________________
સુરસુંદરી ચરિત્ર
હાલમાં મને અધન્યને એક્દમ ત્યજી દઈને તું લેાકાંતરમાં કેમ ચાલી ગઇ ?
૬૧
હા ! સુંદરી ! કંઇ તા તુ ઉત્તર આપ. કેમ બેાલતી નથી ? શુ મારાથી રીસાઈ છે ?
હું સુતનુ ! મે' તારા કંઇ અપરાધ કર્યો છે ? એકવાર મને જવાબ તા આપ. હું કમલાક્ષી ! મારા પ્રાણથી પણ તું મને વ્હાલી છે, ખીજી કાઈ સ્રીએ ઉપર મારા સ્નેહ નથી.
તેમજ તારા માટે સમસ્ત અંતઃપુરની સ્ત્રીઓના સમાગમ મેં છોડી દીધા; તે તું જાણતી નથી ? તથાપિ. હૈ દૈવિ ! તારાજ પ્રેમની માળા હું ભજું છું, છતાં મને ઉત્તર આપતાં કેમ તું અચકાય છે ?
હે સ્વામિની ! હવે પ્રસન્ન થા! પ્રસન્ન થા ! એટ બેઠી થઇ મને તુ પ્રત્યુત્તર આપ. શા માટે તું મને દુઃખી. કરે છે ? એમ કરૂણ શબ્દોથી રાજા અનેક પ્રકારના વિલાપ કરે છે.
તેટલામાં હું ધનદેવ! હું ત્યાં રાતા રાતા ગયા. પછી મને પાતાના ખેાળામાં બેસાડી બહુ જ કરૂણ શબ્દોથી ખાલકની માફક તેણીના વિલાપમાં ગરક થઈ મુક્ત કઠે રાજા અત્યંત રૂદન કરવા લાગ્યા. સત્રીના પ્રાધ
આ પ્રસ`ગ જોઈ સુમતિ મત્રી રાજાને કહેવા