SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૩ સુરસુંદરી ચરિત્ર લોકેને તારે કહેવું. એમ કરવાથી ચિત્રવેગની ઉપર કેઈને પણ શંકા થશે નહીં કે, તે કનકમાલાને લઈ ગયે છે. વળી એમ જાણવાથી નાવાહન રાજાથી પણ તે મારે મિત્ર મુક્ત થશે. અર્થાત્ કઈ પ્રકારે તેને હરકત આવશે નહીં. વળી હે સુંદરી ! મારા સાંભળવામાં આવ્યું છે કે, સુરનંદન નગરમાં આવીને ક્વલનભ રાજાએ ફરીથી પણ પિતાનું રાજ્ય પિતાના સ્વાધીન કર્યું છે.... અહો! આ દુનિયામાં ઉદ્યમવડે કયો પદાર્થ સિદ્ધ થતું નથી? કહ્યું છે કે ઉદ્યમ કરવાથી દરેક કાર્યો સિદ્ધ થાય છે પરંતુ કેવલ મને રથ વડે સિદ્ધ થતાં નથી. કારણ કે, નિરૂદ્યોગી પુરૂષની માનસિક ક૯૫નાઓ વારંવાર ઉત્પન થાય છે અને તરત જ તે લય પામે છે. કહ્યું છે કે, ઉદ્યોગ કરવાથી કોઈ પણ દિવસ દરિદ્રપણું આવતું નથી............ તેમજ તત્ત્વવિદ્યાનું અધ્યયન કરવાથી પાપ થતું નથી......... મૌનવ્રત ધારણ કરવાથી કેઈ પણ સમયે કલેશન સંભવ રહેતો નથી.
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy