SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી સ્ત્રિ ધારિણી ! મારા શેહનું કારણ તમોએ જે મને પૂછયું, તે સવ મેં તમને કહ્યું. હવે કાંઈ બાકી રહ્યું નથી. ધારિણુસખી હે ભદ્રે ! હવે તારે કંઈપણ શેક કરવાનું કારણ રહ્યું નથી. કેમકે, શ્રી કેવલીભગવાનનું વચન કેઈ દિવસ અન્યથા થાય નહીં. જ્ઞાની પુરૂષ જે જે કહે છે, તે સત્ય જ થાય છે. માટે તારે હવે આનંદમાં રહેવું, એમના વચન પ્રમાણે તારો મનોરથ સિદ્ધ થશે. આ પ્રમાણે ધારિણીનું વચન સાંભળી મને કિંચિત હાસ્ય આવ્યું. પછી મેં કહ્યું હે સુતનુ! તારા કહેવા પ્રમાણે તે વાત ખરી છે. પરંતુ અતિ ઉઠાને લીધે મારું હૃદય બહુ જ ઉતાવળું થાય છે. - એ પ્રમાણે હું ધારિણીની સાથે વાત કરતી હતી, તેટલામાં હે પ્રિયતમ ! ચપકમાલા નામે મારી માતા મારી પાસે આવી મને કહેવા લાગી; હે પુત્રી ! તું જલદી સ્નાન કરીને ભજન કરી લે. પછી ઉત્તમ પ્રકારનાં વસ્ત્રાભરણ પહેરી જલદી તું તૈયાર થા. તે સાંભળીને મેં કહ્યું કે, હું જનની ! આજે હજુ પ્રણાત કાળ તે થયો પણ નથી, છતાં આટલી બધી
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy