હતા, તેટલામાં ઉત્તમ વસ્ત્ર પહેરી અમૂલ્ય આભરણની શેભાને ધારણ કરતા સંખ્યાબંધ નગરના લોકે કઈ સ્થળે જવા માટે રાજમાર્ગમાં જતા અમારી નજરે પડયા. Page #228 -------------------------------------------------------------------------- ________________ સુરસુ દરી ચરિત્ર તે જોઈ મેં પૂછ્યું, હે ભાઈ! આ લેાકેા ખાલવૃદ્ધ સહિત બહુ ઠાઠથી એક સાથે કયાં જાય છે ? આના જવાબ તું મને જલદી આપ. સકર'દ ઉદ્યાન ૯૯ ભાનુવેગ મેલ્યા, હૈ ભદ્ર! આજે માનત્રયેાદશી છે. અહીયાં મરદ નામે એક ઉદ્યાન છે. તેમાં કામદેવનું એક મેાટુ' મ`દિર છે. તેની યાત્રાના આ દિવસ મુકરર કરેલા હૈાવાથી નગરજનો પરિવાર સાથે પેાતાની સમૃદ્ધિ પ્રમાણે સજ થઈ યાત્રાના ઉમંગથી પૂજન માટે જાય છે. ચાલેા આપણે પણ જઇએ અને યાત્રાને આનંદ લઈએ. તે સાંભળી મેં પણ કહ્યું, આ પ્રસ’ગ આપણે પણ ચુકવા જેવા નથી. અમે બંને જણ તૈયાર થયા. પગે ચાલતા અમે તે ઉદ્યાન તરફ ગયા. અનુક્રમે મકરંદ ઉદ્યાનમાં ગયા. જે ઉદ્યાનની અંદર શ્રેણી મધ રહેલા વૃક્ષેા ક્રીડા કરતી કામિનીજનાના વાગતા ઝાંઝરાના નાઃ વડે વસંત મહાત્સવના આનંદને લીધે ગાયન કરતા કરતા હાય ને શું? વળી જેની અંદર મલયાચલ પવનથી વીઝોળાતી શાખાઓ વડે અત્યંત ધૂર્ણાયમાન કાકિલાઓના મધુર કોલાહલા વડે અસ્ફુટ વાર્તા કરતા અને કઈક લાલ થયેલા નવીન પદ્મવા વડે કિંચિત લાલ સુખની કાંતિને Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સુરસુંદરી ચરિત્ર ધારણ કરતા તરૂવરો આ મધુમાસને પામીને મત્ત થયા હોય ને શું ? એમ દેખાય છે. વળી વિશેષ ખીલેલાં યુપે વડે શોભાયમાન મંજરીઓના સમૂહ રચ્યા છે મુકુટ જેમણે એવા અને પવનથી નમી ગયેલી શાખાઓ વડે યાત્રાળુજનોને જાણે. નમસ્કાર કરતા હોય ને શું ? એવા અનેક વૃક્ષેથી સુશોભિત, જેની અપૂર્વ શોભા ના દર્શન માત્રથી કામ વિકારને પ્રગટ કરનાર એવા તે મકરંદ ઉદ્યાનમાં અનેક શોભાથી વ્યાપ્ત એવા નગરજને. સહિત અમે પ્રવેશ કર્યો કે તરત જ દૂરથી કામદેવનું મંદિર અમારા જોવામાં આવ્યું. મદનગૃહ, જેની અંદર રતિ અને કામદેવની મૂર્તિઓ સ્થાપન કરેલી છે, જેમની ભવ્ય કાંતિને લીધે નેત્રે પણ અંજાઈ જાય છે, જેમની પૂજા માટે ઘણા લોકોની મેદની અંદર જામી ગયેલી છે. વિલાસ સહિત લોકે ગમનાગમન કરી રહ્યા છે એટલી વિશાળતા છે અને ઊંચાઈમાં આકાશમંડલને અનુસરતું, જેની ચારે તરફ મહાન કિલ્લો રચેલો છે. તેમજ જેની અંદર અત્યંત મૃદંગના નાદ પ્રસરી રહ્યા છે તેમજ યૌવનના મદમાં આવેલી સેંકડો કામિનીઓના મનહર ધ્વનિથી વાચાલિત અને મધુર ગીતના નાદ વડે Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ સુરસુંદરી ચરિત્ર કામીજનેના ચિત્તને વ્યાકુલ કરતું, પડઘમેના શબ્દ સાથે અનેક વામન પુરુષોના નૃત્યથી ઘનઘોર બનેલું. તેમજ પોતાની સ્ત્રીઓમાં આસક્ત થયેલા કેટલાક પુરુષેએ જેનાં કદલીગૃહ રોકી લીધેલાં છે અને હિંડોળે હીંચતી નગરની બાલિકાઓ વડે અતિ મનોહર, તેમજ વિટપુરુષોની સાથે વેશ્યાઓને સમુહ જેમાં જલક્રીડા કરી રહ્યો છે અને ઢોળાયેલા જળને લીધે ઘણે કાદવ જેમાં જામી ગયો છે એવા તે મદનગૃહની અંદર અમે પ્રવેશ કર્યો જેના પાશ્વ ભાગમાં સુંદર મૂર્તિવાળી રતિ રહેલી છે એવા તે કામદેવનાં દર્શન કર્યા બાદ અમે બન્ને જણ બહાર નીકળી તેના દ્વાર પ્રદેશમાં બેઠા. હે કુમાર ! ત્યાં આગળ નાના પ્રકારની કીડાઓમાં ગુલતાન બનેલા નગરજનોની ચેષ્ટાઓ જેવામાં ક્ષણમાત્ર અમારો સમય વ્યતીત થયા. યુવતી દર્શન તેટલામાં ત્યાં નજીકમાં રહેલા એક વૃક્ષની નીચે હીંચકા ખાતી, સખીઓના મધ્ય ભાગમાં રહેલી, અપૂર્વ કાંતિમાં રતિ સમાન, નવીન યૌવનમાં પ્રવેશ કરતી. પુષ્ટ ઉન્નત અને ગાઢ સ્તનમંડલ વડે ઉછળતી હારાવલીને લીધે સુંદર શેભાને વિસ્તારતી, ઉત્તમ તપાવેલા સુવર્ણ સમાન વર્ણવાલી મણિમય કુંડલેની કાંતિ જેના કપિલ ભાગમાં છવાઈ રહેલી છે. Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સુરસુંદરી ચરિત્ર લોકેના નેત્રને આનંદ આપવા માટે વિધિએ અમૃતમય જાણે બનાવી હોય ને શું ? તેમજ દશન માત્રથી જ સર્વ જનના મનને આનંદ આપતી એવી એક યુવતી મારા જેવામાં આવી. તેણીનું અપૂર્વ સ્વરૂપ જોઈ હું વિચારમાં પડયે કે, અરે ! આ મનહર કાંતિવાળી યુવતી કોણ હશે ? શું અહીં નાગકન્યા આવી હશે ? અથવા શું આનંદ કરવા માટે વનલક્ષમી આવી હશે ? અથવા સુરલોકમાંથી કેઈ દેવાંગના આવી હશે ? અથવા કામદેવના વિયોગવાળી દેહાંતર ધારણ કરીને આ રતીદેવી આવી હશે? એમ વિચાર કરતો એક દષ્ટિ હું તેને જોવા લાગ્યો. તેમજ તે બાલા પણ સુસ્નિગ્ધ એવા કટાક્ષ વડે મને જેવા લાગી. ત્યારપછી મેં ભાતુવેગને પૂછયું, અપ કન્યા કોણ છે? અને તે કેની અર્ધાગના છે ? તે સાંભળી ભાનવેગ કિંચિત્ હાસ્ય કરી બેલ્યો કે, ભાઈ! એ સુંદરીની વાર્તા કરવાનું આપણે કાંઈ પ્રયેાજન નથી. ચાલો આપણે અહીંથી અન્ય સ્થળે જઈએ. કારણ આ કામિની મેહ બુદ્ધિથી તારી તરફ વારંવાર વકદષ્ટિએ જોયા કરે છે. Page #232 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૦૩ આવી યુવતીઓની દૃષ્ટિ અંગા ઉપર પડવાથી શરીરને વ્યાકુલ કરે છે અને હૃદયને હરી લે છે. યૌવનથી મદોન્મત્ત બનેલી નારીને સાક્ષાત્ રાક્ષસી કહેલી છે. કારણ કે, દર્શન માત્રથી તે પુરુષાના ચિત્તને હરી લે છે. તેમજ સ્પર્શી કરવાથી ખલના સવ થા વિનાશ કરે છે અને સભાગ કરવાથી વીય ને હરી લે છે. માટે પ્રમદાના સ`ગ બુદ્ધિમાન પુરુષાએ કરવા ઉચિત નથી, નારીને ઘીના ભરેલા ઘડા સમાન કહેલી છે અને પુરુષને તપ્ત અંગાર સમાન કહેલા છે. માટે બુદ્ધિમાન પુરુષે આત્મહિત માટે તે બન્નેને એક સ્થાનમાં રાખવા નહી. આ પ્રમાણે વૃદ્ધોના વાકયા આપણે માન્ય કરવાં જોઈ એ. આ પ્રમાણે ભાનુવેગનુ* નીતિમય વચન સાંભળી હું ખેલ્યા. ભાઇ! આમ ઉલટાવી મારું ઉપહાસ્ય તું શા માટે કરે છે ? હું તા માત્ર કૌતુક વડે આ વાત પૂછું છું. તેમાંથી તું કઈક અન્ય વિકલ્પ કરવા લાગ્યા છે. કેનમાલા પછી ભાનુવેગ એલ્યેા. આ નગરીની અંદર બહુ યશસ્વી અમીનગતિનામે એક વિદ્યાધર છે. ચિત્રમાલા નામે તેની ભર્યા છે. તેની આ કનકમાલા નામે પુત્રી છે. જેણીના ગુણુ અને રૂપ અદ્વિતીય છે. વળી વિજ્ઞાનકલામાં તે બહુ દક્ષ છે. તેમજ હજી તે કુંવારી છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સુરસુંદરી ચરિત્ર ત્યારબાદ મેં તેને કહ્યું, આ કામદેવનું પૂજન કરે છે, તે સ્ત્રી કેશુ છે ? અને આ સખીઓની આગળ વાત કરે છે, તે કેણ છે? તેમજ આ વેશ્યાના કંઠમાં હાથ નાખી યુવાન પુરુષ કેણુ ઉભે છે? એવા મેં કેટલાક પ્રશ્ન કર્યા. ત્યારે તે હસીને બે , ભાઈ ! આવા આડાઅવળા પ્રશ્ન પૂછીને તું મને છેતરે છે ! પરંતુ વૃદ્ધ બિલાડીને કેઈ કાંજી મૂકીને છેતરવા ધારે તે તે છેતરાય ખરી ! હે સુભગ ! આવા અઘટિત પ્રશ્નો વડે પ્રથમના પ્રશ્નને તું ઉડાડવા ધારે છે, તે બની શકે ખરૂં? સૂર્યને છાબડીઓથી ઢાંકવા માટે કે પ્રયત્ન કરે તે પણ તે પ્રયાસ સિદ્ધ થાય ખરો ? આ પ્રમાણે તેનું વચન સાંભળી હું લજજાને લીધે નીચું મુખ કરી ઉભું રહ્યો. મારી આવી સ્થિતિ જોઈ ભાનુબેગ ત્યાંથી ખસીને અલક્ષ્યની માફક બાજુ પર ઉભે રહ્યો. તે સમયે લજજાને માર્યો હું મારી દષ્ટિને બીજી તરફ ખેંચતે હતે, છતાં પણ બલાકારે તેણીના મુખકમલ ઉપર તે પડવા લાગી. નેહરૂપી તત્રીથી બંધાયેલી દષ્ટિ મનુષ્યોથી ખીચોખીચ ભરેલા માર્ગમાં પણ ધીમે ધીમે ખસીને જ્યાં પ્રીતિ હોય છે, ત્યાં ગયા વિના રહેતી નથી. વળી પિતાને સખીજન ન જાણે તેવી રીતે વારં Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ સુરસુંદરી ચરિત્ર વાર તેણના ચંચલ દષ્ટિપાત ભાદરવા માસના મેઘની વીજળીના વિલાસને તિરસ્કાર કરે છે. વિરહ વેદના ત્યારબાદ તેણીના કટાક્ષ રૂપી બાણાએ જીર્ણ કરેલા મારા હૃદયમાં કામદેવે મૂકેલા પાંચે બાણેએ પ્રવેશ કર્યો. એક બાણ જ્યારે અસહ્ય થઈ પડે છે, તે પછી પાંચની તે વાત જ શી ? આ પ્રસંગે તેણીની સર્વ સખીઓ પોતપોતાના ઘેર જવા લાગી. તે બાલા પણ પાછું જોઈને વારંવાર મને જેતી જતી ચાલવા લાગી. તેમજ તેણુએ સ્નેહમય કટાક્ષ રૂપી દોરી વડે ખેંચીને મારા હૃદયને ગુપ્ત રીતે એકદમ હરી લીધું. મારા હૃદયને હરણ કરાતું જોઈ તેણના પગમાં રહેલાં ઝાંઝર ચરોની પાછળ ચાલતા પુરુષની માફક નાદ કરવા લાગ્યાં. કામથી પીડાયેલી તે બાલા ચાલતી હતી છતાં ઉદ્યાનના વૃક્ષેના આવરણને લીધે જ્યાં સુધી મારી દષ્ટિગોચર તે રહી, ત્યાં સુધી મેં તેને એક દષ્ટિએ જોયા કરી. અને જ્યારે મારા દષ્ટિ માર્ગથી તે દૂર થઈ ત્યારે મારા હૃદયની અંદર અતિ દીર્ઘ શ્વાસની સાથે અસહ્ય સંતાપ મને ઉત્પન્ન થયો. ત્યારબાદ ભાનુવંગ બોલ્યો, ભાઈ ! ચાલો આપણે Page #235 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સુરસુંદરી ચરિત્ર પણ આપણે ઘેર જઈએ હા ચાલે એમ કહી અમે બન્ને પણ ઘેર આવ્યા. ત્યાર પછી હું ઉપરના માળે ગયે અને ત્યાં શયન તેયાર હતું, તેમાં તરત જ સૂઈ ગયો કારણ કે ચિત્તની વ્યગ્રતામાં શયન સિવાય ઉપાય સુઝત નથી. પછી ભાનુવેગ પણ મારી પાસે આવીને બેઠો અને ક્ષણ માત્ર મારી સ્થિતિ જોઈ બે. ભાઈ ! આજે તમે ઉદાસ મનવાળાની જેમ કેમ. થઈ ગયા છે ? વળી શેક ગર્ભિત આવા મોટા નિઃશ્વાસ મૂકવાનું શું કારણ છે? હુંકાર કરી લાંબા નિઃશ્વાસ નાખતા અંગ મટન તમે શા માટે કરો છો ? ભઠ્ઠીમાં રહેલા ચણાની માફક સુકોમલ શયનમાં કેમ તરફડે છે ? તેમજ કંઇ કંઈ વિચાર કરી નિમિત્ત સિવાય તમે શા માટે હાસ્ય કરો છો ? વળી પોતાના વિકલ્પ વડે શકાતુર કેમ દેખાઓ છો? નાના પ્રકારના રસથી ભરપૂર નાટકીય કાવ્યને અભિનય કરતા હો તેવી રીતે તમે કેમ ચેષ્ટાઓ કરી રહ્યા છો? તેમજ તમે આ સંબંધી અમને કંઈ પણ પિતાને સત્ય અર્થ કેમ જણાવતા નથી ? આ પ્રમાણે ભાનુવેગે મને બહવાર પૂછયું. ત્યાર પછી હે કુમાર ! મેં તેને કહ્યું, હે ભાઈ! હું નથી જાણત Page #236 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર કે આ મારું શરીર આ વખતે આવી પીડામાં શાથી આવી પડયું છે? ત્યારબાદ હસીને તે બેલ્યો. મેં તમને પ્રથમ જ કહ્યું હતું કે, આવી મદોન્મત પ્રમદાનું દર્શન અનર્થકારી થાય છે. માટે તે બાલાનાં ચક્ષુના દોષથી આ તમારો. સર્વ સંતાપ થયેલો છે. તેથી તે બાલા પિતાને હાથ તમારા પૃષ્ટ ઉપર મૂકશે તો જ તમને સુખ થવાનું છે. તે સાંભળી માટે નિઃશ્વાસ મૂકી મેં કહ્યું કે, ભાઈ! મારું તે જીવિત પણ હાલમાં સંદેહમાં આવી પડયું છે. વળી હે ભાઈ! તું તો હવે સુખી થયે છે. તેથી તું મારૂં ઉપહાસ શા માટે ન કરે? ત્યારે ભાનુવંગ બેલ્યો. ગુપ્ત વિચારવાળા મનુષ્યનું સ્વરૂપ જાણ્યા વિના અમે કંઈ પણ ઉપાય શી રીતે કરી શકીએ? - ત્યાર પછી મેં કહ્યું, ભાઈ! જે ન જાણતો હોય તેને કહેવું પડે. પરંતુ તું તો સર્વ વૃતાંત જાણે છે, છતાં જાણી જોઈને તું બેટા પ્રશ્ન કરે છે? આ પ્રમાણે અમે બને જણ પ્રશ્નોત્તર કરતા બેઠા હતા. આગ્રલતા સીદાસ્ત તેટલામાં આમ્રલતા નામે ઘરની દાસી અમારી પાસે આવી વિનયપૂર્વક કહેવા લાગી, આપના દર્શન Page #237 -------------------------------------------------------------------------- ________________ * ૧/૧ ૧૦૮ સુરસુંદરી ચરિત્ર માટે સેમલતા નામે કનકમાલાની મુખ્ય ધાવમાતા દ્વારા દેશમાં આવીને ઉભી રહી છે. ભાગ , એને અહીં જલદી મેકલે. એમ કહેવાથી તરત જ સેમલતા અમારી પાસે આવી. પછી યથાયોગ્ય તેને સત્કાર કર્યો, બાદ તે ઉચિત આસન ઉપર બેઠી અને તરત જ તે આદર સાથે બેલી, મારે એકાંતમાં આપને કંઈક વાત કરવાની છે. પછી આમૂલતાને ત્યાંથી વિદાય કરી. સેમલતા ત્યારબાદ સેમલતા બેલી. હે સુભગ ! મહાભયંકર દુઃખમાંથી તમે મારું રક્ષણ કરે; કારણ કે, સજજન પુરુષ શરણાગતને તરછોડતા નથી. તે સાંભળી મારૂ હદય હર્ષથી સંકુચિત થઈ ગયું અને હું પ્રફુલ્લ થઈ બેલ્યા, હે ભદ્ર! તને દુઃખ શાથી આવી પડયું છે? તે બેલી, હે સજજન! વિશેષ આપની આગળ હું શું કહું? કામ સંબંધી અસહ્ય પીડા મારે માથે આવી પડી છે. તે સાંભળી કૌતુકને લીધે કંઈક હાસ્ય કરી ભાનુ વેગ બેલ્યો. હે વૃદ્ધ ! તારા શરીરના દરેક સાંધામાં કડ કડ શબ્દ થયા કરે છે, વળી કઈ પણ ભાગમાં લાવણ્ય તે દેખાતું જ નથી, તેમજ મુખની અંદર એક પણ દાંત - રહ્યો નથી. Page #238 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર શ્વેત કેશ વડે હાસ્ય કરતા મસ્તક વડે સુશાભિત અને અતિશય લખડતા તેમજ કરચાલીવાળા સ્તના વડે ભયંકર દેખાવવાળા તારા શરીરને જોઈ ભયભીત ખની કામદેવ પણ જીવ લઈ નાસી જાય, એમાં કોઈ પણ પ્રકારના સંદેહ નથી. ૧૦૯ તા તે કામથી તને ભય કેવીરીતે થયેા છે ? વૃદ્ધાવસ્થાને લીધે ઉઠવાની શક્તિ તા તારામાં રહી નથી. તે સાંભળી સામલતા ખેલી. હે ભદ્ર! તુ મારા ઉપહાસ શા માટે કરે છે ? મારું ધૃત્તાંત તુ' સાંભળ. જો કે, મારી સ્થિતિ તેા તારા કહ્યા મુજબ જ છે. પર તુ પર'પરાએ કામજન્ય ભય મને આવી પડયા છે. આજે ઉદ્યાનમાં ક્રીડા કરવા માટે પેાતાની સખીએ. સાથે નમાલા પણ ગઈ હતી. નકમાલાની સ્થિતિ તે હાલમાં ક્રીડા કરી મારે ત્યાં આવી છે, અને રાહુએ ગ્રહણ કરેલા ચંદ્રની માફક તેના મુખની કાંતિ શ્યામ પડી ગઇ છે. ક્ષણ માત્ર પણ તેના ચિત્તની સ્થિરતા. દેખાતી નથી. જાણે બેચેનીમાં આવી પડી હાય, તેમ તે બેભાનમાં ઝંપલાઈ ગઈ છે. આવી તેની પ્રકૃતિ જોઇ મે' તેને પૂછ્યું, હે પુત્રી ! તું ઉદાસ મનવાળી કેમ થઈ ગઈ છે ? માતાની આગળ પેાતાની ખાનગી વાત પેાતાની ધાવકહેતાં શા માટે Page #239 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સુરસુંદરી ચરિત્ર તું ખચકાય છે? હિતેચ્છની આગળ કહેવાથી પિતાના દુઃખનો વિરામ થાય છે, એમ કેટલીક વખત આજીજી કરીને મેં તેને પૂછયું, તેમ છતાં મને કંઈ પણ પિતાને ભાવાર્થ તેણીએ જણાવ્યું નહીં, પરંતુ તે દીન મુખીએ દીર્ઘનિસાસો મૂકી પિતાનાં નેત્ર અથુજલથી ભીંજાવી મૂક્યાં. હંસિકા દાસી ત્યારબાદ હંસિકા નામે તેની સખીને મેં પૂછયું, આજે ઉદ્યાનમાંથી આવીને તરત જ કનકમાલા વિહલ ચિત્તે બેસી રહી છે, પરંતુ કંઈ જવાબ આપતી નથી, તેનું શું કારણ છે ? ત્યારે હંસિકા બેલી. હે જનની! આજે અમે સર્વે સાથે મળીને ઉદ્યાનમાં ગયાં હતાં. ત્યાં કામદેવનું પૂજન કરી અમે બહાર આવ્યાં, ત્યારે દ્વાર પ્રદેશમાં ભાનુબેગની પાસે, કૌતુકમાં આક્ષિપ્ત મનવાળે, રૂપમાં સાક્ષાત્ અનંગ સમાન અને મહા ભાગ્યશાળી એ એક યુવાન પુરૂષ બેઠો હતો. તે તેણના જોવામાં આવ્યો. તેને જોઈ એકદમ તેણીનાં નેત્ર ખુલ્લાં થઈ ગયાં અને તેના જ મુખ પર ધ્યાન આપતી તે ચિત્રની જેમ સ્થિર થઈ ગઈ. તેમજ તે યુવાનનાં સર્વ અંગોને કનકમાલા પિતે તે એક - દષ્ટિથી નિહાળતી હતી, પરંતુ તે યુવાનની દષ્ટિ કૌતુક જોવામાં રૂધાયેલી હતી. તેથી તે કનકમાલાને જોઈ શકો નહીં. તેથી કનક Page #240 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૧૧ માલા પિતાના આત્માને અધન્ય માનતી હેય ને શું ? તેમ લજજા સહિત અતિદીન એવા મુખકમલને ધારણ કરતી તે યુવાનની દૃષ્ટિગોચર થવાને માટે બહુ આતુર બની ગઈ. પછી કંઈપણ હદયમાં વિચાર કરી સખીઓને કહેવા લાગી, હે સખીઓ ! આ આમ્ર વૃક્ષે હીંડેલો બાંધીને ક્ષણમાત્ર આપણે કીડા કરીએ તે બહુ સારું. આંદેલનકીડા આ પ્રમાણે તેના કહેવાથી તે સખીઓએ પણ નહીં ડેલ તૈયાર કર્યો, તરતજ તેઓ તે ઉપર આરૂઢ થઈ રમવા લાગી. વળી સર્વ સખીઓ પોતાની પાસમાં રહેલી છે, છતાં પણ કનકમાલા મોટા શબ્દો બેલી સખીઓને સંભળાવવા લાગી. “જે આ યુવાન મારો શબ્દ સાંભળી મારી તરફ દષ્ટિ કરે તે હું કૃતાર્થ થાઉં” એવી આશાથી તે ઉચ્ચ સ્વરે બેલતી હતી. તેમ બેલતી તેને જે હાસ્યમાં મેં કહ્યું, આ સર્વ સખીઓ તે તારી પાસે રહેલી છે, છતાં તું શા માટે આવા મોટા અવાજે બોલે છે? તેમજ અન્ય કૌતકમાં મસ્ત બનેલો એ આ પુરૂષ તે તને પ્રત્યુત્તર પણ આપતો નથી. તે સાંભળી કનકમાલા કંઈક ઝંખવાણી થઈ. એટલામાં કામદેવ સમાન તે યુવાને કનકમાલા તરફ Page #241 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સુરસુંદરી ચરિત્ર દષ્ટિ કરી કે, તરતજ તે કનકમાલા ભય અને હર્ષ વડે અપૂર્વ રસનો અનુભવ કરવા લાગી. તેમજ તે યુવાનની દષ્ટિ માત્રથી રોમાંચિત થઈ તે પિતાને સૌભાગ્યવાળી માનતી અને પોતાના જીવિતને પણ. કતાર્થ માની વિવિધ વિકાસ કરવા લાગી. ક્ષણમાં સખીઓને આલિંગન કરે છે, વળી ઉચ્ચ. સ્વરે આલાપ કરે છે, નિમિત્ત સિવાય હાસ્ય કરે છે, પગના અંગુઠાથી મહીતલને ખેતરે છે. વળી કેશપાશને સાંચ કરવા કરે છે. એમ કેટલીએક કામવિકારની ચેષ્ટાઓ કરતી ક્ષણ માત્ર કડા કરીને મદન બાણથી પીડાયેલી તે અહીં આવી. છે અને આ પ્રમાણે અતિ શિથિલ બની ગઈ છે. એ પ્રમાણે હંસિકાના કહેવાથી ફરીથી પણ મેં તેને પૂછયું, હે હંસિની! તે પુરૂષ કેણ હતા? પછી, તેણીએ સર્વ વૃત્તાંત મને કહ્યું બાદ પુત્રીને પ્રેમ બહુ સારા સ્થાનમાં બંધાયો છે, એમ વિચાર કરી હું તેની પાસે ગઈ. કનકમાલાની વિરહ દશા ત્યાં કનકમાલાને શયનમાં સુતેલી દીઠી. જેણીનું મુખકમલ ફીકકું પડી ગયું હતું. તેમજ મુખમાંથી અતિ ઉણ અને દીર્ઘ નિઃશ્વાસ વારંવાર નીકળતા હતા. જેથી શરીરની કાંતિ શુષ્કપ્રાય થઈ ગઈ હતી. તે પિતાના જીવિતને પણ બળાકારે ટકાવી રાખતી હતી. Page #242 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૧૩ પ્રિયના વિરહાગ્નિની પ્રચંડ જવાલાએથી તપી ગએલી તે બીચારીને હાર તથા ચંદનના લેપ પણ તુષાગ્નિના કણિ આ સમાન લાગે છે. વળી કમલના તંતુઓ ચિતા સમાન તેમજ કમલદલો પણ જવાલા સમાન બહુ દુ:ખદાયક થઈ રહ્યાં છે. સુકોમલ એવી તળાઈ પણ અંગારના ઢગલા સમાન અપ્રિય થઈ પડી છે. વળી પૂછવા છતાં પણ તે કંઈ પ્રત્યુત્તર આપતી નથી. તેમજ બહુ નેહાળ એવી પિતાની સખીઓ સાથે પણ આલાપ કરતી નથી અને ધ્યાનમાં રહેલી ઉત્તમ ગિનીની માફક તે ચેષ્ટા રહિત થઈ ગઈ છે. પ્રિયના વિરહ રૂપ પિશાચ વડે ગ્રહણ કરાયેલી અને નિશ્ચતન એવી પણ તે વરાકીને હે સુંદર ! તારા નામરૂપી મંત્રવડે તેની સખીઓએ સ્વરથ કરી છે. પ્રિયના વિરહની પીડાને લીધે પોતાના જીવિતને સંશયમાં નાખતી તે બાળાને જોઈ તેના દુઃખથી દુઃખી થયેલી હું અહીં તારી પાસે આવી છું. આ પ્રમાણે કામથી ઉત્પન્ન થયેલી અત્યંત આપત્તિમાં હું આવી પડી છું. કારણ કે, પુત્રીના દુઃખથી હું પણ અતિ દુઃખી જ ગણાઉં. માટે હે સુભગ ! જ્યાં સુધી એના પ્રાણ સમાપ્ત ન થાય તે પહેલાં રંક દશામાં આવી પડેલી તે કનક Page #243 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સુરસુ દરી ચરિત્ર માલાને તું આશ્વાસન આપ. કારણ કે દીધ નિઃશ્વાસને લીધે તેનું શરીર બહુ શાષાઈ ગયું છે. તેમજ તે આખાદ છે, તેટલામાં જ તું જલદી તેણીના જીવનના કાઈપણ ઉપાય કર. પાણી વહી ગયા પછી પાળી બાંધવી શા કામની? અર્થાત્ નિરક છે. વળી જીવિત ગયા પછી લાવણ્ય રસ વડે શુ કરવુ ? હે રાજપુત્ર! આ પ્રમાણે તેણીનાં વચન સાંભળીને મ” કહ્યું, એ નમાલા કાણુ છે ? તે પણ અમે જાણતા નથી. માટે આ બાબતમાં સારી રીતે પ્રવીણ એવા આ ભાનુવેગને તું પૂછી જો. કારણ કે અમે તે અહી મહેમાન ગતિએ આવ્યા છીએ. આ બાબતમાં અમે અજ્ઞાત છીએ. ત્યારબાદ ભાનુવેગ મેલ્યા. અમે પણ આ સંબંધી કંઈ જાણતા નથી. તે સાંભળી સામલતાને એકદમ ક્રોધના કંઇક આવેશ આવી ગયા અને તે ખાલી; હે ભદ્રે ! તેણીનું હૃદય હરીને દૃષ્ટિરૂપી ખાણા વડે તેણીના અંગ ઉપર બહુ પ્રહાર કરી તમે તેનું જીવિત પણ સશયમાં લાવી મૂકયુ છે, છતાં પણ તમે કહેા છે. કે, અમે કંઈ જાણતા નથી. સામલતાના ઉપાલ‘ભ આ બાબત તા માત્ર છેાકરાંને સમજાવવા જેવી છે. Page #244 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૫ હું બધું સમજું છું, માટે તમે ખરી વાત ઉપર આવી જાએ તેમજ આ મારૂં કહેવુ... અસત્ય નથી. તારા વિરહને લીધે નકમાલાનું જીવિત કઠમાં આવી અટકી રહ્યું છે. માટે ઘણુા વિલંબ થશે તેા જરૂર તેના પ્રાણ છુટી જશે. એમાં કઈ સ’દેહ નથી, એમ છતાં હે ભદ્ર ! તું આ પ્રમાણે પશુત્વના સ્વીકાર કરી નિર્દયપણે કેમ એસી રહ્યો છે ? વળી કેાઈ સાધારણ માણસ પણ જે સ્થળે નિવાસ કરે છે, તે ઘરનું કાળજીપૂર્વક રક્ષણ કરે છે, તા હે નિય ! તેણીના મનમાં નિવાસ કરી રહેલા એવા તુ તેણીના હૃદયને કેમ બાળે છે? તેમજ હાલમાં તેણીના હૃદયરૂપ ધનને હરી લઈ ચારની માક તું ગુપ્ત રહેવા માગે છે, પરંતુ હું સુભગ ! આના દુઃખના અંત કર્યો સિવાય તારા છુટકા નથી, માટે કાઇપણ ઉપાય તું શેાધી કાઢ. ત્યાર બાદ મે કહ્યું, હું જનની ! આ સબધાં અમારે જે કઇ કરવા લાયક ઉપાય હાય તે ઉપાય તું પેાતે જ અમને બતાવ. પત્રલેખ તે સાંભળી સામલતા ખાલી. તેણીના વિશ્વાસને માટે ચિત્ર અથવા કોઈ પત્ર લખીને તમે માકલા. જેથી તે ચિત્રપટને જોઈ તેના હૃદયમાં ધૈય રહે. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સુરસુંદરી ચરિત્ર ત્યાર પછી મે એક પત્રમાં કમલિનીએ ચિત્રી અને તેઓના બાકીના પુષ્પાને છોડીને એક કમલિનીના કમલ ઉપર લીન થયેલા એવા એક ભ્રમર ચિતર્યો અને તે ભ્રમરની નીચેના ભાગમાં ઉત્તમ રસવડે એક ગાથા લખી. જેની અંદર મે મારા હૃદયના ભાવ સૂચન્યા હતા. વળી હૈ કુમાર ! તે ગાથાના અર્થ ગુપ્ત રાખ્યા હતા અને જેમ અક્ષરા દીવ્ય રસ વડે પ્રકાશ આપતા હતા, તેમજ તે કમલિનીના પરિમલ (સુગધ) તે ભ્રમરના હત ચમાં તેવી રીતે બહુ યુક્તિથી સ્થાપન કર્યા હતા કે, જેવી રીતે તેનુ બેસવુ' અને ઉડવુ કેવલ અન્ય કુસુમા ઉપર હતુ ત્યાર પછી તે ચિત્રપટને બહુ પત્રોમાં ભીડીને તાંબુલ સહિત આમ્રલતાના હાથમાં મે આપ્યા. પછી આમ્રલતા અને સામલતા એ બન્ને જણીઓ કનક લતાની પાસે ગઈ. આમ્રલતાનું પુનરાગમન પછી ક્ષણ માત્રમાં આમ્રલતા પાછી આવીને કહેવા લાગી, હું મહાશય ! અહીંથી નીકળીને અનુક્રમે હુક તેના ઘેર ગઈ અને ત્યાં જોયુ ત મત્તની માફક એભાન અને ક્ષણમાં મૂતિની માફક નિશ્ચેષ્ટ તેમજ માટા પિશાચથી ગ્રહણ કરાયેલી હૈ ચ ને શું? તેમ વિષમ દશાને પ્રાપ્ત થયેલી નમાલા મારા જોવામાં આવી. Page #246 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર મને જોઈ તેની સખીઓએ કનકમાલાને કહ્યું કે, ચિત્રવેગની દૂતિ અહીં આવી છે. આ પ્રમાણે તમારા નામાક્ષરો સાંભળવાથી એકદમ તે સવેતન થઈ ગઈ અને તરતજ બેઠી થઈ. પછી પોતાની પાસમાં ઉભેલી મને જોઈ. તે કંઈક લજિજત થઈ ગઈ, ત્યારબાદ મેં તેને પત્ર સહિત તે પાન બીડું આપ્યું. હર્ષ પૂર્વક તેને સ્વીકાર્યો. બાદ તેને ભાવાર્થ જાણીને તે બોલી, આ પાન બીડું કોણે કહ્યું છે? મેં કહ્યું કે, હે સુંદરી ! તારા હૃદયને હરણ કરનારા એવા તારા પ્રિયતમે મેકર્યું છે. તે બેલી, અરે ! હું તો કન્યા છું. હે ભદ્ર! મારે પ્રિયતમ ક્યાંથી ? પછી હું બેલી, હે તવંગી! જરૂર તારું ધારેલું તે પણ સત્ય થશે. ત્યાર બાદ મંદ સ્વરથી અસ્કુટ અક્ષરો વડે તે બેલી, હે સખી ! મારાં મંદ ભાગિણુનાં એવાં પુણ્ય કયાંથી હોય? કે એ મારો સ્વામી થાય ? એનું તે દર્શન માત્ર પણ બહુ દુર્લભ છે. માત્ર આટલું તે બેલી તેટલામાં તેની આંખમાં આંસુ ભરાઈ ગયાં અને નિઃશ્વાસ મૂકતી તે ફરીથી મૂછિત થઈ ગઈ. - ત્યારે તેની સખીઓએ મને કહ્યું, તું ત્યાં જલદી જ અને નિર્દય હૃદયવાળા તે સુભગને અતિશય પ્રેમને ધારણ કરતી આ બાલાનું વૃત્તાંત તારા અનુભવ પ્રમાણે તું નિવેદન કર. Page #247 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર અને વિશેષમાં તેને એટલુ કહેવાનુ છે કે જો ક્ષેમકુશલતાએ આજની આ રાત્રી કદાચિત ય તા પ્રભાતમાં આ ખાલાને અમે ઉદ્યાનમાં લાવીશું અને જરૂર તે ભાગ્યશાળી એને દન આપે, તેવી તારે ત્યાં ગેાઠવણ કરવી. ૧૧૮ કારણ કે, તેના દર્શનથી જ 1 આ ખાલા જીવી શકશે અન્યથા તે યમરાજાના શરણ થશે, એવા અમારા નિશ્ચય છે. આ પ્રમાણે તેમણે મને બહુ આજીજી કરી કહ્યુ . પછી હું આપની પાસે આવી છું. ચિત્રવેગના સતાપ આ પ્રમાણે આમ્રલતાએ કહેલ તેણીનુ' વૃત્તાંત સાંભળી તેના વિરહને લીધે મારા સ`તાપ ઘણા જ વધી પડથો અને હુ' ચિ'તા કરવા લાગ્યા. અરે ! અસહ્ય વિરહાગ્નિથી તપ્ત થયેલી એવી તે ખાલા જો આ નિમિત્તે મરી જશે તે મારૂ પણ જરૂર મરણ જ થશે. અથવા જો તે મારી ઉપર સ્નેહવાળી હાય તા તે સમયે મને પ્રત્યુત્તર પણ કેમ તેણે ન આપ્યા માટે એ ઉપરથી એમ માલુમ પડે છે કે, જોઇયે તૈટ્યા તેના સ્નેહ મારી ઉપર છે નહી.... જો કે તે માલાના સ્નેહ નહી હોય ત પણ તેના વિરહથી મારૂ હૃદય તેા પ્રજવલિત અગ્નિની ઝળઝળાઢ જ્વાલાએ વડે વ્યાપ્ત હાય ને શું? એમ ભાસે છે. Page #248 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરો ચરિત્ર ૧૧૯ ~-~~ વળી તે પ્રિયાને જોનાર તા નેત્રા છે, માટે આ વિરહાગ્નિમાં નેત્રોના જ દાહ થવા જોઇએ. એમાં હૃદયના શા અપરાધ છે? જેથી તે નિયપણે એને ખાળે છે ? આ ઉપરથી તેા ખીજાએ કરેલુ. બીજો ભાગવતા નથી એ શાસ્ત્રવચન પણ અન્યથા થયું. જો કે તેને જોનારાં નેત્ર છે અને સતાપ હૃદયને થયેા છે. તે પ્રિયાને નહિ જોઈ શકતાં એવાં દશ્વ નેત્રો ભલે રૂદન કરે. પરંતુ હું હૃદય ! તારા વિષય તે ચિંતવન કરવાના છે અને તે તા તારે સ્વાધીન છે, તેા પછી તું શા માટે વિીણું થાય છે ? માત્ર ચિંતવન કરવાના તારા સ્વભાવ છે, તે તું કર્યાં કર. પ્રથમ નેત્રોએ તેને જોઈ પછી હૃદયે તેના દૃઢ પ્રતિબધ કર્યાં, હવે અપરાધ જોઇએ તે વસ્તુતઃ તેઓ બન્નેના સરખા છે, છતાં પણ તે હૃદયને અત્યંત ખાળે છે અને નેત્રોને તા કંઇ નથી. એમ વિચારશ્રેણીમાં હું ગાથાં મારતા હતા. સુર્યાસ્ત સમય. તેટલામાં સમગ્ર ભૂમંડલનું પરિભ્રમણ કરીને સૂ દેવ માના પરિશ્રમથી ખિન્ન થયેા હાય ને શું ? તેમ તે અસ્તાચલના શિખર ઉપર વિશ્રાંતિ માટે ગયા. આ સૂર્ય મડલે પેાતાના પ્રચંડ કિરણેા વડે પૃથ્વીને પુત્ર તપાવી છે એવા રાષથી અસ્તુગિરિએ પેાતાના Page #249 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સુરસુંદરી ચરિત્ર મસ્તક ઉપરથી તેને નાખી દીધો હોય ને શું? તેમ માલુમ પડે છે. ત્યાર બાદ સૂર્ય અસ્તાચલને ત્યાગ કરી ચાલ્યો ગયો. એમ જાણી તેની પાછળ લાગેલી અને રોષ વડે રક્ત મુખવાળી હોય ને શું ? એવી સંધ્યા અસ્તાચલ ઉપર એકદમ પ્રગટ થઈ. ક્ષણ માત્રમાં સર્વ દિગમંડલમાં અંધકાર વ્યાપી ગયું. રાત્રીને દેખાવ આબેહુબ નજરે પડવા લાગ્યો. અતિશ્યામ એવું ગગનમંડલ તારાઓથી ભરપૂર દીપવા લાગ્યું. ઘુવડના ભયંકર હુંકારા ચારે તરફ સંભળાવા લાગ્યા. ચંદ્રોદય તેટલામાં નિશાપતિ–ચંદ્રને ઉદય થયો. શાંત અને તેજસ્વી કિરણેના પ્રભાવથી અંધકારને તિરો ભાવ થવા લાગ્યા, યુવતીનાં માન પણ શિથિલ થવા લાગ્યાં. ચંદ્રરૂપી પવનને લીધે વિરહાગ્નિ પ્રદીપ્ત થવા લાગ્યો, જેથી મારું હૃદય સેંકડેગણું બળવા લાગ્યું. તે જોઈ હું વિચાર કિરવા લાગ્યા. અરે ! આ ચંદ્ર તે અમૃતમય સંભળાય છે, પરંતુ તેણીના વિરહને લીધે આજે મને વિજળીના પુંજ સમાન આ થઈ પડયો છે. વળી હે હદય! શા માટે તું આટલું બધું બળે છે? અને અતિ ઉદ્વેગ કરવાનું તારે શું કામ છે ? તેમજ જે Page #250 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર , ૧૨૧ માણસ આપણું સ્વાધીન નથી, વળી જેને મળવાનો સર્વથા સંભવ પણ નથી, એવા માણસ ઉપર પ્રથમથી તું સ્નેહ શા માટે કરે છે ? હે હ્રદય ! જે માણસ આપણું ઉપર સ્નેહ કરે તેને જ ઉપર નેહ રાખ તે ઉચિત છે, પરંતુ અતિ દૂર રહેવા છતાં પણ જે હૃદયને બાળે છે, તેની ઉપર રાગ કર વૃથા છે. જે રાગ હૃદય વડે જ વહન કરાય છે, તે જ રાગ વળી હૃદયને બાળે છે, હવે આ વાર્તા કેને કહેવી ? શરણથી જ ભય ઉત્પન્ન થયે, તે પછી શું કરવું? વળી મારા હૃદયને શાંત કરનારા તે કમલેદાર સમાન અતિસુકેમલ એવા તેણીના હાથને જ હું માનું છું. હવે તેણીને તે સુકેમલ હાથ જે દિવસે મારા હાથને સ્પર્શ કરે, તે દિવસ કેઈ આવશે ખરો ? અરે ! તેણીની સાથે પાણી ગ્રહણદિક તે દૂર રહ્યું, પરંતુ મારા હૃદયને ઈષ્ટ એવા તેણીના દર્શનને પણ હું દુર્લભ માનું છું. વિરહ દુઃખને શાંત કરનાર તેણીનું મુખારવિંદ જે મારી દૃષ્ટિગોચર ન થાય તે મારૂં જીવિત વૃથા છે, એટલું જ નહીં પરંતુ આ મનુષ્યભવ પણ નિરર્થક છે. અથવા જે મારૂં દૈવ અનુકૂળ હશે તે આમ્રલતાના કહેવા પ્રમાણે પ્રભાતમાં તેનું મને દર્શન થશે. પ્રચંડ વિરહાગ્નિની જવાલાઓ વડે બહુ તપી ગયેલા Page #251 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સુરસુંદરી ચરિત્ર એવા આ હૃદયને શાંત કરવા માટે તે દયિતાના દર્શનરૂપી. ઓષધ વિના બીજે કંઈ પણ ઉપાય નથી. | ઇત્યાદિક વિકલપચક્રમાં અથડાવાથી મને નિદ્રાદેવીનું દર્શન પણ થયું નહીં અને ચિંતામાં ને ચિંતામાં તે રાત્રી ચાર પ્રહરની હોવા છતાં પણ મને તે સમયે હજાર પ્રહર સમાન દુઃખદાયક થઈ પડી. મુખેથી વર્ણવી પણ ન શકાય તેવા દુસહ સંતાપથી તપી ગયેલું મારું હૃદય કુટવાની તૈયારીમાં હતું, પરંતુ પ્રિયાના દર્શનની આશાને લીધે જ તે ટકી રહ્યું છે, એમ હું માનું છું. - ત્યાર પછી પોતાના શીતલ કિરણોના સમૂહ વડે પણ મારો સંતાપ દૂર કરી શકે નહીં, તેથી તે ચંદ્ર લજજાને પામતો અસ્તાચલ ઉપર ગયે હોયને શું ? એમ ક્ષણમાત્રમાં તે અદશ્ય થઈ પણ ગયે. પ્રભાતરૂપી ઉત્તમ હાથીએ નિર્દૂલ કરેલી અને ચંદ્ર રૂપી પક્ષીએ ત્યાગ કરેલી એવી રાત્રી રૂપી વેલડીનાં તારારૂપી. પુપે જાણે ખરી પડતાં હોય ને શું ? તેમજ સૂર્યમંડળની હવે તૈયારી છે, એમ લોકોને જણાવવા માટે જેમ ક્ષણમાત્રમાં પૂર્વ દિશા કેસુડાં અને પોપટની ચાંચ સમાન લાલ મુખવાળી દેખાવા લાગી.. અનુક્રમે સૂર્યના કિરણે પ્રસરવા લાગ્યા, પ્રચંડ કિરણથી દિગંતરો છવાઈ ગયાં, જેથી કમલ વને એકદમ ખીલવા લાગ્યાં. ચક્રવાક પક્ષીઓ જોડલાં સાથે ફરવા લાગ્યાં. Page #252 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૨૪ આ પ્રમાણે સૂર્યોદયને પ્રભાવ મારા જાણવામાં આવ્યો કે, તરત જ હું પણ શયનમાંથી બેઠો થયો અને પ્રભાતનાં કાર્ય કરવા લાગ્યો. વળી હે સુપ્રતિષ્ઠ! તે દયિતાનું હવે મને દર્શન થશે, એમ જાણી મારા હકયમાં અનન્ય હર્ષ થયે. વાઘનાદ મારા મામાને પુત્ર ભાનવેગ મારી પાસે આવ્યા અને હસતે મુખે મને કહેવા લાગ્યા, આમ્રલતાના કહેવા પ્રમાણે તું ઉદ્યાનમાં જા. તે સાંભળી મારા હૃદયમાં બહુ આનંદ થયે અને મેં તેને કહ્યું, ભાઈ! હું જાઉં છું, એમ કહી તત્કાલ ઉચિત એવું કાર્ય કરવાને હું પ્રારંભ કરતા હતા, તેવામાં માંગલિક વાજીત્રની ગંભીર ગર્જના મારા સાંભળવામાં આવી. તે સાંભળતાં જ મારા હૃદયમાં એકદમ આઘાત થયો અને બહુ ગભરાટમાં હું પડી ગયે. - મેં ભાતુવેગને પૂછયું, ભાઈ ! આ વાજીંત્ર કયાં વાગે છે ? ભાનુગ છે. હું પણ એનું બરાબર કારણ જાણતું નથી, પરંતુ અમિતગતિના ઘેર આ વાજીંત્રને નાદ થતો હોય તેમ લાગે છે. - ત્યારબાદ મેં વિચાર કર્યો, રાત્રીને સમય બહુ કષ્ટથી વ્યતીત કર્યો. હવે પ્રિયાના સમાગમને સમય Page #253 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર નજીક આવી પહોંચે છે, છતાં પણ આ અધિક સંતાપ આવી પડશે. હવે મારા દુઃખને કંઈ પાર રહ્યો નહીં, વળી આ મારૂ વામનેત્ર પણ ફરકી રહ્યું છે. માટે કંઈ પણ અહીં કારણ તેવું જોઈએ, હાલનાં ચિહ્નો વિપરીત દેખાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-fજીવન વદુષ્ટીમવત્તિ, છિદ્રોની અંદર અનેક પ્રકારના અનર્થ પ્રગટ થાય છે. તેમજ ભાગ્યહીન પુરુષને સફળની પ્રાપ્તિ દુર્લભ થઈ પડે છે. જેમકે – દરેક સ્થળે દેવ સિવાય ફલ પ્રાપ્તિ થઈ શકતી નથી. વિદ્યા અને પરાક્રમ દેવની આગળ નિરર્થક થાય છે. કારણ કે દેવ અને દૈત્યોએ એકઠા થઈ રત્નો માટે સમુદ્ર મંથન કર્યો. ત્યારે હરિને લક્ષમી મળી અને શંકરે વિષપાન કર્યું. માટે દેવગતિ બળવાન છે. વળી દેવની આગળ કેઈને વિચાર સિદ્ધ થતું નથી. ' દૈવની રચના એવી છે કે, અઘટિત કાર્યોને સુઘટિત કરે છે અને સુઘટિત કાર્યોને જીર્ણ કરે છે. જે કાર્યોને પુરૂષ કઈ દિવસ ચિંતવતે નથી, તેવાં કાર્યોને દેવ ક્ષણ માત્રમાં સિદ્ધ કરે છે. માટે આટલા ઉપાય કર્યા છતાં મારો મને રથ સિદ્ધ થતું નથી, તે મારા ભાગ્યની જ ખામી છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૨૫: વળી સાત સાંધે અને તેર તૂટે, એ ન્યાય બરબર મને લાગુ પડયો છે. ઠીક હવે આથમ્યા કેડે અસૂર અને લુંટવા કેડે ભય છે? જે બને તે ખરૂં, એમ કેટલોક ઉહાપોહ કરીને પછી મેં આગ્રલતાને બોલાવી. તે. પણ તરત જ મારી પાસે આવી. મેં તેને પૂછયું, આ વાગે ક્યાં વાગે છે? કઈ પણ સ્થળમાં માંગલિક વાદ્ય તારા સાંભળવામાં આવ્યો છે? કોઈ પણ કાર્ય તો હેવું જોઈએ, અન્યથા આવાં વાઘ વાગે નહીં. માટે તું જલદી જા અને એની તપાસ કરી ચોકકસ હકીક્ત મને અહીં આવીને તું નિવેદન કરવિવાહ મહોત્સવ તે સાંભળી આશ્ચલતા એકદમ ત્યાં ગઈ. તેમજ ત્યાંના સર્વ સમાચાર લઈ ક્ષણમાત્રમાં તે મારી પાસે આવી. તેજ વખતે તેના મુખની કાંતિ બહુ જ ઝાંખી પડી હતી, તેમજ તેની ગતિ પણ કંઈક શેકને સૂચવતી હતી. આવી તેની સ્થિતિ જોઈ મેં તેને પૂછયું એટલે તે જરા અચકાઈને બેલી, હું અહીંથી નીકળીને અમિત ગતિને ઘેર ગઈ અને ત્યાં જોયું તે તેના દ્વારમાં એટલી બધી માણસની ગરદી જામેલી હતી કે, મારાથી અંદર પ્રવેશ પણ થઈ શક્યો નહીં. પછી હું આમતેમ ફ ફો મારવા લાગી, તેવામાં બંધુદત્ત મારી નજરે પડશે, Page #255 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સુરસુંદરી ચરિત્ર બહ ભીડમાં તેની પાસે જઈ મેં પૂછયું કે આ મહોત્સવ શાને છે ? પછી તે બાલ્યા. હે ભદ્ર! તું જાણતી નથી આ કનકમાલાને લગ્ન મહોત્સવ છે. વળી ગંગાવત નામે વિદ્યાધરનું નગર છે, તેમાં શ્રી ગધવાહન નામે બહુ પ્રસિદ્ધ રાજા છે, તેને પુત્ર નાવાહન નામે યુવરાજ સંભળાય છે, તે રૂ૫ ગુણ અને કલાઓમાં બહુ જ પ્રશંસનીય છે, એમ જાણી કનકમાલા તેને આપવામાં આવી છે. આ પ્રમાણે બંધુદત્તના મુખથી હકીક્ત સાંભળી હું આપની પાસે આવી છું. હું શું કરું? મારા દુર્ભાગ્યને લીધે આવું કર્ણકટુ વચન વિના ઉપાયે મારે આપની આગળ કહેવું પડે છે. ચિત્રવેગની મૂચ્છ એમ તે ભરૂનું વચન સાંભળી મારું હૃદય એકકમ ધખવા લાગ્યું તેમજ શેકરૂપી પ્રચંડ મુદ્દગરથી હણાયેલ હું મૂછવશ થઈ ગયો. તેમજ મારાં નેત્ર મીચાઈ ગયાં. હું બેભાન થઈ પૃથ્વી પર પડી ગયો. તેવી મારી સ્થિતિ જોઈ સર્વ લોકે એકદમ ગભથઈ ગયા અને શીતલાદિક ઉપચાર કરવા લાગ્યા. કપૂર, બરાસ અને ગોશીષ ચંદનના જલને સેક તેમજ કેટલાક કેમલ વીંજણાઓ લઈ મને પવન નાખવા લાગ્યા. જેથી મારી મૂછ ઉતરી ગઈ. પછી મને વિચાર થયો કે, આ સર્વ દુર્વિહિત દૈવનું જ કાર્ય છે. Page #256 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૨૭ દેવને ઉપાલંભ ક્ષણમાત્રમાં પ્રિયાના સંગમને મારો મનોરથ નષ્ટ કરવામાં કેવી એણે કમ્મર કસી છે ! જુઓ? દુર્દેવનું કર્તવ્ય કંઈ પણ હવે બાકી રહ્યું? અથવા હર્ષ સહિત અભિલાષામાં ઉઘતું થયેલું હૃદય કંઈ અન્ય ચિંતવે છે અને દૈવનિયેગથી કાર્યારંભ કેઈ અન્ય પ્રકારને જ પરિણમે છે. વળી એ કન્યા કયાં? અને હું કયાં? અમારા બનેને આટલો બધો દઢ સ્નેહબંધ પરસ્પર કયાંથી થયો? પરંતુ હતાશ એવા વિધિએ આ સર્વ ખેલ બગાડી નાખ્યો. હે દેવ ! પ્રથમથી જ જે તારી આ પ્રમાણે કરવાની બુદ્ધિ હતી, તે પહેલાં મારે એણની સાથે દષ્ટિમેળાપ શા માટે તે કરાવ્યો ? રે! હતાશ દેવ! ગાઢ પ્રેમસહિત તેણીનું દર્શન મને કરાવીને તે મૃગાક્ષીની અન્ય રાજાની સાથે યોજના કરતાં શું તને કંઈ પણ લજજા નહીં આવી? અરે ! આવા અયોગ્ય કાર્યમાં અધમ માણસ પણ વિચારશીલ થાય છે, તે શું તને કંઈ પણ વિચાર નથી ? અસ્તુ દૈવગતિ બળવાન છે. વળી આ મારાં નેત્રોની ઉપર વજપાત થવો જોઈએ, અથવા એનાથી પણ કંઈ કઠીન વસ્તુ પડવી જોઈએ. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સુરસુંદરી ચરિત્ર કારણ કે, અજ્ઞાતજનને દેખીને જેઓ આ દુઃખદાયક પ્રતિબંધ કરે છે. હે હદય ! ક્ષણમાત્રના પરિચયવાળા અને બહુ દુર્લભ એવા માણસની પ્રાપ્તિ માટે આટલે બધો તું કેમ સ્નેહ કરે છે? અશક્ય વસ્તુની આશા રાખવી નકામી છે. હવે તું ઘણે ખેદ કરવો છેડી દે, કારણ કે હાલમાં દેવગતિ બહુ વિપરીત છે. હે હ્રદય ! આટલું અસહ્ય ગાઢ દુઃખ તને પડ્યું છે, છતાં પણ તું વજથી ઘડાયેલું છે એમ હું માનું છું. અન્યથા તારા સેંકડે ટુકડા કેમ ન થઈ જાય? એમ કેટલાક હું સંક૯૫ વિકલ્પ કરતો હતો, અને તે પ્રસંગે મારા દુઃખને તે પાર જ નહોતું. મારૂં હદય તે તેણના વિરહાનલથી બહુ ધગધગતું હતું. તે પ્રસંગે હે કુમાર ! ફરીથી પણ તે સેમલતા મારી પાસે આવી. તે સમયે તેણીનું હૃદય કંઈક હર્ષ વાળું મને માલુમ પડયું. અત્યંત વિષાદરૂપી કાદવમાં ખેંચી ગયેલ મને જોઈ મારી પાસે બેસી તે બેલી. હે સુંદર ! તું અતિશય ઉદાસ મનવાળે કેમ દેખાય છે? શું વિવાહની વાર્તા સાંભળીને તું આ ઉદાસી બન્યો છે? પ્રથમ મારૂં કહેવું તે તું સાંભળ! પછી મેં કહ્યું, હે સેમલતે ! હજુ પણ અમને આ સંબંધી કઈ પણ આશા હેય ખરી ! જેથી તું આ પ્રમાણે બેલે છે ! Page #258 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૨૮ આશાબંધન સેમલતા બેલી, હે સુભગ! તારા વિરહને લીધે મૂર્શિત થયેલી કનકમાલાને જોઈ આમ્રલતાને ગઈ કાલે તારી પાસે અમે મેકલી હતી અને તે કનકમાલાને પણ તેની સખીઓએ તારા સમાગમને સૂચવનાર વચને વડે શાંત કરી હતી. છતાં પણ તે વરાકી તારા સમાગમને નહીં પામતી છતી ક્ષણ માત્રમાં મૂછ પામે છે, તે ક્ષણમાં ઉભી થાય છે, વળી મુખેથી હુંકારા કરે છે, ક્ષણમાં હસે છે, વળી ગાય છે, ઘડીમાં કંપે છે, રૂવે છે અને ક્ષણમાં ઉદવેગ કરવા લાગી જાય છે. ગ્રહથી ગ્રહણ કરાયેલી હોય ને શું ? તેમ તે બાલાને અયુક્ત ચેષ્ટાઓ કરતી જોઈ તેને સખીજન ઉપહાસ કરે છે, તે પણ તે બીચારી કંઈ પણ જાણી શકતી નથી, એવું તેનું હૃદય મુગ્ધ બની ગયું છે. આવી તેની સ્થિતિ જોઈ મેં વિચાર કર્યો કે, ગાઢ અનુરાગવાળી આ બાલાના પ્રાણ જ્યાં સુધી આબાદ રહે તેટલામાં કઈ પણ ઉપાય હું કરૂં. ચિત્રમાલા એમ વિચાર કરી હું તરત જ ચિત્રમાલા નામે તેની માતા પાસે ગઈ અને તેને એકાંતમાં બેલાવીને તે સર્વ વૃત્તાંત મેં તેને કહ્યું. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સુરસુંદરી ચરિત્ર ચિત્રમાલા પણ સર્વ વૃત્તાંતનો સાર જાણું કનકમાલાની પાસે આવી અને બેલી, હે પુત્રી ! તું આટલા બધા ઉદ્વેગમાં શા માટે પડી છે? તેમજ આવું ખિન્ન મુખ કરીને તું કેમ બેઠી છે ? આટલું કહેવા છતાં પણ તું પ્રત્યુત્તર કેમ આપતી નથી ? હે પુત્રી ! આ કાર્ય કરવું આપણને કંઈ પણ કઠીન નથી, માટે તારે બિલકુલ ખેદ કરવો નહીં. હે પુત્રી ! ચિત્રભાનુ રાજા આપણે સ્વાધીન છે, અને તું પણ કન્યા છે, તેમજ રૂપ અને કલાઓ વડે ચિત્રવેગ તારે માટે લાયક છે, તેની ઉપર તારો અનુરાગ થયેલ છે. તેથી સર્વ અનુકુલ થયું છે. હે પુત્રી ! એમાં કઈ પ્રકારની તારે ચિંતા કરવી નહી. પરંતુ તારા પિતા હાલમાં ઘેર નથી. કારણ કે ગંગાવત્ત નામે વિદ્યાધરનું એક પ્રખ્યાત નગર છે. તેમાં ગંધવાહન નામે વિદ્યાધરોને રાજા છે. તેની પાસે કંઈક રાજ કાર્ય માટે તેઓ ગયેલા છે. તેમને આવવા દે, તે આવે કે તરત જ તારા વિવાહ મેટા ઉત્સવસહિત આનંદપૂર્વક ચિત્રવેગની સાથે કરાવીશું વળી આ ચિત્ર માસ પણ પ્રાયે સમાપ્ત થવા આવ્યો છે, એટલે લગ્ન પણ હવે જલદી આવશે. માટે હે પુત્રી ! આ સંબંધી તારે કંઈ પણ ખેદ કરે નહી. Page #260 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૩૧ આ પ્રમાણે તેની માતાના કહેવાથી તેણીના વિરહાગ્નિ સંબધી સતાપ આછેા થવાથી કઇક શુદ્ધિમાં આવેલી તેને જોઇ તેની માતા ત્યાંથી ઉઠી. અસિતગતિ એટલામાં તરત જ તેના પિતા અમિતગતિ ગ’ગાવત્ત નગરમાંથી ત્યાં આવ્યેા. સર્વ પરિજન લેાકેાએ તેના વિનયપૂર્વક સત્કાર કર્યો. પશ્ચાત અભ્યંગ સ્નાન કરી ચંદનના લેપ કર્યો, માદે ભાજનની સમગ્ર સામગ્રી તૈયાર હૈાવાથી નિયમસર લેાજન કરી પાતે પ્રાસાદની ઉપરની ભૂમિએ જઇ અમૂલ્ય આસન ઉપર વિરાજમાન થઇ ગયા, પછી હું પણ ચિત્ર સાલાને સાથે લઈ ત્યાં આગળ ગઈ. પ્રથમ તેણીએ પેાતાના સ્વામીને કુશલ વાર્તા પૂછી, ત્યારબાદ ચિત્રમાલાએ પેાતાની પુત્રીની સમસ્ત વાર્તા તેને કહી સભળાવી. તે સાંભળી અમિતગતિનું મુખારવિંદ એકદમ શ્યામ પડી ગયું, અને તે ખેલ્યા કે, અરે ! મારા ઉપર મહાદુઃખ આવી પડયુ...? હવે આ દુઃખના ઉદ્ધાર મારે કેવી રીતે કરવા ? તે સાંભળી ચિત્રમાલા મેલી. હે પ્રિયતમ ! આપના ઉપર દુઃખ પડવાનું શુ કારણ બન્યુ છે ? તે તા તમે મને કહેા. Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સુરસુંદરી ચરિત્ર ત્યારબાદ અમિતગતિ બો. હે પ્રિયતમે ! તે સાંભળવાની તારી ઈચ્છા હોય તો તું સાંભળ, દુ:ખનું કારણ કેઈક રાજકાર્યને લીધે ગંગાવત્ત નગરમાં શ્રી ગંધવાહન રાજાની પાસે તે વખતે હું ગમે. રાજા કચેરીની અંદર રાજ્યાસને બહુ આનન્દથી બેઠેલા હતા, ત્યાં જઈ વિનયપૂર્વક હું ઉચિતાસને બેઠે. પરસ્પર અમારું સંભાષણ થયા બાદ મેં તેમને રાજકાર્ય નિવેદન કર્યું. તેટલામાં હે સુંદરી ! ત્યાં દ્વારપાલ આવે અને પ્રણામ કરી તેણે જણાવ્યું કે, હે મહારાજ ! આપના દર્શન માટે કઈક વિદ્યાધર કુમાર દ્વારમાં ઊભે છે. તરતજ રાજાએ આજ્ઞા કરી એટલે તે વિદ્યાધરે સભાની અંદર પ્રવેશ કર્યો. રાજાને પ્રણામ કરી તે કુમાર છે . સુરવાહન મુનીન્દ્ર હે દેવ! વૈતાઢયગિરિમાં સુરવાહના નામે વિદ્યાઘરને અધિપતિ છે, જે સકલ વિદ્યાઓમાં સિદ્ધ થયેલ છે. સુર, અસુર અને મનુષ્યલોકમાં તે પ્રખ્યાત છે અને સમસ્ત વિદ્યાધરોમાં તે ચકવતી છે. જે અપમાનરહિત વિદ્યાધરની રાજલક્ષમીને અનુભવ કરીને વિખ્યાત યશવાળા પુત્રરૂપ આપને પોતાના સ્થાનમાં Page #262 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૩૩ સ્થાપન કરી, પિતે સંસારવાસથી ઉદ્વિગ્ન થયા, તેમજ લૌકિક વિભૂતિની અસારતા તેમના સમજવામાં આવી. વસના અગ્ર ભાગમાં લાગેલા જીર્ણ તૃણની માફક રાજ્યલમીને ત્યાગ કરી, શ્રી ઋષભદેવ ભગવાને કહેલું સર્વ વિરતિ રૂ૫ ચારિત્ર ચિત્રાંગદ મુનિવરની પાસે જેમણે લીધું હતું. તે તમારા પિતા સુરવાહના વિદ્યાધર મુનિવર પિતાના પરમ પવિત્ર ગુરૂ પાસે ગ્રહણ તથા આસેવનરૂપ બન્ને પ્રકારની શિક્ષાને અભ્યાસ કરી શાસ્ત્રમાં બહુ દક્ષ થઈ, એકાકી વિહાર પ્રતિમાને અંગીકાર કરી છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદશાદિક નાના પ્રકારની તપશ્ચર્યામાં ઉદ્યક્ત થઈ, ગ્રામ, નગર, પુર, પાટણ અને આકાર આદિકથીવિભૂષિત એવી વિશાળ પૃથ્વી ઉપર વિહાર કરતા અને ભવ્ય પ્રાણુઓને સબધ વડે ઉદ્ધાર કરતા આજે આ વેતાના ચિત્રકુટ શિખર ઉપર પધાર્યા છે. કેવળજ્ઞાન વળી પ્રાપ્ત કરી છે નાના પ્રકારની પ્રતિમાઓ જેમણે અને શુકલ ધ્યાનના પ્રભાવથી ક્ષીણ થયો છે મેહ જેમને એવા તે મુનીંદ્રને લોકાલોકને પ્રકાશ કરનાર એવું કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું છે. એ પ્રમાણે તે વિદ્યાધર કુમારનું વચન સાંભળી Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સુરસુંદરી ચરિત્ર ગધવાહન રાજાના હૃદયમાંથી એકદમ અમંદ હર્ષ ઉભરાઈ જવા લાગ્યો અને તેનાં નેત્ર પણ પ્રફુલ્લ થઈ ગયાં. તે ઉત્કંઠા પૂર્વક બેલ્યા. હે સંગત! તું અહીં મારી પાસે આવ, આજે મારા પૂજ્ય પિતાના કેવલ જ્ઞાનની વાર્તા વડે તે મારું જીવિત સફલ કર્યું. - અહ ! આજે મારા આનંદની સીમા રહી નથી, એમ કહી તેણે પોતાના શરીરે પહેરેલાં સર્વ આભરણ વસ્ત્રાદિક ઉતારી તેના શરીરે પહેરાવી દીધા અને ભંડારના અધિપતિને આજ્ઞા કરી કે, પ્રીતિ દાનમાં સાડા બાર કરોડ ઉત્તમ સેનયા તમે એને આપે. ત્યારબાદ રાજાના કહ્યા પ્રમાણે તેણે તેને તે દ્રવ્ય આપ્યું. પછી તરત જ ગંધવાહન રાજા વિદ્યાધરના સમુદાય સહિત પિતાના પિતાને ભક્તિ વડે વંદન કરવા માટે ચિત્રકુટ ઉપર ચાલ્ય. તે સમયે વિદ્યા વડે રચેલાં વિમાનમાં આરૂઢ થયેલા એવા પોતપોતાના પરિજન સહિત ઉત્તમ પ્રકારનાં શુભ આભરણ વસ્ત્રાદિકથી વિરાછત સમસ્ત નગરના લકે પણ તેની પાછળ તૈયાર થઈ ચાલવા લાગ્યા. તેઓની સાથે મુનિ મહારાજના દર્શન માટે હું પણ ચાલ્યો. અનુક્રમે મેટા આડંબર સાથે અમે સર્વે ચિત્ર. કુટની પાસે જઈ પહોંચ્યા. ત્યારબાદ ચિત્રકૂટમાં પ્રયાણ કરતા ચાર પ્રકારના દેના સમુહ જોઈ અતિશય પ્રમુદિત થયું છે મન જેનું Page #264 -------------------------------------------------------------------------- ________________ સુરસુ દરી ચરિત્ર ૧૩૫ એવા ગધવાહન રાજાનુ' મુખારવિંદ બહુ પ્રફુલ્લ થઈ ગયુ' અને પેાતાન સમગ્ર પરિવાર સહિત જલદી પ્રયત્નપૂર્ણાંક તે ત્યાં ગયા. ત્યારપછી દવાએ કર્યાં છે મહિમા જેમના, તેમજ દેવાંગનાએ વડે સ્તુતિ કરાતા એવા તે મુનિવરને જેઇ ત્રણવાર તેમની પ્રદક્ષિા કરીને બહુ માન વડે અત્ય ત રામાંચિત થયુ' છે શરીર જેનું એવે તે રાજા, ભૂમિતલ ઉપર મસ્તક નમાવીને પંચાંગે સ્પર્શ કરીને પ્રણામ કરવા લાગ્યા. તેમજ પ્રહષ વડે નેત્રમાંથી ખરતાં છે આનંદાશ્રુ જેનાં એવા તે ગધવાહન રાજા મસ્તકે અજલિ જોડી પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. સુનિ સ્તુતિ હે જીવ યા પાલક ! શુકલ ધ્યાન વડે બાળી નાખ્યાં છે કમ રૂપી વન જેમણે, નિમૂ ળ કર્યા' છે ભવ બંધન જેમણે, જન્મ, જરા અને મરણના દુ:ખને હરણ કરનાર ! શાશ્વતસુખના સાધનભૂત ! પ્રાપ્ત થયેલા વિશુદ્ધ કેવલ જ્ઞાન વડે સમસ્ત જ્ઞેય ભાવને જાણનાર ! યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત થયેલા એવા હે ભગવન્ ! અનાદિ અનત એવા આ સસાર સાગરમાં પરિ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સુરસુંદરી ચરિત્ર ભ્રમણ કરતા એવા અમને હસ્તાવલંબન આપી આપ આ સંસારમાંથી તારો. આ પ્રમાણે મુનીંદ્રની સ્તુતિ કર્યા બાદ મુનિવરના મુખકમલમાં સ્થાપના કરી છે દષ્ટિ જેણે અને તેમનું જ ધ્યાન ધરતે તે રાજા ઘણે દૂર નહીં તેમજ ઘણે પાસે પણ નહી, તેવી રીતે પૃથ્વી ઉપર બેઠે. મુનિ દેશના પરોપકાર કરવામાં જ એક રસિક એવા શ્રી મુની. ગંભીર વાણુ વડે ધર્મદેશના પ્રારંભ કર્યો. હે ભવ્યાત્માઓ ! અસાર એવા સંસાર સાગરમાં પરિભ્રમણ કરતા અને પિતાના કર્મને સ્વાધીન થયેલા એવા જીને કુગતિઓને બહુ વિસ્તાર હોવાથી મનુષ્ય ભવ બહુ દુર્લભ છે. વળી તે મનુષ્યત્વ પણ જરાના ભયથી હંમેશાં વ્યાસ રહે છે. તેમજ તે રોગ, શેક અને વ્યાધિઓનું સ્થાન ગણાય છે. શારીરિક અને માનસિક અનેક દુઃખોને પડવાનું તે એક સ્થાન છે. તેમજ મનુષ્યની લમી આદિ સમૃદ્ધિઓ પવનથી કંપતી વજપતાકા સમાન ચંચલ છે. મિત્ર, સ્વજન અને પિત્રાદિકને સ્નેહભાવ અસ્થિર છે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ સુરસુંદરી ચરિત્ર વિષય સુખ પણ પરિણામમાં દારૂણ દુ:ખ આપનાર એવા નરકાદિ દુઃખોનો હેતુ થાય છે. આરંભ અને પરિગ્રહથી સંચિત એવા પાપને જ તે પરિણામ છે. વળી તે પરિણામ અતિ ભયંકર એવા બંધ વડે જીવોને અસહ્ય પીડાને આપનાર થાય છે, છતાં મિથ્યા વિકલ્પના વશથી તે સર્વ સુખ રૂ૫ ભાસે છે. તેમજ અહર્નિશ પ્રવૃત્ત થયેલે મૃત્યુ રૂ૫ સુભટ પ્રાણીઓના સમુદાયને ખેંચી લે છે. આ પ્રમાણે સંસારની સ્થિતિ છતાં, હે ભવ્યાત્માઓ! સમ્યક પ્રકારે તમે વિચાર કરે –સદ્દબુદ્ધિ પામવાનું ફલ માત્ર એટલું જ છે કે, ધર્મ તત્વોનો વિચાર કરો જોઈએ, જેથી આત્મોન્નતિ થાય. તેમજ આ મનુષ્ય દેહને સાર એ છે કે, અનેક પ્રકારનાં વ્રત પાલન કરવાં. વળી અનેક પ્રકારના યોનેથી મેળવેલા ધનને સાર એટલે જ સમજવાને છે કે, સુપાત્રને સદબુદ્ધિથી દાન આપવું. અને વાણુનું ફલ એ છે કે, કેઈપણ પ્રાણુને શ્રવણ કરનારને અપ્રીતિ થાય નહીં. માટે હે મહાનુભાવો ! આવો દુર્લભ મનુષ્ય ભવ પામીને તમે સદબુદ્ધિનો ઉપયોગ કરો. Page #267 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર વળી કેવલિ ભગવાને પ્રરૂપેલા સમ્યક્ ધર્મ સિવાય, આ સ`સારચક્રથી ભય પામેલા અને ભવસાગરમાં ડૂબેલા એવા ભવ્ય પ્રાણીઓને ખીજુ કાઇ શરણુ નથી. ૧૩૮ એમ સમજી હે પુણ્યાત્માએ ! દુષ્પ્રાપ્ય એવા આ માનવજન્મને પામીને શાશ્વત્ શિવ સુખના કારણભૂત શ્રીજિનેશ્વર ભગવાને કહેલા ધર્મામાં ઉંઘુક્ત થાશે ? અને પેાતાના જન્મ સલ કરે. સાવદ્ય કાર્યાના જેમાં સથા ત્યાગ રહેલા છે એવી પ્રત્રજ્યા–મુનિદીક્ષાને ગ્રહણ કરીને કમ શત્રુના નાશ કરો ! અને શાશ્વતસુખમય એવા મેાક્ષસ્થાનને પ્રાપ્ત કરે. આ પ્રમાણે શ્રીકેવલીભગવાનની દેશના રૂપી અમૃતનુ પાન કરી ગધવાહન રાજા મસ્તકે હાથ જોડી વિનય પૂર્વક ખેલ્યા. હે ભગવન્ ! આપે જે જે વચન કહ્યાં તે સત્ય છે. પરંતુ મારા પુત્ર નરવાહનને રાજ્ય સહિત સર્વ વિદ્યાએ વિધિપૂર્વક આપીને હું. આ અસાર ગૃહવાસના ત્યાગ કરીશ. કારણ કે ગૃહ એ મનુષ્યના ખરેખર ગ્રાસ કરનાર છે. રાજપ્રશ્ન તે સમયે હૈ સુંદરી ! પ્રશ્નના સમય જાણી પ્રણામ કરી મે' પણ શ્રીકેવલી ભગવાનને પુછ્યુ, Page #268 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ --- - સુરસુંદરી ચરિત્ર | હે મુનદ્ર! આપ કેવલજ્ઞાનના પ્રભાવથી લેાકાલેકમાં રહેલા સર્વ પદાર્થોને સાક્ષાત્ જાણે છે તથા દેખે છે. તે મારા એક સંદેહને દૂર કરો. રૂપ, ગુણ, લાવણ્ય અને વિજ્ઞાનથી સંપૂર્ણ એવી મારે એક પુત્રી છે. તેનું નામ કનકમાલા છે અને તે મારા પ્રાણથી પણ મને બહુ વહાલી છે. તે એ કન્યાને મને ભીષ્ટ સ્વામી કેરણ થશે ? ' હે ભગવન ! આ ચિંતાને લીધે હમેશાં મારૂં હૃદય પીડાયા કરે છે. જેથી સુખની પ્રવૃત્તિ અણુમાત્ર પણ મારી નજરે આવતી નથી. માટે મારું મન શાંત થાય તેવી રીતે આ પ્રશ્નને ઉત્તર કૃપા કરી આપ મને કહો કે તેને ભર્તા કઈ વિદ્યાધર થશે? કે કેઈ અન્ય થશે? હે સુતનુ ! આ પ્રમાણે મારો પ્રશ્ન સાંભળી શ્રીકેવલી ભગવાને મને કહ્યું, હે રાજન્ ! આ તુચ્છ બાબતમાં કિંચિત્ માત્ર પણ તું ખેદ કરીશ નહીં, કારણ કે, તે કન્યાને ભર્તા કઈને કઈ મળી જવાને, ન મળે તેમ બનવું અશક્ય છે વળી વિશેષે કરી આ બાબતમાં એટલું તારે ધ્યાનમાં રાખવું કે, આ વૈતાઢા પર્વતમાં સર્વ ગુણ સંપન્ન વિદ્યાધરનું ચકવર્તાિપણું જે પાલન કરશે તે વિદ્યાધરેંદ્ર આ તારી પુત્રીને ભર્તા થશે અને પૂર્વભવના નેહથી બંધાયેલી તારી પુત્રી તે વિદ્યાધરેંદ્રને પિતાના પ્રાણથી પણ અધિક પ્રિય થશે તેમજ તેના સમસ્ત અંતઃપુરમાં તિલક સમાન તે મહાદેવી થશે. Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧૪ - સુરસુંદરી ચરિત્ર આ પ્રમાણે કેવળી ભગવાનનું વચન સાંભળી મને ઘણે આનંદ થયે, એટલામાં ગધવાહન રાજા મુનીને વંદન કરી ઉભો થયો. પછી હું પણ તે રાજાની સાથે તે નગરમાં આવ્યો. કનકમાલાની માગણી ત્યારપછી રાજાએ બહુ માનપૂર્વક મને કહ્યું, હે રાજન્ ! કનકમાલા નામની તમારી પુત્રી તમને બહુ જ વહાલી છે, છતાં પણ તમારે તે કેઈક પુરૂષને આપવી તે પડશે, કારણ કે એ લૌકિક વ્યવહાર છે, તે માટે આપને કહેવાનું એટલું જ છે કે, આપની કનકમાલા પુત્રી આ મારા નવાહનને તમે આપો. જેથી તેનો વિવાહ મહોત્સવ કરી તેને હું મારા સ્થાનમાં સ્થાપન કરી પિતાના ચરણકમળની સેવામાં તત્પર થાઉં. અર્થાત્ દીક્ષા ગ્રહણ કરી હું મારો જન્મ સફલ કરૂં. - ત્યારપછી મેં કહ્યું, હે મહારાજ ! આ સંબંધી આપને કંઈ પણ કહેવાની જરૂર નથી. આપને પુત્રી આપવી એમાં શી મોટી વાત છે? મારા પ્રાણ પણ આપના સ્વાધીન છે. તે પુત્રીને પણ ધન્યવાદ છે કે, જે આપની પુત્રવધૂ થશે. વળી આ પ્રમાણે સંબંધ થવાથી શ્રી કેવળીભગવાનની વાણું પણ સફલ થશે, કારણ કે, તેમણે કહ્યું છે કે, વૈતાઢયગિરિમાં જે વિદ્યાધરોને ચક્રવત્તી રાજા થશે તે જ Page #270 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૪૧ કનકમાલાના ભર્તા જાણવા. માટે આપના પુત્ર સિવાય. હાલમાં બીજો કાણુ ચક્રવત્તી થઈ શકે તેમ છે ? આ પ્રમાણે મારૂ વચન સાંભળી પ્રફુલ્લ થયુ છે મુખકમળ જેવુ એવા તે ગધવાહન રાજાએ તરત જ સામયશ નામે જોષીને આજ્ઞા કરી કે, વિવાહનુ લગ્ન કયારે આવે છે, તે તમે નક્કી કરો. લગ્ન નિરૂપણ જોષીએ સારી રીતે ચૈાગાયેાગના તપાસ કરી કહ્યું. કે, હે નરાધીશ ! વૈશાખ સુદી પંચમીની રાત્રીએ મહુ ઉત્તમ પ્રકારનુ` લગ્ન આવે છે, માટે તે મુર્ત્ત આપણે. નક્કી રાખવાનુ છે. આ પ્રમાણે લગ્ન નિર્ધાર્યા બાદ મે' રાજાને કહ્યુ કે, હવે મને જવાની તમે આજ્ઞા આપે. જેથી હું મારા નગરમાં જઈ વિવાહ કાની સમગ્ર સામગ્રી તૈયાર કરાવુ, હે સુતનુ! પછી રાજાએ મને આજ્ઞા આપી એટલે તરત ત્યાંથી નીકળી હું અહીં આવ્યા છું. કનકમાલાના વિવાહ માટે સામયશ અને આદિ ત્યયશ નામે ગંધવાહન રાજાના મંત્રીઓ પણ મારી સાથે આવેલા છે, તેમજ આવતીકાલે પ્રભાતમાં જ નકમાલાના વિવાહ મહેાત્સવ શરૂ કરવાના છે, હવે અહી આપણે શુ' કરવું ? એમ છતાં આપણે આ નમાલા પુત્રી એક જ છે. એથી એની ઉ૫૨ Page #271 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સુરસુંદરી ચરિત્ર અપાર આપણે પ્રેમ છે, વળી એને પ્રેમ ચિત્રો ઉપર થયેલ છે. માટે જે આ એક પુત્રીને પણ મનેરથી સંપાદન કરવામાં હું શક્તિમાન ન થાઉં તે, હે સુંદરી! મારા જીવવા વડે શું ? શ્રી ગંધવાહન રાજાએ મોટા ગૌરવ સાથે પિતાના પુત્ર માટે આ આપણું પુત્રીની માગણી કરી છે, વળી મેં પણ તેની માગણીને સ્વીકાર કરી પુત્રીને અર્પણ કરી છે, માટે હે મૃગાક્ષી ! હાલમાં તે મારું વચન અન્યથા કરવા માટે હું શક્તિમાન નથી. આ કારણથી મેં તેને કહ્યું કે મારે મેટું દુખ આવી પડ્યું.” ચિત્રમાલાની ચિંતા હે ચિરાગ ! આ પ્રમાણે પિતાના પતિનું વચન સાંભળી મારી સ્વામિની ચિત્રમાલા પણ નિસ્તેજ મુખવાળી થઈ ગઈ. અહા ! અનેક પ્રકારના સુખ વૈભ છતાં પણ દુઃખરૂપી તને પ્રભાવ કેવો છે? વીર્યને પ્રતિબંધ કરનાર એવા મંત્રના પ્રભાવથી મોટા મોટા સર્પો ભયભીત થઈ દુઃખને આધીન થાય છે, તેમજ જળના સંગ સિવાય મોટા મોટા માછલાઓ તરફડીને પ્રાણાંત દુઃખમાં આવી પડે છે. તેમજ વળી સપુરૂષે પણ અધમીઓના સહવાસથી બહુ દુઃખી થાય છે અને સુખ સમૃદ્ધિથી પરિપૂર્ણ એવા મોટા લેકે પિતાના ઉપર અતિદુઃખ આવવાથી ભારે ભયમાં આવી Page #272 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૪૩ તેમ છતાં પણ ધર્ય રાખી ચિત્રમાલા બેલી. હે સ્વામિન્ ! મારા હૃદયમાં એમ ભાસે છે કે, ચિત્રવેગનો વિરહ થશે તે જરૂર તે કનકમાલા પોતાના પ્રાણે છોડી દેશે, કારણ કે, પ્રથમ મેં આપના આગમનની વાટ જેવા બદલ કેટલાંક વચન કહીને કનકમાલાને ધીરજ આપી છે. હવે જે તે ચિત્રવેગની વાત નહી બને તે જરૂર મારા કહેવા પ્રમાણે થવાનું. ત્યાર પછી અમિતગતિ બેલ્ય. હે સુંદરી ! હવે આ કષ્ટના સમયે મારે શું કરવું ? કદાચિત્ જે આ કન્યાને હું ન આપું તે ગંધવાહન રાજા જરૂર મારી ઉપર રીસાયા વિના રહે નહીં. વળી કેવલીભગવાનના વચનથી તે રાજાને કનકમાલા ઉપર ઘણે આગ્રહ થયો છે. માટે હવે જે હા કહીને તેને ન આપીએ તો આમાંથી મેટો અનર્થ જાગે અને જે તે રાજા કોપાયમાન થાય તો આપણે આ વૈતાઢય ગિરિમાં રહેવું પણ મુશ્કેલ પડે. એટલું જ નહીં પણ અન્ય અનિષ્ટને ઘણે સંભવ રહે છે. કારણ કે, મેટાની સાથે વૈર કરવું, એ વિનાશનું જ મૂળ છે અને તેવા મેટા શત્રુને ઉત્પન કરવાથી દાવાનલમાં પડવા જેવું થાય છે. જે અજ્ઞ પુરૂષે શત્રુને જાગ્રત્ કરી તે તરફ લક્ષ્ય આપ્યા સિવાય, પિતાનું અભીષ્ટ સાધવા ઈચ્છતા હોય, Page #273 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સુરસુ દરી ચરિત્ર તા તેને નિવૃત્તિ કેાઈ દિવસ મળતી નથી, કારણ કે, તે શુષ્ક ઘાસની ગંજીમાં અગ્નિ સળગાવીને તેની નજીકમાં સન્મુખ પવનની લહેરમાં સૂવા જેવુ છે. માટે હે સુંદરી ! આપણે આ બાબતમાં બહુ વિચાર કરવા જેવું છે. વળી આપણે જો આ કન્યા ગધવાહન રાજાને નહી. આપીએ તેા તેને બલાત્કારે પણ લીધા વિના તે છેાડવાના નથી, તા . પછી આપણે પાતે જ આપવી એ વધારે સારુ કારણ કે, એમ કરવાથી આપણા સ્નેહ પણ ઉત્તરે!ત્તર વૃદ્ધિ પામે. અને જો આ કન્યા તે રાજપુત્રને ન આપતાં ચિત્રવેગને આપીશું તે। પછી આપણા અને ચિત્રવેગના પ્રાણ આખાદ રહેવા મુશ્કેલ છે. માટે હે મૃગાક્ષી ! અહી હવે આપણે બહુ વિકલ્પ કરવાની કઈ પણ જરૂર નથી, તેમજ તું નમાલાને સમજાવ કે, તે ચિત્રવેગના પ્રેમ છેાડી દે. વળી આ નભે વાહન રાજકુમાર ઉત્તમ કુલમાં જન્મેલેા છે, પ્રિય વચન બેલવામાં બૃહસ્પત્તિ સમાન, સમસ્ત લેાકેાના મનને આનંદ આપવામાં બહુ દક્ષ, પરાક્રમમાં અદ્વિતીય, ધૈ માં સાગર સમાન અને દાન આપવામાં ક સમાન, એવા તે પેાતાના પિતાની લક્ષ્મી વડૅ વિભૂષિત છે. તેમજ નભેાહવાહન કુમાર સમગ્ર વૈતાઢય ગિરિમાં રૂપ, યૌવન, કલા, વિદ્યા અને નિલ ગુણૅ વડે વિખ્યાત છે. માટે આપણા કુલને લાયક અને Page #274 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૪૫ કમપરંપરાથી પ્રાપ્ત થયેલ તે જ વર કનકમાલાને માટે લાયક છે. રૂપ, યૌવન, ગાંભીર્ય અને ઉત્તમ ગુણે જેની અંદર રહેલા હોય તેવા લાયક પુરૂષને પોતાની કન્યા આપવી, પરંતુ જેવા તેવાને કન્યા આપવી નહીં. કન્યાની ઈચ્છા વરના રૂપ તરફ હોય છે, માતાને વિચાર એ હોય છે કે, મારે જમાઈ બહુ વૈભવ. વાળ હોય તે સારું તેમજ કન્યાને પિતા પોતાના જમાઈની વિદ્વત્તાને પ્રસન્ન કરે છે. વળી બાંધવ લોકે ધનની ઈચ્છા કરે છે, અને અન્ય સંબંધી લોકે મિષ્ટાન્નના ઈરછુક હોય છે. એમ દરેકને ભિન્નભિન્ન અભિપ્રાય હોય છે, પરંતુ તે સર્વ અભિપ્રાય આ નવાહન કુમારમાં સિદ્ધ થાય તેમ છે. માટે હવે આપણે બહુ વિડ્યોથી ભરેલા બીજા પુરુષને વિચાર કરવાની કંઈ પણ જરૂર નથી. આ પ્રમાણે અમિતગતિનું વચન સાંભળી ચિત્રમાલાએ મને કહ્યું, હે મલતે ! હવે હાલમાં આપણે શી વ્યવસ્થા કરવી? ત્યારે મેં કહ્યું, તમે પિતે કનમાલાને વિચાર સારી રીતે જાણે છે, એમાં હું શું કહું? પછી ચિત્રમાલાએ મને કહ્યું, તું કમકમાલાની પાસે જા અને ગુણ તથા દેષના વર્ણનથી તે બાળા - અન્ય પુરુષની ૧૦. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સુરસુંદરી ચરિત્ર ઈરછા કરે છે કે કેમ ? તેમ કરવાથી તેનું તાત્પર્ય જરૂર તારા સમજવામાં આવશે. વળી તેમાં પણ તારે એવી યુક્તિ કરવી કે, બહુ જ અતિશયોક્તિ ભરેલા ગુણે વડે નવાહન રાજકુમારની પ્રશંસા વધારે કરવી અને ચિત્રવેગની જેમ બને તેમ નિંદા કરવી. એમ કરીને પણ નવાહનની સાથે તે બાળ લગ્ન કરે તેવું કાર્ય તું કર. ત્યાર પછી મેં કહ્યું, હે સ્વામીની ! શું તું પિતાની પુત્રીને મને ગત વિચાર નથી જાણતી? જેથી મને આ પ્રમાણે તું આદેશ આપે છે? વળી તે અન્ય પુરુષની સાથે પરણવાનું કબુલ કરે તે વાત તો દૂર રહી, પરંતુ તે આવી વાત સાંભળીને પણ જરૂર પિતાના પ્રાણ છોડી દેશે. આ પ્રમાણે મારું વચન સાંભળી એકદમ તેણીના નેત્રોમાંથી કજજલ સહિત અશ્રુની ધારાઓ વહેવા લાગી, જેથી તેનાં ગંડસ્થલ ભઈ ગયાં. મહાન દુઃખના આઘાતથી વિહલ બની ચિત્રમાલા બેલી, હે ભદ્ર! તું જે બેલે છે, તે જ પ્રમાણે મારા હૃદયમાં પણ મને સત્ય ભાસે છે. પરંતુ હતાશ વિધિના વિપરીતપણાથી આપણા ઉપર આ અતિ દુષ્કર દુખ આવી પડયું છે, દેવની આગળ કેઈનું સામર્થ્ય ચાલી શકતું નથી. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ સુરસુંદરી ચરિત્ર નિરપરાધી એ પેલો મૃગલો વનમાં શુષ્ક ઘાસ ચરતા હતા, તેવામાં ત્યાં કેઈ એક પારધીની જાળમાં પકડાઈ ગયો. પારધી આમ તેમ અન્ય મૃગોની શોધમાં ફાંફાં મારતું હતું, તેટલા અરસામાં તે મૃગલાએ દાંતથી પાશને કાપી નાખ્યો અને કુટરચનાવાળી તે જાળને પિતે ભાંગી નાખીને એકદમ જીવ લઈ ત્યાંથી તે નાઠો. આગળ ચાલતાં ચેતરફ ભયંકર અગ્નિની જવાળાએથી વ્યાપ્ત એવું એક ભયંકર વન આવ્યું તેમાંથી પણ પોતાને બચાવ કરી તે મૃગલો મહામુસીબતે દૂર નીકળી ગયો. સમયમાં ત્યાં ધનુષબાણ ચઢાવી કેટલાક શિકારી લેકે તૈયાર થઈ ઉભા હતા. તેઓના મારને પણ અતિ શીધ્રગતિથી બચાવ કરી તે આગળ ઉપર દોડવા લાગે; પરંતુ છેવટે દુઃખને માર્યો તે મૃગલો અણધાર્યો ગભરાટથી કૂવામાં પડ્યો અને તરત જ મરણ પામે. જુઓ! પિતાના દુઃખના ઉદ્ધાર માટે આ મૃગલાએ કેટલા ઉપાય કર્યા ? પરંતુ દેવ જ્યાં વિપરીત હોય ત્યાં પુરુષ પ્રયત્ન શું કરી શકે? આ દુનિયામાં સુખ તથા દુઃખને આધાર તે પ્રાયઃ દેવના ઉપર જ રાખવામાં આવે છે, જે એમ ન હોય તે વસંત ઋતુમાં દરેક વૃક્ષો ફલકૂલ અને પત્રાદિકથી વિરાજીત થાય છે, પરંતુ કેરડાનું ઝાડ પત્ર વિનાનું તેવું Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સુરસુંદરી ચરિત્ર ને તેવું જ રહ્યા કરે છે, એમાં વસતના અપરાધ કેવી રીતે ગણી શકાય ? સૂર્યના ઉદ્યોત દરેક પ્રાણીઓને પ્રકાશ આપે છે, પરંતુ ઘુવડ પક્ષીને દેખવાની શક્તિ મળતી નથી, એમાં સૂર્યના દોષ કેવી રીતે કહી શકાય ? મેઘના આગમનથી અખિલ ભૂમ`ડલ શાંત થાય છે, છતાં નિર ંતર મેઘનુ રટણ કરનાર ચાતક પક્ષીના સુખમાં તેની એક પણ ધારા પડતી નથી; તેમાં મેઘને ઢાષ કેવી રીતે ઘટી શકે? આ ઉપરથી માત્ર એટલું સમજવાનુ` કે, પૂર્વ ઉપાર્જિત કર્મના અનુસારે લલાટમાં જે સુખટ્ટુઃખનેા અંક નિર્માણ કરાયેલા હાય છે, તેને અન્યથા કરવાને ફાઈ પણ સમર્થ થઈ શકતા નથી. એમ સમજી અત્યત શાકથી રૂદન કરતી પેાતાન સ્ત્રીને જોઈ અમિતગતિ આવ્યેા. હૈ સુ...દરી! હવે રૂદન કરવાથી કઈ પણુ કા સરે તેમ નથી; તેા પછી શા માટે નકામાં સુ પાડવાં શું તારા કરતાં મને થાડુ' દુઃખ છે ? પરંતુ આ અન્યથા કરવાની મારી શક્તિ ચાલતી નથી; વળી મે' આ કાય' સંખ`ધી દીર્ઘકાલ સુધી ઘણા વિચાર કર્યાં, અન્ય કાઈ પણ ઉપાય મને સૂઝતા નથી, માટે હવે શ્રીગુંદ્ધિ છેાડી દઇને તુ ભાવીના વિચાર કર. D 'તુ Page #278 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૪૯ અને નવાહનને કન્યા નહીં આપવાથી આપણને કેટલી હાનિ તથા કેટલે ગુણ છે, તેને હું વિચાર કર. આ કનકમાલા આપણને બહુ પ્રિય છે, તેમજ આપણે એને બહુ માનદષ્ટિથી જોઈએ છીએ. માટે આપણે એને આ વિષયમાં ગુણદોષ સમજાવીશું, એટલે તે આપણું વચન માન્ય કરશે. ગુરૂ અને વૃદ્ધજનેની આજ્ઞાથી જ કન્યા પોતે ભર્તાને મેળવી શકે છે. કારણ કે, સ્વયંવરાદિક પણ કુલ વૃદ્ધોની આજ્ઞા સિવાય થતાં નથી. નવાહન રાજકુમારને એણીએ જોયો નથી, ત્યાં સુધી જ એણીને અનુરાગ અન્ય પુરૂષ ઉપર ટકી રહ્યો છે. કામદેવના રૂપને જીતનાર તે કુમારને જોયા પછી એણીને સ્નેહ એની ઉપર જ થવાનું છે. એમાં કઈ પણ જાતને સંદેહ નથી. હે સુંદરી! હવે આપણે વિક૯૫ સંકલ્પ કરવાની કંઈ પણ જરૂર નથી. હે સુતનુ ! હવે કનકમાલાની પાસે જેમ બને તેમ તું જલદી જા ! અને યુક્તિપૂર્વક તેને તું સમજાવ, આ પ્રસંગ બનવાથી આપણને કાંઈ પણ દુઃખ નથી. આ પ્રમાણે અમિતગતિના કહેવાથી ચિત્રમાલા મને કહેવા લાગી, સેમલતે ! સ્વામીના કહેવા પ્રમાણે તું ત્યાં જલદી જ, અને તેમનું વચન સિદ્ધ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સુરસુંદરી ચરિત્ર થાય એવા કોઈ પણ ઉપાયો કરીને કનકમાલાને તું સમજાવ તે સાંભળી તરત જ હું ત્યાંથી ઉભી થઈ અને કમકમાલાના આવાસમાં ગઈ; તે ત્યાં ચંદન નામે તેની એક દાસી હતી; મેં તેને પૂછયું, હાલમાં કનકમાલા ક્યાં છે ? તેણીએ કહ્યું કે, એ તે આ આપણા પ્રાસાદના ઉપરના માળથી નીચે ઉતરીને નિસ્તેજ મુખે આપણા ગૃહઉદ્યાન તરફ ગઈ છે. તે સાંભળતાં જ મારા મનમાં એવો વિક૯૫ થયે કે, જરૂર એણીએ અલક્ષ્ય રીતે ત્યાં ઊભા રહીને પોતાના પિતાનું વચન સાંભળ્યું હશે, તેથી જ વિછાય મુખ કરી આ બાલા ઉદ્યાનમાં ગઈ હશે, એમ મારા સમાજવામાં આવે છે. ત્યાં જઈ તે બાલા કંઈ પણ આત્મઘાતાદિક વિરૂપ ન કરે તેટલામાં, જલદી ત્યાં જઈ હું તેને નિવારણને કેઈ પણ ઉપાય કરું. એમ વિચારતી હું તેની પાછળ ચાલી અને ચારે તરફ તેની શોધ કરતી હું તે ગૃહઉદ્યાનમાં ગઈ ત્યાં ગાઢ તરૂવરોને લીધે દષ્ટિ પ્રસાર પણ સુખેથી ન થઈ શકે, તેવા પ્રકારના લતા મંડપ હોવાથી એકદમ તેને પત્તો મને લાગ્યો નહીં, તેથી હું આમ તેમ ફરવા લાગી. અનુક્રમે જોતાં જોતાં વિશાલ પત્રોથી સુશોભિત એવાં કદલીગૃહને લીધે બહુ રમણીય એવા એક પ્રદેશમાં Page #280 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૫૧ બહુ પત્રોથી છવાઈ ગયેલા એક તમાલ વૃક્ષની નીચે બેઠેલી તે બાલા મારા જેવામાં આવી. તે પ્રસંગે તે બાલા પિતાના હૃદયમાં કંઈ પણ વિચાર કરતી હોય તેમ દેખાતી હતી. નેત્રોમાંથી ખરતાં સ્કૂલ આંસુઓ વડે તેનાં ગંડસ્થલ ભીંજાઈ ગયાં હતાં. પિતાને ધારેલો વિચાર પાર નહીં પડવાથી બહુ દુઃખને માનતી અને બહુ વ્યાકુળતામાં આવી પડેલી એવી તે કનકમાલા મારા જેવામાં આવી. વિચાર કર્યો, પિતાનું ઘર છોડીને આ એકલી અહી' ઉદ્યાનમાં આવી છે, માટે એ મને ન જોઈ શકે તેવી રીતે અદૃષ્ટ રહી હું જોઉં. પિતાના પિતાનું વચન સાંભળી જાયે છે સમગ્ર વૃત્તાંતને સાર જેણીએ એવી આ બાલા શું કરે છે? એમ વિચાર કરી મૌન મુખે ગુપચુપ એક કેળના થાંભલાની પાછળ રહી એક ક્ષણવાર હું તપાસ કરૂં છું; તેટલામાં ત્યાં જે કંઈ હકીકત બની તે તમે સાંભળે. કનકમાલાને પશ્ચાત્તાપ બહુ લાંબે નિ:શ્વાસ મૂકી કનકમાલા બાલવા લાગી હવે હાલમાં બહુ સંક૯પ વિકલ્પ કરવાથી કંઈ પણ વળવાનું નથી. તો શા માટે મારે નકામે કાળક્ષેપ કરો? બહુ વખત ઘણે વિચાર કર્યો છતાં પણ તે ઈષ્ટ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ સુરસુંદરી ચરિત્ર જનની સાથે મારે પુણ્યરહિત અને દુર્ભાગિણીને સમાગમ ન થયે. તે સર્વ હતાશ દુર્દેવનો જ વિલાસ છે. અરે! સમાગમનું સુખ તે દૂર રહ્યું, પરંતુ તેના દર્શનની આશા પણ દુર્લભ થઈ ગઈ. તેના વિગજન્ય દુઃખને લીધે ફુટી જતું હૃદય મેં હજી સુધી ધારી રાખ્યું છે, માટે હે હ્રદય ! શું હજી તને કઈ પણ આશા છે કે જેથી ક્ષણમાત્ર દેખેલા સ્વામીના વિયાગરૂપ વજન વડે તું ભેદાયેલું છે, છતાં પણ હજુ તું જલદી ફુટી જતું નથી. - પતિને વિરહ કરાવનાર એવું પિતાનું વચન સાંભળીને હે હૃદય ! તું શત ખંડ નથી થતું; એ ઉપરથી હું એમ માનું છું કે, વજથી જ તારી ઘટના થયેલી છે. માતા અને પિતાને પણ હું બહુ પ્રિય છું; એ પ્રકારને જે ગર્વ મારા હૃદયમાં હતા તે પણ હાલમાં ઉતરી ગયો. હે પુત્રી ! “આ કાર્ય બહુ સુગમ છે, એ સંબંધી તારે કંઈ પણ વિષાદ કર નહીં,” એવાં વચને વડે અત્યાર સુધી મને મારી માતાએ છેતરી. હે પુત્રી ! જેની ઉપર તારી ઈચ્છા હશે, તેની સાથે તારૂં લગ્ન કરાવીશ.” આ પ્રમાણે પિતાએ કહેલું હતું, છતાં પણ પિતાનું વચન તેમણે આજે અન્યથા કર્યું. મારૂં વૃત્તાંત જાણતા છતાં પણ પિતા જે અન્યથા Page #282 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૫૩ કરવા ધારે છે, તેા પછી મારી મનાવાંછિત સપત્તિના સભવ કર્યાંથી થાય? હું હૃદય ! આ પ્રમાણે તું જાણે છે, છતાં પણ આશાને કેમ છેાડતું નથી ? જેથી હજુ પણ ઈષ્ટજનના સમાગમમાં ઉત્કંઠિત થયેલા જીવિતને તું ધારણ કરે છે ? પેાતાના સ્વામિના તાબામાં રહેલા તાતના પણ આ બાબતમાં કેાઈ પ્રકારના દોષ નથી. કારણ કે, લેાકમાં પણ પ્રસિદ્ધપણે આ વાત સભળાય છે કે, સેવકભાવ એ ખરેખર દુઃખદાયક છે. કેટલાક પંડિતાએ સેવાવૃત્તિને કુતરાની વૃત્તિસમાન કહેલી છે, પર`તુ તેઓનુ કહેવુ તે યથાર્થ નથી. કારણ કે; કુતરા તા પૂંછડા વડે પેાતાના પાલકને પ્રીતિ ઉપજાવે છે અને સેવક તા મસ્તક વડે ચાટુપણું કરે છે. માટે ભૃત્યવૃત્તિ બહુ કઠિન છે અને તેમાં કાઈ પણ પ્રકારનું સુખ નથી. સેવકને સ્વપ્નમાં પણ સુખને! પ્રસ`ગ મળતા નથી; કારણ કે, જો તે ચૈનમુખે રહે તે મૂખ ઠરે છે. બાલવામાં કુશળ હાય તા તે વાચાલ ગણાય છે, ક્ષમા વડે થાડુ ખેલે તેા તે ખીચ્છુ ગણાય છે. કેાઈનું વચન સહન ન કરે તેા તે ઘણું કરીને ઉલ્લ‘ઠ ગણાય છે. તે સ્વામીની પાસે રહે તે ઉદ્ધત ગણાય છે અને જો દૂર રહે તે સામાન્યતામાં લેખાય છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ સુરસુંદરી ચરિત્ર માટે સેવાધર્મ એ ઘણે ગહન છે અને તે ગીએને પણ અગમ્ય છે. હવે અહીંયાં મારે પિતાને દોષ કાઢવાને નથી.. જો કે, રૂ૫ વડે કામદેવના સ્વરૂપને જીતનાર હોય, યદ્યપિ સર્વ સંપત્તિઓથી સંપૂર્ણ હોય. અથવા ઉત્તમ વંશમાં ઉત્પન્ન થયેલ હોય, કિંવા ઇદ્રસમાન વિભૂતિવાળો હોય તે પણ મનવાંછિત એવા તે પુરુષને છેડી હું અન્ય પુરૂષ તરફ દૃષ્ટિ કરું નહીં. હે હૃદય ! એ જે તારો નિશ્ચય હોય તે શા માટે તું વિલંબ કરે છે ? અતિ દુર્લભ એ આ પ્રસંગ તને પ્રાપ્ત થયે છે, એમ જાણીને હે હૃદય ! ચિંતિત અર્થમાં તું ઉઘુક્ત. થા, જેથી નિર્વિધ્રપણે તારી ઈષ્ટ સંપત્તિ તને સિદ્ધ થશે. એમ કરવાથી ગંધવાહન રાજા પણ મારા પિતાને કઈ પણ પ્રકારે દોષ કાઢશે નહીં, તેમજ દુઃસહ એવા મારા વિગ દુઃખને પણ વિનાશ થશે. હે ચિત્રવેગ ! આ પ્રમાણે બહુ વિકલપ કરીને તે બાળા મરણને નિશ્ચય કરી તમાલવૃક્ષની ઉપર ચઢી. મરણું સાહસ બાલાનું આ સાહસ જોઈને મારું શરીર એકદમ કંપવા લાગ્યું; મેં બેલવાને ઘણેએ પ્રયત્ન કર્યો પણ Page #284 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૫૫ મારી જીભ ચાલી શકી નહીં; મારા શરીરના સર્વ સંધીઓ સ્થિર થઈ ગયા. ત્યારબાદ કનકમાલા તમાલ વૃક્ષની શાખાએ ચઢીને પિતાના ઓઢવાના વસ્ત્રને એક છેડે શાખાએ બાંધે અને બીજે છેડે પિતાને ગળે બાંધ્યો. ત્યારપછી તે ક્ષમાપૂર્વક બાલવા લાગી, હે જનની! બાલ્યાવસ્થાથી આરંભીને જે કંઈ મારાથી તારો અપરાધ કરાયો હોય તે સર્વની તારે મારા ઉપર ક્ષમા કરવી. હે તાત! સ્નેહને લીધે પ્રથમ જે કાંઈ આપને મેં કલેશ આપ્યો હોય, તે સર્વ મારા અપરાધની હાલમાં આપ ક્ષમા કરશે. કારણ કે, હવે હું પરલોકમાં પ્રયાણ જનની સમાન હાર્દિક નેહને ધારણ કરતી એવી હે સેમલતે ! તારે પણ જે કંઈ અપરાધ મારાથી કરવામાં આવ્યો હેય તેની તારે પણ ક્ષમા કરવી. ઉત્તમ સ્નેહને ધારણ કરતી એવી હે સખીઓ ! જે કંઈ મારાથી આપને અવિનય કરાયો હોય તેની તમારી પાસે હું ક્ષમા માગું છું. ક્ષણમાત્ર દૃષ્ટિગોચર થયેલા અને હદયની અંદર રહેલા એવા હે વલ્લભ ! આપ મારું વચન સાંભળે? હે સ્વામિન ! પ્રાણ ત્યાગના સમયે મારે કંઈક પ્રાર્થના કરવાની છે. તમારા સમાગમથી રહિત એવી મેં મંદ ભાગિનીએ Page #285 -------------------------------------------------------------------------- ________________ • ૧૫૬ - સુરસુંદરી ચરિત્ર આ જન્મ તે વ્યતીત કર્યો, પરંતુ તે સ્વામિન્ ! અન્ય “ભવમાં તમે જ મારા પ્રાણેશ્વર થશે. હે સ્વામિન્ ! અન્ય પણ મારે આપને કહેવાનું છે. - જો કે, આ મારૂં વચન બહુજ નિષ્કર છે, તે પણ આપની આપત્તિને દૂર કરવા માટે ખાસ મારે કહ્યા વિના ચાલે તેમ નથી. મારા પ્રાણથી પણ અધિક પ્રિય એવા હે સ્વામિન્ ! મારા હૃદયમાંથી હવે તમે નીકળી જાઓ. કારણ કે, મેં ગળામાં પાશ નાખે છે, તેથી હવે કંઠના રોધથી તમે પછી નીકળી શકશે નહીં, માટે જલદી તમે ચાલ્યા જાઓ. હું માનું છું કે, દુષ્ટ દૈવને મારા મરણ સંબંધી બીજુ કંઈ પણ કારણ મળી શકયું નહીં; તે માટે તમારી સાથે મારા દર્શનને યોગ તેણે કર્યો. હે વન દેવતાઓ! કૃપા કરી મારું એક વચન તમે સાંભળે. આપના પ્રસાદથી જન્માંતરમાં પણ ક્ષણમાત્ર એલો અને ઈષ્ટ એ પુરૂષ મને પ્રાપ્ત થાઓ, પરંતુ અન્ય કઈ ન થાય એવી હું પ્રતિજ્ઞા કરું છું. એમ સર્વની ક્ષમાપના માગી તેણીએ પિતાને દેહ તે શાખા ઉપરથી એકદમ નીચે મુખે લબડતે મૂક્યા. તે સમયે આકાશવાણી થઈ. Page #286 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૫૭ - આકાશવાણી ' હે ભદ્રે ! બહુ ઉત્સુક થઈ તું આવું સાહસકાર્ય મા કર! મા કર !! તે ચિત્રવેગ જ તારો ભર્તા થશે, એમાં કેઈ પણ સંદેહ નથી. હે સુંદરી! તેજ લગ્નના દિવસે તેની સાથે તારૂં પાણિગ્રહણું થશે; માટે એ સંબંધી કિંચિત્ માત્ર પણ તારે વિષાદ કરવો નહીં, એમ આકાશવાણ થયા બાદ તરત જ તેને પાશ. તુટી ગયે; એટલે હું પણ ભયમાંથી મુક્ત થઈ અને મારૂં શરીર પણ શુદ્ધિમાં આવ્યું, જેથી હું તેની પાસે ગઈ. ત્યારબાદ તે કનકમાલા મને જોઈ લજિત થઈ નીચે મુખે જોઈ રહી. પછી મેં કહ્યું કે, હે પુત્રી ! તારાં માતાપિતા વિગેરેને બહુ દુઃખદાયક એવું આ સાહસ કરવું તને યેગ્ય નથી. વળી આત્મઘાત કર, એ મેટું પાપ ગણાય છે. જેએ મેહબુદ્ધિથી મુઝાઈને આપઘાત કરે છે, તેઓ બહુ દુઃખી થાય છે, એટલું જ નહીં પરંતુ તેને. ચિરકાલ નરકની વેદનાઓ સહન કરવી પડે છે. આત્મહત્યાથી થયેલા પાપની નિવૃત્તિ થવી બહુઅશક્ય છે, જેથી તે આત્મહત્યા વાલેપસમાન ગણવામાં આવી છે. તે પછી આવી અસહ્ય વેદનાઓની આગળ. આ તારૂ દુઃખ શા હિસાબમાં છે? તેથી તું સ્વ૫. દુઃખને માટે આ અકૃત્ય કરવા તૈયાર થઈ હતી. Page #287 -------------------------------------------------------------------------- ________________ -૧૫૮ . સુરસુંદરી ચરિત્ર શ્રીનિંદ્ર ભગવાને કહેલા, મોક્ષ સુખના કારણભૂત એવા વિશુદ્ધ ધર્મના સ્વરૂપને વિષયમાં વ્યામૂઢ થયેલો જે પ્રાણી જાણતું નથી, તે મનુષ્યલોકમાં અતિ નિદિત એ આત્મઘાત કરવામાં બીલકુલ વિચાર કરતા નથી. - અર્થાત્ તે આત્મઘાત કરે છે. પરંતુ તે સુભગ ! તું કંઈ તેવી અજ્ઞાત નથી, જેથી આ અકૃત્ય તારે કરવું પડે છે? ધર્મની વાત તે હૂર રહી. પરંતુ તેમાં પણ આમ કરવાથી કેટલી ખરાબી દેખાય ? વળી તારાં માતાપિતાને આ વાત સાંભળીને કંઈ દુઃખનો પાર રહે ખરો ? ત્યારબાદ તે બેલી. હે અંબે ! આવા અસહા દુઃખના સમયે અમારા સરખાંને મરણ સિવાય અન્ય ઉપાય છે કરવું ? - વલ્લભને વિરહ વેઠવા કરતાં મરણ કરવું, એ કંઈક સારું છે. કારણ કે, વિરહ દુઃખ અમને બહુ જ અસહ્ય લાગે છે. મરણનું દુઃખ તે એક જ વાર છે, કે જેથી સર્વ દુઃખ તેની અંદર સમાપ્ત થાય છે. માટે એની શ્રેષ્ઠતા અમને માલુમ પડે છે. ત્યારબાદ મેં તેણીને પૂર્વોક્ત સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. વળી ફરીથી પણ મેં કહ્યું કે, હે પુત્રી ! હાલમાં તારું પરિહાસ થાય તેવું કરવાથી Page #288 -------------------------------------------------------------------------- ________________ સુરસુ દરી ચરિત્ર શુ? પછી તેણીએ લજજા છેડી દઈને મને કહ્યુ આ જન્મમાં તે અન્ય પુરૂષના હાથ મારા હસ્તક્રમલમાં લાગે તે વાત ખીલકુલ તમારે સમજવી નહી. ૧૫૯ તે સાંભળી કિચિત્ હાસ્ય કરી હું' ખાલી; દેવતાના વચનથી તારા ધારેલા મનેારથ સિદ્ધ થશે, પરંતુ તારા પિતા ગધવાહન રાજા પાસેથી કેવી રીતે છુટા થશે? એમ તે મનના સંવાદ ચાલતા હતા, તેવામાં ફરીથી આકાશવાણી થઈ, તમારે હવે બહુ વિકલ્પ કરવા નહીં, પ્રથમ મારૂ. એક વચન તમે સાંભળેા ! આ બાળાના પિતાને કહે કે, મે' બહુ પ્રકારે સમજાવી, ત્યારે કનકમાલાએ કહ્યું છે કે, પિતાજી જે પ્રમાણે આજ્ઞા કરે તે સ મારે સર્વથા માન્ય છે. સામલતા અહીથી જઈ વળી આ બાબતમાં જો સારૂ' થશે તો તે પિતાની જ શાભા કહેવાશે; માટે નિઃશંક થઈ આપ તેનાં લગ્નાદિક કાર્યાં કરે! અને એમ કરવાથી અનુક્રમે આપને કોઇપણ પ્રકારે હરકત આવશે નહી.” આ પ્રમાણે દેવતાનું વચન સાંભળી હૈ ચિત્રવેગ ! અમને બહુ જ સાષ થયેા, પછી મે તેણીને કહ્યું. હૈ પુત્રી! તારા મનાવાંછિત અથ માં તારે કાઇપણ સદેહ કરવા નહી, તેવા પ્રકારના કપટ વડે પણ પેાતાના પિતાનુ Page #289 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સુરસુંદરી ચરિત્ર વચન તારે માનવુ' અને આ પ્રમાણે દેવતાનુ વચન ખીજા કેાઈની આગળ તારે કહેવુ' નહી.. કારણકે, આ વૃત્તાંત જો રાજાના જાણવામાં આવે, તા તે વિરૂપ આચરણ કરે. એટલા માટે આ વાત છુપાવી રાખવી, કેમકે, આ વાત જો પ્રગટ થાય તા લેાકપરપરાએ રાજા પણ તે વાત જાણી જાય અને અવશ્ય તે રાજા તારા સ્વામીનું અશુભ કર્યા સિવાય રહે નહી. ત્યાર બાદ નમાલા બેલી. હું અંબે ! તમારૂ વચન સત્ય છે, એમાં કાઈ પ્રકારના સદેહ નથી. માટે હવે તમે વેળાસર અહીથી પધારા ! અને આ ખાખતના ઉદ્યમ કરા! અહી' બહુ કહેવાની કંઈપણ. જરૂર નથી. તે સાંભળી હું તરત જ ત્યાંથી નીકળી ચિત્રમાલાની પાસે ગઈ અને તેને કહ્યુ.. મે' કનકમાલાને બહુ પ્રકારે સમજાવી એટલે તેણીએ કહ્યું છે કે; મારા પિતાની યાનમાં આવે અને જે પ્રમાણે મારી માતા મને આજ્ઞા કરશે, તે પ્રમાણે વત્ત વાને હું તૈયાર છું. મારા માતા પિતાને જે અનુકુલ હશે, તે મને પણ અનુકુલ જ છે; એમને જે રૂચે તે મને પણ રૂચેલું જ છે, એમાં મને પૂછવાની કઈ પણ જરૂર નથી. વળી મારા પિતાના જે રીતે અભ્યુદય થાય અને Page #290 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૬૧ તેમને કોઈ પણ પ્રકારની આપત્તિ આવે નહી, તે પ્રમાણે મારે પણ કરવું. અન્યની મારૂં શી જરૂર છે ? આ પ્રમાણે સાંભળી ચિત્રમાલા પેાતાના પતિ પાસે ગઈ અને સર્વ વૃત્તાંત તેમને નિવેદન કર્યુ, તૈ સાંભળી અમિતગતિ બહુ ખુશી થઈ ખેલ્યા. અહા ! પિતૃભક્તિમાં સ્નેહવાળી મારી પુત્રીએ બહુ સારૂ' કર્યું, આ ઉપરથી એના વચન તથા વિજ્ઞાન અને દાક્ષિણ્યતાની ઉત્કૃષ્ટતા કેટલી છે, તે સ્પષ્ટ દેખાઇ આવે છે. સંતતિ આવી વિનયવાળી જ હાવી જોઇએ. લગ્ન મહોત્સવ રાજા અને અમાત્યમ ડલ વિગેરે સર્વ મળીને તેઓએ તે કનકમાલાના શુભ લગ્ન માટે પ્રભાતકાલમાં આ માટેા ઉત્સવ પ્રારભ્યા છે, જેથી સવ`લાકામાં મહાન્ આનઃ થઈ રહ્યો છે. આવા પ્રસંગ જોઈ હું ચિત્રવેગ ! તમારૂ હૃદય શાંત કરવા માટે કનકમાલાના કહેવાથી હું અહીં આવી છું. હવે આપના મનમાં આપે કાઈપણ પ્રકારના સંશય કરવા નહી. એમ કહેવા માટે ખાસ મારે આપની પાસે આવવુ' પડ્યું છે. હૈ સુદર ! આ અતિ ઉત્તમ લગ્નની વાત સાંભળીને તમારે બિલકુલ મન દુભાવવુ નહીં. કારણ કે દેવનુ ૧૧ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ સુરસુંદરી ચરિત્ર વચન કેાઈ દિવસ મિથ્યા થાય નહીં; માટે તે કનકસાલા તમને જ પેાતાને વરવાની છે. આ પ્રમાણે હે નાથ ! ખાસ કનકમાલાએ મારા સુખથી આપને કહેવરાવ્યું છે. વળી વિશેષમાં તેણે કહ્યું છે કે, તમને મૂકીને અન્ય પુરૂષના હાથ મારા હસ્તકમલને આ જન્મમાં તેા અડક વાના નથી. જો તે દેવનું વચન સત્ય થશે, તા હું મારા પેાતાના પ્રાણને ધારણ કરીશ, અન્યથા મરણુ એજ મારૂ શરણુ છે. આ મારા સત્ય નિશ્ચય છે. કારણુ કે ઉત્તમજના પેાતાની પ્રતિજ્ઞાના ત્યાગ કરતા નથી. “સમુદ્રમંથન કરતાં તેમાંથી કાલકૂટ વિષ નીકળ્યું. તેના કાઈ પણ ગ્રાહક ન મળ્યેા, ત્યારે શ કરે તેના સ્વીકાર કર્યો અને તે ત્યાજય છે, છતાં પણ હજી તેના તેમણે ત્યાગ કર્યાં નથી. પેાતાના ખાસ પીઠભાગ ઉપર ધૂમ-કાચબાએ પૃથ્વીને ધારણ કરી છે. તે પણ તેના અસહ્ય ભારથી કટાળી તેના ત્યાગ કરતા નથી. સમુદ્ર પણુ દુઃખે વહન કરી શકાય તેવા વડવાગ્નિને હમેશાં ધારણ કરે છે, પરંતુ તેના ત્યાગ કરતા નથી. એનુ` કારણ માત્ર એટલું જ છે કે, સુજ્ઞ જના પેાતે સ્વીકારેલી પ્રતિજ્ઞાના ભંગ કરતા નથી. Page #292 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર હું સુપ્રતિષ્ઠ ! સામલતાનુ' વચન વખતે મારૂં હૃદય કંઈક સ્વસ્થ થયું, વિચાર કર્યા. ૧૬૩ સાંભળવાથી તે ત્યારબાદ મેં કેવલી ભગવાને આ પ્રમાણે કહ્યુ છે, પૂર્વભવના સ્નેહથી બધાયેલી ભાર્યા આ જન્મમાં મનુષ્યને પ્રાપ્ત થાય છે, માટે તે વચન ખરાખર સ'ભવે છે, પરસ્પર એકબીજાના દર્શનથી અમારા ગાઢ અનુરાગ પ્રગટ થયા છે. વળી લેાકપ્રવાદ સભળાય છે કે, જાતિનું સ્મરણ કરનારા દરેક મનુષ્યેાનાં નેત્રો પ્રિયનુ દર્શન થવાથી વિકસ્વર ચાય છે અને દ્વેષીનું અવલાકન કરવાથી તરત મી'ચાઈ જાય છે. માટે આ વાત સત્ય થવાની છે. પરંતુ આ પ્રસ’ગ બનવા મને બહુ જ દુટ લાગે છે. કારણ કે, રાજકુમારે પરણેલી સ્ત્રી મારે સ્વાધીન કેવી રીતે થાય ? અથવા દૈવગતિ ખળવાન્ છે. અસંભવિત કા પણ સંભવિત દેખવામાં આવે છે. જે વસ્તુના અસંભવ માનવામાં આવે, તે વસ્તુ પણ પ્રત્યક્ષપણે દેખવામાં આવે છે. અર્થાત્ જે થવાનુ હાય છે, તે લાખ ઉપાયે પણ થાય છે. જેમકે, નાળીએરની અંદરથી મિષ્ટ જળ નીકળે છે તે સર્વ લેકેાને વિદિત છે; પર`તુ તે પાણીના પ્રવેશ તેમાં કેવી રીતે થયા હશે, તેના ખ્યાલ કરવા પણ ખડુ અશકય છે. તેમજ જે વસ્તુ જવાની થાય છે, તે કાઈપણ પ્રકારે Page #293 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ - સુરસુંદરી ચરિત્ર રહી શકતી નથી, જેમકે હાથીએ ગળેલા કોઠાની આકૃતિ અખંડિત રહે છે, છતાં તેની અંદર ભાગ સર્વથા નષ્ટ થાય છે. અર્થાત્ તે કઠાના ગર્ભને જવાનું કેઈપણ છિદ્ર. હેતું નથી, છતાં પણ જવાની વસ્તુ જાય છે અને થવાનું હેય તે થયા કરે છે. એમ વિચાર કરી મેં સેમલતાને પાનનું બીડું આપ્યું અને કહ્યું, હે અંબે ! હવે જે કંઈ આ બાબતમાં નવાજુની બને તેની ખબર તમારે પોતે આવીને મને આપવી. સેમલતાએ પણ કહ્યું, | હે સુભગ ! આ કાર્ય સંબંધી આપ કઈ પ્રકારની ચિંતા કરશો નહીં. આપના કાર્યમાં હું હાજર છું, એમ કહી તે પ્રણામ કરી પોતાના સ્થાનમાં વિદાય થઈ સ્વપ્નને અર્થ ત્યારપછી ભાનુગ છે. પ્રથમ જોયેલા તે સ્વપ્નને લેશમાત્ર કેઈ પણ અર્થને મેં નિશ્ચય કર્યો છે, તેનું તું શ્રવણ કર ! પ્રથમ જે તે પુરુષની માલા જેઈ, તે આ કનકમાલા સમજવી, તેણીને જે રાગ તે તેનું ગ્રહણ જાણવું, વળી તેણીની જે અપ્રાપ્તિ તે તેનું લગ્ન જાણવું. આટલો અર્થ હું સ્પષ્ટ સમજી શકો છું અને બાકીને અર્થ સ્પષ્ટ રીતે મારા સમજવામાં આવ્યો નથી. Page #294 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૬૫ વળી કંઈક સાધારણ અર્થ જાણું છું, તે પણ તું સાંભળ. કેઈપણ પુરૂષે ઉપાય વડે તે પુષ્પમાલા તને પાછી આપી, તેમ તે કનકમાલા પણ પુનઃ તને પ્રાપ્ત થશે. તે માલા તારા હાથમાંથી પડી ગઈ, તે ઉપરથી તે કનકમાલા બહુ દુર્ધર એવી આપત્તિને પામશે. તેમજ તે આપત્તિથી કેઈપણ પુરૂષ તેનું સંરક્ષણ કરી પુનઃ તારી પાસે લાવી મૂકશે. | માટે તે સ્વપ્નને પરિણામ બહુ સારો છે. એમ મેં નિશ્ચય કર્યો છે. તે સાંભળી મેં તેને કહ્યું. હે સુભગ ! આપે જે નિશ્ચય કર્યો છે, તે બરોબર છે. કારણ કે આ અર્થ ઘટે છે, પરંતુ આ લાભ સિદ્ધ થે એ ઘણે જ દુર્ઘટ છે. તે સાંભળી ભાનવેગ બેલ્યો. હે મહાનુભાવ! જે દેવ અનુકુલ હોય તો આ લેકની અંદર એવી કોઈ પણ વસ્તુ નથી, કે જે પ્રાપ્ત ન થઈ શકે ? એમ મારું માનવું છે. લગ્નદિવસ | હે સુપ્રતિષ્ઠ! આ પ્રમાણે પ્રતિદિન તેની સ્થાના વિનોદને લીધે તેની પ્રાપ્તિની આશા વડે કેટલાક દિવસો મારા ચાલ્યા ગયા. અનુક્રમે લગ્નદિવસ નજીકમાં આવ્યું, ત્યારે વિદ્યાધરોના પરિવારથી સુશોભિત અને બંધુજનને સમુદાય Page #295 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ રસુંદરી ચરિત્ર જેની સાથમાં રહેલા છે એવા નભાવાહન રાજકુમાર મોટા ઉત્સવસહિત નમાલાને પરણવા માટે ત્યાં આવ્યે. એટલામાં પચમી તિથિ પણ આવી પહેાંચી. ત્યારે અપરાન્ત કાળના સમયે મારા હૃદયમાં વિકલ્પ ઉત્પન્ન થયેા. અરે ! તે દેવતાનું વચન શુ' અહીં. વૃથા થશે? અથવા કઇ પણ તેના કહેવા પ્રમાણે ચિન્હ દેખાતુ નથી. માટે મને તે એમ જ લાગે છે કે, તે ખનવુ. મુશ્કેલ છે, તેમજ સામલતાનું કહેવુ. પણ સ` વૃથા થયું. એમ વિચાર કરતાં મારૂ` હૃદય એકદમ ઉદ્વેગથી ઘેરાઈ ગયું; અને કાઇપણ પ્રકારે મારું ધૈર્ય રઘુ નહી'. તેથી હું તે નગરમાંથી બહાર નીકળ્યા અને અસ્વસ્થ ચિત્તે તે ઉદ્યાનમાં ગયા. ત્યાર પછી પ્રથમ મેં જ્યાં આગળ તેણીને જોઈ હતી, તેજ હીચકાવાળા વૃક્ષની નીચે જઈ હુ બેઠા. પછી હું વિચાર કરવા લાગ્યા, હવે મારે શુ કરવુ' ? યેાગ્યાયેાગ્ય કાર્યના વિચાર કર્યા સિવાય કોઈપણ સાહસ કાર્ય કરવું નહીં. વ્યવહારમાં નિપુણ એવા કાઇ પણ પુરૂષે લાભબુદ્ધિથી સાહસકાર્ય કરવું નહીં. કારણ કે, અવિવેકી પુરૂષ! અતિશય આપત્તિઓનુ સ્થાન થઈ પડે છે. વિચારવ'ત પુરૂષને દરેક સ'પત્તિએ અન્યની પ્રેરણા સિવાય આપે।આપ પોતે જ પ્રાપ્ત થાય છે. કારણુ Page #296 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૬૭ તેઓ ગુણાનુરાગિણી હેય છે.” માટે મારે અહીં વિવેકી થવું જોઈએ. એમ મેં વિચાર તે કર્યો, પરંતુ ચિત્તની વ્યાકુળતને લીધે હું અનુચિત વિકલ્પ કરવા લાગ્યા. દુર્વિકલ૫, અરે ! મારા દેખતાં મારી સ્ત્રી પારકાના હાથમાં ગઈ અને દેવવાણીની આશામાં પડી રહીને મેં કઈ જાતનો ઉપાય પણ કર્યો નહીં. વળી હાલમાં કોઈપણ અન્ય ઉપાય કરવાની મારી શક્તિ નથી. તેમજ આ પ્રમાણે કાર્ય થયું તે પણ મારે તેના પ્રત્યે ગાઢ બંધાયેલો અનુરાગ કેઈપણ રીતે તુટતું નથી. ઉલટ પ્રતિસમયે વિરહને લીધે સંતાપ વધતો જાય છે. તેમજ જેને લાભ થવો અશકય હોય છે, તે મનુષ્ય ઉપર જે પુરૂષ અનુરાગ કરે છે, તે નાની તળાવડીના પાણીની માફક પ્રતિદિવસ શેષાઈ જાય છે, માટે દુપ્રાપ્ય વસ્તુની વાંછા કરવી તે દુઃખજનક છે. આજ સુધી પ્રિયાને સમાગમ થશે, એવી આશા મને છોડતી નહોતી, પરંતુ આજે તે તે સંબંધી સર્વ મારો વિચાર નિમૅલ થઈ ગયો. જેથી મારું હૃદય પ્રચંડ દુઃખથી ઘેરાઈ ગયું, હવે મારે તેને કેવી રીતે સ્થિર રાખવું, તેનું પણ મને બીલકુલ ભાન રહ્યું નહીં. તેથી ચિંતા કરવા લાગ્યું કે, હવે મારે શું કરવું? અથવા અહીં બહુ વિકલ્પ સંકલ્પ કરવાની જરૂર Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સુરસુંદરી ચરિત્ર નથી. કારણ કે, મેટા વિરહ દુઃખને શાંત કરવામાં પ્રાણ ત્યાગ કરે એજ યેાગ્ય ઉપાય છે. જો કે, વિવેકી એવા ઉત્તમ પુરૂષને આ આત્મઘાત કરો એ ઉચિત નથી. કારણ કે, “આત્મઘાત કરનાર પ્રાણ મહાપાપી ગણાય છે.” તે પણ મારું જીવિત તેણીના વિરહથી રહી શકે તેમ નથી. " માટે તેણીના આંદોલનથી પવિત્ર થયેલા આ તરૂવરની જ શાખાએ પાશ વડે મારા દેહને બાંધીને હું મારા પ્રાણ ત્યાગ કરૂં, અન્યથા દુઃખની શાંતિ થવાની નથી. અહે! હું કેણ? અને કયા રસ્તે ચાલનાર ? છતાં આવા અધમ માર્ગનું મારે સ્મરણ કરવું, સર્વથા અઘટિત છે. પરંતુ વિરહી પુરૂષ ધર્માધર્મને દેખી શકો નથી. ઘુવડ વિગેરે પ્રાણીઓ આંખ હેવા છતાં પણ દિવસે દેખી શક્તા નથી, અર્થાત્ દિવસે આંધળા હોય છે. તેમજ કેટલાક અન્ય પ્રાણીઓ રાત્રીએ દેખતા નથી. વિવેકરૂપી નેત્ર વિનાને કામી પુરૂષ તો તેઓ બનેથી વિચિત્ર પદ્ધતિનો હોય છે. કારણ કે, કામથી અંધ બનેલ પુરૂષ તે રાત્રી અને દિવસે બીલકુલ દેખી શકતો નથી. વળી કર્તવ્ય અને અકર્તવ્યમાં મૂઢ બનેલે પુરૂષ Page #298 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૬૯ પિતાનું હિત સાધી શકતા નથી. તેમજ પાપકર્મમાં ઉદ્યક્ત થયેલાઓને ધર્મપ્રાપ્તિ દુર્લભ થઈ પડે છે. જેઓનું હદય પાકિયામાં આસક્ત હોય, તેઓના ચિત્તમાં ધાર્મિક કથાઓ બલકુલ સ્થાન પામતી નથી. ગળીમાં રંગેલા વસ્ત્ર ઉપર કુંકુમનો રંગ ચઢાવવો કેઈ ધારે તે પણ તે ચઢી શકતો નથી.” અહીં આશ્ચર્ય એ છે કે, આવા બુદ્ધિમાન્ પુરૂષ પણ આવાં અધમ જનને લાયક કાર્ય કરતાં બીલકુલ અચકાતા નથી. આનું મૂલ કારણ તે માત્ર વિષયવાસના જ છે, જેથી આ ઉત્તમ મનુષ્ય દેહ મળવા છતાં પણ તુચ્છ વસ્તુના મેહથી કેવી પાપપ્રવૃત્તિમાં પડવું પડે છે ! કુમાર્ગમાં પડેલા પ્રાણીઓ પાપકાર્યોમાં પુરતો પ્રયાસ કરે છે, તેમજ કેઈ સજનને પ્રસંગ પ્રાપ્ત થાય છતાં પણ તેઓ ધર્મનું આચરણ કરતા નથી. એ મોટું એક આશ્ચર્ય આ મનુષ્યલોકમાં જોવા મળે છે. સ્વાભાવિક પ્રાપ્ત થયેલા દૂધનો ત્યાગ કરી કેટલાક જને વિષપાનમાં રૂચી ધરાવે છે. મૂઢ પુરૂષની બુદ્ધિ પાપનું જ આચરણ કરે છે. હે ભવ્યાત્માઓ ! જેના હૃદયમાં બીલકુલ દયા ન હોય તેવો અધમ પુરૂષ પાપ કરતાં છેવટ સુધી અટકતો નથી. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સુરસુંદરી ચરિત્ર જેના હૃદયમાં દયા હોય છે, તે મધ્યમ બુદ્ધિને મનુષ્ય જ્યારે આપત્તિમાં આવી પડે છે, ત્યારે પાપાચરણ, છેડી દે છે. તે પિતાના પ્રાણ છુટી જાય તે પણ સજજન પુરૂષ સમુદ્ર જેમ કાંઠાને ત્યાગ કરી આગળ ચાલી શકતો નથી, તેમ પોતાના સદાચારને ત્યાગ કરવા સમર્થ થત નથી. અર્થાત્ પિતાની કુલમર્યાદા છોડતો નથી. પાપી પુરૂષે પાપમાંને પાપમાં રખડયા કરે છે. ઉદરમાં રહેલા અન્નને પચાવનાર જઠરાગ્નિ હેય છે, વૃક્ષનાં ફલ પણ પોતાના સમય પ્રમાણે પાકી જાય. છે, તેમજ રાજા પણ કુમંત્ર વડે વિપાકદશાને અનુભવે. છે અને પાપી પુરૂષ પિતાના પાપ વડે બહુ દુઃખી થાય છે. આ સંસારની અંદર કેઈ પણ જીવ કેઈ પણ કારણને લીધે હંમેશાં પ્રાયે દુઃખી જ હોય છે. એમાં કંઈ નવાઈ જેવું નથી. જે નિર્ધન હોય છે, તેને હંમેશાં ધનની ચિંતા રહ્યા કરે છે. જેની પાસે પુષ્કળ દ્રવ્ય હોય છે, તે તેનું રક્ષણ કરવામાં અત્યંત વ્યાકુળ રહે છે. જે સ્ત્રી વિનાને હોય છે, તે ચારે તરફ સ્ત્રી માટે ફાંફાં માર્યા કરે છે કે, હવે હું કયે ઉપાય કરું તે મને સ્ત્રી પરણવા મળે, એમ તેની બુદ્ધિ વિચાર કર્યા Page #300 -------------------------------------------------------------------------- ________________ ૧૭૧. સુરસુંદરી ચરિત્ર જેને સ્ત્રી મળી હોય છે, તે વિચારે છે કે, મારે હવે પ્રજા કયારે થશે? અને તે પણ અભિગ્રહ પૂર્ણ થયા. બાદ પણ હંમેશાં અનેક રોગોથી તે પીડાયા કરે છે. પરંતુ કઈ પણ માનવ કઈ પણ સમયે સુખી જોવામાં આવતું નથી. હું પણ આ અસહ્ય એવા વિરહ દુઃખથી અત્યંત પીડાઉં છું. તો હવે મારે પૂર્વોક્ત વિચાર જ કાયમ રાખ ઠીક છે. એમ નિશ્ચય કરી તે વૃક્ષ ઉપર હું ચઢી ગયે અને ગળે પાશ નાખી કહેવા લાગ્યો. રે દૈવ ! છેવટની હું તને આટલી પ્રાર્થના કરું છું કે, દુર્લભ એવા મનુષ્ય ઉપર મારો સ્નેહ કેઈ જન્માંતરમાં પણ તારે કરાવવું નહીં. પ્રાણી માત્ર રાગથી બંધાય છે, અને તે બંધનમાં, પડયા બાદ બહુ અધમ ગતિને પ્રાપ્ત થાય છે. દરેક દુખે રાગથી ઉત્પન્ન થાય છે. વળી તે દુઃખને સ્વાધીન થયેલું પ્રાણી કેઈપણ ઠેકાણે સ્થિર બુદ્ધિથી શાન્ત થતું નથી. પરંતુ નિરંતર દુઃખમાં જ પોતાની સ્થિતિ ગુજારે છે. હવે આ સંબંધી મારે કંઈપણ વિચારવાનું રહ્યું નથી. કારણ કે, તે કેવલીભગવાનનું વચન, આકાશમાં થયેલી તે દેવવાણી અને તે સ્વપ્ન આ સર્વની ઉપર આધાર રાખી આજ સુધી પ્રિયાની આશામાં મેં મારા દિવસે વ્યતીત કર્યા. Page #301 -------------------------------------------------------------------------- ________________ ‘૧૭૨ સુરસુંદરી ચરિત્ર પરંતુ હે દેવ! હાલમાં તે વચનાદિક સર્વે તે વૃથા કર્યા એમ કહી તરતજ મેં મારા દેહને અધમુખે ત્યાં - લટકતો કર્યો. પછી શરીરના ભારથી ગળાની અંદર રહેલો પાશ - સજજડ બેસી ગયો. જેથી મારો કંઠ રૂંધાઈ ગયો. નાડીઓ ખેંચાવા લાગી. અંગમાં સર્વત્ર વેદનાઓ પ્રસરવા લાગી. નેત્રનું તેજ મંદ પડી ગયું. પવનને સંચાર બંધ પડવા લાગ્યા. હાથપગ વગેરે અવયવ અસ્તવ્યસ્ત થઈ ગયા. ઉદર પણ વાયુથી ભરાઈ ગયું. ઈન્દ્રિયોને વિષય બંધ પડી ગયે. અનુક્રમે તન્યશક્તિ બહુ ક્ષીણ થઈ ગઈ. એમ સર્વથા દુઃખોથી હું ઘેરાઈ ગયે. ત્યાર બાદ સુપ્રતિષ્ઠ! ઇન્દ્રિયને વ્યાપાર બંધ પડવાથી બેભાન હાલતમાં હું પડ હતું, તેટલામાં કંઈક ચેતનામાં હોવાથી એક શબ્દ મારા સાંભળવામાં આવ્યો. ' હે ભદ્ર! કાયર પુરુષેએ આચરવા લાયક આવું સાહસકાર્ય કરવાને તું લાયક નથી. માટે સર્વથા આ -કાર્ય તારે નહીં કરવું જોઈએ. Page #302 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૦૩. દેવતાઓને દુર્લભ એવા આ મનુષ્યદેહને આવા અકાનુ' આચરણ કરી શા માટે તું નષ્ટ કરે છે ? અરે ! આ માનવભવ મહાપુણ્યથી પ્રાપ્ત થાય છે. અનેક પૂર્વ ભવામાં ઉપાર્જન કરેલા પુણ્યના. ઉદયથી અત્યંત દુર્લભ એવા આ મનુષ્યજન્મ પ્રાપ્ત થાય છે. છતાં આવા તુચ્છ કાને લીધે તેનું કંઇપણ સાથ કપણું કરવામાં ન આવે, તે તે પુરુષનું જીવન અસાર છે. અર્થાત્ આ મનુષ્યભવ પામી તેણે કંઇપણ કર્યુ” ગણાય નહી. પાશના છેદ જ્યારે તે દિવ્ય શબ્દ નહી' જેવા મારા સાંભળવામાં આન્યા; તેટલામાં કાઈક પુરુષ ત્યાં આન્યા અને વૃક્ષની શાખાએ મને લટકતા જોઈ એકદમ તેણે મારા ગળાના પાશ કાપી નાખ્યું; તેમજ મને સાચવીને નીચે સુવાડીને ઠંડા પવન નાખવા લાગ્યા. ત્યારપછી તે પુરુષ હિમસમાન શીતલ એવા પ્રવાહનું પાણી લાવી મારા શરીરે સિ'ચન કરવા લાગ્યા, તેથી મારુ હૃદય ફરકવા લાગ્યું અને કઇક શુદ્ધિનાં ચિહ્ન દેખાયાં. પછી તેણે ધીમે ધીમે મારા સર્વ અંગનું મન . કર્યું. તે વખતે મારાં નેત્ર મૂર્છાથી મીંચાઈ ગયેલાં હતાં. તેમજ સ્વપ્ન સમાન ખાદ્ય સ્થિતિને હુ· અનુભવતા હતા. પછી મને તેણે ઉપાડીને સુકેામલ પદ્મવેાથી રચેલી શય્યાઉપર સાચવીને સુવાડી દીધા. Page #303 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર અહે ! સજ્જન પુરુષા નિરપેક્ષ બુદ્ધિએ કેવા ઉપકાર કરે છે? આ દુનિયામાં આવા સત્પુરૂષો બહુ વિરલા હાય છે. -૧૭૪ આ દુનિયામાં સંગ્રામની અંદર જય મેળવનાર શૂરવીર પુરૂષષ હજારા વિદ્યમાન છે. તેમજ દરેક સ્થળે વિવિધ વિદ્યાએના જાણકાર સે‘કડા પુરૂષા ષ્ટિગોચર થાય છે. વળી ઋદ્ધિમાં કુબેર સમાન અથવા તેથી અધિક પણ લક્ષ્મીવાન્ પુરૂષા આ સૃષ્ટિમાં ઘણા જોવામાં આવે છે. પરંતુ દુઃખથી પીડાયેલા અન્ય માનવને સાંભળીને અથવા જોઇને જેમનું મન તદાકાર થઇ જાય તેવા સત્પુરૂષા આ જગતમાં પાંચ કે છ જોવામાં આવે છે. અર્થાત્ મહુ ચાડા હાય છે. ', વળી ફરીથી તે સત્પુરૂષે પવનાદિક અનેક પ્રકારના બહુ શીતલ ઉપચાર કર્યા, તેથી મારી કેટલીક વેદના શાંત થઈ. ત્યારપછી ક્ષણુ માત્રમાં હું સાવધાન થઈ ગયા અને મારાં નેત્ર ઉઘડી ગયાં. તે સમયે ત્યાં બેઠેલા ઉત્તમ સંસ્થાનવાળા અને ભરયુવાવસ્થાને શેાભાવતા સાક્ષાત્ કામદેવ સમાન એક ભવ્ય પુરૂષ મારા જોવામાં આવ્યેા. તે પુરૂષે મને કહ્યું, હું ભદ્રે ! હવે આપને કયાં પીડા થાય છે ? મેં મારા કઢ ખતાન્યા, ત્યારે તેણે મનાદિક ઉપચાર વડે મારા કઠની પીડા પણ દૂર કરી. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ સુરસુંદરી ચરિત્ર મારી સર્વ પીડાઓ દૂર થવાથી હું સાવધાન થયે. પરંતુ વિરહાનલની પીડાથી મારાં અંગો બળતાં હતાં, મુખમાંથી મેટા શ્વાસ ચાલતા હતા અને વિરહ સંબંધી ખેદને લીધે મારું હૃદય બહુ વ્યાકુલ હતું. પુરુષને ઉપદેશ વિરહ દુઃખને લીધે મુખની કાંતિ બહુ જ ઝાંખી થયેલી અને નેત્રોમાંથી અશ્રુધારા ચાલુ હતી. તેમજ હસ્તતલમાં લમણાનો ભાગ સ્થાપન કરી શૂન્યની માફક મને બેઠેલા જોઈ તે દયાલુ પુરૂષ છે . હે સુંદર ! તારા સરખા ઉત્તમ પુરૂષને કુગતિના દ્વારભૂત અને અધમ પુરૂષોએ આચરેલ એ આત્મવધ કરે ઉચિત નથી. કારણ કે, ઉત્તમપુરૂષો આપત્કાલમાં વ્યાકુલ થતા નથી. વિપતકાળમાં ધર્ય રાખવું. અભ્યદના સમયે ક્ષમા રાખવી. સભાની અંદર બોલવામાં દક્ષતા રાખવી. રણસંગ્રામમાં પરાક્રમની બુદ્ધિ રાખવી. ઈચ્છા રાખવી હોય તો માત્ર યશ મેળવવાની રાખવી. ધર્મશાસ્ત્રના શ્રવણનું જ વ્યસન રાખવું. આ સઘળી પ્રવૃત્તિઓ મહાત્માઓને સ્વભાવ સિદ્ધ હોય છે. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સુરસુંદરી ચરિત્ર હે મહાશય ! તું કોણ છે? તારા પિતાનું નામ શું? તું કયાંથી આવ્યું છે? ગળે પાશ નાખવાનું તારે શું કારણ ? હે સુંદર ! તું ગાઢ શેકમાં શાથી આવી પડે છે? નિરંતર ભારે અથુપાત શા માટે કરે છે? આ પ્રમાણે તેનાં વાક્ય સાંભળીને પ્રથમ તે મેં મેટા નિશ્વાસ મૂકયા, પછી મેં કહ્યું. હે સુતનુ ! વૃથા આ વાર્તા કહેવાથી શું ફલ ? જેના કહેવાથી કંઈપણ ગુણ થાય તે તે કહેવું યોગ્ય ગણાય. અન્યથા ફતરાં ખાંડવાની જેમ કહેવાથી કંઈપણ ફલ નથી. બધિરની આગળ વાર્તાલાપ કરવો તે વૃથા છે. પાણી વલોવવું તે પણ અર્થ વગરનું છે. અશક્ય એવી કોઈપણ વાર્તા પિતાને ઇષ્ટ હોય, પરંતુ તે અન્યની આગળ નિરર્થક વ્યક્ત કરવી તે ફતરાઓને ખાંડવા સમાન નિષ્ફલ થાય છે. હે મહાશય ! પોતાનું કાર્ય પ્રાયે નાશ પામ્યા પછી તે કહેવાથી પણ તેને નિવારક કેણ થઈ શકે ! પાણી ગયા પછી પાળ બાંધવી એથી શે ગુણ થાય ? અર્થાત્ શ્રમ સિવાય અન્ય કંઈપણ ફલ નથી. મરણ થયા બાદ મનુષ્યને સુધામય અંબુપાન કરાવવું શા કામનું ? Page #306 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર જન્માંધ પ્રાણીઓની આગળ વસ્ત્રાદિક અલંકારાની શેાભા દેખાડવાથી એમને શે। આનંદ ઉપજવાના છે ? સમુદ્રની અંદર વૃષ્ટિપાત થાય તા પણ તેથી જવાત્માઓને શુ' ફલ થઈ શકે ? ૧૭૭ તેમજ પાણી ગયા પછી તેને રોકવા માટે જેએ પાળ બાંધવાના શ્રમ ઉઠાવે, તેનું કઇપણ ફૂલ નથી. મારે પણ હવે આપની આગળ વાર્તા કરવાથી માત્ર ક ́ઠશેાષણ જ છે, તેથી આપને કહેવાનુ` મારે એટલું જ છે કે, આપ કૃપા કરી મારા આ કાર્યમાં વિઘ્નભૂત થશે। નહી. હવે મારે પ્રાણ ત્યાગ કર્યા સિવાય છુટકો નથી. કારણ કે તે સિવાય મારૂં દુઃખ જાય તેમ નથી. આવા દુ:સહ દુઃખને આધીન થઈ હુ હવે જીવવાની આશા બિલકુલ રાખતા નથી. માટે મારા દુઃખને ઉદ્ધાર જે આપે કરવા ધાર્ટી હાય તા હું જે કરૂં છું, તેમાં તમારે હવે વચ્ચે પડવુ' નહીં, ત્યારપછી તે પુરૂષ આવ્યેા. હું ભદ્ર ! આ પ્રમાણે આ કુષ્કૃત્યના આગ્રહ તુ છેાડી દે. પ્રથમ આનું મૂલ કારણ શું છે? તે તું મને જાવ કારણ કે, વૃત્તાંત જાણ્યા પછી કેાઈ ઉપાય પણ મળી આવે છે. ત્યારપછી મે' તેને સવ પૂર્વોક્ત મારી વાર્તા સવિસ્તર ઠેઠ પાશમ ધન સુધીની કહી સ`ભળાવી. १२ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સુરસુંદરી ચરિત્ર પછી હે સુપ્રતિષ્ઠ ! તે વાત સાંભળી તેણે મને કહ્યું, હે ભદ્ર! માત્ર યુવતીને માટે ઉત્તમ પુરૂએ આ પ્રમાણે પ્રવૃત્તિ કરવી ઉચિત નથી, તેમાં પણ નીતિશાસ્ત્રમાં કુશલ એવા તારે તો વિશેષ કરીને આવું કાર્ય સર્વથા ન કરવું જોઈએ. કારણ કે, જીવતા પુરૂષ સેંકડે શુભ કાર્યોના ભોક્તા થાય છે. જીવતે માણસ સેંકડે ભદ્ર જોઈ શકે છે. વળી હે સુભગ ! તું ધન્યવાદને લાયક છે. કારણ કે, તમે બન્ને જણ તો પરસ્પર એકબીજાની વાર્તા અન્ય દ્વારા સાંભળી શકે છે. તેમજ દેવવાણ થયેલી છે, જેથી તેણુના સમાગમની આશા પણ બંધાયેલી છે. વળી અને અન્ય ભાવને સૂચવનાર એવા એક નગરમાં તમારા બંનેને નિવાસ છે. તો પછી શા માટે તું આટલો બધે શોક કરે છે ? ધન્યવાન અને પુણ્યવાન પણ તું છે. વળી પુણ્ય હીન તે ખરેખર હું જ છું કે, તેણુનું દર્શન તે દૂર રહ્યું, પરંતુ દર્શનની આશા પણ દુર્લભ થઈ પડી છે. તો પણ હું પ્રાણ ધારણ કરું છું. તારી જેમ કંટાળતું નથી. વળી હે ભદ્ર! તમારે વાર્તાલાપને સંબંધ કેમ પરંપરાએ વિદ્યમાન છે, તે પછી તારું દુઃખ શા હિસાબમાં છે? અને હું તે મારી મને ભીષ્ટ સ્ત્રીના સ્થાનાદિકની પ્રવૃત્તિને પણ જાણતો નથી. તે મને કેટલું બધું દુઃખ થતું હશે ? Page #308 -------------------------------------------------------------------------- ________________ સુરસુ દરી ચરિત્ર ૧૭૯ ત્યાર પછી મે તેને કહ્યું. હે મહાશય ! પ્રથમ તમે તમારૂં વૃત્તાંત મને કહેા; તમે પેાતાની સ્ત્રીનું સ્થાન પણ કેમ જાણતા નથી ? તમે ક્રયા નગરમાં રહેા છે ? અને શા માટે અહી' આવ્યા છે!? ત્યારપછી તે ખેલ્યા. હું ભદ્રે ! એકાગ્ર મન કરી મારૂં વૃત્તાંત તું સાંભળ. અનેક વિદ્યાધરાના નગરાથી વિરાજીત એવા આ ચૈતાઢય પર્યંતમાં ઉત્તરશ્રેણી છે, ત્યાં સુરનંદન નામે ઉત્તમ નગર છે. તે નગરમાં ત્રિક–(ત્રણ,) ચતુષ્ક (ચાર) રસ્તાએના સચાગ અનેક સ્થલે શાલે છે. તેમજ અનેક પુષ્પ વાટિકાઓ જેની આસપાસ સુગધી આપી રહી છે. કિલ્લાની વિશાલતા અદ્દભુત પ્રકારની દીપી રહી છે અને શૈાભામાં તે ઇંદ્રપુરી સમાન આનંદ આપે છે. હરિશ્ચ' વિદ્યાધરેદ્ર આ સુરનંદન નગરમાં સ્વાધીન છે સમગ્ર વિદ્યાએ જેને તેમજ સવે વિદ્યાધરાના સમુદાય જેના ચરણ કમળમાં પ્રણામ કરે છે. પરાજય કરનાર, કમલની પાંખડી સમાન ભવ્ય છે નેત્રા જેનાં, સમસ્ત જનાનાં નેત્ર અને હૃદયને આનંદ આપનાર, અદ્ભુત પરાક્રમ વડે શત્રુઓના પરાજય કરનાર, સૂર્યાંની માફક તેજસ્વી પુરૂષાના સમગ્ર તેજના Page #309 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ૦ સુરસુંદરી ચરિત્ર અખંડિત પ્રતાપને ધારણ કરતો, મોમન વરી રૂપી હસ્તીઓને ભેદવામાં સિંહના બાલ સમાન, દિગંતમાં પ્રસરી ગઈ છે વિમલ કીતિ જેની વિદ્યાધરોમાં સુપ્રસિદ્ધ એ હરિશ્ચક નામે વિદ્યાધરેંદ્ર રહે છે. કમલ સમાન મુખવાળી, નીલકમલના પત્ર સમાન મનહર નેત્રવાળી, કમલના મધ્ય ભાગ સમાન સ્નિગ્ધ છે શરીરની કાંતિ જેની એવી રનવતી નામે તેની સ્ત્રી છે. વળી તે સ્ત્રી સમગ્ર અંતઃપુરમાં પ્રધાનપણે રહેલી છે. પિતાના પ્રાણથી પણ પ્રિય એવી તે દેવી સાથે ધર્મ, અર્થ અને કામમાં સારભૂત એવા વિષય સુખને અનુભવતાં તે વિદ્યાધરેંદ્રના કેટલાક દિવસ વ્યતીત થયા. પ્રભંજન અને બંધુસુંદરી ત્યારપછી રનવતીને દેવ કુમાર સમાન તેજસ્વી કુમાર ઉત્પન્ન થયો. ઉચિત સમયે માતા પિતાએ પ્રભંજન એવું તેનું નામ પાડયું. તેમજ અદ્વિતીય છે રૂ૫ અને લાવણ્ય જેનું એવી બંધુસુંદરી નામે તેણીને એક પુત્રી થઈ. અનુક્રમે તેઓ બને નવીન યૌવન અવસ્થાને પામ્યાં. કેઈએક દિવસે તેઓ બન્ને જણ પરસ્પર પ્રેમને Page #310 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૮૧ ધારણ કરતાં એક સ્થાનમાં એકાંત જગાએ એકઠાં થઈ બેઠાં હતાં. તેવામાં એક બીજાની સાથે વાર્તાલાપ થયો. અવસર જાણી પ્રભંજન બેલ્યો. હે બહેન ! આપણી આવી અપૂર્વ પ્રીતિ બંધાઈ છે; તે જોઈ મને બહુ આનંદ થાય છે. પરંતુ ભવિષ્યમાં પણ તે પ્રીતિ તેવીને તેવી વૃદ્ધિ પામતી રહે તેમ મારી ઈચ્છા છે. માટે તારે પ્રથમ જે પુત્ર અથવા પુત્રી થાય તે મારા પુત્ર અથવા પુત્રીને આપવાં અને મારે જે પ્રથમ થશે તે તારા પુત્રને અથવા પુત્રીને આપીશ. આ પ્રમાણે પરસ્પર સ બંધ કરવાથી આપણે સ્નેહ ઘણું કાલ સુધી સારી રીતે જાગ્રત રહેશે. તે સાંભળી સહેદરના અતિશય સ્નેહમાં મગ્ન થયેલી બંધુસુંદરીએ તે પ્રમાણે પોતાના ભાઈનું વચન માન્ય કર્યું. ચિત્રલેખા વિતાઢય પર્વતમાં ઉત્તર શ્રેણી છે, તેમાં સર્વઋતુ સંબંધી અનેક ફલ પુછપથી વિરાજીત, નાના પ્રકારનાં વૃક્ષેના સમુદાય વડે સુશોભિત, ચમરચચા નામે નગરી છે. તે નગરીમાં ભાનગતિ નામે ચદ્ર રહે છે, જેના પરકમના શ્રવણ માત્રથી વિરીઓ ગુહાઓના આશ્રય લઈ સૂર્યના પ્રકાશમાં ઘુવડની જેમ ગુપ્ત વૃત્તિને પાલન કરે છે; Page #311 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સુરસુંદરી ચરિત્ર રૂ૫ અને સૌભાગ્યમાં કામદેવ સમાન તેમજ તે પ્રમદા જનના હૃદયને અતી આનંદ આપવામાં અગ્રણી એવા તે ભાનગતિ વિદ્યાધરેંદ્રને હરિશ્ચંદ્ર વિદ્યારે પિતાની બંધુસુંદરી નામે કન્યાને બહુ પ્રીતિપૂર્વક ઘણું મેટા ઉત્સવ સાથે પરણાવી. ભાનુગતિએ પણ ઉત્તમ રૂપ, ગુણ અને શીલથી વિભૂષિત જાણી તેનો સ્વીકાર કર્યો. ત્યારપછી તેણની સાથે બહુ પ્રેમપૂર્વક પાંચ પ્રકારના વિષય સુખને અનુભવતા તેમજ પિતાના રાજ્યનું પાલન કરતા, તે ચરેદ્રના દિવસે આનંદપૂર્વક વ્યતીત થવા લાગ્યા. એમ અનુક્રમે કેટલોક સમય વ્યતીત થતાં તેણીને એક પુત્રી ઉત્પન્ન થઈ. જેના શરીરની કાંતિને લીધે આજુબાજુના દિગ. વિભાગો પ્રકાશિત થઈ ગયા અને ઉચિત સમયે ચિત્રલેખા એવું તેનું નામ પાડયું. ત્યારપછી તે દેવીએ અતિ સુંદર સ્વપ્નથી સૂચિત એવા એક ઉત્તમ અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. માતાપિતાએ મહોત્સવ પૂર્વક ઉત્તમ તિથિ, વાર, નક્ષત્ર અને એગ્ય સમયમાં ચિત્રગતિ એવું નામ પાડયું. સુમુખચારણુ શ્રમણ હરિશ્ચંદ રાજા પણ સુમુખ નામે ચારણ મુનિના ચરણકમલમાં સિદ્ધ સુખના દ્વારભૂત, સંસારસમુદ્રમાં Page #312 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૮૩ યાનપાત્ર સમાન, પરમશાંતિનું મૂલકારણ એવા અતિ પવિત્ર શ્રી જનધર્મને સાંભળીને, સંસાર વાસથી ભયભીત થઈ ગયો. અને વિષયભેગને વિષસમાન ગણવા લાગ્યો, અરે? આ ગૃહાવાસ એજ કારાગૃહ છે, એમ જાણીને તે રાજા રાજ્ય વ્યાપારથી ઉદ્વિગ્ન થયો. અને પોતાના પુત્ર પ્રભજનને રાજ્યમાં સ્થાપન કરીને પોતે ગુરુ મહારાજના ચરણમાં સર્વ નિવૃત્તિના કારણભૂત એવું ચારિત્રગ્રત અંગીકાર કર્યું. અનુક્રમે તે હરિશ્ચંદ્રમુનિ સુમુખ ચારણમુનિની પાસે નિરવદ્ય ચારિત્ર પાલવા લાગ્યા અને દ્વાદશાંગી વિગેરે શાસ્ત્રોને અભ્યાસ કર્યા બાદ ગીતાર્થ થયા. ઉત્તમ ચારિત્રના પ્રભાવથી કર્મ જાળને ખપાવી અંતન કેવલી થયા. અહે ! ચારિત્રનો પ્રભાવ કેવો છે? નિર્મલ જ્ઞાનદિક ગુણે જેના આધીન થાય છે, એટલું જ નહીં પણ શાશ્વતસુખ પણ તેનાથી જ પ્રાપ્ત થાય છે. કહ્યું છે. જે ચારિત્રને સદભાવપૂર્વક પાલન કરવાથી અસત્ કર્મોને ક્ષય કરવા પ્રયાસ કરવો પડતો નથી. મલીન સ્વભાવવાળી યુવતિ, પુત્ર અને સ્વામીનાં કટુ વાકયેના દુઃખને સહન કરવાનો પ્રસંગ આવતું નથી. ચારિત્રની મહત્તાને લઈને નૃપાદિકને પ્રણામ કરો પડતું નથી. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સુરસુંદરી ચરિત્ર ભોજન, વસ્ત્ર, દ્રવ્ય કે સ્થાન વિગેરેની કઈ પણ ચિતા બીલકુલ રહેતી નથી, ઉત્કૃષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. લોકે બહુ પૂજ્ય ભાવથી ચારિત્રવાન સાધુઓની ભક્તિ કરે છે. શાંતિસુખમાં બહુ પ્રીતિ રહે છે. આલોકમાં ઉત્તમ સુખસાધન મેળવીને દેહાંતમાં મેક્ષાદિકની પ્રાપ્તિ થાય છે. | માટે હે ભવ્ય પ્રાણીઓ! ચારિત્રમાં આ સર્વગુણ રહેલા છે, એમ સમજી સદ્દબુદ્ધિને ઉપયોગ કરો કરો ? અને ઉત્તમ ચારિત્ર પાળવામાં હંમેશાં યત્ન કરે? જેથી ઉભય લેકનું કાર્ય સિદ્ધ થાય. જુઓ ! હરિશ્ચંદ્ર મુનિરાજ ચારિત્રના પ્રભાવથી અંતકૃત કેવળી થયા. પ્રભંજન રાજા બહુ પ્રતાપી પ્રભજન પણ વિદ્યાધરોના અધિપતિ થયે. હંમેશાં પ્રમાદરહિત પોતે નીતિપૂર્વક રાજ્ય ચલાવે છે. નિઃશંક થઈ પિતાએ આપેલા રાજ્યના અભ્યદયમાં જ નિરંતર પ્રેમ ધરાવે છે. મિત્ર અને શત્રુ તરફ નીતિને ભંગ કરતો નથી. કઈ પણ વ્યસનીને પોતાના રાજ્યમાં સ્થાન આપતો નથી, પક્ષપાતરહિત સ્વપરને સૌમ્ય દષ્ટિથી જુએ છે. Page #314 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ' ૧૮૫ ઉત્તમ વશમાં જન્મેલી અને સૌભાગ્યાદિ ગુણેના આવાસભૂત કલહંસીકા તથા મંજુષા નામે તેને બે સ્ત્રીઓ છે. તેઓ બન્નેનું સમસ્ત અંતઃપુરમાં પ્રધાનપણું છે. જવલાપ્રભ અને કનકપ્રભ તે બંનેની સાથે ભેગવિલાસ કરતાં પ્રભંજન રાજાને કેટલોક સમય વ્યતીત થયે, પછી કલહંસિકાને એક પુત્ર થયો. તેનું જવલનપ્રભ નામ પાડયું, તેમજ મંજુષાને પણ એક પુત્ર થયો, તે લઘુ પુત્રનું કનકપ્રભ નામ સ્થાપન કર્યું. હવે પોતાના બંધનું તે વચન બંધુસુંદરી દેવીના સ્મરણમાં રહ્યા કરે છે પોતાની પુત્રી ચિત્રલેખા પણ યૌવન અવસ્થામાં આવી પહોંચી. તેને પરણાવવા લાયક જેઈ બંધુસુંદરીએ પણ પિતાના પતિ ભાનુગતિ તે પોતાના ભાઈનું વચન સવિસ્તર કહી સંભળાવ્યું. ત્યાર પછી ભાનુમતિ રાજાએ પોતાની પુત્રી તે ચિત્રલેખાને, રૂપમાં બહુ તેજસ્વી એવા પ્રભજનના જયેષ્ઠ પુત્ર જવલનપ્રભની સાથે પરણાવી. તેણે પણ પિતાને યોગ્ય જાણે પ્રીતિપૂર્વક તેણીને સ્વીકાર કર્યો. સ્ત્રી અને પુરૂષનું બેડલું. જે સમાન હોય તે Page #315 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સુરસુંદરી ચરિત્ર તેઓને ગૃહાવાસ બહુ સારી રીતે સુધરે છે. ગુણ અને રૂપ વડે જેઓ સમાન ભાવવાળા હોય, ધારણ વિષયમાં સમાન પ્રકૃતિ જેમની હેય. સમાનકુલમાં જેઓ ઉત્પન્ન થયેલાં હેય. તેવાં સ્ત્રી-પુરૂષનાં જોડલાં સુખેથી વિલાસ કરે છે.. ત્યાર પછી તે જવલનપ્રભ રાજા સુરનંદન નગરની અંદર તેણીને લઈ ગયે. પ્રેમાળ સ્વભાવવાળી તે ચિત્રલેખાની સાથે ઉત્તમ પ્રકારે વિષયભોગને અનુભવ કરતો જવલનપ્રભ રાજા દેવલેકમાં દેવની માફક આનંદપૂર્વક વિલાસ કરવા લાગ્યો.. પ્રભંજન રાજ એક દિવસ વિદ્યાધરોના અધિપતિ પ્રભંજન રાજા. આકાશમાં ચંદ્ર સમાન ઉજવલ અને દેવના મંદિર સમાન. ગૌરકાંતિને ધારણ કરતા એક પ્રાસાદને જોઈ વિચાર કરવા લાગ્યું. અહો ! આ કેવો સુંદર પ્રાસાદ દીપી રહ્યો છે.. એની આકૃતિ પ્રમાણે બહુ મજાને એક જિનપ્રાસાદ હ બંધાવું. પિતાના મનમાં એમ નિશ્ચય કરી ઉભે થઈને મણિમય ભૂમિમાં તે પ્રાસાદની આકૃતિ ચિતરવા માટે જેટલામાં તે પ્રવૃત્ત થાય છે, તેટલામાં એકદમ પવનના આઘાતથી હણાયેલ મેઘનું તે વાદળું સર્વથા વિખરાઈ Page #316 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૮૭* ગયું અને ક્ષણમાત્રમાં શ્યામ આકાશમંડલને દેખાવ જોઈ પોતે હદયની અંદર વિચાર કરવા લાગ્યો. આ વાદળની માફક પુરૂષેની સંપદાઓ અસ્થિર છે. જેમ આ વાદળને ખંડ ક્ષણમાત્ર જોવામાં આવ્યો અને ક્ષણમાત્રમાં નષ્ટ પણ થઈ ગયો. તેમ સર્વે પદાર્થો પ્રાણીઓને ક્ષણ માત્ર આનંદ આપનાર થાય છે. વળી રૂપ, કવિત, યૌવન અને સર્વ પ્રકારના બંધુઓના સંબંધ પણ એ પ્રમાણે અનિત્ય છે. આ સંસારવાસને ધિક્કાર છે. બાલ્યાવસ્થામાં જે રૂપ હોય છે તે યૌવનમાં અને જે યૌવનમાં હોય છે, તે વૃદ્ધાવસ્થામાં હોતું નથી. અર્થાત્ ઉત્તરોત્તર નવીનતાને પામે છે, એમાં સંદેહ નથી. કહ્યું છે કે કઈ પણ વસ્તુ એવી નથી કે, સદૈવ નિર્ભયપણે. એકરૂપે રહી શકે ! જેમ કે, ભોગની અંદર રોગોને ભય રહ્યો છે. પિતાના કુળની સ્થિતિ બહુ ઉત્તમ પ્રકારની હોય. છે, પરંતુ તેમાં પણ અવનતિનો ભય રહે છે. અનેક પ્રયત્નથી ભાગ્યવાનું પુરૂ દ્રવ્ય મેળવી શકે છે, પરંતુ તેને સદુપયોગ કરે તે ભાગ્યે જ બની શકે છે.. Page #317 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સુરસુંદરી ચરિત્ર કારણ કે, તેની ઉપર રાજા વિગેરેને સતત ભય રહે છે. શાસ્ત્રને અભ્યાસ અથવા શ્રવણ કરવાથી ઉત્તમ પ્રકારનું જ્ઞાન મળે છે. પરંતુ તેમાં પણ વિતંડાવાદને - ભય હોય છે. રૂપ અને સૌંદર્ય દેવગે કેટલાક જનેને પ્રાપ્ત થાય છે, પણ અવસ્થાતરના ભેદે કરીને તે રહી શકતું નથી. અર્થાત્ તેમાં જરા દેવીને ભય રહે છે. કેટલાક સ્વધર્મની અપેક્ષાએ મૌન રાખી પિતાની પ્રવૃત્તિ કર્યા કરે છે, પરંતુ તેમાં દીનતાને ભય જાગ્રતુ રહે છે. અર્થાત્ તે દીનપણને લીધે છોડવું પડે છે. કેઈપણ સુભટ એમ જાણે કે મારા સરખે કઈ પરાક્રમી નથી, પરંતુ તે નિર્ભય નથી, તેની ઉપર શત્રુને ભય કાયમ રહે છે. | સર્વાગ સુંદર એવી આ શરીરની આકૃતિ જોઈને કેટલાક મુગ્ધજને જાણે છે કે, આ દેહનગરી અચલ રહેશે, પરંતુ તેની ઉપર નિરંતર મૃત્યુ સુભટ તલપ મારી રહ્યો છે, માટે તે નિર્ભય કેમ કહેવાય ? આ પ્રમાણે દરેક પદાર્થો આ દુનિયામાં ભયયુક્ત છે અર્થાત્ અસ્થિર છે. માત્ર પુરૂષોને હિતકારક એ વૈરાગ્યભાવ જ નિર્ભય છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૮૯ માટે ભવ્ય પ્રાણીઓએ વિષય તરફ લક્ષ્ય નહી... આપતાં અભયપદ્યની જ ઈચ્છા રાખવી, કેટલાક વિષયવાસનામાં આસક્ત થયેલા પ્રાણીએ પ્રત્યક્ષપણે અનિત્ય પદાર્થને જાણીને પણ તેને સત્ય અને સ્થિર તરીકે માને છે. તે તેના અવિવેકનું જ સામર્થ્ય છે. કામમાં આસક્ત થયેલા પુરૂષા શ્રીજૈનસિદ્ધાંતને જાણુતા છતાં પણ આર' અને પરિગ્રહાર્દિક સાવદ્ય. કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે. એ માટુ' આશ્ચય છે. જૈનતત્ત્વના જાણકારાને પણ માહ મહિમાની કેટલી બધી પ્રખલતા છે ! માટે આ, રાયસ પત્તિ કેવલ સ ́સારવાસનું જ કારણ છે, તા હવે મારે એવુ કઇ પણ પ્રત્યેાજન નથી.. કારણ કે, જેના માહથી આત્માની અાગતિ થાય, તેના પ્રસ`ગ મારે સ્વમમાં પણ જોઇએ નહી. જે સેાનુ' પહેરવાથી કાન તુટે તેથી સર્યુ.. અરે ! હુ* જિનેન્દ્રભગવાનનું વચન સમજી' છું, છતાં પણ મહાદુ:ખના હેતુભૂત પદાર્થોની હું શા માટે અભિલાષા રાખુ` છુ ? હવે સ સાવદ્ય કાના ત્યાગ કરીને સર્વ સુખમય પારમેશ્વરી દીક્ષાગ્રહણના ઉદ્યમ કરૂ. દુર્ગાંતિના હેતુભૂત આ અસાર રાજ્ય વડે શુ ફૂલ છે ? Page #319 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સુરસુંદરી ચરિત્ર વળી મારા વંશમાં ઘણું રાજાએ પોતાના પુત્રોને રાજ્ય આપીને દીક્ષિત થઈ મેક્ષસ્થાનમાં ગયેલા છે. માટે તેમના વંશમાં જન્મ ધરીને મારે પણ ચારિત્ર ગ્રહણ કરવું ઉચિત છે. એ પ્રમાણે પોતાના હૃદયમાં વિચાર કરી રાજા પિતાની નજીકમાં રહેલા વિદ્યાધરને કહેવા લાગ્યા. આ સંસારવાસ મને કારાગૃહ સમાન ભાસે છે. રાજ્ય સંપત્તિઓ વિપત્તિઓ સમાન હોવાથી પ્રીતિકર થતી નથી. વિષયવાસના વિષ સમાન થઈ પડી છે. આ અલંકારો પણ સર્ષની તુલનાને વહન કરે છે. સુષચારણ મુનિ એ પ્રમાણે પિતાના વૈરાગ્યની વાર્તા પ્રભજન રાજ કરતે હતો. તે સમયે ચાર જ્ઞાનના ધારક સુષ નામે ચારણમુનિ વિહાર કરતા કરતા ભવ્યજનોને ઉપદેશ આપવા માટે ત્યાં પધાર્યા. ત્યારપછી પ્રભંજન રાજા પિતાના પુત્ર જવલન પ્રભને રાજ્ય સ્થાન આપીને તેમજ કનકપ્રભુને પ્રવર એવી પ્રાપ્તિ વિદ્યા આપીને પોતે વિદ્યાધરોનો અધિપતિ છતાં પણ સમગ્ર રાજ્ય લક્ષમીને ત્યાગ કરીને સુષ સુનીદ્રના ચરણકમલમાં દીક્ષા ગ્રહણ કરી. બાદ જવલનપ્રભ પણ વિદ્યાધરોના સમૂહ વડે Page #320 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૯૧ વિરાજીત છતાં સમગ્ર સંતપુરમાં પ્રધાનપદે સ્થાપના કરેલી ચિત્રલેખાની સાથે રાજ્યલક્ષમીને આનંદથી ઉપભેગ કરે છે. | કનકપ્રભ પણ પ્રજ્ઞપ્તિ વિદ્યાને પણ વિધિપૂર્વક સિદ્ધ કરીને તે વિદ્યાના પ્રભાવથી બહુ શક્તિમાન થયો. સર્વત્ર લોકમાં વિદ્યાને લીધે તે પ્રસિદ્ધ થયે. તેનું સામર્થ્ય દિગન્ત વ્યાપી થઈ ગયું. અહો ! વિશુદ્ધ વિદ્યાને મહિમા ગુપ્ત રહેતો નથી. તે સંબંધી અન્યત્ર પણ કહેવામાં આવ્યું છે કે – જેના શ્રવણમાત્રથી આશ્ચર્યને પ્રગટ કરનારી વાર્તા, પ્રગટ ચમત્કારજનક વિશુદ્ધ એવી વિદ્યા, અપૂર્વ એ કસ્તુરીને સુગંધ, એ ત્રણેય વસ્તુઓ જલની અંદર નાખેલા તેલના બિંદુની માફક રોકવાથી પણ સર્વત્ર પ્રસરી જાય છે, એમાં શું આશ્ચર્ય છે? કનકપ્રભને અવિનય વિદ્યાના પ્રભાવથી કનકપ્રભ બહુ મદોન્મત્ત થઈ ગયા. જેથી પિતાના વંશજેની મર્યાદા છોડીને પ્રવૃત્તિ કરવા લાગ્યો. લોકોમાં તેને અપકીતિરૂપ પટ વાગવા લાગ્યા, છતાં તે તરફ તે બિલકુલ લક્ષ આપતું નથી. તે વિવેકહીન થઈ અનાચારને મુખ્ય સ્થાને માનવા લાગ્યો. Page #321 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સુરસુંદરી ચરિત્ર અન્યાય કરવાથી દુર્ગતિમાં પતન થાય છે. તેને વિચાર પણ તે સČથા ભૂલી ગયા, પેાતાનાથી મેટા અને પૂજય સ્થાને મનાતા એવા ગુરૂઓના સત્કાર પણ વિસરી ગયા. દાક્ષિણ્યપણાના સર્વથા તેણે ત્યાગ કર્યાં. વિદ્યાના પ્રભાવથી રાજ્યલક્ષ્મીને પેાતાને સ્વાધીન કરવામાં તે બહુ લુબ્ધ થયા અને વિદ્યાના ગ થી બહુ માન્ય થઇ ગયા. ઉત્તરાત્તર વેગમાં આવેલા તે કનકપ્રભુ પેાતાના મોટાભાઈ જ્વલનપ્રભની પાસેથી પેાતાના પિતાએ આપેલુ રાજ્ય ખુ'ચાઇ લીધુ'. ત્યારપછી તેણે પેાતાના પ્રચ'ડ પરાક્રમ વડે તે સમગ્ર રાજ્ય પેાતાને સ્વાધીન કર્યું તેમજ સામ, દામ, ભેદ અને દંડ વડે સમગ્ર વિદ્યાધરાને પેાતાને વશ કર્યાં. ત્યારપછી ઉન્મત્ત થયેલા કનકપ્રભુ જ્વલનપ્રભ પેાતાના રાજ્યમાંથી પણ કાઢી મૂકયા. ચમચા જ્વલનપ્રભ રાજા ચમચા નામે નગરીમાં પેાતાના સસરાને ત્યાં ગયા. તેમની ખબર મળવાથી ભાનુતિ રાજાએ બહુમાનપૂર્વક જ્વલનપ્રભને પેાતાના નગરમાં પ્રવેશ કરાવ્યા. હૈ ચિત્રવેગ ! ચિત્રલેખાની સાથે પેાતાના સસરાને Page #322 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૯૩ ત્યાં બહુ આનંદથી નિવાસ કરતા એવા તે જ્વલનપ્રભના કેટલાક દિવસે વ્યતીત થયા. એક દિવસે જ્વલનપ્રભ રાજા ચિત્રગતિ નામે પિતાના સાળાની સાથે તે નગરમાંથી બહાર ફરવા માટે નીકળ્યો. સુંદર વૃક્ષોથી શોભતાં એવાં અનેક પ્રકારનાં ઉપવને જોતા જોતા તે બંને જણ આગળ ઉપર ચાલવા લાગ્યા. કેઈક સ્થળે તેઓ ભારડ તથા ચક્રવાક પક્ષીઓથી સુશોભિત અને નિર્મળ જળથી ભરેલી એવી દીધિકાઓના વૃંદને તેઓ જેવા લાગ્યા. અનેક વિદ્યાધરોનાં જોડલાં જ્યાં વિલાસ કરે છે એવાં સુંદર કદલીગૃહેથી વિરાજીત, તેમજ ચારે તરફ ઉજવલ કાંતિઓ જેમની પ્રસરી રહી છે તેવાં અનેક પ્રકારનાં ગિરીન્દ્રનાં શિખરોને જોઈ તેઓ આનંદ માનવા લાગ્યા. એમ અનેક પ્રકારની શેભાઓના અવલોકનમાં આસક્ત થયેલા તેઓ બંને જણ કૌતુતિ થઈને અતિ મધુર નાદવાળી કેયલોના મનહર કૈલાહલ વડે બહુ રમણીય, સર્વત્ર પરિભ્રમણ કરતા ભમરાઓના વિશાલ ગુંજારવને લીધે બહુજ પ્રેમને ઉત્પન્ન કરવામાં અદ્વિતીય અને બહુ ફલના ભારથી નમી ગયેલા વિવિધ વૃક્ષોના સમૂહથી હંમેશા વ્યાપ્ત એવા એક વન નિકુંજમાં ગયા. ૧૩ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સુરસુંદરી ચરિત્ર ત્યાં મંદમંદ સંચાર કરતા સુકમળ પવન વડે કંપતા સુંદર પટલોના સમૂહને લીધે બહુ શોભાયમાન, તેમજ અનેક ભ્રમરીઓનાં ટોળાં વડે વાચાલિત થયેલાં અને રક્તપુ વડે દેખાવમાં લાલ કાંતિમય એવું એક અશોક વૃક્ષ તેમના જેવામાં આવ્યું. પ્રભંજન મુનિ તે અશોકની નીચે સુવર્ણકમળની ઉપર બેઠેલા એક મુનિવરનાં તેમને દર્શન થયાં, તે મુનીદ્રની આગળ તેમના ચરણકમલમાં અનેક વિદ્યાધર, નર, કિંમર અને દેવતાઓના સમુદાય બહુ પ્રેમથી નમન કરતા હતા, તેમજ સુરેદ્રો જેમની સ્તુતિ કરતા હતા અને ઉત્પન્ન થયું છે. શ્રી કેવલજ્ઞાન જેમને એવા તે મુનીંદ્રની પાસે તેઓ બન્ને ગયા. જવલન પ્રત્યે તેમને ઓળખ્યા. અને તરતજ તે બોલ્યો. આ તે તે મારા પિતા પ્રભંજન મુનીશ્વર છે. આ પ્રમાણે ચિત્રગતિને કહીને તેઓ બંને જણ આનંદમાં મગ્ન થયા છતાં ત્રણ પ્રદક્ષિણા દઈ હર્ષ વડે રોમાંચિત થઈને શ્રી કેવલી ભગવાનના ચરણ કમલમાં વિનયપૂર્વક પ્રણામ કરી ભૂમિ ઉપર બેઠા. મનુષ્યોને વિનયગુણ મુખ્ય ગણાય છે. કારણ કે વિનયવાન પુરૂષ સર્વત્ર સુખી થાય છે. Page #324 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૯૫ “કેઈની પણ લાગણી દુભાય નહીં; તેમજ શત્રુ તાનો સંબંધ પણ કેઈ સમયે જોવામાં આવે નહીં; વિગેરે અનેક ફાયદાઓ જેમાં રહેલા છે તેવા વિનય વડે દરેક માનવ ગુણવાન થાય છે. જ્યારે ગુણવાન થાય છે, ત્યારે તેને જોઈ લો કે બહુ જ ખુશી થાય છે, તેમજ સેંકડે લોકોની પ્રસન્નતા મેળવેલા તે પુરૂષને અનેક પ્રકારની સહાય મળવી બહુ સુલભ થાય છે, તે સહાયવાન્ પુરૂષને અનેક પ્રકારની સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. જેથી ઉભયલોકમાં વિનયવાન પુરૂષને કેઈપણ અનર્થને ભય રહેતું નથી.” પ્રભંજન મુનિની દેશના ત્યારપછી શ્રી કેવલીભગવાને સજલ મેઘની ગજે. નાનો પરાજય કરતી અને ગંભીર એવી મધુર વાણી વડે તે સભાની અંદર ધર્મદેશના પ્રારંભ કર્યો. બાલહાથીના કાન સમાન લક્ષમી બહુ ચંચલ છે. મનુષ્યના આયુષ્યની અનિત્યતા હમેશાં સર્વને અનુભવાય છે. પ્રાણુઓનું યૌવન પણ જરારૂપી રાક્ષસીથી એકદમ નષ્ટ કરાય છે. કેટલાએક પ્રાણીઓનું યૌવન રોગ અને શેક વડે જ વિલય પામે છે. Page #325 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સુરસુંદરી ચરિત્ર - ઈષ્ટને વિયાગ અને અનિષ્ટની પ્રાપ્તિ સંબંધી અનેક દુખો વડે ઘણા ખરા લેકેનું યૌવન ચાલ્યું જાય છે. જેની સીમા બહુ જ થોડી છે છતાં ચંચલ અને રેગ, શેક, જરા તેમજ વ્યાધિ જેમાં વિદનભૂત રહેલા છે એવા યૌવનમાં જેને પ્રતિબંધ કેટલો દ્રઢ થયા છે ! હૈ ભવ્ય પ્રાણીઓ ! તુચ્છ એવા વિષયને ઉપભોગ કરવાથી કુગતિનાં અનેક દુઃખ પ્રાપ્ત થાય છે. તેમજ તે વિષયો પરિણામમાં અતિ દારૂણ દુઃખ આપનાર નીવડે છે. માટે તેવા અસાર વિષયમાં તમારે બીલકુલ રાગ. કરે નહિ. તેમજ તમારે પોતે જ તેઓને ત્યાગ કરવો. જેથી અનંત સુખ પ્રાપ્ત થાય છે. બહુ લાંબા વખત સુધી વિષય રહી શકે છે, તે પણ તેમને નાશ તે અવશ્ય થવાને જ છે, તે પછી તેમના વિયોગમાં શો ભેદ રહ્યો ? જે તેઓ સ્થિર હોય તે વિયાગ એ દુઃખરૂપ ગણાય, પરંતુ એ બાબત તે છે જ નહી. એમ સમજી મનુષ્ય પોતેજ તેમને શા માટે ત્યાગ કરતા નથી ? તેઓ પોતાના સ્વતંત્રપણાથી મનુષ્યને ત્યાગ કરી જે ચાલ્યા જાય છે, તે કંઈ પણ મનને દુઃખદાયક થાય છે. કદાચિત જે તે વિષયોને પિતે જ ત્યાગ કરે તે તેઓ અનંત શાંતિ સુખને આપે છે. Page #326 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૧૯૭ હે ભવ્ય પ્રાણીઓ ! આ સંસારસમુદ્રમાં વિપરીતપણથી જે કંઈ સારભૂત તમને દેખાય છે, તે પણ સેંકડે દુઃખને હેતુ થાય છે. એમ જાણે શ્રીજિનેંદ્રભગવાને કહેલા ધર્મને વિષે તમે ઉક્ત થાઓ. આ અનાદિ અનંત ભવરૂપી સમુદ્રમાં અનેક વાર પરિભ્રમણ કરતાં બહુ પુણ્યોગને લીધે અપૂર્વ એવી આ દુર્લભ ધર્મ સામગ્રી પ્રાપ્ત થઈ છે. તેને તમે નિષ્કલ ન કરો. કારણ કે, ચોરાશી લાખ જીવા યોનિથી વ્યાપ્ત એવા આ સંસારમાં ફરીથી આ મનુષ્યભવ આદિક સામગ્રી મળવી બહુ દુર્લભ છે. વળી આ દુરંત ભવસાગરમાં પરિભ્રમણ કરતા લોકેનું શ્રીજનધર્મ સિવાય અન્ય કે રક્ષણ નથી. માટે હે ભવ્યાત્માઓ! શ્રીનિંદ્રભગવાને કહેલા દીક્ષા વ્રતને તમે ગ્રહણ કરે ! તેમજ સર્વ સુખમય એવા સંયમનું આરાધન કરો. વળી આ સંસારનો ત્યાગ કરી ઉત્તમ એવા સિદ્ધિ સુખને પ્રાપ્ત કરે. એમ શ્રીકેવલીભગવાને પ્રરૂપેલી દેશનારૂપી અમૃતનું પાન કરીને કેટલાક ભવ્ય જીવોએ દીક્ષા ગ્રહણ કરી, તેમજ સર્વ વિરતિ પાળવામાં અશક્ત એવા કેટલાક જાએ શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. અન્ય પુરૂએ સમ્યક્ત્વવતને સ્વીકાર કર્યો. Page #327 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સુરસુંદરી ચરિત્ર વલનપ્રભુને પ્રશ્ન તે સમયે જવલન પ્રત્યે પોતાના પૂજ્ય પિતા રૂપ શ્રી કેવલી ભગવાનને પ્રણામ કરી પૂછયું. હે ભગવાન! હવે ફરીથી મારૂ રાજય મને મળશે કે કેમ ? - તે સાંભળી શ્રી કેવલી ભગવાન બાલ્યા કે, હે વિનીત તું રાજ્ય ભોક્તા થઈશ, એમાં સંદેહ નથી. જવલનપ્રભ બે , હે ભગવનતે રાજ્યની પ્રાપ્તિ મને ક્યારે થશે? કેવલજ્ઞાનવડે જાણ્યા છે સર્વભાવ જેમણે એવા શ્રી કેવલીભગવાન્ બોલ્યા. હે ભદ્ર! ભાનુગતિએ આપેલી રોહિણી વિદ્યાને જયારે તું સિદ્ધ કરીશ; ત્યારે તું ફરીથી પણ વિદ્યાઘરોને અધિપતિ થઈશ. એમાં કોઈપણ સંદેહ નથી. આ પ્રમાણે મુનીંદ્રનું વચન સાંભળી, અપૂર્વ હર્ષને ધારણ કરતે જ્વલનપ્રભ હસતે મુખે શ્રી કેવળીભગવાનને વંદન કરવા લાગ્યા. સર્વે પરિષદના લોકો જેમ આવ્યા હતા, તેમ પોતપિતાના સ્થાનમાં ગયા. ત્યાર પછી જ્વલનપ્રભ પણ ચિત્રગતિ સહિત પિતાના નગરમાં જલદી આવ્યો. ચિત્રગતિએ શ્રીકેવલીભગવાને કહેલું સર્વવૃત્તાંત પોતાના પિતાને કહી સંભળાવ્યું. Page #328 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ સુરસુંદરી ચરિત્ર હિણુવિદ્યા ત્યાર પછી ભાનુગતિએ શ્રેષ્ઠ નક્ષત્ર જોઈ પિતાના જમાઈ અને પુત્ર એ બન્નેને એક સાથે રેસહિણી વિદ્યા આપી અને વિશેષમાં તેણે કહ્યું. છ માસ સુધી વસ્તિમાં તમારે બન્ને જણે સાથે રહીને કરજાપના વિધાનથી સમ્યક્ પ્રકારે આ વિદ્યાની સેવા કરવી. ત્યાર પછી અટવમાં રહીને એકેક જણાએ બહુ કઠિન એવી તેની ઉત્તર સેવા કરવી, અને તે ઉત્તર સેવાના સમયે એકબીજાને પરસ્પર ઉત્તર સાધક થવું. સાધનાના સમયે મહા ભયંકર ઉપસર્ગો આવી પડે તે પણ તમારે મનને નિર્ભય રાખવું, એમ કરતાં જ્યારે સાતમે માસ પૂર્ણ થશે, ત્યારે તે વિદ્યાદેવી તમને દર્શન આપશે. આ પ્રમાણે રાજાનું વચન સાંભળી તે બંને જણ રાજાને પ્રણામ કરી પોતાના સ્થાનમાં ગયા. છ માસ જ્યાં સુધી પૂર્ણ થાય ત્યાં સુધી નિશ્ચય કરી વિદ્યા સાધવાનો તેઓ બંને જણે પ્રારંભ કર્યો. અનુક્રમે છ માસ પૂર્ણ થયા. ત્યારપછી ઉત્તર સેવાનો સમય આવ્યો, એટલે સાતમા માસના પ્રારંભમાં તે બંને જણ અરણ્યમાં ગયા. સર્વ વિધિને જવલન પ્રત્યે પ્રથમ પ્રારંભ કર્યો, Page #329 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ સુરસુંદરી ચરિત્ર શરૂ વિધિ પ્રમાણે આસન લગાવી જાપાદિકનું અનુષ્ઠાન કર્યું.... ખાદ હાથમાં વસુનંદક નામે ખડૂગને ધારણ કરી ચિત્રગતિ તેની રક્ષામાં તત્પર થયેા. જ્વલનપ્રભ પણ પેાતાના કાર્યમાં અનન્ય મન વડે ઉદ્યુક્ત થયેા. ભયભીત ચિત્રલેખા અન્યદા અતિ ભયને લીધે બહુ વેગ વડે ચાલતી અને ધ્રુજતુ છે શરીર જેનું એવી ચિત્રલેખાને ભયભ્ર ત થઈ તે સ્થાનમાં આવતી જોઈ. ચિત્રગતિએ વિચાર કર્યાં. આ શૂન્ય અરણ્યમાં મારી વ્હેન કયાંથી આવે છે? એમ ચક્તિ થઇ ચિત્રગતિ માલ્યા. હે ભદ્રે ! મહાભયંકર એવી આ અટવીમાં તું એકલી કયાંથી આવી? હે ભગિની ! કાના ભયથી તું અતિશય ક૨ે છે. ? તે ખાલી. દાસ અને શ્વાસીએ સહિત હું નગરમાંથી અહાર નીકળી ઉદ્યાનમાં ગઈ અને ત્યાં કામદેવનું વિધિસહિત પૂજન કરી પેાતાના ઘર તરફ હું આવતી હતી. એટલામાં કાઇક કાણિક પુરુષે એકદમ મને માહિત કરી નાખી. જેથી તે પુરુષ સિવાય અન્ય કઇપણુ મારી દૃષ્ટિએ દેખાવા લાગ્યુ નહી. હું તેની પાછળ દોડવા લાગી. Page #330 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૦૧ ચાલતાં ચાલતાં અનુક્રમે આ અટવીમાં હું આવી, તેટલામાં એકદમ કનકપ્રભ મારી નજરે પડ્યો. તેમજ તે પાપીની દષ્ટિ મારી ઉપર પડી કે તરત જ તેણે કહ્યું હે સુતનુ! હવે તું મારી સાથે સુખવિલાસ કર! એવું તેનું ક્રવાક્ય સાંભળતાં જ મને અત્યંત ક્રોધ વ્યાપી ગયે; અને મેં તેને બહુ ધિકકાર આપી કહ્યું રેઅધમ ! આવું અસભ્ય વચન બેલતાં તને બિલકુલ લજજા કેમ આવતી નથી ? આ પ્રમાણે બહુ નિષ્ફર એવાં મારાં વચન સાંભળી, તે પાપીએ અતિ ભયંકર પગ ઉગામીને કહ્યું તું મને ઈચ્છે છે કે કેમ? જે તું મને ન ઈચ્છતી હોય તે આ ખગ વડે હું તારા મસ્તકના બે વિભાગ કરીશ, એમ તેનું વચન સાંભળી બહુ ભયથી કંપતી ત્યાંથી નાઠી અને ધ્રુજતી ધ્રુજતી હું અહીં તારી પાસે આવી છું. હવે આ પાપીથી તું મારું રક્ષણ કર ! રક્ષણ કર ! અહો ! પ્રાણીઓને જીવન ઉપર કેટલી આસક્તિ હોય છે! આ દુનિયામાં વહાલામાં વહાલું કોણ છે? એમ તપાસ કરીએ તો માતા, પિતા, ભર્તા, પુત્ર અને સ્ત્રી એ બધાઓનો પ્રેમ પરસ્પર અધિક જોવામાં આવે છે. પરંતુ આ દુનિયામાં પ્રેમની બાબતે કેટલીક ઉપ- ચારથી કહેવામાં આવે છે. ખરો પ્રેમ તે પિતા પોતાની : જીવનદોરીમાં જ રહ્યો છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ સુરસુંદરી ચરિત્ર પિતાના રક્ષણમાં દરેક રક્ષણ સમાયેલાં પ્રાયે જોવામાં આવે છે અને તે માતાપિત્રાદિકથી પણ પોતાના જીવનની આશા બલવત્તર હોય છે.” દરેક પ્રાણીઓને પોતાનું જીવન બહુ જ પ્રિય હોય છે. તે સંબંધ એ છે કે, પોતાના પુત્રોને માટે ઘનનું રક્ષણ કરવું અર્થાત્ ધનનો વ્યય કરીને પોતાના બાળકનું પોષણ કરવું. તેમજ તે ધન સંપત્તિના ઉપભેગો વડે પોતાની સ્ત્રીનું સંરક્ષણ કરવું. અર્થાત્ સ્ત્રી થકી ધનને અધિક ગણવામાં આવ્યું નથી. તે ધન અને સ્ત્રીઓ વડે સર્વદા પોતાના આત્માનું રક્ષણ કરવું. તાત્પર્ય માત્ર એટલું જ છે કે, આત્મરક્ષણ એ મુખ્ય ગણેલું છે. માટે દરેકને પિતાના જીવિત ઉપર વિશેષ પ્રીતિ હોય છે. ચિત્રલેખાનું હરણ ત્યારપછી આકંદ કરતી એવી તે ચિત્રલેખાની, પાસે આવીને એકદમ પોતાના હાથે તેને પકડી લઈ કનકપ્રભ રાજા તમાલપત્રના સરખું કાંતિમાં શ્યામ એવા. આકાશમાગે ઉપડી ગયો. હા ! ભાઈ! મારું રક્ષણ કર ! રક્ષણ કર !! Page #332 -------------------------------------------------------------------------- ________________ wwww vvvvv૧૧ સુરસુંદરી ચરિત્ર ૨૦૩, હા! પ્રિયતમ? આ અસહ્ય દુઃખથી તમે મારૂં રક્ષણ કરો ! - એમ વિલાપ કરતી અને તે દુષ્ટના પાશમાં પડેલી પિતાની બહેનને જોઈ ચિત્રગતિ છે. રે! પિતાના કુલમાં કલંક કરનાર ! હવે મારી દષ્ટિગોચર થયેલે તું ક્યાં જઈશ! હવે જે તારામાં સત્વ હોય તે તું તારૂં પુરૂષ પ્રગટ કર ! જે આ હું તારા મસ્તકને છેદ કરુ છું. એ પ્રમાણે રોષથી બોલતો ચિત્રગતિ પ્રચંડ તરવાર હાથમાં લઈ પોતાની બહેનને આપત્તિમાંથી મુક્ત કરવા માટે તે દુષ્ટની પાછળ આકાશ માર્ગે ચાલ્યો. વિમોહીની વિદ્યા કનકપ્રભ વિદ્યાધર મધુર વચને વડે ચિત્રલેખાને. વિહિત કરતો છતો પોતાના નગર તરફ ચાલવા લાગ્યો. આકાશગામી ચિત્રગતિ વિદ્યાધર પણ તેના માર્ગને અનુસરતે તેની પાસે જઈ પહોંચ્યા. ત્યારપછી વિમેહીની વિદ્યાવડે ચિત્રગતિને વિમૂઢ બનાવી કનકપ્રભ રાજા સુરનંદન નામે પોતાના નગરમાં પેશી ગયો. ચિત્રગતિની મૂઢતા હવે તે વિમૂઢ બુદ્ધિવાળો ચિત્રગતિ ત્યાં બહારના ઉદ્યાનમાં કૌતુકને સ્વાધીન થઈ નીચે ઉતર્યો. Page #333 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ સુરસુંદરી ચરિત્ર પિતાની બહેનનું હરણ તે મૂઢતાને લીધે તે ભૂલી ગયો હતો. હવે તે ઉદ્યાનમાં શ્રી ઋષભદેવ ભગવાનનું બહુ સુંદર એક મંદિર હતું, જેની અંદર યાત્રાના સમયને લીધે અનેક દિવ્યવસ્ત્રાભરણેની સમગ્ર શોભાને ધારણ કરતા ઘણું લોકે એકઠા થયા હતા. - તે જોઈ ચિત્રગતિએ પણ શ્રીનિંદ્ર ભગવાનના મંદીરમાં પ્રવેશ કર્યો. ત્યાં શ્રી ઋષભદેવ ભગવાનની મૂર્તિનાં દર્શન કરી તે પિતાના હૃદયમાં બહુ આનંદ માનવા લાગ્યો. તેમની ભક્તિભાવને લીધે રોમાંચિત થઈ શ્રી આદિનાથ ભગવાનને વંદન કરીને પછી તે ચિત્રગતિ વિદ્યાધરોના મધ્યભાગમાં નીચે બેસી ગયો. દમઘોષ કેટલીકવાર પછી જ્વલન પ્રત્યે મેકલેલો દમષ નામે એક પુરુષ ચિત્રગતિની શોધ માટે પૂછતો પૂછતા ત્યાં શ્રીજિનમંદિરમાં આવ્યા. તે વિદ્યાધરોની અંદર બેઠેલા ચિત્રગતિને જોઈ પ્રણામ કરી તેને એકાંતમાં લઈ ગયો. તેણે કહ્યું, હે મહાશય ! તમે તમારી પોતાની બહેનને તે મહાદુષ્ટની પાસેથી મુક્ત કરવા માટે ત્યાંથી નીકળીને આકાશમાર્ગે ચાલતા થયા, ત્યારબાદ આપની જે બાબત બની હોય તે ખરી. હવે મારી હકીકત આપ સાંભળો. Page #334 -------------------------------------------------------------------------- ________________ ૨૦, સુરસુંદરી ચરિત્ર રેહિણુવિદ્યા ચિત્રલેખાનું હરણ તેમજ તેની પાછળ તમારું નિગમન વિગેરે સર્વ હકીકત જાણવા છતાં પણ તે જવલન પ્રભનું હૃદય બીલકુલ ક્ષેભાયમાન થયું નહીં. તેમજ પિતાના કાર્યમાંથી કિંચિત, માત્ર પણ તે ચલાયમાન થયો નહીં. મંત્રજાપમાં અત્યંત ઉદ્યોગી એવા તે જ્વલન પ્રભના ચિત્તની સ્થિરતા જોઈને એકદમ પ્રત્યક્ષ થઈ રહિણી વિદ્યા બેલી. હે પુત્ર! અસાધારણ એવા તારા ધયને જોઈ હું તને સિદ્ધ થઈ છું. માટે તારે જે કંઈ કરવાનું હોય તે તું બેલ! જ્વલનપ્રભ છે. તે વિદ્યાદેવી ! જે સિદ્ધ થઈ હોય તો કનકપ્રભ વિદ્યાધર જે મારી સ્ત્રીને લઈ ગયા છે, તેને તું જલદી અહીં મારી પાસે લાવ. તે સાંભળી વિદ્યાદેવી બેલી. હે પુત્ર! પ્રથમ તારે અહી એક વૃત્તાંત સાંભળવાની. જરૂર છે. એમ કહી વિદ્યાદેવીએ શ્રીકેવલીભગવાનના મુખ-- માંથી જે પ્રમાણે વૃત્તાંત નીકળ્યા હતા તે સર્વ તેને. કહ્યું. માટે તે કનકપ્રભ તને સુભિત કરવા સારૂં તારી, પાસે આવ્યા હતા અને તેણે પિતાની માયા વડે આ. સવ દેખાવ કરેલ છે. Page #335 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર તારી શ્રી ઉપદ્રવરહિત પાતાના ઘેર સુખવૃત્તિમાં રહેલી છે. તેમજ કનકપ્રલે પેાતાની માહીની વિદ્યા વર્લ્ડ વિમાહિત કરેલેા ચિત્રગતિ સુરનંદન નગરની બહાર શ્રીઆદિનાથ ભગવાનના દ્વિવ્ય મદિરમાં બેઠેલા છે. માટે હે પુત્ર! તે સંબંધી કાઇપણ પ્રકારના તારે ઉદ્વેગ કરવા નહી.. ૨૦૬ આ પ્રમાણે કહી તરત જ વિદ્યાદેવી અદેશ્ય થઈ ગઈ. ત્યારપછી જ્વલનપ્રલે મને આપની પાસે માછલ્યેા. આ પ્રમાણે દમઘાષના કહેવાથી ચિત્રગતિ શુદ્ધિમાં આવી ગયા અને દમધેાખની સાથે પેાતાના સ્થાન તરફ ચાલવા લાગ્યા. તે સમયે શ્રીજિનેન્દ્રભગવાનના સ્નાત્ર મહાત્સવ પણ પ્રાયે પૂર્ણ થયા; એટલે નાના પ્રકારનાં વાહનામાં એસી સ લેાકેા પણ પાતપેાતાના નગરમાં જવા માટે તૈયાર થયા. કેટલાક પુરૂષા પાલખીમાં બેઠા. કેટલાક અનેક પ્રકારના ઉત્તમ રથામાં આરૂઢ થયા. કેટલાક હાથી, ઘેાડા અને ખચ્ચરા ઉપર બેઠા, કેટલાક વિવિધ પ્રકારની ડાળીઓમાં બેસી ચાલતા #241. સદાન્મત્ત હાથી નગરના સર્વે લેાકેા પાતપેાતાના વાહનામાં વિરાજમાન થઈ આનંદપૂર્વક નગરમાં પ્રવેશ કરતા હતા, Page #336 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૦૭ તેટલામાં મહા ઉન્નત શરીરવાળો અને મદેન્મત્ત કનકપ્રભ વિદ્યાધરનો હાથી, પોતાના સ્થાનમાંથી છુટીને બહાર નીકળ્યા કે તરત જ લોકે બુમાબુમ પાડવા લાગ્યા. બંધનમાંથી મુક્ત થયેલ તે હાથી સ્વેચ્છા પ્રમાણે hવા લાગ્યા માર્ગમાં આવતાં દરેક ગૃહદ્વારને નષ્ટ પ્રાય કરતે, કેટલીક ભી તેને ભાંગવા લાગ્યો. કેટલાક માણસને મારવા લાગે, પોતાની દષ્ટિગોચર થતા અનેક રને ઉછાળીને ફેંકી દેવા લાગ્યો. આ પ્રમાણે અનેક ઉપદ્રવ કરતા સાક્ષાત્ યમસમાન અને ઉંચી સૂંઢ કરીને ભયંકર મુખાકૃતિને ધારણ કરતે, તે હાથી બહુ ત્રાસદાયક થઈ પડયે. તે જોઈ સર્વ લોકે એકદમ ભયભીત થઈ ગયા અને દરેક દિશાઓમાં વિખરાઈ જવા લાગ્યા. તે હાથી પણ પિતાના દાંતના પ્રહાર વડે રથાદિક -વાહનોને સંહાર કરી સૂંઢથી ઉછાળતો પોતાની ઈચ્છા પ્રમાણે ચારે તરફ ફરવા લાગ્યા. સાક્ષાત્ જાણે મૃત્યુનું મુખ હોયને શું ?એમ દષ્ટિને પણ દુઃખદાયક એવા મદોન્મત્ત તે હાથીને જોઈ, આકાશમાર્ગે પ્રયાણ કરતા તે ચિત્રગતિને એકદમ આશ્ચર્ય થયું અને મનમાં ચકિત થઈ વિચાર કરવા લાગ્યો. હવે આ હાથી શું કરે છે ? તે મારે જવું તો ખરૂ? એમ ધારી આકાશમાં ઉભું રહીને તે જોયા કરે છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૨૦? સુરસુંદરી ચરિત્ર એક યુવતિ આવો મહા ભયંકર પ્રસંગ ચાલી રહ્યો છે તેવામાં, એક મને હરરથમાં બેઠેલી, નવીન યૌવનવયમાં રહેલી, અનેક પ્રકારનાં દિવ્ય વસ્ત્રાભરણેથી વિભૂષિત અને રૂપમાં રતિસમાન કેઈ પ્રમદા તે હાથીના પ્રસંગમાં આવી પડી. તે હાથીને જોઈ તેણીના રથના ઉત્તમ જાતિના ઘોડાઓ ભડકીને ઉન્માર્ગે ચાલવા લાગ્યા. અનુક્રમે ઘોડાઓના ઉન્માદને લીધે રથ પણ ભાગી ગયે, તેમાં બેઠેલી યુવતિ પણ અચેતનની માફક ભૂમિ ઉપર પડી ગઈ. નવીન શ્યામ કમલસમાન વિશાળ અને ચંચળ છે નેત્ર જેનાં એવી તે બીચારીના કર્ણનાં કુંડલો લમણાના આઘાતથી ભાગી ગયાં. ઉત્તમ પ્રકારનાં સુગંધિત પુષ્પોથી નિયમિત કરેલો. કેશપાશ વિખરાઈ ગયો. સુવર્ણની ઘુઘરીયાથી સુશોભિત એવી મનહર કટિમેખલા પણ વિચ્છિન્ન થઈ ગઈ. ઓઢવાનું વસ્ત્ર ખસી જવાથી કંઠમાં પહેરેલા મુક્તાફલના હારને લીધે કંઈક સ્તનમંડળની મર્યાદા સચવાઈ રહી છે. કેશપાશમાંથી કુસુમ વિખરાઈને સ્થાનભ્રષ્ટ થઈ ગયાં, બને હાથના બાજુ બંધ તુટી પડયા, કંકણ પૃથ્વી ઉપર પડી ગયાં. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ સુરસુંદરી ચરિત્ર કંઠનાં આભરણ અંતે વ્યસ્ત થઈ ગયાં, હારેનું સૂત્ર તુટી જવાથી વેરાઈ ગયેલાં મોતીઓ. વડે શરીરની શોભા દીપવા લાગી. બન્ને પગનાં ઝાંઝર બહુ અથડાવાથી જીર્ણપ્રાય થઈ ગયાં, રની માળાઓ પણ છિન્નભિન્ન થઈ ગઈ. ભૂમિ ઉપર પડેલી તેણીના દેહની બહુજ શિથિલત. થઈ ગઈ, એવી તે યુવતિને જોઈ તે હાથી એકદમ તેને મારવા માટે સૂંઢને વળતે તે તરફ દોડવા લાગ્યો, તે જોઈ તે યુવતિનો પરિવાર ભયભીત થઈ ગયે અને એકદમ હાહાર કરવા લાગ્યો. ચિત્રગતિની સહાય સુઘટિત છે અંગોપાંગ જેનાં, પૂર્ણિમાના ચંદ્રમાન છે મુખ જેનું, કર વડે ગ્રહણ કરવા લાયક છે મધ્યભાગ જેને, વિશાળ છે નિતંબ સ્થલ જેને, પિતાની નજીકમાં આવેલા હાથીને જોઈને પણ ચાલવાને અશક્ત, મરણના ભયથી અત્યંત શરીરને કંપાવતી, હૃદયમાં મહાક્ષને ધારણ કરતી, કે પણ પોતાના રક્ષકને નહી જતી, અને ચંચલદષ્ટિએ દરેક દિશાઓમાં નિરીક્ષણ કરતી એવી તે યુવતિને જોઈને. Page #339 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સુરસુંદરી ચરિત્ર આકાશમાં રહેલો ચિત્રગતિ પિતાના હૃદયમાં વિચાર કરવા લાગે; હા ! હા! મહા ખેદની વાત છે, કામદેવનું એક નિવાસસ્થાન એવી આ સ્ત્રી રત્ન અકાલ મરણ પામશે! આ બહુ જ અગ્ય થાય છે. એમ વિચાર કરી તરત જ તે વિદ્યાધર આકાશમાંથી નીચે ઉતર્યો. તેની પાસે આવીને તે યુવતિને પોતાના ખેાળામાં લઈ લીધી. ત્યારપછી તેને ઉંચકીને ત્યાંથી નિર્વિઘ સ્થાનમાં તે પોતે જલદી લઈ ગયે, અને એક તરૂવરની ઠંડી છાયામાં સુંદર બાંધેલી ભૂમિ ઉપર તેને સુવાડી દીધી. ત્યાર પછી તેણે પિતાના ઓઢવાના વસ્ત્ર વડે મંદમંદ પવનના સંચારથી તેણીને શાંત કરી. પરંતુ તે યુવતિને કંપારે જાગ્રત હતું. કારણકે; આ દુનિયામાં મરણ સામાન અન્ય ભય નથી. કહ્યું છે કે – આ સંસારમાં પ્રયાણ કરવા સમાન અન્ય કોઈ જરા નથી, વ્યવહાર દષ્ટિએ નિર્ધનતાથી બીજે કઈ પરાભવ નથી. અર્થાત્ દરિદ્રતા એ જ પરાભવ છે. | સર્વ પ્રાણીઓને મરણ સમાન અને કેઈ ભય નથી, સુધા સમાન દુઃખદાયક બીજી કોઈ વેદના નથી. Page #340 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૧૧ માટે તે હાથીના ભયથી પિતાને બચાવ થયો છે તે પણ તે યુવતિ ચકિત થઈ જેવા લાગી. પિતાની પાસમાં ઉભેલા પુરૂષને જોઈ લજજા તેમજ ભયને લીધે તેણીનાં નેત્ર મીચાઈ રાયાં. ત્યારપછી લાંબા સમયને પરિચિત હેયને શું ? તેમ તે યુવાનને જોઈ તે યુવતિના હૃદયમાં અત્યંત નેહ ભરાઈ ગયે. કપોલ સ્થલ પ્રફુલ્લ થઈ બહુ દીપવા લાગ્યાં. અને સર્વ અંગોપાંગ અમૃતથી સિંચાયેલાં હોયને શું ? તેમ વિકસ્વર થઈ ગયાં. ચિત્રગતિ પણ તે યુવતિનું અપૂર્વ રૂપ જોઈ તેણના મુખકમલને અનિમેષ દૃષ્ટિએ જોવા લાગ્યા. તેટલામાં તે યુવતિની ધાવમાતા કેટલીએક યુવતિઓને સાથે લઈ ત્યાં આવી અને મધુરવાણી વડે ચિત્રગતિને કહેવા લાગી; હે મહાશય ! મદોન્મત્ત ગજેદ્રના ભયથી આ, કન્યાને આપે બચાવી; સજજન પુરૂ પરોપકારમાં જ રસિક હોય છે, એ વાક્યની સત્યતા આજે આપે કરી બતાવી. અહે! સતપુરુષે પિતાના પ્રાણ વડે પણ પરોપકારથી વિમુખ થતા નથી. કહ્યું છે કે – પપકારમાં રસિક એવા બુદ્ધિમાન પુરૂષ શાસ્ત્રને બેધ માટે ધારણ કરે છે, પણ વિવાદ માટે નહીં. Page #341 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨. સુરસુંદરી ચરિત્ર ધન સંપત્તિને સપાત્રમાં દાન આપવા માટે જ. પિતાના જીવિતને ધર્મારાધન માટે અને આ નશ્વર શરીરને પરોપકાર માટે ધારણ કરે છે બે પ્રકારના પુરૂષરને આ પૃથ્વીના આધારભૂત ગણાય છે. આ રત્નાવતી પૃથ્વી બે પુરૂષોને જ ધારણ કરે છે. અથવા બે પુરૂષોએ જ આ પૃથવીને ધારણ કરી છે. તે બે પુરૂષ કયા ? જેની ઉપકાર કરવામાં જ હમેશાં બુદ્ધિ હોય, તેમજ જે કરેલા ઉપકારને વિસ્મરી જાય નહીં તેઓ (બંને પ્રકારના પુરૂષો) આ દુનિયામાં પ્રશંસનીય ગણાય છે. હે નિષ્કારણ વત્સલ ! આપના પ્રભાવથી આ કન્યાને જીવિતદાન મળ્યું છે. એમ કેટલાક વચન બેલી તેના ગુણોની પ્રશંસા કર્યા બાદ ફરીથી બેલી. હે સુભગ ! હવે અમે અમારા ઘેર જઈએ છીએ. કારણ કે અમારે જવાનું બહુ મોડું થાય છે. તે સાંભળી ચિત્રગતિએ કહ્યું, હા તમે એકલા છે માટે સુખેથી જાઓ ! મેડું કરવું ઠીક નહિ. - ત્યારપછી તે યુવતિની ધાવમાતા વિગેરે ત્યાંથી પિતાના નગર પ્રત્યે ચાલ્યાં. તે સમયે તે યુવતિએ ચિત્રગતિના હાથમાંથી તેની ઉત્તમ મુદ્રિકા બહુ ઝડપથી Page #342 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૧૩ લઈ લીધી અને પોતાની આંગળીએ રહેલી મુદ્રિકા ચિત્રગતિને કેાઈ ન જાણે તેવી રીતે આપી દીધી. પછી તે બાલા ભયથી કંપતી તેઓની પાછળ ચાલવા લાગી. પરંતુ તેણીનું હૃદય તે ચિત્રગતિમાં જ નિમગ્ન થયું હતું. આગળ ચાલતી તે યુવતી ગ્રીવાને વાળીને અત્યંત પ્રેમને ધારણ કરતી એવી સ્નિગ્ધ દષ્ટિવડે તે પ્રમાણે તેને લક્ષ્યમાં લીધું કે, એકદમ તે કામને વશ થઈ ગયા. ત્યારબાદ તે કન્યાએ પિતાની સખીઓ સહિત અનુક્રમે પોતાના નગરમાં પ્રવેશ કર્યો. પછી તેણીના રૂપ અને અદભૂત યૌવન વડે હણાયું છે હૃદય જેનું એ ચિત્રગતિ પણ ક્ષણમાત્રમાં ચિત્રામણની માફક બીજાં બધાં કાર્યોમાં શૂન્ય વ્યવહારવાળો થઈ ગયે તેમજ કાર્યાકાર્યનો વિવેક પણ તેને સર્વથા નષ્ટ થઈ ગયે. આ પ્રમાણે તેનું અસ્થિર ચિત્ત જોઈ દમશેષ વિનયપૂર્વક બોલ્યો. હે કુમાર ! હવે સૂર્યદેવ દિગતરમાં પ્રયાણ કરી અસ્તાચલના શિખર ઉપર આરૂઢ થયો છે. તેથી એને તેજને પ્રભાવ પણ ક્ષીણ થયેલ છે. | માટે આપણે પોતાના સ્થાનમાં જવું ઉચિત છે. વિલંબ કરવાની બિલકુલ જરૂર નથી. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સુરસુંદરી ચરિત્ર આ પ્રમાણે દમઘોષનું વચન સાંભળી બાહા આકારને ગોપવીને તે બે . ભાઈ ! હવે અહીં રહેવાની આપણે કંઈ જરૂર નથી. પરંતુ અહીં રહેવાનું કારણ તે માત્ર એટલું જ છે કે, મારી આંગળીએથી મારી મુદ્રિકા અહીં કેઈપણ સ્થળે પડી ગઈ છે, તેની શોધ કરી સવારમાં જ હું આવીશ. અને તું જલદી જા. આ સર્વ વૃત્તાંત તું જવલનપ્રભને કહેજે. તે સાંભળી કંઈક હાસ્ય કરી દમઘોષ બોલ્યો. હે કુમાર ! આપની સર્વ બીના પ્રત્યક્ષપણે હું જાણું છું, છતાં આવું જૂઠું બોલવાનું તમારે શું કારણ છે? તમારા હાથમાંથી મુદ્રિકાને ગ્રહણ કરતી તે કન્યાને શું મેં નથી જેઈ? માટે કપટની વાત પડતી મૂકે અને સાચી વાત કહો કે, તે કન્યાનું મૂળ તપાસ કરીને હું આવીશ. આ પ્રમાણે દમષના કહેવાથી ચિત્રગતિ હરય કરી બોલ્યો. હે દમઘોષ! મારા હૃદયની વાત તું બરાબર જાણે છે. ત્યારબાદ દમઘોષ ચિત્રગતિને પ્રણામ કરી આકાશ માર્ગે પ્રયાણ કરી પિતાના સ્થાનમાં ગયો. ચિત્રગતિની ચિંતા. બાદ ચિત્રગતિ પણ અતિ રમણીય એવા શ્રી આદીશ્વર ભગવાનના મંદિરમાં ગયો. ત્યાં શ્રી જિનેન્દ્ર ભગવાનની Page #344 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૧૫ મૂતિઓનાં દર્શન કરી ચૈત્યવંદન કર્યા બાદ જિન મંદિરની બહાર એકાંતમાં જઈ તેણે આસન કર્યું, તેટલામાં રાત્રિને સમય થયો. ત્યારબાદ તે વિચાર કરવા લાગ્યો. મારે અહીં શું માનવું ? મારા હાથમાંથી મુદ્રારત્ન લઈને તેણીએ પોતાનું મુદ્રાન મને આપ્યું. એનો સ્પષ્ટાર્થ કંઈ પણ મારા સમજવામાં આવ્યું નહીં. એણીના કુળની સ્થિતિ માટે કેવી રીતે જાણવી ? અથવા તે યુવતિને કેવી રીતે મારે પ્રાપ્ત કરવી? જે હું તે કન્યાને પરણું તે જ આ મારૂં જીવિત સફલ થાય. તેવા અદભૂત પ્રકારના રૂપવાળી સ્ત્રીની સાથે આ દુનિયામાં વિષયસુખ ભોગવવું તે ઉચિત છે. અન્યથા વિષયસુખની આશા મને વિડંબના લાગે છે. કેળના ગર્ભસમાન સુકેમળ છે હસ્તલતા જેની, હંસસમાન ગમન કરતી એવી તે બાળા જે પુરૂષના હસ્તતલને સ્પર્શ કરશે તે પુરૂષના જન્મને હું કૃતાર્થ માનું છું. તે સુતનુને મેં મારા ખોળામાં લીધી એટલા માત્રથી મારા આત્માને હું ધન્ય માનું છું અને ખોળામાં લીધા પછી તેણીનું જે ગાઢ આલિંગન મેં ન કીધું એ માટી મારી ભૂલ થઈ છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર પરંતુ હવે જો ફરીથી આવી યાત્રા આવે અને હાથીના ભયથી તે કન્યા ભૂમિ ઉપર પડી જાય તે તેને એકદમ પકડી લઈને હું ખુત્ર આલિંગન કરૂ. ૨૧૬ એમ બહુ પ્રકારના સકલ્પ વડે તે કન્યાનુ સ્મરણુ કરતા એવા તે (ચત્રગતિની રાત્રિ નિદ્રાની સાથે જ નાશ પામી ગઈ અને સૂર્યના ઉદ્યોત થયેા. ચિત્રગતિનું પ્રયાણુ કન્યોનું જ રમરણ કરતા ચિત્રગતિ પ્રભાતમાં વિધિપૂર્વક શ્રીપ્રથમજિનેન્દ્ર શ્રી આદિનાથ ભગવાનને વંદન કરી મદિરની બહાર નીકળ્યા. તે કન્યાનું કુળ તથા ઘર શેાધી કાઢવુ જોઇએ. એમ વિચાર કરી તે નગર તરફ ચાલ્યા અને નગરની અંદર તેણે પ્રવેશ કર્યાં. ચારે તરફ તેની દૃષ્ટિ પડવા લાગી. દરેક ઠેકાણે વિશાલ, સુ'દર અને અતિ ઉન્નત હવેલીઓ દેખવામાં આવી. પર`તુ મનુષ્યેાના સવથા અભાવ જોવામાં આવ્યેા. આ પ્રમાણે નગરની રમ્યતા અને શૂયતાને જોઈ તે વિચાર કરવા લાગ્યેા; નગરની લક્ષ્મીએ ત્યાગ કરેલુ આ નગર અરણ્ય સમાન ઉજ્જડ શાથી થયુ' હશે ? એમ વિચાર કરતા તે ફરીથી જોવા લાગ્યા. જેમ જેમ વિશેષ અવલેાકન કરે છે, તેમ તેમ તેના હૃદયમાં કૌતુકમાલા વધતી જાય છે. Page #346 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૧૭ અરે ! અકસ્માતુ આવા અલૌકિક નગરની આવી સ્થિતિ શાથી થઈ હશે ? શું આ ઇદ્રજાલ હશે? ખરેખર ઉજજડ થયું હશે ? કોપાયમાન થયેલો કેઈક દેવ આ સ્થાનમાંથી સમગ્ર વસ્તિને શું અન્યત્ર હરી ગયો હશે ? કેઈના પણ ભયને લીધે આ નગરમાંથી સર્વ લેકે નાસી ગયા હશે ? એમ વિચાર કરતા તે ચિત્રગતિ નગરની અંદર આગળ પ્રવેશ કરે છે, તેટલામાં સન્મુખ આવતા એક પુરૂષ તેના જેવામાં આવ્યા; અને તેણે બહુ સત્કારપૂર્વક મધુર વાણી વડે આગંતુક પુરૂષને પૂછ્યું. હે ભદ્રમુખ ! આ ભવ્ય નગર અકસ્માત્ શાથી ‘ઉજ્જડ થયું છે ? તે પુરૂષ બલ્ય, હે મહાશય ! આપના પ્રશ્નનો જવાબ હું કહું છું, તે આપ સાંભળો. કનકપ્રભ વિદ્યાધરેંદ્ર પ્રજ્ઞપ્તિ વિદ્યાના પ્રભાવથી ગર્વિષ્ટ થયેલો, મહાપરાક્રમી અને વિદ્યાધરને અધિપતિ કનકપ્રભ નામે રાજા આ નગરનું પાલન કરે છે, આ વાત સુપ્રસિદ્ધ છે. તે વિદ્યારે પોતાના જયેષ્ઠબંધુ જવલન પ્રભની પાસેથી પિતાએ આપેલા રાજ્યને ખેંચી લઈ પોતાની સત્તા ચલાવી એટલું જ નહીં પરંતુ તેને રાજ્યમાંથી પણ Page #347 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ સુરસુંદરી ચરિત્ર કાઢી મૂકયા. તે જ્વલનપ્રભ પેાતાના સસરાના નગરમાં ગયા. આ કૅનકૅપ્રભ રાજા રાજ્યના અનુભવ કરતા છતા આ નગરમાં રહે છે. જ્વલનપ્રભને ભાનુતિ નામે તેના સસરાએ રાહીણી નામે વિદ્યા આપી. જ્વલનપ્રભ તે વિદ્યાને સાધવા માટે પ્રવૃત્ત થયા. તે વૃત્તાંત કનકપ્રભને પેાતાની વિદ્યાએ કહ્યું. એટલે તેના વિાને માટે એકદમ કનકપ્રભ રાજા ત્યાં ગયા અને બહુ ઉપદ્રવ કરવા લાગ્યા. પરંતુ પેાતાની દૃઢતાને લીધે તે કિંચિત્ માત્ર પણ ક્ષુભિત થયેા નહી, તેથી તે વિદ્યાધરે ભયભીત થઈ ગયા અને વિલક્ષ્ય થઈ પેાતાના નગર તરફ તે વ્યાકુલ ચિત્ત આવતા હતા. તેવામાં તે પ્રમાદને લીધે શ્રીજિનેન્દ્ર ભગવાનનું મદિર ઉલૂ'ધીને ચાલ્યા ગયા એ માટી એની ભૂલ થઇ. કારણ કે સવ ખેચરાને માટે પ્રથમથી જ ધરણે કે એવા નિયમ ખાંધ્યા છે કે, શ્રીજિનેન્દ્રભગવાનનુ મંદિર તેમજ સાધુમહારાજની પ્રતિમાનું જે ઉલ્લઘન કરશે, તેવા અધમ વિદ્યાધરની વિદ્યાના તત્કાલ લેપ થશે. આ પ્રમાણે આ વૈતાઢય પર્વતમાં પ્રવૃત્તિ ચાલે. છે. તે ખાખત દરેક વિદ્યાધરા જાણે છે. માટે હું ભદ્રુ !. Page #348 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૧૯: શ્રીજિનેંદ્રભગવાનના મંદિરનું ઉલ્લંઘન કરવાથી એની ઉપર ધરણંદ્ર કોપાયમાન થયા છે. જેથી એણે તત્કાલ તે અધમ વિદ્યાધરની વિદ્યાને વિચછેદ કર્યો. જ્વલન પ્રભને વિદ્યાસિદ્ધ થઈ છે એમ જાણીને કનકપ્રભ વિદ્યા રહિત થવાથી અહીં રહેવાની અશક્તિ. હોવાને લીધે અહીંથી નાસી ગયો. તે ભયભીત થઈને દક્ષિણ શ્રેણીમાં ગંગાવત્ત નગરમાં ગયો છે. ત્યાં પોતાના જ્ઞાતિવર્ગ સહિત તે અધમ, વિદ્યાધર શ્રીગંધાવહન રાજાનું શરણ લઈ રહ્યો છે. આ વાત સર્વ નગરના લેકેના જાણવામાં આવી, એટલે લોકે પણ બહુ ચિંતામાં પડી ગયા. રાજા વિના નગરમાં કેવી રીતે રહી શકાય ? ખાવા-પીવાની શુદ્ધિ પણ ભૂલી ગયા. લોકોના હૃદય ભયને લીધે બહુ જ અધીરાં થઈ ગયાં. વળી તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે આપણે રાજા તે નાશી ગયે. હવે આ નગરને વસાવવા માટે કઈ શક્તિમાનું રહ્યું નથી, અને રાજા સિવાય હાલમાં આપણે અહીં રહેવું ઉચિત નથી. આપણે રક્ષક કેઈ છે નહિ છતાં આપણે અહીંયાં રહીએ અને કદાચિત આપત્તિ આવી પડે તે આપણું શી ગતિ થાય ? જલદી આ નગરને આપણે ત્યાગ કર જોઈએ. કારણ કે, નિર્બળ એવી પ્રજાનું સંરક્ષણ નરેદ્ર સિવાય. અન્ય કોઈ થી થઈ શકતું નથી. કહ્યું છે કે, Page #349 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ સુરસુંદરી ચરિત્ર બુદ્ધિહીન પુરૂષોને મૌન રહેવુ', તે તેમનુ ખલ ગણાય છે. ચાર લેાકાને અમૃત-ા હું ખેલવુ, તે તેમનું જીવન છે, અર્થાત્ તે સિવાય અન્ય ખલ હૈ।તું નથી. દુલ પ્રજાનુ ખળ માત્ર રાજા બાળકનું ખલ રૂદનમાં જ રહેલુ છે. ગણાય છે અને આ નગરમાં હવે ક્ષણમાત્ર પણ રહેવુ... અનર્થ ભરેલુ. છે, એમ નિશ્ચય કરી વિચારમાં મહુ કુશલ એવા નગરના મુખ્ય પુરૂષાની સંમતિથી સર્વ નાગરિક લેાકા અહીથી નાશી ગયા. જેથી આ નગર એકદમ ઉજ્જડ થઈ રહ્યુ છે. આ પ્રમાણે તે પુરૂષના કહેવાથી નગરની શૂન્યતાનુ કારણ ચિત્રગતિના જાણવામાં આવી ગયું અને તરત જ તેણે પૂછ્યું. હે ભદ્રે ! આ સર્વ લેાકેા અહીંથી નાશીને કયાં ગયા છે ? પુરૂષ આવ્યેા, હું સુભગ ! કેટલાક ગગનવલ્લભ નામે નગરમાં ગયા કેટલાક વિજયપુર નગરમાં ગયા. કેટલાક વૈજયંત નગરમાં ગયા. કેટલાક શત્રુ જય નગરમાં ગયા. કૈાઇક અરિ’જય નગરમાં ગયા. ફાઇક તદ્દન નગરમાં ગયા. Page #350 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૨૧ કેટલાક વિમલ નગરમાં ચાલ્યા ગયા. કેટલાક રથનુપુર નગરમાં ગયા. કેટલાક આનંદપુરમાં ગયા. કેટલ કે શકટાસુ ખ નગરમાં ગયા. કેટલાક વિજય તીપુરમાં ગયા. કેટલાક રત્નપુરમાં ગયા. કેટલાક રત્નસંવિય નામે શ્રીનગરમાં ગયા. કેટલાક જલાવતી નગરમાં ગયા. કેટલાક શંખનાભ નગરમાં ગયા. શત્રુના ભયને લીધે સર્વ નગરવાસી લેકે ભિન્ન ભિન્ન નગરમાં વાયુના વેગથી હણાયેલા સથુના ઢગલાની માફક વિખરાઈ ગયા છે. આ પ્રમાણે કહી તે પુરૂષ ચિત્રગતિને પ્રણામ કરી પોતાના માર્ગે ચાલતે થયો. ત્યારપછી ચિત્રગતિ પણ તેનાં વચન સાંભળી એકદમ મુદ્દગર વડે હણાયે હોય ને શું ? ક્ષુધાતુર રાક્ષસ વડે પ્રસાયેલું હોય ને શું ? વજ વડે તાડન કરાયેલે હેય ને શું ? તેમ અતિ દુસહ દુઃખસાગરમાં તે ડુબી ગયો. ' ત્યાર બાદ તે વિચાર કરવા લાગ્યો, અરે ! હવે મારે ક્યાં જવું ? તે બાલાનું દર્શન મને ક્યાં થશે ? એના દર્શનથી મારા હૃદયને બહુ જ આનંદ થયો હતે. છતાં આ સર્વ વ્યવસ્થા હતવિષિએ ઉચ્છિન્ન કરી નાખી.. Page #351 -------------------------------------------------------------------------- ________________ -૨૨૨ સુરસુંદરી ચરિત્ર વળી સેંકડે કેટી જાતિ કુલથી વ્યાપ્ત અને વિશાળ વસ્તીથી ભરપૂર એવા આ નગરમાં ફરવાથી મને તે - બાળાનું દર્શન થવું પણ અતિ દુર્લભ છે. કારણ કે તેણીનું નામ કે ઠેકાણું પણ હું બિલકુલ - હું જાણતા નથી. હાલમાં આ નગરના સર્વ લોકો પોતપોતાની મરજી માફક અનેક નગરમાં ચાલ્યા ગયા છે. તે યુવતી કયાં ચાલી ગઈ હશે? તેની પ્રવૃત્તિ માત્ર પણ મળી શકે તે સંભવ નથી. હવે મારે અહીં શું કરવું ? દુષ્ટ દેવે મારો સઘળે મને રથ નષ્ટ કર્યો. હવે તેની પ્રવૃત્તિ કયાંથી મળે? અને તેનું દર્શન પણ કયાંથી થાય? મારે કેને પૂછવું ? તેણીનું કુળ તથા ઘર બતાવે -તે પુરૂષ મને કયાંથી મળે? જ્યાં આગળ તે મારી પ્રાણપ્રિયા ગઈ હોય તે સ્થલ મને કેણુ બતાવે ? કઈ પણ વેગને લીધે તેણીનું દર્શન મને થયું. હતું. હવે દુર્દેવના યેગમાં હું આવી પડે છું. ફરીથી તેણીનું દર્શન કેણ જાણે થશે કે નહીં? વિરહરૂપી પિશાચને શાંત કરવામાં મંત્રસમાન, તેણના નામાક્ષરે મારા કર્ણનેચર ન થયા. . ' અરે! હવે મારે કયાં જવું? Page #352 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૨૩ હા ! બહુ ખેદની વાત છે; હે હદય ! તું શા માટે શોકથી જીર્યા કરે છે ? હવે મને ભીષ્ટ એવી તે દયિતા ઉપરથી મમત્વભાવ દૂર કરી તું શાંત થા. અપ્રાપ્ય વસ્તુ ઉપર પ્રેમ કરે તે નિષ્ફલ છે, માત્ર તે શરીરને દુઃખદાયક થાય છે. જે પદાર્થની પ્રાપ્તિ દુર્લભ હોય તેની ઉપર પ્રેમ રાખવાથી શું ફલ થઈ શકે ? એથી કંઇ પોતાને વિચાર સિદ્ધ થતું નથી. માત્ર તેવા અસત્ આગ્રહમાં પડેલા મૂઢ પુરૂષને આલોક તથા પરલોકમાં ઝાંઝવાના જળની માફક સુખાભાસ દુખદાયક થઈ પડે છે.” હે હૃદય ! તેણીનું સ્થાન માત્ર પણ તારા જાણવામાં નથી. છતાં હજુ પણ તેણની આશા તું શા માટે રાખે છે? હે હૃદય ! હવે તારે જે બળવું હોય તે ભલે બળ્યા કર? તારે જેમ કૂટવું હોય તેમ સુખેથી કૂટ્યા કરી ? હું તને ના પાડવાને નથી. હાલમાં સ્ત્રીની પ્રવૃત્તિ માત્ર પણ દુર્લભ થઈ છે. નકામી બહુ શોકને વધારનારી આવી ચિંતા કરવાથી શું? હવે તે ધિય રાખી કંઈપણ ઉપાય કરૂં. કારણ કે, ઉપાય કરવામાં પ્રવૃત્ત થયેલા પુરૂષે ઈચ્છિત અર્થને પ્રાપ્ત કરે છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સુરસુંદરી ચરિત્ર તેમજ લેાકમાં પણ પ્રસિદ્ધ છે કે—સુતેલા પુરૂષ સ્વપ્ન દેખે છે” હવે મારે ઉપાય કરવાના એ છે કે; દરેક વિદ્યા ધરાના નગરામાં હંમેશાં મારે ફરવું, જેથી કાઈ ન કહે. તા પણ કાઈ ઠેકાણે કાઈપણ તેની ખબર કહેનાર મળી આવશે. પરિભ્રમણ કરતાં કોઈપણ નગરમાં ચંદ્રસમાન મુખવાળી તે માલાના સાક્ષાત્ સમાગમ પણ થઈ જાય તા બહુ જ સુંદર થાય. એમ નિશ્ચય કર્યો બાદ હૈ ચિત્રવેગ ! હું. ત્યાંથી નીકળ્યે. મારૂં હૃદય તા મારી પ્રિયાના વિયાગથી ઉત્પન્ન થયેલા મહાન્ દુઃખરૂપી વજ્રથી ભેદાઇ ગયું હતું. સર્વ પરિજનને ત્યાગ કરી એકાકી હું વિચિત્ર પ્રકારની ગતિ કરતા બહુ રાગને વશ થઇને પરિભ્રમણ કરવા લાગ્યા. અનુક્રમે વૈતાઢયની ઉત્તરશ્રેણીમાં દરેક નગરામાં હુ' ફરી વળ્યું. પરંતુ કાઈપણ સ્થાને મારી પ્રાણપ્રિયાની ખબર પણ મને મળી નહીં. ત્યાંથી નીકળી હું દક્ષિણ શ્રેણીમાં આવ્યે ત્યાં પણ સર્વે નગરામાં ફરી ફરીને થાકયા. પરંતુ કોઇપણ ઠેકાણે મારા મનાથ સિદ્ધ થયા નહી. Page #354 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૨૫ આજે ભમતો ભમતો અહીં આપના કુંજરાવત નગરમાં હું આવ્યો અને આ ઉદ્યાનમાં પ્રવેશ કરતાં મને શુકન બહુ સારા થયા. મારો જમણે હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યાં. તરતજ મારા મનમાં સંક૯૫ થયે, આજે જરૂર તે સ્ત્રીનું મને દર્શન થશે અથવા તે બીજું કઈપણ ઉત્તમ કાર્ય સિદ્ધ થશે. પુરૂષનાં સર્વ જમણું અંગ જે ફરકે તે તે શુભફલ આપનારાં જાણવાં. તેમજ સ્ત્રીઓનાં દરેક ડાબા અંગ ફરકે તે તે શ્રેષ્ઠફલ આપનાર કહ્યાં છે. એમાં કઈ પ્રકારને સંશય નથી. " એમ વિચાર કરતે હું આ કદલીગૃહમાં આવ્યું, પછી પાદશૌચ કરી સ્વરછ બાંધેલી ભૂમિ ઉપર હું બેઠે. તેવામાં ત્યાં હે સુતનુ! ક્ષણ માત્રમાં સ્વચ્છ હવાને લીધે હું નિંદ્રાવશ થઈ ગયો. ત્યારબાદ તારા પ્રલાપને શબ્દ સાંભળી હું નિંદ્રામાંથી એકદમ જાગી ઉઠયો. અરે! અહીંયાં કઈ માનવજાતિ દેખાતી નથી, તે આ શબ્દ કેણે કર્યો હશે? એમ વિચાર કરી હું દિશાઓનું અવલોકન કરતે હિતે, તેટલામાં વૃક્ષની શાખાએ લબડતો તું મારી દૃષ્ટિગોચર થયે કે તરતજ હું હાહાકાર કરવા લાગ્યું. - અરે ! કામદેવ સમાન તેજસ્વી એ આ યુવાન પુરૂષ ગળે પાશ નાખી શા માટે આત્મઘાત કરવા લાગ્યો છે? S Page #355 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સુરસુંદરી ચરિત્ર એમ વિચાર કરી હાહાકાર કરતા હું તારી પાસે આવ્યો અને એકદમ તારા ગળાને પાશ મેં કાપી નાખ્યા. હે ચિત્રવેગ ! હવે અહીંથી બાકીનું સર્વ વૃત્તાંત તું પોતે જ પ્રત્યક્ષપણે જાણે છે. ' હે ભદ્ર! પિતાની સ્ત્રીનું સ્થાન પણ તું કેમ નથી જાણતું ? એમ જે તે મને પૂછયું હતું, તેને સર્વ ઉત્તર મેં તને કો. માટે હે ચિત્રગ ! રૂપ અને યૌવન વડે અદ્દભુત એવા આ મનુષ્યભવને પામીને તું બુદ્ધિને ઉપયોગ કર. ફક્ત સ્ત્રીના કારણને લીધે અમંગલિક એ આત્મઘાત કરે તને એગ્ય નથી. હે ચિત્રગ કે ઉત્તમ એવા કુલીન પુરૂષને સ્ત્રીના વિરહમાં અત્યંત દુઃસહ એવું દુઃખ ઉત્પન્ન થાય છે તે પણ આ અઘટિત મરણ કરવું તેઓને ઉચિત નથી. હું પણ જાણું છું કે નરકસ્થાનમાં નારકની માફક પ્રાણપ્રિય એવા મનુષ્યના વિયેગથી દારૂણ દુઃખ પ્રગટ થાય છે. તથાપિ સમજુ પુરૂષોએ સર્વથા આત્મવધ કરે નહી. પરંતુ કેઈપણ એવો ઉપાય કરવો જોઈએ; જેથી પિતાની મનવાંછિત પ્રિયાને સમાગમ થાય. હે સુપ્રતિષ્ઠ! આ પ્રમાણે ચિત્રવેગનું વચન સાંભળી માટે નિ:શ્વાસ મૂકી મેં કહ્યું કે, હવે તે વાત Page #356 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૨૭ ગઈ; હાલમાં કોઈપણ ઉપાય કરવાના સમય રહ્યો નથી. કારણ કે; આજની રાત્રીએ જ તેણીના વિવાહ થવાના છે. ચિત્રગતિ મેલ્યેા. હું સુતનુ ! જો તને અનુકુલ હાય અને તે ઠીક લાગે તેા, હજી તે ખાળાને મેળવવાના એક ઉપાય મારા હૃદયમાં સ્ફુરી રહ્યો છે. મે' કહ્યું કે; ભાઈ! તેવા કયા ઉપાય છે ? તે માલ્યા, હે ભદ્ર! તારી ઇચ્છા હોય ત। તું સાંભળ. દક્ષિણશ્રેણીમાં વિદ્યાધરાના એવા કુલાચાર છે. લગ્નના સમયે એકલી કન્યા કામદેવની પૂજા માટે જાય છે અને પૂજન કર્યા બાદ તે કન્યા પેાતાના કુલના ક્રમ પ્રમાણે ઉચિત વરની સાથે લગ્ન કરે છે. પેાતાના કુલની મર્યાદાને અનુસરતી તે કન્યા આજે કામદેવના પૂજન માટે આવશે. વળી આપણે બન્ને જણુ પણ પ્રથમથી જ કામદેવના મદિરમાં જઇ છુપાઇ રહીએ. તે કન્યા જયારે પૂજન માટે આવશે, ત્યારે તેનાં વસ્ત્ર પહેરી લઈ હું સ્ત્રીના વેશ કરી વરની પાસે જઈશ અને તું કનકસાલાને લઈને તે જ વખતે પલાયન થઈ જજે. ત્યારબાદ હું પણ ત્યાંથી કાઈ ઉપાયથી લાગ શેાધીને નાસી જઈશ. હે ભદ્ર! આ પ્રમાણે કરવાથી તે કન્યાની જરૂર પ્રાપ્તિ થશે. અન્યથા તમે કન્યાની આશા રાખશા નહીં. Page #357 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ સુરસુંદરી ચરિત્ર વળી આ પ્રમાણે કરવાથી દેવનું વચન પણ સત્ય થશે. પિતાને ઈષ્ટ અર્થ સાધવા માટે પુરૂષાએ પ્રથમ પુરૂષાતન કરવું જોઈએ કાર્યસિદ્ધિ તે દૈવ વેગથી થાય છે. હે સુપ્રતિષ્ઠ! આ પ્રમાણે યોગ્ય ઉપાય તેણે બતાવ્યો. મારું હૃદય તે તે યુવતીના રાગમાં વિમૂઢ થઈ ગયુ હતું, જેથી કંઈપણ મેં વિચાર કર્યો નહીં. કે ભવિષ્યમાં અસહ્ય દુખ આવી પડશે. મદનગૃહમાં કનકમાલા પિતાના સંચાર વડે દિગંતરોને પવિત્ર કરી સૂર્યદેવ સમસ્ત આકાશ મંડલની મુલાકાત લઈ માર્ગના શ્રમથી ખિન્ન થયેલું હોય ને શું ? એમ મજજન માટે પશ્ચિમ સમુદ્રને પ્રાપ્ત થયે. અર્થાત્ અસ્ત થયે. રાત્રીને દેખાવ થવા લાગે એટલે ચિત્રગતિ છે ; હે ભદ્ર! હવે આપણે આપણા પ્રસ્તુત કાર્યની સિદ્ધિ માટે તૈયારી કરવી જોઈએ, ચાલો આપણે બન્ને જણ કેઈ ન જાણે તેવી રીતે આ મદનગૃહમાં હાલ પ્રવેશ કરીએ. ત્યારબાદ મેં કહ્યું તારું કહેવું સત્ય છે, એમ કહી અમે બને તે ઉદ્યાનમાંથી કેટલાંક પુષ્પો વીણીને મદનગૃહમાં ગયા. Page #358 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૨૯ કામદેવની પૂજા કર્યા બાદ સ્તુતિ પ્રસંગે અમેએ કહ્યું કે, હે ભગવન્ ! આપને પ્રસાદથી અમારો ઈષ્ટ મને રથ સિદ્ધ થાઓ ! એમ પ્રાર્થના કરી અમે બન્ને જણ કામદેવના પાછળના ભાગમાં સંતાઈ ગયા. એક પ્રહરથી કંઈક અધિક રાત્રીનો સમય વ્યતીત થયે એટલે, બહુ પરિજનથી પરિવારિત, ઉત્તમ પ્રકારનાં સેંકડે મંગલગીતેથી ગવાતી હતી, નાના પ્રકારનાં વાજીત્રો વિવિધ સ્વરથી વાગતાં હતાં, પિતાની સખીઓ ચારે પાસ વીંટાઈ વળી હતી, તેમજ પિતે ઉત્તમ શિબિકામાં બેઠી હતી, દરેક માંગલિક ઉપચારો કરવામાં આવ્યા હતા, શરીરે વેત અને સ્વચ્છ આભૂષણે ધારણ કર્યા હતાં, તેમજ વસ્ત્રો પણ વેત પહેરેલાં હતાં. સુગંધિત પુપ વડે જેણીને કેશપાશ ગુંથેલો હતું, એવી તે કનકમાલા મદનગૃહના દ્વારમાં આવી પહોંચી. ત્યાર પછી શિબિકામાંથી નીચે ઉતરીને પૂજન માટે પુષ્પાદિક સામગ્રીને ગ્રહણ કરીને પિતાના સમસ્ત પારિજનને દ્વારા દેશમાં જ ઉભો રાખે. ત્યાર પછી કામદેવના પૂજન માટે પોતે એકલીએ અંદર પ્રવેશ કર્યો. Page #359 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ - સુરસુંદરી ચરિત્ર ત્યારબાદ તે બાલાએ અંદર જઈને દ્વારનાં કમાઇ બંધ કરી અર્ગલા (ભૂગોળ) ભીડાવી દીધી. ત્યાર પછી તે બાલા કામદેવનું પૂજન કરીને તેના ચરણકમલમાં પ્રણામ કરવા લાગી. પ્રણામ કર્યા બાદ તે બહુ નિઃશ્વાસ નાખવા લાગી. તેમજ તેણુના નેત્રોમાંથી ધારા પ્રવાહ અશ્રપાત થવા લાગ્યા. મંદમંદ શબ્દથી ગદગદ કંઠે આક્ષેપ સહિત તે બાલા બલવા લાગી, હે ભગવન દેવ અને મનુષ્યોને જીતનાર હોવા છતાં પણ આપ શા માટે આ સ્ત્રી-જાતિને દુઃખી કરે છે ? હે ભગવન્! તે પ્રાણપ્રિયને વિષે મારો અતિશય અનુરાગ થયો છે, છતાં તેને છોડીને અન્ય પુરૂષની સાથે મને તમે શા માટે જવા તૈયાર થયા છો ? વળી આલેકમાં સંભળાય છે, હે ભગવન્! તમારાં પાંચ જ બાણ છે, પરંતુ મને તે હજાર બાણ સમાન તમે થઈ પડયા છે. એવી મને ખાત્રી થઈ છે. હે ભગવન! જે તમારે મને પ્રહાર કરવો હોય તો સુખેથી પ્રહાર કરે તમને કેણ નિવારણ કરે છે ? પરંતુ જે મારી ઉપર પ્રહાર કરવો હોય તો તે કરો કે જેથી મૃત્યુના મુખમાં જલદી હું ચાલી જાઉં. હે કામદેવ! તમેએ મને એ માર માર્યો કે Page #360 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૩૧ નહીં તે મૃત્યુ થયું, તેમ જીવતી પણ હું નથી. માટે આપને હું શું કહું? હાલમાં હું આપને શરણે આવી છું. અગ્નિથી બળેલાં થયેલા માણસને જેમ અગ્નિ જ ઔષધ થાય છે, તેમ તમેએ મારા શરીરે બહુ જ પીડા કરી છે. માટે તમારા શરણે હું આવી છું. જો તમે મારી ઉપર પ્રસન્ન થયા હોવ તો મારા પ્રાર્થિત એવા તે વરને તમે આપે અને આવી વિડંબના અન્ય જન્મમાં પણ મને મા થાઓ. પ્રથમ આ મારા જન્મને પ્રાણપ્રિયની આશા વડે મેં નિષ્ફલ વ્યતીત કર્યો. હે ભગવન્! જન્માંતરમાં પણ તેજ મારા પ્રિય પતિને સંગ તમારે કરાવો. આ પ્રમાણે કહ્યા બાદ હું સુપ્રતિષ્ઠ! નેત્રમાંથી ખરતાં ધારાબદ્ધ આંસુઓના પ્રવાહવડે ભીંજાઈ ગયું છે સ્તનમંડલ જેનું એવી તે કનકમાલાએ નાના પ્રકારનાં રથી બનાવેલા, ચારે તરફ પ્રસરતા છે શુદ્ધ કિરણે જેના અને ગભારાના દ્વારમાં બાંધેલા સુંદર તેરણને વિષે પોતાના ઓઢવાના વસ્ત્રથી પાશ બાંધ્યો. ત્યારબાદ ફરીથી તે બેલી. હે કામદેવ ! હાલમાં હું તારી આગળ પ્રાણ ત્યાગ કરું છું. મને કેઈપણ ઠપકે ન આપે કે; કનકમાલાએ આ બહુ ખોટું કર્યું. એટલા માટે આશા વડે આટલો સમય મેં નિર્ગમન કર્યો. Page #361 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સુરસુંદરી ચરિત્ર વળી હાલમાં હું મારી પ્રતિજ્ઞાન ભંગ કરવા માટે સમર્થ નથી થઈ શકતી કે, મારા ઈષ્ટ એવા તે પ્રાણપ્રિયને છોડીને અન્ય પુરુષ મારા હાથને સ્પર્શ કરે. માટે હું મારી પ્રતિજ્ઞાન ભંગ કરવાને શક્તિમાન નથી. કહ્યું છે કે, અગાધ જળથી ભરેલા સમુદ્રો જેમ પોતાની મર્યાદાને છેડતા નથી, શીલગુણને પાલનારા મનુષ્ય જેમ પોતાના શીલ વ્રતને પ્રાણાતે પણ છોડતા નથી. જેમ રાજનીતિમાં કુશલ એવા રાજાએ નીતિનું | ઉલ્લંઘન કરતા નથી. તેમ સજજન પુરૂષ પ્રાણાંતમાં પણ પિતાની પ્રતિજ્ઞાને ભંગ કરતા નથી. આ સુકેમલ શરીર ઉપર વજીપાત થાય તે તેને હું શ્રેષ્ઠ માનું છું. અગ્નિમાં પ્રવેશ કરવો એ પણ ઉત્તમ ગણાય છે. વિષજનને પણ ઉચ્ચકોટીમાં હું માનું છું, પરંતુ પિતાની પ્રતિજ્ઞાને ત્યાગ કરે તેને હું બહુ જ અધમ માનું છું. અર્થાત્ ઉપરોક્ત વિષય કરતાં આ પ્રતિજ્ઞાને ભંગ કર એ અધિક દુઃખદાયક ગણાય છે. દે કે ઈપણ સમયે જૂઠું બોલતા નથી, છતાં પાપિ એવી મારાં દુષ્કૃત વડે તે પણ અન્યથા થયું. Page #362 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૩૩ અથવા તે કઈ પણ કપટ વડે પિશાચનું રૂપ ધરી, નરવાહન રાજાના કેઈક ભકતે અથવા અન્ય કઈ વિદ્યાધરે તે વખતે મને છેતરી હોય તેમ પણ હોય ખરૂં. માટે હાલમાં પણ મારા મનોવાંછિત અર્થનો વિઘાત ન થાઓ. હે ભગવન્! આપના પ્રસાદથી હવે મારૂં નિર્વિધ્રપણે મરણ સિદ્ધ થાઓ. હે ભગવન્! પ્રિયના વિરહરૂપ પ્રચંડ મુદૂગર વડે જીર્ણ હૃદયવાળી અને પાપપુંજથી ઘાયલ થયેલી હું આ સમયે મરણ સિવાય અન્ય કંઈપણ હિત ધારતી નથી. છતાં પણ હાલમાં મારૂં મરણ થશે કે નહી થાય તે સંબંધી હજુ પણ મારા હૃદયમાં શંકા રહે છે. પ્રિય વિરહના દુઃખને શાંત કરનાર મરણ પણ - સંપૂર્ણ પુણ્યના ઉદયથી પમાય છે. માટે જે તે મરણ પણ હાલમાં થાય તે હું કૃતાર્થ થાઉં, એમ કહી તેણીએ પિતાને દેહ નીચે મુખે પાશના આધારે એકદમ લટકતો મૂક્યો. તે જોઈ એકદમ હું ત્યાં ગયે અને તેનો પાશ મેં ઝડપથી છેદી નાખ્યો. પછી તેને મારા બાળામાં લઈને મેં ધીમે સ્વરે કહ્યું. હે સુતનુ ! સુર અને અસુરેંદ્રોને પરાજય કરનાર - કામદેવ તારી ઉપર પ્રસન્ન થયો છે. હવે તારે કોઈ Page #363 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સુરસુંદરી ચરિત્ર પ્રકારની ચિંતા કરવી નહીં. કારણ કે તારી ઉપર કામદેવની અસાધારણ કૃપા થઈ છે, જેથી . તેણે તારો હૃદયવલ્લભ તેજ પુરૂષ આ જન્મમાં જ તને મેળવી આપ્યો છે. માટે હવે તું નિઃશંક થઈ ગાઢ પ્રેમથી મારા કંઠનું આલિંગન કર ! તારી ઉપર આ પ્રિયજન બહુ ઉત્કંઠિત થયે છે. આ પ્રમાણે મારું વચન સાંભળીને તે બાલા લજજા. વડે નીચું મુખ કરી ઉભી રહી; ત્યારપછી ચિત્રગતિ પણ ત્યાં આગળ આવ્યો. બાદ મેં તે બાલાને કહ્યું. હે સુંદરી ! આ મારો અનન્ય મિત્ર છે. હે સુતન ! તારા વિયેગને લીધે જ્યારે હું અસહ્ય દુઃખમાં આવી પડ્યું હતું, ત્યારે હું આત્મવધ કરવાને તૈયાર થયો હતો તે સમયે નિષ્કારણ પરોપકારી અને ૌર્યવાન એવા આ મહાત્માએ મને આત્મઘાતથી બચાવ્યો હતે. તારા સમાગમને આ ઉપાય કરાવનાર પણ આ પુરૂષ જ છે. એના કહેવાથી અમે અહીં આવ્યા છીએ. અને એની સહાયથી આ મારૂં ઇચ્છિત કાર્ય સિદ્ધ થશે. માટે હે સુતનુ ! હવે તું કન્યાના સ્વભાવને સુલભ એવા ભયનો ત્યાગ કરીને તારાં પોતાનાં સર્વ વસ્ત્ર એને, જલદી તું આપી દે. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫. સુરસુંદરી ચરિત્ર હે મૃગાક્ષી ! જે વસ્ત્ર અને અલંકારો વડે તારા રૂપને ધારણ કરી આ મારો મિત્ર બહાર નીકળશે. એટલે તે તારે પરિજનવામાં પણ વિહિત થઈ જશે અને તેઓ કિંચિત્ માત્ર પણ આપણું આ કપટને જાણુ શકશે નહીં. વળી આ મારા મિત્ર પરકાર્ય કરવામાં બહુજ રસિક અને. ધીર છે. આ પ્રમાણે મારા કહેવાથી તેણીને અત્યંત હર્ષ થયો અને રોમાંચિત થઈ તરતજ તેણએ પિતાને સર્વ વેષ ઉતારીને તેને આપી દીધું. પછી હું તે બાળાને સાથે લઈ કામદેવની મૂતિ પાછળ પ્રથમનીમાફક સંતાઈ ગયે. ચિત્રગતિનું કપટ ચત્રગતિ પણ તેણીનાં સર્વ વસ્ત્ર અને આભરણ પહેરી તૈયાર થઈ દ્વાર ઉઘાડીને બહાર નીકળે. | કનકમાલાને પરિજન તેની વાટ જોઈને તૈયાર ઉભે હતો. ચિત્રગતિને જોઈ કોઈને પણ ભ્રાંતિ થઈ નહી અને. તેઓ કનકમાલા આવી એમ જાણું શિબિકાને પાસમાં લાવ્યા એટલે ચિત્રગતિ એકદમ તેની અંદર બેસી ગયે. ત્યારપછી તે લોકે ત્યાંથી નીકળીને ચાલ્યા ગયા. એટલે તેઓને કેલાહલ બંધ પડયો. આ સ્થાનમાં હવે કઈ નથી એમ જાણી મેં કહ્યું Page #365 -------------------------------------------------------------------------- ________________ - ૨૩૬ સુરસુંદરી ચરિત્ર હે સુંદરી ! હવે આપણે અહીં શું કરવું ? તે સાંભળી લજજાને લીધે તેણીનું મુખારવિંદ નગ્ન થઈ ગયું અને ભયને લીધે તેનાં સર્વ અંગ કંપવા લાગ્યાં. છતાં પણ મહાન વિરહ દુઃખથી પીડાયેલી તે બાલા ગદગદ્દ કઠે મહા કષ્ટ વડે બેલી; હે પ્રિયતમ ! દેવગને લીધે મને આપને આજે સમાગમ થયો છે. હવે હું આપને શરણે આવી છું, આપને જેમ યોગ્ય લાગે તેમ આપ પોતે જ કરે. આ પ્રમાણે તેણીના કહેવાથી મેં તે બાલાની સાથે ગંધર્વ વિધિ વડે લગ્ન કર્યું. લગ્ન સમયે કામદેવને સાક્ષી ભૂત કરવામાં આવ્યું હતું. ત્યાર પછી અનેક પ્રકારનાં વચનો વડે તે બાલાને ભય મેં દૂર કર્યો. પછી તેણીનું હૃદય સ્વસ્થ થયું એટલે તેની સાથે ક્ષણ માત્ર કીડા કરીને તેની સાથે ગાઢ આલિંગન દઈ ત્યાં હું સુઈ ગયા. પાછળની રાત્રીએ હું જાગી ઉઠે અને તે બાલાને મેં કહ્યું. | હે મૃગાક્ષી ! હવે અહીંથી આપણે ચાલી નીકળવું જોઈએ. કારણ કે આવું ચૌર્ય કર્મ કરીને આ સ્થાનમાં રહેવું એ ઠીક નહીં કારણ કે, આ વાત લેકેના જાણવામાં આવે તે આપણા બનેની પૂરી બેઈજતિ થાય. આ પ્રમાણે મારો અભિપ્રાય જાણી માટે નિઃશ્વાસ મૂકી મારી પ્રાણુપ્રિયા બેલી. Page #366 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૩૭ . હે આર્ય પુત્ર ! ક્રમાનુસાર મારૂં જે મરણ થયું હત તે બહુ સારું. કારણ કે, હે સ્વામિન્ ! મારા માટે હાલમાં આપને ઘણી આપત્તિ વેઠવાની આવી પડી. તેમજ નવાહન રાજા વિદ્યાના બળથી બહુ ગર્વિષ્ઠ થયેલ છે અને પરાક્રમમાં બહુ પ્રચંડ છે. હે નાથ ! આપણે અહીંથી નાસી જઈશું તે પણ આપણું કેઈપણ શરણ થવાનું નથી. માટે હે પ્રાણપ્રિય! ખરેખર હું તમારી વૈરિણું થઈ છું. હે સ્વામિન્ ! હાલમાં આપના માથે આવી પડેલી આપત્તિને જોઈ મને જે દુઃખ થયું છે, તેટલું દુઃખ પ્રથમ આપના વિરહ તાપનું પણ મને નહોતું થયું. હે નાથ ! આપ મને પ્રાપ્ત થયા છે છતાં પણ. મારા દુષ્કૃતને લીધે હાલમાં આપ અહીં રહેવાના નથી. પુણ્યહીન પ્રાણીઓને પ્રાપ્ત થયેલી વસ્તુ સહેજમાં નષ્ટ . થાય છે. કહ્યું છે કે, પ્રથમકાલમાં ઉપાર્જન કરેલા પુણ્ય વડે દરેક પ્રાણુઓ . કર્માનુસાર સર્વ સંપત્તિઓને પ્રાપ્ત કરે છે. તેમજ - પુણ્યહીન લોકે કમરૂપી યંત્રમાં જકડાયા છતાં હમેશાં આપત્તિના ભેક્તા બને છે. " . . | હે સ્વામીના સ્વપ્નમાં પણ મને સુખ મળે તેમ . હું ધારતી નથી. Page #367 -------------------------------------------------------------------------- ________________ -૨ ૩૮ સુરસુંદરી ચરિત્ર હે સુપ્રતિષ્ઠા ! આ પ્રમાણે પિતાને અભિપ્રાય જણાવી તે બાલા મારા કંઠને અવલંબીને બહુ દુઃખને - લીધે અત્યંત રૂદન કરવા લાગી ત્યારે મેં કહ્યું. હે સુંદરી ! આ અસાધારણ શોક તું શા માટે કરે છે? જે થયું તે ખરૂં અને હાલમાં જે થવાનું હશે તે થશે. તારે સમાગમ થયા સિવાય જે મારૂં મરણ થયું -હોત તે તે મને બહુ દુઃખદાયક થાત, પરંતુ તે સુંદરી! - હાલમાં મારૂં મરણ થશે તો પણ મને તે સંબંધી કંઈ પણ દુઃખ નથી. જેમ તારી સાથે અચિંતિત એવો આ મારે -સમાગમ થયે છે, તેમ કદાચિત અન્ય પણ શુભકાર્ય પ્રાપ્ત થાય. પ્રથમ ઈષ્ટ સિદ્ધિને માટે ઉપાય કરવું જોઈએ. પછી જે થવાનું હોય તે થાય, એમાં યાજકનો શો દોષ ? મૃત્યુશધ્યામાં પડેલા પ્રાણીઓને મરણ તે સ્વાભાવિક રીતે આધારભૂત હોય છે, છતાં પણ માંદગીમાં ઉપચાર કરવું જરૂર છે. વળી હે સુંદરી! તે નાવાહન વિદ્યાધરને જોઈને જ મેં આ કાર્ય કરવું છે. ભવિષ્યમાં જે થવાનું હશે તે થશે, મને જે કંઈ ઉચિત લાગ્યું તે પ્રમાણે મેં - કર્યું છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૩૯ તે વિદ્યાધરથી મરણ તે અવશ્ય મેં સ્વીકારેલું છે, તે પણ તેનાથી નાસવું તે ખરૂં. જલને ચાવવામાં ઉદ્યત થયેલા પ્રાણુઓને કેઈપણ સમયે કાંકરો ગળવાને પ્રસંગ આવતું નથી. માટે હે સુતનુ ! તું હવે શેકને ત્યાગ કર. ચાલે, આપણે રતનસંચય નગરમાં જઈએ, પછી સમાચિત જેમ જેમ યોગ્ય લાગશે તેમ આપણે કરીશું. એમ કહી તેણની સાથે હું કામદેવને પ્રણામ કરી ત્યાંથી નીકળે. ત્યાર પછી તેણીના કંઠમાં આલિંગન દઈ હું આકાશમાર્ગે પ્રયાણ કરવા લાગ્યું. રાગરૂપી અંધકારથી મોહિત થયેલા મનુષ્યોના મેહગ્રસ્ત ચરિત્રને જોવા માટે જેમ દૂરથી અંધકારને સંહાર કરતો સૂર્યદેવ એકદમ પ્રગટ થયે. . - ત્યાર પછી તે યુવત બેલી, હે સ્વામિન્ ! મને બહુ તૃષા લાગી છે. મારું ગળુ હવે સુકાઈ જાય છે. હજુપણ આપણું તે નગર કેટલું દૂર છે? હે સુંદરી ! આપણું નગર તે હજી બહુ દૂર છે. પરંતુ આ અરણ્યની ઝાડીમાં આપણે ઉતરીકે કારણ કે, અહીં જરૂર પાણું હશે. એમ કહી અમે બંને જણ ત્યાં ઉતર્યા, પછી લતાગૃહોથી સુશોભિત એવા તે મનેહરવનમાં ઠંડા જળથી ભરેલો એક નિર્મલ કરો અમારા જેવામાં આવ્યો. Page #369 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સુરસુંદરી ચરિત્ર ત્યાર પછી તે યુવતિ જલપાન કરી ગાઢ પત્રવાળા વૃક્ષની શીતલ છાયામાં બેઠી; તેટલામાં હું પણ શારીરિક ચિંતા કરીને ત્યાં આવ્યો, હે પ્રતિષ્ઠ! આ પ્રમાણે પ્રભાતિક કાર્ય કરી ક્ષણ માત્ર ત્યાં હું વિશ્રાંતિ લેતો હતો, તેટલામાં નજીક રહેલા કદલીગૃહમાંથી એક શબ્દ મારા સાંભળવામાં આવ્યો. હે સુંદરી ! તારૂં શરીર હવે સ્વસ્થ થયું છે. ચાલે. હવે આપણે પોતાના સ્થાનમાં જઈએ. આ પ્રમાણે શબ્દ સાંભળીને મારા હૃદયમાં વિકલ્પ થયે; જરૂર આ શબ્દ ચિત્રગતિનો છે. બીજા કેઈને આ શબ્દ હોય તેમ લાગતું નથી અથવા આ વનની. અંદર વૃક્ષોની ઘટામાં તેને સંભવ કયાંથી હોય? એમ હું વિચાર કરતો હતે; તેટલામાં ગાઢ વૃક્ષેથી આચ્છાદિત એવા તે કદલીગૃહમાંથી એક તરૂણ સ્ત્રી સહિત ચિત્રગતિ એકદમ બહાર નીકળ્યો. ત્યારપછી હું તેની પાસે ગયે અને બહુ હર્ષને લીધે મારું શરીર એકદમ રોમાંચિત થઈ ગયું. બાદ સનેહ વડે મેં તેને આલિંગન દીધું. તે પણ પ્રેમપૂર્વક અને ભેટયા, પરસ્પર અમારા આનંદને પાસ " રહ્યો નહીં. પછી અમે બન્ને જણ ત્યાં આગળ બેઠે. Page #370 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૪૧ ' ત્યાર પછી મેં કહ્યું, હે મિત્ર! મદનગૃહમાંથી નીકળ્યા બાદ તે શું કર્યું? અને બહાર ઉભેલા તે કનકમાલાના પરિજનને તે કેવી રીતે વિમાહિત કર્યો ? ત્યાં ગયા બાદ તું ત્યાંથી કેવી રીતે છૂટ ? આ મનહર આકૃતિવાળી સ્ત્રી કેણ છે? અને આ સ્ત્રીની પ્રાપ્તિ તને કેવી રીતે થઈ? આ સર્વ હકીકત મને તું સવિસ્તર સંભળાવ. ચિત્રગતિનું વૃત્તાંત ત્યાર પછી સાહસ કાર્યમાં રસિક એ ચિત્રગતિ છે . હે ચિત્રવેગ ! એકાગ્ર મન કરી મારૂં વૃત્તાંત તે સાંભળ. પ્રથમ હું કનકમાલાનું રૂપ કરી ત્યાંથી બહાર નીકળ્યા. પછી શિબિકામાં બેસી ગયે. અનુક્રમે હું વરની પાસમાં પહોંચી ગયા અને મારી સાથ વિદ્યાધરીઓ વિવિધ પ્રકારનાં મંગલ ગીત ગાતી હતી. અનેક પ્રકારનાં વાળ પણ વાગતાં હતાં, લગ્નને સમય પણ આવી પહેર - ૧૬ Page #371 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર માંગલિક ઉપચારા થવા લાગ્યા. આશીર્વાદના અનેક મ`ત્રા સભળાવા લાગ્યા. વરકન્યાનાં માબાપ પણ આનંદપૂર્વક પોતપોતાનાં કાર્ય કરવા લાગ્યાં. ૨૪૨ નભાવાહન રાજાએ હપૂર્વક મારા હાથ સાથે પેાતાના હાથ મેલાપ કર્યાં. ત્યારપછી અનુક્રમે વિવાહમ’ગલ વર્તાવા લાગ્યા. વિવાહ કાર્ય પૂર્ણ થયા ખાઇ નભાવાહન રાજાની આગળ વારાંગનાઓએ વિવિધ હસ્તાદિકના અભિનય સાથે બહુ સુંદર નાટયના પ્રારભ કર્યાં. તેમજ મધુરસ્વર વડે કેટલીક વારાંગનાએ ગાયન કરવા લાગી, તેટલામાં ભય વડે પૂર્ણ છે હૃદય જેવુ એવી એક ચુવતી ત્યાં આવી અને તેણીએ પેાતાના હાથમાં રહેલી એક ઉત્તમ મુદ્રિકા મને બતાવી. તે જોઈ મેં' વિચાર કર્યાં આ મુદ્રિકા મારી જ છે. અહા! એની પાસે આ મુદ્રિકા અહી' કયાંથી આવી હશે ? એમ હુ· ઉહાપાહ કરતા હતા; તેવામાં મને સ્મૃતિ આવી. હાથીના ભયથી પ્રથમ જે કન્યાને મે' મચાવી હતી, તે જ આ કન્યા છે અને તેણીએ તે વખતે મારી પાસેથી આ મુદ્રિકા લઈ લીધી હતી. ફરીથી બહુ ક"મતી એવી તે મુદ્રિકાના નિશ્ચય Page #372 -------------------------------------------------------------------------- ________________ - - સુરસુંદરી ચરિત્ર ૨૪૩ કર્યા બાદ તેણીના સન્મુખ મેં જોયું તો એકદમ તે મારા ઓળખવામાં આવી અને મને નિશ્ચય થયો. હાથીના ભયથી મુક્ત કરી હતી, તે જ આ મારી, સ્ત્રી છે. દેવયોગથી જે પીડા થવાની હોય તે કેણ, મિથ્યા કરે ? વળી જુએ, આ પ્રાણપ્રિયાનું દર્શન બહુ જ દુર્ઘટ હતું, છતાં પણ તે સદ્દભાગ્યને લીધે મને અકસ્માત્ થઈ ગયું અથવા દૈવ અનુકૂલ હોય તો કેઈપણ એવી વસ્તુ નથી કે જે પ્રાપ્ત ન થાય. આ દુનિયામાં કર્મફેખા બલવાન છે. તે સિવાય અન્ય ધર્યાદિકગુણે સુખઃખ આપવા સમર્થ થતા નથી. પ્રાણીઓને સુખદુખ આપવામાં પિતાનું પરાક્રમ કારણ ગણાતું નથી. કેટલાક વળી કહે છે; તપશ્ચર્યા કરવાથી સુખની પ્રાપ્તિ અને દુઃખની હાનિ થાય છે, એ પણ તેમનું માનવું ઉચિત નથી. તેમજ ત્રણે લોકમાં વ્યાપ્ત થયેલ યશ પણ સુખદુઃખ કારણ થતું નથી. રૂપ, દયા અને દાક્ષિણ્યાદિક ગુણે પણ સુખદુઃખ આપવામાં કારણ થતા નથી. માત્ર પૂર્વભવમાં ઉપાર્જન કરેલું શુભાશુભ કર્મ જ કારણભૂત ગણાય છે. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સુરસુંદરી ચરિત્ર આ પ્રમાણે વિચાર કરીને તેણીએ પ્રથમ મને આપેલી તે મુદ્રિકાથી સુશોભિત એવો મારો હાથ મેં તેને બતાવ્યો, એટલે તરતજ તે મારી આંગળીમાં રહેલી મુદ્રિકાને જોઈ પિતાના હૃદયમાં સમજી ગઈ કે આ મારો પ્રાણપ્રિય છે. પછી પોતાની પાસમાં ઉભેલી સખીના કાનમાં તેણીએ કહ્યું ઉજાગરાને લીધે કનકમાલાનું માથું દુખે છે. માટે તે થેડીકવાર અશોક વાટિકામાં વિશ્રાંતિ માટે છે. કેમકે ક્ષણમાત્ર ત્યાં સુઈ રહેવાથી કંઈક શાંતિ મળે. વળી તમે સર્વે અહીં સુખેથી રહે અને આ નાટારંભ પૂર્ણ થાય એટલે જલદી અમને સમાચાર આપજે. આ પ્રમાણે કહીને તે ચિત્રવેગ ! તેણીએ મને ત્યાંથી ઉઠાડ્યો. અશોક વાટિકા ત્યારબાદ ઉત્તમ વૃક્ષેથી સુશોભિત એવા ગૃહ ઉદ્યાનોમાં તિલક સમાન. વિકસ્વર અને સુગંધિત એવી મંજરીઓના મકરંદને લીધે અતિશય સુગંધને આપતી. તેમજ અપૂર્વ શેભા વડે દરેકના મનને સુખદાયક એવી એક અશોક વાટિકામાં બહુ આનંદથી અમે ગયાં. ત્યાં તેણીએ બહુ ઉલ્લાસપૂર્વક મને આસન આપ્યું, તેની ઉપર હું બેઠે. તે પણ મારી આગળ બેઠી, પરંતુ તેણીનું હૃદય ભયથી વ્યાકુલ હતું. Page #374 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૪૫ જ્યારે તે કંઈપણ ન બેલી અને ગભરાટને લીધે મૌન મુખે બેસી રહી, મેં પિતાની સર્વ પ્રવૃત્તિ હે ચિત્રવગ! તેને જે પ્રમાણે પૂર્વે કહી તેવી જ રીતે વિસ્તારપૂર્વક તને કહી સંભળાવી અને છેવટે આ સ્ત્રીને વેષ પહેરી હું અહીંયાં આવ્યો ત્યાં સુધીની સર્વ વાર્તા કહી. હે સુંદરિ! તારા વિયેગને લીધે મારું હૃદય બહુ દુઃખમાં આવી પડયું. તારા માટે સર્વ વિદ્યાધરોના નગરોમાં ભ્રમણ કરીને હું થાકી ગયે. મને દુઃખ પડવામાં કંઈ બાકી રહ્યું નથી. હે મૃગાલિ! હવે લજજાને ત્યાગ કરી મધુરવાણીથી મારા હૃદયને તું આનંદ આપે. બેલ તારું નામ શું ? કયા કુલમાં તારો જન્મ થયેલો છે ? તારા પિતાનું નામ શું ? કયા નગરમાંથી તું અહીં આવી છે? આ લોકની અંદર તું કેવી રીતે આવી હતી ? હે સુતનુ સ્ત્રીને વેષ પહેરીને આવેલા એવા મને તે કેવી રીતે ઓળખ્યો? એ પ્રમાણે મારું વચન સાંભળી તેના હૃદયમાં કંઈક ધ આવ્યું. * ત્યાર પછી તે બાલા ગદ્દગદ્દ કઠે પિતાનું વૃત્તાંત મને કહેવા લાગી. Page #375 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સુરસુંદરી ચરિત્ર પ્રભંજન ખેચર હે પ્રિયતમ ! આપે જે પ્રશ્ન કર્યા તે સંબંધી હું સર્વ હકીક્ત કહુ છું, તે આપ કૃપા કરી સાંભળો. બહુ પ્રસિદ્ધિને પ્રાપ્ત થયેલું સુરદન નામે નગર છે. તે આપના જાણવા બહાર નથી. વળી તે નગરમાં સુપ્રસિદ્ધ પ્રભંજન નામે વિદ્યાધરેંદ્ર રાજ્ય કરે છે નીતિશાસ્ત્રોમાં અતિ કુશલ અને પેતાના સ્વામી ઉપર બહુ ભક્તિમાન તેમજ વળી ચાર પ્રકારની બુદ્ધિ વડે સંપન્ન અને રાજાને ખાસ વિશ્વાસપાત્ર એ મેઘનાદ નામે તેને પ્રવરમંત્રી છે. તેની પ્રાણપ્રિયા ઈહુમતી નામે ભાર્યા છે. વળી તે ઉત્તમકુલમાં જન્મેલી એટલું જ નહીં પરંતુ ઉત્તમ સૌંદર્યાદિ ગુણોનું સ્થાનભૂત તેમજ પતિભક્તિમાં જ કેવલ પ્રીતિવાળી હોવા છતાં હંમેશાં ધર્મ કાર્યમાં તત્પર રહે છે. તેણીની સાથે વિષયસુખનો અનુભવ કરતા તે મેઘનાદને રૂપમાં કામદેવ સમાન, અશનિવેગ નામે એક પુત્ર થયે. તે માતાપિતાને અત્યંત આનંદ આપવા લાગ્યો. અનુક્રમે સમસ્ત કલાઓને પારગામી થયા. વિદ્યાધરોને ઉચિત એવી વિવિધ પ્રકારની વિદ્યાઓ સિદ્ધ કરી કમાનકમે સમગ્ર ગુણેનો આધારભૂત એવો તે અશનિવેગકુમાર યૌવનવયને શોભાવવા લાગ્યા. Page #376 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૪૭ ચંદ્રગતિ વિદ્યાધર. હવે વૈતાઢયગિરિની આ દક્ષિણ શ્રેણીમાં કુંજરાવત નામે નગરમાં છે. ચંદ્રગતિ નામે વિદ્યાધરેંદ્ર રહે છે. તેમજ હદયને અતિ ઈષ્ટ એવી મદનરેખા નામે તેની ભાર્યા છે. સાંસારિક સુખને વિલાસ કરતાં તેઓને કેટલાક સમય વ્યતીત થતાં અમિતગતિ નામે એક પુત્ર થયે. ત્યારપછી ચંપકના પુષ્પસમાન ગૌરવર્ણ ચંપકમાલા નામે તેઓને એક પુત્રી થઈ. અનુક્રમે તે બાલા વિદ્યાધરોના કુમારવર્ગના હદયને હરણ કરનાર નવીન યૌવનને પ્રાપ્ત થઈ. તે ચપકમાલા સુરનંદન નગરના રહીશ એવા તે મંત્રીના પુત્ર અશનિવેગને વરી. તેણે પણ પ્રીતિપૂર્વક તે નવયૌવનાનો સ્વીકાર કર્યો. ત્યાર પછી તે પોતાના નગરમાં તેને લઈ ગયે. મુખવડે ચંદ્રમાન, કાંતિમાં રતિ સમાન અને નેત્રે વડે હરિણીસમાન તે ચપક માલાની સાથે આનંદપૂર્વક માનવ યોગ્ય ભોગોના વિલાસમાં તે અશનિવેગ પિતાને સમય વ્યતીત કરવા લાગ્યો. દીક્ષા ગ્રહણ મેઘનાદ મંત્રી પિતાના અધિકાર પ્રમાણે રાજ્યકારભાર ચલાવતા હતા. પરંતુ નીતિમાર્ગને કે પ્રકારે Page #377 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ સુરસુંદરી ચરિત્ર વિરાધક થતું ન હતું તેમજ રાજાને તથા પ્રજાને પણ તે અપ્રિય ન હતું. રાજા અને પ્રજા એ બંનેને શાંતિકારક એ કાર્યવાહક ફવિચિત જ મળી આવે છે, કહ્યું છે કે અધિકારના આવેશમાં રહીને જે, મંત્રી રાજ્યપક્ષનું જ કેવલ હિત સાધવામાં સાવધાન રહે છે તે સમગ્ર પ્રજાને થી બને છે. જે પ્રજાનું હિત કરવામાં ઉઘુક્ત થાય તે, રાજા તરત જ તેને વિદાય કરે છે. માટે રાજા અને પ્રજા એ બન્નેને રંજન કરી ઉભચનું હિત કરનાર એ અધિકારી બહુ દુર્લભ હોય છે. એમ છતાં પણ આ મંત્રી સર્વને પ્રીતિમાત્ર થઈ પડયો. એનું કારણ માત્ર એ જ હતું કે, તે લેશ માત્ર પણ નીતિમાર્ગનું ઉલ્લંઘન કરતું ન હતું. તેમજ તે ધર્મશાસ્ત્રમાં પણ બહુ કુશલ હતે. શ્રીજિનેદ્રભગવાનની પૂજા ભક્તિમાં તે અગ્રણી હતે. સાધર્મિક વાત્સલ્ય તથા મુનિસેવા તે તેનું જીવન જ હતું. - પિતાના ભાવની વિશુદ્ધિને લીધે તેને સંસારની અનિત્યતા ભાસવા લાગી. માનવભવની સફલતા કરવી એજ બુદ્ધિની સફલતા ગણાય છે, એમ ચિંતવતાં તેને વૈરાગ્ય દશા પ્રગટ થઈ. આ સંસારવાસ કારાગૃહ સમાન દુઃખદાયક છે. સુખશાંતિ તે માત્ર મુનિપદમાં જ રહેલી છે. કહ્યું છે કે, Page #378 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદર ચરિત્ર ૨૪૯ મુનિ દીક્ષા ગ્રહણ કર્યા બાદ, દુષ્કર્મ કરવાનો પ્રયાસ બીલકુલ સેવવો પડતું નથી. અસદ્ આચારમાં પ્રવૃત્તિ કરનાર સ્ત્રી, પુત્ર કે; સ્વામીના દુર્વાક્યોનું દુઃખ સર્વથા છુટી જાય છે. રાજાદિકને પ્રણામ કરવાની આપત્તિ સેવવી પડતી નથી. ભોજન, વસ્ત્ર, દ્રવ્ય કે સ્થાનની ચિંતા રહેતી નથી. અવિવેકને નિમૅલ કરવામાં મુખ્ય હેતુભૂત, એવા સદજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. લોકોમાં પૂજ્યતા પ્રવર્તે છે, શાંતરસમાં પ્રીતિ પ્રગટે છે, મરણ થયા બાદ મેક્ષાદિક સુખની પ્રાપ્તિ પણ થાય છે, એવા અનેક ગુણ મુનિ પણામાં રહેલા છે, માટે હે ભવ્યાત્માઓ ! સંસારમાં માનવભવ પામીને તમે સદ્દબુદ્ધિને સદા સદુપયોગ કરે. તેમજ મુનિમાર્ગને વિષે યત્ન કરો. આ પ્રમાણે વૈરાગ્યદશામાં રક્ત થયેલ તે મેઘનાદ મંત્રી પોતાના પુત્ર અશનિવેગને મંત્રીપદ આપીને પોતે નિવૃત્ત થયો. ત્યાર પછી વૈરાગ્યમાં દઢ અને ધર્યશીલ એવા તે મંત્રીએ પ્રભંજન રાજાની સાથે સુગુરૂના ચરણકમલમાં દીક્ષા ગ્રહણ કરી. તેમજ તેઓ બંને જણ ગુરૂભક્તિમાં લીન થઈ નિરવદ્ય ચારિત્ર પાળવા લાગ્યા. Page #379 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ - સુરસુંદરી ચરિત્ર અશનિવેગ મંત્રી પદ ધારણ કર્યા બાદ અશનિવેગ વિદ્યાધર પિતાની પ્રાણવલ્લભા ચંપકમાલાની સાથે ગૃહસ્થાશ્રમના ફલરૂપ વિષયસુખને અનુભવ કરવા લાગ્યો. * કેટલોક સમય વ્યતીત થતાં તે ચંપક માલાને પાંચ પુત્ર ઉત્પન્ન થયા. હે પ્રિયતમ ! તેમનાં નામ અનુક્રમે આપ શ્રવણ કરે. પ્રથમ વજગતિ, બીજે વાયુગતિ, ત્રીજે ચંદ્ર ચોથે ચંદન અને પાંચમો સુશિખ. વળી તે પાંચ પુત્રની ઉપર હું એક પુત્રી થઈ. જેથી મારા પિતાને ઘણે જ આનંદ થયે. ત્યાર પછી બહુ પ્રીતિને લીધે મારા પિતાએ હર્ષપૂર્વક પુત્રના મહોત્સવથી પણ બહુ ભારે મહત્સવ મારા. જન્મસમયે કરાવ્યો. જન્મકલથી બાર દિવસ થયા, ત્યારે પ્રિયંગુમંજરી એવું મારું નામ પાડયું. અનુક્રમે બાલચંદ્રની માફક શરીરના અવયની સાથે હું વૃદ્ધિ પામવા લાગી. મારાં માતા પિતા મને જોઈ બહુ જ આનંદ માનવા લાગ્યાં. હમેશાં મારા લાલનપાલનમાં પાંચ ધાવમાતાએ રોકાયેલી હતી. એમ કરતાં હું કુમારી ભાવને પ્રાપ્ત થઈ એટલે સર્વ પરિજન વર્ગને હું બહુ જ પ્રીતિપાત્ર થઈ પડી. Page #380 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૫૧ યુવતિજનને લાયક એવી નૃત્યાદિક સર્વ કલાઓ સારી રીતે મેં ગ્રહણ કરી હું નવીન યૌવનને શોભાવવા લાગી. ગાઢ સ્નેહવાની સખીઓની સાથે વિવિધ કીડાઓ તેમજ ઉત્તમ ચિત્ર, પત્ર, છેદ્ય, નર્તન, ગાંધર્વ વિદ્યા અને વીણાવાદન વડે હું કીડા કરવા લાગી. તેમજ હે પ્રિયતમ! સ્વભાવથી જ હું પુરૂષોને છેષ કરનારી થઈ પડી. મને વરવા માટે બહુ વિદ્યાધરો આવવા લાગ્યા. પરંતુ મારા સ્વભાવને લીધે કેઈપણ મને રૂચિકર થયે નહીં. મારા પિતા પણ જે જે વિદ્યાધર ત્યાં આવતા હતા, તે સર્વેના ઉત્તમ રૂપ, ગુણ અને વૈભવને પરિચય. મને કરાવતા હતા. પરંતુ તે વાત મને બિલકુલ ગમતી નહી અને જે જે વર આવતા હતા, તેઓને મારા પિતા મારી અપ્રીતિને લીધે વિદાય કરતા હતા. એ પ્રમાણે જ્યારે કઈ પણ વર મને પ્રસંદ ન પડો. નહી, ત્યારે મારા પિતા અશનિવેગ બહુ શોકાતુર : થઈ ગયા. ચંપકમાલા પોતાના સ્વામીને શોકાતુર જોઈને તે ચંપકમાલ. કહેવા લાગી. હે સ્વામિન ! આપ બહુ શોકમાં આવી પડ્યા. હો, તેમ મને લાગે છે. Page #381 -------------------------------------------------------------------------- ________________ - ૨૫૨ - સુરસુંદરી ચરિત્ર વળી આપને આટલી અધિક ચિંતા કરવાનું શું કારણ આવી પડયું છે? આપની આકૃતિ ઉપરથી આ બાબત સાબીત થાય છે; દરેક મનુષ્યની આકૃતિ ઉપરથી જ ગુણાદિકનો પ્રકાશ થઈ આવે છે. તેમજ નમ્રતા ઉપરથી કુલની વિશુદ્ધતા સ્પષ્ટ થાય છે. વાણીના વિસ્તાર ઉપરથી અનુક્રમે શાસ્ત્ર જ્ઞાન કેટલું છે ? તેની પરીક્ષા બુદ્ધિમાન પુરૂષો કરી શકે છે. તમારો સંયમ-ધાર્મિક નિયમ વયની અપેક્ષાએ બહુ અધિક છે. હું આપની મુખાકૃતિ ઉપરથી સમજુ છું કે; આપ કંઈપણ વિપત્તિમાં આવી પડયા છે. આ પ્રમાણે પિતાની સ્ત્રીનું વચન સાંભળી અશનિવેગ બેચે; હે મૃગાક્ષિ! મારી કન્યા કામદેવની રાજધાની સમાન નવીન યૌવન દશાને પ્રાપ્ત થયેલી છે. છતાં હે સુંદરી ! કેઈપણ વરને તે ઈચ્છતી નથી. તો પછી આથી મોટું બીજું કયું દુઃખ છે? માત્ર મારી ચિંતાનું મુખ્ય કારણ તે તે જ છે. યૌવન વયને પ્રાપ્ત થયેલી કન્યા જે પરણાવવામાં ન આવે અને વર વિના રહે તે કંઈક વિપરીત કરી બેસે એ સંભવ રહે છે; સુખી માણસ પારકાના દુઃખને જાણતા નથી, Page #382 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૫૩ યુવાવસ્થામાં રહેલા લોકે શીલવતને ગણતા નથી, આપત્તિમાં આવી પડેલા મનુષ્ય નિર્દય હોય છે, અને દુઃખી પુરૂષે અધર્મપરાયણ થાય છે. કદાચિત્ એવો પ્રસંગ બને તે કુલને કલંક લાગ્યા. સિવાય રહે નહી અને કુલને ડાઘ લાગ્યા પછી આપણે આ દુનિયામાં કેવી રીતે જીવવું? વળી ઉમ્મરલાયક પુત્રીને ઘેર રાખવી તે પણ બહુ અનિષ્ટફળદાયક છે. - હવે આ પુત્રીને મનવાંછિત ભર્તા કેણ થશે ? તે સંબંધી ચિંતા મને બહુજ રહ્યા કરે છે. હે સુંદરી ! વધારે શું કહેવું? એને લીધે રાત્રીએ સુતાં મને નિદ્રા પણ આવતી નથી. કહ્યું છે કે, દ્રવ્યમાં આસક્ત થયેલા પુરૂષોને મિત્ર કે બંધુની. પરવા દેતી નથી, સુધાથી વ્યાકુલ થયેલા પુરૂષને શરીર તથા તેજની. વ્યવસ્થા હોતી નથી, તે કામીજનેને ભય, લજજ હોતી નથી. ચિંતામાં આવી પડેલા પુરૂષોને સુખ તથા નિંદ્રા. દુર્લભ થઈ પડે છે. | હે મૃગાક્ષિ! મારા દુઃખનું કારણ મેં તને નિવેદન આ પ્રમાણે પિતાના પતિનું વચન સાંભળી મારી માતા ચંપકમાલા પણ હે સુંદર! મારા માટે બહુ શેકાતુર થઈ . Page #383 -------------------------------------------------------------------------- ________________ -૨૫૪ સુરસુંદરી ચરિત્ર ધારિણી સખી હે પ્રિયસખી ! આજે તું હરણ કરાયેલીની માફક, અથવા વિકૃતિમાં ફસાયેલીની માફક અથવા ઉદાસીની પેઠે કેમ દેખાય છે? ખરેખર આજે પરાધીન ચિત્તની માફક તારા મુખની આકૃતિ બદલાઈ ગયેલી દેખાય છે. જરૂર આજે તું શેકમાં ગુંચાયેલી દેખાય છે. હે પ્રિયસખી! ઘણું દિવસે હું આવી છું, છતાં પણ તું મારી સંભાવના કેમ કરતી નથી ? તારા શોકનું જે કંઈ કારણ હોય તે તું મને - જલદી નિવેદન કર. એ પ્રમાણે મારી સખીએ જ્યારે મને પૂછયું ત્યારે મેં તેણીને કહ્યું. હે પ્રિયસખી ધારિણી ! તે બરાબર મારા ચિત્તની પરીક્ષા કરી, હવે હું મારા દુઃખનું વૃત્તાંત તને કહું છું -તે તું સાંભળ. હે પ્રિયસખી! તારી સાથે નાના પ્રકારની ક્રિડાઓ રમીને સાયંકાલના સમયે હું મારા ઘેર આવી. ત્યાર પછી પ્રાસાદની ઉપરિભૂમિએ ચઢી હું પિતાની બેઠકમાં પ્રસાર થઈ. - ત્યાં ક્ષણમાત્ર બેઠા બાદ નાના પ્રકારના મણરત્ન તથા સુવર્ણથી સુશોભિત અને અમૂલ્ય એવી હસતુલિકા Page #384 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ર૫૫ -તળાઈ જેની અંદર બીછાવેલી છે એવા મનહર પલંગ ઉપર હું સુઈ ગઈ. દુદુભિનાદ ત્યારપછી અધરાત્રીના સમયે દુંદુભિને નાદ સાંભળી, હું જાગ્રત થઈ ચારે તરફ જેવા લાગી. આ દીવ્ય ધ્વનિ કયાં થતો હશે? આકાશ તરફ દષ્ટિ કરતાં અનેક દિવ્ય વિમાન આકાશ માર્ગે ચાલતાં મારી દષ્ટિગોચર થયાં. જેઓના તેજથી આકાશમંડળ ઝગઝગી રહ્યું છે. દેવાંગનાઓના સમુદાય સહિત અનેક દેવતાઓના સમૂહને તે વિમાનમાં જોઈ મારા હૃદયમાં વિચાર થયે. કેઈપણ ઠેકાણે આ દિવ્યવિમાને મેં પ્રથમ જેએલાં છે. તેમજ આવા દેવ તથા દેવીઓને પણ કોઈ ઠેકાણે મેં જોયાં છે. એમ વિચાર કરતાં એકદમ મને મૂછ આવી ગઈ ક્ષણવાર પછી હું મૂછથી મુક્ત થઈ એટલે મને જતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. બાદ મનુષ્ય અને દેવ સંબંધી મારા બન્ને પૂર્વભવનું મને જ્ઞાન થયું. | હે ધારિણિી તે સર્વ વૃત્તાંત યથાસ્થિત હું કહું છું, તેનું તું શ્રવણ કર. Page #385 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સુરસુંદરી ચરિત્ર હરિદત્ત શ્રેષ્ઠી જબૂદ્વીપ નામે દ્વીપમાં મેરૂગિરિના ઉત્તર ભાગમાં ઐરાવત નામે ઉત્તમ ક્ષેત્ર છે. તે ક્ષેત્ર શ્રેષગુણએ કરીને ત્રણે લોકમાં પ્રસિદ્ધ છે. તે અરવત ક્ષેત્રના આર્યક્ષેત્રના મધ્યખંડમાં, સુંદર શેભામાં અમરાવતી સમાન, પ્રતિપક્ષ રાજાઓને દુર્ગમ્ય, ત્રણ ભુવનની લક્ષ્મીનું કુલગૃહ, હજાર ધનાઢય શેઠી આઓ વડે સુશોભિત, ત્રિક, ચતુષ્ક અને દુકાનની સરખી શ્રેણીઓ વડે બહુ વિશાળતાને વહન કરતું, પ્રાચીનકાલથી પ્રતિષ્ઠિત થયેલું સુપ્રતિષ્ઠ નામે. ઉત્તમ નગર છે. તેમાં પોતાના વૈભવ વડે કુબેરનું ઉપહાસ કરતે. સમગ્ર લોકેના ઉપકાર કરવામાં અહર્નિશ પ્રીતિવાળો, દેવ અને ગુરૂજનની સેવા પૂજામાં તત્પર, બંધુજનના વાત્સલ્યમાં સદૈવ ઉઘુક્ત, દાક્ષિણ્ય અને દયા વડે વ્યાપ્ત છે હૃદય જેનું એ સમસ્ત વણિક લોકેમાં અગ્રપદને પામેલ હરિદત્ત નામે શ્રેષ્ઠ છે. છે. વળી રતિના સૌભાગ્યને તિરસ્કાર કરનારી, - દરેક કલાઓમાં કુશલ બુદ્ધિવાળી, - વાગવિલાસમાં મધુર કંઠવાળી, Page #386 -------------------------------------------------------------------------- ________________ સુરસુ દરી ચરિત્ર તેમજ પ્રિયવાદિની, શીલવ્રતમાં દૃઢ થય વાળી, વિનયગુણમાં બહુ કુશલ એવી વિનયવતી નામે તે શ્રેષ્ઠીની પ્રાણપ્રિયા ભાર્યા છે. તેણીની સાથે પાંચપ્રકારના વિષયસુખને ભાગવતાં તેને વસુદત્ત નામે એક મુખ્ય પુત્ર થયા. તે પેાતાની કીર્તિ વડે સત્ર પ્રસિદ્ધ થયું. ત્યાર પછી તે વિનયવતીને અનુક્રમે ત્રણ પુત્રીઓ થઇ. જેએના રૂપના અતિશયવડે ઇંદ્રાણીએ પણ લજા પામે છે. ૨૫૦ તેમાં મુખ્ય સુલેાચના, મીજી અનંગવતી અને ત્રીજીનું નામ વસુમતી. હવે પેાતાના સૌ ય ગુણુ વડે ત્રણેલાકને ચક્તિ કરતી તે ત્રણે હેના અનુક્રમે વૃદ્ધિ પામવા લાગી. કુમારભાવના ત્યાગ કરી યુવાન્ પુરૂષાને ઉન્માદ કારક અને દેખાવમાં બહુ જ મનેાહર એવા નવીન ચૌવનન પણાને તેઓ પ્રાપ્ત થઈ. સુલેાચના કન્યા અદ્ભુત સમૃદ્ધિના નિવાસ સ્થાનભૂત મેખલાવતી નામે એક નગરી છે. તેમાં સાગરદત્ત નામે શ્રેષ્ઠી વસે છે. સુબધુ નામે તેના પુત્ર છે. તે વણિક્ કલામાં બહુ જ હાંશિયાર છે. ૧૭ Page #387 -------------------------------------------------------------------------- ________________ ૨િ૫૮ સુરસુંદરી ચરિત્ર તેની સાથે સુલોચના કન્યા પરણી. તેમજ વિજયવતી નગરીમાં ધનભૂતિ સાર્થવાહને પુત્ર ધનવાહન છે, તેની સાથે અનંગવતીનું લગ્ન થયું. વસુમતી કન્યા પણ મેખલાવતી નગરીમાં સમુદ્ર દત્તને પુત્ર ધનપતિ છે તેની સાથે વરી. વસુમતી કન્યા - સર્વકલાઓને પારગામી અને રૂપમાં કામદેવ સમાન એવો તે ધનપતિ વણિક પિતાની ભાર્યા વસુમતિની સાથે મનુષ્યના સુખવિલાસને ભેગવે છે. એ પ્રમાણે પ્રતિ દિવસે વૃદ્ધિગત છે સ્નેહ જેમને, પરસ્પર રક્ત છે ચિત્ત જેમનાં. નવીન ચૌવનને લાયક એવા વિવિધ પ્રકારના વિષયસુખને સેવતાં, ગુરૂ આદિક પૂના વિનયમાં હંમેશાં બહ પ્રેમી, પરસ્પર વિરહદુઃખથી રહિત બંધુવર્ગને નિરંતર આનંદ આપતાં એવાં તે બન્ને સ્ત્રી પુરૂષના દિવસે બહુ આનંદથી વ્યતીત થાય છે. એક દિવસ તે ધનપતિ વણિક પોતાના પ્રાસાદના • ઉપરના ભાગમાં સુખશામાં પોતાની વસુમતી સ્ત્રીની સાથે: સુતા હતા. નિર્મલચંદ્રના કિરણોને લીધે અતિ ઉજવલ એવી રાત્રીના છેલ્લા પ્રહરે નિદ્રા દૂર થવાથી બીચારી મુગ્ધા તે વસુમતી જાગ્રત થઈ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ સુરસુંદરી ચરિત્ર પિતાના પલંગમાં સુતેલો પરપુરૂષ તેણના જોવામાં આવ્યો કે તરતજ તે ભયથી ચમકી ઉઠી, અને એકદમ પવનથી હણાયેલી સુકમલ તરૂલતાની માફક તે બહુ કંપવા લાગી; ત્યાર પછી ભયભીત હૃદય વડે તે વિચાર કરવા લાગી; તે મારા પિતાને પતિ કયાં ગયે હશે? દુઃખે કરીને પણ જેમાં પ્રવેશ અશક્ય છે એવા આ ઘરની અંદર આ અન્ય પુરૂષ કેવી રીતે આવ્યું હશે ? આ પાપીએ શું મારા પ્રાણપ્રિયને મારી નાખ્યો હશે? આ મારો તે પ્રાણપતિ જ હશે. પરંતુ મને વિપરીત ભાસ થવાથી અન્ય પુરૂષના સરખો તે લાગે છે. જરૂર આ મારે સ્વામી નથી, એ મારે નિશ્ચય સત્ય છે. આ કેઈપણ દિવ્ય અનુકરણ કરનારે અપૂર્વ વિદ્યાધર દેખાય છે. તેમજ પારકા ગૃહમાં પ્રવેશ કરીને આ પુરૂષ અત્યંત વિશ્વાસુ બની સુઈ ગયો છે. જરૂર આમાં કાંઈપણ કારણ હેવું જોઈએ. કદાચિત્ કેઈ અન્ય પુરૂષ હશે અથવા મારો સ્વામી હશે તે પણ મારે આ વખતે યથાસ્થિત આ બાબત મારી સાસુને જણાવવી જોઈએ, વળી જે આ હકીક્ત કોઈ પણ કારણને લીધે હું પિતાની સાસુને ન જણાવું તે જન્મપર્યત મારે, માથે દુસહ એવું મોટું કલંક આવી પડે. Page #389 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર એમ વિચાર કરી તે ખાલા એકદમ ઉપરના માળામાંથી નીચે ઉતરી અને પેાતાની સાસુ સુદર્શના જ્યાં સુતી હતી ત્યાં આવી. ધીમે સ્વરે તેને જાગ્રત કરી. એટલે સુદર્શના બેઠી થઈને મેલી; ૨૩૦ હે વધૂ! એકદમ તારે અચિંત્ય અહી આવવાનુ શું કારણ પડયુ...? પછી વસુમતીએ પેાતાની યથાર્થ વાત જણાવી. સુદના બેલી. અન્ય પુરૂષ આવી શકે તેવા સભવ નથી. નિદ્રાને લીધે તને આ ભ્રમ થયેા હોય તેમ મને લાગે છે. વસુમતીએ કહ્યું; હે જનની! આપને જો એવા વહેમ હાય તા તમે પાતેજ તેની તપાસ કરે. આ પ્રમાણે વસુમતીનુ' વચન સાંભળી સુદર્શના એકદમ મેડા ઉપર ગઈ અને તેની પાસે જઇને જોયુ' તા નિર્ભય થઈ ભર નિદ્રામાં તે પુરૂષ સુતા હતા. સુદર્શનાએ જાણ્યું કે; આ મારા પુત્ર નથી. પરંતુ કેાઈ ઉલ્લુ' આવીને ઘરમાં ઘુસી ગ્યા છે. અહા ! આ પાપી કેવા દુષ્ટ છે ! પરદ્વારાના સંગમાં લુબ્ધ બનેલા આ કાઈ ખમાસ હોવા જોઇએ; એને આજે એના પેાતાના અવિનયનુ ફૂલ ખરેાખર મળવુ જોઈએ. એમ વિચાર કરી સુદર્શનાએ એકદમ માટા નાદથી ધાકાર કર્યાં; Page #390 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર રજા ૨૬ , અરે ! નગરવાસીલેકે! દોડ દોડશે? અમારા ઘરમાં ચેરની માફક કેઈક જારપુરૂષ પેઠે છે. એ પ્રમાણે સુદર્શનાને પાકાર સાંભળી આસપાસના સર્વે લોકે એકદમ ચકિત થઈ, અરે ! એ લુચ્ચાને પકડે; પકડે, દોડે, દોડે, તે દુષ્ટ કયાં ગયે ? ક્યાં સંતાઈ પેઠે છે? એમ બેલતા સર્વે પરિજન લોકો પણ ત્યાં આગળ એકઠા થઈ ગયા. જેમ જેમ આ વાત ફેલાતી ગઈ તેમ તેમ લોકો બહુજ એકઠા થયા. ' અરે ! આ શું છે? શા માટે આ કોલાહલ થઈ રહ્યો છે? વિગેરે શબ્દોથી જાગ્રત્ થઈ સમુદ્રદત્ત શ્રેષ્ઠી પણ કહેવા લાગ્યો. હે પ્રિયે! આ દુરંત આપત્તિમાં તું શાથી આવા પડી છે? એ બદમાશ કેણ છે? જેથી તે આવી હેરાનગતિ કરી રહ્યો છે? એમ તે સમુદ્રદત્ત બેલતે હતો તેટલામાં, એકદંમ તે શયનમાં સુતેલો પુરૂષ પણ બેઠે થયો, અને સમગ્ર લોકોને મહાન કોલાહલ સાંભળીને તે કહેવા લાગ્યા | હે માતા ! તારો પરાજય કોણે કર્યો છે? જેથી આ પ્રમાણે તું બેલે છે? ગતિ છેસ પણ છે. Page #391 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ સુરસુંદરી ચરિત્ર કેઈપણ હુમતિ એ અહીં દેખાતું નથી, જેથી તું ઉદ્વિગ્ન થઈ આવા આલાપ કરે છે? એ પ્રમાણે તેનું વચન સાંભળી સુદર્શના બેલી. તું કેણ છે? તું કે પુત્ર છે? હે પાપી! તું કોના ઘરની અંદર પેઠે છે? હે દૃષ્ટ ! મને અંબા એ પ્રમાણે કહીને તું શા માટે બેલાવે છે? તારી જે મા હોય તેને તું મા કહી બેલાવ. મુખ સંભાળીને જરા બેલ? શું જેમ તેમ બેલતાં તને લજજા આવતી નથી ? હે નિર્લજજ ! અહીંયાં મારા પુત્રની શય્યામાં તું શા માટે આવીને સુતે છે? હે હતાશ! મારો પુત્ર તે ધનપતિ છે. તેને તું કયાં મૂકી આવ્યો છે? અને તે હાલમાં કેવી સ્થિતિમાં છે? જલદી તું સત્ય વાત પ્રગટ કરી? દિવ્ય પ્રમાણે સુકી તે પુર એ પ્રમાણે સુદર્શનાનાં નિષ્ફર વચન સાંભળી પિતાના હૃદયમાં અતિ વિસ્મિત થયેલો તે પુરૂષ પોતાના શરીરને વારંવાર જેવા લાગે બહુ સમય સુધી અવલોકન કરી તે પુરૂષ ત્યાંથી આકાશમાગે ગમન કરવા માટે પોતાના હૃદયની અંદર જેટલામાં વિચાર કરે છે; તેટલામાં ઉત્તમ વિદ્યાને બુડબુડ એ પ્રમાણે મુખની અંદર અવ્યક્ત શબ્દવડે જાપ કરતે હાયને શું? તેમ Page #392 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ સુર દરી ચરિત્ર આકાશમાં ઉડશે કે તરત જ તે ફરીથી દેડકાની માફક પૃથ્વી ઉપર નીચે પડે. અને નષ્ટ થઈ છે ઉત્તમ વિદ્યા જેની એ તે વિદ્યાધરને કુમાર ક્ષણમાત્રમાં બહુ પામર અવસ્થામાં આવી પડે. ' ' ત્યારબાદ તે પુરૂષની તેવી સ્થિતિ જોઈ સુદર્શના બેલી, હે પાપિષ્ઠ ! કેમ તું બોલતો નથી ? મારા પુત્રની તે શી વ્યવસ્થા કરી છે? ખરેખર જે સત્ય વાત હોય. તે તું જલદી પ્રગટ કર? એમ સુદર્શનાએ બહુ તિરસ્કારપૂર્વક તેને કહ્યું તે પણ; તે વિદ્યાધરકુમાર નીચું મુખ કરી કંઈ પણ બે નહીં; ત્યારે ત્યાં આવેલા સર્વલેકે અનેક પ્રકારના વિતર્ક કરી કહેવા લાગ્યાઃ આ પુરૂષ દ્રવ્યના લેભથી આ શેઠના ઘરમાં ચોરી કરવા પેઠેલો છે. વળી કેટલાક લોકો કહે છે કે, જે ચાર હોય તે તે આ વસુમતિના શયન પર આવીને શા માટે સુઈ રહે? " તેથી એમ સમજાય છે કે, પરસ્ત્રીમાં લંપટ એવે આ પુરૂષ અહીં આવ્યા છે. - તેમજ અન્ય લોકો કહે છે Page #393 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર જે આ જાપુરૂષ હોય તે; હે જનની ! એ પ્રમાણે કહી સુદનાને તે શા માટે લાવે? તે પ્રમાણે બેલવાથી જરૂર એમ જણાય છે કે, કૌતુકના કાર્યમાં પ્રીતિવાળા એવા કેઈક દેવ અથવા તે દાનવે આ ધનપતિને રૂપાંતરમાં લાવી મૂકે છે. વળી કેટલાક કહે છે. એમ નહીં, પરંતુ આ દુષ્ટાત્મા પિશાચની માફક આવા પ્રકારનું રૂપાંતર ધારણ કરી આપણને છેતરવા માટે અહીં આવ્યા છે. અન્ય લકે કહેવા લાગ્યા, નહીં નહીં, આ બધી તમારી કલ્પનાઓ અસત્ય છે, પરંતુ ખરી વાત એ છે કે, વસુમતિના શીલની પરીક્ષા કરવા માટે આ કેઈ સાક્ષાત્ દેવ આવેલ છે. આ પ્રમાણે હે પ્રિયસખી ધારિણી! અનેક પ્રકારના ભિન્ન ભિન્ન વિકલ્પ કરી સર્વલેકે પોતપોતાની બુદ્ધિ પ્રમાણે પરસ્પર બેલતા હતા, તેટલામાં ત્યાં જે હકીકત બની તે તું સાંભળ. બાજુબંધ, હાર તથા કડાં વિગેરેથી વિરાજિત મનહર શરીરવાળાનું, તેમજ પિતાની સુંદર કાંતિવડે દિશાઓને ઉજવલ કરત એ એક દેવ ત્યાં એકદમ પ્રગટ થયે, અને બેલ્યો Page #394 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૬૫ સુમંગલનું વૃત્તાંત - હે ભદ્રિકજને ! આ અતિ દુષ્ટજનનું વૃત્તાંત તમે સાંભળે. એની ખરી હકીકત જાણ્યા વિના તમે અસત્ય ક૯૫નાઓ શા માટે કરો છો ? અને તેમ નકામા કાલક્ષેપ કરવાથી શું ફલ છે ? બહુ પાપકારી એ આ સુમંગલ નામે વિદ્યાધર છે. એણે બહુ ઉત્તમ પ્રકારની વિદ્યાઓ સિદ્ધ કરી હતી, તેમજ દરેક વિદ્યાધરોના નગરમાં એની બહુ જ પ્રસિદ્ધિ છે. હવે એક દિવસ યૌવનમદના આવેશથી આ વિદ્યાધર નભેગામિની વિદ્યા વડે પિતાનાં અભીષ્ટ નગરમાં ફરતે ફરતે અહીંયાં આ નગરમાં આવ્યો, કેવળ યૌવનથી જ આ વિદ્યાધર ઉન્મત્ત ન હતું, પરંતુ વિદ્યાબળ તથા સ્વામીત્વ વિગેરેના પ્રભાવથી પણ બહુ ગર્વિષ્ઠ થયેલો હત, તે પછી એના અવિનયનું શું કહેવું ? કહ્યું છે કે, અહે ! યૌવનરૂપી ચત્વરમાં ભ્રમણ કરતો પુરૂષ કયા અનર્થને સ્વાધીન નથી થતો ? ધનસંપત્તિને ગર્વ પણ તે જ અનર્થકારક કહેલ છે. પિતાના પરાક્રમ વડે જેમને સ્વામીત્વને અધિકાર મ હોય છે તે, અને વિવેકરહિતપણું પણ કેવલ અનર્થદાયક જ કહેલું છે. Page #395 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ સુરસુંદરી ચરિત્ર યૌવન, દ્રવ્ય, વૈભવ, સ્વામીત્વ અને અવિવેકપણું એ ચારેમાંથી એકેક હોય તે પણ બહુ અનર્થદાયક થાય તે, જેની અંદર આ ચારે રહેલાં હોય તેની તે વાત જ શી કરવી ? આ વિદ્યાધર તો દરેક બાબતમાં સંપૂર્ણ છે. તે પછી એની ઉદ્ધતાઈનું શું કહેવું ? એક દિવસ આ દુરાત્મા નગરના ઉપરિભાગમાં રહી નગર ચર્ચા જેતે હતે. . તેવામાં આ વસુમતી સ્નાન કરી તરત જ સ્વચ્છ વસ્ત્રાદિક પહેરી હવેલીની અગાશીમાં બેઠી હતી. તે આકાશમાં રહેલા એવા આ દુષ્ટ વિદ્યાધરની નજરે પડી, પિતાના મનમાં દીર્ઘકાલ સુધી આ વિચાર કરવા લાગ્યો. અહો ! આ સુંદરીનું અદ્ભુત રૂ૫ લાવણ્ય વિધિએ નિર્માણ કર્યું છે. એમ ધ્યાન કરતાં એનું હૃદય ક્ષણ માત્રમાં સુભિત થઈ ગયું. એ વિદ્યાધર પિતાની વિદ્યા વડે ધનપતિનું સ્વરૂપ ધારણ કરી આ ઘરની ઉપર ઉતર્યો. વસુમતી પણ આ દૈવકપટને કંઈ સમજી નહીં. જેથી એને પોતાનું પ્રાણપતિ જાણીને એની સાથે તેણીએ ભેગવિલાસ કર્યો. Page #396 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર . વિષયભાગમાં આનંદિત હદયવાળે આ દુરાત્મા વિચાર કરવા લાગ્યો. ધનપતિના સ્વરૂપમાં રહીને હું અહીં રહીશ. તેમજ એમ કરવાથી આ સર્વ લોકે મને ઓળખી શકશે. નહિ અને વળી આ મૃગાક્ષીની સાથે હંમેશાં હું બહુ આનંદથી વિષયસુખ ભોગવીશ. પરમ સૌભાગ્યના ખજાનારૂપ આ યુવતીને સમાગમ થયો છે, તે હવે મારે વિદ્યાધરીઓ અથવા અન્ય. યુવતીઓનું શું કામ છે? બસ આ સુંદરીને સંગ મને બહુ સુખદાયક છે. એમ વિચાર કરી આ દુરાત્માએ ધનપતિને અહીંથી અપહાર કર્યો અને ભરતક્ષેત્રમાં રહેલી અયોધ્યાનગરીમાં તેને મૂકી દીધું. પછી તે અહીં આવી વસુમતીની સાથે વિષયસુખમાં આસક્ત થઈને પોતાની વિદ્યા વડે ધનપતિનું સ્વરૂપ. ધારણ કરી પિતાનું સ્વરૂપ પલટાવીને હમેશાં અહીં રહે છે. ધનપતિ વણિક હવે તે ધનપતિ વણિક પણ અધ્યાનગરીમાં ગયા બાદ પામર અવસ્થામાં રહીને તે અપૂર્વ નગરીને દેખાવ જોઈ વિસ્મિત થઈ વિચાર કરવા લાગ્યો. આ ઉત્તમ વૈભવવાળી નગરી કઈ છે ? અને તે. મેખલાવતી નગરી કયાં ગઈ ? ? Page #397 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ - સુરસુંદરી ચરિત્ર આ શું કઈ દુરાત્માએ મારો અપહાર કર્યો ? અથવા મને આ સ્વપ્ન આવ્યું ? - એમ વિચાર કરતો તે નગરીના બહારના પ્રદેશમાં ફરતું હતું, તેટલામાં ત્યાં આગળ ઉત્તમ પ્રકારના સુગંધિત પુષ્પ અને ગાઢ છાયાવાળા વૃક્ષેથી સુશોભિત એવા એક મનહર ઉદ્યાનમાં શ્રી કેવલીભગવાન પધાર્યા હતા; તે તેના જેવામાં આવ્યા. વળી શ્રી કેવલીભગવાનને જન્મ શ્રી કષભદેવ ભગવાનના પવિત્ર વંશમાં થયેલ હતું. જેમની ઉજવલ કીર્તિને પ્રભાવ ત્રણે લોકમાં પસાર થયેલો છે એવા શ્રી દંડવિરત નામે તે રાજર્ષિને જઈ ધનપતિ વણિફ બહુ સંતુષ્ટ થ. ત્રણ પ્રદક્ષિણ દઈ તેમના ચરણકમલમાં પ્રણામ કરી ઉચિત સ્થાનમાં તે બેઠે. અહો ! જ્ઞાનીમહાત્માઓનું દર્શન અપૂર્વ આનંદ આપે છે. કહ્યું છે કે – જેમની ઉજવલ કીર્તિ દિગંતમાં પ્રસરી રહી છે એવા સજજન પુરુષની સંગતિ તો દૂર રહી. પરંતુ તેમની સાથે વિરોગ થયો હોય તે પણ તે વૈરભાવ અતિશય મોટી ઉન્નતિને વિસ્તાર છે. જેમકે, જેના શરીરને સર્વદા અભાવ છે અને મસ્તક માત્રથી ઓળખાતા એવા રાહુએ ત્રણે લોકમાં વિખ્યાત તેજવાળા ચંદ્ર અને સૂર્યની સાથે કદાચિત વૈરપણું ન કર્યું હોત તે તે કેને શ્રવણુગોચર થઈ શકત ? Page #398 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર અર્થાત્ મહાત્માઓની સાથે વૈરતાથી થયેલ સમાગમ પણ શ્રેષ્ઠ ગણેલો છે, તે ભાવપૂર્વક તેમના દર્શન કરવાની તે વાત જ શી કરવી ? ધનપતિ વણિક શ્રીકેવલી ભગવાનના દર્શનથી પ્રમુદિત થઈ તેમના મુખારવિંદનું ધ્યાન કરી એક દષ્ટિએ બેઠો. દંડવિરત કેવલી | બાદ શ્રી દંડવિરત કેવલી ભગવાને વૈરાગ્યજનક ધર્મદેશના પ્રારંભ કર્યો. હે ભવ્યલોકે! આ સંસાર સાગરમાં અતિ દુર્લભ એવો મનુષ્યભવ પામીને તમે શ્રીજિનેન્દ્ર ભગવાને કહેલા સમ્યકત્વ ધમમાં ઉદ્યક્ત થાઓ. જેથી આ ભવાટવીમાં વારંવાર તમારે પરિભ્રમણ કરવું પડે નહીં. હંમેશા દરેક મનુષ્યોએ ધર્મારાધન કરવું ધર્મ વિનાને માનવભવ વૃથા છે. કહ્યું છે કે,– દાંત વિનાને હાથી, શીવ્ર ગતિ વિનાને ઘેાડો, ચંદ્ર વિનાની રાત્રી, સુગંધ વિનાનાં પુષ્પ, જલ વિનાનું સરોવર, છાયા વિનાનાં વૃક્ષે, લાવણ્ય વિનાનું રૂપ, ગુણ વિનાને પુત્ર, ચારિત્રથી લટ થયેલો ચતિ અને Page #399 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ . सुरहरा चार સુરસુંદરી ચરિત્ર દેવ વિનાનું મંદિર જેમ શોભતું નથી, તેમ ધર્મવિનાને આ માનવભવ શોભતે નથી. હે સજજને ! તમે કુપથને ત્યાગ કરો અને સન્માર્ગ માં પ્રવૃત્ત થએ. આ પ્રમાણે ધર્મદેશના પ્રસંગ ચાલતું હતું, તેવામાં યોગ્ય સમય જાણુને ધનપતિએ પ્રભુને પ્રણામ કરી કહ્યું. હે ભગવન્! અહીંયાં મને કોણ લાવ્યું ? અને આ ક્ષેત્રનું નામ શું ? તેમજ આ નગરીનું નામ શું ? તે આપ કૃપા કરીને મને કહો. એ પ્રમાણે તેના પૂછવાથી શ્રીકેવલીભગવાને પ્રથમ જે વૃત્તાંત કહ્યું, તે સર્વે તે સમયે વિસ્તારપૂર્વક કહી સંભળાવ્યું. બાદ ધનપતિ વણિક પિતાનું અસમંજસ વૃત્તાંત - જાણું બહુ શોકાતુર થઈ ગયો અને ચિંતા કરવા લાગ્યા કે, મારાં માતા, પિતા, ભાર્યા અને બંધુએથી હું વિયુક્ત થયો. કુટુંબ પરિવારને હું ઉપાગી રહ્યો નહીં. હવે અહીં મારે શું કરવું? એમ ચિંતાતુર થઈ ઉદાસીની માફક બેઠેલે તેને જઈ શ્રી કેવલીભગવાન બાલ્યા. Page #400 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૭૧ ' હે ભદ્ર! આ સંસારની સ્થિતિ આવા પ્રકારની જ હોય છે, એમ સમજી તારે કંઈ પણ શોક કરવું નહીં; વળી હે સુભગ ! આ સંસારની સ્થિતિ એવી છે કે, જેની અંદર ઈષ્ટને વિયાગ અને અનિષ્ટની પ્રાપ્તિ થયા કરે છે. ' હે ભદ્ર! આ અસાર સંસારમાં નિવાસ કરતા ઘણું મૂઢ પ્રાણીઓ વિષયસુખમાં લુબ્ધ થાય છે. જેથી તેઓના સંયોગ અને વિગ અનંતવાર થયા કરે છે. વસ્તુતઃ વિચાર કરીએ તે જે કંઈ દુઃખ થાય છે તે પિતાના દુષ્કર્મને લીધે જ થાય છે. વળી બાહ્ય અર્થમાં બાકીનું સર્વ નિમિત્તમાત્ર જ ગણાય છે. માટે તે વિદ્યારે મારું કંઇપણ બગાડયું નથી અને આ દુખ પણ તેણે કર્યું નથી એમ તારે સત્યપણે સમજવું; પરંતુ જે કંઈ થયું તે મારા પિતાના કર્મથી જ થયું છે, એ પ્રમાણે પોતાના હૃદયમાં તું સમજ. વળી કેઈક મનુષ્ય કુતરાને પથરો મારે છે, તે તે અજ્ઞાની કુતરો તે પાષાણુને બચકુ ભરવા દોટ મારે છે; અને સિંહને કેઈ બાણ મારે તો તે બાણની તરફ લક્ષ્ય નહીં કરતે, બાણ ફેંકનાર પુરુષ તરફ દષ્ટિ કરે છે. માટે આપણે સુખ કે દુઃખ તરફ દષ્ટિ કરી સુખ દુઃખ માનવાનું નથી, Page #401 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ સુરસુંદરી ચરિત્ર તેના કારણભૂત કર્મ તરફ લક્ષ્ય આપની જરૂર છે. જેથી અન્ય ઉપર રાગદ્વેષ થાય નહીં અને પિતાના આત્માનું અકલ્યાણ પણ થાય નહીં. હે ભદ્ર! શ્રીજિનેદ્રભગવાનની આજ્ઞા માની તું પિતાના કર્મનો ઉછેદ કરવામાં તત્પર થા અને તેમ કરવાથી તારા કર્મને વિલય થશે એટલે આવા દુઃખનો તું ભેગી થઈશ નહીં. એ પ્રમાણે શ્રી કેવલી ભગવાનનું વચન સાંભળી તે ધનપતિ વણિક સમજી ગયો કે; આ સંસારવાસ પ્રાણુંએને દુઃખદાયક થાય છે. મનુષ્ય ભવ પામીને આત્મ સાધનમાં ઉઘુક્ત થવું એજ માનવજાતિનું મુખ્ય કર્તવ્ય છે. એમ પ્રતિબંધ પામી પોતે વિનયપૂર્વક કહેવા લાગે. હે ભગવન્! હું આપની આજ્ઞા માગું છું કે, સંસારના ભયને ઉછેદ કરનારી એવી મુનિ દિક્ષા આપ. મને આપો. ત્યારબાદ મુનિએ પણ તેને ભાવ જાણું તે જ વખતે તેને સર્વપાપરૂપ મળને દૂર કરવામાં પ્રબળ એવી. મુનિ દીક્ષા આપી. શ્રમણદીક્ષા લીધા બાદ તે ધનપતિ મુનિ સર્વ સાધુ ગુણેમાં સારી રીતે પ્રવીણ થયા અને નિરવા Page #402 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૭૩ રિત્ર પાલવા લાગ્યા. તેમજ ત્રીસ લાખપૂર્વ વર્ષ ઉગ્ર તપશ્ચર્યા કર્યા બાદ ત્રણમાસનું અનશન વ્રત ગ્રહણ કરીને તેમણે વદેહને ત્યાગ કર્યો. ચંદ્રાન દેવ. પછી તે ઈશાનદેવ લોકમાં અનેક અપ્સરાઓનેગણું વિલાસ કરે છે એવા ચંદ્રાના નામે વિમાનમાં ચંદ્રાજુન નામે દેવપણે ઉત્પન્ન થયે. ત્યારપછી અવધિ જ્ઞાનવડે તેજ હું પોતે સમગ્ર પિતાનું વૃત્તાંત જોઈને હે ભદ્રિક લોકે ! આ નગરીમાં આવ્યો છું. પોતાનું સ્વરૂપ પલટાવીને ધનપતિનું સ્વરૂપ ધારણ કરી આ દુરાત્મા વિદ્યાધર અહીં આવી વસુમતીના કંઠનું આલિંગન કરી તેની શય્યામાં નિર્ભયપણે સુતે છે તે મારા જેવામાં આવ્યો તેથી મને બહુ ક્રોધ ભરાઈ આવ્યા, જેથી મેં વિચાર કર્યો, મારી સ્ત્રી સાથે સુતેલા આ દુષ્ટને હું મારી નાખું. | મારાં માતાપિતાને તેમજ સમગ્ર નગરીના લેકેને આ દુરાત્માનું દુષ્ટ ચારિત્ર જણાવીને પછી હું તેને યથાચોગ્ય શિક્ષા કરીશ. એમ વિચાર કરી આ દુષ્ટની સર્વવિદ્યાઓને પ્રથમ મેં અપહાર કર્યો. તેથી તે પાપી પિતાના મૂળસ્વરૂપમાં આવી રહ્યો છે. અર્થાત્ તેની વિદ્યાને ચમત્કાર સર્વ નષ્ટ થયો છે. Page #403 -------------------------------------------------------------------------- ________________ છે : વારા २७४ - સુરસુંદરી ચરિત્ર પછી વસુમતી ભરનિદ્રામાં સુતી હતી, તેને નિદ્રામાંથી મેં જાગ્રત કરી. તેથી તેણીએ જાણ્યું કે, અરે ! આ મારી સાથે કે સુ છે? આ મારો પ્રાણપતિ નથી. આ તે કોઈ અન્ય પુરૂષ છે. " એમ નિશ્ચય કરી તે પોતાની સાસુ પાસે ગઈ અને આ સર્વ વાર્તા તેની આગળ તેણીએ નિવેદન કરી. - ત્યારબાદ સુદર્શનાએ આ દુષ્ટને જોઈ બહુ કલાહલ કર્યો એટલે આ દુરાત્મા પણ જાગી ઉઠય. તેણે સુદનાને “જનની” એ પ્રમાણે કહીને બાલાવી. પછી તે સુદર્શનનું નિષ્ફર વચન સાંભળીને તે દુરાત્માએ પોતાના સ્વરૂપ સામું જોયું તે, પૂર્વસ્વરૂપને પ્રાપ્ત થયેલા પોતાના સ્વરૂપને જોઈ આ વિદ્યાધર પોતાના હૃદયમાં બહુ આશ્ચર્ય પામે. આજે મારી વિદ્યાને પ્રભાવ કેણે હરણ કર્યો! જેથી આ પ્રકારની દુર્દશામાં હું આવી પડશે? એમ વિચાર કરી અહીંથી ઉપડી જવાની એણે તૈયારી કરી અને તરત જ ઉત્તમ એવી નભોગામિની નામે પિતાની વિદ્યાનું એણે સ્મરણ કર્યું. પરંતુ એની સર્વવિદ્યાઓને પ્રથમથી જ મેં અપહાર કર્યો હતો, તેથી આ અહીંથી ઉડી શક્યા નહીં. Page #404 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૭૫ ત્યારે એણે જાણ્યું મારી ઉપર કેઈક કુપિત થયો છે, અને જરૂર મારી વિદ્યાઓને તેણે જ અપહાર કર્યો છે. તેથી જ હું મૂળસ્વરૂપમાં આવી ગયો છું. આકાશમાગે ચાલવાને હવે મારી શક્તિ બંધ પડી છે. એમ વિચાર કરતે આ વિદ્યાધર રંક અવસ્થાને પ્રાપ્ત થયે છે અને મનમુખે બેસી રહ્યો છે. સમુદ્રદત્ત શ્રેષ્ઠી. એ પ્રમાણે હે પ્રિયસખી ધારિણી ! તે દેવનું વચન સાંભળી સમુદ્રદત્ત શ્રેષ્ઠી અને તેની સ્ત્રી સુદર્શન એ બનેનાં હૃદય પુત્રના વિયોગ દુઃખથી ભરાઈ આવ્યાં, અને તે બંને જણ તે દેવને આલિંગન કરી લાંબા સ્વરે રૂદન કરવા લાગ્યાં. તેમજ પુત્રના દુઃખથી બહુ જ દીન મુખે વિલાપ કરવા લાગ્યાં. તેવા દયાજનક અને સ્નેહ ભરેલા તેમના વિલાપ સાંભળીને ત્યાં આગળ આવેલા અન્ય સર્વે નાગરિક લોકે પણ બહુ રૂદન કરવા લાગ્યા તેવી રીતે તેઓએ પુત્ર વિયોગના લીધે કલ્પાંત કરી મૂકે કે, પક્ષી સરખાએ પણ મૌનમુદ્રાએ સ્થિર થઈ ગયાં. તેમજ ત્યાં રહેલા સર્વ લોકેના રૂદનને શબ્દ સાંભળી નગરના અન્ય સર્વ લેકે પણ બાલ અને વૃદ્ધ સહિત સમુદ્રદત્ત શ્રેણીને ઘેર આવ્યા. ! Page #405 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ want સુરસુંદરી ચરિત્ર અને પરસ્પર તેઓ વાર્તાલાપ કરવા લાગ્યા, આ દુરાત્માએ બહુ સાહસ કર્યું. એ પ્રમાણે તે દુષ્ટનું સર્વવૃત્તાંત સાંભળીને નગરની નારીઓ સુમંગલને બહુજ તિરસ્કારપૂર્વક કહેવા લાગી, આ પાપીના મસ્તક પર અકસ્માત વિદ્યુતપાત થ જોઈએ, અથવા, આ પાપીષ્ઠ સુતને સુતે મરી જ જોઈએ, કારણકે; જે આ પાપીએ નિર્દોષ છતાં પણ ધનપતિને અપહાર કરી બહુજ અકૃત્ય કરેલું છે. હા ! દુષ્ટ! સુંદર રૂપવાળી વિદ્યાધરીએ શું તને ન મળી? જેથી ધર્મશીલ એવી આ વસુમતીના શીલવ્રતનું તે ખંડન કર્યું? માટે હે પાપિષ્ઠ! અનાર્યકાર્યમાં રક્ત થયેલા એવા છે નિર્લજજ ! તું હવે પોતાના દુકૃત્યને લાયક ઉભયલોકમાં બહુ દુઃખદાયક એવા કડવા ફલને ભોગવ? વળી આ દુષ્ટનું નામ સુમંગલ રાખેલું છે, પરંતુ એનું ચરિત્ર તે બહુ જ દુષ્ટ છે, માટે એનું નામ અમંગલ ઉચિત છે. કારણ કે અમંગલ સિવાય આવું અકૃત્ય કેઈ કરી શકે નહીં. એ પ્રમાણે કર્ણ કટુ એવાં અસભ્ય વચને વડે તે લતાએ તેનો બહુ પ્રકારે તિરસ્કાર કર્યો. તે બીચારો મુડદાલ બની મૌન સુખે નીચું જોઈ બેસી રહ્યો. Page #406 -------------------------------------------------------------------------- ________________ २७७ સુરસુંદરી ચરિત્ર ત્યારપછી તે દેવે ત્યાં રૂદન કરતાં એવાં પિતાનાં માતાપિતાને બહુ ઉપદેશ આપીને શાંત કર્યા, એટલે તેઓ રૂદન કરતાં બંધ રહ્યાં અને કંઈક શાંત થયાં. સુધર્મસૂરીશ્વર ત્યારબાદ સ્થલ અશ્રુધારાને વહન કરતી વસુમતી અનન્ય શેકને સ્વાધીન થઈ પડી. લોકેએ બહુ સમજાવી છતાં કોઈપણ રીતે તે શાંત થઈ નહીં. ત્યારે તે દેવે કહ્યું; હે ભદ્રે ! વસુમતિ! હવે બહુ શોક કરવાથી આત્મકલ્યાણ થાય તેમ તારે માનવું નહીં. કારણકે, આર્તધ્યાન કરવાથી ઉલટું આત્માનું અહિત થાય છે. એમ સમજી હવે તું વિલાપ કરવા છેડી દે! અને હવે તારા હૃદયની શી ઉત્કંઠા છે? તે તું જલદી જણાવ. તે સાંભળી લજજાને લીધે નીચું છે મુખ જેનું એવી તે વસુમતી બેલી, આ છે સ્વામિન! આપ જે પ્રમાણે આજ્ઞા કરો તે પ્રમાણે વર્તવાને હું તૈયાર છું. હે પ્રાણનાથ ! આપની આજ્ઞા એજ મારી ઈચ્છા છે. કહ્યું છે કે આ દુનિયામાં ધર્મચારિણી સ્ત્રીઓને પિતાને પતિ એ જ ઉત્તમોત્તમ દેવ છે, તેમજ તેની આજ્ઞામાં રહીને સતી સ્ત્રીઓ હંમેશાં ધર્મપ્રવૃત્તિઓને પ્રેમથી સવીકારે છે. Page #407 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સુરસુ દરી ચરિત્ર અને તેઓ નિરતર પેાતાના પતિની સેવામાં જ તત્પર રહે છે; એ પ્રમાણે નિર'તર વર્તવાથી સતીયાનુ શીલવ્રત અખડિત રહે છે અને છેવટે શિવસુખ પણ તેને પ્રાપ્ત થાય છે. માટે હું સ્વામિન્ ! જેથી મારૂ' કલ્યાણ થાય તેવા હિતમા આપ મને મતાવા. ત્યારપછી તે દેવે કહ્યુ' હું સુદરી ! જો તારી એવી ઈચ્છા હોય તા તું સમગ્ર પાપને શુદ્ધ કરનારી એવી મુનિ દીક્ષાને ગ્રહણ કર ! અનેક રૂપી મેાટા કદને ઉચ્છેદ કરવામાં કાઢાળા સમાન, શ્રીજિનેન્દ્રભગવાને કહેલા શુદ્ધધર્મનુ પાલન કર ! હું સુ'દરી ! જો કે, તે અજાણતાં શીલખંડનનું પાપ આચરેલુ` છે, તેમ છતાં પણ આ તારા પાપરૂપી રાગને નિમૂલ કરવામાં દીક્ષા એ પરમ ઔષધરૂપ થાઓ. આ પ્રમાણે સાંભળીને વસુમતીએ પણ દેવવચનને માન્ય કર્યું.... પછી પેાતાના અધ્વર્ગની આજ્ઞા માગી એટલે તેઓએ પણ સમતિ આપી. તેજ નગરીમાં સુધમ સૂરીશ્વરની ચ`દ્રયશા નામે મહત્તરિકા એટલે મુખ્ય શિષ્યા હતી; જેના ચરણકમલની સેવામાં અનેક સાધ્વીઓના સમુદાય રહેતા હતા, તે ગુરૂણીની પાસે તે દેવ પાતે જ માટી વિભૂતિ સાથે વસુ મતીને લઈ ગયા. Page #408 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૭૯ તે ચંદ્રયશા સાથ્વીની પાસે આગમત વિધિ પ્રમાણે તેણીએ દીક્ષા લીધી. તે દેવ સુમંગલ વિદ્યાધરની ઉપર બહુ કે પાયમાન થયા હતા, પરંતુ તેના મુખની દીનતા જોઈને તેના હૃદયમાં દયા આવી, તેથી તે બીચારાને તેણે માર્યો નહીં, પરંતુ માનુપત્તર પર્વતથી પણ આગળ ઉપર ઘણે દૂર લઈ જઈને તેને ત્યાં છેડી મૂકો. ત્યારબાદ તે ચંદ્રાન દેવ પણ ઝડપથી પિતાના વિમાનમાં ચાલ્યા ગયા. વસુમતી સાથ્વી - દીક્ષા ગ્રહણ કર્યા બાદ વસુમતી સાધ્વી પણ સમિતિ અને ગુપ્તિ પાલવામાં નિરંતર સમ્યક્ પ્રકારે ઉપયોગ રાખવા લાગી. સ્વાધ્યાય ધ્યાનમાં હંમેશાં તત્પર અને વિનય કરવામાં બહુજ ઉઘુક્ત થઈ. અનુક્રમે બહુ પૂર્વ લાખ વર્ષ સુધી શ્રમણ દીક્ષા પાળીને અંતે વિધિપૂર્વક સંખના વડે પિતાના દેહને તેણે ક્ષીણ કર્યો, પરંતુ અનુરાગના વશથી પોતાના હૃદયમાં તે દેવનું ધ્યાન કરતી એવી તે વસુમતી સાધ્વીએ અનશનવ્રત ગ્રહણ કરીને પોતાના શરીરને ત્યાગ કર્યો, Page #409 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ સુરસુંદરી ચરિત્ર અને તેવા પ્રકારના યાનબળથી તે ખીજા ઈશાનકલ્પમાં ચદ્રાર્જુન નામે દિવ્ય વિમાનમાં ચદ્રાર્જુન દેવની ચંદ્રપ્રભા નામે મુખ્ય દેવીપણે ઉત્પન્ન થઈ. ચંદ્રપ્રભા ચદ્રપ્રભા દેવી પૂર્વ જન્મના સ્નેહથી પ્રાપ્ત થયેલા ચ'દ્રા ન દેવની સાથે ગાઢ અનુરાગિણી થઈને અનેક પ્રકારનાં દેવલાકનાં સુખ ભાગવવા લાગી. એમ અધિકાધિક તે દેવની સાથે દિવ્ય સુખવિલાસ કરતાં ચંદ્રપ્રભા દેવીના બહુ સમય વ્યતીત થયા. ત્યારબાદ કાઇ એક દ્વિવસ ચદ્રપ્રભા દેવી પેાતાના સ્વામીનું શરીર કાંતિહીન જોઈ ને બહુ ભયભીત થઈ ગઈ, અને તે દેવને કહેવા લાગી, હે સ્વામિન્ ! મહાન્ દુઃખથી પીડાયેલાની માફક તમે આટલા બધા શંકિતમનવાળા કુમ દેખાઓ છે ? હે પ્રિયતમ ! હાલમાં તમારૂ' શરીર રૂધિર રહિત *ગાલની માફક દુર્દશાને શાથી પામ્યું છે ? તમારા મસ્તકમાં ગુંથેલા સુગધિત પુષ્પા અકસ્માત્ કૈમ સૂકાવા લાગ્યાં છે? હે નાથ ! આપના શરીરે ધારણ કરેલાં નિર્મળ વસ્ત્રો હાલમાં શ્યામ વર્ણવાળાં કેમ દેખાય છે ? આપની દૃષ્ટિ સ્થિર રહેતી નથી તેનુ શું કારણ ? Page #410 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૮૧ હાલમાં ભોગવિલાસ પર આપની અરૂચી કેમ દેખાય છે? તમે વારંવાર પિતાના અંગને આટલું બધું શા માટે મરડે છે ? હે સ્વામિન્ ! આપનું સત્ય સ્વરૂપ મને કહો. ચંદ્રાજુનદેવનું ચ્યવન પિતાની સ્ત્રીએ પૂછેલા પ્રશ્નો ધ્યાનમાં લઈ ચંદ્રા જુન દેવ બેલ્યા. હે સુંદરી ! જે તું પૂછે છે, તે શું તું નથી જાણતી? જેથી આ પ્રમાણે તું મને પૂછે છે? હે સુતનુ! દેવે જ્યારે પિતાના વિમાનમાંથી આવે છે, ત્યારે આગળથી આવાં ચિન્હ પ્રગટ થાય છે. માટે મારે પણું વન (મરણ) નો સમય હવે નજીકમાં આવ્યું છે. - એ પ્રમાણે બહુ પ્રિય એવા પિતાના સ્વામીનું વચન સાંભળીને ચંદ્રપ્રભા દેવી અસહા એવા મહાશોકમાં આવી પડી અને તે નરક સમાન દુઃખને અનુભવવા લાગી. ત્યારબાદ અન્ય કોઈ પણ દિવસે ચંદ્રાજુન દેવ પિતાનું આયુષ પૂર્ણ કરી તે દેવીના જોત જોતામાં પ્રચંડ પવનથી હણાયેલા દીવાની માફક અષ્ટ થઈ ગયે. પછી ચંદ્રપ્રભા દેવી પોતાના સ્વામીનું ચ્યવન જોઈને અત્યંત દુઃખના આઘાતથી મૂછિત થઈ ગઈ. Page #411 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ સુરસુંદરી ચરિત્ર કેટલોક સમય વ્યતીત થતાં મૂચ્છ ઉતરી ગઈ એટલે તે દેવી કરૂણ સ્વરે વિલાપ કરવા લાગી. ચંદ્રપ્રભાને વિલાપ હા! નાથ હા ! પ્રાણવલ્લભ ! મને એકલી મૂકીને આપ કયાં ગયા? હે દેવ ! હે પ્રિયપતિ! તમારા વિના હવે હું કોના શરણે જવું? હે નાથ ! મારા વિના આપ ક્ષણમાત્ર અથવા લેશમાત્ર પણ રહી શકતા ન હતા, છતાં નેત્રને આનંદ આપનાર એવા હે સ્વામિન્ ! મને અહીં મૂકીને આપ ક્યાં ચાલ્યા ગયા ? હે દેવ ! તમે જ મારું શરણ છો. તમે જ સ્વામી અને તમે જ મારું જીવિત છે. હે સ્વામિન! તમને છોડીને “આપ કહે ” હાલમાં હું કયાં જાઉં? હા પ્રિયવલલભ! મને અનાથને એકલી અહીં રખડતી મૂકીને તમે કયાં ગયા ? હે સ્વામિન ! આપે જ્યારે મને ત્યજી દીધી તે પછી હાલમાં અન્ય મા કેણ શરણ? હે નાથ ! હજારો દેથી સુશોભિત અને મને હર ! . એ આ દેવલોક તેને તેજ છે; પરંતુ તમારા વિના આ સર્વ મને હાલમાં નરક સમાન ભાસે છે. Page #412 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ સુરસુંદરી ચરિત્ર હે નાથ! સુવર્ણ અને મણિરત્નથી વ્યાપ્ત એવું આ વિમાન પણ તેનું તેજ છે, પરંતુ આપના અભાવને લીધે ઘડીયાળના ઘરની માફક શૂન્ય લાગે છે. હે નાથ ! પ્રિય વચન બોલીને આનંદ આપતે. અને વિનય કરવામાં બહુ જ દક્ષ એ આ ભૂલ્યવર્ગ પણ આપના વિરહને લીધે મને પરમાધામી દેવ સમાન અપ્રિય લાગે છે. હે પ્રાણવલ્લભ! પુનાગ, નાગકેસર, ચંપક, નમે. અને મંદાર વિગેરે દિવ્ય વૃક્ષેથી વિભૂષિત અને રમણીય એવા આ ઉધાન પણ આપના સમાગમ ના બદ. ધારાઓના વનની માફક અસહ્ય લાગે છે. સ્વચ્છ જલથી ભરેલી મને હર અને ઉત્તમ એવી . સ્નાન કરવાની આ વાવડીઓ પણ આપના વિરહ વડે વૈતરણી નદી સમાન ભાસે છે. જે સ્ત્રીઓ મરેલા પતિની પાછળ પિતાના દેહને ત્યાગ કરે છે, તે ભૂલોકવાસી નારીઓને ધન્યવાદ ઘટે છે. આ દેવ ભવને વિષે તે પણ મારાથી થઈ શકે તેમ નથી. હવે હું શું કરું? એ પ્રમાણે બહુ વિલાપ કરતી તે દેવી પોતાના હાથ વડે છાતી કુટવા લાગી અને કરૂણ શબ્દ વડે રૂદન. કરતી આકંદ કરવા લાગી. ક્ષણમાત્રમાં અસહ્ય દુખને આધીન થઈ પડી અને. તરત જ મૂર્શિત થઈ નિરાધાર પૃથ્વી પર પડી ગઈ Page #413 -------------------------------------------------------------------------- ________________ - ૨૮૪ સુરસુંદરી ચરિત્ર ' ફરીથી શુદ્ધિમાં આવી અને વિલાપ કરવા લાગી. હે નાથ ! વિલાપ કરતી આ દીન વનિતાને આપ કેમ દષ્ટિગોચર કરતા નથી? મને પ્રત્યુત્તર તમે કેમ આપતા નથી? હે સ્વામિન્ ! શું ! તમે મારાથી રીસાયા છે ? શું? મેં તમારે કંઈ અપરાધ કર્યો છે? હે સ્વામિન્ ! સંભોગના આ સમયે હું જ્યારે કલહ કરતી હતી, ત્યારે આપ મને હજારો પ્રિય વચન બિલીને મનાવતા હતા. એમ છતાં હાલમાં વિલાપ કરતી અનાથ એવી આ પ્રિયાને તમે અકસ્માત કેમ ત્યજી - દીધી છે ? | કઈ પણ મારો અવિનય થયે હેય તે પણ આપને આ અબળા ઉપર ક્રોધ કર લાયક નથી; અથવા ક્રોધ કરવો એ ઉત્તમ પુરૂષેનું લક્ષણ નથી. કારણ કે, ક્રોધને માટે શત્રુ કહ્યો છે. - ક્રોધ રૂપી વિરીનું એટલું બધું બળ છે કે, જેના સ્મરણમાત્રથી બુદ્ધિમાન પુરૂષો પણ તેને આધીન થઈ અતિશય કલેશના પાત્ર થઈ પડે છે. ; તેને મહિમા એટલો પ્રબળ છે કે, જેના પ્રભાવથી . ક્ષમાધારી પુરૂષ તે કેવા ક્રોધીનું મુખ પણ જોતા નથી. એટલું જ નહીં પરંતુ તેવા ક્રોધી પુરૂષની નિંદાના અંકુરાઓ દરેક ઠેકાણે પ્રસરી જાય છે અને તે ક્રોધી Page #414 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૮૫ પુરૂષા આલાકમાં અપાર દુઃખ ભાગવીને પરલેાકમાં પણ બહુ દુ:ખી થાય છે. હે સ્વામિન્! આપને આવા અનાય ક્રોધને વશ થવુ' ઘટતુ નથી. આપની મધુરવાણી સ`ભળાવીને મને કૃતાર્થ કરા.. હે નાથ ! શુ` આપ નથી જાણતા કે; આપના પ્રેમમાં મુગ્ધ બનેલી એવી આ સ્ત્રીની તમારા વિના શી ગતિ થશે! જેથી એકદમ મને મૂકીને આપ અદૃશ્ય થઈ ગયા એ પ્રમાણે પેાતાના પતિના વિરહ વડે અનેક પ્રકારના વિલાપ કરતી તે ચ`દ્રપ્રભાદેવી મૂળમાંથી ઉખા ડેલી કમલની વેલીની માફક કરમાયેલા મુખવાળી થઈ ગઈ...... સ્વયં પ્રભા સખી બહુ શાકમાં ગરક થયેલી અને અતિશય દુઃખથી હણાયેલી તે દેવીને જોઈ તેણીની પ્રિયસખી સ્વય‘પ્રભા પેાતાના અનન્ય સ્નેહની ખાતર કહેવા લાગી. હે પ્રિયસખી! શ્રી જિનેન્દ્રભગવાનના સિદ્ધાન્ત પણ તમે જાણા છે. તેમજ આ સૌંસારનું સ્વરૂપ પણ તમે સાંભળેલું છે. છતાં પણ તમે સાધારણ સ્ત્રીની માફક આવા અઘટિત વિલાપ કરેા છે. તે શું ઉચિત ગણાય ખરું ?” હું પ્રિયસખી ! આપણે બહુ વિલાપ કરીએ તેથી પણ આપણુ કઈ વળે તેમ નથી. માટે બકરીની ડોકમાં લબઢતા સ્તનની જેમ વૃથા સ્ટેન કરવાથી શુ' વળવાનું છે ? Page #415 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ સુરસુંદરી ચરિત્ર ' હે પ્રિયસખી! જે કે; તું સેંકડે હજારવાર વિલાપ કરે, શરીરને કુટે ભાગે અને બહુ ભારે શેક કરે તે પણ કાલરૂપી યમરાજાએ ગ્રહણ કરેલ તારે સ્વામી હવે અહીં પાછો આવવાને નથી. આ પ્રમાણે નિશ્ચય જાણીને તું હવે પતિ સંબંધી નેહપાશને શિથિલ કર તેમજ બહુ શોકને છેડી દે. આવા પ્રકારના અનેક દુઃખને શમાવનાર એવા શ્રી જૈિનધર્મને વિષે તું નિરંતર ઉદ્યમ કર. તપ અને સંયમરૂપ તે શ્રી જિનેન્દ્રને ધર્મ નું દેવભવમાં રહેલી છે માટે હાલ તારાથી થઈ શકે તેમ નથી. માટે હે સુંદરી! સમ્યકત્વ ધમની શુદ્ધિ માટે હાલમાં તું ઉદ્યમ કર. હે દેવી! તું હવે વિદેહ ક્ષેત્રમાં જા અને ત્યાં ત્રણલોકના એક બંધુ સમાન એવા શ્રી જિનેન્દ્ર ભગવાનની વંદનાદિક ભક્તિ કર, તેમજ શ્રી કેવલીભગવાનને તથા સંયમ પાળવામાં ઉઘુક્ત અને ધીર એવા મુનિઓને પ્રણામ કર. શાશ્વત જિનાલયમાં રહેલી શ્રી જિનેન્દ્ર ભગવાનની પ્રતિમાઓને તેમજ સુમેરુ દ્વીપ અને અન્ય પર્વતેમાં રહેલી શ્રી જિનપ્રતિમાને પરમ ભક્તિપૂર્વક તું તે તે સ્થાને જઈને પ્રણામ કર. આ પ્રમાણે ભક્તિ કરવાથી તું શુદ્ધ સમ્યત્વ મને પામીશ અને તે સમ્યકત્વના પ્રભાવથી તું મનુષ્ય Page #416 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર - ૨૮૭ ભવ પામીને શ્રી જિનેન્દ્ર ભગવાનની દીક્ષા ગ્રહણ કર્યા બાદ કર્મને સર્વથા ક્ષય કરી મોક્ષ સુખને પામીશ. હે પ્રિયસખી! દેવભવમાં શાશ્વત સુખ મેળવી શકાતું નથી. કારણ કે તેવા પ્રકારની ધર્મ સામગ્રી દેવોને પ્રાપ્ત થતી નથી, માટે મોક્ષ સુખની પ્રાપ્તિ તે મનુષ્ય ભવમાં જ થઈ શકે છે. કારણ કે તેવી ધર્મ સામગ્રી મનુષ્યભવમાં જ હોઈ શકે છે. કહ્યું છે કે – દેવોની સમૃદ્ધિઓ બહુ અદ્દભુત હોય છે, તેમજ તેઓ દિવ્ય વિમાનમાં બેસી સ્વેચ્છા પ્રમાણે દ્વિપાંતરમાં પર્યટન કરે છે. પરંતુ તેઓ વિષય સેવનમાં બહુ જ આસક્ત હોય છે, નારકીના છે અનેક પ્રકારનાં દુખેથી પીડાયેલા હોય છે, જેથી તેઓને ધર્મશ્રવણ સ્વપ્નમાં પણ દુર્લભ હોય છે. તિર્યંચે પણ વિવેકશૂન્ય હોય છે. માત્ર માનવભવમાં જ ધર્મ સામગ્રી પ્રાપ્ત થાય છે. હે દેવી! હાલમાં તમે પૂર્વોક્ત પ્રમાણે ધર્મને ઉદ્યોગ કરો. મનુષ્યભવ પામીને અનુકમે સિદ્ધ સ્થાનમાં ગયા બાદ આવાં દુઃખોને અનુભવ તમને બીલકુલ થશે નહીં અને સદાકાલ જન્મ, જરા, મરણ અને શેક વડે રહિત તું થઈશ. Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સુરશી પરિત્ર ચંદ્રપ્રભાદેવી એ પ્રમાણે સ્વયં પ્રભાનું વચન સાંભળી ચંદ્રપ્રભા દેવીએ તે જ વખતે પોતાના પતિને શોક દૂર કર્યો. પિતાની સખી સ્વયંપ્રભાને સાથે લઈ તે દેવી આ ભૂલોકમાં આવી બહુ ભાવપૂર્વક શ્રી જિનબિંબને વાંદને પછી નંદીશ્વર દ્વીપમાં તે ગઈ. ત્યાંથી આ ભરત ક્ષેત્રમાં તે આવી, ત્યાં રાજગૃહ નગરીની બહાર ઉદ્યાનમાં સેંકડે મુનિવરો જેમના ચરણકમલની સેવા કરે છે, તેમજ સુર, અસુર અને મનુષ્ય જેમની સેવામાં હાજર રહ્યા છે અને શુદ્ધધર્મની પ્રરૂપણ કરતા એવા શ્રી શુભંકર નામે કેવલી ભગવાન તેણીના જેવામાં આવ્યા. બાદ તે દેવી પિતાની સખી સહિત આકાશમાગે પ્રયાણને બંધ કરી નીચે ઉતરી, ત્યારબાદ તે દેવી ભવ્યા પ્રાણીઓને સુખકારી ઉપદેશ આપતા એવા તે શ્રી શુભંકર કેવલી ભગવાનને વંદન કરીને બાકીના સમગ્ર મુનિસંઘને પણ વાંદીને સ્વયંપ્રભા સહિત તે ચંદ્રપ્રભા ઉચિત સ્થાનમાં વિનયપૂર્વક બેઠી, શુભંકર કેવલી : હવે તે શ્રીકેવલીભગવાને દેવ, અસુર અને મનુખ્યાદિક પ્રાણીઓથી યુક્ત તે સભામાં મધુર અને ગંભીર વાણી વડે ધર્મદેશના પ્રારંભ કર્યો. Page #418 -------------------------------------------------------------------------- ________________ સુરસુરી ચરિત્ર હે ભવ્યાત્માઓ! આ સંસારમાં મનુષ્યભવ મળ બહુ દુર્લભ છે. તેમાં પણ સસ્કુલની પ્રાપ્તિ અતિ દુર્લભ કહેલી છે, કદાચિત્ ઉત્તમ કુલ પણ મળી શકે છે, પરંતુ શ્રી જિદ્ર કથિત ધર્મ મળ ઘણે જ દુર્લભ છે. માટે હે ભવ્ય પ્રાણીઓ ! અત્યંત દુર્લભ એ શ્રી જનધર્મ પ્રાપ્ત થયે છતે હંમેશાં અન્ય વાસનાઓને ત્યાગ કરી શુદ્ધ ધર્મમાં જ તમે ઉઘુક્ત થાઓ, પ્રમાદને સર્વથા ત્યાગ કરો, પ્રમાદને વશ થએલા પ્રાણુઓ બહુ અનર્થના પાત્ર થાય છે. ઉભયલોકમાં દુઃખદાયક પ્રમાદને જ કહે છે કહ્યું છે કે – આ જગતની અંદર દરેક પ્રાણીઓ વૈભવની ઇચ્છાવાળા હોય છે, છતાં તેઓ જે સંપત્તિઓથી વિમુખ રહે છે, તેનું કારણ માત્ર પ્રમાદ છે. તે દુષ્ટ પ્રમાદને લીધે જ પ્રાણુઓ આપત્તિઓથી મુક્ત થતા નથી. અર્થાત્ આધિ (માનસિક) અને વ્યાધિ (શારીરિક) પડાઓને ભેગવ્યા કરે છે. તેમજ ઉત્તમ પ્રકારના સમગ્ર ગુણેના ભક્તા પણ તેઓ થઈ શક્તા નથી. Page #419 -------------------------------------------------------------------------- ________________ *૨૯૦ ' સુરસુંદરી ચરિત્ર ; વળી તેજ કારણને લીધે સ્વર્ગસુખ પણ તેઓ મેળવી શકતા નથી. અને સમસ્ત સુખના આવાસભૂત એવું મેક્ષ સુખ પણ તેઓને બહુ દુર્લભ થાય છે. વળી આ પ્રમાદની પટુતા સર્વ શુભકાર્યોના વિનાશમાં જ રહેલી છે. તે માટે હે ભવ્યાત્માઓ ! આ પ્રમાદ શત્રુને કઈ પણ સમયે તમે આશ્રય આપશે નહી. વળી હે ભવ્યજનો ! હાથમાં રહેલા જળની માફક આ આયુષ્ય દરેક ક્ષણે ક્ષીણ થાય છે. માટે શ્રી જિનેન્દ્ર ભગવાને કહેલા ધર્મનું આરાધન કરો. કઈ પણ સમયે તમે પ્રમાદ કરશે નહીં. | દર્ભ અને સેયના અગ્રભાગમાં રહેલા જલબિંદુની માફક પ્રાણુઓનું જીવિતવ્ય ચંચળ હોવાથી ભાવપૂર્વક સારભૂત એવા શુદ્ધ ધર્મમાં ઉઘુક્ત થવું કારણ કે, તે કર્મગતિ બહુ જ વિષમ કહેલી છે. કર્મની ગતિ બહુ ગહન છે, માટે તે કર્મને નિમૂલ કરવામાં આળસ રાખવી નહીં. હે ભવ્યાત્માઓ ! આ સંસારમાં સર્વ દુખે પ્રમાદથી ઉત્પન્ન થાય છે. માટે ચારે ગતિને વિષે દરેક પ્રાણીઓએ અવશ્ય પ્રમાદને ત્યાગ કરવો જોઈએ. Page #420 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૯૧ વળી આ સંસારમાં જન્મ, જરા, રોગ, મરણ અને સેંકડો દુકાને હેતુ આ પ્રમાદ છે અને તેના વશ થયેલા પ્રાણીઓ ઘર એવા ભવસાગરમાં ભમ્યા કરે છે. માટે હે મુમુક્ષુપુરુષો ચેતે ! ચેતે !! ચેતે !!! આ પ્રમાદરૂપી પિશાચને ત્યાગ કરે અને સંસાર સમુદ્રમાં નાવ સમાન શ્રી જનધર્મને વિષ સ્થિર મન કરીને ઉત્તમ પ્રકારે તમે ઉઘુક્ત થાઓ. | હે મહાનુભાવે ! ખરેખર આ સંસારમાં બંધુસમાન સમ્યફવ ધર્મ ગણાય છે. અન્ય બંધુઓ તે સ્વાર્થને સંબંધ ધરાવે છે, માત્ર ધર્મ એક જ પ્રાણીઓને સદાને માટે સુખદાયક કહ્યો છે. કહ્યું છે કે જ્યાં સુધી મનુષ્ય કાર્યદક્ષ હોય છે, ત્યાં સુધી દ્રવ્યાદિક સર્વ પદાર્થો પિતાને ઉપગ થઈ પડે છે. જ્યારે આ જીવ દેહનગરને ત્યાગ કરી લેકાંતરમાં પ્રયાણ કરે છે, ત્યારે દ્રવ્યસંપત્તિઓ પૃથ્વીમાં દાટેલી હોય તે તેઓ ત્યાં ને ત્યાં જ રહે છે. હાથી, ઘોડા અને બળદ વિગેરે પશુઓ પોતપોતાના સ્થાનમાં બાંધ્યા રહે છે. પિતાની પ્રાણપ્રિયા ભાર્યા બહુ શેકાકુલ થઈ હાયમીટ કરતી ઘરના દ્વાર સુધી અનુગમન કરે છે. Page #421 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર અન્ય સંબંધીઓ અશ્રુપાત કરતા સ્મશાન ભૂમિ સુધી જઈને અટકી પડે છે અને પેાતાના દેહ પણ છેવટે ચિંતામાં આરૂઢ થઈ ભસ્મીભૂત થઈને છુટા પડે છે. ૨૯૨ પર’તુ એક ધમ બધુ લેાકાંતરમાં સહાયને માટે જીવની પાછળ ચાલ્યા જાય છે. જગતમાં સારભૂત એવા આ ધર્મની જ આરાધના કરવી. જેથી હું ભવ્યાત્માએ ! સર્વ પાપને દૂર કરી તમે માક્ષ સુખને પ્રાપ્ત કરેા. એ પ્રમાણે શ્રી કેવલી ભગવાન ઉપદેશ આપતા હતા, તેવામાં પેાતાને પૂછવાના અવસર જાણી ચંદ્રપ્રભા દેવી ખેાલી. ચદ્રપ્રભાના પ્રશ્ન હે ભગવન ! મારા પ્રિયપતિ ચંદ્રાર્જુન દેવ અહીથી ચવીને કર્યાં ઉત્પન્ન થયા છે ? મારુ' આયુષ હવે કેટલું ખાકી રહ્યું છે ? અહીથી ચ્યવ્યા બાદ મારા જન્મ કાં થશે? અને તે મારા પતિનું મને દર્શન થશે કે નહી ? આ પ્રમાણે બહુ માનપૂર્વક તે શ્રીદેવીના પૂછવાથી ભગવાન શ્રી શુભકર કેવલી કહેવા લાગ્યા; Page #422 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૯૩ હે ભદ્ર! તે તારો પતિ ચંદ્રાન અહીંજ ભરતક્ષેત્રમાં રહેલા મને હર એવાવેતાપર્વતની ઉત્તરશ્રેણીમાં ચમચંચા નામે નગરી છે. તેમાં ભાનુગતિ નામે વિદ્યાધર રહે છે, તેની પ્રાણ પ્રિયા ભાર્યાની કુક્ષિએ તે પુત્રપણે ઉત્પન્ન થયે છે. વળી હે ભદ્ર! જન્મથી આરંભીને તારું સર્વ આયુષ આઠ પલ્યોપનું છે. તેમાંથી શેષ આયુષ હાલમાં એક લાખ વર્ષનું બાકી રહ્યું છે. તે લાખ વર્ષ પૂર્ણ થયા બાદ તું પણ અહીંથી ચ્યવીને તેજ ઉત્તરશ્રેણીમાં સુરનંદન નામે નગરમાં અશનિવેગ નામે વિદ્યાધરને ત્યાં પુત્રી પણે ઉત્પન થઈશ. વળી હે ભ! રૂપસૌંદર્યમાં બહુ ઉત્કૃષ્ટ એવી પ્રિયંગુ મંજરી નામે તું પ્રસિદ્ધ થઈશ અને ત્યાં જ તારા પૂર્વ પતિનું તને દર્શન થશે. તે સાંભળી દેવી બેલી, હે ભગવન! તે મારા પતિને મારે કેવી રીતે ઓળખ? અથવા તેની સાથે કેવી રીતે મારું લગ્ન થશે? પછી શ્રી કેવલી ભગવાન બોલ્યા, હે ભદ્ર! આ જે હકીકત હું કહું તે તું સાંભળ... શ્રી જિનેન્દ્રભગવાનની યાત્રાના સમયે પિતાના સ્થાનમાંથી છુટીને ઉન્મત્ત થયેલો હાથી ત્યાં આવશે અને તેના ભયમાંથી જે તને બચાવશે, તેજ તારે પૂર્વભવને સ્વામી છે એમ તારે નક્કી જાણવું. Page #423 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ સુરસુંદરી ચરિત્ર.. તેમજ ફરીથી પણ તેની સાથે વિશેષ પ્રકારે તારું દર્શન થશે કે તારા મામાની દીકરી કનકમાલાના પાણિગ્રહણના સમયે પિતાના મિત્રને માટે તે કનકમાલાનું સ્વરૂપ ધારણ કરીને આવશે. ' હે ભદ્ર! ચંદ્રપ્રભે! જે કનકમાલાનું રૂપ ધારણ કરી ત્યાં આગળ આવે તે તારે તારો પૂર્વ પતિ જાણો. એમાં કઈ પ્રકારને તારે સંદેહ રાખ નહિ. - ત્યાર પછી તારૂં લગ્ન પણ તેની સાથે થશે અને તે સમયે તું જાતિ સ્મરણ જ્ઞાન વડે આ મારું વચન પણ સંભાળીશ. એ પ્રમાણે હે પ્રિયસખી ધારિણી ! શ્રીકેવલી ભગવાનનું વચન સાંભળી તે દેવી પિતાના હૃદયમાં બહુજ ખુશી થઈ અને શ્રી કેવલીભગવાનના ચરણકમલમાં પ્રણામ કરી ત્યાંથી આકાશ માર્ગે ચાલતી થઈ. પછી શાશ્વતજિનાલમાં જઈને સર્વ જિનબિંબને અભિવંદન કરી તે દેવી મહાવિદેહક્ષેત્રમાં સર્વ તીર્થકરોની યાત્રા પૂર્ણ કર્યા બાદ પોતાના સ્થાનમાં ગઈ પરંતુ પિતાના હૃદયની અંદર તે દેવી ચંદ્રાન દેવનું જ ધ્યાન કરવા લાગી. એમ કરતાં અનુક્રમે પિતાનું આયુષ્ય પૂર્ણ થવાથી ચંદ્રપ્રભા દેવી પણ ત્યાંથી વી. હે સુતનુ! પ્રથમ જે વસુમતી આર્યા હતી, તે મરીને સુરલોકમાં ચંદ્રપ્રભા દેવી થઈ. ત્યારબાદ ત્યાંથી Page #424 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૨૯: ચ્યવીને તેજ હુ પ્રિય'ગુમજરી નામે અહી ઉત્પન્ન થઈ છે. શાકનુ કારણ આજે આ દેવાના સમુદાયને જોઇ મને જાતિ સ્મરણ જ્ઞાન થયું, જેથી દેવલાકમાં જે મારા પ્રાણપ્રિય દેવ હતા, તે આજે સાંભળી આવ્યા છે. હું પ્રિયસખી! ઘણા કાળના પરિચયને લીધે હાલમાં હું બહુજ ઉત્કંઠિત થઇ છું અને તે પ્રાણપ્રિયના સમા ગમની ઇચ્છા વડે હાલમાં મારૂં હૃદય અતિશય આતુર અનેલુ છે. સ્નિગ્ધ દૃષ્ટિ વડે બહુ પ્રેમપૂર્વક પૂર્વના સ્નેહથી અધાયેલા તે મારા પ્રાણપ્રિયને જ્યારે હું જોઈશતેવા દિવસ કયારે આવશે ? વળી હું સખી! તે પ્રાણપ્રિય મારી દૃષ્ટિગેાચર કેવી રીતે થશે? અને જલદી તેમની સાથે મારા સમાગમ કેવી રીતે થશે ? એ પ્રકારની ચિ'તા વડે હુ... આ શાકને સ્વાધીન થઇ પડી છું. આ ચિંતાને લીધે મારૂં ચિત્ત બહુ વ્યાકુલ થયુ છે. તેવામાં તમારૂ પણુ આગમન થયુ, તેથી હું સખી ! તારા કઈ સત્કાર મારાથી થઈ શકયા નહિ. વળી તેજ કારણને લીધે તને મે' મેલાવી પણ નહિ. હે પ્રિયસખી. Page #425 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી સ્ત્રિ ધારિણી ! મારા શેહનું કારણ તમોએ જે મને પૂછયું, તે સવ મેં તમને કહ્યું. હવે કાંઈ બાકી રહ્યું નથી. ધારિણુસખી હે ભદ્રે ! હવે તારે કંઈપણ શેક કરવાનું કારણ રહ્યું નથી. કેમકે, શ્રી કેવલીભગવાનનું વચન કેઈ દિવસ અન્યથા થાય નહીં. જ્ઞાની પુરૂષ જે જે કહે છે, તે સત્ય જ થાય છે. માટે તારે હવે આનંદમાં રહેવું, એમના વચન પ્રમાણે તારો મનોરથ સિદ્ધ થશે. આ પ્રમાણે ધારિણીનું વચન સાંભળી મને કિંચિત હાસ્ય આવ્યું. પછી મેં કહ્યું હે સુતનુ! તારા કહેવા પ્રમાણે તે વાત ખરી છે. પરંતુ અતિ ઉઠાને લીધે મારું હૃદય બહુ જ ઉતાવળું થાય છે. - એ પ્રમાણે હું ધારિણીની સાથે વાત કરતી હતી, તેટલામાં હે પ્રિયતમ ! ચપકમાલા નામે મારી માતા મારી પાસે આવી મને કહેવા લાગી; હે પુત્રી ! તું જલદી સ્નાન કરીને ભજન કરી લે. પછી ઉત્તમ પ્રકારનાં વસ્ત્રાભરણ પહેરી જલદી તું તૈયાર થા. તે સાંભળીને મેં કહ્યું કે, હું જનની ! આજે હજુ પ્રણાત કાળ તે થયો પણ નથી, છતાં આટલી બધી Page #426 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ સુરસુંદરી ચરિત્ર ઉતાવળ શી છે? અને આજે રઈ આટલી વહેલી કેમ બનાવી છે ? તે સાંભળી મારી માતા બેલી, હે પુત્રી ! આજે ઉદ્યાનની અંદર શ્રીજિનેંદ્રભગવાનના મંદિરમાં શ્રી આદિનાથભગવાનને શાંતિસ્નાત્ર મહોત્સવ બહુ વિસ્તારથી થવાને છે. તે સાયંકાલે સમાપ્ત થવાને છે. ત્યાં આગળ સર્વ નગરના લકે શાંતિસ્નાત્ર જેવા માટે જવાના છે અને આપણે પણ સર્વ પરિવાર સહિત ત્યાં જવાનાં છીએ, એટલા માટે આજે વહેલી રાઈ કરાવેલી છે. માટે જલદી તૈયાર થાઓ. જેથી આપણે શ્રીજિનેશ્વરભગવાનના મંદિર જઈએ. એ પ્રમાણે પોતાની માતાનું વચન સાંભળી એકદમ હું ત્યાંથી ઉઠી અને સ્નાન ભેજનાદિક સર્વ કાર્યથી પરવારી ઉત્તમ રથમાં હું બેસી ગઈ. મારા સર્વ પરિવાર પણ મારી સાથે તૈયાર થઈ ચાલવા લાગ્યા. તે ઉદ્યાનના આભૂષણ સમાન એવા શ્રી આદિનાથ ભગવાનના મંદિરમાં અમે ગયાં અને ત્યાં સારી રીતે ભગવાનનું પૂજન કરીને રૌત્યવંદન કર્યું. ત્યારબાદ બહુ ભક્તિપૂર્વક વિદ્યાધરો ત્યાં સ્નાત્ર ભણાવતા હતા, તે જોવા માટે અમે બેઠાં. શાંતિસ્નાત્ર પ્રાયે પૂર્ણ થયું એટલે હું મારા પરિવાર Page #427 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ સુરસુંદરી ચરિત્ર સહિત ભવ્ય રથની અંદર બેઠી એટલે નગર તરફ મારો રથ ચાલતો થયો. ઉન્મત્ત હાથી મારો રથ નગર તરફ જતો હતો, તેટલામાં એક ઉન્મત્ત થયેલે હાથી નગરમાંથી બહાર નીકળીને લોકોને બહુ ત્રાસ આપતે મારા રથથી સન્મુખ આવતે મારી નજરે પડશે. તરત જ હું ભયભીત થઈ ગઈ અને મારા રથને મેં એકદમ ઉન્માર્ગે ચલાવ્યું. જેથી મારો રથ ભાગી ગ. હું પણ પૃથ્વી ઉપર પડી ગઈ. હાથીના ભયને લીધે પતન થવાથી હું તરત જ મૂછ વશ થઈ ગઈ અહો ! હાથી પણ એક પ્રાણી છે, છતાં તેનો ભય કેટલે પ્રબળ છે ! શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, હાથીની પાસમાં જવું નહીં; તેથી બહુ દૂર રહેવું. આત્મહિત ઇચ્છનાર મનુષ્યોએ ચાલતા ગાડાથી પાંચ હાથ દૂર રહેવું. અશ્વથી દશ હાથ દૂર રહેવું. હાથીથી હજાર હાથ દૂર રહેવું અને દેશને ત્યાગ કરીને પણ દુર્જનથી તે સર્વદા દૂર રહેવું. આ પ્રમાણે સામાન્ય હાથીને વજે કહેલો છે, તે ઉન્મત્ત હાથીની તે વાત જ શી ? તેથી મેં પિતાના Page #428 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર બચાવ માટે ઉપાય તે ઘણે કર્યો, પરંતુ ભવિતવ્યતાને લીધે આવા કષ્ટમાં આવી પડી. હે પ્રિયતમ! મૂર્શિત થયા બાદ પછી શું થયું તે હું જાણતી નથી. પરંતુ પોતાના ઓઢવાના વસ્ત્ર વડે મને પવન નાખતા નાખતા આપને મેં જોયા. આપને જોયા બાદ મારા હૃદયમાં ઘણે જ આનંદ થયો. પૂર્વ પતિની પ્રાપ્તિ ત્યારપછી હે પ્રિયતમ! મારા હૃદયમાં એ સંક૯૫ થયો કે, શ્રી કેવલીભગવાને તે સમયે જે વચન કહ્યું હતું, તે આજે સત્ય થયું. પૂર્વભવમાં જે મારે પતિ હતું, તેજ આ મારો સ્વામી છે. કારણ કે; એને જેવાથી મારી દષ્ટિ બહુ પ્રફુલ્લ. થઈ છે અને મારું હૃદય પણ અપૂર્વ આનંદ વહન કરે છે. વળી એના દર્શન માત્રથી મારું શરીર પણ અમૃતથી સિંચાયેલું હોય ને શું? તેમ પ્રકુલ થયું છે. તેમજ વિકસ્વર છે નેત્ર જેનાં એ આ પુરૂષ પણ. મારી ઉપર બહુરાગી હોય તેમ દેખાય છે. માટે જરૂર તે આ મારો પ્રાણપ્રિય છે. એમ હું વિચાર કરતી હતી, તેટલામાં પોતાના પરિવાર સહિત મારી ધાવમાતા ત્યાં આવી અને તેણીએ કહ્યું, Page #429 -------------------------------------------------------------------------- ________________ .૩૦૦ - સુરસુંદરી ચરિત્ર હે સંપુરૂષ! આ મારી પુત્રીને આપે જીવિતદાન આપ્યું. માટે આપના ઉપકારથી સદૈવ અમે ઋણી છીએ. અહે! પુરૂષના ઉપકારની સીમા હોતી નથી. કહ્યું છે;' મન, વચન અને કાયાને વિષે પુણ્યરૂપી અમૃતથી - ભરેલા, ત્રણે લોકને અનેક ઉપકારોની શ્રેણુએ વડે પ્રસન્ન કરતા અને હંમેશા પારકાના પરમાણુ સમાન ગુણેને પર્વત સમાન માનીને પિતાના હૃદયને વિષે અહર્નિશ • ઉલ્લાસ પામતા એવા કેટલાક પુરૂષે આ દુનિયામાં વિદ્યમાન છે. આપના અનન્ય ગુણોનું વર્ણન કરવા હું સમર્થ - નથી, એમ કેટલીક તેણીએ પ્રશંસા કરીને; હે પ્રિયતમ ! પછી આપને કહ્યું; - હવે અમે અમારા નગરમાં જઈએ છીએ. કારણ કે અમારે જવાનું બહુ મોડું થાય છે. એમ કહી તે ચાલી; પછી મેં મારા મનમાં વિચાર કર્યો, બહુ પુણય વડે આજે પ્રિયનું દર્શન થયું છે. તેને -મૂકીને અહીંથી ચાલવા માટે મારું હૃદય માનતું નથી. આ પ્રિયના મુખકમલના નિરીક્ષણને ત્યાગ કરીને અહીંથી જવા માટે આ મારી દષ્ટિ કાદવમાં ખૂંપી ગયેલી ટુર્નલગાયની જેમ અશક્ત થઈ પડી છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧ સુરસુંદરી ચરિત્ર વળી આવા પ્રકારના મુહૂર્તમાં મળેલું કાઈ પણ મનુષ્યનું નેત્ર કાદવમાં ખુંચી ગયેલા હાથીની જેમ બહુ જ દુઃખ વડે પાર ઉતરી શકે છે અર્થાત્ છૂટાં પડતાં નથી. એમ છતાં આ મારી ધાવમાતા પણ આ મારા પ્રિયતમને મૂકીને ચાલવા લાગી. તે સમયે લજજાને લીધે કંઈ પણ તેને કહી શકી તે નહીં, પરંતુ કંઇપણ એનું આભૂષણ મારે લઈ લેવું તે ઠીક છે, જેથી તે આભરણનું અવલોકન કરી મારું હૃદય શાંત થાય. વળી આ મને વલ્લભને અહીં મૂકીને હું પિતાના ઘેર ગયા બાદ તે આભરણનું મારા હૃદયમાં ધ્યાન ધરીશ.. તેમજ કનકમાલાના લગ્ન સમયે આ મારો પ્રાણપ્રિય સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી જરૂર ત્યાં આવશે. એટલે ફરીથી પણ એ મહાપુરૂષનું મને દર્શન થશે. એ પ્રમાણે તે શ્રી કેવલીભગવાને મને તે સમયે કહેલું છે. વળી એની પાસેથી ગ્રહણ કરેલું તે આભરણ તે સમયે ઓળખાવનાર થશે. મુદ્રા ગ્રહણ હે સ્વામિન ! એ પ્રમાણે વિચાર કર્યા બાદ તેજ વખતે તમારા હાથત્રી મુદ્રારત્ન મેં લઈ લીધું અને મારી મુદ્રિકા મેં તમને આપી. Page #431 -------------------------------------------------------------------------- ________________ સુરસુ દરી ચરિત્ર પછી આપના હાથ સ્પથી પવિત્ર થયેલી તે મુદ્રિકાને બહુ જ આનંદ વડે મે મારી આંગળીએ પહેરી લીધી. ત્યારપછી પરિવાર સહિત હું પણ ત્યાંથી નગર તરફ ચાલી, પરંતુ મારી દૃષ્ટિ તા પાછળ જોતી હતી. રસ્તામાં ચાલતાં ધારિણી નામે મારી સખીએ કાનમાં આવી મને કહ્યુ કે,— હૈ પ્રિય સખી ! શ્રીકેવલી ભગવાનનું આ એક વચન તૈા પ્રથમ સિદ્ધ થયુ. પૂર્વભવમાં જે તારા પતિ હતા, તે જ આ દેવના જીવ છે. એ પ્રમાણે તેણીના કહેવાથી રાષ સહિત મે તેને ૩૦૨ કહ્યુ. હું ધારિણી ! જા ! જા ! તને જોઈ લીધી, મારા દૃષ્ટિ માથી દૂર ચાલી જા. કારણ કે મારી આગળ આવુ અવિચારિત ખેાલતાં તને શરમ નથી આવતી ? પ્રથમ મારે જે વલ્લભ હતા અને હાલમાં શું તે મને પ્રિય નથી ? તે સાંભળી કિંચિત્ હાસ્ય કરી હાથ જેડીને ધારિણી આલી. હું પ્રિય સખી ! તારી આગળ જે કંઇ મેં કહ્યુ તે સર્વ મારી ભૂલ થઈ. આ મારા અપરાધની હું તારી ૬ ક્ષમા માગું છું, જેમ પ્રથમ ભવમાં તારા સ્વામી હતા, તેમ હાલમાં પણ આ તારા પ્રિયતમ હાય તા એને છેડીને કેમ તું ચાલી જાય છે ? Page #432 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ સુરસુંદરી ચરિત્ર માટે હે પ્રિયસખી ! મારી ઉપર બિલકુલ તું રોષ કરીશ નહીં. મારું કહેવું બરોબર સત્ય છે. કંઈપણ અઘટતું નથી. એમ કેટલાક વિકલ્પ કરતી તે ધારિણીની સાથે હાસ્ય વિનોદ કરતી હું પિતાના ઘેર જઈ પહોંચી. તેટલામાં અનુક્રમે સૂર્ય પણ આથમી ગયો. ત્યારબાદ મારી સખી ધારિણુએ જાતિસ્મરણાદિક સર્વ મારૂં વૃત્તાંત મારી માતાની આગળ કહ્યું. તે સાંભળી મારી માતા બહુ જ ખુશી થઈ. અશનિવેગ વિધાધર | મારી માતા પણ તરત જ મારા પિતા અશનિવેગની પાસે ગઈ અને આ સર્વ મારી હકીકત તેમની આગળ નિવેદન કર્યું. તે સાંભળતાં જ તેમનું હૃદય બહુ પ્રફુલ્લ થઈ ગયું અને તેમણે કહ્યું. હે સુંદરી ! આ કન્યાની મને ઘણું ચિંતા રહેતી હતી. કારણ કે તે પુરૂષ દ્રષિણી સ્વભાવથી જ થયેલી હતી. કેઈપણ વરની તે ઈચ્છા કરતી ન હતી. હવે એને હું શું કરીશ ? એમ અનેક પ્રકારની મને ચિંતા હતી. એને જે જાતિસ્મરણ થયું તે બહુ જ સારૂ થયું. તેથી આપણે પણ મહાન્ ઉદય સમજો. કારણ કે અંકુરના સમયે વૃષ્ટિપાત થયો. | ત Page #433 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ સુરસુંદરી ચરિત્ર વળી કેટલાક પુરૂષોએ મને કહ્યું છે કે, આ કન્યાને જેણે હાથીના ભયમાંથી બચાવી છે, તે ભાનગતિ વિદ્યાધરને પુત્ર ચિત્રગતિ નામે કુમારેંદ્ર છે. તેને જ આ મારી કન્યા હું આપીશ. પરંતુ જે તેની ઉપર તે કન્યાની ઈરછા હશે, તે આ યંગ બહુ સારો છે. - તે સાંભળી ચંપકમાલા બહુ ખુશી થઈને બોલી. ઉત્તમ પ્રકારના સૌંદર્યથી સુશોભિત એવી આ મારી કન્યાને લાયક તે કુમાર જ છે. વળી તેની ઉપર આ કન્યાને ઘણે જ પ્રેમ થયેલ છે. પરંતુ સ્વામિન્ ! એક બાબત આપને સંભાળવાની છે; કનકપ્રભ રાજાને અને આ ભાનગતિ રાજાને પરસ્પર બહુ જ ભારે વૈર થયું છે. તેનું મુખ્ય કારણ, તે જવલનપ્રભ રાજા છે. આ બાબત તમે પણ સારી રીતે જાણે છે, તે કારણથી ચિત્રગતિ કુમાર પરણવા માટે અહીં કેવી રીતે આવશે ? અને જે તે નગરમાં સ્વયંવરા એવી, આપણી કન્યાને મોકલીએ તે તે પણ ઠીક નહીં. કારણ કે; એમ કરવાથી મારા હૃદયને આનંદ થાય નહીં. વળી હે પ્રિય! આ એક જ આપણને પુત્રી મળી છે, તેનાથી આ દુનિયામાં કંઈપણ આપણને અધિક પ્રિય નથી. છતાં પણ જે એને વિવાહ મારી દષ્ટિગોચર ન થાય તે મારું જીવવું પણ વૃથા છે. Page #434 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૩૦૫ એ પ્રમાણે મારી માતા ચંપકમાલા ત્યાં કહેતી હતી; તેવામાં ચંદન નામે મારો ભાઈ ત્યાં આવી કહેવા લાગ્યા. નગરની શુન્યતા. હે તાત! વિશ્વાસુ થઈ નિશ્ચિતની માફક તમે કેમ બેસી રહ્યા છો ? આ સર્વ નગર તે હાલક હલક થઈ રહ્યું છે. તે સાંભળી પિતાએ કહ્યું, હે પુત્ર ! એમ વ્યાકુલ થવાનું શું કારણ? તું કંઈ જાણે છે? ચંદન બે . હે તાત ! આપણા નગરમાં તે એવી વાત ચાલી છે કે; કનકપ્રભરાજ પોતાની વિદ્યાના બળથી શ્રી જિતેંદ્રભગવાનના મંદિરનું ઉલ્લંઘન કરી ચાલ્યો ગયો. તેથી ધરણેન્દ્ર તેની ઉપર બહુ કપાયમાન થઈ તેની વિદ્યાઓને અપહાર કર્યો છે. તેમજ જવલનપ્રભ રાજાને રોહિણી નામે વિદ્યા આજે સિદ્ધ થઈ છે, તે જાણી તેના ભયથી તે કનકપ્રભરાજા અહીંથી નાઠે છે અને શ્રી ગધવાહન વિદ્યાધરેંદ્રના શરણે તે ગયે છે. તેના વિરહને લીધે આ સર્વે નગરના લોકો પણ વ્યાકુલ થયા છે; તેમજ જવલનપભ રાજાના ભયથી ૨૦ Page #435 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ સુરસુંદરી ચરિત્ર ડરીને સર્વ નાગરિકે પણ પલાયમાન થાય છે, વળી આ નગર તથા ધનમાલને છેડી તેઓ અન્ય અન્ય નગરોમાં ચાલ્યા જાય છે, માટે હે તાત! આપણે વિશેષ કરીને અહીંથી નાસવું જોઈએ, કારણ કે કનકપ્રભા રાજાના આપ મુખ્ય મંત્રી છે, ગંગાવત્ત નગર એ પ્રમાણે પોતાના પુત્રનું વચન સાંભળી અશનિવેગ રાજાએ પોતાના પુરુષોને આજ્ઞા કરી, આપણે જલદી પ્રયાણની તૈયારી કરે. ત્યારબાદ મારા પિતાશ્રીએ વિદ્યા વડે એક દિવ્ય વિમાનને પ્રગટ કર્યું, એટલે તેની અંદર પુરુષોએ ઘરની સર્વસાર વસ્તુઓ સ્થાપના કરી. હે પ્રિયતમ! એ પ્રમાણે ધારિણે નામે મારી સખીએ મને સર્વ હકીકત કહી. એટલે હું પણ મારા પરિજન સહિત તે વિમાનમાં બેસી ગઈ. - ત્યાર પછી તે વિમાન ખગ સમાન શ્યામ એવા ગગનમંડળમાં ઉડવા લાગ્યું. બહુ વેગને લીધે અનુક્રમે તે ગંગાવત્ત નગરમાં જઈ પહોંચ્યું. જ્યાં કનકપ્રલરાજાને આવાસ હતું, ત્યાં તે વિમાન ઉતર્યું. - ત્યાં ગંધવાહન રાજાએ તેને યોગ્ય સત્કાર કર્યો. Page #436 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૩૦૭ પછી તે ગ`ગાવર્તો નગરમાં મારા કેટલાક દિવસેા ચાલ્યા ગયા. પરંતુ હું પ્રિયતમ ! મારા હૃદયમાં ચિંતવન થતુ હતુ. તમારું દર્શન હવે મને કયારે થશે ? અને તેના માટે મારે કા ઉપાય કરવા જોઇએ ? ઉપાય કર્યા સિવાય કોઈપણ કાર્ય સિદ્ધ થતું નથી. ઉપાયની આગળ પરાક્રમ પણ વૃથા છે. કહ્યું છે— આ જગતની અંદર ઉપાયથી જે કાર્ય બને છે, તે પરાક્રમેાથી પણ સિદ્ધ થતું નથી. કાગડીએ સુવર્ણના હાર વડે કાળા નાગના પ્રાણ લીધા હતા. સ`બધી ઉપાય કરવા જોઈએ. દેખીશ ? અથવા તેના અને તે કૅનમાલાના માટે મારે પણ આ વળી હું મારા પ્રિયને કયારે સમાગમ મને કયારે થશે ? લદિવસ કયારે આવશે ? એમ અનેક પ્રકારના વિકલ્પ કરવામાં અહર્નિશ ચિ'તાતુર ખની હુ* દિવસેા વ્યતીત કરવા લાગી. હે નાથ ! તમારા વિરહને લીધે રાત્રીએ પણ મને નિદ્રાએ ત્યજી દીધી. અમિતગતિ વિદ્યાધર. એક દિવસ ચંપકમાલા નામે મારી માતાના ભાઈ Page #437 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ સુરસુંદરી ચરિત્ર અમિતગતિ નામે વિદ્યાધર કેઇ એક રાજકાર્યને માટે તે નગરમાં આવ્યા હતા. ત્યાં અશનિવેગને જોઈ તે બહુ ખુશી થયો અને વિશેષમાં તેણે કહ્યું કે, શ્રીગધવાહન રાજાએ બહુ માન પૂર્વક નવાહન રાજાને માટે આજે કનકમાલાની માગણી કરી છે. હે ભદ્ર ! મેં પણ બહુ આનંદપૂર્વક તને આ કન્યા આપવી એમ કબુલ કર્યું છે. તેમજ આવતી પાંચમે તેણીનું લગ્ન રાખ્યું છે. માટે પોતાના બંધુજન સહિત તમારે એ લગ્ન પ્રસંગે જરૂર આવવું. તે સાંભળી અશનિવેગ બે. હે રાજન ! અમારે પોતે જ તમારે ત્યાં વિના આમંત્રણે પણ આવવું જોઈએ. પરંતુ હાલમાં આપના કહેવાથી તે વિશેષ કરીને આવવું જોઈએ. તથાપિ હાલમાં અમારાથી આવી શકાય તેમ નથી. એવું એક કારણ બન્યું છે. અમારા કનકપ્રભ રાજાની બહુ દુર્દશા થઈ પડી છે. એક તે તેની દરેક વિદ્યાઓને લેપ થયો છે, બીજાં રાજ્યને નાશ થયો છે. તેમજ પિતાની રાજધાનીને પણ ત્યાગ થયો છે. તેથી તે અમારો સ્વામી મહાકષ્ટમાં આવી પડે છે. તે અમારાથી ત્યાં કેવી રીતે આવી શકાય ? Page #438 -------------------------------------------------------------------------- ________________ સુરસુ દરી ચરિત્ર ૩૦૯ વળી કદાચિત્ આવા વિવાહ પ્રસંગે હું ત્યાં આવું, તા મારા અવિનયમાં કંઈ પણ ખાકી રહે નહી; અને અવિનીત ભૃત્યને જોઈ રાજાઓને બહુ ત્રાસ થાય છે. કહ્યુ છે કે આ જગમાં વિનય રહિત અપકાર કરવામાં ત૫૨ એવા ભૃત્યલાકા તેમજ, મિષ્ટવાણી વડે કાઈપણ સમયે દાન આપવામાં અદક્ષ એવા રાજા. શઠ બુદ્ધિવાળા મિત્રો અને વિનય રહિત સ્ત્રી; એ ચારે જણ મસ્તકને ફૂલસમાન દુઃખદાયક થઈ પડે છે. હે રાજન્ ! આવી સ્થિતિમાં મારે ત્યાં આવવું તે કેવળ અવિનય ગણાય. વળી પેાતાના સ્વામીનું દુઃખ જોઈ જેઓ દુઃખીયા થતા નથી અને આપત્તિને પ્રાપ્ત થયે છતે જેએ ભય પામતા નથી, તેવા સેવાને ધૃત્ત જાણવા. માટે આ કાર્ય માં હવે તમારે ઘણા આગ્રહ કરવાની જરૂર નથી. તેમ છતાં તમારી મ્હેનને જો ત્યાં આવવાની ઈચ્છા હશે, તે તેને લગ્નના દિવસે અહીથી મેાકલી દઇશુ. ત્યારપછી અમિતગતિએ કહ્યુ, હાલમાં પ્રિય ગુમ’જરીને મારા સાથે તમે મેકલા કારણ કે; કનકમાલા એની ઉપર બહુ ઉત્કંઠિત થયેલી છે. તે સાંભળી મારા પિતાએ મારા મામાની સાથે મને Page #439 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ સુરસુંદરી ચરિત્ર મેકલી. અનુક્રમે હું પણ અહીં આવી અને કનકમાલાને મળી. લગ્નદિવસ. - હે પ્રિયતમ ! હું મારા મામાના ઘેર આવ્યા બાદ ચિંતવન કરવા લાગી, | મારા પુ વડે તે લગ્ન દિવસ હવે ક્યારે આવશે ? કારણ કે, જે તે લગ્ન દિવસ વહેલો આવે તે મારા પ્રાણથી પણ અધિકપ્રિય એવા તે મારા સ્વામીનું મને દર્શન થાય. એમ ચિંતવન કરતાં તે પંચમી તિથિ પણ આવી પહોંચી. અનુક્રમે પાણિગ્રહણનો વિધિ પૂર્ણ થયે. ત્યારપછી નવાહન રાજાની આગળ મોટા આડંબર સાથે નાટારંગને પ્રારંભ થયે. તે સમયે મને વિચાર થયે કે; સર્વ સખીઓની મધ્યમાં બેઠેલી આ કનકમાલા દેખાય છે. પરતું મારો તે પ્રાણવલ્લભ કેઈપણ અહીં દેખાતું નથી. તેનું શું કારણ? | મારા અપુણ્યને લીધે શ્રી કેવલીભગવાનનું તે વચન શું વૃથા થશે? ના ના ! એવું તે કઈ દિવસ બને જ નહીં. સૂર્ય પણ કદાચિત પશ્ચિમ દિશામાં ઉગે, Page #440 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૩૧૧ મેરૂપર્વત જે કે ચલાયમાન થાય. સર્વે સમુદ્રો પ્રલયને પામે, અર્થાત્ સુકાઈ જાય. પરંતુ શ્રી કેવલીભગવાને કહેલા ભાવાર્થ અન્યથા થાય નહીં. માટે શું આ કનકમાલા છે ? કિંવા તે મારો પ્રાણપ્રિય છે? એ નિશ્ચય કરવા માટે મારી મુદ્રિકા બતાવીને એને હું નિઃશંક કરૂં. એમ વિચાર કરી હું તમારી પાસે આવી અને મુદ્રિકાથી સુશોભિત એ મારો હાથ મેં તમને બતાવ્યો. હે પ્રિયતમ ! પછી તમે પણ મુદ્રારત્ન સહિત પિતાનો હાથ મને બતાવ્યો. એટલે મને એકદમ વિશ્વાસ બેઠે, આ તે મારો સ્વામી છે. જુઓ તો ખરા ! આવી કપટવૃત્તિ કરીને પણ આ સુભગ કે નિઃશંકપણે રહ્યો છે ! નવાહન રાજકુમારથી કિંચિત્ માત્ર પણ આ કેમ ભય પામતું નથી ? પરંતુ એને અહીંથી મુક્ત કરવાને કંઈ પણ ઉપાય એમ વિચાર કરી ત્યાં રહેલા સર્વે સખીજનને છેતરીને કપટવૃત્તિ વડે હું આ અશક્વાટિકામાં આપને લાવી. Page #441 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ સુરસુંદરી ચરિત્ર હે સ્વામિન! આપે જે મને પૂછયું, તે સર્વ મેં મારૂં વૃત્તાંત આપને કહી સંભળાવ્યું. હે પ્રિયતમ! જો કે, કન્યા ભય અને લજજાથી ભરપુર હોય છે. જેથી તે પોતાના પતિની આગળ એકપણ વચન બેલવાને માટે કેઈપણ પ્રકારે શકિતમાન થતી નથી; છતાં પણ મેં જે આપની આગળ વિસ્તારપૂર્વક પિતાનું ચરિત્ર કહી સંભળાવ્યું, તેનું કારણ તે એ જ છે કે, જાતિસ્મરણના ગુણને લીધે તમને હું પરિચિતની માફક સમજુ છું. ચિત્રગતિને જાતિસ્મરણુ. હે ચિત્રગ ! એ પ્રમાણે તેણીનું વચન સાંભળી એકદમ મારી મૂચ્છ શાંત થઈ ગઈ અને મને પણ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન થયું. જેથી પૂર્વભવમાં આચરેલું. સર્વ પિતાનું ચરિત્ર મને સ્મરણ ગેચર થયું. ત્યારપછી તેણીએ મને કહ્યું કે, હે સ્વામિન્ ! હવે આપણે અહીં શું કરવું? ત્યારપછી મેં તેને કહ્યું, હે સુતનુ! મેં તારા પિતાનું ઘર જાયું છે. માટે તું તારા પિતાને ઘેર જા અને હું પણ અહીંથી પલાયન થાઉં છું. વળી આ વાવની અંદર કનકમાલાએ બહુ સાહસ કરી બલાત્કારે પૃપાપાત કર્યો, એમ પોકાર પાડીને સમગ્ર Page #442 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ સુરસુંદરી ચરિત્ર લોકેને તારે કહેવું. એમ કરવાથી ચિત્રવેગની ઉપર કેઈને પણ શંકા થશે નહીં કે, તે કનકમાલાને લઈ ગયે છે. વળી એમ જાણવાથી નાવાહન રાજાથી પણ તે મારે મિત્ર મુક્ત થશે. અર્થાત્ કઈ પ્રકારે તેને હરકત આવશે નહીં. વળી હે સુંદરી ! મારા સાંભળવામાં આવ્યું છે કે, સુરનંદન નગરમાં આવીને ક્વલનભ રાજાએ ફરીથી પણ પિતાનું રાજ્ય પિતાના સ્વાધીન કર્યું છે.... અહો! આ દુનિયામાં ઉદ્યમવડે કયો પદાર્થ સિદ્ધ થતું નથી? કહ્યું છે કે ઉદ્યમ કરવાથી દરેક કાર્યો સિદ્ધ થાય છે પરંતુ કેવલ મને રથ વડે સિદ્ધ થતાં નથી. કારણ કે, નિરૂદ્યોગી પુરૂષની માનસિક ક૯૫નાઓ વારંવાર ઉત્પન થાય છે અને તરત જ તે લય પામે છે. કહ્યું છે કે, ઉદ્યોગ કરવાથી કોઈ પણ દિવસ દરિદ્રપણું આવતું નથી............ તેમજ તત્ત્વવિદ્યાનું અધ્યયન કરવાથી પાપ થતું નથી......... મૌનવ્રત ધારણ કરવાથી કેઈ પણ સમયે કલેશન સંભવ રહેતો નથી. Page #443 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ સુરસુંદરી ચરિત્ર હમેશાં જાગ્રત રહેવાથી કાઇ પ્રકારના ભય રહેતા. નથી......... આ ઉપરથી અહી' સાર લેવાના એટલેા જ છે. જ્વલનપ્રભરાજા હંમેશાં પેાતાના ધર્મોમાં જાગ્રત્, ઉદ્યમી અને સદ્વિધાના ઉપાસક હાવાથી દરિદ્રતાને દૂર કરીને પુનઃ રાજ્યભેાક્તા થયા, અને તેણે પેાતાનું તે નગર પણ પેાતાને સ્વાધીન કર્યુ છે. તેમજ તે નગરવાસી લેાકાનું તે રાજાએ બહુ સન્માન કર્યું" છે. હે સુંદરી! હું ત્યાં જઈને તારા પિતાને ત્યાં એલાવરાવીશ. જ્વલનપ્રભરાજા પણ બહુ આદરપૂર્વક સન્માન કરશે અને ત્યાં આગળ માતાપિતાની આજ્ઞા વડે હું તારી સાથે લગ્ન કરીશ. એમ કરવાથી હે મૃગાક્ષી ! આપણું સકા લાકમાં હુ વખાણવા લાયક થશે. કદાચિત્ આપણે એથી વિપરીત આચરણ કરીએ તે આપણાં બન્ને કુલ મલીન થાય. ત્યારબાદ તેણીએ કહ્યું, જેમ આપ આજ્ઞા કરશેા તેવી રીતે વર્તવાને હું તૈયાર છું. પરંતુ હૈ પ્રિયતમ! આપ એક મારી વિનતિ સાંભળે...... હે નાથ ! આપના વિરહને લીધે મારા જીવિતના. પણ સંદેહ હતા, છતાં મહામુશીખતે આજે આપનું Page #444 -------------------------------------------------------------------------- ________________ સુરસુંદરી ચરિત્ર ૩૧૫. દશન થયું છે. જેથી હાલમાં આપને મૂકીને કેઈપણ પ્રકારે એકલી જવા માટે હું સમર્થ નથી. જ્યાં સુધી આપ મારી દષ્ટિગોચર રહ્યા છે, ત્યાં સુધી જ આ મારું જીવિત રહ્યું છે. ક્ષણે માત્ર પણ આપના દર્શનથી હું દૂર થાઉં તે મારા પ્રાણે મને તરત જ ત્યજી દેશે. જો કે, મહારાં નેત્રે મીચાય છે. તેટલી વખત પણ મને બહુ દુઃખદાયક થઈ પડે છે. તે વળી હે નાથ ! બહુ દિવસના વિરહમાં હું કેવી રીતે રહી શકું? માટે હું સ્વામિન્ ! જ્યાં આપ પધારશો ત્યાંજ હું પણ આપની પાછળ પાછળ આવીશ. હે નાથ! આ પ્રમાણે મેં જે મારી સત્ય હકીકત હતી તે આપને નિવેદન કરી. હવે આપને જે વિચાર હોય તે કહે. વળી હે પ્રિય ! આપે જે કહ્યું પિોતાના સ્થાનમાં ગયા પછી મારૂં પ્રાણિગ્રહણ થશે, એવી આશાથી જે હું મારા ઘેર જાઉં અને જવલનપ્રભ રાજાના કહેવાથી. પણ મારા પિતા કનકપ્રભરાજાને મૂકીને કેઈપણ રીતે. પિતાના નગરમાં ન આવે તે, મારી શી ગતિ થાય? મારા મનને આનંદ આપનાર એવું પાણિગ્રહણ. તે દૂર રહ્યું, પરંતુ આપનું દર્શન પણ ન થાય. માટે હે વલ્લભ! હવે બહુ કહેવાથી શું? હવે હું આપને. Page #445 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ સુરસુંદરી ચરિત્ર હાથ છોડીશ નહીં. તે સિવાય અન્ય જે કંઈ કરવાનું હેય તે સંબંધી આપ મને આજ્ઞા કરે. હે ચિત્રગ ! એ પ્રમાણે તેણીએ કહ્યું એટલે મેં પણ કહ્યું, હે સુંદરી! જે એવો જ તારો નિશ્ચય હોય તો જલદી તું તૈયાર થા; જ્યાં સુધી રાત્રી ન ચાલી જાય અને નવાહન વિગેરે સર્વ લોકે અહીં નાટય જોવામાં આસક્ત થયેલા છે તેટલામાં; હે સુતનુ ! આપણે અહીંથી - ચાલ્યા જઈએ. તેણીએ કહ્યું હે નાથ ! મારે કંઈ પરવારવાનું નથી. હું તે આપની આગળ આ તૈયાર છું. ત્યારપછી તેણીની સાથે હું એકદમ આકાશ માર્ગે ચાલતે થયો. તે વલભાની સાથે હું કેટલોક ભાગ ચાલે એટલે તેણુએ મને કહ્યું કે, મારા ઉદરમાં બહુ પીડા થાય છે. મારું શરીર હવે થાકી ગયું છે. મારા - હૃદયમાં ફૂલની વેદના બહુ ભારે થાય છે. | માટે હે સ્વામિન્ ! મારી કંઈ સારવાર તમે કરો તે ઠીક. હવે મારાથી કઈ પ્રકારે ચલાય તેમ નથી. ત્યારબાદ મેં કહ્યું, હે સુંદરી તારૂં શરીર બહુ સુકેલ છે. રાત્રીને તને ઉજાગર થયો છે. વળી બહુ ઠંડે પવન વાય છે. તેથી તારા ઉદરમાં પીડા થયેલી છે. માટે - તારે કેઈપણ પ્રકારને ખેદ કરે નહીં. હું આ વન Page #446 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭* સુરસુંદરી ચરિત્ર નિકુંજમાં નીચે ઉતરીને જલદી તને સ્વસ્થ કરું છું. કંઈ હરક્ત નથી. એમ કહી હું તરત જ આ વનનિકુંજમાં ઉતરી. પડ્યો. અહીંયાં પવનને પણ પ્રવેશ ન થઈ શકે તેવા આ કદલીગૃહમાં મેં મારી દયિતાને પ્રવેશ કરાવ્યા. પછી અરણીનાં કાષ્ઠ ઘસીને મેં અગ્નિ સળગાવ્યું અને તેણીના શરીરની બહુ સેવા કરી. પછી મેં કહ્યું, હે સુંદરી ! હવે તારું શરીર સ્વસ્થ થયું છે, માટે ચાલો આપણે આપણું સ્થાનમાં જઈએ. ત્યારપછી તેણીએ કહ્યું કે, હે પ્રિયતમ ! ભલે ચાલે હવે મને કંઈ હરક્ત નથી. એમ કહી અમે બન્ને જણ કદલીગૃહમાંથી બહાર નીકળ્યાં. તેટલામાં છે ચિત્રગ ! એકદમ તમારૂં અહીં દર્શન થયું. વળી હે મિત્ર ! આ કનકમાલાની બહેન છે અને તેનું નામ પ્રિયંગુમંજરી છે. એની જે મને પ્રાપ્તિ થઈ છે, તે તારા ઉપકારનું જ ફલ છે. હે સુપ્રતિષ્ઠ! તે જે મને પૂછયું, તેની સર્વ હકીકત મેં તને કહી. આ પ્રમાણે ચિત્રગતિના કહ્યા બાદ મેં કહ્યું, હે મિત્ર ! મારા સરખે નિર્દય હદયવાળો બીજે કેઈ નથી. કારણકે, પોતાના કાર્યમાં લુબ્ધ થઈને મેં તને મહાકષ્ટમાં મોકલ્યો. ઉદારભાવથી પરકાર્ય કરવામાં Page #447 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ - સુરસુંદરી ચરિત્ર રસિક એવા તારા પિતાના પુણ્યપ્રભાવથી તારે મારી સિદ્ધ થયો છે. માટે હે મિત્ર! તારા સરખે આ જગતમાં નિષ્કારણ પરોપકારી બીજે કેઈ નથી. અતિ દુર્લભ એવો પણ તે સ્ત્રીને સમાગમ મને તે કરી આપ્યો. તેમજ આ કાર્ય કરવાથી અને જીવિતદાન પણ તે આપ્યું. | માટે હે મિત્ર! તારા સિવાય આ દુનિયામાં અન્ય કેઈ ઉપકારી હું જેતે નથી. કારણકેજીવિતદાન સમાન અન્ય કેઈ ઉપકાર કહ્યો નથી. ત્યારપછી ચિત્રગતિએ કહ્યું. હે મિત્ર! મેં તારો શે ઉપકાર કર્યો છે? ખરે ઉપકાર તે આ જગતમાં તેજ કહેવાય કે જેનું પરિણામ સુંદર દેખવામાં આવે. પ્રારંભમાં સુંદર અને પરિણામમાં દારૂણ એવા ઉપકારને સુધાતુરને વિષમિશ્રિત ભેજનના દાનની માફક સજજન પુરૂષે કઈ પણ રીતે વખાણતા નથી. હે સુંદર ! આ કાર્યને પણ પરિણામ મને સારો લાગતું નથી. કારણકે, વિદ્યાના બળથી ગર્વિષ્ઠ થયેલ નવાહન રાજા બહુ પ્રચંડ છે. વળી આ લોકમાં સ્ત્રીહરણ સમાન બીજું કઈ વૈર મોટું ગણાતું નથી. માટે હે ભદ્ર! તું તે વિચાર કર. આ રાજ થકી કેવી રીતે તારો છુટકારો થશે? Page #448 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ સુરસુંદરી ચરિત્ર ત્યારપછી મેં કહ્યું, જે થવાનું હતું તે થઈ ગયું. હવે અહીં બહુ વિચાર કરવાથી શું થવાનું ? જે કંઈ મારા પુણ્યમાં હશે તેમ થશે. હે મિત્ર! જેમ આ સ્ત્રીનો સમાગમ બહુ દુર્લભ હતું, છતાં પણ એની પ્રાપ્તિ થઈ, તેવી રીતે ભવિતવ્યતાને લીધે અન્ય પણ સારું થશે. તે સાંભળી ચિત્રગતિ બેલ્યો. હે મિત્ર ! નિશ્ચયમત વડે તે તારું કહેવું એકંદર સત્ય છે. પરંતુ આ પ્રમાણે પગ પહોળા કરી બેસી રહેવું, તે કઈ પણ રીતે યોગ્ય નથી. ત્યારપછી મેં કહ્યું. આ પ્રમાણે આ કાર્યની અવ્યવસ્થા છે, છતાં હવે હાલમાં જ કરવાનું હોય તેની વ્યવસ્થા તારે પિતે જ મુકરર કરવી જોઈએ. હવે ચિત્રગતિ છે. હાલમાં અહીંથી પ્રયાણ કરવું ઉચિત છે. પરંતુ પોતાના નગરમાં નહીં જતાં કે અન્ય સ્થળે જવું. હે મહાભાગ ! આ સ્થાનમાં આવે આપણને બહ સમય થઈ ગયો છે, માટે હાલમાં આપણે અહીં કાલક્ષેપ કરવું નહીં. વળી હે મિત્ર! જેમ આપણા શરીરની હાનિ ન Page #449 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ સુરસુંદરી ચરિત્ર થાય તેવી રીતે વર્તવું, જેથી કેઈપણ પ્રકારની અડચણ આવે નહીં. હું પણ અહીંથી સુરનંદનનગરમાં જોઉં છું અને જ્વલનપ્રભની સાથે અશનિવેગની મૈત્રી કરીને તેણે આપેલી આ મારી પૂર્વભવની દયિતાને હું પરણીશ. Page #450 -------------------------------------------------------------------------- ________________ પ-00 અધ્યાત્મિક તથા કથા સાહિત્ય વંચો...વંચાdl__ _વસાāl__ પુરુYક ઠS જામ કિંમર રચયિત 1 કર્મયોગ મા-૧-૨-૩ 50-00 પુ. શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિ મ.સા. 2 આનંદધન પદ મulÉ .1.2.3 75-00 3 મ8888 પદસંગ્રહ પ-૦૦ 4 શાસ્ત્રક ધર્મસ્વરૂપ પ-00 5 બ5 ટ્રધ્વવચાર ક પરમાતમ જયોતિ 11-00 પરમાત્મદ887 21:00 8 ટાઘ અટ્રધ્ય 10-00 - પાર્થય પ-૦૦ 10 ૪તચૉરાંતિકા 10-00 પૂ.આ.શ્રીમદ્અyજસાગર ર.મ.સા. | Hથા ઔદસ્ટાર્સ 11 લઘુરાઝ ૨૪નાકર પ-00 ૧ર સરંડાવારી(પ્રાસ) સંસ્કૃત 20-00 13 ગણીત રાકર પ-૦૦ 14 પ્રમાકર પ-00 15 નાઠી આગ [ભીમસેવા ચરિ] 20-00. - 16 સુરસુંદરીચરિત્ર-માન-૪ 40-00 17 ઘંટાકર્ણ-કન્ધ (સંસ્કૃ-ગુજરા]] ર૦- 00 શ્રીમતચટ્ટોપાધ્યાયમૂરિ.સલ = પ્રnlivસ્થા૫ - મહુડી જૈન જે.મૂuસ્ટ મહુડી તા.(વિજાપુર) $.જે-us - શ્રી બુદ્ધિસાગર સૂરિ ઐશ્વ સમાધિમંદિર સ્ટેશYરોડuપુર )3 ર૮૭૦ ફી.ર૦- શ્રી -કોર્સ-જ્ઞા-પ્રકા૨ાજ ટ્રસ્ટ. ફોY.૭૪.૪૧૨૨૮.. | 'સુતકોષ’svguદ સોસાયટી, ઘાવકાસગૃહ સામે,પાલડી, અમદાટite-3૮૦૦૦૭. - Huપીલ 58. મહેસા. સાગર પ્રીન્ટર્સ પાદશાહ પર પોળ,અમદાdiદ૩૮૦૦૦૨ .