Page #1
--------------------------------------------------------------------------
________________ શ્રી જૈન જ્ઞાન પ્રસારક મંડળ–શ્રેયાંક ર૬. हरि विक्रम चरित्र. _QQQ : -._ (મૂળ સંસ્કૃત ભાષાનું રે. રા. વાસુદેવ નરહર ઉપાધે નામદાર શ્રીમતી સરકાર ગાયકવાડ સરકાર તરફથી મરાઠીમાં ભાષાન્તર કરેલું તેનું ગુજરાતીમાં અનુવાદ.) N સંશોધન કરનાર ભગુભાઈ ફતેહચંદ કારભારી, અધિપતિ-જેન. - - પ્રકટ કરનાર શ્રી જૈન પત્રની ઓફીસ, કેટ, મુંબઈ. પહેલી આવૃત્તિ પ્રત 2200 (સર્વ હક શ્રી જૈન જ્ઞાન પ્રસારક મંડળના સ્વાધીન રાખ્યા છે.) મુંબઈ " જેનેદય પ્રિન્ટિંગ પ્રેસમાં છાયું, વીર સંવત 2433, સન 1905. : મૂલ્ય રૂપિયે દેઢ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #2
--------------------------------------------------------------------------
________________ મી. ભગુભાઈ ફતેહચંદ કારભારી કૃત પુસ્તકો. તૈયાર પુસ્તકે. રટુડન્ટસ અંગ્રેજી ગુ. ડીક્ષનરી લંડન રહસ્ય. 1-4-0 (બીજી આવૃતી.) રૂ. 3-0-0 | નશીબ અને ઉદ્યોગ (ઇનામી નિબંધ) 0-3-0 ટુડન્ટસ અંગ્રેજી ગુ. ડીક્ષનરી લંગડે જરવાસ. 0-8-0 (ત્રીજી નાની) 2-0-0 કુમુદા (નેવેલ. બીજી આવૃત્તી) 0-12-0 ટુડન્ટસ ગુજરાતી અંગ્રેજી ડીક્ષનરી. 3-8-0 | સનાતન હિંદુ ધર્મ. 0-1-0, સ્ટાર અંગ્રેજી ગુ. ડીક્ષનરી. 0-10-0 કર્મ ગ. . 0-10-0 ધ સેફઇગ્લીશ ઇન્ટ્રકટર(રાજભાષા) 1-4-0 | રાજયોગ. 1 -4-0 લંડન રાજ્યરહસ્ય. 1-8-0 | પાતાંજલ યોગદર્શન. 0-12-0 શ્રી જૈન જ્ઞાન પ્રસારક મંડળ, * * * * જૈન ધર્મના સસ્તાં પુસ્તકો છપાવી જૈન ધર્મનું જ્ઞાન વધારવામાં મદદરૂપ થવા આ ખાતું આજ ચાર વર્ષ થયાં ઉઘાડવામાં આવ્યું છે, અને તે ખાતું કેઈપણ મોટું ખાતું થોડા વખતમાં કામ કરવા શકિતમાન થયું નથી તેવું કાર્ય કરવા પુસ્તક પ્રસિદ્ધિના સંબંધમાં ભા ગ્યવંત નીવડયું છે–વળી તે ખાતા તરફથી ઉપયોગી પુસ્તકો છપાય છે એટલું જ નહીં પણ કેટલાંક - ઉપયોગી અપ્રસિદ્ધ પુસ્તકો પણ હાલમાં છપાવામાં આવ્યાં છે. છે. જેઓ જ્ઞાનખાતાને મદદ કરવા માગતા હોય તેમણે આ ખાતાને બનતી મદદ કરવી એટલું જ નહી પણ પોતાને કોઇપણ પુસ્તક જોઈએ તો આ ખાતાની શાખા મુંબઈ અને અમદાવાદ છે તે જગ્યાએથી તે મંગાવવું. પંચપ્રતિક્રમણ સૂત્ર અર્થ સાથે ઈ–૮–૦ Jaina Philosophy. 1 -8-0 is uતમ સુત્ર 0-22-0 શ્રાવક પ્રજ્ઞસ્તી. 0-10-0 રેવડું પ્રતિક્રમણ 0-2-0 તવ પરિક્ષા. 0--4-0 - વિધિયુકત દેવસરાઈ પ્રતિક્રમણ 0-3-0 સત્ય સ્વરૂપ.. પટ પુરૂષ ચરિત્ર. 0 -8-0 जैन स्तोत्र संग्रह. પૃથ્વી સ્થિર પ્રકાશ. 1-8-0 સામ સેભાગ્ય કાવ્ય. 0-12-0 શિલવતીનો રાસ. 1-4-0 સમરાદિત સંક્ષિત, 2 -8-0. જેન લગ્નવિધિ. (છપાય છે.) અદ્યાત્મ શાંતી (નથી) જૈન લગ્ન ગિત. સઝાયપદ સંગ્રહ. 0-10-0 અહંન્નતિ, 1 -8-0 અહેવાલે જેન કાન્ફરન્સ. પાંચે જેના પ્રશ્નોત્તર રત્ન ચિંતામણી 0-8-0 વર્ષ માટે. 1 -4-0 2 -0-0 સમાધી શતક. 0-12-0 ઇસાઇમત સમિક્ષા. પર્યુષણ પર્વ મહાભ્ય. * 0-2-0 ઓળીવિધી. સ્નાત્ર પુજા. 0 -1-0 હરી વિક્રમ ચરિત્ર 1-8-0 ( મળવાનું ઠેકાણું:-શ્રી જિન જ્ઞાન પ્રસારક મંડળ. ખારાકુવા સામે–મુંબઈ. છ જિન પત્રની ઓફીસ કેટ-મુંબઇ, 9 ફકીરભાઈ પ્રેમચંદ લાઈબ્રેરી, વડાટા-સુરત. - , * * - * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #3
--------------------------------------------------------------------------
________________ નેકનામદાર શેઠજી સાહેબ, લાલભાઈ દલપતભાઈ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના એક ટ્રસ્ટી તથા શ્રી જૈન શ્વેતામ્બર કેફ રસના એક જનરલ સેક્રેટરી સાહેબ. અમદાવાદ. મેહેરબાન શેઠજી. શ્રીમાન હોવા છતાં વિદ્યા પ્રાપ્ત કરી સતતુ ઉઘોગી અને સ્વતંત્ર રહી જાતી અભિમાન બતાવી આ૫ જેન કોમમાં એક રત્ન રૂ૫ પ્રકા શમાન થઈ પડ્યા છે; વળી તીર્થ રક્ષાના કાર્યોમાં પિતાના દેહની પણ ? સંભાળ નહી રાખતાં તે કાર્ય પાર પાડવા તન, મન અને ધન વડે કે અનેક વખત હાય કરી દાખલો બેસાડ્યો છે અને આ શિવાય અનેક સદ્દગુણો આપનામાં દ્રષ્ટાંતરૂપ રહેલા અનેકવાર મહારા જોવામાં આવેલા છે, તેમજ મહારા “જૈન” પત્રના પ્રગટ થયા પછી હું કેટલાક અંશે આપના સંબંધમાં આવી અપના ગુણો નીહાળવાની મને તક મળેલી છે અને આ બધા ગુણોથી આકર્ષાઈ આ જૈન પત્રને ઉપહાર આપવાનું પુસ્તક આપને અર્પણ કરી સંતોષ માનું છું. જૈન પત્રની ઓફીસ, ( તમારો સદાને - મુંબાઈ, આસો સુદ 15 રે આજ્ઞાંકિત સેવક, વિરસંવત 2433 ? ભગુભાઈ ફતેહગંદ. . - भी महापौर जैन आराधना केन्द्र, कोमा છે. * - * P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #4
--------------------------------------------------------------------------
________________ બે બાલ. વાંચન શોખ વધારવાનો ઉદ્દેશ એ પણ ભાષા સાહિત્યના ગ્રંથની પસંદગી ઉપર ઘણે ભાગે રહેલો જોવામાં આવે છે. આજ કાલ નવલ કથાઓની ગુજરાતી ભાષામાં ભરતી થવા લાગી છે, પરંતુ તેમાં સેંકડે પાંચ ટકા જેટલી ભરતી ભાષાના ભૂષણ રૂપ કહી શકાશે. લોક રૂચિને અનુસરીને પુસ્તક રચવાં કે લોકરૂચિની દરકાર નહી કરતાં ઉત્તમ પુસ્તકને લોક સમુહમાં પ્રચાર કરો એ સવાલ તકરારી છે, પરંતુ એટલું તે સત્ય છે કે ધર્મને લગતાં પુસ્તક અને તેમાં પણ ચરિત્રોની શૈલી ઉપર લખાયેલાં ધાર્મિક ગ્રંથ લોકેની રૂચીને અનુસરતા તથા તેઓના શોખને ઉચ્ચભૂમિપર લઈ જનાર છે એમ સિદ્ધ થયું છે, આને અનુસરીને અમે અમારા સુજ્ઞ ગ્રાહકોના હાથમાં આજે એક એ ગ્રંથ મૂકીએ છીએ કે જે ગ્રંથ જૈન ધર્મના અનુયાયિઓને અનુકરણરૂપ થઈ પડશે. આ મૂળગ્રંથ પાટણના ભંડારમાંથી મહારાજા ગાયકવાડે સંશોધન કરાવી તેનું મરાઠીમાં ભાષાન્તર કરાવ્યું હતું, જે ભાષાન્તર અમારા જેવામાં આવ્યાથી અને પવિત્ર મહાન મુનિમહારાજ શ્રીશ્રીશ્રી 1008 અમરવિજય તથા મુનિશ્રી બાલવિજયે વર્ધા મુકામે ભલામણ કરવાથી અમોએ તે અથ ઈતિ વાંચ્યું અને તેને ગુજરાતી તરજુમો કરાવો યોગ્ય લાગ્યાથી જૈન પત્રના એક સબ એડીટર મી. લક્ષ્મણરાવ સખારામ દેવળાલીકર નામના રક્ષણ ગૃહસ્થને એ કામ માટે ખાસ રોકી અમારી દેખરેખ નીચે તેનું ગુજરાતીમાં ભાષાન્તર કરાવ્યું. મી. દેવળાલીકર ગુજરાતી ભાષાના સારા લેખક હોવાથી ગ્રંથની મુળ નેમ ભાષાન્તરમાં સચવાયેલી છે. આ ગ્રંથમાં અયોધ્યા નગરીને અજીતવિક્રમ નામના રાજાના પુત્ર હરિવિક્રમનું ચરિત્ર છે. એ રાજાએ જૈનધર્મ સ્વિકારી, એ ધર્મનું અચ્છી તરેહથી રક્ષણ કરી તેનો ફેલાવો કરવાના કામમાં ઘણી તકલીફ ઉઠાવી છે. આ ગ્રંથ મરાઠી ભાષા કે જે ભાષાના બોલનારાઓ પૈકી થોડો ભાગ જૈન ભાઈઓને છે તેમાં મૂળમાંથી ભાષાન્તર થયો છે, જ્યારે ગુજરાતી ભાષા કે જે ભાષાના બોલનારાઓમાં ઘણુંખરા જૈન બંધુઓનો સમાવેશ થાય છે તે ભાષામાં એ ગ્રંથ અદ્યાપિ પર્યત વંચાયેલો નથી એ ખરેખર આપણને લજ્યાસ્પદ હતું, તે ખામી દુર કરવા અને શક્તિવાન થયા છીએ જે માટે અમે અમારા ગ્રાહકોનાજ આભારી છીએ. અને અમારા વાંચકોના હાથમાં નવલકથા જેવી બેઘડીની મોજમાં વાંચનારને તરત કરી તેની કાંઈ પણ અસર મન પર ન કરતાં મનને તલસતું રાખે તેવાં પુસ્તક કરતાં ધાર્મિક ભાવને દ્રઢ કરે અને મનને તેજ રસમાં ડુબgબા રાખે તેવાં પુસ્તકનું ભાષાન્તર કરાવી અમારા બંધુઓના હસ્તકમલમાં મુકતાં અમને બેહદ આનંદ થાય છે, વળી આ પુસ્તક ગુજરાતિ ભાષાના સાહિત્યમાં શણગાર રૂપ થઈ પડશે એવી અમને ખાત્રી છે. કેટલાંક અનિવાર્ય કારણોને લીધે અમે આ પુસ્તક વાંચકવર્ગને જણાવ્યા મુજબ વખતસર બહાર પાડી શક્યા નથી, પરંતુ જ્યારે અમારા વાંચકો આ પુસ્તક ધ્યાનથી વાંચી જશે ત્યારે તેઓને ખાત્રી થશે કે અમારા પ્રયાસને બદલો સંપૂર્ણ રીતે તેઓને મળેલો છે. એક વખત વાંચ્યા પછી જે પુસ્તક ઉપરથી ફરી વાંચવાનો મોહ ઉતરી જાય તેવાં પુસ્તકે અમારા ગ્રાહકેને ભેટ દાખલ આપવાને અમારો રો નથી પરંતુ, જે પુસ્તક ફરીફરીને વાંચવાની જીજ્ઞાસા થાય અને તેને પોતાની ખાનગી લાઇબ્રેરીમાં સંઘરી રાખવાનું મન થાય તેવાં જ પુસ્તકે અમે ભેટ આપીને જૈન ભાઈઓમાં વાંચન શોખ સાથે ધર્મભાવના દ્રઢ થાય તે તરફ અમારો પ્રયાસ મૂલથી છે, જે જોનારને જણાયા શિવાય નહીં રહે. છેવટે અમો અમારા સુત ગ્રાહકોની મુનસફી ઉપર આ અમારા પ્રયાસની કદરદાની છડી આવા ઉપયોગી પુસ્તકની -૯હાણી માટે સંતોષ પકડી જૈન ભાઈઓ તે વાંચીને ચરિત્રના નાયકની માફક ધર્મના પ્રબલ રાગી થાય એમ અમારી અંતઃકરણની ઈચ્છા છે. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #5
--------------------------------------------------------------------------
________________ . અત્યાર સુધી આપેલા ભેટના પુસ્તકમાં આ પુસ્તક ગુજરાતી ભાષામાં પ્રથમજ બહાર પડે છે. તે મહાન ગ્રંથે પૈકીનું એક છે. છતાં અમે જે અલ્પ મુલ્ય અમારા ગ્રાહકોને આપીએ છીએ તે જોઈ ગ્રાહકે વિચાર કરશે કે બાર માસે માત્ર ત્રણ રૂપિયામાં જૈન પત્ર મળ્યા ઉપરાંત આવા અમુલ્ય પુસ્તકે મળે છે, તે શેવાની કદર વિચારી હવે ગ્રાહકે માત્ર પિતાનું લવાજમ અને ! ગાઉથી મોકલવાનો રથો રાખે તો સારું અને તે સાથે જૈન પત્રના ગ્રાહકો વધે અને તેની હજારો નકલો ખપે તે દરેક જૈન બધુ જ્યારે પ્રયત્ન કરશે ત્યારે જ અમારો પ્રયાસ સફળ થયો સમજીશું. આ પુસ્તક પણ બીજા પુસ્તકની માફક શ્રી જૈન જ્ઞાન પ્રસારક મંડળે મને પડતર મિતે આપી હારા ગ્રાહકોને આપવા કપા કરી તે માટે તે મંડળના દાના મેમ્બરોનો આભારી આ સાથે જણાવવાની રજા લઉ છું કે આ મંડળનો ઉદેશ પુસ્તકો પ્રકટ કરી પિતા માવાનો નથી. પણ યુરોપમાં જેમ બબલ સોસાયટીઓ છે અને માત્ર નામની કિમતે ધર્મ ફેલાવવાના ઉદેશથી પુસ્તક પ્રકટ કરે છે તેનીજ માફક આ મંડળ પણ જૈન ધર્મનું જ્ઞાન મોટા * પ્રમાણમાં ફેલાય તે માટે તે પણ નામની કિમતે પુસ્તકો બહાર પાડે છે અને તેથી આવા મંડળને દરેક જૈન બંધુએ તન, મન અને ધનથી મદદ કરવી તે ખાસ ફરજ છે એમ હું માનું છું. . આ પુસ્તકને પ્રથમ બાર ફર્મના પુફ મોં અને હારી પત્નીએ વાંચ્યાં છે અને મહારા પીતાશ્રીના મંદવાડના સબબે અમારે સાદરે જવું થવાથી છેવટના પ્રફ હારા એક મદદનીશ મી. ઉમીયાશંકર વીરજીભાઈએ વાંચ્યાં છે, તેથી કાંઈ દોષ હોય તે ક્ષમા માગું છું. ' એક હાથે જેમ તાળી પડતી નથી, તેમ જૈન પત્ર જેવું કામ એક હાથે ચાલતું નથી. હું માત્ર તેને વાહક છું. મારા અનેક સ્નેહીઓ અને શુભેચ્છકે તે પત્રના શ્રેય માટે મને કિમતી મદદ કરે છે તેમ મારા હાયેકે મી. ભેળાનાથ વિશ્વનાથ યાજ્ઞિક, મી. લક્ષમણરાવ વગેરે મહારા પત્રમાં લેખો વગેરે લખી હારી ગેરહાજરીમાં પણ પત્ર સારી રિતે ચલાવે છે તે માટે આ સ્થળે એ બધાને આભાર માનું છું. જૈન ઓફીસ–મુંબાઈ. તા 3 જી સપ્ટેમ્બર 1907. ભગુભાઇ ફતેહચંદ કારભારી, जैन पताका. આ માસિક પહેલાજ વર્ષમાં જાણીતું થયું છે અને તેના હજાર ઉપરાંત ગ્રા હકો થયા છે. બીજું વર્ષ કાત્તક માસથી સરૂ થાય છે. તેનું કદ વધારવામાં આવ્યું છે અને તેમાં આવતા વિષયે કેવળ સંસાર સુધારા અને ઉદ્યોગ સંબંધી તેમજ કેળવણ વગેરે સંબંધી આવે છે કે ઈ પણ જેને માસિક સાથે સરખાવવા ભલામણ કરવામાં. આવે છે આ માસિકને એકવાર નમુનાનો અંક મંગાવી ખાત્રી કરે અને બાર માસે એક રૂપિયે માત્ર ખર્ચતાં તમને એક ઉત્તમ ભેટ મળવા ઉપરાંત કેટલા લાભ થાય. છે તે એકવાર આ માસિકના ગ્રાહક થઈ ખાત્રી કરે. ઠેકાણું-વ્યવસ્થાપક જૈન પતાકા, જૈન પત્રની ઓફીસ, કેટ-મુંબઈ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #6
--------------------------------------------------------------------------
________________ हरि विक्रम चरित्र. " પ્રથમ સગે, - જે પરમેષ્ઠી શ્રી તીર્થની પાંચ શાખા પ્રસિદ્ધ છે તે પાંચ શાખાને પ્રકાશિત કરનાર, શ્રી તીર્થને હું વંદના કરું છું. રત્નદીપના પ્રકાશ જેવું, જેનું જ્ઞાનમય તેજ અલકની સ્પર્ધા કરે છે એવા જે અહંત તે સર્વોત્કર્ષ કરીને રહે છે. જે સર્વદા મનુષ્યના મસ્તક પર ચડામણું પઠે શોભે છે તેવા દુષ્કર્મ મુક્ત સિદ્ધને હું વંદન કરૂં છું. મોક્ષ પ્રાપ્ત કર્યા છતાં, આજ્ઞા ધારણ કરી જે આચાર્યો પાંચ પ્રકારના આચાર ધારણ કરે છે તેમને મારા નમસ્કાર છે. - સર્વ સુનિપુણ ઊપાધ્યાય પાસેથી સાધુજન અર્થ જલ લઈ ગર્જના કરે છે તે સદા સર્વોત્કર્ષ કરી રહે છે. મૂલત્તર ગુણથી શુદ્ધ પ્રકારનું આચરણ કરનાર સર્વ ભુવનના સાધુને હું ત્રણ વખત નમસ્કાર કરૂં છું. : - નમિનાથ જીનંદ્ર તીર્થમાં મોક્ષ પામેલા રાજર્ષિ હરિવિકમનું અદભુત ચરિત્ર હું કહું છું. સત્ય, અસત્ય શું છે? એ સ્પષ્ટ સમજાય માટે, દાનશીલ તપશ્ચર્યાદિ ઉપદેશ યુકત, ચિત્ર વિચિત્ર એવું જે આ ચરિત્ર તે, સાધુ લેક શ્રવણ કરે છે. | સર્વમાં ઉત્તમ ફળ આપનારું ચરિત્ર બે પ્રકારનું છે એક યતીનું અને બીજું ગ્રહસ્થનું. તે પિકી યતિ જનોના ચરિત્રનું અનુકરણ કરવું હોય તે, વિવેકી જનેએ હરિવિકમના જેવું આચરણ કરવું અને ગ્રહસ્થ ચરિત્રનું અનુકરણ કરવું હોય તે વીરસેનના જેવું આચરણ કરવું.. ભરતખંડમાં કુબેર નિર્મિત અયોધ્યા નામનું શહેર પ્રસિદ્ધ છે. તે શહેરની આજુબાજુ પાણીથી ભરેલી એક મોટી ખાઈ છે. તે શહેરનું પ્રતિબિંબ ક્ષીરા. ખ્યીમાં દેવનગર પ્રમાણે શોભાયમાન દિસે છે. જ્યાં રત્ન એટલાં બધાં છે કે તેના પ્રકાશથી સુર્યોદય કયારે થયું કે શું તે સમજી શકાતું નથી. કમળને વિકાસ અને સંકોચથી નાગરિકને સુર્ય ચંદ્રને ઊદય અસ્ત સમજી શકે છે. જ્યાંના મણિમય અને રત્નમય ગ્રહમાંના કિરણે તિથ્ય ચકને પણ કિંચિત્ દુર નાખે છે !!! એવા મણિમય અને રત્નમય સુશોભિત, સુંદર શહેરમાં, સમુદ્રની બીજી બાજુએ પણ જેને પરાક્રમ પ્રસિદ્ધ થયેલ છે અને પરાક્રમ એજ પિતાનું ધન છે–સર્વસ્વ છે, એવું માનનાર અજિતવિકમ નામને રાજા રાજ્ય કરતા હતા. રણાંગણમાં તેના હાથમાંની સુંદર તલવાર ઘણું શોભા આપતી હતી અને તે તલવાર યુદ્ધમાં - થી ખેંચી કાઢેલી વિજયશ્રીના દંડ જેવી ભાસતી હતી. શત્રુને ભયપ્રદ અને પ્રજા તરફ કમનીય (દયા) એ સર્વ ગુણ સંપન્ન અજિતવિકમ રાજા રાજ્ય કરતો * હતું ત્યારે લેક પક્ષની નજરે તેનામાં કંઈ પણ દેષ દેખાતું નહોતું. P.P.AC."Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #7
--------------------------------------------------------------------------
________________ ( કલીન, શીલવતી દેવીના જેવી તેજસ્વિ એવી કમલશ્રી નામની અત્યંત પ્રિયત. ' મ તેને એક ભાર્યા હતી. ચંદ્રની, પૂર્ણિમા પર જેવી પ્રીતિ હોય છે તેવી પ્રીતિ બીજી તીથી પર હોતી નથી તે જ પ્રમાણે રાજાનીબીજી રાણીઓ કરતા કમલકીપર : વધારે પ્રીતિ હતી. કમલશ્રી રાણુ રાજાને સર્વકાળ ગુણ, રૂપ,વન, રાજ્ય, સંપત્તિ વગેરે સુખ આપતી હતી. કમલશ્રી રાણીએ સત્વગુણ સંપન્ન પુરૂષોમાં શ્રેષ્ઠ, અને અત્યંત મહર એવા હરિવિક્રમ નામના પુત્રને જન્મ આપ્યો. લોકોને સંતાપ આપનાર, બુધના તેજની હાની કરનાર, અને જે સ્થીર નથી એ જે સૂર્ય તે પણ આ કુમારની સાથે બરાબરી કરવા શક્તિમાન નથી ! જે કેવળ શુકલ પક્ષમાં જ પ્રકાશે છે, જે વિયેગી સ્ત્રીઓને સં. તાપ કરાવે છે અને જે કલંક યુક્ત છે એવો ચંદ્ર આ કુમારની બરાબરી કરવા લજજા પામતે હતો. જે જળમય છે, જેના રને ખુંચવી લેવામાં આવ્યાં છે, દેવોએ જેનું મથન કર્યું છે, અને પૃથ્વીએ જેને બહાર કાઢછે, એ સમુદ્ર, તે પણ આ કુમારની બરોબરી કરી શકતો નહોતે. જેનામાં પરોપકારનું તેજ નથી, જે સદા સર્વદા અદ્રશ્ય છે, જેની આકૃતિ કઠણ છે એ મેરૂ પર્વત કરતાં પણ કુમાર વધારે ગુણવાળે હતે. કુમાર સમુદ્ર કરતાં વધારે ગંભીર હો, મેરૂ પર્વત કરતાં વધારે માટે ગુણવાન સુર્ય કરતાં વધારે તેજસ્વી હતું. અને ચંદ્ર કરતાં વધારે શાંત હતે. પિતૃપાદ કમલની સેવા કરવા તે ઘણો આતુર રહેતે, સજજનને સત્કાર કરવા સર્વદા ઘણે દક્ષ રહેતા હતા અને રાજહંસ પ્રમાણે વિવેકી હતો. - રાજા પણ સજજનને ઊદય જોઈ સંતેષ પામતે હતે. પારકાનું –દુઃખ જોઈ દુઃખી થતો હતો. તે સત્ય, સાહસ, અને કલાનિપુણ હેઈ, યુદ્ધમાં ઘણે કુશળ હતો. તે ઉદાર હાઈ કવિ હતો, શરીરે મદન જે સુંદર હતું, અને સર્વ પ્રત્યે ઘણોજ નમ્ર હતા. હરિવિક્રમ સર્વ કાર્યો કરવા સમર્થ થાય છે એવી રાજાની ખાત્રી થવાથી શુભ મુહુર્ત જોઈ હરિવિકમને રાજ્યાભિષેક કર્યો. વૈરિસિહ નામના એક સામંતે રાજાની અત્યંત પ્રીતિ મેળવી હતી તે રાજા ને સલાહ મસલત આપતું હતું. રાજા તેને પિતાને પરમ સ્નેહિ માનતો હતે. થિરિસિંહને રણવીર નામને પુત્ર હતા. તે યુવરાજનો પરમ મિત્ર હત રાજયના બીજા સામંત, મંત્રી અને શેઠ શાહુકારના પુત્રો પણ હરિવિક્રિમ પાસે રોજ જતા આવતા હતા. - એક દિવસે સવારમાં સભા ભરી રાજા સિંહાસન પર બેઠે હતા, આકાશમાં સૂર . ર્ય જેમ નક્ષત્રોથી વિટાઈ સુશોભીત દેખાય છે તેમ રાજા સભામાં સામંત, અમાત્ય, મંત્રી, મિત્ર, ઈત્યાદિવડે શોભાયમાન દેખાતે હતો. રાજા સભામાં નીતિ, કથા, કાવ્ય ઇત્યાદિથી સભાને રંજન કરતે હેતે તે સમયે હરિવિક્રમ પિતાના સર્વ મિત્રો સાથે સભામાં ગયો, હરિ વીક્રમ હાથીની અંબાડીમાંથી નીચે ઉતરી મિત્રને હાથ ઝાલી રક્ષક દ્ધાની પાછળ ચાલે.બદારયુવરાજને મુજર કરી, નેકી પકારી સભાને માર્ગ બતાવ્ય; હરિવિક્રમ સભામાં ગયે અને ભક્તીથી પિતાના ચરણને પ્રણામ કરી, રાજા પાસે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #8
--------------------------------------------------------------------------
________________ ડાહ્યા પ્રધાન જે થઈ પિતાના મિત્રો સહ બેઠે. યુવરાજના મિત્રો પિતપોતાની ચોગ્યતા પ્રમાણે સિંહાસનથી જરા દુર બેઠા. પિતા, પુત્ર રાજ્ય સંબંધી વાતે કિરતા હતા તે સમયે તેમની કાન્તિ ઈદ્ર અને ઊરેંદ્ર જેવી દેખાતી હતી. તેઓ રાજ્ય કથામાં લીન થયા હતા, તેટલામાં મહોદધિ નામને એક વૃદ્ધ મુખ્ય મંત્રિ સભામાં આવ્યું. મહેદધિ મંત્રી ઘણો વૃદ્ધ હતું. તેના શરીર પરના વાળ ધોળા થયા હતા. મહોદધિએ રાજકુમારને વિષમુખ જેઈ, તથા તેને પિતાના સ્વરૂપને ગર્વ થયે છે એવું જાણી, યુક્તિથી બોલવાની શરૂવાત કરી. મહેદાધ– હે વત્સ, તું સુજ્ઞ છે તું મારા બોલવાને અન્ય અર્થ કરીશ.' નહીં. જે સંદર્યના અભિમાનથી બીજાના ગુણોનું ગૌરવ કરતા નથી તેની પાસેથી અવિવેકના ભયથી સર્વ ગુણ જતા રહે છે. હે રાજપુત્રી, મહા પુન્ય અને સર્વ ગુણ સંપન્ન પુરૂષ જ્યારે તરૂણ અવસ્થામાં આવે છે ત્યારે તે સર્વ ગુણ સંપન્ન ચંદ્ર પ્રમાણે રોગને પ્રાપ્ત કરી લે છે! મેદની એકત્ર મળેલી વાદળી જેમ પવનના સપાટાથી એક ક્ષણમાં વેરાઈ જાય છે તે પ્રમાણે ચંચળ લક્ષમી ક્ષણમાં એકઠી થાય છે અને ક્ષણમાં ત્યાગ કરીને ચાલી જાય છે. લક્ષમી નિર્મળ મનુષ્યને રજોગુણથી પ્રલિપ્ત કરે છે! માટે હે વત્સ તું એવું આચરણ રાખ કે, લક્ષ્મીને પાશમાં સપડાઈ જાય નહીં. કારણ મનુષ્યને લક્ષ્મી પ્રાપ્ત થાય છે, મદ્ય પીવાના જે તેને લક્ષમીને નશે ચઢે છે. હે રાજપુત્ર, વિકારો તારા ચિત્તનું હરણ કરે નહીં એવું તું આચરણે રાખ. તેજ પ્રમાણે સર્વ વિષય તને કબજામાં લે નહીં એવું તું તારું વર્તન રાખ. હે રાજપુત્ર, તું ઘણે સાવધ રહે જે ઈદ્રિયરૂપી રને વિવેકરૂપી દ્રવ્યનું હરણ કરવા દઈશ નહીં. કમાર–તાત, આપે જે હિતસ્વી અને ગંભીર શીખામણ આપને આપના ગુરૂપણાને એગ્ય છે. તે સર્વ સત્ય છે. આપે મને સુકાશિત દીપ બતાવ્યું છે આ પ્રમાણે કુમાર અને મહોદધિનું બોલવું પુરૂં થતાં સભા વિસર્જન થઈ. રાજા હરિવિક્રમ સહિત સભામાંથી નીકળી રાજ્યમેહેલમાં ગયો. યુવરાજ પિતાના મંદિરમાં ગયા અને સ્નાન, અશન ઈત્યાદિ કરી આખો દિવસ જૂદા જૂદા પ્રકારના આનંદમાં કાઢયે. સાયંકાળે, સંધ્યા કૃત્ય કરી રાજાની પાટ સેવા કરવા ગયો. થોડી વાર સાહસ વાતોમાં કાળ કમણ કરી, રાજાની આજ્ઞા થવાથી કુમાર પિતાના ઉંઘવાના ઓરડામાં ગયે. પોતાના મિત્રોને પાસેના બંગલામાં છેડીને પિતે સાતમાળની હવેલીની અગાશી પર ગયા રમ્યવાસ ગૃહમાં સુંદર ગાદીપર જઈને પડયે પણ ચિંતાથી તેને ઊંઘ આવી નહીં. મધ્ય રાત્રીએ શહેરમાં સર્વ મનુષ્ય નિદ્રા વશ થયા અને સકળ વિશ્વ જાણે મૂંગું થયું હોય તેમ સર્વત્ર દેખાવા લાગ્યું. જંગલમાં આમતેમ ફરનાર ઘુવડ પક્ષી, પિતાના સ્થાનમાંથી નીકળી, સુઈ ગએલા પહેરેગીરે-ચેકીદારોને જાગૃત કરતા હતા. રાક્ષસ, પિશાચ્ય, ભૂત, વેતાળ, શાકિની, લેકેને ભય પ્રાપ્ત કરાવતા હતા જગતમાં સર્વત્ર અંધકાર પ્રસર્યો હતે. P.P. AC Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #9
--------------------------------------------------------------------------
________________ એવા શાંત સમયે રાજપુત્રે એકાએક, એક મિષ્ટ, દિવ્ય ગાયન સાં. - ભળ્યું. ગંધર્વોની કળા કૌશલ્યને શરમાવે એવું ગીત સાંભળી, તે અપૂર્વ સંગીત શ્રવણ કરવા, રાજપુત્ર અતિ આતુર થયે. રાજપુત્ર મનમાં બે, “આહા, આ ગત કેટલું મધુર છે એનાથી શ્રવણેદ્રિયને કેટલો આલ્હાદ થાય છે, આ ગીત ઘણું કરીને ભુવન તળપરનું ન હોવું જોઈએ. અહીં જૂદા જૂદા ગંધર્વોન, વીણા ઈત્યાદિ વાર્થોના નાદ સહ ગીત સંભળાય છે તે સર્વ સ્વર એક જ છે એમ ભાસે છે. ભુવન તળપર પ્રસિદ્ધ ગંધ છે તેમના મુખથી આવું ગીત મેં સાંભળ્યું હતું બાકી બીજે કઈ સ્થળે આવું ગીત મેં સાંભળ્યું નથી ગમે તેમ પણ આ માણસ જાતનું સંગીત નથી આતે સ્પષ્ટ છે. આ કોકિલા જેવો પંચમ સ્વર કયાંથી આવે છે? આજે અપૂર્વ સંગીત હું સાંભળું છું તે મારે પ્રત્યક્ષ તે સ્થળે જઈ સાંભળવું જોઈએ અને જેવું જોઈએ એટલે કર્ણ અને નેત્ર કૃતકૃતાર્થ થયાં અને સમજીશ “હ રાજપુત્ર, ઈદ્રિય રૂપી ચેર તારા વિવેક રૂપીદ્રવ્યને ઘેરી લેઈ જાય નહીં એવા પ્રકારનું તું આચરણ રાખ” એ ગુરૂએ મને હમણાજ ઉપદેશ કર્યો છે તે આ સંગીત સાંભળવાની ઈચ્છાથી ભુલી જવાય છે. કલ્યાણ થાવ અગર નુકશાન થાવ, પણ હરેક પ્રયત્ન આ સંગીતને અથથી ઇતિ સુધી શોધ તે કરીશજ,” - આ પ્રમાણે વિચાર કરી તે ઉઠ. શરીરપર વસ્ત્ર ધારણ કરી ગળામાં અલંગ કાર પહેર્યા. કમરમાં જમૈયે ખશી હાથમાં તલવાર ઝાલી અને પહેરેગીરોની નજર ચુકાવી, કઈ જાણે નહીં તેમ ગાયનને સુસ્વર જે સ્થળેથી આવતું હતું તે દિશા તરફ ચાલતો થયો. - રાજ માર્ગ પર રાજા નગરચર્ચા જેવા આમ તેમ ફરતે હો અંધારી રાત્રિએ હરિવિકુમના ગળામાંના રત્નના પ્રકાશથી રાજાએ પિતાના પુત્રને ઓળખે. અને વિચાર કરવા લાગ્યું કે “આ શહેરમાંથી બહાર કયાં જતું હશે? આગળ જઈ શું સાહસ કરવા તેણે ધાર્યું છે? તે શું કરશે તે, તેની પાછળ પાછળ છુપાઈ જઈને મારે જવું જોઈએ.” - આ પ્રમાણે વિચાર કરી રાજા અંધકારરૂપી વસ્ત્રને બુરખો ધારણ કરી કુમા. રની પાછળ પાછળ ગયે. બંને પિતા, પુત્ર એક પાછળ એક ચાલતા હતા, ચાલતાં ચાલતાં શહેરની આજુબાજુ ના કટ આવ્યા. તે જોઈ કુમાર જરા ઉભો રહે પણ તરત જ તે વિજળીના સપાટાની માફક ના કોટ કુદી ગયો. તે જ પ્રમાણે રાજા પણ શહેરની બહાર ગયે. અને પુત્રની નજરે ન પડતાં તેની પાછળ ધીમે ધીમે ચાલતે હતો પિતાને પુત્ર હવે શું કરવાનું છે તે જેવા રાજા શહેરબહારના એક ભાગમાં પેઠે. ઉપવનમાં હીરા, માણેક આદી રત્ન જડિત એક શકાવતાર નામને મહેલ હતું તે તેણે જોયે, મહેલ ઘણે ભેટે ને ભવ્ય હતે. જે પ્રમાણે મનુષ્ય પ્રાણ પુન્યથી પાપને નાશ કરે છે તે જ પ્રમાણે મહેલમાંના રત્ન રાત્રિના અંધારાને નાશ કરતાં હતાં મહેલની આજુ બાજુ લીલાં ઝાડે અને સુગંધી વેલા વેલી હતી. વૃક્ષોની નિચે રત્ન જડિત ભુમીમાં પુપના પ્રતિબિંબ પડયાં હતાં તે જોઈને બ્રમરે ફૂલ જાણી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #10
--------------------------------------------------------------------------
________________ ફેસતા હતા લક્ષ્મીનું નિવાસ સ્થાન, ધર્મ રાજાને કિલો, સુબુદ્ધિ બીજનું ક્ષેત્ર, ધન સંપત્તિનું સ્થળ એ તે મહેલ જોઈ કુમારને વધારે જીજ્ઞાસા ઉત્પન્ન થઈ અંગપર જ રોમાંચ ઉભા થયાં અને પરમ વિસ્મિત થઈમનમાં વિચાર કરવા લાગ્યો કે હું સંગીતની શોધ કરવાની ઈચ્છાથી તદન તલ્લીન થઈ ગયો છું પણ અહીં જોઉં છું તે એક પછી એક ચમત્કારિક કૌતુક મારી નજરે પડે છે. પ્રથમ કનક અને રત્ન જડિત સર્વ પાપ નાશ કરનાર છદ્રભુવન કુમારની નજરે પડયું. આ દેવળમાં દેવ અને દેવીજન પણ ઘણુ આનંદથી દેવાધિદેવની પૂજા કરતાં હતાં. એવું કુમારે પ્રથમ કઈ ઠેકાણે જોયું નહતું. આ પ્રકાર જોઈ કુમાર મનમાં બોલ્યા કે “અરે દેવ તે પોતાના પ્રભાવથી સર્વ ઈચ્છા પરિપૂર્ણ કરે છે એમ છતાં, આ દેવ જીનેશ્વરની સેવા કેમ કરે છે? આનું કારણ એમ કલ્પિ શકાય છે કે દેવેને પણ દુર્લભ એવું કંઈ ફળ જીને. શ્વર પાસે તે માગતા હોવા જોઈએ. હશે, હાલતે સૂર અને વિદ્યાધરથી પૂછત, સર્વ પાપનું ક્ષય કરનાર જીનેશ્વરને પ્રથમ નમસ્કાર કરૂં - કુમાર નિશ્ચય કરી, ઘણા જોરથી પગ નાખી, પૃથ્વિને કંપાવી, દેવવંદને પણ શંકા ઊત્પન્ન કરાવી, પિતે નિશંક થઈ મંડપમાં ગયો. નવિન વિકાસ પામેલા કમળપર જેમ ભ»રની દષ્ટિ પડે છે તેમ આમદન જેવા સુંદર કુમારપર સુરનારીની દ્રષ્ટિ પડી. એક સ્ત્રી રાજકુમારને જોઈ તેને કેવળ મદન સ્વરૂપ ધારી, પિતાના મનહર કેશ પાશને પુષ્પથી ગુંથવા લાગી. બીજી એક તરૂણ અને પુષ્ટ સ્ત્રી, જેના સ્તન ઊન્નત હતા તે કુમારને જેઈ આલિંગન કરવાની ઈચ્છાથી બગાસાં ખાવા લાગી અને શરીર મરડી આળસ કાઢવા લાગી કે પિતાની જંગા તરફ જેવા લાગી, કેઈ પિતાના પગના અલંકાર તરફ જેવા લાગી, કેઈ નૃત્ય કરતાં કરતાં પિતાને હાથ બતાવવા લાગી કે પિતાને હતી કમર પર મૂકી ઉભી રહી, કઈ તરૂણ રાજપુત્રને કટાક્ષ બાણથી ઘાયલ કરતી હતી. આ પ્રમાણે રાજપુત્ર સર્વ સુર દેવીને શૃંગાર રસાવેશથી એકાગ્ર માન સંયુકત કરી, જીનેશ્વરના મંદિરના દ્વાર આગળ ગયે. પછી તે રંગ મંડપમાં ગયે. ત્યાં તેણે મેહરૂપી અધરને સૂર્ય અને કર્મ રૂપી તૃણનો વલ્ડિ એવા જીનેશ્વરને જોયા. જીનેશ્વરના દર્શનથી તેને ઘણે આનંદ થયો. શરીરપર રોમાંચ ઉભાં થયાં પ્રેમ આંસુ વહેવા લાગ્યા. જીનેશ્વર સન્મુખ ભકિતથી બેહસ્ત જેડી કુમારે પ્રભુની સ્તુતિ કરી કે “સંસા- 2 સાગર તારક શિમણું, નિઃશેષ દેષ રહિતા, સર્વદા સર્વ સુરોથી પૂછત જીનેશ્વર હું તને નમસ્કાર કરું છું. હે જગન્નાથ, તારા દર્શનથી મારા અંગપર રોમાંચ ઊભા થાય છે અને આનંદાશ્રુ જલથી પુન્યવૃક્ષના અંકુર ફૂટે છે. દર્શનને યોગ્ય એવા જેણે જીનેશ્વર જોયા નથી તેને ઈશ્વરે વ્યર્થ નેત્ર આપ્યાં છે. જે તપસ્વી જનેએ તેને જે નહીં તેમનું તપ વ્યર્થ છે. મારા અત્યંત પુન્યથી આજ તારૂં દર્શન કરવા હું ભાગ્યશાળી થયો છું. આજ મારા જન્મનું સાર્થક થયું છે. અને આજ મેં વિવેક સંપાદન કર્યો એમ હું સમજુ છું. પ્રશાંત, સુરૂપ, નિર્વિકાર, ઈચ્છીતફલ આપનાર હે દેવાધિદેવ, હું તને નમસ્કાર કરૂં છું.” P.P. Ac. Guriratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #11
--------------------------------------------------------------------------
________________ છે આ પ્રમાણે વૃષભસ્વામિ જે જીનેશ્વર તેમની સ્તુતિ કરી, તેમનું વંદન કરી તેમના દર્શનથી પિતાને કૃતાર્થ માની રાજપુત્ર જીનેશ્વર ભુવનના પાછલા ભાગમાં ગયે. પછી તે સાહસીક રાજપુત્રે જાણ્યું કે આ સુરસંઘ છે તેણે તેમની સાથે ભાષણ કરી તેમની પ્રશંસા કરી કે હે દેવ, તમે જ જીનેશ્વર પદનું અને ર્ચન કરે છે અને શાશ્વત પુન્ય સંપાદન કરે છે તેથી તમે કૃતકૃતાર્થ થયા છે. જેના વેગે જીનેન્દ્રની પૂજા કરાય છે તે જ ખરી કળા, તેજ ગુણ, તેજ સમૃદ્ધિ, અને તેજ વિજ્ઞાન છે.” * કુમાર ઘણું આનંદથી પ્રશંસા કરતો હતો તે વખતે તે અધિકાઅધિક શેભતે હતું અને મદન પ્રમાણે સ્ત્રીના અંતઃકરણમાં તેનું પ્રતિબિંબ પડતું હતું દેવે ઘણી નમ્રતા અને ઊતાવળથી કહ્યું “હે રાજપુત્ર, હરિવિક્રમ તું અમારે મહેમાન છે.” દેવેનું આ પ્રમાણે છેલવું સાંભળી, સિંહનું બચ્ચું જેમ હાથીના ગંડ સ્થળ પર આરહણ કરે છે તેમ રાજપુત્રે ઊંચ, મણિમય રત્ન જડિત સિંહાસન પર આરોહણ કર્યું ઉત્સાહી હરિવિકમ જ્યારે દેવોથી પરિવેષ્ટિત થઈ સભામાં બેઠે ત્યારે તે સ્વર્ગમાંના ઈંદ્ર જે ભાયમાન જણાય. બીજી તરફથી રાજા અજીતવિકમ પુત્રનું સર્વ માનપાન વગેરે જેતે હતે. દેને સત્કાર જોઈ તેનું અંતકરણ અસામાન્ય આનંદથી ભરાઈ ગયું રાજા આનંદેથી બોલ્યા “અહો,. આ કુમારનું કેટલું સાહસ! તેની કેટલી હિંમત ! કેવું ઘેર્ય! તેના બેલવામાં કેટલી મધુરતા” તેનું રૂપ કેવું છે? તેની પાસે કેટલી કળા છે? તેનું ગુણાનુરાગિત્વ, તેની ચિત્તપ્રસન્નતા, તેની ધર્મપર શ્રદ્ધા એ ખરેખર અપ્રતિમજ છે! આ મારે પુત્ર સ્વરૂપથી, રમ્યષથી, અને પ્રતાપથી દેવને જીતશે તે પછી મનુષ્યને શે હિસાબ છે? મારા પુત્રના અંગના લક્ષણ જોવા માટે હું આ આસનની નીચે હાલ્યા ચાલ્યા વગર સંતાઈ બેસીશ.” - રાજા એકાગ્ર મનથી, હાથમાં તલવાર લેઇ, પિતાના પ્રિય પુત્ર તરફ છુપી નજરે જેતે જેતે તેની પાછળ ગયે. . જીનેની આગળ દેવોએ ગાયનની શરૂઆત કરી. અપૂર્વ ગીત, નિત્ય અને વાધ્યથી સર્વ દેવ અને કુમાર તે સૂત્ર નાટકમાં તદન તલ્લીન થયા. ગાયન સમાપ્ત થયા પછી, ગંધર્વોના ઉત્કૃષ્ટ ગાયનથી સંતુષ્ટ થઈ ઊદાર વૃત્તિના કુમારે ગંધર્વોને પિતાને હાર બક્ષિસ આપે. કુમારે આપેલે વિશ્વ ભૂષણ હાર જોઈ સર્વ દેવ વિસ્મિત થયા, અને કુમારની સ્તુતિ કરી કે “હે દેવે, આ કુમારનું વર્તન જોઈ કેને આનંદ નહીં થાય વારૂં? આનું રૂપ દેવ જેવું છે. આનું ઐશ્વર્ય એવું છે કે, તેના વેગે દેને પણ પરાભવ થાય. આને વેષે ચતુર અને સુંદર છે ગુણીજન પર આ બહુ પ્રેમ રાખે છે. તેની ગુણજ્ઞતા અપૂર્વ છે તેની ઉદારતા અસાધારણ છે. તા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #12
--------------------------------------------------------------------------
________________ ત્યય કે કુમારના અંગમાં સર્વ અમાનુષ (દેવી) ગુણ છે તેજ શ્રી પરિપૂર્ણ જે પદાર્થ છે તેની વ્યાપ્તિ મટી હેવી જોઈએ એમ નથી. સાધારણ તદન શુક તૃણમાં સળગેલો અગ્નિ હોય, તો પણ કમ સમુદાય ને બાળીને ભસ્મ કરે છે હાલ, મનુષ્યમાં ઉત્પન્ન થયેલા આ કુમાર આગળ આ તેજસ્વી દેવ બેઠા છે તો પણ તે સર્વ તૃણવત દેખાય છે. અપાર તેજ સહિત કુમાર અહીં આવ્યા તેથી કરીને આ સભાને ઈંદ્ર દેવના આગમન જેવી શોમાં પ્રાપ્ત થઈ છે, દેવ–-હે હરિવિક્રમ તારા આ શુભ લક્ષણથી, અને તારા આ અસાધારણ રમ્ય સિદર્યથી તું સામાન્ય મનુષ્ય નથી એમ હું સમજુ છું, કુમાર–આપના દર્શનથી હું પિોતે કૃત કૃત્ય થ સમજું છું અને મારા નિર્નિમેષ નેત્રને સાર્થક થયું એમ માનું છું. દેવ—તારા આવવાથી મારી યાત્રા સફળ થઈ, સભાને ધન્યવાદ પ્રાપ્ત થયે, અને પૃથ્વિ ફળપ થઈ એમ હું નિશ્ચયપૂર્વક સમજું છું. તારું કાર્ય બગડતું ન હોય, અને તારા મનને અહીં દુઃખ ભાસતું ન હોય તો હે રાજપુત્ર, હેમિત્ર, ચાલ આ પણે જીનેશ્વર પાસે જઈએ. કુમાર–જેવી આપની આજ્ઞા. કુમારે હા કહી એટલે બને ત્યાંથી નીકળી શ્રીયુગથી તે અમર અને માનવ ઈશપુરમાં ગયા ઇશપુરમાં ગયા પછી દેવ બે " હે ગુણવિર, મારા બેલવાને ઊલંઘન ન કરતાં તેનું સ્વિકાર કર. મનુષ્ય માત્રનો જે સ્નેહ સંબંધ થાય છે તે એક તે પૂર્વ જન્મથીજ ચાલતો આવેલ હોય છે, કિંવા શુભ કર્મની પરિપકવતાને લીધે થાય છે. આ સિવાય પ્રાણી માત્રના સંબંધને ત્રીજા કેઈપણ કારણની જરૂર નથી. અમે તારા ગુણેથી આકર્ષાઈ તારા સેવક જેવા થયા છીએ હવે અમને કંઈપણ આજ્ઞા ફરમાવો.” - કુમાર–હે દે, આપ આવું અનુચિત ભાષણ કેમ બોલે છે? આપ દેવ છે તેથી પુજય છે અને હું માણસ છું માટે સેવક છું. તાત્પર્ય તમારા પ્રસાદથી અમે સર્વ કંઈ પાર કરી શકીએ છીએ. દેવ–લેકે કહે છે કે દેવદર્શન ફલકપ છે એ વાકય ખોટું ન થાય માટે અમે તને આગ્રહ કરીએ છીએ; અમો વિચાર કરીને જે કહીએ છીએ તે સર્વ શ્રવણ કર. આટલું કહ્યા છતાં જે તે ન માને તે તને દેવ ચરણના સોગન છે. રૂષભદેવના પ્રભાવથી પથર વજ જેવો થા. એવું બોલી ત્રણ વખત પાણી છાંટી, અમિત તેજથી તેના દેહનો સ્પર્શ કરી દેવે બોલવું શરૂ કર્યું કે “જલ, અગ્નિ અને રિપુ સંબંધી સંકટ પ્રાપ્ત થાય તે વિદ્યધર અમરઆદીથી આ જન્મમાં તને ભય પ્રાપ્ત થશે નહીં.” કમાર (હાથ જોડીને) તમારા પ્રસાદને પ્રભાવ આ જગમાં કોઈ દિવસ મિથ્યા થતો નથી ને થયો નથી. આ કુમારની આજ્ઞા લેઈ દેવ અદ્રશ્ય થયા. જેમ સૂર્યનાં કિરણો સૂર્ય સાથે અસ્ત પામે છે તેમ ગંધવોદિક સર્વ દેવ સાથે અદ્રશ્ય થયા. Jun Gorf Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M
Page #13
--------------------------------------------------------------------------
________________ ગધર્વ નગરી જેવું તે સર્વ ક્ષણિક જોઈને કુમાર એકલેજ ઊભે રહ્યા અને મને નમાં બોલ્યો કે દેવ જે પ્રમાણે સર્વ ગુણ સપંજ હોય છે તે પ્રમાણે તેમની સેજન્યતા પણ અસામાન્ય હોય છે, સાધુજન જે હોય છે તે સ્વભાવતજ ૫રોપકાર કરનારા હોય છે. પરેપકારને બદલે મળે એવી ઇચ્છાથી તે પરોપકાર કરતા નથી, વરસાદ ખેતીને જીવન આપે છે. મેઘ કૃષિ સિંચ ન કરે છે પરંતુ કેઈ પ્રાણી પાસે તે બદલ માંગતો નથી. સજજનેને, ખુશામત, કરેલા ઉપકારને બદલે યાચના કરાવવી, વાર લગાડવી, વગેરેની ઈચ્છા હતી નથી. દેના ગુણોનું ચિંતન કરી આદિજીનને નમસ્કાર કરી કુમાર બહાર નીકળી પડયે. રાજા પણ કુમારની પાછળ ગયે અને વિચાર કરવા લાગ્યા કે જીનેક પાસે દે સાથે કુમારે શી મસતલ કરી હશે? હશે તે જાણીને મારે શું કામ છે? હું કામાં એટલું જ કે, જેની દેવપણ સ્તુતિ કરે છે એવા મારા કુમાર જેવું બીજું કઈ નથી. પણ મારો પુત્ર નામ પ્રમાણે ખરેખર પરાક્રમી છે કે નહીં તેની હજુ મારી બરોબર ખાત્રી થઈ નથી. માટે હું પોતેજ કંઈ બહાને તેને ચીડવું અને જેઉ કે તે કેટલો ફેધી છે અને તેનું ધિર્ય કેટલું છે?” : |. એ પ્રમાણે નિશ્ચય કરી, રાજાએ મોટા સાદે હરિવિક્રમને કહ્યું કે “અરેતું કોણ છે? આ અંધારી રાત્રે એકલે ચેરની માફક તું અહીં કેના જેરપર ફરે છે?” - આ સાંભળી કુમારને અંગપર રોમાંચ ઉભાં થયાં. તે મનમાં વિચારવા લાગે કે “ગમે ત્યાં ગમે તે વખતે ફરવું એ કે નિષિદ્ધ છે તે પણ આ મારૂં ફરવું ગુણ પ્રદ થયું છે. અહીં વીર પુરૂષ દેખાય છે. તેમના ભાષણે સંભળાય છે નાના પ્રકારના આશ્ચર્ય અત્રે દ્રશ્યમાન થાય છે વીર પુરૂષે ઈચ્છાનુસાર વદેલા ભાષણે આ. ત્માને સંતુષ્ટ કરે છે. શરીરમાં તિ આણે છે. તેથી કરીને જ આ અવાજ જે કે દેષ યુક્ત છે તે પણ મને નિર્દોષ ભાસે છે.”, કુમારે વિચાર કરી મેટા ઉદાર મનથી રાજા સાથે હાસ્ય યુક્ત મધુર ભાષ : 5 : અ ' - કુમાર-“તું કે, છે” એમ મને પુછે છે, પણ આ તારું વાક્ય અયોગ્ય છે. કારણ સર્વ જણ પૂર્વે માબાપાના હતા એ નિઃસંશય છે. હે વીર, હું તારા સન્મુખ પ્રત્યક્ષ ઉભો છું. હું વાઘ કે રાક્ષસ નથી. આવી રીતે હું પ્રત્યક્ષ તારા સન્મુખ ઉભો છતાં તું પ્રશ્ન પુછે છે કે “તું કેણુ છે” ત્યારે અર્થાત આ તારો પ્રશ્ન વૃથા છે! એ દેખીતુંજ છે " જેના બળ પર તું અહીં ફરે છે " એવું જે તેં પુછયું તેને જવાબ એટલેજ કે ઊદાર રાજાને રાત્રિબળ એ એક પ્રથમ બળ અને સા- . હસ એ બીજુ બળ છે. - : છાતીમાં વાગે એવાં કુમારનાં વાક્ય સાંભળી રાજાએ વિચાર કર્યો કે “મારનું ભાષણ વક્ર અને મૃદુ છે માટે તેને ચિડાવવાના હેતુથી અપમાનપૂર્વક રાજા બે “અરે, તું આ રાજાને પ્રધાન હઈશ એવું અનુમાન થાય છે.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #14
--------------------------------------------------------------------------
________________ કુમાર–અરે, રાજગળનું ભાષણ મારા સન્મુખ તું બોલે છે તે નિર્લજજ, " તને તારા પંચભૂતની પણ શરમ કેમ નથી આવતી? . - કુમાર–(પ્રધાન તરીકે દુર્બળત્વ હાઈ સ્વતાના અંગે રાજગળ છે એવા હેતુથી) હું પ્રધાન નથી પણ કોણ છું તે સાંભળ. આ ભૂમંડળ પર રાજા જેટલી પ્રજાનું રક્ષણ કરે છે તે સર્વના નામ અને સ્થળ દરરોજ તે ઓળખે છે કે શું? જેની જેટલી શક્તિ હોય છે તેટલી તે બતાવે છે, હે મહાશય, તારી શક્તિ બીજે કોઈ ઠેકાણે ન દેખાતા માત્ર તારા સદેષ ભાષણમાંજ જણાય છે. “રાજાની ખાત્રી થઈ કે અહી કુમાર મોટો શક્તિમાન હોઈ તેનામાં કેટલી ક્ષમા છે? ગમે તેટલી તેની નિર્ભસ ના કરૂં તે પણ લેશમાત્ર કંધને વશ થત નથી ! પરમશાંત કુમારને ચિડવવાના હેતુથી રાજાએ અપમાનકારક અને નિષ્ફર શબ્દોથી આગળ કહ્યું કે હે કુપુરૂષ, તું મારી સાથે શું બોલે છે? મેં તને પકડે છે. તારે જે શક્તિમાન રાજા હોય, તે તારું રક્ષણ કરશે.' કુમાર–ઠીક, બરાબર પકડજે. . રાજા–તારા તર્કની હવે સીમા રહી નથી. બીજું તને કહેવાનું છે એટલું જ કે, તારે રાજા તારા નગરમાં મેટ બલવાનું છે. હું તે બીચારે બાહારનો રાજા છું હું ગમે ત્યાં જઈશ અને ગમે તે કરીશ, - કુમાર (મારા પિતાનું અપમાન કરી, પોતાના મુખેજ પોતાના પરાક્રમના ગીતગાનાર આ કઈ દુરાચારી પુરૂષ છે. પિતાનું હિત થાય તેવાં વચને વનાર ગમે તે હાયતા ભલે, પણ મહારાજનું અપમાન કરનારને દોષ મારાથી શી રીતે સહન થાય એ હેતુથી)- વીર, તું સત્ય વદે છે. તું ખરેખર રાજા છે. કારણ રાજા ન હઊ તે શા માટે ખોટું બોલે? ત્યારે હવે તું જે બોલે છે તે સત્ય હોય તો તારૂં રાજત્વ પ્રગટ કર અને હે વીર, સમરાંગણમાં હું તૈયાર છું. ચાલ લે હાથમાં તલવાર, અને યુદ્ધ કરવા આગલ આવ. * રાજા–તલવારથી ચુધ ન કરતાં આપણે મલ યુદ્ધ કરીશું. - કુમાર—તારી જેવી ઈચ્છા હશે તે પ્રમાણે હું યુદ્ધ કરવા તૈયાર છું. * બનેએ તલવાર ફેંકી દીધી. વસ્ત્ર ઊતારી, લંગેટ મારી મલ્લ પ્રમાણે સામ સામા આવી ઊભા રહયા. કુમારે જેરથી પિતાને જમણો હાથ ડાબા દંડપર ઠે. એક ઊંચે કુદકે મારી એકાએક ધરણી પર ઊભો રહે. કુમારના કુદવાથી ભૂમિ થરથરી ઝાડ પરથી પુષ્પો પડે છે તે પ્રમાણે પક્ષીઓ એકદમ નીચે પડયાં. કુમારે પૃથ્વિ પર પગ પછાડયા તેથી પર્વતના શિખરે તુટી પડયાં. ભુમિપર એટલે ભાર થયો કે, શેષ પણ ભુમિને ધારણ કરવા અશક્ત જણાય. હજારો વૃક્ષો જમીનપર પડયાં. મોટા મોટા મહેલ અને મંદિર તુટી પડયા. તાત્પર્ય કુમાર સાથેની મશ્કરી રાજાને પણ ભય પ્રાપ્ત કરનાર થઈ પડી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #15
--------------------------------------------------------------------------
________________ કુમારના કુદવાથી ક્ષેત્રપાળના ખંડકપાળ નામના મંદિરનું શીખર તૂટી પડ્યું. મંદિરનું શીખર તૂટવાથી ક્ષેત્રપાળને અતિશય ક્રોધ ચઢયે. સર્વ જગતને ભય ઉત્પન્ન કરનાર, ક્ષેત્રપાળ કુમાર પર એકદમ ધસી આવ્યું. ક્ષેત્રપાળ કુમાર પર ધણું આવ્યું ત્યારે પિતા પુત્ર કમરે બાંધી એક બીજા સાથે લડવા તૈયાર થઈ ઊભા હતા. ક્ષેત્રપાળના શરીરને રંગ કાળો હતે. મોટું ઝાડ જેમ વેલાથી વિંટાયેલું હોય છે તેમ તે વાળથી વિંટાયેલ હતું. તેના નેત્ર સગડી જેવાં મોટાં હતાં. પગ લાંબા હતાં. હાથમાં તલવાર ઝાલી હતી. વસ્ત્રને બદલે ફકત વાઘ ચર્મ ધારણ કર્યું હતું, અને કમરે સર્પને પટે બાંધ્યો હતો. અગ્નિની જ્વાળા જેવા દુર્વચનથી ધમકી આપનાર ક્ષેત્રપાળ કુમારને જીતવા સપાટામાં તેની પાસે જઈ પહોંચ્યો. રાજકુમાર (તેનું ભયંકર સ્વરૂપ જોઈ ધર્યથી)-હૈ વીર, આ કેણ પ્રાણી છે? આ કઈ પેનીને જીવ છે ? આ કયા પક્ષી જાતીને છે? કિંવા આ કઈ કીટ (કીડ) જાતીને છે? મનુષ્ય કહે છે કે કીડા રાત્રે બહાર આવે છે. ત્યારે ખરેખર આ કઈ મેટા કીડાની જાતને છે કે કેઈ અપૂર્વ દ્વિપમાંને મનુષ્ય છે? આ સ્વરૂપ જાણવાની મને બહુ ઈચ્છા છે. રાજા–તે પિતેજ તને તારા પ્રશ્નનો જવાબ આપશે. ઉતાવળો થઈશ નહીં. ક્ષેત્રપાળ (અત્યંત ક્રેધથી)–હે મૂર્ખ, અરે દુષ્ટ, નરાધમ, પાપી, હું ક્ષેત્રપતિ ખંડકપાલ છું તેની તને ખબર નથી કે શું? આ અરણ્યના નગરમાં પ્રશીદ્ધિપણે રહું છું તું રાજા સાથે લઢાઈ કરીને તારૂં પ્રરાક્રમ બતાવે છે કે શું? કુમાર–અરે, આવું અયોગ્ય વાક્ય કઈ દિવસ બોલીશ નહીં. કાયા, વાચા, અને મન એ ત્રણેમાંથી એક અંગને પણ પરાભવ થાય છે તે જ્ઞાની દેવ પણ કબુલ કરે છે. તે જે વિશેષણે મને કહ્યાં છે તે તું જ હોવું જોઈએ. ક્ષેત્રપાળ–અરે, મારા ભયથી તું અસત્ય બેલીશ નહીં. તે પૃથ્વિ પર પગ પછાડી પૃથ્વિ થરથર કંપાવી અને હમણાજ મારો મજબૂત મહેલ પાડી નાંખે તે ભુલી ગયો કે શું ? કુમાર-નમ્ર વચનથી જ્યારે તું માનતો નથી, ત્યારે તારે શું કરવું છે તે કહે, એટલે તે કામ હું સત્વર કરીશ. તે ક્ષેત્રપાળ–અરે, જેને યોગે તું મોટો ગર્વિષ્ટ થયું છે તે તારો ગર્વ રણભુમીમાં હું નષ્ટ કરીશ.' કુમાર ક્ષેત્રપાળ અને રાજાને બોલાવી)–અરે હું જે કે એકલો છું તે પણ તમારા બન્ને સાથે એકી વખતેજ યુદ્ધ કરીશ. ક્ષેત્રપાળ-પ્રથમ તું મારી સાથે યુદ્ધ કર અને પછી તેને ગમે તેમ કરજે, કુમાર (રાજા તરફ જઈ)-હે વીર, તું સભ્યતા ધારણ કરી રહે, આ ક્ષેત્રપાળ સાથે યુદ્ધ કરી તેને પરાભવ કરીશ, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #16
--------------------------------------------------------------------------
________________ , 11 આ પ્રમાણે બોલી તેણે પિતાને દંડ ઠેકો. દંડ ઠોકવાના અવાજને આકાશમાં પ્રતિધ્વનિ થયો. કુમાર અને ક્ષેત્રપાળ યુદ્ધ કરવા તૈયાર થયા, તે સમયે કુમાર શૂરવીર યોદ્ધાથી પણ વધારે સારે શેતે હતે. આ યુદ્ધ શરૂ થયું. કુમારે ક્ષેત્રપાળને ક્ષણમાં અગ્ર ભાગે, ક્ષણમાં પૃષ્ટ ભાગે ક્ષણમાં ઉપર અને ક્ષણમાં નીચે નાંખી, ફેરવી તેની સાથે યુદ્ધ ચલાવ્યું પછી કુમા૨ના સખ્ત મારથી ક્ષેત્રપાળ લેહી ઓકવા લાગ્યો. અને થરથર કંપતો પૃથ્વી પર પડે. ક્ષણવાર તેને વિશ્રાંતિ આપી પુનઃ તેના પર ધસી જવા રાજપુત્ર તૈયાર થયે એટલામાં એકાએક, મોટું ભયંકર વૈતાળનું સૈન્ય તેના જેવામાં આવ્યું રણ ભૂમિ પર વૈતાળનું મોટું સિન્ય જેઈ બલાઢય રાજપુત્ર અત્યંત ખુશ થઈ બોલ્યા “જ્યાં સુધી આ સર્વ સૈન્ય મારા પર પ્રહાર કરશે નહીં ત્યાં સુધી, એકલા ક્ષેત્રપાળ સાથે યુદ્ધ કરવાથી મારી યુદ્ધની તૃષ્ણા શી રીતે શાંત થશે ?" તે મહા તેજસ્વી કુમાર, શુરત્વના ભાષણો બેલી, સિંહ જે પ્રમાણે શિયાળ પર તલપ મારે છે તે પ્રમાણે વૈતાળપર પ્રહાર કર્યા. રાજપુત્ર પોતે એકલે હતો તેપણ સર્વ વેતાળને હાથથી, પગથી, શસથી મારીને તેમને અત્યંત માર આપે રાજપુત્રે તેમના ભૂજ દંડ અને પગ કાપી નાંખી જમીનપર કીડાની માફક સુવાડયા. બિચારા વાળને મારવામાં શો પુરૂષાર્થ છે? એમ જાણી, તેમના પર દયા લાવી રાજપુત્રે તેમને છોડી દીધા અને સામે ઉભેલા ક્ષેત્રપાળને પકડે તેને ઊંચે ગરગર ફેરવ્યો અને શસ્ત્ર વૈતાળ તરફ ઉગામ્યું તે, બિચારૂં સર્વ સૈન્ય રૂદન કરતું એકદમ નાશી ગયું; તે પિતે એકલેજ રાજા સન્મુખ ઉભે રહયે સર્વ સૈન્ય જતું રહયું. ક્ષેત્રપાળ તરફ નજર નાંખી તો તે પણ સૈન્ય સાથે નાશી ગએલો જણાયો પછી સહેજ કમર બાંધી કુમાર રાજા તરફ ધસ્યો. રાજા--(ઉતાવળથી) અરે, તું મને અડકીશ નહીં. કારણ તારૂં સર્વ અંગ વિતાળના અંગ સાથે ઘસાયાથી, તેને રૂધિર અને માંસ ચૂંટેલું છે અહીં નજીક નિર્મળ પાણીનું સરોવર છે. ત્યાં જઈ સ્નાન કરી આવ પછી આપણે યુદ્ધ કરીશું. ઠીક છે હું સ્નાન કરી આવું છું કુમાર તલવાર લેઈ સ્નાન કરવા સરેવર તીરે ગયે. રાજા પિતાના પુત્રનું ઉત્તમ પરાક્રમ જોઈ મનમાં બેલ્યો કે “સાહસથી શોભનાર મારા પુત્રના પરાક્રમની પરિક્ષા મેં લીધી; સૈન્ય સુધ્ધાં ક્ષેત્રપાળ જેવાની શક્તિ તેની આગળ ચાલી નહીં તે પછી તેના હિસાબમાં હું તે કોણ? મારી શક્તિ શા હિસાબમાં? રણભૂમિમાં મારા પુત્ર જોડે ટક્કર લેનાર જે કોઈ યોધ્ધો હોય તે તે ફક્ત ઈદ્રજ છે. બીજા માનવી પ્રાણીને તેની આગળ હિસાબ શો? જે માની હોય છે તે પ્રાણ જાય તો ભલે, એમ સમજી જયની ઈચ્છા કરે છે? એવા શુરવીરેનો મારો પુત્ર પરાજય કરે છે તે, તેમને પણ ભુષણ ભાસે છે. હવે પુત્ર સ્નાન કરી મારી સાથે લઢવા આવશે. તે આવ્યો એટલે મારાથી નાશી જવાય નહીં. યુધ્ધ કર્યા વિના તે છુટકો નથી " P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #17
--------------------------------------------------------------------------
________________ - રાજા જલદી સ્નાન કરી ઊતાવળથી ત્યાં ગયા ને ચંડિકાના દેવળમાં જઈને ચંડીની પાછળ સંતાઈ પેઠે. રાજ પુત્ર જલદી સ્નાન કરી, ઊતાવળથી રાજા સાથે યુધ્ધ કરવા આવ્યું. ત્યાં રાજાને ન જેવાથી તેણે વિચાર કર્યો કે " પેલે મહાન યોધ્ધો અહીં કેમ દેખાતું નથી ? કયાં નાશી ગયે વારં? અથવા નજીકના દેવાલયમાં મારી રાહ જોતે તો નહીં બેઠે હોય ને ?" કુમારે દેવગૃહ વગેરે સર્વ સ્થળે ફરી રાજાને છે, પણ રાજા તેની નજરે પડે નહીં તેથી તે માટે સાદે, બુમ પાડી બોલ્યો “હે સર્વ વીરશિરોમણી, હું અહીં તારી સાથે યુદ્ધ કરવા આવ્યો છું, હે યેધ્ધા, તું કેમ આવતો નથી? હું યુધ્ધમાં કુશળ નથી અથવા નામર્દ છું એમ સમજી હે શૂર, તું મારો ત્યાગ કરે છે કે શું? જે પુરૂષનું પરકમ નજરે જોયું નથી તે પુરૂષની પરીક્ષા લીધા સિવાય, તેને ત્યાગ્ય કરો ગ્યનથી તેથી હે વીર, હું યુદ કરવા તૈયાર છું. મારા પરાક્રમની તુંજ પરીક્ષા કરી લે. - રણભૂમિમાં કુમાર મોટી મોટી બુમો પાડીને ચંડિકાના દેવાલયમાં ગયે. અને ચંડિકાને કહ્યું કે “હે ભગવતિ, હું આ રસ્તેથી જતો હતો ત્યારે કેઈએ મને યુદ્ધ કરવા બેલાવ્યો તે પુરૂષને હું ઘણા વખતથી ઓળું છું પણ તે નજરે પડી નથી. માટે તે પુરૂષ મને બતાવ. તેણે મારા પિતાના દોષ કાઢી તેમનું અપમાન કર્યું છે હું તેને શી રીતે ક્ષમા કરૂં? તે મારા ક દુશ્મન છે. હે ચડિ, મને તે પુરૂષ જે તું નહીં બતાવીશ તે તારા સન્મુખ મારે શિરછેદ કરી, હું મારા અંતઃકરણમાં સંતોશ પામીશ.” - ચંડિકાની પાછળ સંતાઈ બેઠેલા રાજાને, પુત્રને દ્રઢ નિશ્ચય જાણું, પુત્ર મરણનું ભય ઉત્પન્ન થયું અને ઘણે શોકાતુર થયે. રાજા (મનમાં)–આ મારા પુત્રે મને અતિ સંકટમાં નાંખ્યો હવે મારે પુત્ર જીવશે કે મરશે તેની શંકા રહે છે. ગુરૂજન કે ધાયમાન થાય છે ત્યારે સ્ત્રીએને અને પારકાને મારે છે. મેં ડાહ્યાએ પિતે થઈને કુવાડે પિતાના પગ પર મારી અનર્થ ને આમંત્રણ કર્યું. અગ્નિ પ્રજ્વલિત કરવા વધારે પ્રયત્નની જરૂર નથી. '. એક વખત અગ્નિ પ્રજ્વલિત થયો એટલે પછી ઘણા પ્રયત્નો અને કષ્ટથી તે ઓલવી નખાય છે જ્યાં બુદ્ધિવંતની તીક્ષણ બુદ્ધિ પ્રવેશ કરી શકતી નથી ત્યાં દેવપર ચેકસ વિશ્વાસ બેસે છે અને કંઈ પણ પ્રયત્ન કરવો પડે છે.” રાજા વિચાર કરવામાં નિમગ્ન હતો તે સમયે કુમારે સાહસીક થઈને, પિપિતાને શિરછેદ કરવા મ્યાનમાંથી તલવાર કાઢી. ચંડિકા પાછળ સંતાઈ બેઠેલા રાજાને એકદમ એક યુક્તિ સૂઝી આવી અને ચંડિકા પિતેજ બોલે છે તેવી રીતે ' રાજાએ બોલવું શરૂ કર્યું. રાજા (ચંડીકા) હે પુત્ર, ભ, સ્વવધ કરીશ નહીં. સાહસ કરીશ નહીં. તારા સત્વથી હું અત્યંત સંતુષ્ટ થઈ છું. હે રાજપુત્ર, આ ભાષણ હું પ્રત્યક્ષ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #18
--------------------------------------------------------------------------
________________ 13 ચંડિકા કરું છું તે ધ્યાન દઈ સાંભળ તારા ભયથી જે નાશી ગયા છે તે પુરૂષ હું તને બતાવું છું જે શુરવીર યોદ્ધા હોય છે તે નાશી ગએલાની પછાળ દોડતા નથી. કમાર--એમ જે છે, ત્યારે તેણે મને શા માટે કહયું કે “સહેરમાં બીજે કોઈ રાજા હશે પણ શહેર બહાર તે હુંજ રાજા છું” રાજ–(ચંડિકા) તે કઈ બીજે માણસ નહોતો મેં પિોતેજ વિદાર્થ તેવું રૂપ ધારણ કરી તેને ફસાવ્યો.. કુમાર–તે, હે દેવી હવે મને રજા આપ હું જઈશ. હું પાછો ગયો એવું માત્ર કેઈમે સમજવા દઈશ નહીં. કુમાર દેવીની રજા લેઈ, દેવળની બહાર નીકળ્યા. રાજા પણ સંતુષ્ટ થઈ સ્વસ્થળે ગયો. દુષ્ટ આચરણને જ્યાં પ્રતિબંધ છે, કિયા જ્યાં બંધ છે, એવા સમુદાયમાં ધર્મ પ્રમાણે કુમાર પિતાના સ્થળે ગયે, અને સુગંધી પુષ્પથી પાથરેલી સુંદર ગાદીપર, હંસ પ્રમાણે કુમાર સુતે ત્યાં તે, વિકલ્પ રહિત, સ્થિર, અને સુખકારક નિદ્રા અનુભવવા લાગ્યું. પ્રભાતમાં સ્તુતિ પાઠક લોકેના જય ઘોષની ધ્વનિ અને ગવૈયાના ગીતના, વાધ્ય સહ મિષ્ટ અવાજથી કુમાર જાગૃત થયે. નેત્ર ઉઘાડી, બંને હાથ જોડી રૂષભદેવને નમસ્કાર કરી, રાજપુત્ર શય્યા છોડી ઉઠયે. વીર લેક પ્રમાણે સવારમાં શરતના કૃમાંથી પરવારી પછી તે પિતૃ સેવાના હેતુથી પિતા પાસે ગયે, રાજાએ રાત્રે કુમારના સર્વ પરાક્રમનું અવલોકન કર્યું હતું, યુવરાજને જોઈને તેના પરામનું સ્મરણ થયું અને આશ્ચર્ય ચક્તિ થઈ મનમાં બોલ્યા કે “પુર્વે સંપાદન કરેલા પુન્યથી જે સર્વગુણ સંપન્ન છે એવા દેવાને પણ કુમારે પોતાના ગુણોથી ગર્વ હીન કરી નાંખ્યા છે. એણે ઘણી નમ્રતાથી સર્વ દેવને વશ કરી લીધા, આ સ્વર્ગ વિદ્યાને કયાં અભ્યાસ કર્યો હશે વારૂ? વિશ્વને અલંકાર એ હાર બક્ષિસ આપે એ પણ તેનું દાતૃત્વ અતિ પ્રશંસા પાત્ર છે. હે પુત્ર, તારી સાથે પ્રસંગ પડવાથી મને તે ક્ષીણત્વ પ્રાપ્ત થયું. તારી સાથેના પ્રસંગમાં મારા જેવી હેબક કોઈએ ખાધી નહીં હશે! હું પિતાને તૃણ જે તુચ્છ સમજું છું. કારણ તે સમયે મારા મનને પણ અતિ વિસ્મય ભાસ્યું. વિતાળના સૈન્યને પરાભવ કર્યો એ શું ઓછી આશ્ચર્યની વાત છે! તે દયાળુ ચંડિકાના પ્રસાદથી મને સારી બુદ્ધિ સુઝી. નહીં તે અન્યાયથી વિનાશક ફળ મને મળ્યા વિના રહેતી નહીં. આથી વધારે તેના અદભૂત કૃત્યનું શું વર્ણન કરૂં ? તેનું સ્મરણ થતાં કેને આશ્ચર્ય નહીં પ્રાપ્ત થાય વારૂં? આવા શૂરવીરનો હું પિતા થયે એ કેવળ કર્મ ધર્મ સયોગને પ્રતાપ છે. આવા પુત્રને જન્મ ફક્ત પિતાની પ્રસિદ્ધી માટે જ થાય છે.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #19
--------------------------------------------------------------------------
________________ રાજા યુવના ગુણોનું સ્મરણ કરતા હતા તે સમયે તેનું ચિત્ત ઠેકાણે નહોતું. કુમાર તેની સન્મુખ હાથ જોડીને ઉભે છે તેનું પણ તેને ભાન નહોતું. તેણે સદ વધ થઈ જોયું તે પિતાના પુત્રને સન્મુખ ઉભો રહે છે. શરીર પરના ના સુગધ દ્રવથી લિપ્ત થએલા કુમારે પિતાને સ્વર્ગના દેવ જેવો નમસ્કાર કર્યો. રાજાએ નેત્રને ઈશારે કરી તેને બેસવાને સુચવ્યું; મિત્રસહ કુમાર નીચે બેઠે. જયાં સુધી કુમાર પિતાની આજ્ઞાથી સભામાં બેઠે હતો ત્યાં સુધી તે કાવ્યના રસમાં, ક્ષણવાર ગાયનના રસમાં નિમગ્ન હતા. તે સમયે લેકે સુંદર વસ્ત્ર ધારણ કરી જતા જોઈ રાજાએ પુછ્યું કે “સુંદર વસ્ત્ર ધારણ કરી આ લેકે જ્યાં જાય છે?” શાસ્ત્ર નિપુણ મંત્રી મહેદધિએ કહ્યું માહરાજ, આ લોક ગુરૂનાં દર્શન કરવા શહેર બહાર જાય છે, મહારાજ વિજ્યશાલી બાગમાં ઘણા શિષ્યો સાથે રત્નાકર નામને પંડિત : આવ્યો છેતેના ગાત્રે તપથી ક્ષીણ થઈ ગયાં છે, તે પણ તે સુંદર દેખાય છે જ્યારે તે ભાગ્યશાળી મનુષ્યના મનમાં પ્રવેશ કરે છે ત્યારે કોટિ સુર્યને મુશ્કેલ એવા મેહરૂપી અંધકારને નાશ કરે છે. તે કૃતરૂપી રત્નને નિધિ છે. તે બ્રહ્મદેવ જે છે બ્રહ્મદેવમાં તેના કરતાં કંઈ વધારે નથી. તે શકાવતાર તીર્થ નજીકને છે. તેને ચાર પ્રકારનું જ્ઞાન છે. બાગમાં એક મોટા ઓટલા પર તે પંડિતરાજ બેઠા છે. ત્યાં જે કઈ જાય છે તેને તે પિતાના ગુણથી આકર્ષિ લે છે. પિતા પુત્રે તેને ગુણોનું વર્ણન સાંભળી ભકિત અને વિસ્મય પ્રેરિત થઈ રત્નાકરના દર્શન માટે ગયા. રાજાએ બાગમાં પ્રવેશ કર્યો ત્યારે બાગ માહેલી મેટી ખુલ્લી જગો પર સાધુ મંડળ બેઠેલું જોયું. આગળ જોયું તે ચંદ્ર જે શેભાયમાન તેજસ્વી ગુરૂ મધ્ય ભાગમાં બેઠેલ નજરે પડે તેના દર્શનથી રાજાના નેત્રમાંથી હર્ષાશ્રુ નીકળી, પાપ યુકત અવલોકનને મેલ કાઢી, જાણે કે નેત્ર શુદ્ધ કરતા હતા. મુગુટ યુકત મસ્તક નીચે નમાવી હાથ અને ઘુંટણ જમીન પર ટેકવી રાજાએ ગુરૂને નમસ્કાર કર્યો. દ્રષ્ટિ નીચેજ રાખી ગુરૂએ હાથ ઊંચે કરી ધર્મલા ભનો રાજાને આશિર્વાદ આપે. મોટા મોટા બહુ માન્ય મુનીએ નમસ્કાર કર્યો. રાજા ગુરૂના પગ પાસે બેઠે, ત્યારે ગુરૂએ કહયું કે, “ધર્મ શિક્ષણને હું આરંભ ગુરૂ–આ લોકમાં જીવની વંશ પરંપરા બહુજુની છે. કમરૂપી વાયુ એક બીજાના સંચિતને એગ કરી આપે છે. જીવને આ અનાદિક કર્મ સંયોગ સંસાર પ્રવાહથી બને છે. ચંદ્રને કલંકને સંપર્ક થાય છે તે કેવી રીતે સમજી શકાય ? જીવકર્માન્ગિ ચગથી તપીને પીતળના રસ પ્રમાણે આ સંસારમાં અનેક રૂપધારણ કરે છે. આથી જે સ્વચ્છ અને પાપરહિત જીવથી કર્મ ઊત્પન્ન થાય છે. તેનામાં રાજા, પ્રજા વગેરે કઈ પણ વિકાર હેત નથી. અને જે સંક્રમણ પામતા નથી તેજ, આ છે. જીવ સ્વકર્મના યેગથી. પાપ સંચય કરે છે. અને તરતજ એક ક્ષણમાં દુખદાયક અને દુઃસર નર્કમાં તે ઊત્પન્ન થાય છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #20
--------------------------------------------------------------------------
________________ જે રક્ષણ રહિત, દીન, અનાથ, અતિ દુર્બલ, એવા નિરપરાધી જીવનો નાશ કરે છે તે નકી નર્કમાં જાય છે બીજાનું મન દુખાવનાર એવું ષ યુકત જે ખોટું ભાષણ વધે છે તેને માટે નર્કજ જેલું છે. જેસે એ જીવનું પણ જીવન છે એમ સમજી દયાળુ પુરૂષ આપ્યા વગર લેતા નથી. જે નિર્દય પુરૂષ પારકાનું ધન હરી લે છે તે નર્ક પ્રાપ્ત કરે છે. પર સ્ત્રી આલિંગનની જે મનમાં ઇચ્છા રાખે છે તેને લોખંડની અગ્નિમાં તપાવી લાલચોળ કરેલી સ્ત્રી સાથે આલિંગન કરાવે છે; આ લેકમાં જે અતિ તૃપ્ત થઈ, મોટમોટા કાર્યો કરે છે તે જીવ મૂછિત થઈ નર્કમાં જાય છે. રાત્રે જે અનાદિ ભક્ષણ કરે છે તે નર પશુ છે તે અંધકારના સમુદાય યુકત ઘર નર્કમાં જાય છે. જે સદા સર્વદા વ્યસનમાં નિમગ્ન રહે છે, જે ષડરિપુથી દુષિત મનવાળા થાય છે અને જે રે ધ્યાન પરાયણ હેાય છે તે ન ભૂમીમાં જાય છે. ત્યાં છેદનાદિક બહુ દુઃખ સહન કરે છે અને નિમિષમાત્ર પણ તેમને સુખ મળતું નથી. આયુષ્ય પુરૂં થતાં ત્યાંથી નીકળી પૃથ્વિ પર આમતેમ આથડતાં, જેના અવયવ તુટેલા છે તે જાતીમાં તેઓ ઉત્પન્ન થાય છે, તેમની પાંચ ઈદ્રિયે વાંકી થાય છે અને પછી સંહસર્વની જાતીમાં ઉત્પન્ન થઈ નરકમાં રહે છે અને અતિકુર કર્મો કરે છે. - અનેક યોનીમાં ફરતાં ફરતાં, એકાદ પુન્ય કર્મથી જીવને મનુષ્ય જાતિ પ્રાપ્ત થાય છે. જે પ્રમાણે ચાતક પક્ષીને આકાશમાં મેઘનું બિંદુ માગતાં મળતું નથી તે પ્રમાણે જીવને મનુષ્ય જનમ માગતાં મળતો નથી. કેળ એક વખત ફળી એટલે ફરી ફળતી નથી તેમ મનુષ્યને ફરીથી મનુષ્યત્વજ મળતું નથી. જેવી રીતે સ્વપ્નમાં રાજયપદ પરથી પદય્યત થયા પછી પુનઃ રાજયપદ મળતું નથી. તેમ મનુષ્ય જન્મ મળ્યા પછી પુનઃ મનુષ્ય જન્મ મળતું નથી અતિ, દુર્લભ મનુષ્યત્વ પ્રાપ્ત થયા પછી, ડાહ્યા પુરૂએ તેને લોભ લેઈ પવિત્ર શુદ્ધ ધર્મ સ્વીકારે. ક્ષુદ્ર ધનની ઇચ્છાથી જુગારી લેક ચિંતામણિ ગુમાવે છે. તેમાં કેટલાક પુરૂષ મનુષ્ય જન્મ ગુમાવે છે. જે અવિચારી લેક ફ્રોધ અને દ્વેષને સ્વાધિન થઈ પાપ કરે છે ને સ્વસ્થાનને છેડે છે. આ સર્વ મારૂં કુટુંબ અને મારા સિવાય તેમનું શું થશે એવા ભ્રમથી બ્રમિત થઈ મનુષ્ય પાપ કરે છે. એમ સમજતા નથી કે એક જન્મના આ બંધુના વેગથી મારું શું સાર્થક થવાનું છે? માટે બહુ જન્મને મદદગાર ધર્મરૂપી બંધુ-મિત્ર શોધી કાઢવો જોઈએ. - આ પ્રમાણે ગુરૂ રૂપી મેઘની ધર્મોપદેશરૂપી વૃષ્ટિ થતી હતી તે સમયે સભા માંચરૂપી અંકુરયુક્ત થએલી દેખાવા લાગી. રાજાને બહુ આનંદ થયે તેણે હસ્ત કમલ જેડી ગુરૂને વિનંતી કરી. - રાજા–હે નાથ, તમારા મુખચંદ્રના દર્શનથી સાગરરૂપી હું તમારે દાસ, - જેણે ભક્તિરૂપી મજાથી પાપરૂપી મેલ કાઢી નાખ્યો છે. હવે મને કૃપા કરી ગ્રહ સ્થને ધર્મ કહો એટલે આપના મુખેથી મને તેની સારી માહીતી મળશે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #21
--------------------------------------------------------------------------
________________ ગુરૂ–પહેલો યતિને ધર્મ ક્ષાંતિઆદિ દશ પ્રકારનો છે બીજે સગ્રહસ્થ ધર્મ બાર પ્રકારનો છે. આમાં કમથી ગુણશિક્ષા નામના પાંચ ત્રણ અને ચાર અણુવ્રત છે જીનેશ્વરે આ પ્રકારને ગ્રહણ્ય ધર્મ કહે છે. અંકુરનું મુળ કારણ જેમ બીજ છે. અને દેહનું મુળ કારણ જેમ ચૈતન્ય છે તેમ દ્વિધાધર્મનું સમ્યકૃત્વ એ મૂળ કારણ છે જે પ્રમાણે સર્વ દેહ છતાં નેત્ર રહિત પુરૂષ સારો દેખાતો નથી તેજ પ્રમાણે ધર્મ કિયાયુક્ત હોવા છતાં જે સમ્યકૃત્વ ન હોય તે તે શોભતો નથી. તે સ્વાભાવિક અને કૃત્રિમ આ બે બાબતોથી સમ્યકૃત્વના નિસગ અને અધિગમ એવા બે પ્રકાર છે. કર્મક્ષય અને ઊપશાંતિથી નૈસર્ગિક સમ્યકૃવ પ્રાપ્ત થાય છે. શાસ્ત્રીયજ્ઞાનથી મળેલા સમ્યકત્વને અધિગમ સમ્યકત્વ કહે છે. તત્વ શ્રદ્ધારૂપ સમ્યકૃત્ય બે પ્રકારનું જાણવું જરૂરનું છે. શમ, સંવેદ, નિર્વેદ, અનુકંપા, અને અસ્તિકમ એ પાંચ લક્ષણથી સમ્યકૃવ ઉત્તમ પ્રકારે જાણી શકાય છે. વૈર્ય પ્રભાવના, ભક્તિ, જેનશાસ્ત્ર નૈપુણ્ય, અને તીર્થ સેવા એ તેનાં પાંચ પ્રકારનાં ભૂષણે છે શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, મિથ્યા દ્રષ્ટિ, પ્રસંશા, અને તત્સસ્તવ, આ પાંચ સમ્યકૃત્વને દુષણ લગાડનાર છે. . - હે રાજા, આ પ્રણાણે તું પૂર્ણપણે સમ્યકૃત્વ પ્રાપ્ત કરી લે. આ સાધીશ એટલે આ લેકમાં સર્વ ધર્મ કિયા તને પ્રાપ્ત થશે. ધર્મનુષ્ઠાન ડું હોય, અને તેમાં જે શ્રદ્ધા અને સમ્યકત્વ હોય તે વિશેષ કરીને, હે રાજા, નક્કી સફળ થાય છે. આ સર્વ બાર વૃત સહસાય કર. હે શ્રેષ્ઠ રાજા, આનાથી જે ધર્મ થાય છે તેજ ગ્રહસ્થને ધર્મ છે. આ પ્રમાણે સમ્યકૃત્વ ભૂષિત ધર્મ સાંભળી, ચેર જેમ આનંદથી દ્રવ્ય બાંધી લે છે તેમ રાજાએ પુત્ર સહિત ધર્મરૂપી થાપણ (દ્રવ્ય) ગ્રહણ કરી લીધો. પછી ગુરૂને ઊત્સાહ પૂર્વક નમસ્કાર કરીને રાજા પોતાના પુત્રસહ નગરમાં ગયો. અને બન્ને પ્રકારના અસાધ્ય વિષયો ધર્મ અને ગુણ યુકત થઈ, સંપૂર્ણ રીતે સાધ્ય કર્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #22
--------------------------------------------------------------------------
________________ દ્વિતિય સગ. એક દિવસે મહારાજ, પિતાના પુત્ર અમાત્ય ઇત્યાદિ સાથે સભામાં બેઠા હતા તે સમયે દ્વારપાળે તેમને વિનંતિ કરી. ' દ્વારપાળે--હાથ જોડીને કહ્યું માહારાજ, વિરસીહ એક જાસુદને કાગળ લઈ આપના તરફ મેકલ્યા છે, તે બહાર ઉભે છે, માટે ઈચ્છા પ્રમાણે હુકુમ ફરમાવશે. રાજાએ--આંખને ઈશારે કરી કહ્યું તેને અંદર લઈ આવ. - રાજાની આજ્ઞા થતાં દ્વારપાળ બાહાર ગયો અને જાસુદને અંદર લા. જાસૂદે--બંને હાથ જોડી નમસ્કાર કરી કહ્યું માહારાજા ધીરાજ, કૃપાસાગર સેનાપતિ લિરિસિંહે બે હસ્ત જોડી વિનંતી પૂર્વક કહેવડાવ્યું છે કે લક્ષમીનું સ્થાન એવી અધ્યા નગરીમાં રહેનારા જયંતયુક્ત ઈદ્ર પ્રમાણે અથવા કાર્તિક સ્વામી યુક્ત માહાદેવ પ્રમાણે યુવરાજ હરિવિકમ ફક્ત રાજાધિરાજ અજીતવિક્રમના ચરણ આગળ સવિનય નમ્રતા પૂર્વક વૈરિસિંહ પ્રાર્થના કરે છે કે–પોતાનામાં સામર્થ્ય ન હોય તે પણ સ્વામિ બળથી પુષ્ટ થઈ સૂર્યકાંત સૂર્યના તેજથી તૃપ્ત થઈ બીજી બાજૂના પદાર્થને બાળતો નથી કે? અરે માહારાજ જે ભુમી પર્વતના શિખરોથી પૂર્ણ વ્યાપ્ત થઈ હતી ત્યાં આપના પ્રતાપની ગર્જના કરવા તેણે સંઘળી સપાટ કરી નાખી છે. તે સર્વ પૃથ્વિ કોઈક વખત ક્રોધથી કોઈક વખત એગ્ય ઉપાયથી કોઈક વખત સન્માનથી જીતીને આપને સ્વાધિન કરી છે. જે રાજા આપના ચરણ કમળમાં લીન થયા છે તે આ દુનિયામાં સુખી છે. જે શત્રુએ આપના ચરણ કમળનો આશ્રય છોડી દીધો છે તે દુઃખરૂપી સમુદ્રમાં બુડે છે. વનમાં રહેનારા તપસ્વિી અને સમુદ્રની બીજી બાજુએ રહેનારા સિવાય માહારાજ બાકીના સર્વ શત્રુને વૈરિસિંહે નાશ કર્યો છે. આ પ્રમાણે સર્વ પૃથ્વી નિષ્કટક કરી છે. હવે તે ફેજ લઈને દ્રાવિડના રાજ્યપર સ્વારી કરી અમારા સૈન્યથી સજડ હાર ખાઈ ધેર્ય ગુમાવી, કાંચીનગર - છેડીને એકદમ તે એક બીકટ કિલામાં ગયો છે. દ્રાવિડ દેશની નજદીક મલય પર્વત પાસે અiધ્યપૂરપત્તન નામનું શહેર છે, તે શહેરની આજુબાજુ પચાસ કેસ ફરતું જંગલ છે. શહેરની ચારે દિશાઓ જંગલથી વેષ્ટિત થએલી છે. તે પ્રભુ આ અરણ્યમાં વૃક્ષનું એક પાન જે કઈ તોડે તો તરતજ કોઈ એક વ્યંતર સૈન્યને પીડા કરે છે. તેની સાથે નમ્રતાથી વર્તે, તેના પગે પડે, તેની પૂજા કરે, તે પણ તે લેશ માત્ર સંતુષ્ટ થતું નથી, અને પૂર્વ જન્મને વરી હોય એવી રીતે ઉલટો ક્રોધાયમાન થાય છે. આ વ્યંતર, પોતાના કિલ્લાના, વનના, દ્રવ્યના, અને સૈન્યના બળથી શત્રુને હરાવી, બળવાન થયું છે. માટે મહારાજે, કૃપાવંત થઈ તે મહાબલ નામના ક્ષત્રીને નરમ કરવા કંઈ ઉપાય જ જોઈએ. આ પ્રમાણે જાસૂદે કહેલી હકીક્ત સાંભળી, સારાંશ સમજીને, રાજાએ તેને ઈનામ આપ્યું અને તેને સત્કાર કરી તેને રજા આપી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #23
--------------------------------------------------------------------------
________________ હવે આ ભારે વિચારનું કામ આવી પડયું. એટલે રાજાએ મહોદધિ સચિવ તરફ નજર કરી કારણ કે કંઈ રાજ્ય કારસ્થાનની ખટપટ ઉત્પન્ન થાય એટલે તે બાબતનું વિવેચન કરવા મંત્રીની બુદ્ધિ સમર્થ હોય છે. રાજાની અને મહેદધિની નજર એકત્ર થતાંજ, તે ઘણી નમ્રતા પૂર્વક બે “મહારાજ, આ કામ ઘણું અગત્યનું છે. અને આ સંબંધી મંત્રિસિંહે જે કહ્યું તે સર્વ યોગ્ય છે. પરાક્રમ સાધ્ય કરવા મંત્રીની સલાડ ઉપયોગી થાય છે પરંતુ જ્યારે તે પરાક્રમ કામાંધીન થાય છે ત્યારે ટમેટાની બુદ્ધિ પણ ચાલી શક્તી નથી. જે મનુષ્યની શકતી ઉપરાંતનાં કામે કરવા પ્રવૃત્ત થાય છે તે નકી અપકીર્તિ પામી મૃત્યુ મેળવે છે. પિતાની શકતીને વિચાર ન કરતાં લઢાઈ ઊત્પન્ન કરે છે તે મેઘના સપાટાથી જેમ તીડેને નાશ થાય છે, તેમ પિતાનો નાશ કરે છે. માટે જ્યાં સુધી તે અસુર આપણા સિન્યને ત્રાસ આપતો બંધ પડે નહીં, ત્યાં સુધી આપણું સિન્ય ત્યાં જ રહેવા દેવું. અને વીરસેનને પણ તેની જ ત્યાં લઈ જવા ફરમાવવું જોઈએ.” રાજાએ કહ્યું આ તમારૂં બોલવું સત્ય છે મારા મનમાં પણ તેમજ છે. આ વખતે કુમારે શાંત અને ગંભીર વાણીથી મહારાજ અને મુખ્ય પ્રધાનને મેટા ઉલ્લાસથી કહ્યું, “માહારાજ મોટા આગળ છોકરાંએ બોલવું. ના જોઈએ તે પણ હિંમત ધરી હું બે શબ્દ બોલવાની રજા માગુ છું. હે પ્રીય તાત, હું જે અપ્રિય અને કટુ વચન બોલું તે પણ આ૫ ક્ષમા નજરે કૃપાવંત થઈ કે ધાયમાન થશે નહિ કારણ વિચાર કરી કોઈ પણ કામ કરીએ તે તે સહેલું થાય છે. મૃખે પણ જ્યારે જગલમાં જાય છે ત્યારે રસ્તામાં સાપ, કાંટા વગેરે કંઈ નથી એવી : બરાબર ચેકશી કરીને પછી તે ઉત્તમ માર્ગે જવા પ્રવૃત્ત થાય છે. હે મહારાજ આપની બુદ્ધિ બહુસ્મતીથી વધારે છે, ઉપસ્થિત કાર્યોમાં તમે ગુણદોષને વિચાર નથી કરતા કે ? હે રાજા, રાજા લોકો વૈભવ મેળવવા સાધનભૂત એવા સંધિ, સંગ્રામ, આદિ કરીને નીતિશાસ્ત્રકારોએ મુખ્ય છ ઉપાય કહ્યા છે માહારાજ, જેની સાથે સંધિ કરવી ગ્ય હોય તેની સાથે કઈ દિવસ વિગ્રડ કરે નહીં, કારણ કે જે કોઈ સુતેલા સિંહને ચડાવીને જગાડે છે તે તેને નાશ જ થાય છે. વિરોધ કરનારે બને ત્યાં સુધી બળવાનની સાથે યુદ્ધ કરવું નહીં એટલે અનર્થ થવાને ખચિત પ્રસંગ આવે તો પણ તેને જીવ બચે છે; બળવાન અને સલાહ માન્ય કરનાર રાજાનું ગમે તેવું કામ હોય તો પણ તે સિદ્ધ થાય છે કારણ કે જે મસલતી અને સાહસીક છે તેની દેવપણ ચાકરી કરે છે. હાલ શત્રુનો ઉપદ્રવ બહુ છે માટે સ્વમંડળનું રક્ષણ થવું પણ મુશ્કેલ છે માટે આવા પ્રસંગે બીજાને જીતવાની આશા રાખવી એ પણ વ્યર્થ છે. - 0 શત્રુની જે ઉપેક્ષા કરે છે તેનું અપમાન કેમ થવું ન જોઈએ? શાંતિ એ યતીનું ભૂષણ છે પણ વિજય પ્રાપ્ત કરી લેવા ઈચ્છનારનું ભૂષણ નથી. જ આ જગતમાં જે પિતાને કોપ અને ગ્યતા પ્રમાણે કૃતિ કરતો નથી તે બુદ્ધિ , હીન અને સાહસિડીન મનુષ્ય ખાડામાં પડી નાશ પામે છે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #24
--------------------------------------------------------------------------
________________ - તેજ રહીત રાજાના મસ્તક પર રાખના ઢગલાની માફક કોણ પગ નહિ મુકે? જે શત્રુનું વેર લેતા નથી તે જીવતો છતાં મરેલા જેવો છે. માટે હે રાજા આ વખતે વિચાર કરશે નહી. મને હુકમ આપે એટલે હું તેને સૈન્ય સહ જીતીશ. તેમ ન બને તે મને તમારો પુત્ર સમજશો નહિ આપની આગળ હું હલક (માણસ) છું, તે પણ આપ આજ્ઞા આપશે એટલે મોટો થઈશ. ગુરૂએ સ્થાપેલો પથ્થર નાહ હોય તો પણ તે પુજાય છે. આપના ચરણ રજના પ્રતાપે તેમ થતાવાળો થઈશ. જેમ સુગંધ રહિત પુલ સુતરના તાંતણામાં જોડાતાં લાયક થાય છે. કુમાર આ પ્રમાણે વજનદાર અને યુક્તિવાળું ભાષણ કરતો હતું તે વખતે રાજાએ રાત્રીએ જેએલા પુત્રના પરાક્રમનું સ્મરણ થયું અને વિચાર કરવા લાગ્યો કે “કુમાર કહે છે તે સત્ય છે કારણ ત્રીભુવનમાં તેને અસાધ્ય કાંઈજ નથી. આ કહે છે તે પ્રમાણે જે હું ન માનુ તો તેને ખોટું લાગશે અને તેનું મન દુખાશે. કાચને કકડે જેમ સંધાને નથી તેમ તુટેલુ મન ફરીથી ઠેકાણે આવતું નથી. નેહની વૃદ્ધિ કરવા સેંકડો અનુકૂળ ઉપચાર કરવા પડે છે પણ તેજ સ્નેહ તેડવા એકજ પ્રતિકૂળ ઉપચાર બસ છે.” આ પ્રમાણે વિચાર કરી રાજાએ મહોદધિને કહ્યું કે, “જે તમને આ મસલત ચોગ્ય લાગે તે કાર્યને નિશ્ચય કરીએ.” પછી રાજાએ સંશયમાં પડેલા મંત્રીના કાનમાં પુત્રનું જોએલું સર્વ પરાકમ સંપૂર્ણ હકીકત સહ કહ્યું. રાજપુત્રના પરાક્રમથી હર્ષિત થઈ બંનેએ રાજપુત્રને તેના કહેવા પ્રમાણે કરવા રજા આપી.. પછી શુભ દિવસ જોઈ માબાપને નમસ્કાર કરી સાથે પુષ્કળ સૈન્ય લઈ યુવરાજ તે પ્રાંત જીતવાને નીકળ્યો. સૈિન્યના મારથી પૃથ્વિ આકાંત થઈ હતી. ઘેડાના ચાલવાથી આકાશ ધૂળમય થઈ ગયું હતું, સિન્યના ચાલવાથી જે ધૂળ ઉડતી તેથી સૂર્ય આચ્છાદિત થઈ ગયે હતેઆવા અંધકારમાં ચતુરંગ સેના શું કરશે તે સમજાતું નહતું. કુમાર સૈન્ય સહ જુદા જુદા ગામે, શહેરે, વગેરેમાં અતિકમણ કરી મલય પર્વતની ટેકરી આગળ આવી પહોંચ્યા અને સમુદ્ર તીર નજીક મલયાદ્રીના વનમાં (મેદાનમાં) મુકામ કર્યો, જ્યાં તાડ વૃક્ષોનાં પાંદડાં પવનથી હાલતાં ત્યારે જાણે કે તેઓ કુમારના મોટા સૈન્યથી વિસ્મય પામીને પિતાનું માથું હલાવતા ન હોય એમ ભાસતું હતું. જ્યાં ફળના ભારથી નમી ગએલી નારીએળીઓ જાણે કે કુમારરૂપી અતિથીને નમસ્કાર કરતી હતી એમ ભાસતું હતું. જ્યાં નાગ વેલીના આલિંગનમાં મગ્ન થએલાં કમુ વૃક્ષ કામી જનોના જોડા પ્રમાણે દ્ધાઓના જોવામાં આવતા હતા. જ્યાં ચંદન, નાગકેશર, એલચી, લવિંગ, ઈત્યાદિની સુગંધ મનને આનંદ આપતી હતી, ઠેકઠેકાણે નાની નાની ઝુંપડીયો અને હજારે તંબુઓથી તે સ્થાન શોભી રહ્યું હતું; સેંકડો લેકેથી હલમલી રહેલ અને હજારે જાતનાં બજારવાળા સ્થળમાં જ રાજાએ મુકામ કર્યો હતે. સર્વ રાજાઓને છોડી દૃઈને સમયને મેગ્ય એવી વાત P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #25
--------------------------------------------------------------------------
________________ કહેવામાં સમારે સર્વ પાત્ર કાઢી. કુમાર બપોરે નાન ભેજનાદિક કરીને સુંદર શિયાપર સ્વસ્થ પડયે હતો સાંજે સૂર્ય અસ્ત થયે, કમળના સંકેચાવાના ભયથી જાણે કે સૂર્યનું અનુકરણ કરનાર મકરંદ તેમના રોગથીજ જાણે કે પશ્ચિમ દિશા આરકત થએલી શોભતી હતી. નવીન ખીલેલાં પુષ્પના ગંધમાં લુબ્ધ થએલા કાળા ભેર ભ્રમરોથી સર્વ આકાશ વ્યાપી ગયું હતું. સાયંકાળે રાત્રીના સમયે વિદ્યાધરે જીતેંદ્ર આગળ નાખેલાં પુષ્પો આકાશના તારા ગણ જેવાં શોભતાં હતાં. તેજસ્વી યુવરાજ રાત્રીના આકાશમાં ચંદ્ર જેવો હતો ચંદ્ર જેમ કીરણો અને નક્ષત્રથી વેણીત હોય છે તેવી જ રીતે રાજા ક્ષત્રિય પરિવારથી વેટ્ટીત થયે હતો. વિસ્તર્ણ આકાશ જે મનક્ષત્રથી શોભે છે તેમ મોટી મોટી મશાલોના પ્રકાશથી સભા શેભતી હતી. આજ્ઞાકારક શિષ્યને શિક્ષણ આપીને નિદ્રા માટે ગુરૂ જેમ રાતરે ઉડી જાય છે તેમ સંધિ વીગ્રાહારી વાતો કહીને કુમાર ત્યાંથી ઉઠે ઠેક ઠેકાણે અંગ રક્ષકોના સપ્ત પહેરા હોવાથી ત્યાં તેમની બીકથી કીડી પણ પ્રવેશ કરી શકે નહિ એવા ગોળ પીંજરા જેવા શિયા ગુડમાં ઉત્તમ પલંગ પડેલો હતો તેપર હરિવિક્રમ સૂતો સ્વસ્થ નિદ્રા લીધા પછી પ્રાતઃકાળનો સમય થવાથી કુમાર ઉઠયે ઉઠીને નેત્ર ઊઘાડી જુએ છે તો પિતે વનરાં એકલેજ શ્રીખંડ વૃક્ષ પલવની શૈયા પર પિતે સૂતેલો છે એમ જેયું આથી કુમાર ચકીત થયે અને મને નમાં બોલ્યા " શું ? આ કાંઈ જાદુ છે? કિંવા હું સ્વપ્ન તે નથી જેતે ? ભ્રમિત તે નથીને? સ્વસ્ત ચિત્તે બોલ્યા ના તેમત નથી. કારણ આ સર્વ વાતે હું પ્રત્યક્ષ અનુભવું છું. અંહિ આસપાસ સિંહે વ્યાવ્ર ઇત્યાદિના શબ્દ સંભળાય છે. જંગલમાં હાથીઓ છે ખરેખર આવા ભયંકર જગલમાં વિદ્યાધર કિવા દેવ મને હરણ કરીને લાવ્યા છે એમ ભાસે છે, કારણ એમ ન હોય તો આવી દેવી થીતિ મને શી રીતે પ્રાપ્ત થાય? મોટા યોદ્ધાઓ જેની આજુબાજુ બેઠા હતા તે અને મારૂં રહેવાનું ઘર નાહના બચ્ચાએ કરેલા માટીને ઘરની માફક એકદમ અદૃષ્ય શી રીતે થયું ? તેમજ મારા મહેલની આજુબાજુના હાથી, ઘોડા, રથ, પાયદળ, વગેરેનો સમુદાય શેતરંજની રમતના સિન્ય પ્રમાણે એકદમ કયાં અદ્રશ્ય થયા હશે? મોટા સંકટમાં પડ્યા પછી વિચાર શીલ અને ધૈર્યવાન પુરૂએ નામ જે શેક કર ગ્ય નથી. આ લેકમાં નીતિ માર્ગથી ચાલે તેપણ વિપત્તીરૂપ કાંટો ક્યા પુરૂષને નથી વાગ્યે? વિપત્તી ગ્રહસ્થ પુરૂષના માનમાં વસનાર ધર્ય જેવું દેખાઈ આવે છે તેવું સંપત્તી ને સુખને પુર્ણ ઉપભોગ કરનારના મનમાં કેઈ દિવસ જોવામાં આવતું નથી. ' ' આ પ્રમાણે જુદા જુદા તરંગરૂપી ભ્રમરે તેના માનમાં ગણગણાટ કરતા હતા તે સમયે તેની સ્થીતિ જોવાને માટે સૂર્યને ઉદય થયો; હે કેતૂ તે આ પુરૂષનું અપમાન કર્યું એમ જાણીને સૂર્યે ક્રોધથી પિતાના લાલ કીરણે ફેંકયા. અર" ધ્યમાં સ્થળ પવિનીએ પોતાના વીકાસેલા કમળરૂપી મુખથી લાલસૂર્ય કારણે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #26
--------------------------------------------------------------------------
________________ પ્રાશન કીધાં. પ્રફુલ્લીત કમળના ગર્ભમાંથી બહાર પડેલી ભ્રમર પંક્તિ, પદ્મિનીએ કરેલા પટારામાંથી નીકળેલી તિમિર ધારા પ્રમાણે શોભતા હતા. કુમારે ધીમેથી - ખો ઉઘાડી આસપાસ જોયુ તે રમણિય પ્રદેશ તેના જેવામાં આવ્યું; હવે વનમાં કાંઈ એક કામ નથી તેથી નિવૃત્ત થઈને વનશ્રીનું અવલોકન કરવું એ કુમારે. નિશ્ચય કર્યો. અગ્નિ જેમ શીતળતાને ક્ષણભર દુઃખ દે છે તેમ નીત્ય મિષ્ટાન્ન જમ. નારા સુખી પુરૂષને દુઃખને ક્ષણિક વિચાર ત્રાસ આપે છે. સૂર્ય ઉગ્યા પછી રાજપુત્ર વનમાં આમતેમ ફરતો હતો ને વૃક્ષોની શોભા જોઈ આનંદ પામતો હતે. માહાન પરાક્રમની જેને ઈચ્છા હતી એ કુમાર કોઈએક ઠેકાણે હાથીના ગંડસ્થળમાંથી પડેલા મોતીના ચિન્હ જેવા સિંહના પગલાંના પડેલાં ચિન્હો જોઈ તેની સાથે લડવાની ઈચ્છાથી દોડી ગયો. તે વનમાં જે તે તો આમતેમ ભટકતો હતો તે સમયે તેને એક પર્વત જેવો મટે વનગજ દેખાયે; વનગજ તેની સન્મુખ આવી ઉભા રહ્યા, તે હાથી કાળા રંગને હતો હનુમાન જેવો શક્તિવાળે તે અને અંજનાદ્રિ પર્વત જે તે અસ્થિર હતો દેવેન્દ્ર તેના પંખો છેદી નાખવાથી ભયભિત થઈ ઊંચા પર્વત પ્રમાણે દેખાતો હતો. તે ડાબી બાજુની ખીણમાંથી નીકળી સામે એક સ્ત્રી પર ક્રોધથી ધસીને જતો હતો આ હાથી પ્રત્યય મૃત્યુજ હોય એમ ભાસતો હતો તેણે પોતાની માટી સુંઢથી એક શ્રેષ્ઠ તરૂણ સ્ત્રી જલદી ઉચકી લીધી. હાથીએ સૂંઢથી સ્ત્રીને ઉચકી તે રાજકુમારે જોયું તે બીચારી સ્ત્રી ભયભિત થઈ હાથ હલાવતી હતી. આજુબાજુ નજર નાખતી હતી તેના વાળ વીખરાઈ ગયા હતા. અને કઈ પિતાનું રક્ષણ કરશે નહિ એમ તેને લાગતું હતું. ભય.. ભિત થઈ તે બોલી “હે માતા, અરે આ દુષ્ટ મને પકડી રાક્ષસથી મારૂ રક્ષણ કર મારા મનમાં શું હતું અને નશીબે શું કર્યુ? અરે? અરે ? મારા અનેક મને રથ પૂર્ણ ન થતાં આજ મને મૃત્યુ પ્રાપ્ત થશે માટે છે વનદેવતા જે આ મારૂં મત આવ્યું છે તેમાંથી મારું રક્ષણ કરે.” સસલાએ પકડેલી ચકલી પ્રમાણે કિંવા વાઘે પકડેલી હરણી પ્રમાણે તે સ્ત્રી અતિ દીન થઈ કરૂણા સ્વરે રૂદન કરતી હતી તે સ્ત્રીની આવી અવસ્થા જેઈને દ. યાળુ કુમાર આગળ ગયો અને મેટા ધેર્યથી બેલ્યો કે “હે દુષ્ટ માતંગ આ બીચારી નાજુક સ્ત્રીને પકડતાં તને તારા કદાવર શરીરની કાંઈ શરમ નથી આવતી? હે દુષ્ટ તારી ગર્જના, તારૂ વીર્ય, અને તારા શરીરને ઉપભોગ સિંહને મારવામાં ન કરતાં ફકત બિચારી સ્ત્રીને મારવામાં કરે છે એ શું ઠીક છે? હે નિર્દય માતંગ નીરપરાધી અને દીન અબળાઓને જે અર્થે તું મારવા તૈયાર થાય છે તે અર્થે તારૂં માતંગ નામ ટુ છે એમ કહેવું જોઈએ.” કુમારનું આવું ગવનું બોલવું સાંભળી હાથી કુમાર સામું જોવા લાગ્યા ત્યારે કુમાર પણ વાંકુ ગળું કરી ક્ષણભર હાથી સામે આવી પછી એકદમ દૂર ગયે પોતાની પાછળ હાથી આ એવું ઈ મેટી હશિયારીથી ડાબી તરફથી જમણી તરફ અને જમણું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #27
--------------------------------------------------------------------------
________________ તરફથી ડાબી તરફ તે વજે. આ પ્રમાણે રાજકુમાર જે તરફ જાય તે તરફ તે , હાથી જતો હતો એમ કરતાં કરતાં છેવટે હાથી ક્રોધાવેશમાં તદન અંધ બની ગયેલી ને સૂંઢમાંથી તે સ્ત્રી ભેય ઊપર પડી તે નીરાપરાધી બાળાને કંઈપણ ઈજા થઈ નથી એવું જોઈ કુમાર બોલ્યો “હે બાળા હવે તું અહીંથી જલદી નાશીજા” એ સ્ત્રીએ ઉપકારની લાગણી સાથે કહ્યું કે મારા રક્ષણ માટે તું તારા પ્રાણનો ના શ કરીશ નહિ, રાજકુમારે હાથીને મુકી મારી જેથી કરીને તે પાછો હઠ અને રીસથી એકદમ રાજકુમારની પેઠે પડ. કુમારની પાછળ હાથી દેડયો ત્યારે કુમાર બમણા વેગથી દોડ અને એકદમ પેલી સ્ત્રીને ઉચકીને કેટલાક જિન દૂર લઈ ગયે. રસ્તામાં તેણે હાથીની નજર ચુકવવાને આડોઅવળો માર્ગ લીધો એટલામાં તે હાથીને મનુષ્યને ભાસ થવાથી તે તેણી તરફ પડ્યો અને તેણે પિતાના દાંત માર્યા કે તરતજ જમીનમાં પિશી ગયા, આ જોઈ કુમાર દાંત પર પગ મુકી હાથીના ગંડસ્થળપર સિંહે પ્રમાણે ચઢી બેઠે. હાથી ડેક હલાવતે પુનઃ ઊઠે છે એટલામાં કુમારે મોટો કુદકે મારી તેના ગંડસ્થળપર જોરથી પ્રહાર કર્યો અને કુમારના હાથે પુષ્કળ માર ખાધા પછી હાથી તદન નરમ થઈ સૂંઢથી અને મોઢા વાટે લેહી એકતે ત્યાંથી ચાલતો થયો. હાથી નરમ પડી ગયો તેને ક્રોધ જાતે રહ્યો એમ ઈ હાથીને છેડી કુમાર પણ ત્યાંથી નીકળી ગયો. . રાજકુમાર અને હાથી વચ્ચે ચાલતું યુદ્ધ જેવા સારૂ આકાશમાં ગંધર્વગણ આવ્યા હતા. કુમાર તર થયો હતો અને અતિશય થાકી ગયો હતો. પાણી માટે આમતેમ વનમાં આથડતે હતો. એટલામાં એક વિણાનાદ તેના સાંભળવામાં આ વ્યો. વીણાનું ગાયન સાંભળી કુમાર બોલ્યા " આ નિર્જન વનમાં ગાયન કયાં થતું હશે ? જ્યાંથી ગાયન સંભળાય છે ત્યાં એક સારો મહેલ હવે જોઈએ પરંતુ આગળ જોઉં છું તે મને વન શિવાય બીજું કાંઈ જણાતું નથી.” - કુમાર જે વનમાં ફરતો હતો ત્યાં લવંગ, સોપારી, પુનાગ, નારંગી, ઈત્યાદીકવૃક્ષો હતાં, કપૂર, નાગકેશર, અને ચંદનથી તે વન નંદનવન જેવું દેખાતું હતું. ઈદ્રિય દમન કરનાર શ્રેષ્ઠ રાજકુમાર ઘણે વિસ્મય પામે. અને વનમાં જોયું તે એક સ્ફટિકને મહેલ જોયો. તે મહેલની ભીંતો અતિ સ્વચ્છ હોવાથી પારદર્શક હતી, તે મહેલના શિખર પર પડનાર વૃક્ષ પુષ્પ સમુદાય રોજ રાત્રે ચંદ્રકાન્તરૂપી સમુદ્ર જલના મેજ ક્ષાલન કરતા હતા. તેના વિશાળ આંગણામાં એક કુંડ હતું તે આકાશના ચંદ્રબિંબ પ્રમાણે દેખાતું હતું, તે કમળયુક્ત કુંડમાં રાજકુમારે નાન કર્યું પછી તિર્થ દર્શન સાથે પિતાના અંતર બાહ્ય સંતાપને ત્યાગ કર્યો, કુંડમાંનું પાણી યથેચ્છ પીઈને સંતુષ્ટ થયો, મહેલમાં પેશીને ભક્તિથી ચંદ્રપ્રભુજીના બિં બનાં દર્શન કરી સ્તુતિ કરી કે હે જીનેશ્વર ચંદ્રપ્રભુ ચંદ્ર જેનું ચિન્હ છે જેની ક્રિીતિ ચંદ્રના કાંતિ જેવી છે અને ચંદ્રકાન્ત જેવી જેની કાંતિ નિર્મળ છે એવા હે જીનેશ્વર હું તને નમસ્કાર કરું છું. તારા મુખ ચન્દ્રના દર્શનથી મારું મન અને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #28
--------------------------------------------------------------------------
________________ બુદ્ધિ પ્રસન્ન થયાં છે. અને નેત્ર હર્ષ આંસુથી ભરાઈ ગયાં છે, હે જીનેશ્વર તારા નેત્ર કમળના કાંતિરૂપ પાણીથી ભરેલા મુખ સરેવરના દર્શનથી જ માત્ર સંતાપને નાશ થાય છે. જેણે તારૂં દર્શન લીધું છે તેને પાપરૂપી મળ હર્ષ જળથી ધોવાઈ ગયે છે.” આ પ્રમાણે શ્રીમાન ચંદ્રપ્રભુ જીનેશ્વરની સ્તુતિ કરી તે કુમાર દેવાલયના અગ્રભાગે સ્તંભ આગળ ઉભો રહ્યો. અહિં રાજપુત્રે વીણા વગાડવામાં નિમગ્ન થએલી અલંકાર યુક્ત એક તરૂણી જોઇ તેજ પ્રમાણે દેવળના મધ્ય ભાગમાં જીનેન્દ્રની પૂજા માં લીન થએલી અને ધૂત વસ્ત્ર ધારણ કરેલી, અને જીનેશ્વરીનું અંગ લુંછતી એક બીજી તરૂણી તેણે જોઈ. જીનેન્દ્રના નિર્મળ વૃક્ષઃસ્થળમાં તેનું પ્રતિબિંબ પડયું હતું. પરમ સાધવી જાણી અને તેને પિતાના હૃદયમાંજ વાસ - આખ્યો હોયની એવું ભાસતું હતું. ચંદનાદિકથી લીપ્ત અને પુષ્પ હારથી પૂજીત ચંદ્રપ્રભુ જીનેશ્વર ક્ષીર સમુદ્ર પ્રમાણે ભતા હતા. તે પ્રભુની પૂજા કરીને સ્તોત્રથી સ્તુતિ કરી વીણું લઈ જીનેન્દ્રના ગીતે ગાતી સ્ત્રી ત્યાં બેઠી હતી. ગીત પુરૂં થયા પછી તેણે પાછળ જોયું તે મદન જેવો રાજકુમાર તેની નજરે પડશે. રાજપુત્રને જોતાં જ તેને હર્ષ સમુદ્ર ઉછળે, ભ્રમર ભારથી ઝુકી ગયેલા કમળપત્રની - શોભા હરણ કરનારને મેંથી તેણે વાંકી નજર કરી રાજપુત્ર તરફ જોયું. કોઈ દિવસ ન જોએલા રાજપુત્રને જોઈ તેના મનમાં વિકાર ઉત્પન્ન થયે. તેવી જ રીતે કુમારનાં અંતઃકરણમાં પણ અસહ્ય અનુરાગ ઉત્પન્ન થયે. રાજકુમાર મેટ શુરો હતો ખરો પણ તે સ્ત્રીના કટાક્ષરૂપી ભાલાથી તેનું ચીત્ત વીંધાઈ ગયું. રાજકુમારને જોઈ સ્ત્રી લજજીત થવાથી તે રાજકુમાર સન્મુખ ઉભી રહી શકી નહીં. અને સખીને હાથ ઝાલી દેવાલયના પાછલા ભાગમાં ગઈ. જતાં જતાં તેણે સખીને કહ્યું “હે સખી, લજ્જાથી હું કુમાર સાથે બોલી શકતી નથી, માટે તું પ્રથમ સર્વ કામો બાજુપર મૂકી આ કુમાર સંબંધી કર્તવ્ય કર, અરે, તે હાથીના સપાટામાંથી જેણે પિતાના. જીવની પરવા ન કરતાં મારું રક્ષણ કર્યું તેજ આ કુમાર છે. માટે તું બહાર જા. કુમાર સાથે વાતચીત કર અને રીત પ્રમાણે તાંબુલ, પુષ્પ તેને આપ.” સખીની આજ્ઞા સાંભળી તે તરૂણીએ એક ઉત્તમ આસન લીધું. અને સુંદ૨ જગા પર મુકયું પછી રાજપુત્ર સામુ જાઈ બોલી “મહારાજ આપ આ આસનપર બીરાજે. મારી સ્વામિની ચીત્ત દેવપૂજામાં લીન થયાથી જે અપરાધ થયો છે તે માટે કંઈ મનમાં લાવશે નહિ. - કુમારે ઉત્તર આપ્યો કે દેવપૂજા કરતી વખતે જે કંઈ થાય તેને અપરાધ કહે નહિ, અને અપરાધ હોય તો પણ તે સર્વ ધર્માચરણના તેજથી નાશ પામે છે. દેવાલયમાં પ્રભુના દર્શનથી હું પવિત્ર થયો છું હું અડુિં જમીન પરજ બેસું છું. કારણ ગુરૂ અને દેવની આગળ ગૌરવને પ્રસંગ જ નથી હેતે. - વારંવાર આગ્રહ પૂર્વક વિનંતી સાંભળી જેમ હંસ કમળપર બેસે છે તેમ તે ‘આસન પર બે. પછી તે સખીએ કર્પર મિશ્રીત તાંબુલ તે સૌજન્ય તરૂણીની ઈચ્છા - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #29
--------------------------------------------------------------------------
________________ કરનાર રાજપુત્રને અર્પણ કર્યું. તાંબુલ ખાઈને સંતુષ્ટ થઈ મંદહાસ્યથી કુમાર . “હે સખી તારી સ્વામિનીએ અમારી સાથે ભાષણ પણ કર્યું નહી. આ તમારા દેશનો રીવાજજ કે કહેવાય કિંવા તેના બાષણને હું પાત્ર નથી એમ સમજવું ?" તરૂણી બેલી મહારાજ, આપના કયા ગુણથી મારી સ્વામિની સંતુષ્ટ થઈ છે તેની મને ખબર નથી. મહારાજ, દેવપૂજાની વખતે તે પ્રમત્ત થઈ હતી. અને કુમાર બો ઠીક ત્યારે તેની શાંતિ શી રીતે થાય? સખી એક શુભ દિવસે તે ક્ષેત્રપાળને પિતાના શરીરનો ભોગ આપ્યા શિવાય તે શાંત થનાર નથી. '' તરૂણું તરફ વળીને તે બોલી “હે સખિ અહિં આવ. હું તને આ બુદ્ધિવાના કુમારનું રૂપ બતાવીશ.” આ પ્રમાણે બેલી તેને હાથ પકડી તે તેને ત્યાં લઈ આવી અને બેસાડી રાજકુમાર તરૂણ તરફ જોઈ અત્યંત વિશમય થયો બ્રહ્માદેવે પિતાનું ચાતુર્ય બતાવવાનેજ તે સુંદરીને ઘડી હશે કે શું ? એવું પ્રશ્ન રાજપુત્ર મનમાં વિચારવા લાગે, તેના સ્વરૂપથી ચંદ્ર ગર્વહીન થઈ કકડા રૂપે તેના પગના નખ ઉપર ચોટયો તે નહી હોય, તે સ્ત્રી કેવી હતી. તેના સ્તન શોભાયમાન હતાં નાભી ગંભીર અને સુંદર હતી. અને નકકી સર્વ જગને વશ કરનાર તે રચંગારકૂપ જેવી હતી. તેના રૂપ જેવું ત્રિજ્યમાં કોઈનું રૂપ નહોતું. એમ બતાવવા તેના પેટ પર બ્રહ્મદેવે ત્રિવલી ઉત્પન્ન કરી હતી. તેના બને સ્તનના ટોચકાં પ્યાલાનાં ઢાંકણરૂપ દેખાતાં હતાં. કામદેવ તેના નેત્રરૂપી નદિમાં પેશી ભ્રકુટી દવય રૂપ તટપર ચાપ મૂકી ડુબકી મારી બેઠેલો દેખાતે હતો. તેના મુખને કુદરતી લાલ રંગને હોઠ કમળપર મુકેલા લાલ કમળની પાંખડી જેવા દેખાતા હતા. તેના જે જે અવયવો જોઈએ તે , તે અવયે કલ્પવલિલ પ્રમાણે મનને આનંદ આપતા હતા. મૃત્યુ લોકમાં આવું શ્રી રત્ન હોય તે સ્વર્ગની શી જરૂર છે ? તે ઘડીએ ઘડીએ નેત્ર કટાક્ષ ફેંકતી હતી તે ક્ષમાની ભૂમી, ગુણનું સદન, અને કરૂણરસની નદિ હતી. | મનરૂપી મર્કટને વંશ કરનાર એક વૃદ્ધ તપસ્વીની ત્યાં આવી. તપસ્વિનીને જેઈ બને તરૂણીઓ જીનેશ્વરના ગભારામાં પેશી ગઈ, પછી તપસ્વિની અંદર ગઈ અને જીનેશ્વરને પંચાંગ નમાવી બહાર આવી બીજી બાજૂએ રાજપુત્ર બે હતે તેના મસ્તકના વાળ ભુમી પર પડયા હતા. તપસ્વિની તેના તરફ ધર્મ અને રીત પ્રમાણે ધર્મ લાભ આપી બોલી " વત્સ તું સર્વદા સર્વ સંખ્યનું પાત્ર થા” તપસ્વિનીએ રાજકુમારને આશિર્વાદ આપી તેની કુશળતા પુછી. એટલામાં બને તરૂણીઓ જીનેશ્વરના ગભારામાંથી બહાર આવી અને ભક્તિ પૂર્વક તપસ્વિનીને વંદન કરી. તપસ્વિની નીચે બેઠી. રાજપુત્ર હાથ જોડી તેની આજ્ઞા લઈ ગ્ય P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #30
--------------------------------------------------------------------------
________________ 25 : આસન પર બેઠા વાતચીત શરૂ થઈ તપસ્વિની બેલી જગતપર ઉપકાર કરનાર છે વિશ્વહિત ચિંતક તારૂ સદા કલ્યાણ થાઓ ખરેખર તમારા જેવાનો જન્મ કેવળ પરેપકાર માટે જ થાય છે, કારણ વૃક્ષ ફકત પિતાનું જ કલ્યાણ ઈચ્છતાં નથી. પરેપકાર કરતાં નડતાં નાના પ્રકારના દુઃખે જેને સુખકર લાગે છે એવા લેક કયાં છે તે હું ખેળતી હતી. પણ તમે કાલે જડી આવ્યા છે, ઠીક થયું. આ જગમાં પુરૂષ ગુણથી જે શોભે છે; મુગુટમાં જેમ મણું શોભે છે તેમ તારા ગે તારા ગુણ શેભે છે. * જે પરોપકાર કરવાની પિતાના અંગને ઇચ્છાથી કષ્ટ આપે છે તે તારી માફક જગમાં મહત્વ પામે છે. એ મારે અભિપ્રાય છે. તે ગુણ ગ્રહણ કરનારી જેમ જેમ તેના ગુણના વખાણ કરતી હતી તેમ તેમ રાજપુત્ર અધીકાઅધિક શરમાતો હતો, પછી હરિવિકમ વચ્ચેજ બેલી ઉઠયો કે “હે ભગવતિ મારા એવા ક્યા ગુણ છે? હું કોણ? અને મારૂ એટલું વર્ણન શામાટે કરવું જોઈએ? ચંદ્રના દેષાંક જેમ પ્રસંશા પામતા નથી. તેમ ગુણ પણ પ્રશંસા પામતા નથી. જુઓ પૂર્ણમાના ચંદ્રને કઈ વંદન કરતું નથી પણ બીજના ચંદ્રને સર્વ વંદન કરે છે. માટે જેના કરતા અધિક ગુણવાન બીજા છે તેવાની પ્રસંશા શી રીતે થાય? જેના અંગમાં અધિક શ્રેષ્ઠ જ્ઞાન છે તે જ ખરો જ્ઞાની છે. મારા જેવા નિર્ગુણ માણસ પ્રત્યે તારી જે ગુણવતી મતી છે તે વિપરીત મતી છે. તેનું કારણ એક પક્ષપાત અથવા આત્મ તુલ્ય; અવલોકન આ સિવાય તેનું કારણ નથી, ગુણ લોકોને સર્વ જગત્ ગુણ દેખાય છે અને ગુણ હિણને સર્વ જગત નિર્ગુણી દેખાય છે.” તપસ્વિની બેલી ચાલે, આપણે અહીં નજીકના તપોવનમાં જઈએ, અને મનને આનંદ પ્રાપ્ત કરી લઈએ. આ રાજપુત્ર–ઠીક. જેવી આપની આજ્ઞા. ' તપસ્વિની એ બે બ્રહ્મચારી છોકરાઓને બોલાવી તેના સન્મુખ ઉભા કર્યા. અને બને તારૂણીઓને સાથે લઈ તે તપોવનમાં ગઈ. રાજપુત્ર ક્ષણભર ઉભું રહી પછી છોકરાઓના આગ્રહથી તેપણ તપોવનમાં ગયે. પછી તે પૈકી એક બ્રહ્મચારી રાજપુત્રને એક વૃક્ષ નીચે બેસાડી ત્યાંથી ચાલ્યા ગયે. બ્રહ્મચારી એક ઝુંપડીમાં ગયે. અને ગુરુને નમસ્કાર કરી બોલ્યો કે “ગુરૂ માહારાજ કુમાર વટતરૂની છાયા નીચે બેઠે છે.” આ સાંભળી આનંદિત થઈ વર્લ્સ નામનો કુલપતિ બીજા તપસ્વીઓને સાથે લઈ હરીવિકમ પાસે ગયે જે તપસ્વીની દેવળમાં ગઈ હતી તેને પણ બેલાવી. ત્યારે તે પણ અર્થે પાત્ર હાથમાં લીધેલી મુની પત્નિને પણ સાથે લઈ આવી પછી સર્વ મુનિજનેથી વેષ્ટિત મંડલાચાર્યે તે રાજપુત્રને અધ્યદિ વગેરે આપ્યું; ચતુર ભાષણ કરનાર બ્રહ્મચારી છોકરાઓને જેણે આશ્રમ માર્ગ બતાવ્યું તેમાં નવ શ્રેષ્ટ કુલપતિ પર્ણકુટીકાના અગ્ર ભાગમાં મંડપ આગળ આવ્યા પ્રથમ ગુરૂ બેઠા પછી આજ્ઞા લઇ મંડલાચાર્યને નમ્રતાથી નમસ્કાર કરી કુમાર આસન પર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #31
--------------------------------------------------------------------------
________________ બેઠો. તપસ્વિજન પોતપોતાની ચોગ્યતા પ્રમાણે પોતાના આસન પર બેઠા પછી શુંરૂએ રાજપુત્રને કુશળતા પુછી.. કુમારે–હાથ જોડીને નમસ્કાર કરીને કહ્યું “મહારાજ આપની કૃપાથી હું કુશળ છું. મારી એક વિનંતી છે તે આપ સાંભળો. શ્રી ચંદ્રપ્રભુ જીનેશ્વરના દર્શનથી પ્રથમ એક વખત મારા સર્વ પાપ નાશ થયાં છે, પછી ભગવતી તપસ્વી- . નીના દર્શનથી અને તે પછી મુનિજનના દર્શનથી મારું સમગ્ર પાપ નષ્ટ થયું છે, આવી રીતે હું ઘણા પ્રકારે પવિત્ર થ છું અને તેથી કરીને મને સંતોષ થાય છે. પરંતુ પછીથી તરતજ આ અયોગ્ય આચરણ છે. એમ ભાસે છે એને અર્થ એ કે આપ વિશ્વ પૂજ્ય હેઈ, મારૂં ગોરવ કરો છો એ ખરેખર આપ તદન મને અગ્ય માન આપે છે. અપૂજ્યને પુજ્ય માનીએ તો તેથી ખરેખર પુજીત પુણ્યને નાશ થાય છે. આવી સ્થિતિ છે, તે પછી નવું પુન્ય પ્રાપ્ત કરવાની આશા શા માટે રાખવી જોઈએ ? દુઃશીલ એવા અમે કયાં, અને શીલસાગર એવા તમે કયાં? મહારાજ આપજ કહો કે. શીલશાલી જનેએ દુરશીલવાનની પુજા કરવી યોગ્ય છે? ગ્રહસ્થાએ સાધુજનની ભકિત કરવી યોગ્ય છે અને તેમના વિનયને અનુસરીને પણ સાધુજને એ ગ્રહસ્થ પ્રત્યે તેમ વર્તવું એ ગ્ય નથી. ગ્રહસ્થ મુનીનું પાદ સેવન કરે તો તેટલાથી તેનું ચિત્ત શુદ્ધ થાય છે. ગ્રહહસ્થને સાધુ સેવા કામધેનુ તુલ્ય છે. એનાથી ઈહ લોકમાં પિતાના મનોરથ પુર્ણ થઈ જ્ઞાન સંપાદન થાય છે અને મરણ પછી સ્વર્ગ પ્રાપ્તિ થાય છે. સાધુ સેવાથી સંતોષ માનસિક દુઃખની વિસ્મૃતિ, ચિત્ત શુદ્ધિ, તત્વજ્ઞાન પ્રાપ્તિ, એટલા ગુણ પ્રાપ્ત થાય છે. ચંદ્ર દર્શનથી જેમ ચંદ્રકાંત મણીનદ્રવ ઉત્પન્ન થાય છે, તેમ મુનિચંદને દર્શનથી અદ્રશ્ય અને અંતરનું પાપ નષ્ટ થાય છે. અહો સાધુ મહારાજ આપે મારા જેવા ગરીબની પુજા કરી તેથી મારા મનને ખરેખર ખેદ થાય છે કારણ આપે જે કર્યું તે મારા જેવાને યોગ્ય નથી. " - રાજકુંવર બેલતે બંધ થયા પછી સર્વે મુની શ્રેષ્ટએ પિતાની ડેક હલાવી. અંતઃકરણ શુદ્ધ થયા શિવાય વિશ્વ સ્વામિત્વ આવતું નથી. તે મળે તો પણ દેવ અને ગુરૂની ભક્તિ મળતી નથી. રાજકુમારમાં પરસ્પર વિરોધી એવા સર્વ ગુણ હતા. ચંદ્રનું અમૃતમય કીરણકોને સુખ નથી આપતું ? - તે અત્યંત નેહબદ્ધ અને બુદ્ધિવાન સાધુ વિચાર કરી કુમાર સાથે બે કે " હે કુમાર, તું કેવળ શેર છે. તેથી આવું સવિનય ભાષણ કરે છે. ગુરૂદેવ આગળ જે નમ્ર હોય છે તેમનેજ મોટાપણું પ્રાપ્ત થાય છે. હે કુમાર અમે તને સન્માન આપ્યું તેમાં ખરેખર તારે જ દેષ છે. કારણ તારો આત્મા અસામાન્ય ગુણોનું સ્થાન થઈ બેઠે છે. પુરૂષના ગુણોની તારીફ ગુણીજન ન કરે તે પછી ગુણોને બહુ માન શી રીતે મળે ? મુનીજનેએ સામાન્ય અતિથીનું પણ ગૌરવ કરવું એવો જાય છે અને તું જે અસામાન્ય નૃપ છે તે પછી તારૂ ગૌરવ કરવું એ યેગ્યેજ છે તું અમારો ધણી છે. શિવાય અમારે (અતિથી) મહેમાન છે. આ અમારા પર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #32
--------------------------------------------------------------------------
________________ S મોટો ઉપકાર છે. તે વર્ણાશ્રમીનો. ગુરૂ છે તેથી કરીને અમને તું પૂજય છે. સુખથી ધર્મ આચરણ કરનાર સર્વાશ્રમ વાસીઓને રાજપુત્રએ પાલક તરીકે પુજય છે” રાજપુત્ર–બ એગ્ય કયું અને અગ્ય કર્યું, તેની માહારાજને ખબર છે. તપસ્વિની એ સ્નાન ભજન ઈત્યાદિ કરાવી કુમારને સંતુષ્ટ કર્યો કુમાર વિશ્રાંતિ લઈ તપાસીઓ સાથે વાતો કરતે બેઠે. - રાજપુત્ર–શ્રી ચંદ્રપ્રભ નામને જીનને મહેલ કોણે બંધાવ્યા? તેમજ તમે જૈન ધર્મની દીક્ષા લીધી છે કિવા સાધુજન છે? તપસ્વિ શ્રેષ્ટ મલય પર્વતનું અધિદૈવત મલય મેઘ નામને એક મોટા શ્રાવક (જૈન ધમી) છે. તેણે આ મહેલ બંધા છે. તેને ચંદ્રશ્રી નામની એક કન્યા છે તે અમારા આશ્રમમાં છે તેના સંસર્ગથી અમે જૈન ધમિ થયા છીએ. આ પ્રમાણે જુદી જુદી વાત કહી રાત્રિ કાઢી. તપસ્વિ લોકો સાથે સવારમાં પુનઃ તે દેવાલય તરફ ગયે, જીનેને નમસ્કાર કરીને બીજી બાજુએ બેઠે, અનેંદ્રને જોઈને પિતાના નેત્રને કૃત કૃત્ય કર્યા, આણી તરફ જીનાલયમાં પહેલા પેઠેલા યક્ષ અને યક્ષિણી એકત્ર થઈ ઉત્સવના કામ કરતાં હતાં. અને આગળ કેટલાક કલશ પુષ્પમાળથી અર્ચિત થએલા પડયા હતા કેટલાક ચંદન ચર્ચિત થએલા હતા. કેટલાક સુગંધી ઉદકથી ભરેલા હતા સુગંધી પુષ્પોની માળા વગેરેના સુગંધી મિશ્રણ થી હારેલા પાત્રો યક્ષ દેવ સંનીધ લઈ ગયો. દેવના સેવકેએ ધૂપ વગેરે કરી નગારા ગત વગેરે વાદ વગાડયાં. પછી અનેક આગળ મૃદંગના નાદસહ ગં. ભીર ગીતોને ઇવનિ યુક્ત મને હર નાચ શરૂ થયો સ્નાન કરી દીવ્ય વસ્ત્ર પહેરી મલય મધ નામને યક્ષરાજ ત્યાં ગયો. તેની સાથે અનેક યક્ષ અને યક્ષિણ હતી. યક્ષે યથાવિધી છદ્ર પ્રભુની સ્તુતિ કરી. - આ પ્રમાણે સ્તુતિ કર્યા પછી યક્ષરાજ પુત્ર પાસે ગયે અને મોટા આનંદથી તેની સાથે વાત કરી. યક્ષ બે હે કુમાર, તું આવ્યો તે સારું થયું તારા આવવાથી અમારી રાત્રે સુખમાં ગઈ. હે જગત્નું કુશળ કરનાર તું શરીર કુશળ તો છે ને ? તારું છેવટે હિત કરવું તેથી હું તને હરણ કરીને અહિં લાવ્યો છું માટે તું મારા પર ગુસ્સે થઈશ નહિ. તારા સિન્યની કુશળતાની કાળજી કરીશ નહિ. કારણ તેના રક્ષણ માટે તારા તરફથી આળસ થતી નથી એ તારો પ્રતાપ છે. - રાજપુત્ર બે જીનેં પ્રભુને નમસ્કાર કર્યાથી તેમજ યતિના દર્શનથી અને તારા ધાર્મિક ભાષણથી હું કુશળ છું. મારા હીત માટે તું અહિં મને લાગે છું. તે પછી મારૂ અંતકરણ દેષિત કેમ થશે? રાજ્ય સન્ય એમનુ આપના પ્રભાવથી જ રક્ષણ થાય છે ? ત્યારે સૈન્ય માટે કાળજી શી રીતે થાય? સુખ હોય પણ તેનાથી જે ભાવી દુઃખ પ્રાપ્ત થવાનું હોય તે તેનાથી મનુષ્યના અંતઃકરણને દુઃખ થાય છે, અને પિતાના હિતેચ્છુ આપ્ત જનની આગળ સુખ પ્રાપ્ત કરવા દુઃખ જે ખેંચી લાવીએ તો પણ તેનાથી સુખજ થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #33
--------------------------------------------------------------------------
________________ જેવી રીતે મલીન પાણીમાં નાખેલા ચુર્ણથી પાણી સ્વચ્છ થાય છે તે પ્રમાણે સજ્જનના હૃદય પર પડેલા દુઃખથી મનની શુદ્ધિ થાય છે. - વિપત્તી આરંભમાં દુઃખદાયક હોઈ પરીણામે સુખકારક હોય તે પણ નાના છોકરાને આિષધ દુઃખદાયક લાગે છે તેમ તે અજ્ઞાનીઓને દુઃખદાયક ભાસે છે, પણ તત્વાર્થ વેદીજનેને માત્ર તે દુઃખદાયક લાગતી નથી. યક્ષરાજ બે તમે કહ્યું તે ખરૂં છે કારણ હરિવિકમ વિના આવું મામિક કોણ છે ? હે રાજપુત્ર તને મારે કંઈ કહેવું છે તે તું એકાગ્ર ચિત્તથી સાંભળ પછી વિચાર કરીને જે વ્ય તે કર ગઈ કાલે હાથીના સપાટામાંથી જે કન્યાનું તે રક્ષણ કર્યું છે તે મારી પુત્ર છે તેની માતાનું નામ ચંદ્રશ્રી, અને બાપાનું નામ વિરસેન છે. સર્વ સ્ત્રીઓને સુખ આપનાર તે સ્ત્રીનું હું કેટલું વર્ણન કરૂં? જીનાલયમાં તે તેને પ્રત્યક્ષ જોઈ છે, હે હરિવિકમ તે મારી છોકરીની પુત્રીનું નામ ભૂવન સુંદરી છે તે મુર્તિમાન કૂળ દેવતા છે એમ કહું તે હરકત નથી, હે કુમાર તે પુત્રીની ઉત્પત્તી શી રીતે થઈ, તે મેટી શી રીતે થઈ, તે હશિયાર કેવી રીતે થઈ, અને, તેની તારા પ્રત્યે શી રીતે પ્રીતિ ઉત્પન્ન થઈ તે સર્વ તું શ્રવણ કર. - તૃતિય સર્ગ. શત્રુ સાથે સંબંધ થાય તેપણ નિડકંપ રહેનાર ચંપા નામે એક નગર હતું ત્યાં વિરસેન નામને દેવરાજ હતો. નિર્મળ ચંદ્રની કાંતિ જેવી શોભાયમાન ચંદ્રશ્રી નામની તેને એક રાણી હતી. તેનું ચરિત્ર મોટુ વિલક્ષણ છે. તે તેના નેત્ર જોયાથી ધ્યાનમાં આવતું હતું. એક દિવસે કેવલ્ય જ્ઞાન યુક્ત બે મુનિપુગવ વિદ્યાધર દેવસહુ, તે નગરના બાગમાં આવ્યા. રાજાએ પોતાના પરિવાર અને જનાનખાનાના માણસો સહ તેમને ઉપદેશ સાંભળે તેથી તેને વૈરાગ્ય પ્રાપ્ત થશે. અને પિતાના પુત્ર અમરસેનને ગાદી ઉપર બેસાડો. જીતેંદ્રના દેવળ નજીક સર્વ રસ્તા પર મટે ઉત્સવ કરી નગરના સર્વ લોકોને અને સન્માન પાત્ર પ્રધાનને પૂછીને સર્વ ગરીબ લોકોને દાન આ પીને રાજા વિરસેને કેવળ જ્ઞાનીની પાસે બેસીને સાધુસ્ત્રી દિક્ષા લીધી. તે સમયે તેની પત્નિ ચંદ્રશ્રી. પણ મોટા આનંદથી દિક્ષા લેવા તૈયાર થઈ ત્યારે ગુરૂએ કહ્યું “હે વસે, હજુ તું વૃત લેવા યોગ્ય થઈ નથી. હાલ તું ગર્ભવતિ હોવાને લીધે દિક્ષા લેવામાં મોટું વિદન છે. હે ચંદ્રશ્રી, કેટલીક મુદત ગયા પછી તું વૃત લેવા યોગ્ય થઈશ.” આ સાંભળી તે વજીયાતથી હત થયા જેવી થઈ. દુખાગ્નિમાં દંધ થઈ ભૂમી પર પડી. તેને મૂછ આવવાથી સ્નેહ નહિ પણ ભૂત દયાને લીધે, વિરસેન તેની નજીક ગયો. શીત પચાર કર્યાથી તે શુદ્ધિમાં આવી ત્યારે સતિ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #34
--------------------------------------------------------------------------
________________ ચંદ્રશ્રીને અકલંકાખ્ય મુનીએ કહ્યું કે હે રાણિ, તું પરમાર્થ સારી રીતે જાણે છે તું વિચારશીલ છે એમ છતાં જ્યારે તને આટલું દુઃખ થાય છે ત્યારે ખરેખર તારો દેષ છે. કારણ બીજી સ્ત્રીઓ આમ કરે તો તેમને દેષ ન કાઢીએ કેમકે તે અજ્ઞાની છે. વિવેકી લોકના અંતઃકરણમાં જે અવીવેકી લોક જેવા વિચાર ઉત્પન્ન થાય તે વિવેકી અને અવિવેકીમાં અંતર શ રહ્યો.. ચંતશ્રી બેલી મહારાજ, ને એટલેજ શેક થાય છે કે મારા પ્રિય પતિએ સંન્યાસ લીધા પછી હું જીવતી શી રીતે રહીશ હે ગુરૂ મહારાજ, મને દુઃખ થાય છે તે એટલું જ. મહારાજ, મંદ ભાગી જે હોય છે તેમના મસ્તક પર ગુરૂને હાથ પડતા નથી. ગુરૂ બોલ્યા હે ચંદ્રથી, હવે તું બીલકુલ ખેદ કરીશ નહી. બહુ જનને જ્ઞાન થાય એ હેતુથી તારી દિક્ષાને હજુ થોડે ઘણે વિલંબ છે. તારા ચરિત્ર મેહનિય કર્મની હજુ શાંતિ થઈ નથી. માટે ચારિત્ર ગ્રહણ વિષયના કાળને વિલંબ ઉદ્ભવ્યું છે. હું કલ્યાણકારી ચંદ્રથી આ જન્મમાં નિર્મળ પ્રવૃતિને પ્રાપ્ત થઈ વીરસેન સાથે મોક્ષ પ્રાપ્તિ થશે. - ગુરૂનું વાકય સાંભળી ચંદ્રથી સર્વ દુઃખ ભૂલી ગઈ. અને ઘણી ભક્તિથી ગુરૂને અને માહામુનીને તેણીએ નમસ્કાર કર્યો પછી અમરસેને પણ ગુરૂને યથા શાસ્ત્ર નમસ્કાર કર્યો અને માતા પુત્ર અને નગરમાં ગયાં. પ્રઢ પ્રતાપ યુક્ત અને ન્યાયી અમરસેન, પિતા જેવું રાજ્ય કરી પ્રજાને સંતોષ આપતો હતે. ચંદ્રશ્રીના ગર્ભની કાંતિ દિવસે દિવસે વધતી ગઈ. તેને . જયારે પતિનું સ્મરણ થતું, ત્યારે ગ્રહવાસ એક કેદખાના જેવો ભાસતે હતે. પતિને વિયોગ જન્ય દુઃખથી તેને ઉષ્ણ જવર ઉત્પન્ન થયે. જવર મુક્ત કરવા કંઈ ઉપાય જ નહીં. ઠંડા પવનથી તે તે જવર રૂપી અગ્નિ વધારે પ્રજવલિત થતો હતો. શરીરે ચંદન લગાડતા ત્યારે તે, તેને વિરહ અગ્નિ અધિક દુઃસહ થતો હતે. - વિવેકી જનને પણ મેહથી દુઃખ થાય છે. જેમ વાદળાં સૂર્યને ઢાંકે છે, તેમ મેહ વિવેકને આચ્છાદિત કરે છે આથ્રથી આચ્છાદિત થએલો સૂર્ય જેમ અં. ધકારને નાશ કરે છે. તેમ મેહથી આચ્છાદિત થએલો વિવેક મેહને નાશ કરી વિપત્તીમાં ઉપકાર કરે છે. - ચંદ્રથી દુઃખથી અત્યંત વ્યાપ્ત થઈ હતી, તોપણ પુનઃ કેટલાક દિવસ પછી પતિસમાગમ થશે એવી આશા રાખી, અનેંદ્રના વચનપર વિશ્વાસ રાખી, તેણે પિતાના દુઃખનું શાંતવન કર્યું. - એક દિવસે તેને પતિને વિરહ સંતાપ બહ વધ્યો, ત્યારે પિતાના મહેલમાં, એક ઠેકાણે સુંદર પથારી પર દુઃખ કરતી સૂતી. એક દાસી તેના હાથ ચળતી હતી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #35
--------------------------------------------------------------------------
________________ બીજી તેના પગ ચળતી હતી. ત્રીજી તેના મસ્તકના બાંધેલા વાળ છોડતી હતી. ચોથી દાસી તેને પવન નાખતી હતી અને બીજીએ તેને સારૂ લાગે માટે વીરસેનની * વાત કરતી હતી. - તે સમયે વિલાસશ્રી મુની ત્યાં ગયા તેમણે રાણીને કહ્યું કે “કેમ મહારાણી, હજુ વીરસેન પ્રત્યેના અનુરાગને વિચ્છેદ નથી થતો કે? હે દેવિ, જે થવાની તે થઈ ગઈ હવે ગત્ થએલા સુખને શામાટે ખેદ કરે છે? હે દેવિ તું વીરસેનને ગુરૂ સમજી તેને પૂજ્યમાન. હવે તેના પ્રત્યે અનુરાગકરો એગ્ય નથી. ગ્રહસ્થાશ્રમ છેડીને જેણે દિક્ષા લીધી છે તેના પ્રત્યે અનુરાગ કર, એ તેના ધર્મથી વિરૂદ્ધ હોવાને લીધે, પરમ નિદ્ય છે. ચંદ્રશ્રી બેલી હે સખી. મારું મન નેહથી કેમ દ્રવી ગયું? અનેલંપટ થઈ દાસ્યત્વને પામ્યું? આ પ્રમાણે સંભાષણ થતાં હતાં એટલામાં આકાશમાંથી એકદમ એક માટે સપ નીચે પડયો. તે સર્પ કાળ દંડવત્ જેવો દેખાતો હતો. સર્ષ આગળ ચાલતે હતા ત્યારે તેના મુખને અગ્ર ભાગ અત્યંત ઉન્નત થએલે દેખાતે હતે. દેવીને હાથ ઝાલવાને માટે કે શું, તેણે પિતાનું મસ્તક ઉંચુ કર્યું હતું. સર્પ રૂપી રાક્ષસે, દેવીને ડંશ કરવાને માટે કે શું, પિતાની જીહા બહાર કાઢી હતી. દુઃખથી ગ્રસ્ત થએલી દેવીને ડંશ કરવાને લાગ સાધી તેણે પિતાની જી હા વધારે બહાર કાઢી. સર્ષની બહાર નીકળેલી જીલ્ડા દેવીને સુશવતી હતી કે આજે તેનું મરણ કિંવા હરણ આવી પહોંચ્યું. અત્યંત જયંકર કાળ સર્પને ઈ સર્વે એ ભયથી નાસવા માંડયું. રાણું તુરત સચેતન થઈ, નવકાર રૂપ મહા મંત્રનું સ્મરણ કરવાને આરંભ કર્યો. તે મહામંત્રના પ્રભાવથી સર્પનું ચલનવલન બંધ થયું. અને તે પાનગેશ્વર તત્કાળ નિષ્ટ થઈ પડે. જેણે વિદ્યાબળથી મોટું ભયંકર વાદળ ઉત્પન્ન કર્યું, જેના યોગે મંદાર પર્વતના શિખરે તૂટી પડયાં, જેણે ધુળથી નેત્રને આચ્છા દન કરી, પૃથ્વિ અને આકાશ વચ્ચે અંધકાર કરી, આકાશ પાતાળ એક કર્યું, એ ચંડકેતુ નામને ખેચર (આકાશ ગામી) ત્યાં ગયે; અંધકારમાં અદ્રશ્ય રૂપે જઈ તે પરિવારના સમક્ષ, તેણે વીરની સ્ત્રીનું હરણ કર્યું. સુંદર ગાદીપર તેને સુવાડી, ચડકેતુએ તેના શરીર પર હાથ ફેરવ્યા ત્યારે ચંદ્રગ્રીને માલુમ પડયું કે ખેચરે પિતાનું હરણ કર્યું છે તે મનમાં વિચાર કરવા લાગી કે " આ પાપીએ મારું શામાટે હરણ કર્યું હશે ? થયું તે થોડું જ થયું છે કારણ મારા પ્રિય પતિ એ મારે ત્યાગ કર્યો છે ત્યારે હજુ મારે ઘણું દુખ સહન કરવું બાકી છે આ પાપી ખેચર કેણ હશે ? હવે આ મને શું કરશે? હશે. રાગ શ યુકત કાંઈ પણ થશે, તેને વિચાર કરવાથી શું ફળ પ્રાપ્ત થશે? કોઈ પરસ્ટિનું હરણ કરે તો તે પ્રીતિ પૂર્વક કરે છે કિંવા છેષ પૂર્વક કરે છે, પ્રીતિ પૂર્વક કર્યું હોય તે કામવષ થઈને તેણે આ કૃત્ય કર્યું કહેવાય, અને દૈષ પૂર્વક કર્યું હોય તો શત્રુનું વેર વાળવાના ઈરાદે આ કૃત્ય કર્યું કહેવાય. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #36
--------------------------------------------------------------------------
________________ . 31 ક્રોધ અને દ્વેષ એ જે અર્થે અનર્થનું મુળ છે તે અર્થે મારૂ હરણ કરવામાં તેને ત્રીજો હેતુ ક્યાંથી હોય? કારણે સમસ્ત ભવનમાં હરણને હેતુ આ સિવાય બીજે નજ હોવો જોઈએ. મને શીલ રક્ષણ કિવા મરણ એ ઈષ્ટ છે. શીલ એજ મારું કવચ છે તો પછી, મને શું કરનાર છે? સ્ત્રી સ્વભાવને જ શોક કરે છે ! પણ હવે મારે શેક શામાટે કરવો જોઈએ? કારણે કર્મ પ્રાપ્ત જે દુઃખો છે તે શેક કરવાથી દુર થતાં નથી. પુર્વ જન્મનાં કર્મથી મને જે જે દુઃખ પ્રાપ્ત થશે તે તે સર્વ મારે સહન કરવો જોઈએ. ચંદ્રશ્રા વિચાર કરતી બેઠી હતી તે વખતે ચંડકેતુએ તેને મલયશેલના શિખર પર લઈ જઈને મૂકી. વિદ્યારે તેનું રૂપ જોતા વાતજ, તેને છોડી દીધી અને વિસ્મયથી નેત્ર પ્રફુલ્લિત કરી બોલ્યો “આ હા, આ રાણીના રૂપ જેવું ત્રીલોકમાં બીજા કોઈનું રૂપ નથી. આ રૂપવતી સ્ત્રી જેની ભાર્યા હશે તેના જન્મનું ખરેખર સાર્થક થયું છે. આકૃશ શરીરની સ્ત્રી, પોતાના બ્રધનુષ્યમાંથી છોડેલા તીણ નેત્ર કટાક્ષરૂપી બાણથી સુરા સુરને ક્ષણમાં જીતી લે છે. આકાશમાં પ્રકાશનાર સકલંક ચંદ્ર નિષ્કલંક અને પ્રકાશીતુ એના મુખચંદ્રને અવતાર છે. એનું અતિ વિસ્તીર્ણ અને જેના પર મોટા સ્તન છે એવું વક્ષસ્થળ, આકાશ પ્રમાણે વિદ્યાધર અને અમરેંદ્ર તે જગમ્ય છે એની કટી વીરસેન શય્યાથી મુક્ત થએલી હેઈ, અતિ ક્ષીણ થઈ છે. એના જંગારૂપી ખંભમાં મત્ત હાથી પ્રમાણે કામદેવે સતત વાસ કરે જણાય છે. એનું શોભાવંત જે જે અંગ હું તે તે અતિ રમણીય હેવાથી મને અત્યંત પ્રેમ ઊત્પન્ન થાય છે એનું રૂપ અતિ રમ્ય છે, સ્વભાવતઃ એ પર પુરૂષથી અત્યંત વિમુખ છે. સિવાય જૈન ધર્મને તે વિચાર કરનારી છે, ત્યારે ... તેમને શી રીતે પ્રાપ્ત થશે?” 'ચંદ્રશ્રી ( વિદ્યાધર પોતાના મનમાં મારૂં ચિંતન કરતો જોઈ )- અનુરાગ બદ્ધ થઈ મારૂં હરણ કર્યું છે, કિંવા ક્રોધથી હરણ કર્યું છે? આ કૃત્ય તે અનુરાગથી કર્યું હોય તે આ તારે પ્રયત્ન નિષ્ફળ છે. અને ધથી હરણ કર્યું હોય તે જલદી મને છોડી દે. . - ચંડકેતુ--પૂર્વે તારા પતિએ મારા પવનકેતુ નામના ભાઈને માર્યો છે એ વાતને દિવસે વહી જાય છે. માટે વેર વાળવામાં ક્ષમા ન જોઈએ, મેં તારૂં ક્રોધથી હરણ કર્યું છે ખરું, પરંતુ હે સુંદરી તને તારા પતિએ છોડી દીધી છે માટે હવે તને જોઈ મનમાંનું વેર નાશ પામે છે. જે રૂપ જેવાથી જેની બુદ્ધિ કુર છે, જે ક્રોધ ચક્ત છે, જેણે વેર ધારણ કર્યું છે. એવા જનને પણ પ્રીતિ ઉત્પન્ન થાય છે. અને તેજ રૂપનું વર્ણન વિદ્વાને કરે છે. તારૂં શીળ હું સમજુ છું. પરંતુ તારા સૌદર્યથી હું તદન મેહિત થઈ ગયો છું. તો હે પ્રિયે, ગુણાનુ રક્ત જે હું તેને જે કાંઈ કરવું હોય તે કર. ચંદ્રશ્રી બેલી અરે ખેચર તું વ્યર્થ મૂઢ થઈ ગયા છે. તેથી આવું ભાષણ વદે છે. અરે તું ગુણાનું રકત છે. એમ કહે છે. પરંતુ આવા પ્રકારથી ગુણાનું P.P.Ac. Guntainasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #37
--------------------------------------------------------------------------
________________ રકત થવું એ દેષ યુક્ત જ છે. અનુરાગ પ્રાપ્ત થાય તો શું થયું ? તે જે પરસ્ત્રી પ્રત્યે થાય તે તે દેષ યુકત છે. એમ વિદ્વાન લોકે કહે છે. દષાનુરાગથી અપેક્ષા કરવી એ પ્રથમ નિંદય છે. અનુચિત એ સત્યથી ઉલટું છે. કામાંધ મારા રાજહંસ પ્રિયનું અનિષ્ટ કેમચિંતે છે. 1 ગજેરી જે સિંહ તેની મૃગની અગમ્ય એવી જે સ્ત્રિ તેના પ્રત્યે મૃગને અને નુરાગ એટલે કેવળ દુઃખનું જ કારણ છે, બીજું શું ? તારામા, આકાશ પંથે ફરવાની શક્તિ છે. એટલાક કારણથી તું પિતાને બળવાન સમજે છે ? હશે તેમાં તારે દેષ શે ? કારણ તારૂ સર્વ કૂળ પાપી છે. ચંડાળ કૂળ શિવાય બીજું કશું ગોમાંસ ભક્ષણ કરે ? અરે, તારા ભાઈને વધ થયે છે તેનું સ્મરણ કરી હજી તું ચેત. હજુ તું માહા મૂઢ રહી પરસ્ત્રિ હરણ કરવાનું પાપ છોડતો નથી. મૂઢ જન રક્ત, માંસ, પરૂ, મળ ઈત્યાદિ સેંકડો અશુદ્ધ પદાર્થથી ભરેલી વૈતરણી નદિમાં - ડુબીને રહે છે. પરિપકવ થએલાં ઘીલેડાં જેવાં જેના હોઠ છે અને રોમાંચ રૂપી કાટાથી યુક્ત એવું જેનું શરીર છે. તે પરસ્ત્રિ રૂપ શમીના ઝાડને મૂઢ લેક આસિંઘંન કરવાથી મહાપાપ થાય છે એટલું જ નહીં પણ પરસ્ત્રી જોગવવાની ઈચ્છા : ઉત્પન્ન થવી એ પણ મહાપાપનું કારણ જ છે. સ્ત્રી પ્રત્યે જેને આત્મ પરભાવ નથી, અને પરસ્ત્રી ચાતા અને બેન પ્રમાણે જે સમજતા નથી તે જન કુવા જેવા છે. જેના સેવનથી આ લોકમાં અને પરલોકમાં દુઃખ પ્રાપ્ત થાય છે એવી સ્ત્રીને અનુરાગ વિષયમાને અનુરાગથી સેવન કરવું, એગ્ય કેમ કહેવાય? “હું પરસ્ત્રી ભોગવું છું એમ કેણ જાણશે.” એમ માત્ર સમજીશ નહીં. કારણ અંતર આત્માજ આપણે શત્રુ થશે. માટે આવું કર્મ કરીશ નહીં. બેચર (મનમાં અતિ કેવી થઈ, નેત્ર લાલચેળ કરી) બે હે ચંદ્રગ્રી અમારાપર તારે અનુરાગ ન હોય તે ભલે, પણ આ લવારી શા માટે કરે છે? તારા દુષણનું ફળ હમણાંજ તને આપું છું. તે કેવી રીતે તે તું સાંભળ. તારી પ્રાર્થના વગેરે ન સાંભળતા, હમણાજ તારે ઉપગ લઈશ. - ચંદ્રશ્રીએ તેનું ભાષણ સાંભળી શીલ ભંગ થવાના ભયથી મલય પર્વતના અગ્ર ભાગપરથી નીચે પડતું મુકાયું. કૂળવાન સ્ત્રિયોને જીવ અને શીલ પૈકી શીલ અધિક પ્રિય હોય છે કારણ જીવિત પુનઃ પ્રાપ્ત થાય છે પરંતુ શીલ એક વખત . ભંગ થયું તે તે પુનઃ પ્રાપ્ત થતું નથી. તે સમયે ચંદ્રશ્રીએ ત્રિલોકમાં દૂર્લભ . એવા શીલના રક્ષણ માટે પિતાનું જીવિત તણ તુલ્ય માન્યું. તાત્પર્ય તેણે શીલ રક્ષણ માટે એવું કૃત્ય કર્યું. ત્યારે મલયાચલપર રહેનાર મલયમેઘ નામને જેવું તેણે તેને નીચે પડતી જોઈ.. - “તેના સત્યથી હું સંતુષ્ટ થયું, અને મને તેની દયા આવી તેથી મેં મમતાથી બંને હાથથી તેને ઉચકી દેવ સ્ત્રિ પ્રમાણે તે સ્વરૂપ ઝિને જોઈને મેં વિચાર કર્યો કે આ સુલક્ષણે કોઈ અત્યુત્તમ સ્ત્રિ હોવી જોઈએ, આને બંને કપિલ કિરણીત P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #38
--------------------------------------------------------------------------
________________ પડ વણે છે આ ઉપરથી તે ગર્ભવતી હોય એમ લાગે છે. તેની કાંતિ સુંદર છે. તેનું અંગકૃશ થએલું હોવા છતા તેના નેત્ર સુંદર છે. તેના સગર્ભ શરીરે કાંતિથી સર્વ દીશા ધોળી શુભ્ર દેખાય છે અને શરદ રૂતુના આલ આચ્છાદિત્ ચંદ્ર પ્રકાશ પ્રમાણે છે, એવું જોઈ તેના બને દંડ ઝાલી પર્વતના જંગલના રસ્તામાંથી તેને ઢીંગલી પ્રમાણે ઉચકી ઘેર લઈ ગયે. અને સુંવાળી ગાદી પર સુવાડી હું દૂર બેઠે, અને કહ્યું “હે વત્સ તું મલય પર્વત ઉપરથી નીચે પડી માટે ભય પામીશ નહિ. ત્યાં રહેનારો લય મેઘ નામના રાજા તને ઉચકી લાવ્યા છે, સદગુણો ઈ ગુણ લકનું અંતઃકરણ દવે છે માટે હે ગુણવની હું તને તારે ઘેર લાવ્યો છું આ તારૂ ઘર છે. હું તારો પિતા છું એમ સમજી તારું અંતઃકરણ રિથર કર. હવે તારે પ્રસૂતિકાળ તદન પાસે આવ્યું છે! તું નિઃશથ થઈ યોગ્ય સમયે તારે જે કરવું હોય તે કરજે રે ચંદ્રશ્રી બોલી–તારા ઘરમાં રહેવાથી મને લેશ માત્ર પણ ખેદ થતો નથી. કારણ તું મારું રક્ષણ કરનાર પિતા સર્વદા મારી પાસે જ છે. હે તાત, હું સંકટમાં પડી, પણ હે પુન્યશાળી, તે મારા પર દયા કરી છે. હું પર્વતપરથી નીચે પડી, તે વખતે જે તે મારું રક્ષણ કર્યું નહોત, તો હું માંસહારે પ્રાણુનું ભક્ષ થઈ પડત. મલય-હેવસે, આવા પ્રકારના ગુણ અને લક્ષણોવાળી આવા દુઃખમાં કઈ કઈ વખત પંડ છે, આ દુઃખ પુર્વ જન્મમાં કરેલા કર્મોનું ફળ હોય તો પણ સગુણના પ્રભાવથી તે વધારે વખત ટકી શકતું નથી. આ પ્રમાણે તેને આશ્વાસન આપવાથી તે વિષય થઈ. મહેલમાં આમ તેમ સ્વી હતી. સવ યક્ષસ્ત્રી તેને જોઈ ચકિત થઈ ગઈ. અને ચંદ્રગ્રીનું રૂપ જોઈ મનમાં જૂદા જુદા વિચાર કરવા લાગી. સ્ત્રી મહ મહે વાત કરતી કે “શું આ શ્રાપ ત્રણ રાણી છે કિંવા કોઈ સુંદરી છે? યક્ષ રાજા આ વિદ્યાધર વધુને તે નહીં લાવ્યો હોયને? પિતાના અદ્દભુત રૂપથી જગતને આનંદ આપનાર આ સ્ત્રી કેની હશે? તે અહીં શા માટે આવી હશે? પોતાના જેવું સાંદર્ય તેણે ત્રીલોકમાં જોયું નહીં હોય તેથી તે કદાચ કેતકથી અહીં તે નહીં આવી હોયને? દેવ ‘ત્યાદિકની સ્ત્રીના ગર્વનું હરણ કરવા તો તે અહીં આમ તેમ નહી ફરતી હોયને?” . ( આ પ્રમાણે સર્વ સ્ત્રીઓ માંહમાંહે વાતો કરતી હતી તે સમયે મેં હાથ જોડી. નેહથી તેમને કહ્યું કે “આ પતિવ્રતાને, કંઈ પણ શંકા ન લાવતાં, તમે સર્વ માતા પ્રમાણે, કુલદેવી પ્રમાણે, ગુરૂ પ્રમાણે, અને સ્વામિની પ્રમાણે માનજે, આ વીરસેનની પ્રિય ભાર્યા છે. કોઈ વિદ્યાધરે વેર લેવાના હેતુથી તેનું હરણ કર્યું છે. તે પાપણ તેને મલય પર્વતના શિખર પર લઈ ગયા હતા, અને આ દેવિના પતિત્રત્યને બળાત્કારથી ભંગ કરવા પ્રવૃત થયે હd. એ તેને દુષ્ટ હેતુ જે નિર્મળ શીલનું રક્ષણ કરવા, નિઃશંકપણે આ સાધવીએ શિખર પરથી નીચે પડતું મેર્યું. તેની પુન્યાઈથી, તે સમયે હું ત્યાં જઈ ચઢયો. અને તેને ઉંચકીને ઘણા P.P. Ac. Gunratnasuri MS. Jun Gun Aaradhak Trust
Page #39
--------------------------------------------------------------------------
________________ આનંદથી અહી લાવ્યો છું. આનું આચરણ અને દેહ અત્યંત પવિત્ર છે. મહા પુન્યવતી ને ધન્ય છે. જે સ્થળમાં તે રહેશે તે સ્થળ પવિત્ર થશે. જે જૈન ધર્મિ પિતાનું, શીલ ખંડિત થવા દેતો નથી. તેને દેવ પણ નમસ્કાર કરે છે તે પછી બીજાની વાત જ શી કરવી? શીલએજ, ચરિત્ર, તપ, અને ગુણ છે શીલ સિવાય ચારિત્ર તપ, અને ગુણ વ્યર્થ છે. જે પુરૂષનું ચુરી કરવાનું શીલ નથી તેને દેવ પણ વંદન કરે છે. : હીરા, માણેક અને જડાવના અલંકાર સહજ પ્રાપ્ત થવા જેવા છે, પરંતુ શીલ રૂપી ભૂષણ માત્ર અતિ દુર્લભ છે. * જે કઈ સ્ત્રી ગમે તેટલા અલંકાર ધારણ કરે, પણ શીલ રૂપી અલંકાર ધારણ ન કરે છે, તે મસ્તાન સાંઢ જેવી અશુદ્ધ છે. તે ઈશ્કબાજ આ લેકમાં શેભતી નથી. - આને તમે દેવતાના પ્રમાણે પૂન્ય માન. કારણ આ જગતમાં ગુણાનું ગરવ એજ પુન્યતાનું મુખ્ય કારણ છે.” - “મારા પ્રભાવથી ચંદ્રશ્રી મનોરથ પુર્ણ થઈ તે સુખથી, નિર્ભયપણે ઘેર . આવી. જેમ જેમ તેને ગર્ભ વૃદ્ધિ પામતે ગયો, તેમ તેમ સર્વ વિશ્વ આનંદમય થાય છે એમ તેને ભાસતું હતું. મારાઘરમાં ચંદ્રશ્રીના ગર્ભના મહાત્મથી, શુભ ચિન્હ જણાવા લાગ્યા. સર્વ આનંદીતુ થયા. શત્રુ પણ નેકર જેવા વર્તવા લાગ્યાં. જે કઈ કાર્ય અસાધ્ય હોય તે પણ તે સિદ્ધ થતું. અને હું એકલો જ ઈન્દ્રને પણ ભારે થઈ પડયો. ચંદ્રશ્રીના મહાન ગર્ભ પ્રભાવથી મારા ઘરમાં નાના પ્રકારના શુભ લક્ષણે થવા લાગ્યાં. એક દિવસે મેં તેને કહ્યું કે “હે પુત્રિ, મારે હાલ જે અભ્યદય થાય છે તે સર્વ તારા ગર્ભને પ્રતાપ છે, આ શુભ ચિહથી એમ જણાય છે કે તારા ગર્ભમાં કઈ અવર્ણનિય તેજ છે. તારા ગર્ભમાં જે કંઈ તેજે. મય ઊત્પન્ન થયા છે તે અમારા તેમને પણ દુર્ધટ છે જેની સામું જોઈ શકાતું નથી તે) આ પ્રમાણે ચંદ્રશ્રીને હું વારંવાર અભિનંદન કરતું હતું, ત્યારે તે સંતુ. છ થઈ, ગર્ભનું પરિપાલન કરતી હતી. આવી રીતે ઘણે વખત ગયા પછી નવા માસ પૂર્ણ થયા. - ઉત્તમ યોગ, યુકત તિથી, વાર, નક્ષત્ર અને શુભ દિવસે, ઉત્તરોત્તર વૃદ્ધિ પામનાર, જગવંઘ, અને નિર્મળ ચંદ્રકેર જેવી કન્યાને ચંદ્રશ્રીએ જન્મ આપે. આ સમયે આકાશમાં સુંદર દ્વનિ થવા લાગ્યું. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને સર્વત્ર મંગળ દ્વનિ પ્રસરી રહ્યા; પરિવાર જનોએ ઘણે આનંદથી મને વદી આપી હ ઘણો સંતુષ્ટ થયા અને વધપિન વિધિ કરવા ગયે. સૂતિકા કૃત્ય થયા પછી, સર્વ લક્ષણ સંપૂર્ણ કુલ બાળીકાને જોઈ મેં ચંદ્રશ્રીને કહ્યું કે “હે ચંદ્રશ્રી, છે દેવિ, આપુત્રીના રૂપમાં પ્રત્યક્ષ પુર્વ જન્મગત પુન્યની પ્રતિમાજ અવતરી છે. છે પત્રિ, આ છોકરીના લક્ષણ જોતાં, આ પુત્રિ, જ્ઞાન બળથી સર્વ વિશ્વના કલ્યાણને પાત્ર થશે. આ કન્યા રન સંસારને સાર, ભૂતળનું ભૂષણ, અને સ્ત્રી સમુદાયને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #40
--------------------------------------------------------------------------
________________ 1 કપ તિલકજ છે. તારા જેવાના ઉદરમાંથી જ આવાં રને ઉત્પન્ન થાય છે. ચંદ્રનું મૂળ જે રેહણાદ્રિ, તેના સિવાય આકાશમાં અનેક વિવિધ રત્ન છે પણ તે ચંદ્ર જેવાં નથી. આ જગતમાં કાર્યો થાય છે તે કારણોના રૂપ જેવાં જ થાય છે આમ્રવૃક્ષમાંથી કદી પણ લિંબાળીયો ઉત્પન્ન થતી નથી. આ કન્યા સાથે જેનું લગ્ન થશે, તે ચતુઃસમુદ્ર પર્યત સર્વ રાજાને અગ્રણી થઈ રાજ્ય કરશે. 6 .. " તે દિવસે દિવસે કન્યારત્ન વૃદ્ધિ પામતું હતું. માતા અને કન્યાનું હું રક્ષણ કરતે હતો. એક માસ પછી યોગ્ય વિધિ વગેરે કરી, મોટા આનંદથી મેં તેનું નામ પાડ્યું. સર્વ જગમાં એના કરતાં બીજી સુંદર સ્ત્રી નથી એમ સમજી તેનું નામ ભુવનસુંદરી પાડ્યું. સુરસ્ત્રીએ ઘણા મૈતકથી તેનું પાલન કર્યું. કલ્પ વલ્લી માફક કન્યા મારા ઘરમાં પ્રતિદિન મોટી થઈ ગઈ. કમળમાં. કમલિની સહ, જેમ રાજહંસી ફરે છે, તેમ દેવજનેની આંગળી ઝાલી તે ચાલતી હતી. તે જેમ જેમ મારા ઘરમાં મોટી થતી ગઈ, તેમ તેમ જુદા જુદા પક્ષના લોકો માંહે મહેને વેરભાવ ત્યાગ કરી વર્તાવા લાગ્યા. સ્ત્રીઓ શું પરાક્રમ કરે? એવો વિચાર કરવો ન જોઈએ. કારણ રાત્રિના ચંદ્રની વૃદ્ધિ પામતી કળા અંધકારને નાશ નથી કરતી? જ્યાં નાગદમની નામની થેડી પણ ઐાષધિ છે, ત્યાં અરણ્યમાંથી સર્વ નથી નાશી જતા? - યક્ષિણીથી વેષ્ઠિત્ થઈ, તે કન્યા મહેલામાં, બાગમાં, નદીમાં, અને સરોવરમાં રમતી હતી. તે નદીના તીરે રેતીનો દેવ બનાવી તેની સાથે રમતી હતી. પૂર્વ જન્મના ધર્માભ્યાસથી તેની ધર્મબુદ્ધિ થઈ તે તેવા પ્રકારની રમત રમતી હતી. તેજ સુબુદ્ધિના મેગથી, ઘરમાં જનભગવાનની સ્થાપના કરી, તે મૂર્તિને એલું શુભ્ર વસ્ત્ર પહેરાવી, પુષ્પાદિકથી પૂજા કરતી હતી. તે કેટલીક વખતે ભુષણ યોગ્ય અને અલંકારયુક્ત, ઢીંગલીઓને જનચંદ્રના પગ નીચે મૂકતી હતી. આ પ્રમાણે જેના પર નૈસર્ગિક સમ્યકત્વને પરિણામ થયું હતું, તે કન્યા રમતના:ગે પણ ધર્મ વૃદ્ધ લેકેની ધાર્મિક વાસના વધારતી હતી, કોઈ પાસેથી શિક્ષણ ન લેતાં જેટલા જ્ઞાન વિષય છે તે, અને શ્રુત, શાસ્ત્ર વગેરે સર્વ સંપાદન કર્યા. સૂર્ય દર્શનથી જેમ કમળ પ્રફુલિત થાય છે તેમ આવા પ્રાણુઓને ગુરૂની કેવળ, નિમિત્ત માત્ર દિગદશન માટે જરૂર છે. કેટલાક દિવસ પછી, સર્વ જનેત્રને આનંદ આપનાર, તારૂણ્ય તેને પ્રાપ્ત થયું. સર્વાગ સુંદરાકૃતિ એવી તે કન્યા, વસંત રૂતુમાં શોભનાર વનરજી પ્રમાણે અથવા શરદ રૂતુની કમલિની પ્રમાણે શોભાવા લાગી સર્વ જગના લેકને મેહ ઉન્ન કરનાર, ધર્મબુદ્ધિનો અતિશય દ્વેષ કરનાર, જીતેન્દ્રિય મનોવૃત્તિનું ઉચ્ચાટન કરનાર, સર્વ જનને વશ કરનાર, બાલચેષ્ટાનું શાંતિક, રમ્યશ્રીનું સંરક્ષક, એવું તારૂણ્ય તેને અતિશય શોભવા લાગ્યું. - એક દિવસે ચંદ્રશ્રીએ, પિતાની પુત્રિને વન અવસ્થા પ્રાપ્ત થએલી જોઈ | P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #41
--------------------------------------------------------------------------
________________ ધમનુષ્ટાન બુદ્ધિથી મને વિનંતિ કરી કે “અહો તાત, આ ભવસાગરમાં દુર્લભ એ “મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી, મનુષ્ય હર પ્રકારે આત્મહિત કરવું જોઈએ. * આ લેકમાં પરમાર્થ સંબંધી ધર્મ સિવાય કંઈપણ થઈ શકતું નથી, સંકટ અવસ્થામાં પડેલા જીવને ઉદ્ધાર ધમંજ કરે છે. . : - દષ્ક્રિીને જેમ પિ ગુખકર છે, દુખિને જેમ બંધુ સુખકર છે, રોગીને જેમ વિંધ્ય સુખકર છે તેમ ધર્મ એ પરમ સખ્ય આપનાર છે. અહીં તાત, વિશેષ શું કહું.? ધર્મ સિવાય બીજું કલ્યાણકર કંઈજ નથી. ધર્મથી અત્યંત કલ્યાણ થાય છે. શેરડીના રસને ગોળ થાય છે તેને ગાળી ગાળીને સાફ કરે એટલે શર્કરાપદને પામે છે તે પ્રમાણે જનધર્મને જેમ જેમ સંસ્કાર થાય છે તેમ તેમ તે, મનુષ્યને સુખકારક થાય છે. આ પ્રમાણે જનધર્મનો સંસ્કાર થયા પછી, અસુરાદિ નરેને, હાદિક પર + ' રહેનારાઓને અને સ્વર્ગ નિવાસીઓને પણ સુખ પ્રાપ્તિ થાય છે. માટે હું તાત, સંસાર મસ્ત થયેલીને (ચંદ્રથીને) અનુજ્ઞા આપે તે હું એકાગમનથી ધર્મ કર્મમાં પ્રવૃત્ત થઈશ. આ કન્યા તમારી જ છે એમ સમજે. તેનું એકાદ સારા રાજ પુત્ર સાથે લગ્ન કરજે. " ભુવન સુંદરી (માતાનું માપણે સાંભળી) બેલી પ્રિયમાતા, મારૂં કર્તવ્ય છે જલદી કર. તારા પગના નખરૂપી ચંદ્રના કિરણની મળી કેટલીક દંપનિયા, તને . નમસ્કાર કરતી વખતે શેપ પ્રમાણે ધારણ નથી કરીકે ? દ્રષ્ટિ માગનુસાર તારા આગળ જેના નેત્ર એકાદ ગિત થયાં છે, એવા વેરી જનની સ્ત્રીઓએ તારી રેવા નથી કરી? તારી આજ્ઞા પ્રમાણે સ્થાવર જંગમ પરંતુ, તું ચાલે તારે હાલે, અને તું ભી કહે ત્યારે સ્થિર નથી થઈ કે શું? આવા પ્રકારના તારા સઘળા વૈભવ લઈ હવે તું ઊંદરડી જેવી એકલી દરમાં રહી છું. અરે માતા, તું મારા મેહમાં પડીશ નહી. હું કેણુ? અને તું કોણ? આ સર્વ સંસાર કેવળ નાટક જેવો છે. ધમચરણ સંબંધી જે નાના તરેહના અપાય તે સર્વ તારા વિન સાથે નાશ થયો છે હવે સર્વ શંકા છેડી દઈ ધમાચરણ કર. " ચશ્રી બેલી (પુત્રિનું પ્યારથી ચુંબન લેઈ)–હે પુત્રિ તે ખરેખર મારા હિતની વાત કહી, પુત્રિ તારા જેવો વિવેક, તારા જેવું વૈરાગ્ય, બીજે કઈ ઠેકાણે દેખાશે નહીં. તારા સિવાય પરમાર્થ સંબંધી આ નિશ્ચય કોને છે માટે જ - પુત્રિ, હવે તારે માટે મને બિલકુલ કાળજી નથી તું આ લેકમાં અને પરલોકમાં સુખી થઈશ. ' માતા અને પત્રિનું ભાષણ સાંભળી મેં કહ્યું કે “ચંદ્રશ્રી છે જે ઓછું છું તેને પણ વિચાર કર. પછી સર્વ સંશય છેડી દઈ ધર્મ કર્મમાં પ્રવૃત્તથા, અહીંથી નજીક જ એક તપસીનું તપોવન છે. ત્યાં કુલપતિ વગુ નામનો મારો એક મિત્ર છે તેના તે શુભ આશ્રમમાં નિત્ય ધમનુષ્ઠાન કરી, તાપસીનો વેષ ધાણુ કરી પુધર્યા કર, ત્યાં તું ધર્મનુષ્ઠાન કરીશ એટલે મુની વીરસેન પણ તાર તો કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #42
--------------------------------------------------------------------------
________________ આવશે. અને બીજા પણ સારાં કાર્યો તારા હસ્તે થશે. ત્યાં તારી પુત્રિની પણ ત્યાં શ્રીચંદ્ર પ્રથે દેવનું ભવન, મેં, મણી, સ્ફટિક, રત્ન ઈત્યાદીથી મઢીને કરેલું છે અને તે સર્વત્ર વનથી વેષ્ટિત થએલું છે, ત્યાં તમે બને જીન દેવની પૂજામાં નિમગ્ન રહી, સુખ પ્રાપ્ત કરજે.” ચંદ્રશ્રીએ મુની વીરસેનના દર્શનની ઉત્કંઠાથી મારું કહેવું માન્ય કર્યું. પછી યક્ષ અને યક્ષિીની રજા લઈ શુભ દિવસ જોઈ તે પિતાની કન્યા સાથે તપોવનમાં ગઈ. જીન મંદિર જોયું. મંદિરની નજીક એક બાગ હતો. ત્યાં પ્રકુલ્લિત કમલયુક્ત એક વાવ હતી. તે તેણે જોઈ. પછી અમે બધા ત્યાં ગયા. સર્વ એ જીનદેવની . પૂજા કરી અને જૂદા જૂદા સ્તોત્ર ગાઈ પ્રાર્થના કરી. પછી હું તપવનમાં ગયે અને ઘણું પ્રેમથી ચંદ્રશ્રાને વ) નામની કુલપતિને સ્વાધિન કરી. કુલાચાર્યું : ચંદ્રશ્રીને અંગીકાર કરી તેને કહ્યું કે “હે તપોરતે, મારી પાસે તું ખુશીથી ધર્મ, કર્મ કરીને રહે. ત્યાં તે સ્થાવર અને જંગમ પ્રાણનું રક્ષણ કરી, ધ્યાન અને. અધ્યયનમાં નિમગ્ન થઈ એક ઝુંપડીમાં રહી. અહીં તે જીનેશ્વરના દેવળમાં આવી દેવને ત્રિકાળ વંદન કરે છે. મુનીના સ્નાન પછી રહેલું પાણી પીએ છે. તપસ્વી એ પોતાના માટે કરેલો ભાત (શેષ રહે તે) અને કેળાં વગેરે પદાર્થ ખાય છે. ( હે કુમાર, ચંદ્રશ્રીએ ભાવ સાધુત્વને આશ્રય કર્યો છે. તે ગુરૂના સમાગમમાં રહી તપશ્ચર્યા કરે છે. ચંદ્રશ્રીની પુત્રિ ભુવન સુંદરી રોજ ચંદ્રપ્રભજનેશ્વરની પૂજા કરે છે. સાક્ષાત લક્ષ્મી જેવી તે પુત્રી ભુવન સુંદરી મારા ઘરમાં રહી, મારા મુખથી પણ ધર્મશાસ્ત્ર સાંભળે છે. હે, કુમાર, તેને અનુરૂપ વર શોધવા હું આ મહીતળપર સર્વત્ર ભ્રમણ કરું છું. તે જેમ જેમ મોટી થાય છે તેમ તેમ ત્રણ વસ્તુ ક્ષીણ થાય છે. એક તો મારું મન, બીજું તેની કમ્મર અને ત્રીજું તેની સાથે લગ્ન કરનાર તરૂણજન. પુત્રિના પિતાને, પિતાને કંઈપણ ઇચ્છા નહોતી. કેવળ પુત્રિ માટે વર શોધવા ઘેર ઘેર યાચના કરવી પડે છે. આપણે એક અપરાધ વિનાને દંડજ કહેવાય છે. ( પુત્રિને બાપ ગમે તેટલા માટે હોય, તો પણ તેણે જેને કન્યા આપી છે, તે હલકે હોય પણ માથું નીચુ ઘાલી તેના દુભષણ સહુન કરવાં પડે છે. છેકરી સગુણ હોય, સુજાતિ હય, જ્ઞાન વિજ્ઞાન વતી હોય, તેતે માળાના મણકા પ્રમાણે બીજાની મતા છે. - . : જે પ્રમાણે લતા બીજાને ફળ આપે છે, તે પ્રમાણે કરીને પાળીપોષી મોટી કરવી તે બીજાને માટે જ વધારે શું કહ, તાત્પર્ય એટલું જ કે તેને દુઃખની કઈ દિવસ ખબર પણ નહોય તો પણ તે અશેષ દુઃખનું સ્થાનતો ખરાજ. ' . સર્વત્ર ભુવન તળપર ફરતાં ફરતાં મેં અનેક રાજપુત્ર જોયા અને પછી સર્વ રાજાનું કુળ, ગુણ, ઈત્યાદિ એક કપડા પર લખી તે તેને બતાવ્યું. આ સર્વ ભૂવન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #43
--------------------------------------------------------------------------
________________ પર સેકડો કુમાર હતા, પરંતુ આ કુમારીકાના મનનું હરણ કરનાર કેઈ નહેાતે તીર્થને નમન કરવાની ઈચ્છાથી હું ફરતે ફરતે અયોધ્યા શહેરમાં ગયે. ત્યારે શકવતાર તીર્થમાં રાત્રે મેં તને જે. તું કઈ દેવકુમાર હઈશ એમ પ્રથમ મેં ધાર્યું પરંતુ તારી આંખોના નિમેષને પાદિકથી મેં તારા માટે નિશ્ચય કર્યો. જીનેશ્વરનું સ્તવન, તેને નમસ્કાર દેવનો પરાભવ, આસન, હારદાન, કિંવા અપાર તેજ સંપાદન કર્યું તેઓને તારી પરીક્ષા જેવાના હેતુથી ખંડકપાલ સાથે સંગ્રામ થયો તે સુદ્ધાં સર્વ કંઈ જોયું. પછી મેં ક્ષેત્ર પતિનું ભયંકર રૂપ ધારણ કર્યું તે જોઈ યમને પણ ભય પ્રાપ્ત થાય તે મનુષ્યની શી વિસાત ! પરંતુ તે જે મુષ્ટિપ્રહાર કર્યો તેથી મારા શરીરને બહુ વ્યથા થઈ અને મને શુદ્ધિમાં આવવા બહુ વાર લાગી. હે હરીવિકમ તારું પરકમ બહુ શ્રેષ્ઠ છે. હું જે દેવનો ગર્વ હરણ કરનાર, પણ તારા આગળ શસ્ત્ર લેઈ લઢવા મારામાં ગ્યતા આવી નહીં, તે મારે પગ ઝાલી મને એ તે ફેરવ્યું કે, હજુ મને સર્વ વિશ્વગરગર ફરે છે કે શું એ ભાસ થાય છે.” '. આ પ્રમાણે મેં સર્વ હકીક્ત આ ભૂવન સુંદરીને કહી છે તેના યોગે તારાપર તેનો અનુરાગ ઊત્પન્ન થયે છે. બ્રહ્મદેવે અભ્યાસ કરી મેટા કષ્ટથી જે નિર્માણ કર્યું એવું તારું રૂપ કપડા પર બરાબર શી રીતે લખી શકાય? સ્વર્ગમાં પણ અપૂર્વ એવું તારું રૂપે એકજ વાર યાથી ચિત્તમાં શી રીતે રહે અને ચીતમાં જે રહી શકતું નથી તે લખાય પણ શી રીતે ? તથાપિ પિતાના સામર્થ્ય પ્રમાણે યથા શક્તિ આકાર માત્ર, તે તારૂ રૂપ ચિત્રપટપર લખી, વિસ્મિત રાજપુત્રીને મેં સમર્પણ કર્યું તે રૂપ જોઈ તેના એ નેત્ર વિસ્મયથી પ્રફુલ્લિત થયા. તેનું ચિત્ત વિષયથી પરાવૃત્ત થયું. અને તેની બુદ્ધિને વિકાર થયે. ગમે તે કામ કરવાનું સ્વપ્નમાં, વાતોમાં, મનેરથમાં, ભાષણમાં ધ્યાન માર્ગમાં, વધારે શું પણ સર્વત્ર તેને તું દેખાય છે. તે હમેશાં મનમાં કહે છે કે “હરિવિક્રમના રૂપથી પરાભૂત થએલ કામદેવ, તારામાં મારૂ ચિત્ત ચેટયાથી મસરથી મારો જીવ લે છે” કેકિલા મધુર અવાજની તે, સર્વદા તારૂં સ્મરણ કરે છે. સંકલિપત પ્રિયની આશાથી તેનું મન અત્યંત પ્રફુલ્લિત થઈ, શ્વાસોશ્વાસ નાંખી. પ્રિય મળશે માટે આગળ જુએ છે, પણ પ્રિય કર્યો છે? ચક્રવાકીના વિરહથી ચકવાક પક્ષી જેમ અર્થ કાઢે છે તેમ તે નેહભાવથી . અશુપૂરિત દ્રષ્ટિપાત કરે છે. તે ચિત્રમાં સર્વાગ સુંદર ચિત્ર જોઈ “તારે પગે પડું છું” એમ લખે છે. દુર્લભ એવા તારા દર્શનની આશાથી પ્રેરીત થઈ દેવ અને દાનવની માનતા માની બાધા રાખે છે. અત્યંત ઈષ્ટ એવું જે તારું દર્શન જેમ જેમ તેને પ્રાપ્ત થતું નથી તેમ તેમ તેના મનમાં તારે માટે દુઃખ થાય છે તારી સાથે તેને વિવાહ થયો નથી તેપણ, જલ વિના જેમ માછલી ટળવળે છે તેમ તેને તારે એગ ન આવવાથી કમળના પાનની સુંદર શય્યા પણ, તપી ગએલા - વેલા જેવી લાગે છે તારા દર્શન માટે તેનું ચિત્ત એટલું તે અસ્વસ્થ થયું છે કે તારું દર્શન ન થાય તે તે મૃત્યુ પસંદ કરશે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #44
--------------------------------------------------------------------------
________________ આ પ્રકારે તારાપર અનુરકત થએલી કન્યાની મરણ પ્રાય અવસ્થા જોઈ તેના દુઃખથી દુઃખિતું થએલી મારી પ્રિયાએ મને કહ્યું “હે પ્રિય, ભુવનસુંદરીની તમે ઉપેક્ષા કેમ કરો છો? તે ઘણી વિપત્તીમાં પડી છે એમ તેની સખીઓ કહે છે. એણે જ્યારથી ચિત્રમાં હરિવિકમને જે છે ત્યારથી તે અતિ દુઃખિત થઈ લીન થઈ છે! " - પ્રિયાભિષ્ટ જોકે સુખદ છે તે પણ તેથી તરશ્યાને પાણી ન મળવાથી જેમ દુઃખ થાય છે તેમ તે પ્રિયાભિષ્ટ જે પ્રાપ્ત ન થાય તે કેવળ દુઃખની વૃદ્ધિ માત્ર થાય છે હે પ્રિયતમ, કન્યાના દુઃખની શાંતિ માટે હવે કંઈ યત્ન કરે, નહીં તે બીજું જ પરિણામ આવશે. આ તેના ભાષણથી કં૫, ભાસ અને ભયથી પીડીત થઈ હવે શું કરવું એ વિચારમાં હું નિમગ્ન થઈ ગયું. હવે આ કાર્યની સિદ્ધિ માટે શું ઉપાય કરવું? આ શું અરિષ્ટ આવ્યું ? શું કરવું અને શું ન કરવું? મલામાં ભૂવનસુંદરી કયાં? અને દૂર દેશમાં અધ્યામાં હરિવિકમ કયાં? તેને આનું નામ, ઠામ, રૂપ, ગુણ, કુલ, મરણ અવસ્થા સુધી પહોંચેલો તેને પ્રેમ વગેરેની કંઈજ ખબર નથી. જેને પરસ્પર પ્રેમ છે તે દૂર હોય તે પણ નજીકજ છે એમ સમજવું અને જેનો સ્નેહ નથી તે નજીક હોય તો પણ દૂર છે એમ સમજવું. : - પ્રેમ ન હોય એટલે એક ડગલું હારે જન અંતરનું ભાસે છે અને પ્રેમી જનને, તેઓ લંકામાં હોય તે પણ ઘરના આંગણું પ્રમાણે ભાસે છે. - સૂર્ય દૂર હોય છે તો પણ તે કમલિનીને વિકસિત કરે છે, અને નેત્ર એકજ સ્થાન પર છે તોપણ કર્ણને જોઈ શકતા નથી. જેનું બળ જોયું છે એવા રાજાને આટલે દૂર ઘણું અંતરપરથી શી રીતે લાવવો? તેનું હરણ કરીને લાવું તે તે સર્વ સંશયાવહ કરી નાખે, હે હરિવિક્રમ આવો વિચાર કરતા હતાએટલામાં દેવોએ મને કહ્યું કે “તું મલય પર્વત પર આવ્યો છે એમ જાણ્યું ત્યારે તપોવનમાં જઈ વર્લ્સ અને ચંદ્રશ્રીને કન્યાની સર્વ વતણૂક કહી. તે મને આ હકીકત ખબર પડી ત્યારે તેમણે કહ્યું “હે, યક્ષરાજ ગમે તેમ કરી તે કુમારને તમે અહીં લાવો.” પછી હું તારા ભયથી કંપીને સૂર્ય અસ્ત થયા પછી, રાત્રે ચોર જેમ ચેરી કરે છે તેમ તને સુતેલો જોઇ અહીં હું ઊંચકી લાવ્યો અને આશ્રમ આગળ કોમળ પલવની શયાપર બીજા વનવૃક્ષથી આચ્છાદિત કરી મુકો. આ કદાપિ જાગૃત થાય અને મને જુએ છે, છૂટકે થવાને ઈલાજ નથી એવું જાણે હું નાશી ગયો. પછી હું મારે ઘેર ગયે અને આનંદ આપનાર એવું જે તારૂં મલયાચલપર આગમન એ સંબંધી સર્વ હકીકત પુત્રિને કહી. તારા આગમનની વાતથી વિરહનલથી તૃપ્ત થએલી, પર્જન્ય વૃષ્ટિ જેમ ભૂમિને કંટકિત કરે છે તેમ તે રમાચિત થઈ ઊદકથી પદ્મીની જેમ સંજીવિન થાય છે તેમ તારી ખબરથી જેનું મુખ કમળ શુષ્ક થઈ ગયું છે ને સંચાવન થઈ છે. તારા આગમનથી તે સર્વ વિશ્વને આનંદમય માને છે. માતાએ બોલાવ્યાથી તે પુરિ જીનાલયમાં ગઈ. . * * : * P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #45
--------------------------------------------------------------------------
________________ એકાંતમતી, સુપધરા, એવી કલ્પ વલ્લી અથવા કામધેનુંજ એવી આ કન્યા મેં તને આપી.” ( આ પ્રમાણે યક્ષે ભાષણ કર્યા પછી કુમારના અંતઃકરણમાં આનંદ પ્રસ અને બેલ્યો કે મહાન જે હેાય છે તે અનુરકત હેય, કિવા વિરકત હોય પણ તેમનું સ્વરૂપ એકજ હોય છે. અને તેજ અતિ નિપુણ બુદ્ધિમાન હોય તો પણ, સમુદ્રમાં તાપ (ગરમી) હોય છે એની ખબર હોય છે શું? : '. જે કાર્ય થવાનું મને અશકય લાગ્યું તે પૂર્વ પુજના પ્રતાપથી તદન સિદ્ધ થયું છે. સુરેન્દ્ર નેત્રને રથમાં પણ કેવળ અપ્રાપ્યા તે ભૂવન સુંદરી મને સહેજ પ્રાપ્ત થઈ. નશીબ અનુકુળ હોય છે એટલે અશકય વાતો પણ, દેશાંતરમાં જંગલમાં ગમે ત્યાં, બની આવે છે. . . તાત, અને મહામંત્રી આગળ મેં જે ભાષણ કર્યું છે. તે સિદ્ધ કરવા આ યુવતીના લાભથી વાર લાગશે. અલંધ્યમાં રહેનાર મહા બળવાન શત્રુને જીત જોઈએ. તે શત્રુ તે રાજાને સન્યની મદદથી જ મારા સૈન્યનો નાશ કરે છે! હાલ સમય પ્રમાણે બે કાર્ય કરવાની જરૂર છે. આ વખતે જે હું દુર્લભ ભુવન સુંદરી સાથે લગ્ન કરીશ તે, મારે માથે વિષય લંપટપણને આરોપ આવી, અપકીર્તિ થશે અને પિતાની આજ્ઞાને ભંગ કયોને દોષ વધી, સિવાય શત્રુને જીતવા સમર્થ છું એવી પુનઃ અપકીર્તિ થશે, જોકે આ મને પૂર્વ પૂન્યાઈથી પ્રાપ્ત થઈ છે તેપણ દરમ્યાન વખત જાય પણ કેટલીક વખત પછી પણ મને આ સુંદરી પ્રાપ્ત થશે. આને માટે મેટ ગહન વિચાર કરવાની જરૂર શી છે? ત્યારે હવે પ્રથમ તે કાર્ય કરવા હું ઉદ્યાગ કરીશ. તે સિદ્ધ થાય એટલે પછી જે બીજી એગ્ય કાર્ય * હશે તે કરીશ.” :આ પ્રમાણે વિચાર કરી અજીત વિકમના પુત્ર હરિવિકમે યક્ષને કહ્યું કે છે તારું સર્વ વર્તન મને ઘણું પ્રિય લાગે છે. પરકાર્ય કરનાર જે સજજન હોય છે તે સ્વીકાર્યને અનાદર પ્રદશિતિ કરે છે ચંદ્ર પિતાના કલંકને સ્વચ્છ કરતા નથી પણ સકળ જગતને ઉજાવે છે. હેયક્ષ, મારૂં ચિત્ત બીજા કાર્યમાં નિમગ્ન થયું છે. . માટે તારી. સાથે સર્વ નકકી થયેલું કાર્ય છે તે પણ તે તરફ હું પ્રવૃત્ત થતા નથી.” . યક્ષ બે અરે, આવું . નિષ્ફર ભાષણ કરીશ નહીં. કારણ તે જે . આવું તારું ભાષણ સાંભળશે તે. મરણાવસ્થાને પ્રાપ્ત થશે કમાર બોલ્યા . આ સભાગૃહ છોડીને એકાંતમાં ચાલ એટલે તને અંતઃકરણની સર્વ વાત કહીશ. . * સર્વ પરિવાર જીન મંદિરમાંથી નીકળે ત્યારે સર્વ દીલગીર થયા સર્વ * ત્યાંથી યક્ષને ઘેર ગયા. : - ત્યાંની સર્વ બાતમી સાંભળવા આતુર થયેલી ભુવન સુંદરીને, તેની સખીએ, ' વગર બેલે દુઃખતા શ્વાસોશ્વાસથી રદયનું દુઃખ કહ્યું સખીની અવસ્થા જોઈ ભુવન સંદરીએ પુછયું “હું સખી, તમે સંતાપ શા માટે કરે છે ?" કુમારનું કહેવું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #46
--------------------------------------------------------------------------
________________ છુપાવી સર્વ સખી બોલી કે “હે બાઈ અમારી સ્વામીનીના સવ સંતાપ જલ. દીથી જ દૂર નાશી જશે” - સખીયે બેલી તારા પ્રસાદથી અમને બિલકુલ દુઃખ નથી, અમારા મન પ્રસન્ન છે અને દુઃખ જે નથી તે સંતાપ કયાંથી થાય? આ સાંભળી ભુવન સુંદરીને શંકા આવી અને થોડી સખી સાથે લઈ તે ત્યાંથી ચાલતી થઈ ને ઘેર ગઈ અને પિતાની પ્રેમાળ સખીને ખરી હકીકત શું છે તે પછી ભુવન સુંદરી દુઃખી ન થાય માટે તે સખીએ પણ સત્ય વાત ન કહેતા તેનું તેવી જ રીતે સમાધાન કર્યું. બેટા જવાબથી તે વધારે ક્રોધાયમાન થઈ અને સત્ય વાત જાણવાને અનેક ઉપાયો જવા લાગી. તે યક્ષનું ઘર છોડી બીજા યક્ષના ઘરમાં ગઈ અને તદન અપરિચિત યક્ષને તેણે તે હકીકત પુછી. એક યક્ષને તેના પુછવાનું કારણ માલુમ ન હોવાથી તેણે તેના આનંદ માટે જે સાંભળ્યું હતું તે કહ્યું. તે સત્ય કે અસત્ય હતું તેને નિર્ણય કરવાને પુનઃ પુનઃ પુછતી હતી ત્યારે તેણે કહ્યું “અરે દીકરી, તું નકામી શા માટે લવરી કરે છે. હરિવિકમનું ચિત્ત અન્યમાં આશક્ત થયું છે.” આ ભાષણ સાંભળી તેના મનને નિશ્ચય થઈ ગયું અને નેત્ર મીંચીને મૂર્ણિત થઈ પડી. પ્રિયના વિયોગથી દુખિ થઈ, પિતાને એક હાથ છાતી પર મૂકી તે સૂતી હતી. તેની આવી સ્થિતિ જોઈ ત્યાંના લોકોએ હાહાકાર કર્યો તેથી તેના ઘરના આપ્તજન ત્યાં દોડી ગયા એક - સખો હાથમાં પંખે લેઈ પવન નાં ખેતી નાંખતી ચંદનનું પાણી છાંટતી હતી. સખીનું દુઃખ જોઈ તેના નેત્રમાંથી અશ્રુધારા વહેતી હતી. એકે તેને પોતાના ખોળામાં સુવાડી હતી, બીજીએ તેને કેશપાશ ભૂતલ પર લબડતો હતો તે ડીક કરીને બાંધ્યો, ત્રીજી તેનું માથું ચળતી હતી, ચેથી હાથ ચોળતી હતી, પાંચમી પગ ચળતી હતી. બાકી જૂદા જૂદા થંડા ઉપચારથી તે જરા શુદ્ધિમાં આવી, પછી તે ભુવન સુંદરીને સર્વ સખીયોએ કહ્યું કે “હે સખી, તને આટલે સંતાપ કેમ થયો, તે અમને કહે. આ ન જાણવાથી અમને બહુ દુઃખ થાય છે તે દુબ” કહીશ એવું વચન આપી દૂર કર. . પછી તેણે જરા નેત્ર ઉઘાડ્યા. નેત્ર ઉઘાડી જોયું તે તેને તેના પ્રિયનું સ્મરણ થયું, તેની સાથેજ દુઃખને ઉચ્છવાસ નાખી પિતાને હાથે પિતાના કપાલ પર જોરથી ઠોકો અતિ પ્રવર્તકી , કરૂણ સ્વરથી દુઃખ કહી પિતાને મહર પ્રિયને વિયેગ કરાવનાર નશીબની નિંદા કરવાની શરૂઆત કરી. ભુવન સુંદરી બોલી “હે દેવ, તે મારી આશા કેમ ભંગ કરી ! અરે તે આમ શા માટે કર્યું? હાથમાં રત્ન આપી તું પાછું શા માટે છીનવી લે છે? હે પ્રિય દુર્જનના મુખમાંથી પણ જે ભાષણ નીકલતું નથી, તેવું ભાષણે તારા સજજનના મુખમાંથી કેવી રીતે નીકળ્યું ? હેવિધ ઇચ્છિતાગ બની આવવાથી તેને અપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #47
--------------------------------------------------------------------------
________________ થશે પ્રાપ્ત થયું ? યશની માટી થઈ? હું જે અપ્રિય થઈ તો પરોપકારી પ્રિયને મારા મરણ પછી, મારા ત્યાગ માટે દુઃખ નહીં થાય? હે પ્રિય. હું તને અપ્રિય હે તે પણ મારે અંગીકાર કર. તું જે ફકત મને તારે ઘેરજ રાખીશ તે પણ તેથી હું કૃતાર્થ થઈશ. કારણ રાજાને જેકે અનેક સ્ત્રીઓ હોય છે તે પણ તેનું પ્રેમ એક કિવા બે સ્ત્રીઓ પરજ હેાય છે. રાજાનું આવું વર્તન આ જગતમાં કેને માલુમ નથી? હે રાજા, તું સમસ્ત લેક જાતિને સ્વામી છું. તેથી તું મારા આનંદને કારણભૂત થયે. અને હવે હું તારી સાથે અનુરકત થઈ છું છતાં મને અત્યંત દુઃખ કેમ આપે છે?” આ પ્રમાણે તે બોલ્યાજ કરતી હતી અને કરૂણ સ્વરથી રૂદન કરતી હતી. તેના શેકથી યક્ષના બીજા સેવકને પણ શેક પ્રાપ્ત થયું. કેટલેક વખત પછી યક્ષા : પણ એકાએક જીનમંદિરમાંથી બહુાર આવી, તે વખતે ભુવનસુંદરી અને તેની આજુબાજુની સર્વ સખીઓ દુઃખી દેખાતી હતી. વિલાપ કરતી હતી. તે સર્વ જઈ યક્ષભાયા પણ દુઃખી થઈ બેલી કે “હે પુત્રિ, તું કેવળ પ્રિય માટેજ શોક શામાટે કરે છે? તેની સાથે યક્ષરાજ પણ ક્યાં ગયા છે તે સમજાતું નથી હે વત્સ, તે પિતાના સામર્થ્યને બળથી સર્વ સુરાસુરને તૃણવત્ માને છે એટલેં મારા મનમાં શંકા ઉત્પન્ન થાય છે કે, પ્રભુ જાણે કયારે શું થશે ? - પૂર્વ અધ્યારે પરીક્ષા જોવાના હેતુથી તેનું અને યક્ષનું યુદ્ધ થયું હતું તે વાતનું સ્મરણ થાય છે એટલે મનમાં કંપારી છૂટે છે. -. આ ભાષણ સાંભળી તેના દુઃખની સીમા રહી નહી ! તેને મૂછ આવી અને " તેનું ચિતન્ય આચ્છાદિત થયું. તે એકદમ ભેયપર પડી. કેટલીવાર પછી ય અનેક ઉપાયથી તેને શુદ્ધિમાં લાવ્યા. પછી તે યક્ષેશ્વરને બોલાવી મોટા સ્વરથી રડવા લાગી “હે તાત, આ વિશ્વની દયા લાવનાર, અરે તું પરદુઃખથી દુઃખિત થઈ સર્વ સેવકને છોડીને હવે કયાં ગયો ? અધન્ય અને અપુણ્ય મારી જાત માટે, મારા છંદથી, હું કલ્પવૃક્ષ તાત, તું તારે જીવ જોખમમાં નાંખે છે તે જોઈ આશ્ચર્ય થાય છે! મારા જેવા કૃમિવત જન ક્ષણમાં હજારો ઉત્પન્ન થાય છે અને મરી પણ જાય છે. પરંતુ હે પ્રિય તત, સવ વિશ્વ પર ઉપકાર કરનાર, તારા જેવા આ જગ. મા દુર્લભજ છે ! હે તાત, તમારા સિવાય, હવે મારા મસ્તકનું ચુંબન લેઈ, હાથ આગળ ધરી, મને ઉંચકી લેઈ ખેાળામાં કેણ બેસાડશે? પિતા, તમારા વિના મારા કણ લાડ પૂરા કરશે ? મારૂં લાલન પાલન કોણ કરશે ? તમારા સિવાય હું દુઃખી થએલી જોઈ તરતજ કેણ દુઃખિ થશે?” આ કમારી અને યક્ષસ્ત્રીના નાના પ્રકારના વિલાપથી સર્વ દુઃખિ થયાં સ્થીતિ કુમારીની દુખીની વાર્તા સાંભળી શેકરસથી પરિપૂર્ણ થઈ ચંદ્રથી ત્યાં ગઈ, ચંદ્રશ્રીને જોઈ ભુવન સુંદરી ઉભી થઈ અને નમસ્કાર કરી તેની પાસે બેઠી. ચંદ્રશ્રી (પુત્રીને પાસે લેઈ) પુત્રિ તું, તારા તાત માટે શોક કરીશ નહી કારણ દેવ મનુષ્યનું અગ્ય વખતે અપમાન થવા દેતો નથી. મને એમ ખબર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #48
--------------------------------------------------------------------------
________________ છે કે, કુમાર પિતાને કંઈ અપકાર કરશે નહીં. કારણ પિતાએ તેને કઈ દિવસ કંઈપણ અપકાર કર્યો નથી. પિતાએ, તને હરિવિકમને આપી એમાં તેમણે શો અપરાધ કર્યો? સજજન ઊપકાર કરનાર સાથે કોઈ દિવસ શત્રુત્વ કરતા નથી, પુત્રિ, તાત યક્ષરાજ કંઈ કારણથી કુમાર સાથે ગયા હશે. ત્યારે તું તેમના માટે બીલ કુલ મનમાં શંકા રાખીશ નહીં. હે સુંદરિ, તું તારા પ્રિય માટે પણ શેક કરીશ નહીં. સુખ અને દુઃખ એનો સંબંધ અમૃત અને વિષ જેવો છે. ' જે પતિ ગુણવાન, પ્રીતિમાન, કિવા બુદ્ધિમાન હોય છે તે અમૃત તુલ્ય છે. અને તેથી ઉલટો જે હોય છે તે વિષ જેવો છે. વિષયસુખ અરિંભમાં પ્રિય હોય છે પણ છેવટે તેથી અતિ ભયંકર સંકટ પ્રાપ્ત થાય છે. સુંદરી, વિષયાસકત થએલો ક્યા પુરૂષને તે સુખી જે છે? તે કહે - માટે હે પુત્રી, તું તારું ચિત્ત સમ્યક જ્ઞાનયુક્ત કરી વિષયને તિરસ્કાર કર કારણું તત્વાર્થ નજરે જોનાં સંસારમાં સર્વ દુઃખ જ છે. તેમાં સુખ લેશમાત્ર નથી. જ્યારે તે તમે ઈચ્છો નથી ત્યારે, તારે તેને માટે આગ્રહ ધરવાથી, શો ઉપયોગ થશે? અમૃત મિષ્ટ છે, પણ પ્રાપ્ત થાય નહીં તે તેને અહીં શે ઉપયોગ? - તારા સ્વાધીનમાંને હેઈ, તારાપર પ્રીતિ કરનાર નિર્ધન હોય તે ભલે પણ તેને તું પસંદ કરો અને પરસ્વાધીન હોઈ તારાપર પ્રેમ ન કરનાર ઈદ્ર હોય તે પણ તેના પર તું પ્રેમ કરીશ નહીં. હે વત્સ, હરિવિકમ પાસેથી તારૂં અંતઃકરણ - નિવૃત કર. તારે પિતા, તેના જે બીજો એકાદ વર પ્રસંદ કરશે.” ચંદ્રગ્રીનું ભાષણ સાંભળી ભુવન સુંદરીને દુઃખમાં વધારે થયે અને તે બોલી કે “અરે માતા, તું વિવેકી છે, તત્વજ્ઞ છે, ચતુર છે, મારું ભલું કરનાર છે, પરંતુ તે જે હમણે મને કહયું, તેથી તું મને અત્યંત અનિષ્ટ થઈ છે. સાધુજન અને કુલવધુની ગતિ એકજ. તે કયાં ? જયાં મન આસક્ત થયું હોય ત્યાં જ અગ્નિ છે, અથવા વાયુ હા, હરિવિકમ એજ મારા અંગનો સ્પર્શ કરશે. જયાં સુધી ખોળીયામાં પ્રાણ છે ત્યાં સુધી કઈ પણ બીજો પુરૂષ મારા અંગને સ્પર્શ કરી શકશે નહીં. કુલીન જનને જે વિવાહુ થાય છે તે ચિત્તાનું રાગદ્ભવ હોય છે હવે, પાણ ગ્રહણાદિ જે વિધિ છે. તે સર્વ લેકમાં વિવાહજ્ઞાપક વીધી છે. હે માતા, તે મારે અનુરાગ હરિવિક્રમ પર આરૂઢ થયે છે હવે તે જે અન્યત્ર આરૂઢ થશે તે ખરેખર પાપોત્પતિ થશે. પુન્ય અને પાપનું નિબંધન શું? શુભાશુભ મનોવૃત્તિ. શુભાશુભ મને વૃત્તીજ પુન્ય પાપ માટે પ્રમાણ છે. તે સિવાય કોઈ પણ કિયા થતી નથી.” ચંદ્રશ્રીએ વાત કરી કહ્યું વસે, મોટો ભયંકર પ્રસંગ આવ્યો. તારે નિશ્ચય આવા પ્રકારને અને તેનું મન કંઈ જુદું જ છે. હે વો વિવેકી જનની ગતિ બે પ્રકારની છે એકનો સંસારમાં રહીને સંપત્તીનો ઉપભોગ લે, અને બીજી પરલોકમાં સુખ આપનાર મોક્ષનો સ્વીકાર કરવો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #49
--------------------------------------------------------------------------
________________ ભુવન સુંદરી બોલી માતા, તે ખરૂં કહ્યું. શું થાય છે તે જોઈશ અને પછી વિચાર કરીને જે કરવાનું તે કરીશું. ચંદ્રશ્રીએ હું ચાલ, પુત્રી, આપણે ત્યાં જઈએ. માતા પુત્રી બન્ને જણ બીજી બાજુના તપાશ્રમમાં ગયા, ત્યાં કુલપતિ * આવ્યા. તે બોલ્યો “હે પુત્રી, તું દુઃખ કરીશ નહીં. કારણ સંસાર સર્વદા એજ છે. તાપસેશ્વરે તેને ઉપદેશ કરી ત્યાં તેના રક્ષણ માટે એક વૃદ્ધ તાપસીને મૂકીને, તે પિતાના મંદીરમાં ગયા. વૃદ્ધ તાપસી તેનું રક્ષણ કરતે હ, ભુવન સુંદરીનું મન અતિશય અસ્વસ્થ થવાથી તે, આનંદ માટે, વનમાં આમતેમ ફરતી હતી. હરિવિક્રમના વિરહથી તેના અંતઃકરણમાં એટલો તે સંતાપ થયો કે, તેના વિચારે મૃત્યુ તરફ જવા લાગ્યા. * એક દિવસે પ્રાતઃકાળે અનેદ્રની પૂજા કરી, તે મંદિર પાસેના બાગમાં ગઈ તેણે તાપસીને કહ્યું કે “હું ચક્ષના મંદિરમાં હમણાં જઈને આવું છું, ત્યાં સુધી તમે અહીં જ રહેજે” પછી તે બાગમાં ગઈ અને દુઃખિત હદયે બેલી કે “દુર્ભાગ્ય અને દુઃખ આપનાર અમારા શરીરના અવયવને શે ઊપગ? આ શરીર હવે મૃત્યુને સ્વાધિન કરવું એ જ સારું છે કારણે મૃત્યુ વખતે ક્ષણવાર દુઃખ થાય છે પણ તે દુઃખથી હમેશાનું દુખ આચ્છાદિત થઈ, પુર્વના દુઃખની વિસ્મૃતિ થાય છે. ! જીવતી રહું તે એક તે દુર્ભાગ્ય અને પ્રિય વિરહ-આ દુખે અંદગી સુધી હું શી રીતે સહન કરૂં? મારી માતાએ મને કહ્યું કે વિવેકી જનની બે ગતિ છે. - એક તે ઈડ લેકમાં સંપત્તીને ઉપભોગ, કિંવા પરલોકમાં મોક્ષ. ત્યારે, તે પૈકી જે અર્થે મારા પ્રિયે, મારી અવજ્ઞા, કરી, તે અર્થે લફમી તો મને પ્રાપ્ત થતી જ નથી. હવે દીક્ષા ગ્રડણ કરવી તે તે પણ અતિ વિષમ છે અને અસાધ્ય કૃત્ય છે. અનિષ્ટ અને પાપિષ્ટ એવા મારા પૂર્વ કર્મોના ઉદયથી મારી માતુશ્રીના કહેવા પ્રમાણે એક પણ હું સાધી શકીશ નહી ! આત્મવધ જો કે ‘શાસ્ત્રમાં નિષિદ્ધ છે તો પણ હવે હું દુઃખથી અત્યંત ત્રાસ પામી છું. સબબ કોઈ પણ ઉપાયથી મરણ પ્રાપ્ત કરી લઈશ. - જેને દેહ દુર્ભાગ્યથી દૂષિત થયો છે, દુર્લભ જનની સાથે જેણે નેહુ જોડે છે, અને તેને માનભંગ થયો છે એવા લોકોને દુઃખ શાંતિ માટે મૃત્યુ એજ મોટું ઔષધ છે. ફમારના વિરહથી અતિ દુઃખી થઈ મરવાનો નિશ્ચય કરી ત્વરીત ભુવન સુંદરી બાગની બહાર ગઈ ને મનમાં બોલી કે “તે કુમારે જે ઠેકાણે મારું હાથીના સંકટમાંથી રક્ષણ કર્યું હતું ત્યાં તે હાથી હશે તે ઠેકાણે જઈ ઉભી રહે, અને પછી પરમેષ્ટીનું સ્મરણ કરીને, દુઃખનું સ્થાનભૂત એવા મારા દેહને હાથી આગળ નાખી તેને ત્યાગ કરીશ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #50
--------------------------------------------------------------------------
________________ ભુવન સુંદરી મરણને વિચાર કરતી કરતી વનમાં ફરતી હતી, તે સમયે તે પીનપયોધરા, કમલમુખી, પદમનેમાગમ એવી શરદરૂતુની લક્ષ્મી જેવી શોભતી હતી. જે સ્થળે હાથીએ તેને સંકટમાં નાંખી હતી, ત્યાં તે ઘણે વખત ફરી. હાથી ત્યાં નથી એવી ખાત્રી થવાથી તે મનમાં બેલી કે “અહો, પાપીણીને - હાથી પણ મુખ બતાવતું નથી. અરે, જેને હું ઇચ્છું છું તે મને ન મળે તો ભલે, પણ મૃત્ય જે સુલભ પ્રાપ્ત છે તે પણ મને આજ દુર્લભ જ થયું” વાહ નસીબ. - મૃત્યુ પ્રાપ્ત કરવા, તે બે યોજન આગળ ગઈ ત્યાં તેણે સમુદ્રયો સમુદ્રના સફેદ મેજ ટિકમય દેખાતાં હતાં. સમુદ્રના પાણીના અવાજને આકાશમાં પ્રતિધ્વનિ થ હ અને તે અવાજ ભુવનસુંદરીને દેહત્યાગ નહીં કરવા સુચવતે હતે. સમુદ્ર તીરે આવેલો પર્વત, સમુદ્ર પાણીને અવાજ, સમુદ્રનું તેફાન વગેરેનું દુઃખ સહન કરી કહેતો કે ગંભીર મનુષ્ય મારા જેવો સર્વ સંતાપ રેજ સહન કરે છે, સમુદ્ર મકર ગ્રહ અને મીનના સમુદાયથી અતિશય ભયંકર થઈ, તેની . સાથે સંબંધ રાખવામાં અનેક અપાય છે એમ સુચવતું હતું. સમુદ્રમાં કુદકે મારી પંચતત્વમાં મલી જવાનો ભુવનસુંદરીએ નિશ્ચય કર્યો હતો ત્યારે અર્થાત ઘોર સમુદ્ર જોઈ તેને આનંદ થયે. તે બોલી “જ્યાં નરોત્તમ (નારાયણ) શયન કરે છે, જે અમૃતનું ઉત્પત્તિ સ્થાન છે, તે જ પ્રમાણે લક્ષ્મીનું સ્થાન જે રત્નાકર, તેમાં હું મારે દેહ નાખીશ.” સમુદ્રમાં પડી મરણ પામવાને નિશ્ચય કરી, મૃત્યુને આમંત્રણ કરતી હતી તે વખતે તેણે એક લેઢાની પિટી જોઈ. પિટી જોઈ તે બોલી “આ લેઢાની પિટી કોની?” મને લાગે છે કે તે જે હું ઉઘાડીશ તે કંઈ વિચિત્ર ચીજ મારી નજરે પડશે.” - સુંદરી પટી પાસે ગઈ અને ત્યાં બેઠી. પેટીમાંથી એક તરૂણને અવાજ સંભળાય. અવાજ સાંભળી તેને ત્યાં આવી પછી તેણે મોટા સ્વરથી પુછ્યું “હે સખી તું કોણ? તારી અવસ્થા આમ કેમ થઈ ? પેટી અંદરની સ્ત્રી બોલી, પ્રથમ તું મને બંધનમાંથી મુક્ત કર, એટલે હું તને સર્વ કહીશ. પેટીની સાંધામાંની શીલ ઉઘેડી નાંખી અંદર જોયું તે એક અપ્સરા જેવી સુંદર સ્ત્રી જોવામાં આવી તે સ્ત્રીએ કહેલા ઉપાયથી સુંદરીએ પેટી ઊઘાડી પેટી ઉઘાડતાં જ નરકવાસમાંથી એક સ્ત્રી બહાર આવી તે સર્વાગ સુંદરી હતી. તેણે ભુવન સુંદરીનું રૂપ જોયું, ફરીથી નિહાળીને નેત્ર તટસ્થ કરી મનમાં બેલી કે “શું આ દેવની અંગના અહીં રમવા માટે આવી છે કે શું ? કારણ આ મૃત્યુ લોકમાં આવું રૂપ નજરે જ પડતું નથી. આડા, સંસારમાં રૂપ, અને ગુણ છે - તેને માટે જે ગર્વ ધારણ કરે છે તે મહામૂઢ છે.” ભુવન સુંદરી–હે સાથી જે તારા મનને પીડા ન થતી હોય તે તારી હકીકત કહે. સ્ત્રીએ કહ્યું, તને જીજ્ઞાસા હોય સાંભળ, અહીં સુમદ્ર તીરે લિખી નામનું એક શહેર છે. તે શહેરમાં હેમરથ નામનો રાજા હતો. તેને ગુણસુંદરી નામની એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #51
--------------------------------------------------------------------------
________________ પ્રિય ભાર્યા હતી તેની હું ધુમરી નામની કન્યા છું. હું શેકથી તદન બંધ થઈ છું હાલ હું તારૂણ્યમાં છું; વસંતરૂતુ પ્રમાણે તારૂણ્યનું હરણ કરનારને જન્મ થયો છે અનેક દેશમાંથી અનેક રાજા મારી ઈચ્છા ધરી મારી સાથે વિવાહ કરવા આવ્યા, મારા બાપે તેમને કહ્યું કે “હું કન્યાને સ્વયંવર કરનાર છું” બીજે દિવસે હું મારી સખી સાથે બાગમાં રમવા ગઈ ત્યાં સખી સાથે નાના તરેહની રમત રમી રહ્યા પછી મારી સાથે રમનાર સર્વ સખીયોને મેં કહ્યું “ચાલે આપણે આંખે બાંધી અશોક વૃક્ષ નીચે રમત રમીએ. સર્વએ કબુલ કર્યાથી મેં તેમની આંખે પાટા બાંધ્યા. હું એકલી રહી પછી ઝાડને શોધવા માટે તેઓ સર્વ વનમાં ફર્યા. હું તે ઝાડ નીચે એકલી હતી. એટલામાં એક વિદ્યાધર મેં મારી આગળ ઉભેલ જે. મને જોઈ તે કામાતુર થયે મને ત્યાંથી લઈ ગયે અને મલય પર્વત નીચે મને મૂકી. તેણે મને કહ્યું “હે પ્રિયે, મારૂં ચિત્ત તારામાં ચેટયું છે. તે તું મારે અંગીકાર કર. હે સુંદરી હું વિદ્યાધર છું! વિદ્યા અને શક્તિ યુક્ત મારું નામ વિત્તવેગ છે. તેને જોઈ મારું મન ચંચળ થયું છે.” - હું ભયથી ભ્રમિત થઈ સ્થિર ઉભી રહી કંઈ જવાબ આપે નહીં ત્યારે તેણે મારી વધારે પ્રાર્થના કરી તેણે ઘણા ભાષણથી પિતાને અનુરાગ વ્યક્ત કર્યો પણ મેં તેને કંઈજ જવાબ આપ્યો નહીં. તે રોજ મીઠું મીઠું બોલતે હતો આ પ્રમાણે પાંચ દિવસ વહી ગયા, તે પણ મેં તેને તિરસ્કારજ કર્યો તેથી તેને અતિશય સંતાપ થયા પછી તેણે મને એટલી ધમકી આપી કે ભયથી મને મૂછ આવી. ભયંકર વાક અને ધમકીથી જ્યારે હું તેમને વશ થઈ નહીં ત્યારે તેણે મને છેવટે આ પેટીમાં ઘાલી, પેટીમાં ઘાલીને, પેટી સમુદ્રમાં ફેંકી, પુનઃ પેટી પાછી ખેંચી તે બેલ્યો, “હે દુષ્ટ, હવે તું મરીશ. હજુ તું મને તારે પ્રિય કર, હાલ તે સમુદ્રમાંથી મને અહીં લાવી, પ્રથમ કયા પ્રમાણે બાલી બહાર ગયો છે. તે કયાં ગમે છે, તેની મને ખબર નથી, હે દેવી મેં મારુ વૃત્તાંત સંક્ષેપમાં તને કહ્યું, હવે તું કોણ? એમ પુછતા મને શરમ આવે છે. મને એટલી ખબર છે કે સખી, તું મનુષ્ય નથી. તું કઈ દેવ કિવા દૈત્ય હોય એમ મને લાગે છે” ભુવન સુંદરી બોલી (મનમાં--સુર અને અસુરને ભેદ આને ખબર નથી. માટે આ વખતે આને ખેરૂં શા માટે કહેવું? આપણે તે કહ્યું તેજ ખરૂં એમજ કહ્યું સારું છે. ' સ્ત્રી–કેમ, સખી, શાનો વિચાર કરે છે? ભુવન સુંદરી-સખી, તું કહે છે તે જ ખરું છે. મલય પર્વતને મુખ્ય યક્ષ મારો પિતા છે તું હવે જલદી અહીંથી નીકળી જા, કારણ વિદ્યાધર આવશે તે પુનઃ તને પડશે. આ પેટીમાં તારે ઠેકાણે હું બેસીશ. પછી પેટી બંધ કરી, પ્રથમ હતી તેવીજ સ્થીતિમાં મુકી વેગથી તું તપવનમાં જા.” આ પ્રમાણે બેલી નિરાશ થઈ ભુવન સુંદરી પિટીમાં પિડી અને બોલી “તું મારી ફિકર કરીશ નહીં. હું અહીં છું તે પણ દેવપ્રસાદથી મને મરણ પ્રાપ્ત થશે નહીં * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #52
--------------------------------------------------------------------------
________________ માટે પેટીનું ઢાંકણું બંધ કર, અને સાંધામાં ગાન વગેરે લગાડી પુનઃ ત પર . ઢાંકણું મુક. ગરીબ ભોળી કુમારિકાએ, તેના કહયા પ્રમાણે કર્યું અને વિદ્યાધરના ભયથી તે તપોવનમાં જતી રહી પછી ત્યાં વિદ્યાધર પુનઃ આવ્યું અને પેટીમાંની ભુવન સુંદરીને ઘુમરી ધારી મેટા કર્કશ અવાજથી કહ્યું “અરે અંત આવ્યો છે એ સમજ. હે મુખ, પાપિષ્ટ તને બિલકુલ ચાતુર્ય નથી, નેહ નથી, કંઈ નથી. જલદી તું મને પતિ કહે છે કે નહીં? હું મુખ જે કેટલા દિવસ તારી પ્રાર્થના કરું? હજારે મત્ય, અને મોટા માછલાવાળો ઘોર સમુદ્રમાં તને નાંખીશ એટલે તું મરીશ” વિદ્યાધરનું ભાષણ સાંભળી વીરસેનસુતાના અંગપર રોમાંચ ઉભા રહ્યા અને તેણે મરવાનો નિશ્ચય કર્યો અને બોલી “પ્રિયાના તિરસ્કારથી દુખિ થએલા, અરે ! હું મારી શકીજ નહીં” આ વાક્ય સાંભળી તે અતિશય ક્રોધાયમાન થયો અને પેટી ઉંચકીને આકાશ માર્ગે ચાલતે થયો, ગુસ્સાથી તેણે આકાશ માર્ગમાંથી બહ જોરથી પેટી સમુદ્રમાં નાંખી દીધી પછી તે વિદ્યાધર મલય પર્વત તરફ ગયો. ત્યાં થોડીવાર બેસીને પુનઃ ઘણા વેગથી સમુદ્રના મધ્ય ભાગમાં ગયો. તે વિદ્યાધર શીરોમણું થોડો શાંત થઈને, પોતાના વિદ્યા બળથી તે પેટી સમુદ્રમાંથી કાઢવા .. . યન કરવા લાગ્યો તેણે વિદ્યા બળથી બધો સમુદ્ર શોધ્યો પરંતુ તેને તે પેટી જડી નહીં અને કયાં ગઈ તેની પણ ખબર પડી નહીં. તે પેટી જડતી નથી એમ જોઈને મનમાં બોલ્યા " સ્ત્રી હત્યાનું પાતક મને લાગ્યું તેનું નિરાકરણ કેમ થશે? આજ સુધી મેં સમુદ્રમાં પેટી અનેક વખત નાખેલી, અને ફરી બહાર કાઢેલી પરંતુ આ વખતે ઘણું તપાસીને તે જોયું તે પણ પેટી જડતી નથી.” આ પ્રમાણે મનમાં અનેક વખત શેક કરીને ફરી સમુદ્રમાં તે પિટી તેણે .. ધી તે પણ તે જડી નહીં. પિતાના કૃત્ય બદલે ઘણે પશ્ચાતાપ પામીને તે વિત્ત- " વેગ પિતાના ઘર તરફ ગયે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #53
--------------------------------------------------------------------------
________________ 48 ચતુથ સગ. * -- - - 0. -9-- - ત્રીજા સગમાં લખ્યા પ્રમાણે બનાવ બન્યા પછી લોકોને યક્ષનું વૃત્તાંત જાણવાની ઈચ્છા થવાથી, કેઈ એક દેવદૂત યક્ષના મંદિરમાં ગયે. તે યક્ષિણીની મુખ્ય સભામાં ગ્ય આસન પર બેઠે. કેણ જાણે કંઈ અનિષ્ટ છે કે શું? એવી શંકા લાવી યક્ષ સ્ત્રીએ તેને પુછવાથી તે યક્ષ વાત કહી તે નીચે પ્રમાણે - તે સમયે નિર્જન અને એકાંત દેવાલયમાં હરિવિકમે યક્ષને પિતાના પિતાને હુકમ સંપૂર્ણ કહયે, તે સાંભલી યક્ષ બે હરિવિકમ, તે જે વિચાર કર્યો છે તે યોગ્ય જ છે, કારણ મહત્વનું કાર્ય હોય તે પણ પિતૃકાર્યને તે મહત્વના કારણથી અડચણ આવે છે. જનની, જનક, સ્વામી, અને વિશેષે કરી ગુરૂ, એમની આજ્ઞા બીજા સર્વની આજ્ઞા કરતા વધારે પ્રબલ હોય છે. પ્રથમ આ રીતે પુજ્યનું કાર્ય કરી, પછી તું મારી પુત્ર સાથે વિવાહ કર. હે, હરિવિકમ, તું અહીં બેસ. હું એક ક્ષણમાં તે તારા મહાબલ નામના શત્રુને બાંધી તારી રાખ્યુખ લાવું છું. - હરિવિકમ–તું તેમ કરીશ એ વાત ખરી છે, પણ તે રાજાને કોની મદદ છે, કે જેથી કરીને તે અજેય થયો છે. ' યક્ષે કહ્યું, તેને મદદ કરનાર જે દેવ છે તે વ્યંતર છે. તે મારા જેવાને પણ પરાભવ કરે છે. આમ છે તે પણ તારા પરાક્રમના સાયથી હું મેટે બલાઢય થઈ દેવને પણ પરાભવ કરીશ. પછી શત્રુને શે હિસાબ છે? : - હરિવિકમ બો –હે મહાસુ, તારું સામર્થ્ય કોણ નથી જાણતું ? પરંતુ તને ત્રાસ શા માટે આપ જોઈએ? હું શત્રુને જીતવા સમર્થ છું. યદ્દો કહ્યું,'. તું હા ના કરીશ નહીં. ચાલ, આપણે બને અલંધ્ય દુર્ગમાં જઈએ. યક્ષના અતિ આગ્રહથી અને વિનંતિથી હરિવિકમે સર્વ કબુલ કર્યું. પછી યક્ષ, કુમાર અને અમે સર્વ ત્યાંથી એકદમ નીલી પડ્યા. હરિવિકમે કહ્યું–પ્રથમ વ્યંતર તરફ જવું, તેની સાથે યુદ્ધ કરી તેને આપણે સ્વાધિન કરે અને પછી અલંધ્યત્તન તરફ જવું. યક્ષે કહ્યું, હે હરિવિકમ, એમ નહીં. આમ કરીશું તે રાજનીતીન દેપ આવશે કારણ રાજનીતીને સિદ્ધાન્ત એ છે કે જેની સાથે આપણે વિરોધ છે તેને પ્રથમ સાધ્ય કરે. તમે શગુને વશ કરો ત્યારે તે તમારી સાથે શત્રુત્વ રાખશે તેની સાથે કરવાનું છે તે પછીથી કરજે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #54
--------------------------------------------------------------------------
________________ યક્ષનું કહેવું માન્ય કરીને હરિવિકમ વિમાનમાં બેઠે. તેના હાથમાં તલવાર હતી. માથા પર મુગુટ હતો. કાનમાં કુંડળ હતાં, યક્ષ તેને પવન નાખતો હતે. આવી રીતે રાત્રિના સમયે તેઓ વૈરિસિંહનું સન્મ જોતા જોતા જતા હતા. રાત્રિના પ્રથમ પ્રહરમાં યક્ષે ઉત્પન્ન કરેલ પ્રકાશ અલંધ્યપત્તનમાં ગયે. તેજના પ્રભાવથી દિવ્ય વિમાનારૂઢ હરિવિકમે સુંદર શહેર જોયું. તે શહેરના આસપાસને ભાગ વૈરિસિંહના લશ્કરથી વેષ્ટિત થયા હતા. ઈધન વગેરે. શહેરમાં લઈ જવાની મના હતી. પથિક વગેરે લોકોને શહેરમાં પિસવાની પરવાનગી નહોતી. ચેકીદાર પિતાના વારા પ્રમાણે જાગૃત રહી ચોકી કરતા હોવાથી ત્યાં ભયંકર અવાજ થતો હતો. જે શહેરના લેક પરચકના ભયથી વ્યગ્ર થતા હતા તે શહેરમાં (અલંધ્યપુર)માં . . તેઓ પિઠા. કુમાર શહેરમાં પિશી, મહાબલની મણીમય સાત માળની હવેલીમાં એકદમ ગયે. ત્યાં સ્થળે સ્થળે સેવક ઉભા હતા. બારી બારણું બંધ હતાં. આ જોઈ યક્ષ ભે “આર્યા, આ કિલો હજાર વર્ષ પછી પણ શત્રુને અલંધ્ય છે” રાજા, તારે શતરૂ જે મહાબલ તેને પરાભવ કરી આ કિલો તું તારા તાબામાં રાખ. કારણ આ કિલ્લો બીજે કઈ સ્થળે નથી. હવે વાર કરીશ નહીં. શત્રુ પાસે હું હમણાજ જઈશ. તેને નાશ કરવા, તારે માત્ર નિશ્ચય હા જોઈએ.” પછી યક્ષ મહાબલ રાજા પાસે ગયો અને કહ્યું કે “અરે રાજા, સ્વસ્થ કેમ સુતે છે? જે રાજા નિરૂત્સાહી હોય છે તેને સંકટ પ્રાપ્ત થાય છે. ઉત્સાહી એ પ્રથમ ગુણ ગણેલ છે ! મહાપરાક્રમી હરિવિકમ જે શત્રુ પ્રાપ્ત થયા છતાં, *, અતિ દીર્ધ નિદ્રા લેઈ ઉપેક્ષા કરી !! હે રાજા, તેણે મને તારા તરફ મોકલ્યો છે! હું તને તેને સંદેશે કહું છું. તે એકાગ્ર ચિત્તથી સાંભળ– “તું શ્રેષ્ટપણને ગર્વ મૂકી દઈ, તેના પિતાની સેવા કરી. અને હું રાજા, પછી ખુશીથી રાજ્ય લક્ષ્મીને ઉપભોગ લે. તે પ્રમાણે તને કબુલ ન હોય તે, યુદ્ધ કરવા રણાંગણમાં ચાલ. આ બે વાત કહી, તેમાંથી તને ગમે તેને સ્વિકાર કર.” આ પ્રમાણે યક્ષરાજાનું ભાષણ સાંભળી રાજા આળસથી શરીર મરડી, પથારી માંથી એકદમ ઉઠો અને બે “તું કેણુ હરિવિકમ કોણ અને મારી પાસેથી સેવા કરાવનાર તેને બાપ પણ કોણ છે? હે દુષ્ટ, તું મને કોની સેવા કરવા કહે છે? અને જે સેવા કહે છે તે કેવી રીતે કરાય છે ? તેનું સ્વરૂપ મને કહે ! કારણ મને જન્મથી સેવા એટલે શું, તેની ખબર નથી સેવા એ પદાર્થ મને અપૂર્વ છે. હરિવિકમને બાપ જે મને સેવાનું રૂપ બતાવશે, તે પછી હું પણ ધીરે ધીરે સેવાને અભ્યાસ કરીશ. યક્ષે કહ્યું તું કેણુ? એમ પુછયું તે બરાબર નથી. તે પ્રમાણે હરિવિકમ કોણ? એ પણ તારૂં પુછવું અગ્ય છે. જેણે તારા શરીરની ગાંસડી બાંધી તને ગળાની માફક કિલ્લામાં ફેંકી દીધે, જે તારા કર્મનું તને ફળ આપનાર છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #55
--------------------------------------------------------------------------
________________ તે હરિવિકમને તું શું નથી ઓળખતે? તને જે વસ્તુત્વની ખબરજ નથી, તે પછી તે જે કહ્યું તેમાં દેષ શાને? તે જે અનીતિને ભુષણરૂપ ભાષણ કર્યું તે કેવળ મુખેતાજ છે! * જે પિત થઈ પિતાના મનમાં ગર્વ ધારણ કરે છે તે ઉપહાસને પામે છે અને પિતાને સંશયમાં નાંખે છે. અરે રાજા હવે બોલવું બંધ કર. જે હરિવિકમની તને ખબર નથી તે જ તને જે પિતાની સેવા કરવાનું કહે છે, તેનું દર્શન કરાવશે. હે રાજા, તું સેવા એટલે શું, તે જાણવા બહુ ઉત્સુક થઈશ નહીં. હરિવિકમ તને ન્યાયથી આજજ સેવાનું રૂપ પ્રગટ કરી બતાવશે. જે વાત આપણાથી સિદ્ધ થવાની નથી તે વાત શી રીતે બોલાય? અસત્યાર્થવાદી લોક (બેલેલી વાત સિદ્ધ ન થાય તે લઘુત્વ પામે છે. હેમહાબલ, કેટલાક દિવસ પછી તું હાથ જોડીને રાજાની સેવામાં તત્પર થઈશ એવું મારે જેવું પડશે. યક્ષનું ભાષણ સાંભળી રાજાને ક્રોધ ચઢયે તેનું શરીર થરથર કંપવા લાગ્યું. તે વખતે તેના હાથમાં એક તલવાર હતી. તે તલવાર મહાબલે પોતાના હાથમાં લીધી, એટલામાં હરિવિકમ ત્યાં આવ્યો. હરિવિક્રમના આવતાની સાથેજ, તેજથી રાજાના શરિરની કાન્તિ મલીન થઈ અને પ્રતાપશુન્ય થઈ કાળે દેખાવા લાગ્યા. * તેણે એવો વિચાર કર્યો હતો કે, દેવોએ પ્રયત્નથી રક્ષણ કરેલા આ બિકટ કિલામાં બાર જન સુધી પણ દુષ્ટ બુદ્ધિ દાખલ થઈ શકતી નથી. આકાશ અને પૃથ્વિ પરના દેવ, કિવા મત્યે ઈત્યાદિકને પ્રવેશ થવો પણ મુશ્કેલ એવા આ મજબૂત કિલ્લામાં કેણુ પેશી શકે? આ પ્રમાણે તે વિચાર કરતું હતું તે વખતે હરિવિકમે તેનું ઘણું અપમાન કર્યું અને “તારું નામ મહાબલ છે, તે હવે તારૂં બળ અમને બતાવ” એમ કહયું. હરિવિક્રમના બોલવાથી તે મહાબલ રાજા મુગ્ધ થઈ, થરથર કંપવા લાગ્યા અને ધ્રુજતા ધ્રુજતા, તેના હાથમાંની તલવાર નીચે પડી. - આ જોઈ કુમાર મિતાસ્યથી બોલ્યા કે “તારૂં બળ જોયું. હવે તું ભય રાખીશ નહીં. તારા જેવા ભયભિત થએલાને હું મારીશ નહીં. હું તને સહેજ કતકથી પુછું છું કે, તારે વ્યંતર કર્યો છે? મને લાગે છે કે, જેવું તારૂં બળ છે, તેવું જ તેનું બળ હશે.” મહાબલ બોલ્યા તારું પરકમ ભૂતળપર સિંહના જેવું પ્રસિદ્ધ છે. તું જે કહે છે તે ખરૂં છે. મારું નામ બીજે ઠેકાણે ગમે તેવું હોય પણ તારી સાથે તે યથાર્થ નથી. હું મહાબળ છું ખરો, પણ તારી સાથે તુલના કરતાં મારું નામ યથાર્થ નથી. અન્ય શત્રુ સાથે પરાભવ દૂષણ રૂપ છે. પણ તે તારી સાથે પરાભવ ભૂષણ રૂપજ છે. ' હે હરિવિક્રમ, હું બીજાઓને અછત છતાં, તારા સંબંધમાં તે જીતાએ છું. એટલાજથી હું પિતાને કૃતાર્થ સમજું છું. હે કુમાર હું તારો ચાકર થયો. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #56
--------------------------------------------------------------------------
________________ હવે આ કિલ્લોઆ પરિવાર, આ ખજાને, સ્ત્રી પુત્ર સર્વ તું ગ્રહણ કર. લોહાર્ગદેવે મને પહેલેથી જ કહ્યું હતું કે, હરિવિકમ પ્રાપ્ત થશે એટલે મારે રસ્તો બંધ થશે. - યક્ષે કહયું વાહવા, શરણ આવ્યું છે તે બહુ સારું કર્યું, સર્વાગ સમર્પણ કરવું એજ સ્વામીની ભકિત છે. મનની એકાગ્રતા ધારણ કરી, તને કુમારની બાબતમાં વિવેક કરતા આવડો અને કાર્ય નિર્ણય કર્યું, તે પ્રમાણે બીજા કોને આવડશે? કોઈને નહીં આવડે. . - રાત્રિ વહી ગયા પછી તિમિર સમુદાયને નાશ કરી, સૂર્ય પર્વતના મસ્તક પર જણાય. હરિને (હરિવિકમ) ઉદય થયો એટલે સંચિત પ્રજાપિ કમળ પ્રકુટિલત થયાં. યક્ષની સાથે કુમાર જીત મેળવી બહાર નીકળી ગયા. . . મહાબલે પિતાના અમાત્યની હીલચાલ બંધ કરી, હાથ ઉચા કરી, લઢવાને તૈયાર થયેલા સિન્યને કહયું કે “હે સર્વ સામત, અને સિન્યનાયક હું કહું છું તે સાંભળે. અતુલ્ય શકિતના પ્રતાપે જેને પરાક્રમ અદ્દભુત છે એવે, અને તેજ પ્રમાણે જેના ભયથી દેવલેપાર્ગ પણ નાશી ગયા એ અજીતવિકમ હરિવિકમ નામને પુત્ર છે. તેને તમે સર્વ પ્રભુ માને અને હવે તેની સાથે વિરોધ કરે મૂકી દે. અને તે હરિવિક્રમના વાદ કમળનું, વંદન કરે. આ પ્રમાણે પ્રતાપી હરિવિક્રમને નમસ્કાર કર્યો. નગરમાં સર્વત્ર હરિવિકમે અભય દર્શાવનારી આણ ફેરવી. પછી વિરિસિહ નામના પિતાના સેનાપતિને બોલાવી, તેને નગરના અધ્યક્ષ નીમી પ્રજાનું મન શાંત કર્યું, જયાંથી મલયમેઘ હરિવિકમને લઈ ગયો હતો, તે મલય પર્વત પાસેથી પિતાનું સર્વ સત્ય બોલાવ્યું. મહાબળ રાજા તેની સ્ત્રી અને તેને પ્રજાને સર્વ લશ્કરને સ્વાધિન કરી, હરિવિકમ પોતાના પિતા તરફ જવા નીકળ્યો. : - આ પ્રમાણે અલંધ્યપુરીમાં હરિવિકમ રાજા રાજય અને સંપત્તિને ઉપભોગ લેઈ સ્વદેશમાફક આનંદથી રહ્યા છે એ કુશળ વાર્તા તમો સર્વને કહેવાને, યક્ષે મને અહીં મોકલ્યો છે તેથી હું અહીં આવ્યો છું. સ્વામીએ તમને એ સંદેશે કહેવડાવ્યા છે કે તમે અંતઃકરણથી ભુવનસુંદરીની ભક્તિ કરે.” : " યક્ષના દુતનું ભાષણ સાંભળી સર્વ સેવક વગેરે આ કુશળ વાર્તા કહેવા તેને આશ્રમમાં લઈ ગયા. સર્વ બાતમી ચંદ્રશ્રીને કહ્યા પછી ચંદ્રશ્રી બેલી કે, તે મારી વહાલી ભુવનસુંદરી કયાં ગઈ? તેની મને ખબર નથી. દૂતે ચંદ્રશ્રીને યક્ષ કયાં છે વગેરે કહ્યું યક્ષપનિએ તેને પુનઃ યક્ષ પાસે મોકલ્યો. યક્ષ તે યક્ષ પાસે આવી ભુવનસુંદરીને વિયેગ વગેરે સંબંધી સર્વ હકીકત કહી ભુવન સુંદરીની હકીક્ત દુતે યક્ષને કહી ત્યારે હરિવિક્રમના હૃદયમાં ત્રિશુળને ઘા થયે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #57
--------------------------------------------------------------------------
________________ 5. હોય એ દુઃખિ થયો અને “હાયહાય, અરે ભુવનસુંદરી” એ ઉદ્દગાર કાઢી મૂર્શિત થયે. પછી યક્ષના શીતોપચારથી તે શુદ્ધિમાં આવ્યું પરંતુ એક સાધારણ મનુ ધ્ય પ્રમાણે તેણે તેણે ભુવનસુંદરી માટે શેક કર્યો. હભુવનસુંદરી તારું સ્વરૂપ ત્રિલોકમાં અત્યંત અદભુત છે. તે આ નિર્દયના આત્માને કેમ ઠાર કર્યો તારા જેવી નારી રત્નના યુગથી સકળ જગત ભૂષિત થયું છે હવે તારા વગર તેજ જગત મસ્તક વિનાના દેહ જેવું લાગશે. મારે માટે તેને મરણ પ્રાપ્ત થયું. તારા મરણનું પાપ અતિઘોર તપ કરવાથી પણ કેમ નષ્ટ થશે? હે દેવી, તારા મરણથી ત્રણે લોકમાં મારું મુખ કેઈએ જેવું નહીં અને મારું નામ કેઈએ લેવું નહીં એવી ચોગ્યતાવાળો હું થયો છું. પહેલા મારા ગુણ લેક એક ચિત્તથી સાંભળતા હતા, હવે તેઓ મારું નામ સાંભળતાં જ કાનપર હાથ મુકશે. જે ગુરૂ વિરૂદ્ધ વર્તન રાખે છે. જે વિશ્વાસઘાત કરે છે જે બાળકે અને અને સ્ત્રીઓની હત્યા કરે છે. તેમનું નામ સાંભળવું નહીં. પૂર્વજન્મમાં મેં જે પાપ કર્યું હતું તેનું આ જન્મમાં મને ફળ મળ્યું છે. હવે પછી પણ પૂર્વજન્મના પાપથી શું શું થશે તેની મને સમજણ પડતી નથી. હું તારા વિયોગથી દગ્ધ થયે છું ત્યારે અર્થાત મારી સ્થિતિ સ્મશાનમાંના કેયલા જેવી થઈ છે. ' આ પ્રમાણે શેકથી અતિ વ્યાકુલ થએલા કુમારને યક્ષે કમળ વચનથી શાંત કર્યો. - યક્ષ બોલ્યો, “અરે હરિવિકમ, તું આ પરાકમી હોવા છતાં, વૃથા શા માટે શેક કરે છે? તું જે આચરણ કરે છે તે પુરૂષને શોભતું નથી. સ્ત્રીને શોભે છે. “સાહસ પ્રિય જે જન હોય છે, તેમનું અતઃકરણું સ્વભાવતઃ અતિ કોમળ હોય છે. પણ તે જ અંતઃકરણ જ્યારે સંશયયુક્ત થાય છે ત્યારે વજાપ્રમાણે કઠેર બને છે. હે વત્સ, ભુવનસુંદરી તારા હાથમાં છે, તેનું શીયળ અને અંગ કાયમ હાઈ; તે કઈ પણ ઠેકાણે જીવતી છે એમ અવિધજ્ઞાનથી સમજાય છે. તે અંહી સ્વસ્થ રહે. હું સર્વ ભૂતળપર તેની શોધ કરી તારો અને તેને એગ કરી આપીશ.” આ પ્રમાણે યક્ષરાજ ભાષણ કરી, હરિવિક્રમની પરવાનગી લેઈ અદ્રશ્ય થઈ આકાશ માર્ગે વાયુની ગતિએ ચાલતો થયો. ભુવનસુંદરીના દુઃખાગ્નિથી હરિવિકમની તનુ દગ્ધ થતી હતી ત્યારે સેનાપતિ વૈરિસિંહે તેને કહ્યું કે “હે મહામતે વિકમ, તને શાસ્ત્રને સંપૂર્ણ અર્થ ખબર છે ત્યારે મારા જેવાના બેધને તને કેટલે ઉપયોગ થશે? જ હશે, હું તને એટલું જ કહું છું કે, હે નરોત્તમ, ભુવનસુંદરી માટે ખેદ કર તને યેગ્ય નથી તું જે આચરણ કરે છે તે તારા જેવાના સ્વભાવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #58
--------------------------------------------------------------------------
________________ 53 થી વિરૂદ્ધ હોઈ તદન નિષ્ફળ છે. નરોત્તમ જેનું નામ સાંભળતાંજ અંગ ધ્રુજવા લાગે છે, એવો જે તું, તેને શેક કરવા યોગ્ય છે કે શું? હે રાજા, શત્રુનું દ્રવ્ય જે પ્રમાણે હરણ કરે છે તે જ પ્રમાણે પરાક્રમ કરી ભુવન સુંદરીને લાવ તલવાર રૂપી ત્રાજવામાં દેહ તેલીને, જે શત્રુને સમર્થ કરવા તૈયાર થાય છે તેજ ઈષ્ટ સાધી શકે છે. મહારાજ, સર્વ ભુવનતલ આપના આધાર પર છે. આપ દુઃખિ થયાથી જગતમાં કેટલા લેક દુઃખિ થાય છે તેની આપને ખબર નથી. જેનું અંતઃકરણ ક્ષીણ થયું છે તે શોક કરે છે–તેવો તું વ્યર્થ શોક કરીશ નહીં. સર્વ કાર્ય સાધવાને તું નિશ્ચય કર. - કુમાર સ્વભાવતઃ ધૈર્યવાન હતો જ. તે પણ સેનાપતિનું ભાષણ સાંભળી જાગૃત થયો અને દેહનું યથાર્થ સ્વરૂપ સમજવા લાગ્યો. હરિવિક્રમ–પ્રિયા સંબંધના વજપાતના સામર્થ્યથી, હું સર્વ વ્યાપાર ભુલી ગયો. મારા જેવાની યોગ્યતા બીજાને ઉપદેશ કરવાની છે છતાં મારી આવી અવસ્થા થઈ, તે જગતમાં બૈર્યતા નિરાધાર થઈ ગઈ એમ કહેવું પડશે. સેનાપતિએ મારે માટે મને જે કહ્યું તે ગૃજ છે. હવે હું મારા પરાક્રમથી પ્રિયા માટે ઉદ્યોગ કરીશ. યક્ષે પણ કહ્યું છે કે મારી પ્રિયા જીવતી છે. ત્યારે હવે તેને માટે મારું પરાક્રમ હું બતાવીશ” આ પ્રમાણે વિચાર કરી તેણે સેનાપતિને કહ્યું કે હે સેનાપતિ, જીતવાનું કાર્ય ફતેહ કરનાર, અને મારુંખરૂં ઈષ્ટ ચીંતનાર બીજું કોણ છે? તારા ભાષણથી મારે ખેદ નષ્ટ થાય છે. કુમાર સેનાપતિ સાથે વાત કરતો હતો તેટલામાં કુમારનું કાર્ય કરવા તૈયાર થયો હોય તેવી રીતે સૂર્ય, દેવીની શોધ લેવા સમુદ્રમાં પેઠે. તે દંપત્તિને અરસપરસ દર્શન ન થવાથી, તેમના દુઃખમાંજ જાણે કે, સૂર્ય અસ્ત થઈ, સકળ વિશ્વ અંધકારમાં ડુબી ગયું. લેકેનું ચિતન્ય નિદ્રાથી અંતરિત થવાથી તેમની ચેષ્ટા બંધ પડી તેથી કરીને હરિવિકમના દુઃખથી સકળ વિશ્વ મૂચ્છિત થયું હોય એમ જણાવ્યું. કુમાર દેવતાર્ચન વિધિ કરીને સેંકડો સામંતસહ સભા મંડપમાં બેઠે. યોગ્ય વખત થયા પછી કુમાર સભાસ્થાન છોડી થડા સેવકસહ, શય્યાગ્રહમાં ગયો. ત્યાં રીત પ્રમાણે પ્રસાદ વગેરે લેઈ, સર્વ સેવકને રજા આપી, તે સુંદર શય્યાપર બેઠે આ એકાંત સ્થળમાં મને મારી પ્રિયાનું દર્શન કેવી રીતે થશે, તેને વિચાર કરવા લાગ્યો. જ્યાં સુધી મનુષ્ય મરણના સંશયને છોડતું નથી, ત્યાં સુધી સાહસ પ્રિય . જનના હાથથી ઈષ્ટકાર્ય થતું નથી. સત્ય એજ જેનું ધન છે, એવા માણસની બે ગતિ છે. એક સ્વકાર્યકરણ કિંવા શીવ્ર મરણ. આજ કષ્ણાષ્ટમી છે. આજ મેં અપવાસ કર્યો છે માટે લડાઈ કરીને એકાદ દેવને સહાય કરી લઈશ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #59
--------------------------------------------------------------------------
________________ 54 આ વિચાર કરી વિક્રમવીરે હાથમાં તલવાર લઈ, પહેરેગીરોની નજર ચુકાવી, શયનગૃહની બહાર પ્રયાણ કર્યું. એક માટી ખાઈ ઓળંગી, સર્વ વિશ્વને તૃણવત માની નજીકના એક સ્મશાનમાં પેઠે. સમશાન જાણે કે યમનું પ્રાણી વધસ્થાન કિંવા ભયનું જન્મસ્થાન, કિંવા ભૂતનું કિડાસ્થાન, કિંવા મૃત્યુનું મંદિર હોય એવું જણાતું હતું. ત્યાં રાક્ષસ, ચિતામાંથી અર્ધ બળેલા મડદાં બાહાર કાઢી પિશાચ સાથે વાદવિવાદ કરતા હતા. અને તેમની સાથે તેઓ પણ ભક્ષણ કરતા હતા. ત્યાંના રસ્તા કસાઈ બજારના રસ્તા જેવા હતા. રસ્તા માંસ અને ચબથી વ્યાત થએલા હતા. ત્યાં પ્રાણીને વધ કરનારની ભીડ થઈ હતી. સ્મશાનમાં સળગેલી સેંકડો ચિતાની જવાળાથી, આકાશ તદન ગ્રસ્ત થઈ ગયું હતું, તેથીકરીને સમશાન, પ્રલય અને કાલાગ્નિના બી જેવું જણાતું હતું. ધુવડ ઈત્યાદિના ભયંકર અવાજથી સવું આકાશ બહેરું થઈ ગયું હતું. ભયંકર અવાજને પ્રતિધ્વનિ સર્વ જગતને ભયથી વ્યાપિ નાખતા હતા. ' સમશાનમાં ભૈરવનું એક મંદિર હતું. તેની નજીકજ એક કાપાલિક રહેતું હતું ત્યાં તે કાપાલિકને શૂલપાણી નામને મુખ્ય ગુરૂ રહેતો હતો. તેને ક્ષુદ્રવિદ્યા સિદ્ધ કરનાર ચડરૂદ્ર નામને એક શિષ્ય હતું. તે બને ગુરૂ શિષ્ય જળ, સ્થળ, અને આકાશમાં ગમન કરતા હતા. તેઓ નિર્દય હતા. ઉત્તમ પુરૂષ અને સ્ત્રીનું બળીદાન આપી વિદ્યાસિદ્ધિ સંપાદન કરવી એ તેઓ બન્નેને પ્રયત્ન હતો. ઉદાર મનનો કુમાર તે ભયંકર સ્મશાનમાં નાના પ્રકારના ભૂતસમુદાય જોત જોતો ભ્રમણ કરતો હતે. કેટલેક ઠેકાણે વિતાળે પકડેલા પ્રાણીને છોડાવતો અને કેટલેક દેકાણે મોટા અવાજથી બુમ પાડી, રાક્ષસ, વેતાળ પિશાચ્ય, શાકિની વગેરેને અનીતિથી નિવૃત કરતે હતો. આ પ્રમાણે સ્મશાનભુમિમાં તેણે ઘણાઓ પર ઉપકાર કર્યા પછી હરિવિકમ ધીરે ધીરે કાપાલિકના મઠમાં દાખલ થયે. હરિવિકમ પગને અવાજ ન કરતાં ધીરેથી મઠમાં પેઠે. ત્યારે તેણે આસન પર બેઠેલો શુલપાણી નામને ગુરૂ જોયે; ગુરૂની પાછળ એક ત્રિશૂળ હતું. તેની આજુબાજુ ચાકર લેકે બેઠા હતા. કેઈ જેશે એમ જાણું કુમાર છુપાઇને ઉભો રહ્યો. ત્યાં કુમાર એકાગ્ર મનથી ઉભે હતો તે સમયે એકાએક તે ત્રિશુળ અગ્નિ પ્રમાણે સળગેલું જણાયું તે જોઈ શુલપાણીએ શિષ્યને કહ્યું “અરે, મારે ત્રિશુળ સળગ્યા જે અને ધરૂજતે દેખાય છે.” . ' ' શિષ્ય કહ્યું મહારાજ, આ ત્રિશુળ કેમ થરથર કંપે છે? ગુરૂ બલ્ય, અહીં કંઈ સુલક્ષણવાળો , માણસ ઉભે હશે તેના પગે મોરના પીછાં છે તેથી સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ ત્રિશુળના હાલવાથી મને ઉપર કહ્યા પ્રમાણે સમજાય છે. શિષ્ય મારે માટે સર્વ ભૂમંડ ળપર ફર્યો પણ જે કપાળે લખ્યું હોય છે તે અવસ્થાને બેસી રહેવાથી પણ પ્રાપ્ત થાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #60
--------------------------------------------------------------------------
________________ ઉપાસકે કહ્યું, આપ કહો છે તે કઈ અહીં દેખાતું નથી. ગુરૂ બેલ્યા, આમાં શંકા શા માટે લે છે? મારું કહેવું અસત્ય થનાર નથી. અંડરૂદ્ર જ્યારે ગુરૂ પાસે ગયે તે વખતે તેની જટા બાંધેલી હતી. સર્વ અંગે ભસ્મ ધારણ કર્યું હતું, ખભાપર ખડગ હતું અને ડમરૂને વની કરતો હતે. તેણે ખભા ઉપર એક સ્ત્રીને ધારણ કરી હતી, તેના વાળ તેણે જોરથી ઝાલ્યા હતા. સ્ત્રીને જોઈને ગુરૂ બોલે, ચંડરૂદ્ર, આટલી વાર આથડી તને શું મળ્યું? એકાદ સુલક્ષણ યુવતિ કે તરૂણ તને મળ્યો કે શું? ચંડરૂદ્ર–હે ગુરૂ, સમુદ્રમાં કેઈએ એક પેટી ફેંકી, તે મેં આકાશમાંથી જોઈ હું તે પેટ પાણીમાંથી ખેંચી લાવ્યા. પિટી ઊઘાડી જોયું તો તેમાંથી આ ઉત્તમ સ્ત્રીરત્ન મને મળ્યું છે, આ સ્ત્રી રત્નના બળીદાનથી આજ આપણું કાર્યસિદ્ધિ થશે. છુપાઈ રહેલ કુમાર આ સર્વ સાંભળી મનમાં બોલ્યા કે, ત્રિશુળ સુલક્ષણ માણસને જોઈ પ્રકાશે છે તેની મઝા જે, આ કોઈ સ્ત્રી દિવ્ય લક્ષણયુકત છે. હવે આ અંધકારમાં શું થાય છે તે મને સમજાશે. ' ગુરૂએ ચંડરૂદ્ર, મારા ત્રિશુળે સપંગિ લક્ષણ મનુષ્યની સૂચના કરી હતી, તે પ્રમાણે દિવ્ય લક્ષણયુક્ત રત્ન પ્રાપ્ત થયું કે નહીં તે જે. શિવે કહ્યું હે ગુરૂ, તમારી આ મસલત સારી નથી. હાલ જે તમારા હાથમાં છે તે પ્રથમ સ્વાધિન કરી લ્યો. ગુરૂ બલ્ય, ઠીક ત્યારે હવે આ સ્ત્રીનું બળીદાન આપ. હવે આ કામમાં આ સ્ત્રી પર દયા લાવી કંઈ વિદ્ધ લાવીશ નહીં. પછી શિષ્ય, થરથર ધરૂજતા અને દીન અવાજથી રડી શેક કરનાર સ્ત્રીને તેના વાળ ઝાલી ભૈરવ મંદિરમાં લઈ ગયે એટલામાં કુમાર ઘણી ચાલાકીથી, પ્રથમજ દેવાલયમાં પેસી, નિર્દય કૃત્ય જેવા સારૂ એક સ્થંભની પાછળ ઉભે રહયે. તે પાપીએ સકુમાર સ્ત્રીના વાળ ઝાલી ભૂમી પર નાંખી. તે વખતે તેનું શરીર થરથર ધરૂજતું હતું. તે પાપીએ તેના હાથ પીઠ પાછળ બાંધ્યા હતાં; તેથી કરીને તેના સ્તન ઉંચા અને વક થએલા દેખાતા હતા. મનુષ્યની ચરબીથી દિવે સળગાવી પ્રથમ ભૈરવે પૂજાને સવ વિધિ પૂર્ણ કર્યો. પૂજા કરી તે કન્યા પાસે ગયો તેને સ્નાન કરાવી શરીર પર રક્ત ચંદન ચેપડયું. તેના ગળામાં લાલ કણેરના ફુલની માળા પહેરાવી. તેના આગળ ગુગળને ધૂપ કર્યો. પછી ચંડરૂદ્ર તીક્ષણ છરી લેઈ બોલ્યો કે “અરે, હવે તું કઈ દેવનું સ્મરણ . કર. અથવા ગમે તેને શરણ જા.” સ્ત્રી બેલી, મેં ચંદ્રપ્રભુ જીનેશ્વરનું સ્મરણ કર્યું. મારો પ્રાણ જવાને વખત આવે તે પણ તે પંચપરમેષ્ટીને નમસ્કાર કરીશ. તેમજ તે અહંન્નમસ્કાર મારો જન્મજન્મમાં સંરક્ષક છે. તે જ પ્રમાણે સ્વામિ કુમાર હરિવિકમ મારે બીજો સંરક્ષક છે. કાપાલિક (લાલચેળ થઈ)તારા નવકાર મહામંત્રથી અને ચંદ્રપ્રભ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #61
--------------------------------------------------------------------------
________________ 56 જનેશ્વરના ધ્યાનથી તું મરણ ખેંચી લાવી છું. લેહાર્ગને વૈરી જે હરિવિકમ તેને તું શરણુ ગઈ માટે હવે તને મરવા વખત આવ્યો છે હજુ કંઈ બગડ્યું નથી. તું ભૈરવ અને હાર્ગનું સ્મરણ કર એટલે તારું મરણ ચુકશે. . સ્ત્રી બેલી, અરે કાપાલિક, તું શું બોલે છે? મરણ પ્રાપ્ત થાય તે પણ મારા અંતઃકરણમાં બીજા દેવના નામને સ્થાન જ નથી.' * પ્રાણીનું પોતાના કર્મ પ્રમાણે મરણ થશે અથવા જીવિત પ્રાપ્ત થશે. તેમાં * શું? આયુષ્યની દેરી મજબૂત હોય તો દેવપણ મારી શકતું નથી અને દોરી તુટી તે મરનારનું કેઈનાથી રક્ષણ થતું નથી. - જેનું સંસાર કર્તવ્ય શાંત થયું છે એજ ચંદ્રપ્રભુ જીનેશ્વર મારું જન્મ જન્મ રક્ષણ કરે. સર્વ વિનાશક નવકારનું સ્મરણ કરવાથી ભય નાશ પામે છે. અને અકાળ મૃત્યુમાંથી રક્ષણ થાય છે. હાર્ગ દેવને હું તૃણવત સમજું છું. આ લોકમાં અને પરલેકમાં તે કુમાર મારે સરંક્ષક છે. અહંન્નમસ્કાર સંબંધી તેને નિશ્ચય સાંભળી કમર તેને મેરૂતુલ્ય ઉંચ ગણવા લાગ્યો ને મનમાં બોલ્યો કે જયાં બે નાના દિવાની કાંતિ પ્રમાણે તેજ છે એવા ઘરમાં આ સ્ત્રી મને કેમ શરણ આવી તે સમજાતું નથી. મારા સૈન્યમાં કઈ રાજકન્યા હશે તે તો મને શરણ નહીં આવી હોયને?” - કુમારના હૃદયમાં કોઈ વાતનું સ્મરણ થયું તેથી તે મનમાં બેલ્યો કે “કદાચિત આ ભુવનસુંદરી હશે શું? હા પણ મારી પુન્યસંપત્તિ આવા પ્રકાર ની કયાંથી હોય? તે હોય અથવા બીજી કઈ હોય, પણ તેનું હું મારા જીવની માર્ક પાલન કરીશ.” . આ પ્રમાણે કુમાર વિચાર કરતો હતો, એટલામાં તે નિર્દય અને પાપીણ પિતાના હોઠ બે દાંત વચ્ચે દાબીને, ભવાં ઊંચા ચઢાવી મોટા અવાજથી ચીસો પાડવા લાગ્યું. તે તેના વાળ ઝાલી, ગળામાં મોટે છરે મારવાની તૈયારીમાં હતા એટલામાં કુમાર એકદમ કુદીને ત્યાં ગયે. અને કપાલિકને ખેંચીને બોલ્યો કે “હ પાપી, આ તે શું દુષ્ટ કૃત્યુ આરંહ્યું છે? તું ઉત્તમ સ્ત્રીને વિનાશ ઈચછે છે તેથી કરીને હે કાપાલિક, તારા પાપી જન્મના સો વર્ષ પૂરા થઈ તારા કકડા કેમ નથી થતા? આ સ્ત્રીને કેશપાશ બલાત્કારથી ખેંચવા પ્રવૃત થએલા અને સ્વભાવત કર્કશ એવા તારા હાથના કડકા કેમ નથી થતા ??? . . . તે સ્ત્રી કુમારને જોઈ એકાએક સંજીવિત થએલી જણાઈ. અને કુમારને શરણે જઈ બોલી કે “હે દયાળુ કુમાર, મારે પ્રાણ લેનાર આ કાપાલિક યમના ભયથી મારું રક્ષણ કર. અસ્પંચ નમસ્કારના પ્રભાવથી તને પ્રેરણું થઈ તું પ્રત્યક્ષ નરરૂપ પુન્ય રાશીજ ઊત્પન્ન થયે છે.” - વિકમ બોલ્યો તારું કલ્યાણ થાય. જીનેન્દ્રના પ્રભાવથી તારે સર્વ ભય દુર થયે, નવકારના પ્રભાવથીજ હું અહીં આવ્યો એમ જે તે કહયું તે સત્યજ છે. છે. ચંડરૂદ્ર બોલ્યા (ધથી લાલચેળ થઈ) મારા કર્મની આડે આવનાર કેણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #62
--------------------------------------------------------------------------
________________ પાપી છે? અરે સર્ષે ગળેલા દેડકાને છોડવવા પ્રયત્ન કર, તેમ આ સ્ત્રીને છેડવવા કોણ પ્રયત્ન કરે છે? હરિવિકમ બોલ્યો અરે, પાખંડી, ચંડાળ, તારા દર્શનથી હું અપવિત્ર થયો એમ મને લાગે છે. સકળ વિશ્વનુસાર, એવી સ્ત્રીને વધ કરવા તૈયાર થનાર પાપી, તારું હૃદય કેમ ફાટી પડતું નથી? આ પ્રમાણે કાપાલિક અને કુમારનું ભાષણ થતું હતું તે સમયે ગુરૂ શુલપાણીને હાથમાં ત્રિશૂળ લઈ ત્યાં આવેલા જોઈ સ્ત્રી ભયથી ધ્રુજવા લાગી અને મને તારે, મને તારે” બેલી કુમારને શરણે ગઈ. કુમારે છરીથી તેના બંધ છેડી તેને છુટી કરી. અને તેને પિતાની પાછળ રાખી કાપાલિકને ભેંય પર પાડો. તેના હાથ બાંધ્યા. શુલપાણીને પણ ભયપર નાંખી તેના હાથ બાંધ્યા- સિંગિજન અવધ્ય છે તેથી તેમને વધ ન કરતા, તેમના કાન માત્ર કાપી નાંખ્યા. ગૃહમાં ત્રિશુળની જવાળાને પ્રકાશ પડ હતું તેથી કુમાર અને સ્ત્રીએ અરસપરસ એક બીજાને ઓળખ્યા. પ્રથમ તે નરેદ્રપુત્રીને ભયથી કંપ થયા હતા, પણ હવે હરિવિકમના દર્શનથી, કંપ તેજ થયે પણ ભાવ માત્ર ભિન્ન હેતે હાલને કંપ પ્રેમજનિત હતા. અક૯િ૫ત અરસપરસ એક બીજાના દર્શન થયાથી, વિસ્મયથી તેમના નેત્ર વિકસિત થયા. અને બંનેએ પોતાના પુન્ય માટે અભિનંદન કર્યું. આ પ્રિયા, મરણ પામી હશે એવી સમજ થવાથી અધ્યપુરીને જે લેભ તે તેને તદન અનિષ્ટ થયું હતું, પણ હવે કન્યાના દર્શનથી તે સ્તુતિ કરવા લાગ્યો. વધારે . શું કહીએ? પણ, તેમને એક બીજાના દર્શનથી જે સુખ થયું, તેને વિલોકમાં ઉપમા આપવા જેવું બીજું સુખ નથી. વરસપર વિયોગ થયા પછી, એક બીજાના હૃદયમાં જે દુઃખમય ભાવ હતું, તેજ હવે દર્શનથી સુખમય થયે. રાજપુત્રે કન્યાને પુછ્યું કે “તું આ પાપીના હાથમાં શી રીતે આવી”? - સ્ત્રી બેલી (લજજાથી મુખ નીચું કરી) આપે મારી અવજ્ઞા કરી એમ જયારે મેં જાણ્યું, ત્યારે મૃત્યુની ઈચ્છાથી હું સમુદ્ર તીરે ગઈ અને મારા દેહને પેટીમાં નંખાવ્યું. વિદ્યારે તે પિટી સમુદ્રમાં નાંખી. પેટી સમુદ્રમાં વહેતી જતી હતી તે આ કાપાલિકે ખેંચી કાઢી મને અહીં આવ્યું. * * - કુમાર બોલ્યો તે સમુદ્રમાં કેવળ તારે આત્મા નાંખે એમ નથી પણ સકળ વિશ્વ સમુદ્રમાં નાંખ્યું જે સન્માન્ય નથી અને જે પરસપર પીડા ઉત્પન્ન કરનાર છે એવું કૃત્ય તે શા માટે કર્યું? તું બહ શાસ્ત્રજ્ઞ, દક્ષ, અને ચતુર છે. એમ છતાં તે મારૂં વિવેકયુકત અંતઃકરણ કેમ જાણ્યું નહીં ? રાજપુત્રી બેલી પ્રિયનું પ્રેમ ન હોવાથી મન. અસ્વાધિન થાય એટલે સ્ત્રીના વિવેકાદિ ગુણ નાશ પામે છે. આ વાત હવે રહેવા દે. પણ આ ભયંકર બિભત્સ, અને અનેક અનર્થ યુકત સ્મશાનમાં આપ શી રીતે આવ્યા? તે મને કહા. . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #63
--------------------------------------------------------------------------
________________ 58 - રાજપુત્રે કહ્યું (પિતાના મનમાંના વિચાર કહેવાને શરમાઈ)-હું સડજ વિહાર કરતે કરતે અત્રે આવ્યા. એટલામાં કુમારને જયજયકાર થાઓ એ આશિરવાદ આપતો આપતો યક્ષમલયમેઘ આકાશમાંથી પરિવાર સતુ ત્યાં ગયો. યક્ષ બેલ્યા હે હરિવિક્રમ, તું યાવચંદ્ર દિવાકર સુખી થા. અને હે વત્સ, ભુવન સુંદરી, તું પણ યાવચંદ્ર દિવાકર સભાગ્ય ભગવ. - યક્ષ આશીરવાદ આપી કુમારને: કુમારી પાસે ગયો. અરસપરસ વાતો કરી તે સર્વ શય્યાગ્રહમાં ગયા. કુમાર ક્ષણવાર આંખ મીચી સુખનિદ્રા લેવા પલંગપર સૂતે.. પછી ભુવનસુંદરીએ પિતાને પુછ્યું કે “પિતાજી, કુમારે આજ જે અપવાસ કર્યો તેનું કારણ શું? આજ કયા અપવાનો દિવસ છે? યક્ષે કહ્યું, તે પણ બે અપવાસ શા માટે કર્યા? તેજ પ્રમાણે સમુદ્રમાં તારા આત્માને શા માટે ફેંકી દીધો ? કુમારી બેલી, તાત, મારી અવજ્ઞા સાંભળી મને ખેદ ઉત્પન્ન થયા અને સ્નેહ મૂઢ થઈ મેં આવું કૃત્ય કર્યું. - યક્ષ બલ્ય, કુમાર અને તારો વિયોગ થયો તેથી સનેહીત થઈ, મરવાની ઈચ્છાથી તેણે અપવાસ કર્યો. , - કુમારી બોલી માર જેવો તેના પર સ્નેહ છે, તે તેને મારા પર હવાને * સંભવ છે કે શું? યક્ષ , જે તારે તેને પ્રત્યે અનુરાગ છે તેજ પ્રમાણે તેનો પણ તારાપર છે. અને મારી પાસે તે બોલ્યા છે કે ભુવનસુંદરી સાથે હું જલદી વિવાહ કરીશ. આ પ્રમાણે તેને શી રીતે મળે, રિસિંહને પરાજય કેવી રીતે થયો, ભુવનસુંદરી નષ્ટ થઈ જાણ હરિવિક્રમ મૂછિત કેવી રીતે થયો, વગેરે સર્વ યક્ષે વિસ્તારથી ભુવનસુંદરીને કહ્યું. તે સાંભળી તેને આનંદ થયો અને તેના અંગપર રોમાંચ ઊભા થયાં. તેણે મનમાં વિચાર કર્યો કે “હરિવિક્રમને મારા પર પ્રેમ છે, તેથી હું ધન્ય છું અને મેં તેને દુઃખ દીધું તેથી હું મને અન્ય સમજું છું. લોકમાં ન્યાયથી મળતું નથી એવું કંઈજ નથી. વિક્રમની અનુકુળતા દેવને પણ દુર્લભ છે. સર્વ પુન્યમાં તે પુન્ય મોટું છે કે જેણે કુમારની મને વૃતિ મારાપર એકાગ્ર કરી. ઉત્તમ કુળમાં જન્મ પ્રાતિ, રૂપ, લક્ષમી, ગુણ ઈત્યાદી સર્વ મળે છે પરંતુ પિતાના પ્રિયને અનુરાગ અતિ દુર્લભ છે. * આ પ્રમાણે સુંદરી કુમારનું ચિંતન મનમાં કરતી હતી, એટલામાં રાત પુરી થઈ, પ્રભાત થયું ત્યારે સ્તુતિ પાઠકો બેક્યા કે “હે નરેંદ્ર, લોકોની નિદ્રારૂપી મુચ્છ પ્રભાત વાયુથી નષ્ટ થઈ રાત વહી ગઈ છે. હે રાજા, સૂર્યના ભયથી પર્વતની ગુહામાં છુપાઈ રહેલ અંધકાર, પોતાનું સ્થાન છોડી નાશી ગયા છે. સૂર્યના ઊદયથી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #64
--------------------------------------------------------------------------
________________ પટ ઝાંખા થયેલા નક્ષત્ર, અદ્રશ્ય થયા છે. પૂર્વ દિશાના સ્વામીના , સમાગમમાં, અર્ધ ઊદય પામેલ, લાલ સૂર્ય બિંબ શોભે છે. હે પ્રભુ,” સંધ્યાકાળરૂપી વધુ, સુર્ય કિરણરૂપી હજારો દિપની સોનાની આરતી ઉતારે છે. .. આ પ્રમાણે મંગળ બેધક શબ્દો સાંભળી હરિવિકમે પલંગ છો. પછી પ્રાતઃકાળની સર્વ વિધિમાંથી પરવારી. રાજા સભામાં બેઠે. યક્ષે, વિકમનું મશાનમાં જવું, ત્યાં કુમારીને કેવી રીતે છોડાવી વગેરે સર્વ હકીકત સેનાપતિ અને મુખ્ય લોકોને કહી. સર્વને તે દિવસ આનંદમય થયા. પછી શહેરમાં ઘણી ઉતાવળથી વધપિન સમારંભ કર્યો; દાન આપવાની શરૂઆત થઈ. અને પૂજા વિધિ કરવામાં આવી. આ પ્રમાણે આનંદથી પરિપુર્ણ દિવસ ગયા પછી યક્ષ બોલ્યો કે “હું પહેલા કન્યાને લઈ આવું છું. હે વત્સ, તું પણ જલદી આવ. હું મેટા સમારંભથી કુમારીનું તારી સાથે લગ્ન કરીશ.' - કુમારે હા કહ્યાથી, યક્ષરાજ કુમાર અને કન્યાસહ પિતાને ઘેર ગયે. તેના ગમનથી તેના સર્વ પરિવારને આનંદ થયો. એક પ્રતિહારે કહ્યું કે “બહાર કોઈ પવન નામનો દૂત આવ્યો છે.” - તેને અંદર લાવવાની આજ્ઞા થતાંજ, તે અંદર ગયે ને કુમારને નમન કરી સાથે લાવેલ લેખ કુમારને સમર્પણ કર્યો. કુમારે તે લેખને માન આપી પુછ્યું કે અયોધ્યાપુરીમાં અજીતવિકમ સુખરૂપ છે ?" દૂતે જવાબ આપ્યા પછી તેણે લેખ વાંચે. તેમાં નીચે પ્રમાણે લખ્યું હતું. અલંકપુર દૂર્ગમાં વૈરિસિંહ સાથે રહેનાર યુવરાજ હરિવિકમ પુત્રને આ- - શીર્વાદ પૂર્વક લખવાનું કે, મહાબલ રાજા સહિત તને જણાવવાનું કે અમો અહીં આવ્યા છીએ. અમને સંતોષ થયા. હવે શું કામ કરવાનું તે લખું છું. મલયાચલપર શ્રી વીસેન રાજાની પુત્રી છે. તેની સાથે તું હરેક ઊપાયથી ત્વરિત લગ્ન કર. તે કન્યા સાથે વિવાહ કરી, દુર્ગમાં સેનાપતિને રાખીને કુટુંબસહુ તારે અહીં વિવું.” જ શુભ કાર્યમાં જવાને ત્વરા કરવા કહ્યું. પછી સારે દિવસ જોઈ, શુભ શુકનથી કુમાર, પિતાની સાથે મોટી સેના લઈ, મલયાશ્રમમાં જઈ પહોંચ્યો. મેદાનમાં સેનાએ મુકામ કર્યો. યક્ષરાજે વીરસેનના પુત્રને બોલાવ્યા હતા. તે સહપરિવાર પિતાની માતુશ્રીના દર્શન લેવા ઉત્સુક થઈ તરતજ ત્યાં ગયો. અમરસેન માતુશ્રીને નમસ્કાર કરી શોક કરતો હતો તેને યક્ષરાજે કહ્યું, “હે રાજા, ખેદ કરીશ નહીં જેનું અનંત પુન્ય છે, અને દેવ પણ જેના સદા સેવક થઈ રહ્યા છે તેને શામાટે શેક કરે? તારા મનમાં ઉત્તમ કુળ સાથે સંબંધ કરવાની ઈચ્છા હોય તે, તારી બહેનને વિવાહ યેળે છે તેને વિચાર કર. હરિવિકમ નામને એક અજી* તવિકમના વેગથી પ્રસિદ્ધ થએલ રાજા છે તેને તારી બેન તારી સંમતીથી આપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #65
--------------------------------------------------------------------------
________________ વાની છે.” અમરસેને કહ્યું, પિતાજી, મને એમાં શું પૂછે છે? જે આપને ગમે છે તે સર્વ મને પસંદજ છે. - પછી યક્ષે મોટા હર્ષથી ભુવનસુંદરીના વિવાહની તૈયારી કરી બે ગાઉ સુધી જમીન સરખી કરાવી, ઈદ્રનીલ ઈત્યાદી રત્ન સમુદાયથી રમ્ય મંડપ તૈયાર કરાવ્યો. તે મંડ૫ નાના પ્રકારના મણિ, શિલા, રત્ન, રક્ત ચંદનના લાકડા, અને સુવર્ણ શિખરેથી રમ્ય કરાવ્યો હતો, નાના પ્રકારના મણિરત્નોથી ચિત્રવિચિત્ર દેખાતે હતે, ચારે દરવાજે ઉંચા તોરણ બાંધ્યા હતાં, જુદે જુદે સ્થળે ધ્વજા ઉડતી હતી, મંડળ પર ઉત્તમ કપડા ઢાંકવાથી સૂર્યકિરણ અંદર પ્રવેશ કરી શકતા નહોતા, મેતીની ઝાલરે બાંધી હતી, થાંભલાઓને શણગાર્યા હતાં ઉંચા સ્થાન પર મનહર સિંહાસન મૂકયું હતું. - યક્ષસ્ત્રીઓએ મંગળ આચારની શરૂઆત કરી. વીણું ઈત્યાદિના શબ્દના મિશ્રણથી મંગળ ધ્વનિ પ્રસર્યો હતો. આ પ્રમાણે યક્ષરાજે સુંદર મંડપ ઉભો કરાવ્યું, તેની રમ્યતા જોઈ સર્વને આનંદ થયે. અમરસેન અને રાજા શ્રી વિકમની સેના સહ જે લોકો હતા તેમના પિોષાક દૈદીપ્યમાન હતા. યક્ષરાજે વખત થયો એટલે અમરસેનને રાજલન નજીક આવ્યું એવું કહ્યાથી તેણે સ્નાનાદિક કર્મ કરી, શરીરે હરિચંદન લગાવી શુભ્ર વસ્ત્ર ધારણી, મુગુટાદિ અલંકાર પહેરી મંગળ કૃત્ય કર્યું. તે સમયે સ્ત્રીના ગીતના અવાજથી સર્વ દિશા ભરાઈ ગઈ હતી અને સુશોભિત દેખાતી હતી, મોટા મોટા - વાગ્યે વાગતા હતા, ભિક્ષુક મંડળ રાજાના જયની વનિ કરતા હતા એટલામાં જયસંપાદક હાથી પર બેસી વરરાજા મંડપના દ્વાર પાસે આવ્યા. પછી સોનાના સાંબેલાથી કપાળને સ્પર્શ કર્યો અને મંડપમાં પ્રવેશ કર્યો. માતુશ્રીને ઘેર જઈ, લગ્ન કાળ થયા બરોબર યથાશાસ કન્યાનું પાણિગ્રહણ કર્યું. ચિરસ કુંડમાં અગ્નિ સિદ્ધ કરી, ચાર પ્રદક્ષિણું કરી કન્યાને હાથ છોડો. વરે તેણીને હાથ છોડયા પછી, અમરસેને બેનને અને તેના વરને 800 હાથી, દસ હજાર ઘોડા, 1000 રથ, સિવાય રત્ન, અને સુવર્ણ ઢગલે ઢગલા આપ્યું. તેમજ કાશમીર, કામરૂપમાંના અનેક પદાર્થ, નાના પ્રકારના રમ્ય વસ્ત્ર, ઈત્યાદી ભૂષણે આપ્યાં. - આ પ્રમાણે વિવાહમાં નરેશ્વર ઈત્યાદિકે દશ દિવસ ઉત્સાહ કર્યો. આ - પંચમ સર્ગ. એક દિવસે આકાશમાં લોકો એકદમ જાગૃત કરનાર માટે અવાજ થયે. તે ગંભીર ધ્વનિએ સર્વ દિશા પૂરી નાંખી. અવાજ સાંભળી સર્વ રાજા એકાગ્ર મનથી આકાશ તરફ જોવા લાગ્યા, અને અવાજ શાને છે, તે કયાંથી આવ્યા વગેરેની તપાસ કરતા હતા એટલામાં પ્રથમ આચાર્ય પદ પ્રાપ્ત કરનાર, તેમજ કેવળજ્ઞાન પામેલ, મુનિ સમુદાયથી વેષ્ટિત, જંગમ કલ્પવૃક્ષ જેવા, પુન્યહીન લેકેને દુર્લભ વીરસેનમુનિ મલયાચલ પર્વત પર આવેલા દેખાયા. દેવેએ જમીન સરખી કરી, તેના પર સુગં. દકની વૃષ્ટી કરાવી છટકાવ કરી, પુષ્પવૃષ્ટિ કરી ઉંચું અને સુંદર સુવર્ણનું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #66
--------------------------------------------------------------------------
________________ કમળાસન દેવોએ તૈયાર કર્યું. એ ગુણ રત્નથી સમૃદ્ધ એવા શ્રી સંઘને નમસ્કાર કરી મુનીશ્વર કમલાસન પર બેઠા. સુરસેન વિચિત્રાસ્વ, અશકશેખર અને બંધુદત્ત ઈત્યાદિ મુનિ તેની પાછળ બેઠા. વિકમ અને અમર, અને રાજાએ યથાક્રમ મુનિને વંદન કર્યું. યક્ષરાજ, યક્ષિણ યક્ષ, અને ચંદ્રશ્રીને આગળ કરી ભુવનસુંદરીને સાથે લઈ ત્યાં ગયો. કેવળીગુરૂને ભકિતથી સન્માનપૂર્વક નમસ્કાર કરી હાથ જોડીને તે ત્યાં બેઠે. કુલપજ્યાદિક સર્વ બાળ, વૃદ્ધ અને તાપસ, પિતાના પરિવારસહ હાથમાં પુષ્પ અને ફળ લેઈ, ગુરૂના પગ આગળ પુષ્ક ફળ મુકી, સામે યોગ્ય આસન પર બેઠા. ' - પછી સાધુએ શંકા પૂછવાથી કેવલી ગુરૂ બોલ્યા “અહે, નિંદ્યા નિચ વસ્તુ પૈકી કંદ, મૂળ, ફળ વગેરે જે, ધર્મને હેતુભૂત કહી છે તેજ અનમતથી પાપ મૂળ છે. " કુલપતિ બોલ્યા હે મહામુને, આપે જે કહ્યું તેનું નિરૂપણ કરે કેવલી મુનિ–હું કહું છું તે શ્રવણ કરે. ' જે સમ્યક જ્ઞાનથી યુક્ત અને મોક્ષમાર્ગનું સાધન, તેજ સવંધમાંનુષ્ઠાન, એમ તત્વવેત્તાએ કહ્યું છે. સમ્યકજ્ઞાન સંપાદન કર્યા સિવાય જેજે ક્રિયાકાંડ કરવામાં આવે છે તેથી હિત ન થતાં, નગરને આગ લાગ્યા પછી, આંધળા આમતેમ દેડે છે, તેના જેવો અનર્થ થાય છે ખરેખર અત્યંત ફલપ્રદ અને પરાત્પર ધર્મ એટલે જીવનું રક્ષણ કરવું એ છે. જ્યાં સુધી જીનશાસનથી છ પ્રકારનું કાયાનું જ્ઞાન થયું નથી ત્યાંસુધી અજ્ઞાની જીવનું રક્ષણ કેમ કરશે? આ ભુમી એ જીવ છે. તેને તમે શુદ્ધિ માટે ખેદે છે તે ભુકાયિક જીવોને મારીને તમે ધર્મનું આ ચરણ શી રીતે કરશો? જળ એ પણ જીવ છે અને તેનાથી તમે સદા અર્થદાન સ્નાન અને ધર્મ બુદ્ધિથી દેવાર્ચન સુદ્ધાં કરે છે. અગ્નિ એ પણ જીવે છે. તેમાંના વ્રીહિયવાદિકનું તમે ધર્મ પ્રાપ્યર્થ હવન કરે છે તેમાં વાસ્તવિક તમે પરમાર્થથી વિમુખ થાવ છે. અનિલ પણ જીવ છે તેનું તમે ધર્મબુદ્ધિથી હનન કરે છે. કારણ પંખાથી પવન નાંખી તમે અગ્નિ સળગાવે છે. - આ કંદમૂળ ફળાદિક સુદ્ધા વનસ્પતિરૂપ જીવ છે. તમે કંઈપણ વિકલ્પ મનમાં ન લાવતાં, નિરિ૭ બુદ્ધિથી તે ભક્ષણ કરો છે. લક્ષાવધિ જુનું મંદિર એ આ જટાભાર તમે મસ્તકપર ધારણ કરે છે, અને તમને ત્રાસ થાય છે માટે તેને નાશ કરવા હજારો ઉપાય શોધી કાઢે છે. તાત્પર્ય આ પ્રમાણે તમે ધર્મપ્રાપ્તિ માટે જે કરે છે તે સર્વ જીનાગમ પ્રમાણે પાપ કહેવાય છે. સર્વ જણ બેલ્યા, હા, મહારાજ આપ કહો છો તે સર્વ સત્ય છે, અમે જે કાંઈ . તાપસવ્રત કરીએ છીએ તે સર્વ અજ્ઞાન ચેષ્ટિત છે. એકાદ માણસને પૂર્વ તરફ જવાનું છે પણ તેને જે તે દિશા ખબર નથી એવા માણસના કહેવાથી દક્ષિણ દિશા તરફ જશે તે, અર્થાત્ ઈચ્છિત સ્થળ તેને પ્રાપ્ત થશે નહીં. આંધળાની પાછળ બીજો આંધળો ચાલે તો તે જેમ બીજા માર્ગ તરફ જાય છે તે પ્રમાણે, હે ગુરૂ, અજ્ઞાની ગુરૂના શિક્ષણથી અમે ભ્રમિત થયા છીએ. અમે ભવસાગરમાં પડીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #67
--------------------------------------------------------------------------
________________ - છીએ. હજુ અમારૂ કંઈ નષ્ટ થયું નથી, માટે હે ગુરૂ, સ્વધર્મદાનરૂપી નકારી અમારૂં તારણ કરે. - ગુરૂએ કહ્યું જીવ એ આદિ અને અંત વિરહિત છે. અનાદિ કાળથી સંસા રમાં પડેલો છે. સંસારમાં શું દુઃખ છે તે સર્વદા પ્રત્યક્ષ જુએ છે. પરંતુ દુઃખના કારણે પ્રત્યે તેને હજુ ઉદ્વેગ પ્રાપ્ત થતો નથી. જીવને દુઃખ આપનાર કમ છે અને કર્મનું મૂળ કારણ એટલે મિથ્યાપંચકષાય યોગ, અને અવિરતિ એ છે - આ પ્રકારે મિથ્થા પંચકષાયાદિકના વેગથી ઉત્પન્ન થયેલ કર્મના, આઠ પ્ર કારની જ્ઞાનવૃતીથી એક અઠ્ઠાવન ભેદ થયા છે. આ આઠ પ્રકારનું કર્મ સ્વભાવતઃ સુખી એવા દેહ ધારણ કરનાર, ચારગતીને ઊપયુક્ત ઘણું દુઃખો ઊત્પન્ન કરે છે. કર્મ એ દુઃખમય છે અને દુઃખનું સૂચક છે કિંવા દુઃખનું મૂળ કારણ છે. જીવ એ કમધિન સુખને લેશ પણ ભેગતા નથી. જે પ્રમાણે નીરોગી અંગ વ્યાધિ ગ્રસ્ત થાય એટલે દુઃખી થાય છે તે પ્રમાણે પ્રાણીના પાપ પરિણામથી કર્મ વૃદ્ધિ થાય છે. દેહિજનામાં રહેનાર આ કર્મરૂપી શત્રુ મેટો અપકારી છે તેની ઉપેક્ષા કરીએ તો રોગ પ્રમાણે આપણે નાશ કરે છે. જે પ્રમાણે દુઃખાતુર રોગી વેદનાતુર થાય એટલે ત્રાસ પામી રંગ હર વિદ્યને બળે છે, અને વૈદ્યના કહેવા પ્રમાણે કિયા કરી, અપચ્ચે છોડી, પચ્યભજન કરે છે, અને વ્યાધિ દુઃખથી મુક્ત થાય છે. રાગ પીડાથી મુક્ત થઈ, આરોગ્ય પામી વૈદ્યની ચિકિત્સાની સ્તુતિ કરે છે અને તેને બહુ માન આપે છે તે જ પ્રમાણે માણસ કર્મ રેગથી ગ્રસ્ત થઈ, જન્મ, મૃત્યુ ઈત્યાદિથી દુઃખી થઈ, સંસારવૃતીથી નિવૃત થઈ ઊત્તમ ગુરૂની શેધ કરે છે. ગુરૂ મળ્યા પછી તેના કહેવા પ્રમાણે વર્તી પ્રમાદ રહિત અને શુધ્ધ પ્રવજ્યને પ્રાપ્ત કરે છે. અને પછી નાના વિધ તપશ્ચયથી શુદ્ધ થએલ ભીક્ષાન્ન ભોજન કરી બંધ અને વ્યામેહ રહિત થઈ સર્વત્ર અપ્રતિરૂદ્ધ થઈ ગુરૂપદિષ્ટ સાધુ કિયાનું આચરણ કરી, ચિરાજીત કરેગથી નિઃસંદેહ મુક્ત થાય છે. માટે હું કહું છું કે ગુરૂ સમાગમ બહુ દુર્લભ છે ગુરૂ સાહ્યવગર કર્મરૂપી વ્યાધિન ફાય થતો નથી.” - - - આ પ્રમાણે ગુરૂએ બંધ કર્યા પછી ચંદ્રશ્રીએ કહયું કે, ભગવન, પ્રવજયા માટે મારી યોગ્યતા હોય તે, મને સત્વર દીક્ષા આપે. - પછી ગુરૂએ ચંદ્રશ્રી સહિત, સર્વ કુલ પત્યાદિ તપસ્વીને તેમના પરિવાર . સહ દીક્ષા આપી. વિકમ અને અમરના સૈન્યમાંથી પણ ઘણું લોકે ગુરૂ માહાત્મા સમજી ગુરૂસંનિધ દીક્ષા લીધી. એક દિવસે ભુવનસુંદરીએ એગ્ય વખત જોઈ, કેવળજ્ઞાનીને પુછયું કે “હે પ્રભે, મારે એક સંદેહ દૂર કરો. અહે મહારાજ, મલયમેઘ યક્ષ અમારા બન્ને પર પિતા જેવો નેહ દર્શાવે છે, અને મારા પર તે જન્મથી તે સનેહ રાખે છે તેનું કારણ શું? આ સ્નેહ સ્વભાવતઃ છે, કિંવા પૂર્વ જન્મથીજ ચાલતો આવેલો છે? હે માહારાજ મને તે સર્વ કૃપા કરી કહે. તે જાણવા મને મેટી ઉત્કંઠા છે. : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #68
--------------------------------------------------------------------------
________________ કેવલી બોલ્યા--હે વત્સ, આમ હોવાનું કારણ ઘણું મોટું છે તે હું તને, સંક્ષેપથી કહું છું. સાવધાન ચિત્તથી શ્રવણ કર. ભારતવર્ષમાં કોશલ દેશમાં વિશાલવિજયા નામનું એક નગર હતું તે નગરમાં રૂષભદત્ત નામને એક મોટો વેપારી હતા. તેને ગૃહલક્ષ્મી જેવી અનંત શ્રી નામની એક પ્રિય પત્નિ હતી. ધર્મ કર્મથી જેણે દ્રવ્ય સંપાદન કર્યું હતું તેવા તે દંપત્યને એક પુત્ર થયો. તે પવિત્ર ગુણોથી ભૂષિત હતો. તેનું નામ ધર્મદત્ત હતું. કર્મ ક્ષયથી ઉત્પન્ન થએલ શાંતિથી કિંવા ભાવિ ભવિતવ્યથી તે છેક નાનાપણથી વિષયસુખ પરાડ મુખ હસે છેક તરૂણ થયા ત્યારે સાંદર્યમાં સર્વ શ્રી શ્રેષ્ટ હતું. તેની પાસે દ્રવ્ય ઘણું હતું વણિક કન્યાએ ઘણા આદરથી તેના વિવાહ માટે પ્રાર્થના કરી, તે પણ તે જીતેન્દ્રિય અને પ્રશાંતાત્મા થઈ સામાન્ય જન અને સ્વજન સંબંધી નિર્મોહ થયો. તેણે માતાપિતાની પરવાનગી લેઈ ગુરૂ પાસેથી દીક્ષા લીધી-સંયમાદિ આચારને અભ્યાસ કર્યો, તપથી સર્વ શરીર શુષ્ક કરી નાંખ્યું. અને ગુરૂની અનુજ્ઞાથી એકત્વ પ્રતિમા ધર્મ આચરવા લાગ્યો. આ ગામમાં એક રાત્રિ, શહેરમાં પાંચ રાત્રિ એવી રીતે મુકામ કરતે કરતે ધર્મદત્ત એક મેટા જંગલમાં ગયા. ત્યાં તે ભયંકર પ્રાણી સાથે પ્રતિમા ધર્મથી વન રહેતું હતું. તેના શાંમ્ય પ્રભાવથી તે જંગલમાંના વાઘ, હાથી, મૃગ, ઈત્યાદિ સર્વ પ્રાણી પરસ્પરમાંને વૈરભાવ તજી તે મુનીની સેવા કરતા હતા. સર્વ પ્રાણ વર્ગમાં ભાતૃભાવ ઉત્પન્ન થયો હતો અને તેઓ ધર્મોપદેશ સાંભળતા હતા. નિંદ્ય આહાર વર્જ કરી જીવઘાત કોઈ દિવસ કરતા નહોતા. ત્યાંથી નજીકજ પલ્લીયમપુરી, નામનું એક પ્રસિદ્ધ ગામ હતું. તે ગામમાં વ્યાધ્રરાજ નામને એક કુર ઠાકોર હતો. તે સદા સર્વદા સિંહ, હાથી, વાઘ વગેરેને શિકાર કરવામાં મચી રહેલો હતો. એક વખતે તે સ્વસ્થળે બેઠે હતું ત્યારે તેણે સાંભળ્યું કે પલીગ્રામમાં એકાએક ઘણા માણસોમાં મોટી ગરબડ થઈ રહી છે. “આ ગરબડ શાની છે” એમ પુછતા, ગ્રામવાસીએ રાજાને કહ્યું કે “પલ્લી ગ્રામની આજુબાજુમાં એક મોટો ભયંકર સિંહ આવેલ છે.” સિંહની વાત સાંભળતાંજ રાજા હાથમાં ધનુષ્ય, બાણ, તલવાર લેઈ એકદમ સિંહને મારવા દે. તે પલ્લી પતિ ગ્રામની બહાર થોડે દુર ગયો ત્યાં એક મોટે ભયંકરે છેડે વક અને લાંબા પૂછડાવાળો સિંહ જોયો. સિંહને જોયા બરાબર પલીપતિએ તેના પર બાણ છોડ્યું; સિહે મેટે કુદકે મારી બાણ ચુકાવ્યું. આ પ્રકારે બનેની લડાઈ જોઈ મડામુની ધર્મદત્તને દયા આવી અને તે પિતાના દેહના ઉત્સર્ગ માટે તૈયાર થયે. વારંવાર ભેય તરફ જોઈ (પગથી કીડીઓ વગેરે ચગદાઈ હિંસા ન થાય માટે ) તે પ્રશાંતાત્મા મુની રાજા પાસે જઈ છેડે દૂર ઉભે રહી બેલ્યો “હે પલ્લીપતે વ્યાઘરાજ, તમે સિંહનો વધ કરે છે તે શા માટે? તેણે તમારે અપે . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #69
--------------------------------------------------------------------------
________________ રાધ કર્યો છે? તેનું કારણ અ૫કાર નથી પણ ઉપકાર છે એમજ લાગે છે? સર્વની અપકાર તરફ પ્રવૃતિ હોય છે કારણ અપકાર કરવો એ સહેલું છે. જે દુષ્કર છે તેનું જ સાધુજનોએ વિધાન કરવું.” : - વ્યાધ્રરાજ બોલ્યો તે સાધે, સર્વ પ્રાણીનો ઘાત કરનાર સ્વભાવતઃ કુર, એવા પ્રાણી પ્રત્યે તમે દયા શામાટે ધારણ કરે છે? : - મુની-નિર્દયની તપેક્ષા કરવી. ગુણીની ઉપેક્ષા કરવાથી ફરી તે સંસારી થાય છે. અહીંથી વીસ જનપર મારા સંસર્ગથી વનમાં સર્વ પશુ સમુદાય સત્વગુણથી વાસ કરે છે ! માટે હે પેલી પતિ ગુણવાન અને નિરપરાધી સિંહને તું મારીશ નહીં. તારા બાપુના ભયથી તે નાશી ગયે એમ સમજીશ નહીં. તે કેવળ દયાથી તારા શરીપર ધસ્યો નથી. તેં કેવળ ક્રોધાવેશથી નિર્દય થઈ આ સિંહપર પ્રહાર કર્યો છે. અને હું તેને વધ કરે છે ત્યારે તે તારાપર દયા કરે છે ! હે રાજા, ક્રોધ એ એક (ઈધણ વિનાનો) નિરિધન અગ્નિ છે. કે એ અત્યં. તર પિશાચ છે. ક્રોધ એ ચોરની માફક ગુણ રતને ઘેર જઈ, ક્ષણમાત્રમાં, લોકોમાં અત્યંત નિઃસ્વ મનુષ્ય પ્રમાણે દુઃખ દે છે. ક્રોધની વધારે સંગત કર્યાથી, લજા તજી દઈ, તે સત્ય વચન બોલે છે. ( વ્યહવારમાં, મનમાં, એકાદ કઈ બદલ બુરા વિચાર ઉત્પન્ન થયા હોય તેને બીજાને કહેવા નહીં જોઈએ, પણ ફેધમાં તેનું ભાન રહેતું નથી અને એકદમ મનમાં આવે તે ભાષણ બેલી જવાય છે. કેપ કુરત્વા ગાધ અને દુસ્તર છે. જે તેવા સમુદ્રમાં પ્રવેશ કરે છે, તે એકદમ મોટા વેગથી બુડી જાય છે. કોઈ ક્ષણમાત્રમાં ઉત્પન્ન થઈ કણ માત્ર વિષ લેશ પ્રમાણે ચિરસંચિત પ્રેમને અતિત્વરાથી નાશ કરે છે. - મેં બીજા માણસને કેધથી અપકાર કર્યો એમ અજ્ઞાન પુરૂ માને છે. પરંતુ આ કરતાં પટપટ હોય તો પણ અમારે સહન કરવું જોઈએ એમ સમજતા નથી. આપણે બીજા પ્રત્યે જે કાંઈ કરીએ છીએ તે સર્વ શુભાશુભ તેજ વખતે આત્મામાં સંક્રાંત થાય છે. આપણે બીજા પ્રત્યે દૂભષણને આ ઘાત કરીએ તો બીજાઓ તર્કથી તેવાંજ દુર્વચનને ઘાત પ્રાપ્ત થાય છે. આ વાતથી પ્રત્યક્ષ પરલેકની પરીક્ષા કર. માટે હે પલ્લીશા ! સિંહ સાથે અને સર્વ પ્રાણી સાથે મિત્રતા રાખી કેાધ મુકી દેહે પલ્લીશા નાનપણથી તું વિષયવૃક્ષ પ્રમાણે મેટો થયેલ છે. પરલોક માટે તું પરાડ મુખ થઈ જગતુના સંહારને હેતુ ભુત થયે છે. મનુષત્વ પ્રાપ્ત થાય અને તેને ધમ વર્જીત હોય તે, મનુષત્વ પ્રાપ્ત થયું ને થયા જેવું જ છે. આ ન્યાયથી હે પાપી તું કુર કર્મથી પાપ સંપાદન કરે છે તેથી તારૂ મનુષત્વ નિષ્ફળ છે. પ્રાણિ હિંસા, મિથ્યા સત્વ, મદ્યપાન, ચેરી અને પર નારી પરીરંભ આ તારૂ કુલવૃત છે. આ વ્યસને ખરેખર માણસને મોટા ખાડામાં નાખે છે. કારણ મહાવિષ ખાઈએ તો તે પિતાનું સામર્થ્ય જણાવે છે. હજુ તારા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #70
--------------------------------------------------------------------------
________________ તરફ જો! પાપ ક્રિયા છોડી દે, અને પરલોકમાં સુખ આપનાર સર્વ દયામય ધર્મનું આચરણ કર. હે પલિપતે, સિંહ પશુ જાતને છે તથાપિ તેને દયા ઉત્પન્ન થઈ અને તું મનુષ્ય જાતિને હોવા છતાં પાપ કરવા તૈયાર થયા, ત્યારે તારા કરતાં સિંહને સારો કહેવો જોઈએ. પલીપતી છે. મહારાજ, આપ કહો છે તે સત્ય છે મારા જેવા ગૂણહિન કરતા ગુણસંપન્ન સિંહ સારો છે. હે મહામુની, આવા ક્રિયાશુન્ય ભાષણને ઉપગ ? જે હું ધર્મને 5 હેઉ તે મને વિશુદ્ધ મતને ઉપદેશ કરે. આ પ્રમાણે ઉપદેશ સાંભળીને રાજાનું મન શાંત થયું અને, ધનુષ્ય, બાણ વિગેરે વધ કરવાના હથીયારને ત્યાગ કર્યો. પછી તે પલિપતિએ સ્તુત્યકમાં કરવાના ઉદ્દેશથી સર્વ સંગને ત્યાગ કરી પ્રવજયા ગ્રહણ કરી. ધર્મદત્ત મુનીની * સવે પ્રશંસા કરી. ભિલ મુનિ ધર્મદત્તને ઘડીવાર પણ છોડતા નહોતા, વનમાં તે તેમની સાથેજ ફરતા હતા. ધર્મદત્ત અને મૃગેન્દ્ર વચ્ચે સ્નેહ થયો. ઘાડા સંબંધપછી સિંહનું અંતઃકરણ શુદ્ધ થયું. બાદ તે અપવાસ કરી નમસ્કારનું સ્મરણ કરી મને - રણુ પામ્ય. . ' મરણ પામ્યા પછી તે સનકુમાર નામને દેવ થ. - ધર્મદત્ત ભિટ્ટ સાધુ સહિત વિજ્યા નામના નગરની બાર વનમાં ગયો. રૂષભદત્ત ધર્મદિક્ષા લીધી તે માટે સર્વ જણને આનંદ થયો. રૂષભદત્ત યોગ્ય સમય જોઈ મુનિ પુંગવને પુછયું કે-માહારાજ મેં એમ સાંભળ્યું છે કે સંગતિના યોગે કુર પશુ સમુદાય હોય તે પણ તે જાગૃત થાય છે.. મુની–તમે જે સાંભળ્યું છે તે સત્ય છે તેનું દ્રષ્ટાંત એ છે કે આ પદ્ધિપતિ પ્રત્યક્ષ મુનિ પુંગવ થયા છે તેથી તિર્થક પ્રબંધ શક્તિનું આ મુનીને જ્ઞાન થયું છે. સ્ત્રીત્વ એ માયાનું મિથ્યા ફલ છે. પછી સર્વ શ્રેષ્ટિ જન નમસ્કાર કરી તેની પાસે જઈ બેઠા. . તે બને મુનીઓ એગ્ય વ્યવસ્થા કરી અનશનથી પ્રાણત્યાગ કરી સનકુમાર નામના દેવ થયા. ત્રણે જણ સ્વર્ગમાં પૂર્વ જન્મની એલખાણથી રનેહિ થયા ને કાલ ગમન કરવા લાગ્યા. પછી સિંહજીવ સ્વર્ગમાંથી નીચે આવી પૂર્વના ભરતખંડના એક શહેરમાં - મહેન્દ્રપાલ નામને રાજા થયા. : ધર્મદત્ત મુનીને જીવ, તેજ નગરમાં વેશ્યાને પેટે મદનમંજુષા નામની પુત્રી થઈ... . ભિલ્લુજીવ રાજાને સુમતિ નામને મંત્રી થયો. : સુમતિ નામને મંત્રી મદનમંજુષા સાથે અનુરકત થયે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #71
--------------------------------------------------------------------------
________________ જ છે . તે રાજાની રાણીનું નામ મહેન્દ્રથી હતું. મદનમંજુષાને તેની સાથે નેડ થયો. મહેન્દ્રશ્રીના સંસર્ગથી મદનમંજુષા જીન ધમકત આચરણ કરી બ્રહ્મલોકમાં ગઈ. રાજા મહેપાળ અને મંત્રિ સુમતિ એ બન્નેએ સંસાર ત્યાગ કરી દીક્ષા લીધી. દીક્ષાના પ્રભાવથી રાજા અને પ્રધાન શ્રઘલેકમાં ગયા. ત્યાં તે ત્રણે મિત્ર થયા. પછી રાજા અને અમાત્ય કેશાંબી નગરમાં આનંદસેન અને દત્તાના બને પુત્ર થયા. તે બને વણિક કુલમાં ભારત એમ ત્રણે પૃથ્વિ તળપર પ્રસિદ્ધ થયા. તે બન્નેને ચંદ્રબાળા નામની બેહેન થઈ ભારત અને ચંદ્રબાળા બને અલાત કલ્પમાં ગયા અને ધર્મના ધ્યાનથી જીવ પંચક૯૫માં ગયે. . પછી તે ઉજજેમાં શ્રાવક ધમના એક વણિકને ત્યાં પુત્ર થશે. પછી તે સુધમ નામની દેવસભામાં દેવ પદવી પામ્યા અને ત્યારબાદ ભૂકમાં રાજા થયે, અને પછી મલય પર્વત પર મલયમેવ નામને પક્ષને રાજા થશે. હે, વસે સિંહને જે પૂર્વ જીવ ને હું ભરતજીના પૂર્વ સુખનો ઉપગ લઈ અવતક૯૫ માંથી નીચે આવી હરિવિકમ થયો. ચંદ્રબાળા એ પણ નીચે આવી ચદ્રશ્રીના ગર્ભમાં મારી ઉત્તમોત્તમ છોકરી નું ભુવનસુંદરી થઈ. ચંદ્રશ્રો પ્રત્યે પક્ષને નેવું ઉત્તમ શીલ અને ગુગથી થશે. અને તારી સાથે સ્નેડ હોવાનું કારણુ પૂર્વ જન્મ નો સંબંધ. - તમારે આ ડ ધર્મ દરસિંહ અને ભીલમુનીના જન્મ પી વધી જ હાલ તમારામાં છે તેથી જ પ્રિયકારક થયા છે.” - ' સુંદરી–હે સ્વામિન મારું દુષ્કૃત્ય થોડું છે તેનો વિપાક આટલો ચીરકાળીક ફળ આપનાર કેમ થયો? કેવળી બોલ્યા, હે વત્સ, રિક્ષા બહુ કઠણ છે માટે આ સ્થિતિમાં લેશમાત્ર ભૂલ ન થાય તેને પ્રયત્ન કરવો જોઇએ. આ પ્રમાણે પૂર્વ જનમને વૃત્તાંત સાંભળી થશરાજ અને સર્વ યુક્ત થયા. તે કેવળી વીરસેને આ જન્મમાં લીધેલી રિક્ષાના ઉપદેશ માટે બંધુત્ત નામ ના ગુરૂને પિતાને ઘેર રાખી લીધો. રાજા આ મસેન 2 જા વિકમ અને ભુ નમુંદરી એ ત્રણે એ કેવળી મુનિને કહ્યું કે આપ અમને દર્શન પ્ર : આ૫ જે બે; આ પ્રમાણે પ્રાર્થના કયો પછી સુરત અને વિદ્યાધર અચિત કેવળી મેપ પ્રમાણે ઘમ વૃષ્ટિ કરે છે ત્યાં ગયા. અમરસેને હરિવિકમને પુછી પિતાના નગર તરફ જપ ની 5 છી મુ - સુંદરીએ સર્વ યક્ષ જન અને સુખી બને નમ્ર સ્વરથી કહ્યું કે, હું જે કે તમારાથી દૂર થાઉં છું તો પણ તમે મને ભૂલશો નહિ. આ પ્રમાણે તે બોલી ત્યારે તેના અને સખીના નેત્રમાં અથુ ભરાઈ આવ્યાં તેણે જોયપર મસ્તક મૂકી ચંદ્રપ્રભને નમસ્કાર કર્યો. પછી શ્વગુવાર વાવ તરફ જોઈ ઉપવન ના વૃ તરફ જોયું. યશરાજ પાસે જઈ તેના પગ પર હાથ મૂકી ને ડુબિંદુથી પગનું સિંચન કરી નમસ્કાર કર્યો. યક્ષરાજે કહ્યું, હે પૂત્રિ મેં તને યોગ્ય પતિ મેળવી આપે છે, હવે તારે .. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #72
--------------------------------------------------------------------------
________________ માટે ખોટું લગાડવાનું કારણ નથી. પુત્રિ ખેદ કરીશ નહિ, હે સખી હું વારંવાર * દુઃખને પ્રતિકાર કરીશ. તું મારું સ્મરણ કરીશ કે હું તારી પાસે આવીશ. આ પ્રમાણે વાતચીત કરી તે બહુ દુઃખે ચાલતી થઈ. ત્રીજે મુકામે અમરસેનને પહોંચાડી રસ્તામાં વૈરિસિંહને અલંઘપૂરીમાં રાખી હરિવિકમ પિતાની રાજ્યધાની તરફ ગયે; ઠેકઠેકાણે પોતાની પ્રજાને સંતુષ્ટ જોઈ હરિવિક્રમ પિતાના સન્યાસહુ અયોધ્યા નગરીમાં પહોંચ્યા. તે હરિવિકમ આવ્યાની વાત રાજાને કહી. આ સાંભળી રાજાને આનંદ થશે અને શહેરમાં ઉત્સવ કર્યો. શહેરમાં ઘેર તે રણો બંધાવ્યા મહેલ ની મને ડર અગાશીના ઉંચા ભાગ પર વજા બે ચઢાવી. રાજેન્દ્ર અજીતવિકમે શહેરમાં સર્વ શિક્ષા કરવી મેટા વૈભવથી પોતાના પરિવાર સહ કુમારને લેવા ગ. હરિવિકમે પિતાને નમસ્કાર કર્યો; અજીતવિક મને બહુ સંતછે. પછી તેણે શહેરમાં વધુ વરને પ્રવેશ કરાવ્યો. ભુવનમુંદરીનું રૂપ જોઈ સવને આશ્ચર્ય લાગ્યું ને પરસ્પર કહેવા લાગ્યા કે આજ બાપણું નેત્ર કૃતાર્થ થયા. તારે ઉત્પન્ન કતાં, જેનારની બે આંખો અને બાપને તથા સાસરીઆના બંને કુળો એ પાંચ તારા જન્મથી કૃતાર્થ થયા. આ પ્રમાણે સસરાને આશીવાદ લઈ વધુ પિતાના મંદિરમાં ગઈ. પછી હરિ. વિકમ ઘણું ભક્તિથી પોતાની માતાને નમસ્કાર કરવા ગયે. કુમાર હરિવિકમે ભુવનસુંદરી સડ અથે અને ધર્મ કોઈ પણ રીતે વિરોધ ન કરતા વિષય સુખને ઉપગ લીધે, પતિ પત્નિમાં બહુ પ્રેમ થયોતેમને વીરહના દુઃખની - તે ખબરજ નહેતી. પરસ્પર પર અતિશય વિશ્વાસ હતો, ઈર્ષા અને વિષાદ એમનું નામ પણ નહોતું. બંનેની વર્તણુંક એવી હતી કે સર્વ જગત્ તેમની પૃડા કરતું તે હમેશા અમુક મંડળી સાથે સંબંધ રાખતા, બંનેના મનમાં સદા આનંદ વસતો હતે. અજીતવિકમે સમસ્ત રાજકારભાર હરિકમને સોંપી ભાયા અમાત્ય ઈત્યાદિ સહ દિક્ષા લીધી. હરિવિક્રમ રાજાએ સમસ્ત ભૂમંડળમાં સર્વ શત્રુને નાશ કરી એક છત્રી રાજય કરી પ્રજાનું પરીપાલન કર્યું. મારાણું ભુવનસુંદરીના પેટે વિનયયુકત સૂરવિકમ નામને પુત્ર થયો. કુમાર તરૂણ થઈ સકળ શાસ્ત્રમાં નિપૂણ થયો એમ જોઈ રાજાએ શુભ દિવસ ખેળાવી તેને યુવરાજ કર્યો. પુત્રને યુવરાજ સંપત્તિ પર સ્થાપન કરી મહારાણી સહુ રાત્ર દિવસ મહેંન્દ્ર હરિવિકમે સ્વર્ગો પમ રાજયનું ચીરકાળ પાલન કર્યું. - આ પ્રમાણે આગમીક શ્રી ચારિત્રપ્રભસૂરી શિષ્ય જયતિલક સૂરિએ રચેલા શ્રી હરિવિકમ ચરિત માડુ કાબે પૈકી પૂર્વભવ સંબંધ રાજયાભિષેક વર્ણન * નામક પંચમ સર્ગ સમાપ્ત . .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #73
--------------------------------------------------------------------------
________________ સર્ગ 6 કે. એક દીવસ રાજા પિતાની અગાશીની બારીમાં બેઠે હતો તે સમયે વિશ્વાસ અને સનેહના યોગ વડે ગવત થએલી ભુવનસુંદરી પિતાના પ્રિયને કહેવા લાગી કે મહારાજ, સંસારમાં મનુષ્ય જન્મ ક્ષણિક છે. તેથી માણસ માત્ર એવું આચરણ રાખવું જોઈએ કે જેથી તે પરલોકમાં સુખી થાય. અધમ લોકો ફકત આ લેકના સંબંધનીજ ઈચ્છા કરે છે, મધ્યમ લોકો * ઈહલોક અને પરલોક એની જ ઈચ્છા કરે છે. અને ઉત્તમ લોકો ફકત પર કનીજ ઈચ્છા કરે છે. મધ્યમ, ઉત્તમ, અને હીન એમાંથી ઉત્તમજન દુર્લભ હોય છે. મધ્યમની સંખ્યા પાંચ, છ હોય છે પરંતુ અધમ લેકથી સર્વ જગત ભરાઈ ગયું છે. હીન, તથા મધ્યમ છેડી દઈ માણસ માત્રે ઉત્તમ થવાને પ્રયત્ન કરો. ઉત્તમતા મળ્યા પછી આ ચંચલ જગત્ની અંદર બીજું શું મેળવવાનું છે? આ સર્વ સંસારનું સ્વરૂપ તત્વાર્થ વિવત છે, તે પણ છેવટે તે મોટું દુઃખ દાયક થાય છે એ માટે પ્રતિબંધ છે, હે સ્વામિ, આવા વિચારે હમેશા મારા અંતઃકરણ વિષે ફુરણ પામે છે. હવે આ બાબતમાં આપનું મન કેવું છે એ સારી રીતે સમજી લેવાની ઈચ્છા છે.” હરિવિકમ મોટા પ્રેમસહ મંદ હાસ્યથી બે, પ્રિયા, આટલા દિવસના સહવાસથી તું મારું મન પારખી શકી નહિ? ઘણી સ્ત્રી ' શ્રેયઃ પ્રાપ્તિની વચમાં આવનારી હોય છે. તારા જેવી સ્ત્રીના યોગે કરી માત્ર પુણ્ય પ્રાપ્ત થઈ પરલોકમાં સુખ થાય છે. હે પ્રિયા, આજ સુધી તારી બીકને લીધે મારા મનની વાત મેં તને કહી નહિ. હવે તારા મનમાં એ વાત આવી તો આપણે પર માર્થિક કલ્યાણ સારૂ યત્ન કરીશું.” તેનું ચિત્ત સંસારમાં ઉદ્વિગ્ન થયું હતું, અને તે સંબંધી પરસ્પર વાર્તા ચાલતી હતી એટલામાં કેવલી મુનિ ત્યાં આવ્યા. ઉદ્યાનપાલે આવીને રાજાને કહ્યું કે “શાવતાર તિથે પાસે એક નાની આવીને રહ્યા છે.” રાજાએ ઘટતા દાન ધર્મ કરીને પોતાના પરિજન સહિત પરિ. વાર અને જનાનખાને લઈ જ્ઞાનીમંડળને વંદન કરવા સારૂ ગયે, જયકુંજર ઉપરથી ઉતરી બાગમાં આવ્યું, અને રાજચિન્હો ત્યાગ કરી ગુરૂની સભામાં ગયો. રાજાએ અમાત્ય, જન, અને ભુવનસુંદરી સહિત પરમ ભક્તીએ કરી જ્ઞાની મુનીને વંદન કર્યું. પછી મુનિ સમુદાયને નમસ્કાર કરી તે રાજા. ધર્મ શ્રવણ કરવાના હેતુથી સ્વચ્છ ભુમિ ઉપર જઈને બેઠે. રાજા સાથે મેઘ ગર્જના જેવી ગંભીર અને ઉદારવાણીથી સંભાષણ કરી જયનામક કેવલી સર્વ સભાસદેને ધર્મોપદેશ કરતા થયા. “હે કાણેછુ જને, ધર્મનું શ્રવણ કરે અને સાંભળેલા ધર્મોને હદયની અંદર જાળવી રાખે ની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #74
--------------------------------------------------------------------------
________________ 69 * સંસારમાની સર્વ સારી રીતે જેમાં ખુલ્લી રીતે દર્શાવેલી છે એવો જે ધમી અને તેને કારણભૂત જે સમ્યક્ જ્ઞાન અને સર્વ પ્રકારે સત્કાર કરે. સમ્યક્ જ્ઞાન પ્રાપ્ત થયાવગર સંસારનું સિંઘત્વ લક્ષમાં આવતું નથી, અને સંસારમાંના દુર્ગુણે લક્ષમાં આવ્યા વગર પ્રાણિ સંસારમાંથી નિવૃત્ત થત નથી. સંસારમાંની વસ્તુઓ સાથે જેનું મન વિરકત થયું છે તેજ ધર્મ કર્યો કરે છે. જેના મનને સંસારમાંના પદાર્થોથી કંટાળો આવ્યો નથી તે સંસારને ન ખરે સમજે છે. જેને સમ્યગ જ્ઞાન પ્રાપ્ત થાય છે તેને સંસાર સંબંધીને મેહ નાશ પામે છે. અને તે સર્વ સંસારની ઉપાધીમાંથી છુટવાનો પ્રયત્ન કરે છે. સં. સારની અંદર પ્રાણિ માત્રના મેડને જે જે કારણે છે તે સર્વ ક્ષણવારના છે એમ બુદ્ધિવાન્ માણસે સમજવું. હે હરિવિકમ, તારું સંતાંગ જે રાજ્ય છે તે સ્વામી, અમાત્ય સુહદ, કેશ. રાષ્ટ્ર, દુર્ગ, અને બળના વડે કરીને તારૂં આ હાથીના ગંડસ્થળ ઉપરનું રાજ્ય (હાથી સાથે લક્ષમીથી યુકત) જે તારા દુષ્કર્મ રૂપી વાયુથી છિન્ન વિછિન્ન થવા લાગ્યું તો એનું રક્ષણ દેનાથી પણ થવાનું નથી. આને પ્રત્યક્ષ દાખલ બલવાન શુરસેનને જ છે. તેના રાજ્યનું રક્ષણ તેના કેઈએક પ્રકારના પુણ્યથીજ થયું! પછી મહારજાએ હાથ જોડીને પૂછ્યું “હે મુનિ, શુરસેન કોણ હતો અને એના રાજયમાં શા બનાવો બન્યા તે મને કહો. 1 કેવલી બેયા, વીરસેનને બાપ જે રાજા શુરસેન તેની હકીક્ત મટી છે તે તું સાં મળ. આ ભરતક્ષેત્રની અંદર ચંપા નામની એક મોટી નગરી હતી. તે નગરીમાં જૈનેને દ્વેષ કરનાર શુરસેન નામને એક મોટે રાજા હતા. તે રાજાએ રણક્ષેત્રની અંદર તેના શત્રુને હમેશા પરાભવ કરી તેમને નસાડતા હતા. અને તેનું અંતઃકરણ હમેશા કંધયુક્ત ભાસતું હતું. પુર્વ જન્મના સંસ્કાર વડે તેને પ્રિય ભાષણ કરનારી તથા જેનું પ્રેમ પતિતરફ ઘણું જ હતું એવી શૃંગારવતી નામની તેને સ્ત્રી હતી. રાજા અનુકૂલ સ્ત્રી વડે કરીને રાજય, રૂપ, સૌભાગ્ય, સ્વામિત્વ, તથા વૈભવને સફળ માનતા હતા. તેની સાથે તે ઉત્તમ પ્રકારથી સંસાર સુખને ઉપભેગ લેતે હતે. પણ તેને એક વાતનું મોટું દુઃખ હતું, તે દુઃખ એજ કે માત્ર તેને પેટે કાંઈ પણ પુત્ર સંતાન ન હતું. એક દિવસે રાત્રે તે પોતાની સુખ શય્યા પર પુત્ર સંબંધી ચિંતા કરતો પડે હતો. તે કારણથી તે દિવસે તેને ઉંઘ ન આવવાથી મનની અંદર કહેવા લાગ્યો - પ્રેતને જેમ અલંકાર, અંધારાની અંદર જે નાચ, તેજ પ્રમાણે આ સર્વ રાજય પુત્ર વગર નકામું છે. નિર્મૂલવૃક્ષ, જળ વિનાના કુવા અગર વાવો, અને પુત્ર વગરને વંશ એ ચિરાયુ નથી. માતા, પિતા કુળ, જાત, ઈત્યાદિ સર્વ વાતે પુત્રના યોગે કરીને પ્રાપ્ત થાય છે, અને આ સર્વ પુત્રરહિત પ્રાણિને, હમેશને વાસ્તે નહિ સરખા થાય છે.” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #75
--------------------------------------------------------------------------
________________ . “જે પ્રમાણે મહાન શત્રુઓના કુળને મારા તરફથી નાશ થશે, તે પ્રમાણે હવે મારા કુળનો વિચ્છેદ થશે કે શું ?" મારા વંશનો નાશ થયે “એ દુઃખ દાયક વાક્ય શ્રવણ કરવાને હું સમર્થ નથી. વાસ્તે હવે પુત્ર સંતાન સારૂં કોઈપણ ખટપટ કરવી જોઈએ.” આ પ્રમાણે રાજ મનની અંદર વિચાર કરે છે એવામાં જાળીમાંથી એક પ્રકાશ તેની નજરે પડયે. આ પ્રકાશ જોઈ બે “પૂર્વ દિશા તરફ આ તેજ શાનું દેખાય છે? રાત્રી પુરી થઈ? અથવા ચંદ્રને ઉદય થયો?” આ સમયે અર્ધ રાત્રિ થઈ છે, હું હમણાજ સુતો છું, અને વળી આજે અંધારી ચિદશ છે, તો આ વખતે ચંદ્રને ઉદય શી રીતે થાય? આ છે ચમત્કાર છે? ત્યાં જઈ તે તેજનું પ્રત્યક્ષ સ્વરૂપ જોઈશ ત્યારે તેના વિશે નિશ્ચય થશે. - આ પ્રમાણે મનની અંદર વિચાર લાવી, તે રાજકુમાર પહેરાપરના આદમી. . એની નજર ચુકાવી, હાથમાં તરવાર લઈ શય્યાગ્રડ છોડી તરત શહેરની બડાર ગયો. દેવના સમુદાય વડે ભિવંત એવા વાસુપૂજય જીનેશ્વરના મંદિરમાં તે ગયો. ત્યાં દેવના વિમાન વગેરે જોઈ રાજા પિતાના મનની અંદર કહેવા લાગ્યો કે સૂર્યની કાન્તિને પણ બાજુ પર મુકે એવું જે પ્રકાશિત તેજ તે આનું જ હોવું જોઈએ. આ પ્રસંગે હું અહિં આવ્યો તે ઘણું સારૂ થયું. હવે વાસુપૂજય જીનેશ્વરના દર્શનથી મારા સર્વ પ્રયત્ન સફળ થશે આ પ્રમાણે મનની અંદર વિચાર લાવી રાજા ઘણું ઉતાવળથી બારણાની અંદર પ્રવેશ કરવા જાય છે તે જ તેને પહેરા ઉપર રહેલા દેવે રેકો. રાજાએ કહ્યું- હે દ્વારપાળ જને, મને જીનેશ્વર પાસે જવા દે, કારણ જીનેશ્વર મનુષ્ય દેહને તથા દેવને સરખાજ માને છે. દ્વારપાળે કહ્યું, ઈદ્ર આવીને જાય ત્યાં સૂધી ડીવાર તું અહિં ઉભો રહે, તે આવી ગયા પછી જીનેશ્વરને પૂજા તારે કરવી. રાજા બોલ્યા, ઈંદ્ર ત્યાં હોય તે અવશ્ય ત્યાં જઈશ. પ્રથમ વાસુપૂજય જીને રના દર્શન લેઈ પછી ઈદ્રનું દર્શન લઈશ. દેવે કહ્યું ઈંદ્રનું દર્શન ફકત પુણ્યવાન પ્રાણિને જ થાય છે. પુણ્યહિન પ્રાણિને તેના મુખનું દર્શન શી રીતે થશે? રાજા બોલ્યા તમે નકામા મારી સાથે વાદવિવાદ કરે છે. પુણ્યકર્મ કરનારાને વાસુપૂજ્ય જીતેંદ્રનું દર્શન શા વાતે ન થાય ? વાસુપૂજ્યને નમસ્કાર કરવા થકી જેને મહુત પુણ્ય પ્રાપ્ત થયું છે. તેને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે તે પછી ઈદ્રની વાત શી? આ પ્રમાણે સંભાષણો કરવા છતાં રાજાને અંદર પ્રવેશ કરવાની મના કરી ત્યારે તે ફરીથી કહેવા લાગ્યો, “તમે મને અવિચારથી આવી રીતે અટકાવે છે એ તમને યેગ્ય છે? સજજનને અટકાવ શા વાસ્તે જોઈએ? અને અટકાવ થયા પછી તેમણે ક્ષમા શા સારૂ કરવી જોઈએ ? આ પ્રમાણે બોલી રાજા એકદમ તરવાર ઉઘાડી કરી છે કે “તમારા દે પૈકી જેનામાં સામર્થ્ય હોય તેણે આવી મને રેકો. ' ' દેવ બલ્ય, મનુષ્ય જીવ, આ આવું સંબંધવિનાનું ભાષણ શું કરે છે? જેને પોતાની શકિતની ખબર પડતી નથી તે સાધુ પુરૂષ શાના હોય? પછી દ્વાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #76
--------------------------------------------------------------------------
________________ પાળે રાજાની સાથે લડાઈ શરૂ કરી, એટલામાં કોઈ દેવે ઈદ્રિ પાસે જઈ લડાઈની હકીકત કહી. કહ્યું, આ કેઈ મેટો માણસ હોવો જોઈએ અને એ જ કારણથી તે દેવ સાથે યુદ્ધ કરવાને તૈયાર થયો છે. આ માણસ દેવ સાથે યુદ્ધ કરવાને તૈયાર થયો તેમાં શી નવાઈ? એ ફક્ત તેજસ્વી છે માટે યુદ્ધ કરવા તૈયાર થયો એમ કહેવાય નહિ. કાંઈ બોલાચાલી થઈ હશે કારણ ઘર્ષણથી પરસ્પર લાકડામાંથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે. ઈદ્ર કહ્યું, તેને જલદી અહિં બેલા. ઈંદ્રની આજ્ઞા પ્રમાણે દેવ દોડતો દોડતે ગયે અને રાજાને ઈંદ્ર પાસે લઈ આવ્યો. ' પ્રથમ રાજાએ વાસુપૂજયના પદકમલને નમસ્કાર પછી ઈદ્ર દેવને નમસ્કાર કરી સવિનયથી બોલ્યો કે;- “હે ઈદ્રિ, તું સર્વ લેકને સ્વામિ છે અને મધ્ય લેકને સ્વામિ હું છું, એમ છતાં તારી આજ્ઞાથી દ્વારપાળ લોકોએ મને મનુષ્ય પ્રાણિ સમજી તૃણપ્રમાણે માની મને આવવાની મનાઈ કેમ કરી?” આ પ્રમાણેનું રાજાનું કહેવું સાંભળી ઈંદ્રને આનંદ થયો. તેના નેત્ર કમલે પ્રફુલ્લિત થયા, અને તેણે પૃશ્વિનાથને કહયું કે;-“માણસને જે શકિત છે તે ઈદ્રને પણ કયાં છે?” માણસ વિરતિ કરી શકે છે ઈંદ્રને તે કરતા આવડતી નથી. હે રાજા, પુર્વે અત્યંત દુર્લભ એ જે મનુષ્ય જન્મ મને પ્રાપ્ત થયે, પછી તે જન્મમાં અમે સાધુ પુરૂના વચનો પાળ્યા ત્યારે આ જન્મે અમને ઈદ્રપદ પ્રાપ્ત થયું છે. માણસને દુષ્કર્મના ઢગલાને બાળી નાખી મોક્ષ પ્રાપ્ત કરી લેવાની સત્તા છે, દેવ . ગમે એટલો સમર્થ હોય તો પણ તે મોક્ષ કેવી રીતે સંપાદન કરી શકે? હે રાજા, ધર્મ ઉપર જેની આસ્થા છે, તે જ પ્રમાણે જ્ઞાની અને આચરણ શુદ્ધ મનુષ્યને અમે નમસ્કાર કરીએ છીએ. દ્વારપાળને વિવેક નથી, આવા લેકઉપર ક્રોધ કરે એ સારૂં નહિ. નરેદ્રે કહ્યું, હે ઈંદ્ર તારા દર્શનથી તથા તારા અમૃતમય વચનથી મારો ક્રોધાગ્નિ શાંત થયો છે. ઇંદ્ર કહ્યું, તારા અપુર્વ બળથી તથા વિનયથી હું સંતુષ્ટ થયો છું. તારે કઈ વરદાન માગવું હોય તે માગ.. - રાજા બલ્ય, અતિ પુણ્યના જેરવડે પ્રાપ્ત થાય તથા ગેલેકયની અંદર દુર્લભ એવું તારૂં દર્શન થયું છે. તારાજ દર્શનવડે સર્વ દુલભ એ જે વર તે હવે સર્વ મારા હાથમાં આવ્યો છે. ઈદ્ર કહ્યું, આમ બોલવામાં કોઈ અર્થ નથી. દેવનું દર્શન ઘણું કઠણ છે. તેથી તારી ઈચ્છા પ્રમાણે વર માગી લે. છેરાજાએ કહ્યું, જે તારે એટલે આગ્રહ છે તે તારા પ્રસાદવડે અનુપમ એવો પુત્ર મને પ્રાપ્ત થાઓ.. ઈકે કહ્યું, મેં થોડા વખતમાંજ મારી શક્તિ વડે તારા મનના મનોરથ જાણી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #77
--------------------------------------------------------------------------
________________ લીધા, દેવ, દેવલોકમાંથી છુટી પુત્રી સ્થાને તને પ્રાપ્ત થશે. આ પ્રમાણે બેલી ઈદ્ર વાસુપૂજ્યને નમસ્કાર કરી સર્વ દેવતાસહ, અલોપ થયો. રાજાને પણ આનંદ થયો; તે છદ્રને નમસ્કાર કરી, કોઈની પણ નજરે ન પડતા પાછે પિતાની જગાએ ચાલ્યો ગયો. પછી રાજા નિશંક થઈ શાપર પડયે, થોડા વખતમાં રાત્રી વીતી ગઈ, અને સૂર્યને ઉદય થયો. બીજે દિવસે શુગારવતી રાણીને ગર્ભ રહ્યો. તેજ દિવસે, વડાણ વાયા અગાઉ, દેવ જે પ્રમાણે ઈંદ્રની સેવા કરે છે તે પ્રમાણે મોટા મોટા વીરપુરૂષે તેણીના ગર્ભની સેવા કરે છે એવું સ્વપ્ન પડયું. તેણે તેનું સ્વપ્ન રાજાને કહ્યું, રાજાને પણ તે સ્વન પિતાને પુત્ર પ્રાપ્ત થશે એમ સુચનાર્થ રૂપ લાગવાથી ઘણો આનંદ થયે. તેણુના ગર્ભના પ્રભાવથી એકવાર, બેવાર, કે ચારવાર પાણીમાં સ્નાન કરવું એમ તેનું મન થવા લાગ્યું. આજુબાજુના આરસાઓ છેડી તરવારના તીક્ષણ પાનામાં મુખકમલ જેવું એવી તે દેવીની ઈચ્છા થવા લાગી. મોટા મેટા શુરવીર પુરૂને પણ ત્રાસ આપનાર એવા સિંહના શબ્દ તેને કાને પડતા તેની સાથે પણ ચાર હાથ રમવાની (લઢાઈ કરવાની) ઈચ્છા થવા લાગી. સર્વને આનંદ આપનાર ગભ દિવસે દિવસે વૃદ્ધિગત થવા લાગ્યો. એકદમ કાંઈપણ કારણ શિવાય શત્રુના સિંહાસને હાલવા લાગ્યા, અને ક્ષણ વારમાં દ્રઢ એવા શત્રુના મુગુટે પડવા લાગ્યા. તેમના મહેલના શિખર ઉપર ઘુવડે બેશી અશુભ શબ્દ બોલવા લાગ્યા. અરે શહેરની અંદર શિયાળ, વરૂ વગેરે જનાવરે પ્રવેશ કરવા લાગ્યા. - શુભ અને ઉપર, શુભ વખત અને સારે દિવસે તેજના સમુદાયથી ભરપુર એવું પુત્રરત્ન પ્રાપ્ત થયું. - સિઓની અંદર હર્ષનો પાર રહે નહિ તેવામાં દાયણની છોકરો કલ્યાણ શ્રી રાજા પાસે ગઈ અને કહ્યું કે “રાણી સાહેબને પુત્ર રત્નને પ્રસવ થયો તેથી આ જને દિવસ માટે આનંદનો છે. તે વખતે કોઈ કારણ પરત્વે સિદ્ધચંદ્ર ત્યાં આવ્યો હતો. તે જયોતિષ શાસ્ત્રની અંદર ઘણે પ્રવિણ હતો. તે આશીર્વાદ આપી બેલ્યો કે " જે મુહુર્ત ઉપર તને પુત્ર પ્રાપ્ત થયો છે, તે ઘણુ શુભ મુહુર્ત છે તેથી કરી તારા અણધાર્યા કામો થશે.” પિતાને છેક થયે એ સાંભળી રાજાને ઘણે આનંદ થયો. તેથી તેણે પુત્ર ઉત્સવ ઘણા આનંદથી કર્યો. તે જ પ્રમાણે દરેક શહેરમાં ઉત્સવની શરૂઆત થઈ અને તેજ વખતે શત્રુઓના શહેરમાં ઉત્પાત થયે. ચારે દિશા તરફ રહેનારા રાજા લોકોએ આ ઉત્પાત સંબંધી પુછપરછ કરી તે ઉપરથી જણાયું કે “ઈદ્રિના પ્રસાદથી સૂરસેન રાજાને પેટે દેવે પુત્ર રૂપે જન્મ લીધો છે” ધર્મથી અગાર કર્મથી જે તે છોકરે જીવતો રહયો તો તમારા કુળને જડમુળથી નાશ કરશે. તમારા નગરમાં ઉત્પાત થાય છે તેનું કારણ એજ.” આ સાંભળી કેટલાક રાજામાં પરસ્પર વિરોધ હતું તે છેડી દઈ સવ જણાએ એક સંપ કર્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #78
--------------------------------------------------------------------------
________________ 73 - સવ રાજા કહેતા હતા કે આ છોકરે ગર્ભાવસ્થા છે ત્યાં સૂધીમાં જ અમે ત્યાં જઈ તેને તથા તેના બાપને મારી નાખીશું.” સર્વ સમ દુઃખી રાજાએ આ પ્રમાણે મસલત કરી પોતપોતાના સિન્ય તૈયાર કરી નીકળ્યા. પુત્ર જન્મથી આનંદિત થએલા રાજાને દૂતે આવીને શત્રુ સંબંધી સર્વ હકીગત કહી. દતે કહ્યું--આપના સર્વ શત્રુઓએ એકસંપ કરી ચંપાપુરીને ઘેરો ઘાલ્યો છે. સુરસેન રાજા પિતાની હવેલીના શીખર ઉપર જઈ જુએ છે તે દષ્ટી પહોંચે નહિ એટલે દુર સુધી શત્રુના સૈન્યને જમાવ નજરે પડશે. બીજે દિવસે તે રાજાએ પુત્રનું મુખ અવલોકન કરી તેનું નામ પાડયું. જે ગર્ભની અંદર છતાં તેનું રક્ષણ વીરપુરૂથી થયું હતું, અને જેને શત્રુના સૈન્ય ઘેરો ઘાલ્ય એવા પુત્રનું નામ તેણે વીરસેનજ પાડયું પુત્ર સુખથી સંતુષ્ટ થએલી રાણીએ પુત્રનું યથાયોગ્ય પાલન પોષણ કરીને, શત્રુને ભય ઉત્પન્ન કરનાર સંગ્રામ ભેરીનું તાડન કર્યું (લડાઈ સમયે વગાડવાનું નગારું) તે ભેરીના અવાજથી યુદ્ધમાં જનાર મહાન વીરો તૈયાર થઈ શહેરની વચ્ચે થઈ ચાલ્યા. તેમના શરીર ઉપર પોતાના બળના યોગે કરી રૂંવાટા ઉભા થયાં હતાં. તથા તેઓએ બખતર પહેર્યા હતાં. પિતાને અનુકુલ એવી સર્વ તૈયારી કરી સુરસેન રાજા પોતાના જયવારણ નામના હાથી પર બેઠે. અને પિતાના સિન્યસહ ગામની બહાર નીકળે. સુરસેન નગરની અંદરથી જાય છે. એવું - જોઈ શત્રુ સિન્ય ભયભીત થઈ ચારે તરફથી તૈયાર થવા લાગ્યું. પછવાડે રહેલા મોટા મોટા, પ્રધાન વગેરે સુરસેન રાજાને પુછવા લાગ્યા, “હે રાજા, શત્રુનું સૈન્ય ઘણું છતાં આપ લઢાઈ વાસ્તે કેમ ઉસુક થાવ છે ? કીલા ઉપર રહી કપટથી છાપ મારી લઢનાર રાજા, અ૯૫બળ છતાં શત્રુનું મેટું સત્ય હોય તે પણ તેને નાનું સમજીને જીતે છે. મહારાજ, આપને ઈદ્ર સામેને પરાક્રમ કોઈને ખબર નથી? તેનો તરવાર આપે સેંકડો વખત મરતક પર ભગ્ન કરી નાખી છે. જે અર્થે શત્રુ લેકો કુમારને મારવાના હેતુથી જ ખાસ આવ્યા છે તે અર્થે પ્રથમ કુમારનું સંરક્ષણ કરવાના પ્રયત્ન કરવો જોઈએ. હે રાજા, ખાસ પુત્ર રક્ષણ સારૂ આપ ચંપાનગરની અંદર જ ભશે, તે આપના પરાક્રમને કલંક લાગશે નહીં. - સુરસેન બોયે--હે મંત્રિ શ્રે, મારા પુત્રનું રક્ષણ તેના દેવતા કરશે. વીરસેન ઉપર જે પ્રસંગ છે તેની બીક રાખશે નહિ. મને હમણાજ શકુન થયા છે તે ઉપરથી મારા તથા તેના જીવને કાંઈપણ ઈજા થવાની નથી. આ પ્રમાણે ભાષણે થયા પછી પ્રસંગને અનુસરીને પ્રધાને પણ બહાદુરીના શબ્દો કહ્યા અને રાજાએ પોતાના સિન્યને શત્રુના સૈન્ય ઉપર લઈ જવાની તૈયારી કરી. આકાશની અંદર સિદ્ધ, વિદ્યાધર, દેવ, દૈત્ય વગેરે યુદ્ધ જેવા વાસ્તે આવ્યા હતા, પૃવિપર રહેનાર રાજાના મિત્રો તથા શત્રુઓ સર્વ જણા રણ ભૂમિમાં એકત્ર થયા હતા. શત્રુ તરફ 8000 રાજા હતા તથા તેની ફેજ બતરીસ અક્ષાહિણી હતી. તેમ સુરસેન રાજાની ફોજ આઠ અક્ષોહિણી હતી. કીરચવાળા રાજ 4000 હતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #79
--------------------------------------------------------------------------
________________ 74 રાજા લોકોએ પૃથ્વી ઉપર જગને ક્ષય કરવાને કેમ આરંભ કર્યો છે? એ પ્રમાણે આકાશમાં દેવતા લોકમાં વાતે ચાલવા લાગી. સુર તથા અસુર બનેએ નીચે લડનારા બન્ને પક્ષ તરફ તેમના હિત માટે એક દૂતને મોકલ્યો. તે દૂત સુરસેન પાસે જઈ બે " યુધ્ધમાં અનેક પ્રાણિને સંહાર શા માટે કરે છે? જેનુ જેનુ વેર હોય તેમને જ લડવા દે. અને તેમની જીત અગર હાર થાય તેજ પ્રમાણે બાકીનાએ સમજી લેવું.” છે. સુરસેન બેલેં–હે સૂરત, આપ કહે છે તે મને કબુલ છે, પરંતુ સામી બાજુએ એકત્ર થએલા દુષ્ટ રાજા લોકને આ પ્રમાણેને ઉપદેશ કરે. . . આ પ્રમાણે તેને બંધ કરી તે દૂત બીજા રાજાએ તરફ ગયે, અને વ્યવસ્થાથી પાયદળનું યુદ્ધ કરવાનું કબૂલ કર્યું. શુરસેન આઠ ઘેડા જોડે તથા જેની ઉપર હજાર વજાઓ, અને અનેક આયુધથી ભરપૂર એવા રથની અંદર બેઠે આણી તરફ બળવાન તથા પરાક્રમી હરિપેણ નામને પૂર્વ દેશને રાજા - શુરસેન સાથે લડાઈ કરવા તૈયાર થયે, હરિપેણ રાજા શુરસેન તરફ જોઈ ગુસ્સે થયો, અને શત્રના પ્રાણ લે એવા પાંચ બાણ તેની તરફ છોડ્યા. સુરસેને તેનાથી બમણું બાણ છેઠી અરધા બાણથી સામેના સર્વ બને છેદ કરી નાખે. અને બાકીના અરધાથી તેના છત્ર ઉપરના વિજ ચિન્હોને નાશ કર્યો. આ જોઈ હરિપેણ બહુ ક્રોધાયમાન થયો, આંખો લાલ થઈ અને તેણે વીસ બાણ એકદમ શુરસેન ઉપર છોડી દીધા. શુરસેને ચાલાકીથી હરિફેણના બાણને પાછા કાઢયા, અને બેમણા બાણથી તેની ધજા, ચાપ, અને ઘડાને નીચે પાડયાં. હરિપેણ ઝપાટાથી ઉડી કુદકે મારી શુરસેન સામે દેડતે આવે છે એટલામાં અર્ધચંદ્રબાણ વડે તે માર્યો ગયો અને ત્યાંજ પડયો. હરિગુ પડે કે તરત જ શુરસેન તરફના લોકોએ “શત્રુ પડયે એવી બુમ પાડી. બુમોને અવાજ સાંભળી દેવ જેવા તેજને રાજા દ્રવિડેશ્વર શુરસેનનું અપમાન કરી સ્વસ્થ ઉમે રા. અને એકદમ ધનુષ્પ ચઢાવી એક મુઠીથી શુરસેન ઉપર ત્રીસ બાણ છોડયા. સુરસેને પિતાના બાણથી કકડા કરી નાંખ્યા, અને પાછા ધનુષ્યને બાણ જેડે છે એટલામાં એના તરફ (દ્રવિડેશ્વર તરફ) દસ બાણ છોડયા. સુરસેને તેમાના એક બાણ ધનુષ્ય તેડવુંબીજા ની છત્ર, ત્રીજાથી સારથી, ચોથાથી મુગુટ, અને બાકીના છથી ઘોડા એ પ્રમાણે નાશ કર્યો. નાશ થવાથી દ્રવિડેશ્વર બીજા રથ ઉપર બેઠે, અને શુરસેન પાસે ફકત ધનુધ્વજ છે એમ ધારી તેણે પોતાના હાથમાં યમદંડ સરખું કુંતના નામનું ધનુષ્ય લીધું. શુંરસેને શત્રુ તરફથી આવેલા કુંતના નામના ધનુષ્યને, પિતાના મુઢ૨ નામના ધનુષ્યથી રસ્તામાં જ છેદ કર્યો. પછી તેણે એક ભાર પ્રમાણ વજનનું લેઢાનું કયુદ્ધનામનું શસ્ત્ર લઈ હાથ વતી આમ તેમ ફેરવી શુરસેન ઉપર ફેંકયું પ્રાણિના મૃત્યુ સરખું ભયંકર અને દુનિવારણીય શાસ્ત્ર આકાશમાં જઈ સુર તથા અસુર એ બને એ હાહાકાર કર્યો. શુરસેને આકાશમાંથી સૂય સરખું શસ્ત્ર પિતાના પર આવતું જેમાં એકદમ કુદકો મારી હાથમાં ઝીલી લઈ પાછું તેજ શાસ્ત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #80
--------------------------------------------------------------------------
________________ ૭પ દ્રવિડેશ્વરપર ફેંકયું. આથી અમરનો (દ્રવિડેશ્વરેનો) તથા તેના રથને ચુર્ણ સરખે ભૂકો થઈ ગયે તે એટલે સુધી કે ધુળમાંથી પણ તેમને વીણીને કાઢવાને કેટલાક લોકેને અશક્ય થઈ પડયું. પશ્ચિમ દેશને રાજા ડમર નામના રાજા રસેનની વાહવા થયેલી જોઈ બોલ્યા કે; “અરે શુરસેન ફક્ત નામનાજ જોર પર તું લઢાઈ શા વાસ્તે કરે છે. આ (સ્તુતિ કરનારા) લેકના ખોટા બોલવા પર વિશ્વાસ રાખી તું પિતાના જીવનું નુકશાન કરતોના. અરે, તેમને તે આ વિનોદ ચાલે છે પણ તું તારું રાજ તથા શરીર નકામાં જોખમમાં નાખીશ નહિ. તે હરિષણ અમર રાજાને યુદ્ધની અંદર માર્યો, તે અપરાધની હું તને કૃપા દ્રષ્ટિથી ક્ષમા આપુ છુંહવે ખટપટ કરીને તું તારા રાજનું તથા શરીરનું રક્ષણ કર, અને હે રાજા, તારે દુષ્ટ પુત્ર અમારા સ્વાધિન કર, (કારણ) તે છોકરે કુળને, દેશને, નગરને; અને વૈભવનો નાશ કરનાર થમ પૂત્રરૂપે ઉત્પન્ન થયો છે એમ ખાતરી રાખજે. “પુત્રને સ્વાધિન કર” એ પ્રમાણેનું બોલવું સાંભળી, શુરસેન રાજાને ક્રોધ વચ્ચે, અને દાંત હઠ, દાબી ભયંકર સ્વરૂપ ધારણ કરી શત્રુને કહેવા લાગ્યો કે, અરે ડમર આ તારે દેષ નથી, પણ અસત્ય ભાષણ કરનાર તારા મુખને દોષ છે. તેટલાજ કારણથી હું તારા મુખને છેદ કરી નાખું છું, તેનું તું પ્રયત્નથી રક્ષણ કર. આ પ્રમાણે બોલી શૂરસેન રાજાએ ડાભા પગરથી દુર સુધી કુદકે મારી વીજળીના ચમકારા પ્રમાણે શેત્રુના મુખ ઉપર લાને માર શરૂ કર્યો. શુરસેન રાજા પિતાના રથ તરફ આવે છે, એટલામાં ડમરસેને તેને પગ ઝાલ્યો. ત્યારે “અરે ઝાલ્યો ઝાલ્યો " એવો બુમાટ થશે. તે વખતે તે દુષ્ટ રાજાઓ હસીને તાળી પાડવા લાગ્યા. આણી તરફ સુરસેને ચાલાકીથી તેની છાતી ઉપર લાત મારી તેને જમીન ઉપર રકત એકત પાડશે. સુરસેન રાજા પિતાને પગ છોડાવી રથ તરફ આવે છે એટલામાં ડમરૂ રીસથી આંખો લાલ કરી એકદમ ઉઠ, અને તે બળવાન ડમરૂએ ઝપાટાથી પોતાના રથમાંથી ઉતરી સુરસેનને સારથી, રથ, તથા ઘડા સહિત આકાશની અંદર ફેંકી દીધો. આકાશની અંદર રથ ફેરવે છે એટલામાં સુરસેને પણ ઉપરથી એકદમ સારથી સહ ઝડપ મારી તેના રથ ઉપર જઈ પહોંચે. રથ ફેરવી જમીન ઉપર પછાડી તે પાછો પિતાના રથ તરફ આવીને જુએ છે તે સુરસેન પિતાના સારથી સહિત રથ ઉપર દીઠે. આપણે મુષ્ટિ પ્રહાર કર્યો તેને તે ઈજા થઈજ નહિ. ચુર્ણ થયું તે લાકડાનું, શત્રુને તે કાંઈ થયું જ નહિ, એવા વિચાર અંતે તેના સમજવામાં આવ્યું હશે, જે થયું તે થયું. સુરસેન ઉપરથી માર મારે છે તે પણ તેને નગણતાં તે યુદ્ધમાં કુશળ ડમર રાજા રથ ઉપર જઈ બેઠે. હમરે સુરસેનના હાથમાંથી સર્વ શસ્ત્રો બળાત્કારે છીનવી લીધા, અને બને હાથે તેને ખુબ પકડી રાખે. એવી રીતે સુરના હાથ પકડયા ત્યારે તેણે બને પગવડે ડમરની છાતી પર એટલા જોરથી લાતે મારી કે તેને લેહીની ઉલટી થવા લાગી. શૂરની લાતે વડે ડમરને એટલી ઈજા થઈ કે તે છેક નરમ થઈ ગયે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #81
--------------------------------------------------------------------------
________________ તેના બધા ગાત્ર ઢીલા થઈ ગયા. મુછી આવવાથી તેણે આંખ મીચી દીધી. તેને શૂરથી સંતુષ્ટ થઈ શૂરસેને પોતે પિતાના લુગડેથી વાયરો નાખ્યો અને તેના ઉપર ઠંડુ પાણી છાંટયું.. અને કહ્યું કે “તું મારા રથમાં બેશ.” પછી લડાઈ કર હું બીજા રથમાં જાઉં છું. અભિમાનરૂપી દ્રવ્યનો માલીક એવો જે ડમરરાજા એણે શરરાજાનો ઠાવકે વ્યવહાર જોઈ તેને કહ્યું કે “કન્યાની પેઠે જેનું દાન થતું નથી, માટે સારા પુરૂએ પસંદ કરેલા રસ્તેથી એટલે જબરાઈથી હું તારે રથ લઈશ. હે શૂરરાજ તું એવું બોલીશ નહિ. હવે તું સાવધ ન રહે એમ કહી તેણે શૂરને આકાશ માર્ગે ફેંકી દીધો. શૂર આકાશમાંતી નીચે પડવા લાગે એટલે અર્ધચંદ્ર બાવડે ઝડપથી વેધ કરીને તેને બંધન કરીએ, એવું ડમર મનમાં ઈચ્છે છે, એટલામાં આકાશમાંથી અનેક ખેચાએ ફેકેલી તરવારોના ઘાથી ડમર નીચે પડ. ડમર નીચે પડયો એટલે ઉત્તર દેશને બળવાન રાજા રણભુમીમાં આવ્યા. પહેલાં મરેલા જે પુર્વ, પશ્ચિમ અને દક્ષિણ દેશના અધિપતિઓ તેમની સેના અને અમલદારો સહિત રણભૂમિ વીશે જેથી તેની પછવાડે વિંટાઈ વન્યા. આ ઘણો ભારે શત્રુ છે એમ સમજી નરસિંહરાજાએ સઘળી વ્યવસ્થા બાજુએ મૂકી ચક્રવ્યુહના આકારે સેના સાથેએકદમ ધશીને આવ્યો આ સેના પિતાની ઉપર ચઢાઈ કરીને આવે છે. એમ જાણીને રાજાએ જેસથી રથ હાંક અને નજીક જાય છે એટલામાં શત્રુની સેનાએ તેની સેનાને ઘેરી લીધી પ્રથમથી ઠરેલા રસ્તે શૂરરાજાએ જઈને નરસિંહ રાજાને મળી તેને ધમકાવ્યો તે જેમ જેમ અંદર ચાલવા લાગ્યો, તેમ તેમ તેને શત્રુની સેના ઘેરતી ગઈ. આ ક્ષત્રિય ધર્મને ઓળંગીને એકદમ એકી વખતે બધી રીતના શસ્ત્ર સાધનથી શત્રનું સૈન્ય શૂરસેનને મારવા લાગ્યું તે વખતે આવું અણસમજુપણાનું કામ જોઈ આકાશમાં દેવ, વિદ્યાધર, વગેરે ઘણું દુઃખિ થયા અને હાહાકાર કરવા લાગ્યા. શત્રુના સૈન્યમાં બધા દ્ધા એકસરખી રીતે મારતા છતાં તે શુરરાજા બીલકુલ ન ડગમગતાં શત્ર પાસે ગયે, ત્યારે નરસિંહ રાજા બેલ્યો કે, અરે મારા લઢયાઓ આ શરરાજા મારી પાસે આવ્યો છે, એને ઘેરે અને મારે નરસિંડરાજાની સેનાએ તેના સારથીને મારી નાંખે. રથના કડકા કર્યા. તોપણ સેંકડે હાથીમાં જેમ સિંહ શોભે છે તેમ તે શુરસેન એ શત્રની સેનામાં શોભવા લાગ્યો. પછી આકાશમાં દેવની અંદર પરસ્પર એવો વિચાર થયે કે આ રાજાને હરણ કરીને દુશ્મનોથી તેનું રક્ષણ કરવું એ વિચાર કરી બધા ખેચરે અને વ્યવસ્થાપકે એ શુરશેન રાજા લઢતો હતો તે જ તેને ઉંચકી લીધો. સુરસેન તે દેવની સાથે પણ લઢતો હતે ! અને મારતું હતું, ત્યારે આકાશમાં દેવો સૂરસેનને કહેવા લાગ્યા કે “વાહવા ઘણું સારૂં અમે તારે પક્ષ તાણનારાને મારીશ નહીં અમે તારૂં હરણ કરીને તને મુખઈ ભરેલી લઢાઈમાંથી છુટ કર્યો છે એટલે શુરસેન શુદ્ધિમાં આવ્યો અને જુએ છે તો પિતાને આકાશમાં દેવ અને વિદ્યાધરે ઘેર્યો છે એમ તેને જણાયું: P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #82
--------------------------------------------------------------------------
________________ * 77 શરસેન દેવોને કહેવા લાગ્યો કે, “હે દેવે તમે મારૂં કેમ હરણ કર્યું. મારા જીવતા છોકરાને શત્રુઓ મારે છે એવું મારાથી કેમ જોવાશે? હું મરી ગયા પછી ગમે તેમ થાય. તેનું મને દુઃખ થવાનું નથી હવે મને જલદી છોડી હું હજુ પણ શત્રુને નાશ કરીશ. દેવાદિકે કહ્યું આ રાજાએ કેવળ પુત્રના રક્ષણ સારૂં આ વખતે લઢાઈને આરંભ કર્યો છે એ વાત ખરી છે. આ રાજાઓ પણ શામાટે લઢે છે? આના છોકરાને મારવા માટે હશે. તે પછી આના પુત્રનું અને સ્ત્રિનું સર્વથા રક્ષણ કરવું જોઈએ. - એવો વિચાર કરીને દેવોએ શુરસેનને તથા તેના છોકરાને અને શંગારવતિને ત્યાં આણ્યાં. આ તરફ શુરસેને મારેલા શત્રુની ફોજને કઈ માલિક નહાવાથી જેને કોઈ એક શત્રુ નથી એવા નરસિંહને તે ફોજે આશ્રય લીધો. શૂરસેનની ફેજમાંના લોકે શરસેન રણમાં મરી ગયો એમ સમજી તેના છોકરાને માલિક વિનાને ગરીબડો સમજ. વા લાગ્યા અને નરસિંહના પ્રબલ સૈન્યથી ઘેરાએલી એવી ચંપાનગરીમાં પેશીને હવે શું કરવું એ સુઝતું નથી, વગેરે વિચાર કર્યા પછી કેટલા એક દિવસે બાદ અનાજ ઘાસ વગેરે ખુટયું ત્યારે નરસિંહ રાજાએ એકદમ વચમાંજ પિતાની મુખ્ય કેજમાંના લોકોને જગાડીને નગરીમાં પ્રવેશ કર્યો. નરસિંહ રાજા સંપૂર્ણ ભૂતલ ઉપર અમલ કરવા લાગ્યો અને તેણે શુરસેન રહિત ચંપા નગરીમાં પોતાની રાજધાની કરી. - જેણે શુરસેનનું હરણ કર્યું હતું તે દેવોએ એ વિચાર કર્યો કે, આપણે. શુરસેનને પહેલાં કરતા વધારે સ્થિતીના રાજ્ય ઉપર સ્થાપવો. એ પ્રમાણે દેવોના પરસ્પર વિચાર ચાલુ છતાં તેમાંથી એક દેવ બોલ્યો મેં બધી પૃથ્વિ પર ભ્રમણ કર્યું ત્યારે ભરતખંડમાંના ધાતુકીખંડ એ ભાગમાં અયોધ્યા નગરીમાં હાલમાં ચકવતિ રાજા પિકી વીમલ નામને રાજા નિસ્પૃત્ર થઈ દૈવયેગથી મરણ પામે છે એમ જોવામાં આવ્યું છે તે હે દેવો હવે બળવાન એવા શુરસેનને ત્યાં જઈને સુરાદ્વીપમાં રાજ્ય ઉપર સ્થાપન કરે તે પ્રમાણે કામ કરવા લાગ્યા અને શુરસેન રાજાને તેની સ્ત્રી અને પુત્ર સહિત લઈને તે તરફ ચાલ્યા એટલામાં પાછલી રાત્રે કેડમાને છેક દૈવઈચ્છાથી નીચે પડયો, અરેરે આ છોકરો પડયો રે પડયો " એમ બોલતાં તે બન્ને માબાપ મૂર્શિત થયાં, તેમને દેવોએ ઝાલ્યા તે પણ તે જમીન પર પડયાં. પછી દેવોએ કંડપચાર કરી તેમને શુદ્ધિમાં આપ્યાં. દેવેએ તેમની આગતા સ્વાગતા કરી, અને છોકરાને ભૂમી ઉપર શેધ કર્યો. .. દરેક પર્વત ઉપર, ઘરમાં, ઝાડ ઉપર, અને સર્વ ઠેકાણે તેને શોધ કર્યો પણ તેમને છોકરે કઈ પણ ઠેકાણેથી જડે નહિ. છોકરો જડે નહિ ત્યારે રાજા બોલ્યા, “મને રાજ સંપત્તિ જોઈતી નથી હવે હું અહિંજ, અરણ્યની અંદર પ્રાણ ત્યાગ કરીશ. પછી રાજાએ ચંદન, અગર વગેરે કાર્ટોથી ચીતા ખડકી પિતાની પત્નીસહ મરણની ઈચ્છાથી ચીતા પાસે આવ્યો. એટલામાં આકાશમાંથી ચારણરૂષિ જતો હતો તે કહેવા લાગ્યો કે, “હે P.P.AC. GunratnasurfM.S. Jun Gun Aaradhak Trust
Page #83
--------------------------------------------------------------------------
________________ 78 રાજા તું જીવતો હઈશ તે તાર તથા તારા પુત્રને મેળાપ થશે, માટે તુ આત્મ હત્યા કરવાને તૈયાર થતા નહિં આ પ્રમાણે આકાશમાંથી જનારા રૂષીનું બોલવું સાંભળી રાજાએ મરણનો કરેલે નિશ્ચય બંધ કરી જીવનું રક્ષણ કર્યું. દેવે તેને ધાતકીખંડમાં લઈ ગયા. અને ત્યાં તેને અયોધ્યા નગરીમાં ચકવર્તી મહારાજા સન ઉપર સ્થા . | રાજ્ય ઉપર બેઠા પછી સુખથી સારી રીતે સર્વ પ્રજાનું પાલન કર્યું. તેણે વિષય સુખને ઉપગ લીધે નહિ. કારણ તેને પુત્ર વિયોગથી બહુ દુઃખ થયું હતું. રાજ લક્ષમી, મેંટાઈ, પરીકમ આ સર્વને તે તૃણ સમાન તુચ્છ માનવા લાગે. શુરસેન રાજા મનની અંદર ઘણે દુઃખી હો તો પણ તે પિતાના મનનું દુઃખ બહાર દર્શાવતો નહે તે મનની અંદર કહેવા લાગ્યા, “મને પુત્ર વિયોગ થયે છે, હવે ઈદ્રની પદવી મને મળે તે પણ તે તુચ્છ છે પછી, રાજથી મને શું સુખ છે? - વિદ્વાન લેકને પરદેશની અંદર દરિદ્રતા પણ શોભે છે, અને તે જેનાર મિત્ર અને શત્રુ નથી તે તેમાં શેભા નથી. મારે દેશ ક્યાં રહ્યા? મારા પુત્રને મને વિગ થયે, શત્રુએ મારે પરાભવ કર્યો, ત્યારે હવે મને આ રાજ્ય ગુપ્ત બંધન સરખું છે. - નરસિંહ રાજાએ શુરસેનને માય આજે મારી કીતીને ડાઘ લાગે છે તેનું નિવારણ મારો પુત્ર વીરસેન હશે તે જ તે કરશે, બીજા કેઈની પણ છાતી નથી. જ બુદ્વીપમાં રાજા હેઈ, ધાતકીખંડમાં પણ રાજા થયે, તેને એક ઠેકાણેજ સર્વ વૈભવ પ્રાપ્ત થયું, એવું શુર રાજાને દેખાશે. - માહ પંડિતને પણ જેની કલ્પના નથી, એવી જે જે વાતો થઈ આવે છે, તે સર્વ ભીખારી દૈવના યોગે કરીને જ થાય છે. જે વાત કઈ દિવસ સાંભળવામાં પણ આવતી નથી, અને કઈ દિવસ કઈ બેલેતે તે જ લાગે એવા કાર્ય, દુષ્ટ વિધિના યોગે કરી સેહેજ થાય છે. આ જગતની અંદર ભાગ્યહિન મનુષ્યને જે જે વિપરીત સંકટો સહન કરવા પડે છે, તે સંકટને પ્રત્યક્ષ અનુભવ હવે મને આવવા લાગ્યો.” આ પ્રમાણે વિચીત્ર વિચાર મનમાં લાવી. તે પિતાને વખત કાઢતો હતો, વિદેશવાસ, અને પુત્ર વિયોગ એ બનેથી તે બહુ દુઃખી થયે હતો. મારે છોકરો રસ્તામાં પડયે એ બાબત અધિક શેક ભરી થઈ, અંત્યંત દુઃખીત થએલી રાણી બહ વિલાપ કરવા લાગી. આકાશમાં જનારા ચારણ રૂષિની વાણીથી તે વધુવરને - વીરસેનના દર્શનની આશા લાગી હતી. તે આશામાં તેમણે ઘણું દિવસે કાઢયા. રાણીના હાથથી પુત્ર વીરસેન પડો તેજ દૈવ યોગે કરી. અર્ધા રસ્તા માં વન દેવતાએ તેનું પ્રણ કર્યું હતું. દેવતાઓએ તે છોકરાને પર્વતના શીખર ઉપર ભવ્ય મકાનની અંદર મોટી ગાદી ઉપર લઈ જઈ ઘણું આનંદની સાથે તેનું સર્વાગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #84
--------------------------------------------------------------------------
________________ 79 નીહાળવા લાગ્યા. તે છોકરાનાં સર્વોતમ લક્ષણે જોઈ વનદેવતાં પરસ્પરમાં બોલવા લાગ્યા કે “અહું નાના પ્રકારના નવીન વિભવ એવા નજરે પડે છે કે, તે જુવે તે દેવ વગેરેને અભિમાન પણ નાશ પામે.” જે વજના જોરથી ઈંદ્ર તેના શત્રુ સાથે મોટું અભિમાન ધરાવે છે, તે વા આના પગ તળે દેખાય છે. જે કુળનું ભૂષણ છે, મસ્ય, સંખ, અને કમલ જેનાં ચિહો છે. એ બીજે પદ્મનાભ શ્રી નિવાસ સરખે આ પુત્ર ભાસે છે. આ કંઈ મોટા પુરૂષના વંશની અંદર ઉત્પન્ન થએલે દેખાય છે, અને શત્રુએ હરણ કરી વનમાં ફેંકી દીધું હોય એમ લાગે છે. જ્ઞાનના ગે કરી સર્વ વાત જાણનાર વન દેવતાઓએ તેનું મહાન પ્રયત્નથી પાલન કર્યું. ઈચ્છા થતાજ સર્વ વાતે પ્રાપ્ત થતી હતી એવી વન દેવતાઓને કોઈ . પણ વાતની ત્યાં બેટ નહોતી. કુમાર દિવસે દિવસે મોટે થતે ગયે, એવી રીતે રહેતાં રહેતા તે કુમાર સ્થીતિને પ્રાપ્ત થયો. પુર્ણ જ્ઞાન વડે કરીને સર્વ કલા કૌશલ્યની અંદર તે રાજ પુત્ર નિપૂણ થયે, અને વન દેવતાઓએ તે રાજપુત્રને સર્વ બાબતોમાં કુશલ કર્યો. તે રાજપુત્ર ચાલતું હોય અગર ઉભે હોય ત્યારે, દિવ્ય પ્રભાવથી તેના મસ્તક પર ધેલું છત્ર નજરે પડતું અને પછવાડેના ભાગ પર બે ચમરીઓ દેખાતી હતી. પર્વતના શીખરેપર, નદીના તીર ઉપર, મનહર જંગલની અંદર તે મેટા આનંદથી ભટકતે હતે. તેથી આ કોને છેકરો વગેરેની કોઈને પણ માહિતી ન હતી. તે રાજકુમાર વનની અંદર મરજી મુજબ આમ તેમ ભટકતું હતું. તેણે બ્રહ્મચર્ય ધારણ કર્યું હતું. તેના ઉપર એક છત્ર હતું. અને તેની આસપાસ હમેશા વન દેવતા હાજર હતા. સગ 7 મે. એક વખતે તે શુરરાજ પુત્ર ફરતે ફરતા પર્વત ઉપરની નદીના કાંઠા પર ગમે ત્યાં તેણે સ્નાન કરીને ધ્યાનની અંદર બેઠેલા તપસ્વિને સમુદાય જે. પ્રથમ કઈ દિવસ જેએલો નહિ એ રાજપુત્ર જઈ તપસ્વિઓ કહેવા લાગ્યા, કે “આ નિર્ભય ફરનારે છોકરે કઈ વિદ્યાઘરના રાજાને છેક હશે કે શું ? અગર અંહિનાજ (મૃત્યુલોકનાજ) કોઈ રાજાને પુત્ર હેઈ કઈ પણ કારણથી જંગલમાં આવેલો હોવો જોઈએ આ રાજપુત્રની મોટાઈ કાંઈ વિચીત્રજ દેખાય છે, આનું છત્ર જોતાં તેને કાંઈ આધાર દેખાતો નથી તેજ પ્રમાણે ચમરીઓને પણ કોઈએ ઝાલેલી દેખાતી નથી. આની આસપાસ જે સેવકને સમુદાય દેખાય છે તેમને આચાર વિચાર મનુષ્ય પ્રાણિથી જુદો જ દેખાય છે, ઈત્યાદિ લક્ષણ ઉપરથી આ દેવકૂમાર દેખાય છે. જે તેમ ન હોય તે આની પાસે દેવદાસ કયાંથી આવ્યા ? : તે તપસ્વિઓ આવા પ્રકારના વિચાર કરે છે એટલામાં સુરના તેથી જેનું રક્ષણ થાય છે એ વીરસેન ત્યાં ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #85
--------------------------------------------------------------------------
________________ દેવદૂત-મહારાજ, વીરસેન આ સર્વ તપસ્વિઓ છે તેમને નમસ્કાર કરવા ગ્ય છે. " " '' - - * તેમના કહેવા ઉપરથી રાજપુત્રે પરિવાર સહીત સર્વ તપસ્વિઓને નમસ્કાર કર્યો ત્યાર પછી સર્વ તપસ્વિઓએ હાથ ઉંચા કરી તેને સત્ય આશીર્વાદ આપી કુમારને વધાવી લીધો તપસ્વિઓએ કુમારના કુશળક્ષેમ પુછયાં, કુમારે તે તેમને કહ્યા પછી કુમારે તેમને પુછ્યું “હે તાપસિઓ આપને આશ્રમ ક્યાં આગળ છે? 11 તાપસિઓએ કહ્યું અહિં પ્રવરાશ્રમ પાસે ગુણવાન મંડલાચાર્ય નામને અમારે ગુરૂં છે ને તેજે અમારે સ્વામિ છે. તાપસિઓએ બતાવેલા માર્ગે તે કુમાર આશ્રમ આગળ ગયે, અને વિનયથી મંડલાચાર્યને પ્રેમ પુર્વક નમસ્કાર કર્યો. તે સુની તેને આશીર્વાદ આપી મોટો આદરથી તેને બેસાડો, આપ પધાર્યા એ સારું કર્યું એમ મુનીદ્દે રાજપુત્રને કહ્યું. રાજપુત્રનું અતિ અદ્દભુત અંગલાવણ્ય જોઈ તાપસી મનની અંદર વિચાર કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે; આને જોઈને આનંદથી મારા સગપર રૂંવા ઉભા થાય છે.” આનું દર્શન થયા પછી મારી જમણી આંખ ફરકવા લાગી છે, સર્વ શરીરના રૂંવાટા ઉભા થાય છે, અને આંખમાંથી આનંદાશ્રુ વહેવા લાગે છે. * આ રાજપુત્રનીને મારી પહેલાની ઓળખાણ નથી, અને આના દર્શનથી મારામાં આ ફેરફાર થયાં, આનું કારણ શું હોવું જોઈએ? કદાપી આવા ફેરફારને ભાસ થાય છે એમ કહીએ તો તે પ્રત્યક્ષ મારા શરીર પર અનુભવાય છે એ ખરૂં છે. એમાં વિચાર કરતો કરતો તે મુનીંદ્ર રાજપુત્રને કહેવા લાગે કે,અરે કુમાર તને જોયા પછી મારા મનમાં પુત્ર પ્રેમ જે પ્રેમ ઉત્પન્ન થયે છે. તું કોણ છે ? તારા માબાપનું નામ શું? તારૂ કુલ શું ? અને તું કયાં રહે છે? ટુંકામા તારે સર્વ સંબંધ મને વિદીત કર. વીરસેન બે –માહારાજ, મને આ બાબતની કાંઈપણ માહીતી નથી, આ સર્વ વાતો મારી માતાને ખબર છે. મને જોઈ તમને જે આનંદ થાય છે તેનું કારણ કદાપી એ હશે કે, જેના આત્માને જન્માંતરોથી પ્રાપ્ત થએલા પ્રેમને સંસ્કાર થએલે છે. તેમને બીજા જન્મમાં જે કે પ્રિય દર્શન થાય તો તેમનું અંતઃકરણ આનંદિત થાય છે. આ કારણ હશે, અથવા આપ સાધુ પુરૂષ છે, આપને સર્વ જગત મિત્ર સરખું જ છે, આ કારણથી સ્વાભાવિક રીતે આપનું મન સહદય હોય છે. આપનું ચિત્ત સર્વ પ્રાણિ તરફ સરખું જ છે, તેમ છતાં વિશેષે કરીને મારાજ તરફ વધારે કરૂણામય કેમ થયું તે કૃપા કરી મને કહો. એ કઈ યોગાયોગ હોય તે તેનું સ્વરૂપ મને જણાવશે. કુમારે આવા પ્રશ્ન કર્યા પછી ગુરૂં મેટા પ્રેમથી કહેવા લાગ્યા, “હે કુમારેંદ્ર તે જે પુછ્યું તેને ખુલાસે કરો એ ઘણું શરમ ભરેલી વાત છે, તે પણ જે અર્થે તે પુછયું, તે અર્થે તારા વચનને ભંગ ન કરવાના હેતુથી જ માત્ર તને કહું છું. આ લેકની અંદર ચંપા નગરીમાં શૂરસેન નામને રાજા હતો, તેના રાજની અંદર બૃહસ્પતિ નામને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #86
--------------------------------------------------------------------------
________________ હું તેને પ્રધાન હતું. તે રાજા મારૂં વચન બાપના વચન પ્રમાણે માની કોઈ દિવસ મારા વચનને ભંગ કરતો નહી. તેને પેટે કાંઈ સંતાન નહોતું. પણ ઈદ્દે સંતુષ્ટ થઈ તેને એક પુત્ર આપ્યો, તે ચાર વર્ષને થયે ત્યારે સર્વ દેશના રાજાઓએ મળી તેના નગરને ઘેરો ઘાલ્યો. તેણે પિતાના છોકરાનું નામ વીરસેન રાખ્યું, તે હમેશા લઢાઈની અંદર શત્રુને પરાભવ કરતે. પણ આવા રાજાને એક ક્ષત્રિએ ઠાર માર્યો. શૂરસેનની ચંપા નગરીને રાજા નરસિંહ થયા? સુરસેન રાજાને વધ થયા પછી અમે તેના પુત્ર તરફ ગયા, પણ તે તથા તેની મા બન્ને જણ અમારા જેવામાં આવ્યા નહિ. આગળ શું કરવું તે બાબત અમને કાંઈ સુઝ ન પડવાથી અમારાં મન અત્યંત દીલગીર થયાં. એટલામાં નરસિંહ રાજાએ અમને સર્વને પકડયા. મુખ્ય સરદારે હતા તેમાંથી કેટલાકને વધ કર્યો, કેટલાકના દંડ કર્યા, કેટલાકને દેશપાર કર્યા, અને કેટલાકને કેદમાં નાખ્યા એ દુષ્ટ મને મારી સ્ત્રી તથા પુત્ર સાથે પકડ અને મારે વધ કરવાને ચંડાળને હુકમ કર્યો. પછી તે લોકોએ મને કછિન્ન નામના પર્વત ઉપરથી નીચે ધકેલી પાડયો. દૈવયોગથી તે પર્વત નીચે એક વૃક્ષ હતું તેની ડાળી મારા હાથમાં આવી. તેની સાહ્મતાથી હળવે હળવે ઉતરી અતિ ભયભિત થતે થતું, પર્વતની ગુફામાં પિશી, ત્યાં આપે દિવસ ગાળ્યો. અને રાત્રિની શરૂઆતમાં ત્યાંથી બહાર નીકળ્યા. પુત્ર પ્રેમથી પાછો હું તેને મળવા વાસ્તે ચંપા નગરીમાં ગયો, પરંતુ છોકરાની મુલાકાત થઈ નહીં, કારણ તેને અનેક બંદીવાનોએ પિતાના પહેરાની અંદર રાખ્યું હતું. ત્યાં આગળ એક પડી ગએલું દેવાલય હતું. તેના ઉપલા ભાગ પર બેશી, ગેળ મીશ્રીત પિવાના લાડુ ખાઈ ત્યાં સર્વ દિવસ ગાળવે અને રાત્રે શહેરની અંદર ફરી છોકરાને શોધ કરો, અને પાછું દિવસના વખતે ત્યાં રહેવું, આ પ્રમાણે છોકરાને છોડવવા સારૂ ઘણા પ્રયત્નને વિચાર કર્યો પણ તેને છુટકારે મારાથી થયો નહિ. તે દેવળ ૫ર હું હતો ત્યારે દિવસના પ્રથમ પહેરની વખતે એક પહેરાવાળા ત્યાં આવ્યા ત્યાં નીચેની બાજુની અગાશી પર તે જરા બેઠે હતા તેવામાં થાંભલાને લટકાવેલી એક પિટલી જેની અંદર ગળની રોટલીઓ હતી તે હું કાઢતે હતે. તેમાંથી એકાએક એકાદ કકડે નીચે પડે તે તેણે છે. ત્યારે તેણે મનની અંદર વિચાર કરી ચાકરેને હુકમ કરી કહ્યું કે ઉપર ચઢી તપાસ કરે, કોઈ પણ માણસ ઉપર છે તેને શોધ જલદીથી કરો. તે ઉપર આવી જુવે છે તે ભયંકર માણસની નજરે હું ચઢ, તેમણે તરતજ મને પકડ મારા હાથ પગ બાંધ્યા, અને પાપીઓએ મને ઉચેથી ગબડાવી પાડયો. પછી તેઓ મને રાજા પાસે લઈ ગયા ત્યારે રાજા કહેવા લાગ્યું, આને પર્વત ઉપરથી ધકેલી પાડયે છતાં આ જીવતે શી રીતે રહે? હે શીક્ષાધિકારીઓ હવે જલદી જન્મથીજ ફર એવા ચાંડાલ લેકેને સ્વાધિન કરે. પછી ચેર લેકે પ્રમાણે મારે વધ કરવાને હુકમ આપી મને ચાંડાલને . સ્વાધિન કર્યો, અને કહ્યું કે આ સૂરસેન રાજાને મંત્રિ છે. આ જીવતે છે ત્યાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #87
--------------------------------------------------------------------------
________________ સુધી સુરસેન રાજ જીવતે છે એમ સમજજે. અને આના વધની બાતમી બને ત્યાં સુધી લેકામાં જાહેર ન થાય એવી તજવીજ કરે. રાજાના સેવકે મને ચાંડાલને વાધિન કરી શહેરની અંદર જતા રહ્યા, પછી ચાંડાલો મને વધ કરવાની જગા ઉપંર લઈ ગયા. . . . . . . હાથમાં તીણ શસ્ત્રો લેઈ તે ચાંડાલો બોલ્યા કે, હે મંત્રિ તારાપર નૃસિંહ રાજા કેપ થએલે છે, તો હવે તું તારા ઈષ્ટ દેવતાનું સ્મરણ કર, એટલામાં એમાંના એક ચાંડાલને મારી દયા આવવાથી તે કહેવા લાગ્યું કે, આ પુરૂષને ભોળ આપવા માવા તાબામાં આપે. મેં પ્રથમ એક વખતે માતાને પુરૂષનો ભંગ આપવાનું કબુલ કરેલું હતું, તેથી હવે આને લઈ જઈ ચામુંડા માતા અગાડી આને વધ કરીશ. આ ચાંડાલનું કહેવું બાકીનાએ કબુલ કર્યું, પિલા ચાંડાલે મને ચામુડા. અગાંડી આયે, અને બાકીના ચાંડાલે પિતપોતાને ઘેર ગયા. તે ચાંડાલે એને નમસ્કાર કર્યો અને કહ્યું “મેં તને છેડી દીધું છે. તું જા, પરંતુ અમારે કુલ ન થાય એવી તજવીજ રાખજે.” . .' : તેણે મને છોડી દીધા પછી રાત્રે ફરતો ફરતો તે દેશ છેડી આ અરણ્યમાં હું આવ્યું. હું તાપસીઓના આશ્રમમાં આવ્યા પછી ગુરૂ મને કહેવા લાગ્યા કે હે મંત્રિ તારા અંતઃકરણની અંદર વિવેક શકિત જાગૃત છતાં આ શક કેમ કરે છે? અરે અધર્મથી દુઃખ પ્રાપ્ત થાય છે, અને ધર્માચરણથી સુખ પ્રાપ્ત થાય છે. જે તેને દુઃખથી ભય લાગતું હોય, તે સુખ આપનાર જે ધમ તેનું આચણ કર, 2 : ' . . . ' , ' ' , , , , , ગુરૂ મહારાજશ્રી બૈધ સાંભળી મેં મનની અંદર વિચાર કર્યો ત્યારે મને ખબર પડી કે ગુરૂએ જે કહ્યું તે યથાયોગ્ય છે. * : ' પૂર્વ જન્મમાં અધર્માચરણ કર્યું તેથી મને, સ્વામિ મરણનું પુત્ર અને ભાર્યાના વીગનું દુઃખ ભેગવવું પડે છે. ગુરૂએ જે કહ્યું તે બરાબર લાગવાથી તેજ કુલપતિની પાસેથી મેં સંસાર ત્રાસથી મુકત થવા તાપસવૃત ગ્રહણ કર્યું. કુલપતિએ પિતાની જગાએ મને સ્થાપન કીધે, અને તાપસિને યોગ્ય એવા માળથી પિતે સ્વર્ગવાસી થયા હે વત્સ આ પ્રમાણે મારી હકીકત હતી તે મેં તને કહી” એમ કહી તે કલપતિએ મિાન ધારણ કીધું. 4. એટલામાં દંભી અવાજ કાને પડશે, અને કુમારને બોલાવવા સારૂ કોઈ દેવ આવ્યો. :: : : : : , , , - - દેવે કહ્યું છે કુમાર, કેવળ જ્ઞાન પ્રાપ્ત થએલા મુની પાસે બેઠેલી તારી માતુશ્રીએ તને બોલાવવા મોકલ્યો છે. કુમાર બે દેવથી વેષ્ટિત થએલા એવા કેવલજ્ઞાની સાધુને હું મળવા વાસ્તે જાઉં છું, “બહ સારૂ” એમ કહી તે સર્વ કેવલજ્ઞાનીઓ તેમની સભામાં ગયા અને પરમધ્યક્તિથી મુનીના પદને વંદન ક્યું. કેવલી મુનીએ સભાસદને દયાને સાગર એ ધર્મ સંભળા, પછી તાસિએમાંના શ્રેષ્ટ તાપસિએ હાથ જોડી પુછયું, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #88
--------------------------------------------------------------------------
________________ મહારાજ, આ કેને પુત્ર છે આ જંગલની અંદર કેમ રહે છે, વગેરે આ કુર ની સર્વ હકીકત અમને કહી સંભળાવે. પછી કેવલી મુનીએ શુરસેન રાજાને કુમારના આગમનના છેવટ પર્યતને વૃતાંત જે હતું તેને કહી સંભળાવ્યું. | સર્વ હકીકત સાંભળીને તાપસેશ્વરના અંતઃકરણમાં આ કુમાર સંબંધી એક નવીન શક સમુદ્ર ઉત્પન્ન થયે. તે જ વખતે કુમારને આલિંગન કરનાર, મડલાચાર્યને વનદેવતાએ પુછયું કે, આ તપસ્વિએ સાથે આ કુમારને શું સંબંધ છે? પછી મુનીવયે કહેલું તેમનું ચરિત્ર સાંભળી, તાપસેશ્વરે તે સાધુપુરૂષોને વિનંતી કરી કે, ભગવન આપે જેમ મારૂં પ્રત્યક્ષ ચરિત્ર કહ્યું એજ પ્રમાણે પરલોકમાં હિતપ્રદ એવા ધર્મનું કથન કરે પછી કેવલી મુનીએ તે તપસ્વિજનોને અનુકુળ એવા ધર્મનું કથન કર્યું. કેવલી મુનીએ કરેલ ધર્મનું વિવેચન સાભળી કુલપતિ વગેરેએ જૈનદીક્ષા ગ્રહણ કરી. કુમારને શુરસેનને વૃતાંત સાંભળી મત્સર ઉત્પન્ન થયે. પછી તેણે ધર્મોપદેશ શ્રવણ કર્યો, પણ તે ધર્મગ્રહણ કરવાના હેતુથી નહિ. શુરસેનની હકીકત સાંભળી તેને બહુ ક્રોધ ઉત્પન્ન થયે. તેને શ્વાસોશ્વાસ જોરથી ચાલવા લાગે, આ જોઈ વનદેવતાએ કેવલી મુનીને પુછયું કે; “માહારાજ, આ અમારે છોકરે શત્રુને પરાભવ કરવાને સમર્થ છે કે કેમ ? તથા તેના માબાપ સાથે તેને મેલાપ થશે કે નહિ? 1 કેવલી બોલ્યા આ છોકરો શત્રુને પરાભવ કરી, તેના માબાપને પાછે બીજી વાર પિતાના દ્વીપમાં લઈ જનાર છે. વચમાં આ શુરસેનના છોકરાને ઘણું સંકટ આવશે, પરંતુ આના પૂર્વ સંચિત પુણ્યાનુંભવવડે કરીને સર્વ વિનાશ પામશે. . પછી કુમાર મેટા ક્રોધથી અને ગંભીરતાથી મુનીવર્યને નમસ્કાર કરી સભામાં થી નીકળી ગયે. અને પિતાને ઘેર જઈ વનદેવતાને પુછી, પિતાના અભિમાનનું રક્ષણ કરવા સારૂ વનમાંથી બહાર ચાલતો થયો. . તે સમયે પરાક્રમ એજ એને પરિવાર હતે, પૂર્વ સંચિત પૂણ્યના સમુદાયથી તે માટે સુશોભિત દેખાતું હતું, તે હવે નિર્જલ અને નિર્જન એવા જંગલમાં ગમે તે વનની અંદર સાત દિવસ સુધી તેણે ઉદકગ્રાશન, અગર અન્નાશન બીલકુલ કર્યું નહિ, પાણી ન પીવાથી તેનું સર્વાગ શુષ્ક થએલું દેખાતું જીભ, હોઠ અને તાળવું એ સર્વ પણ સુકાઈ ગયા હતાં. . . . . . . . . . . એક વખતે ખરા બપોરે તેના સર્વ અંગમાં બ્રીડા થઈ અને મરણું તુલ્ય થઈ ગયે. તે મહાવીર રાજપુત્ર ભૂમી ઉ૫ર મૂછિત થઈ પડશે ત્યારે તેણે આંખે મીંચી લીધી હતી, રાજપુત્રની આ અવસ્થા ધનબલ નામના ખેચરના સ્વામિએ. જોઈ રાજપુત્રનું રોલેકયમાં અભુત એવું રૂપ જે તે ખેચરને સ્વામી તેની પાસે ગમે તે શુદ્ધિમાં આવે એવા હેતુથી તે હળવે હળવે તેના શરીર પર હાથ ફેરવવા લાગ્યા. ત્યારે તેણે આંખ ઉઘાડી. પછી તેને તરસ લાગી છે એમ જાણી તે ખેચર સ્વામિ પાસેની નદીના કિનારે તેને લઈ ગયે. અને તે નદીનું પાણી તેના શરીર પર છાંટયું ત્યારે શુરસેનને પુત્ર શુદ્ધિ પર આવ્યું, અને તે વિદ્યાધરને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #89
--------------------------------------------------------------------------
________________ કહેવા લાગ્યો, " આજે તેં મને જીવતે કર્યો. " તમારા જેવા પોષકારી હદયવાળા મનુષ્ય ટૂંકમાં નથી એમ મને લાગે છે. સર્વ પ્રાણ પર ઉપકાર કરનાર આપના જેવા સંતજને ધણા થડા મળી આવશે. હે, વિદ્યાધર, હું તદ્દન નિર્જલ, નિષ્ફળ એવા જંગલની અંદર પડ હતા, એવા વખતે તું આજે એ ફકત મારા પુણ્યનું જે ફળ છે. હે ખેચરેશ્વર આ જંગલની અંદર જે તું ન હેત તે, મારી મરણ અવસ્થા થઈ હોત, આમાં જરાક પણ ફેર નથી. ખેચર બે જે માનવી સંપત્તિ મેળવવાની ઈચ્છા કરે છે તે પુણ્યવાનને તેમના પુણ્યાનુભવથી સર્વ કાંઈ પ્રાપ્ત થાય છે. ( પુણ્યશાળી જનેના પુણ્ય પ્રતાપથી ભુખ્યા પ્રાણીઓને અન્ન પ્રાપ્ત થાય છે, અને તરસ્યાને પાણું મળે છે. તે સાધુ, શ્રેષ્ટ, દુઃખને નાશ કરી લેકનું કલ્યાણ કરવાના લક્ષણે તારામાં દેખાય છે. આ ખેચરને સ્વામિ બે તું સામાન્ય મનુષ્ય છતાં, સર્વ લક્ષણથી ભરપુર છે. વીરસેન–હેમહા કીતિવાન ખેચરના સ્વામિ, મેં મોટું કાર્ય માથે લીધું છે, તે મારા કાર્યમાં મદદ આપજે. વીરસેને ખેચરાધીશની આજ્ઞા લઈને, મોટા જંગલને પસાર કરી ચંપાનગરીમાં પ્રવેશ કર્યો. વીરસેનને ચંપાનગરીમાં આવેલો જોઈને ત્યાંના લોકોને ઘણુ નવાઈ લાગી. આ રાજપુત્ર એકવાર ચપાનગરીની અંદર પેઠે એટલે પાછા ન ફરતાં ત્યાં ને ત્યાંજ રહેશે. એ બીકથી વનદેવતાએ પછવાડેથી કુમારના શરીરનું રક્ષણ કરવા બે દેને મોકલ્યા હતા. તે બે દેવે તેની સાથે લેવાથી તેનાથી ચંપા નગરીમાં પ્રવેશ થઈ શકે નહિ. એ ત્યાં હતો એટલામાં માર્ગની અંદર કેઈએ બે બ્લેક કહેલા તેના સાંભળવામાં આવ્યા. તેને અર્થ નીચે પ્રમાણે - - મનુષ્યને કોઈ પણ કાર્ય સાધવું હોય તે તેણે ધીરજ રાખવી, પરાક્રમને ઉપયોગ કર્યો તે પણ જે અનુકૂળ કાળ હોય તેજ પરાક્રમ લાગુ પડે છે, અકાળે લાગુ પડતો નથી. કેઈ પણ કાર્ય અથવા ફળ કાળે કરીને, પરિપકવ થાય છે, પણ જે તે અયોગ્ય વખતે લેવામાં આવે તે, સુંદર ન લાગતાં મનને ઉલટે અણગમો કરે છે. સ્થિર બુદ્ધિના કુમારે વિચાર કર્યો કે મારૂ કાર્ય કાળે કરીને સિદ્ધ થશે. સર્વ શુકન કરતાં શબ્દનું બલ જે હું વિશેષ માનું છું તે અર્થે હવે મને વિપરિત શકનને ભય નથી. હશે? ચાલો, આપણે સહેજ શહેરની અંદર ફરી આવીએ એ વિચાર કરી રાજકુમાર રાજ માર્ગની અંદર આવે છે કે હાથી પર બેઠેલો એક રાજાને સામંત રાજ ગૃહમાં જ તેની નજરે પડશે. વીરસેને તેને દૂરથી જોતાજ ઝપાટાથી સિંહ પ્રમાણે કુદકે મારી હાથીની પીઠ પર જઇને બેઠે. આવું આનુ કૃત્ય જઈ, અરે આ કે? એવા પ્રકારને લેકે મધ્યે બુમાટે થયે. તે જોઈ કુમાર સામંતને કહેવા લાગ્યા. “હે, સામંત તું બીક રાખીશ નહિ. - સામંત બેલ્યો તું કેણુ? અંહિ થા વાસ્તે આ.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #90
--------------------------------------------------------------------------
________________ - વીરસેન છે એ જાણીને તારે શું કરવું છે? ‘સામંતે કહ્યું તારાપર મારો વિશ્વાસ બેસતો નથી તેથી તું નીચે ઉતર વીરસેન તરત નીચે ઉતર્યો અને હાથીની પુંછડી ઝાલી.. કે તેણે હાથીની પૂછડી ઝાલ્યાથી તેનાથી એક પગલુ પણઆગળ ચલાયું નહિ. ત્યારે ચાકર વગેરે લોકે હથીયાર લઈ. તેને મારવા લાગ્યા વીરસેને ઘણે ચાલાકીથી સર્વના હથિયાર ખેંચાવી લીધા, અને દિવ્ય પ્રભાવથી હથીયારે સર્વ ભાંગીને ફેકી દીધાં. સામંત તેના હાથમાંથી છુટતાંજ, રાજા પાસે ગયે, અને બનેલી સર્વ વાત રાજાને કહી.. રાજા નરસિહ બોલ્યો આ કેશુ? તે કેને કરે છે? આ નાને છતાં આનુ વર્તન મોટું છે. તેના અંગમા સામર્થ્ય ઘણું તેને માટે અભિમાન છે. દરબારીઓ બેલ્યા મહારાજ, આ છોકરે કયાં છે વગેરેની કોઈ માહિતી નથી તેના કુળને શેધ કરવું જોઈએ) આનું અદ્ભુત પરાક્રમ જણાય છે.. - બીજે દિવસે રાજા, પિતાની સાથે હાથી, ઘોડા, રથ, પાયદળ વગેરે ફેજ લઈ છત્ર ચામરેથી સુશોભિત થઈ જયવારણ નામના હાથી પર બેસી, રાજય વિભવ દેખાડવા માટે ફરવા સારૂ નીકળે, ભાટ ચારણ વગેરે લકે તેની કીર્તિ કહેતા તેની પછવાડે જતા હતા, આવા ઠાઠમાથી રાજાની સ્વારી શહેરની વચ્ચેવચ આવી ત્યારે વીરસેને સરશ્રીને રાહુ રૂપે ગ્રહણ કરનાર નૃસિંહ રાજા તે આજ એવી વાતો સાંભળી પિતાના બાપને તિરસ્કાર ભરેલા સ્તુતિપદે કુમારના કાને પડ.. તાજ તેને ફ્રિોધાગ્નિ જાગૃત થયા. ભ્રમરે ઉંચે ચઢાવી દીધાથી તેનું કપાળ ભયંકર દેખાવા લાગ્યું, આંખો લાલ કરીને મેટેથી સિંહના જેવી ગર્જના કરી, આ ગર્જ. નાથી સૈન્યના અગ્ર ભાગના મેટા મેટા લઢવૈયા ત્રાસી ગયા અને નૃસિંહ રાજાનું સર્વ સૈન્ય ઘોટાળામાં પડયું. વીરસેને દંડ ઠેકી સિન્યની અંદર પિશી : શત્રના સર્વ સિન્યને નસાડી મુકી હાથીની ફ્રજ તરફ જઈ એક રથ લઈ હાથી સેનાને વિખેરી નાખી મોટા ઉમંગથી નૃસિંહ રાજાના હાથી પાસે ગયો અને સહેલાઈથી કુદકે મારી શત્રુના હાથી પર બેઠે. ત્યાં તેણે નૃસિંહને મુગુટ ફેંકી દઈ, તેની ચોટલી ઝાલી, અને તેને ચારની માફક બાંધી તેને જમણે હાથ ઝાલી કહેવા લાગ્યો કે, “હે સામતે, જેને સર્વ જણું સૂરરાહુ એ પ્રમાણે કહે છે, તે રાજાને સૂરપતી બાંધી લઈ જાય છે, તે તમારામાં કોઈ બળવાન ચોધે હોય તેણે આવી આને છેડા, આ તમને કહેવાનું કારણ એટલું જ કે તમે એમ કહેશે કે તેણે અમને કહ્યું નહિ. મુગુટ ઘાલેલા મેટા મોટા સામતની આંખે વિરમયથી પ્રફુલ્લિત થઈ તેઓ અંદર અંદર કહેવા લાગ્યા કે, આજ ઊંઘની અંદર કુલદેવીએ મહારાજ સાથે જે બાબતનું ભાષણ કર્યું હતું તેજ આ શુરસેનને પુત્ર વીરસેન આ ઘણુ તે વીસ વર્ષને દેખાય છે, આ ઉપરથી શુરસેનને પુત્ર થયાને હાલ વીસ વર્ષ થવા જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #91
--------------------------------------------------------------------------
________________ આજ સુરસેનને પુત્ર, કારણ આટલું સામર્થ્ય બીજા કોઈનામાં નથી, આનું બેલ- * વું પણ તેના બાપને બોલવા પ્રમાણેજ મળતું આવે છે. હવે આપણે બોલવું શું? અગર કરવું શું? બે જણ હાથી પર બેઠા છે, અમારા તરફથી કેણ, જાણે, કોનું રક્ષણ અગર સંહાર થાય છે, નૃસિંહ રાજાને બાંધેલો સાંભળી તેના અંતઃપુરમાની શણુએ ઉંડે નિશ્વાસ નાખી કરૂણ સ્વરે રડવા લાગી. જેના કાળા વાળ આમ તેમ વીખરાઈ ગયા હતા, જેમના મેતીના હાર તુટી ગયા હતા અને મોઢાં પીળાં પડી ગએલા હતા, એવી સર્વ અિઓ ત્યાં ગઈ પોતાના પતિની આવી સ્થીતિ જોઈ તે આને કહેવા લાગી, “હે કુમાર અમારા પતિને મારી નાખીશ નહિ. અપકારી જનેપર ઉપકાર કરવો એ સાધુજનને સ્વભાવજ હોય છે. તેથી હે મહાવીર, કુમાર નૃસિંહ તારે શત્રુ હોય તે પણ તેને છોડી દે, હે રાજા, તારા જેવા ઉદાર પ્રાણિ પાસે અમારી પ્રાર્થનાઓ સફળ ન થાય તો આ દુઃખમય જગતું શી રીતે સુખી થશે? તેનો વિચાર તેજ કર. હે કુમાર, અમારે બંધુજને કઈ નથી, તું જ અમારો ભાઈ છે, સબબ અમને ભર્તીદાન આપી અમારા પર ઉપકાર કર.” . . તેમના આવાં કરૂણાવાળાં વચન સાંભળી કુમારનું મન દયાથી પીગળ્યું અને તે તેમને કહેવા લાગ્યા, “અહો કનકશ્રી આદિપ્રિયે, હા હું ખરેખર તમારો ભાઈ છું. સંસારની ઈચ્છા રાખનાર ભગીનીએ, આને મેં પ્રથમથી જ મુક્ત કર્યો છે, - કારણ કે, શત્રુ દુષ્ટ હોય તે પણ તેને ફકત કેદમાં રાખવો એજ યોગ્ય છે. પરતું મારે ભુલવું ન જોઈએ કે, મારા બાપને ક્ષત્રિના આચાર વિરૂદ્ધ આણે અપકાર કર્યો છે તે તેના વાસ્ત મારે કોઈ પ્રસંગે કાંઈ કરવું પડશે.” દૈવયોગથી . એકાદ હણે જે સહ ઉપર કાંઈ અપકાર કર્યો હોય, તે સિંહ હરણના સે કકડા કરે તે પણ થએલે અપકાર તેનાથી શીરીતે ભૂલાય એમ બોલી તે કુમારે નૃસિંહ રાજાને છોડી મુકી ધમકાવી કહ્યું કે, “હે રાજા. હું જે કહું . છું તે , સાવધપણેથી સાંભળ.” " અને ." અરે નરસિહ, સુરગ્રાસ એવા પ્રકારના શબ્દો જે આજથી . મારા કાને પડયા, તે થોડા વખત પછી તારું જે કાંઈ થવાનું છે તે હમણાજ થશે એમ યાદ .. એમ કહી સરસેનને પુત્ર હાથી ઉપરથી નીચે ઉતર્યો. આવા પ્રકારનું વીરસેનને પરાક્રમ જોઈ સુરસેન તરફના લોકોએ મનમાં નિશ્ચય કરી સર્વ જણાએ વીરસેનને આશ્રય લીધો પિતાના માણસોએ તેના માથા પર છત્ર ધર્યું. અને તેના પર ચમરીઓ ઉડવા લાગી ત્યારે તેણે તેના માણસોને પુછયું કે; “બ્રહસ્પતીને બદત્ત નામને પુત્ર કેદમાં છે કયાં છે, એ મને કહે એટલે તેને છોડાવીએ.” . . રાજપુત્રને તે લોકોએ તે જ દેખાડી. પછી તેણે મત્રિ પુત્રને તેની માતાસહ કારાગૃહમાંથી છોડી પિતાનો મિત્ર કર્યો. એક દિવસ કુમાર ત્યાં તે તેવામાં એક અત્યંત હીતકારી પ્રધાન પુરૂ તેને કહ્યું કે, “શ્રસેનને કોઈ એક . મિત્રભાશિકય નગરમાં છે. તેની આજુ બાજુ શત્રુ સૈન્યને સંપત્ત પહેરે છે. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #92
--------------------------------------------------------------------------
________________ તે મિત્રને શરણેન રાજા બંધુ પ્રમાણે માનતો હતે. તે બ્રહસિંહ રાજાને હુકમ માનતો નહોતો તેથી ગ્રહસિંહ રાજાએ તેના શહેરને ઘેરે ઘા તે વાતને આજ બાર વર્ષ થયાં. તે શહેરમાંથી અનાજ તથા ઘાસ સર્વ નાશ પામ્યા છે. શહેરના માણસો કંટાળી ગયા છે, આજ અગર કાલ એ શહેર ઉજજડ થઈ જશે. . - આ સાંભળતાં વાર જ વીરસેન પોતાના કેટલાક માણસને સાથે લઈ પોતાના શહેરમાંથી નાશીકય નગરમાં જવા નીકળ્યા, તે નગર શત્રુ સૈન્યથી ઘેરાએલું જોઈ; તેણે બંધુ દત્તને છુપી રીતે કહેવડાવી મે કહ્યું કે, હે નરાધિશ, તું સ્થિર રહે, મનમાં ડર રાખીશ નહિ, ગરીબડાં વચને બેલીશ નહિ, અને તારે અભિમાન છોડીશ નહિ. જો હું શુરસેનને પુત્ર હઈશ તે આજ ને આજ તારું નગર શત્રુ સિન્યના ઘેરામાંથી મુકત કરીશ. દ્વારપાળે. રાજાની આજ્ઞા ઉપરથી બંધુદત્તને છોડી દીધો, અને વીરસેન દ્વારપાળને લઈ પિતે શત્રુના સિન્યની અંદર પિઠે. અને હરિધર્મ નામના સેનાપતીને ઘેર જઈ વીરસેને તેના હાથ પગ બાંધી લીધા, અને સર્વના દેખતા તે સેનાપતિને આગળ કરી તે શરશેનને પુત્ર નાશિકય નગરના ગોપુરામાં ગયે. તેને પકડયા પછી શત્રુ સૈન્યમાંના સર્વ રાજા નાશી ગયા, અને ઘેરો ઉઠી જવાથી સર્વ લોક ત્રાસ મુક્ત થયા ચને સુખ ભોગવવા લાગ્યા. બંધુદ તે કહેલી હકીક્ત સાંભળી વીરસેનનું મન સ્વસ્થ થયું અને વીરસેનની વાત સાંભળી વિચિત્ર ને ઘણું આશ્ચર્ય લાગ્યું. ' અણ તરફ વીરસેનના પ્રધાને પુરૂએ નૃસિંહના હરિધમ નામના સેનાપતિને વિચિત્રયશની આગળ ચલાવ્યું, અને કહ્યું કે, વીરસેને ચેર પ્રમાણે બાંધી આપણી તરફ મેક છે, તે આપને લાગે તે પ્રમાણે તમે આની વ્યવસ્થા : " કરે, એવું કુમારે મને આ૫ તરફ કહેવા મોકલ્યો છે. તે આ વિચિત્ર–હું વીરસેનના શહેરની અંદર તરતજ આવું છું, ત્યાં સુધી વીરસેન, ત્યાંજ રહે, પછી ચેપદાર તરફથી રાજધાનીની અંદર શોભા કરાવી બંધુદત્ત સહારાજા વીરસેનને સામે લેવા ચાલ્યું. તે રાજાને કુમારના દર્શનની ઘણું ઈચ્છા હતી, તેથી તે હાથી ઉપરથી ઉતરી હાથ ઉંચા કરી કુમાર વીરસેનને આલિંગન આપવા લાગે. આણી તરફ કુમારે પણું રાજાને પિતા સમાન ગણ નમસ્કાર કર્યો, રાજાએ પણ તે કુમારને પુત્ર સમજીને મોટા પ્રેમથી તેના મસ્તકનું ચુંબન લીધું. લોકોની નજરે ચંદ્ર સરખો જણાતે કુમાર વીરસેન હાથી ઉપર બેસી તે રાજાના પ્રધાનજનથી વેષ્ટિત થઈ શહેરની અંદર પ્રવેશ કર્યો. કુમારને જોતાં જોતાં લકોને પિતાનું ભાન હતું તે પણ હું કયાં જાઉં છું, હું કયાં ઉભે છું, હું કોણ અને મારે શું કરવાનું છે, વગેરે કાંઈ સુઝયું નહિ. જોકે એ પિતાનું સર્વે લક્ષ કુમારનું શરીર જેવા તરફ દોર્યું અને તે વખતે જે કઈ વચ્ચે અડથળે આવે અગર લાવે તે તેની નિંદા અને તિરસ્કાર કરતા, કુમારને જોઈને ઘણે વિસ્મય તથા આનંદ થયે, અને તે પરસ્પર બોલવા લાગ્યું કે અહે, જેણે એકલાએ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #93
--------------------------------------------------------------------------
________________ પોતાના બાહુ દંડના પરાક્રમવ કૃસિંહ રાજાને પરાભવ કર્યો અને તેના સેનાપતિને બાંધ્ય તેજ આ. આ કુમાર સંસારને સાર છે, આ ઘણું વર્ષ સુધી રાજ ભગવે, આજ અમને ગર્ભવાસ પ્રમાણે બંધનમાંથી મુકત કર્યા છે. અહે, રૂપ, લાવણ્ય, વૈદધ્ય, પરાક્રમ, ઉપશમ, ગુણો પૈકી જ્યાં એક છે ત્યાં બી. જાને અભાવજ હોય છે, પણ આને ઠેકાણે તે તે સર્વ એકજ મળ્યા છે. આના દર્શનથી જેનારાના નેત્ર, અને ગુણ કીર્તનથી મુખ, અને આના ચિંતનથી ચિત્ત, એ સફળ થાય છે” ઈત્યાદિ અનેક વિચારને પાત્ર થએલા તે રાજ કુમારને મોટા સમારંભથી તે રાજા તેને. રાજ્ય મહેલમાં લઈ ગયે, વિચિત્રયશ રાજાએ પોતાના મિત્રના પુત્રને એમ કહ્યું કે, હે કુમાર હવે પછી અહિને રાજા તું જ છે, અને અમે તે તારા ચાકર છીએ. જે જે વખતે તને જે કાંઈ જોઈએ તે બાબતનું બેલા શક ફરમાન કરવું, અને આ રાજ્ય સંબંધી પારકાપણાને વિચાર કઈ દિવસ લાવતે નહિ, રાજાએ વીરસેનને રહેવા વાસ્તે પિતાનેજ મણીથી જડેલો મહેલ આપે અને ઓચ્છવ કરાવ્યું તે કુમારે કેદખાનામાં પકડાએલા રાજાને છુટકારો કરી, પિતાના શહેરના જેવી તેના શહેરની અંદર વસ્તી કરી. એ રાજાના રક્ષણ વાતે વનદેવતા તરફથી જેમને નીમવામાં આવ્યા હતા તે સુરસેવકે પોતપોતાની જગાએ ગયા. . . . સ 8 મે. આ તરફ એ રાજાની વિજયના પિંટે ઉત્પન્ન થએલી ચંદ્રશ્રી નામની કન્યા વરતાદક થઈ. વીરસેનનું નીર્મલ ચરિત્ર પુરેપુરૂં કાને સાંભળીને પણ તૃપ્તિ ન થવાથી તેને અવલોકન કરવાના હેતુથી તે બારણામાં આવી ઉભી રહી. પછી મસ્તક ઉપર છત્રી ધારણ કરેલો, હાથી ઉપર બેઠેલે, અને બંને બાજુએ બે ચામરોથી શેર્ભિત એ વીરસેન રાજસભાની અંદર આવેલો તેણીએ જે. કેવળ મદનનું જાણેજ પુતળુ ન હોય એને ચંદ્રશ્રીએ વિરસેનને જે ત્યારે તેના મનમાં અલકીક નવિન વિકાર ઉત્પન્ન થયા ચંદ્રશ્રીનું મન તરતજ આકુળ વ્યાકુળ થઈ ગયું કુમારે પણ દષ્ટિમાં થએલા ફેરફાર ઉપરથી તેને અભિપ્રાય જાણી લીધે. - જે ચંદ્રશ્રી તેને પિતાના પર આસકત થએલે જુએ છે, એટલામાં અકસ્માત તેણે ઉંચી નજર ફેંકી. પછી વીજળીની માફક મોટા વેગથી આકાશ તરફ પર્યાણ કર્યું, તેને આ પ્રપાણે જ જોઈ તેણીને ખેદ તધા આશ્ચર્ય ઉત્પન્ન થયાં, અને આ કેઈ શ્રેષ્ઠ વિદ્યાધર હવે જોઈએ. એ તેણીના મનમાં શ્રમ ઉત્પન્ન થશે. રાજમહેલના ચેકમાં “અહો, નવાઈની વાત, આ ઉચે શી રીતે ઉ ?" એમ લેકે મોટેથી બોલવા લાગ્યા તે વીરસૂર્યના વિગ વડે કમળાકરરૂપી સર્વ પરિવારના મુખકમળો મેલાં થઈ ગયાં. બજારમાં, દેવળમાં, રસ્તામાં, ઘરમ, રાજ મહેલમાં જ્યાં જોઈએ ત્યાં નગરવાસી જનો ખેદ યાને આશ્ચર્યયુક્ત થઈ ગયાં. તે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #94
--------------------------------------------------------------------------
________________ જ શહેર રમણિય છતાં, તે વખતે ચંદ્રશ્રીને તેને પ્રાણ જે વીરસેન તેના વિયોગથી તત્કાળ, અત્યંત શક અને સંતાપ કર્તા થઈ પડયું. “અરે વીરસેન, તું મને શા માટે દેખાયો ? વારૂ દેખાય તે પછી ગુપ્ત કેમ થયો ? ત્યારે, ખરેખર તારું અંહિ આવવું ફક્ત મારા સંતાપને ઉત્પન્ન કરવા વાસ્તેજ હતું. મારા હૃદયમાં રહેનાર તે જે મારા હૃદયનું હરણ કરી લીધું છે, તે આનાથી વધારે દુઃખ કયું હશે તે તુંજ કહે. તારી મરજીમાં આવે ત્યાં તું જા, પણ મારા મનોરથ પુર્ણ કર આ જન્મમાં અથવા બીજા જન્મમાં તારા વગર મને બીજે આધાર નથી.” આ પ્રમાણે તેનું ચિંતન કરે છે એ જોઈ, તથા હકીકત લોકોના મુખમાંથી સાંભળી, ચારે તરફ તેને જોવાના હેતુથી રાજા રાજમહેલની અગાશી ઉપર ચઢ રાજા પરિવારસહ નજર ઊંચી કરી એક સરખો જેતે હતા, તે પણ રાજપુત્ર ગગન માર્ગે કોઈના જોવામાં આવ્યો નહિ. દૈવયોગથી તે ભૂમિપર ન પડે. એવા હેતુથી ઘેડેસ્વારોએ ચારે દિશામાં એક જન પર્યન્ત નજર રાખી હતી. છેવટે તેને પતો લાગે નહિ, અને ખરા બપોર થવાથી કપાળ ઉપર સૂર્યના પ્રખર તડકાને તડાકે પડવા લાગે ત્યારે રાજા અગાશી ઉપરથી નીચે ઉતર્યો. અને રાજમહેલના મધ્ય ભાગમાં એક ઉંચા સિંહાસન પર બેસી તે રાજા પિતાના મંત્રિ વર્ગને નીચે પ્રમાણે કહેવા લાગ્યા. - “હે અમા વીરસેનને દેવે લઈ ગયા, વિદ્યાધર લઈ ગયે, અગર કોઈ દુષ્ટ બુદ્ધિવાળા પુરૂષ લઈ ગયે, તેને તમે વિચાર કરે.” ત્યારે અમાએ પિત- * પિતાની બુદ્ધિ પ્રમાણે જેને એમ લાગ્યું, તે પ્રમાણે ક્રમે કરી સર્વ જણાએ રાજાને : અભિપ્રાય આપે. મંત્રિઓમાં સવથી શ્રેષ્ઠ તથા રાજાને માનીતે મંત્રી પ્રજ્ઞાકર બે, “અરે આવા અવિચારના બેલ શામાટે બોલે છે ? મંત્રિજને મારે વિચાર તમને કબુલ હોય તે કહે.. જે તે પિતાને વીરગણી લેતે હશે તે તે એક પળમાં શરીરને કાંઈપણ ઈજા ન થતાં, અહિં આવેલે તમારી નજરે પડશે.” આણું તરફ રાજગઢના ચેકમાં હાથીએ તેના પગના બંધ તેડી નાખ્યાથી લોકોમાં માટે અમાટ થયો. હાથી તરફ નજર રાખી લેકના ટેળાં એક બીજાના શરીરપર પડવા લાગ્યાં. અને આખા શહેરમાં મોટી ગડબડ થઈ રહી પછી શહેરમાંના બાકીના લોકોમાંથી, કઈ રાજમહેલના, કેઈ છપરાના અને કેઈ ઝાડની ટોચે ચઢી બેઠા રાજા પણ તુરત સભાસદે સાથે ગભરાઈને રાજમહેલની આગાશી પર ચઢી મેટેથી બુમ પાડી કહેવા લાગે; “અરે જલ્દી દે, પકડે, હાથીને આગળ ધકકે મારે, અને ગજેની આસપાસ ઘોડેસ્વારના લશ્કરને ઘેરે ઘાલે. રાજમહેલ અસંખ્ય દ્ધાઓથી ભરાઈ રહયો હતો, પણ તેમાંથી કઈ પણ એ નીકળે નહિ કે જે તે હાથીને ઝાલી શકે. વિદ્યાધર સમુહ જેના પરાક્રમની તારીફ કરે છે, અને રાજમહેલમાં ઉપર ચઢી બેઠેલા લોકો જેની તરફ આશ્ચર્ય થિી જુએ છે, પિતાને જમણે હાથ વિદ્યાધરના ખભા ઉપર નાંખવાથી જે સુંદર દેખાય છે, એ તે કુમાર આકાશમાંથી ઉતરી પાછા આવી દાખલ થયે, કુમારને 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #95
--------------------------------------------------------------------------
________________ જોઈને લોકોમાં હર્ષ ફેલાયે, અને તે હર્ષથી વધારે ઘંઘાટ થયે. તેથી હાથી વધારે ચીડાયે, હાથીના ગંડસ્થળ ઉપર કુમારે પિતાને પગ મુકો. સિંહના બચ્ચા પ્રમાણે કુમાર હાથી પર ચઢ કે હાથી મર્મસ્થાન ઉપર તાડન કરવાથી જેમ એકા એક પડે છે તેમ તે મદહીન થઈ ગયું. રાજાએ અને સર્વ લોકોએ હાથી ઉભે રહેલે જે. ત્યારે રાજાનું અંતઃકરણ હર્ષથી ભરાઈ જઈ તે સૂરપુત્રની સ્તુતિ કરવા લાગ્ય: , ' ' - “હે પ્રજ્ઞાકર જ્યાં આકૃતિ ત્યાં ગુણ રહે છે, એવું લોકોનું કહેવું છે. તે આ કુમારના સંબંધમાં ખરૂં કર્યું છેસર્વ દષથી ભરેલો આ સંસાર જેની અંદર ગુણને જગ્યા ન જડવાથી રાજકુમારને યોગ્ય જાણી ગુણએ તેને આશ્રય લીધો છે. ચંદ્રનું પણું કૃત્ય પણ દેષ યુકત હોવાથી હું તેની સ્તુતિ કરતો નથી સુરનું કૃત્ય માત્ર આ જગતની અંદર દેષ રહિત હોવાથી તે જ ખરૂં પ્રકાશવાને છે. આવી અનેક રીતે રાજા તેના ગુણની વાત કહેતો હતો, એટલામાં પ્રજ્ઞાકરે કહ્યું, " મહારાજ, એ એમજે છે ગજ શિક્ષણની અંદર અતિશય કુશળ એવા વીરસેન કુમારે, મમ્મત થએલા હાથીને તત્કાળ વશ કર્યો રાજમહેલ વગેરેની અંદરના લેકે “જય. જય” ના પિકાર પાડવા લાગ્યા અનેક આશીર્વાદ આપવા લાગ્યા, અને જ્યાં ત્યાં અતિશય આનંદ ફેલા. પછી વિદ્યાધરોએ આકાશમાંથી ભ્રમરનાદ યુક્ત પુષ્પોની વૃષ્ટિ કુમાર ઉપર કરી. વીરસેને હાથીને એટલે સુધી વશ કર્યો કે, છેકરાઓ પણ તેને સહેલાઈથી પકડવા લાગ્યા એટલે શાંત સ્વભાવને તે થશે. પછી હાથીને થાંભલા સાથે બાંધી, પિતે હાથણપર બેશી વિદ્યાધર પરિવાર સહ કુમાર રાજા પાસે ગયે વિદ્યાધર યુકત વીરસેન રાજાને શીશ નમાવી વંદન કરી સભાની અંદર બેઠે ત્યારે રાજાએ તેને પુછયું કે;-“અરે, વીર, લોકોને ખરૂ . ન લાગે એવું અસંભવનીય તારું કેવું મોટું ચરિત્ર જે જોઈને મોટા પુરૂષોને પણ આશ્ચર્ય લાગે છે, વત્સ, વીરસેન, અમારું અંતઃકરણ તારી લીલા જોઈ આશ્ચર્યથી ભરાઈ ગયું છે, હવે તું તારી હકીકત કહે કે જેથી કરી સભાસદોને સંતોષ થાય” : - આ પ્રમાણે રાજાએ કહ્યા પછી, વિનયથી પિતાનું મુખ નીચે કરી વકતાઓની અંદર શ્રેષ્ટ એ વીરસેન કુમાર બેલ્ય. - “હે મહારાજ, અમારા જેવા અજ્ઞાન છોકરાના અટકચાળાં તું કેટલા બધા સાંભળી શકીશ? આજ્ઞાભંગ કર્યાને દેષ મને ન લાગે એજ કારણથી હે ચંદ્રશેખર તું હવે થએલી હકીકત કહે” ત્યારે તે વિદ્યાધરે શ્રેષ્ઠ ચંદ્રશેખરે તેની હકીકત કહી ચંદશેખરે કહ્યું ભુપતિ, આ પિતાની હકીકત કહેવાને લજવાય છે માટે હું તેની સંમતાથી તે આપને કહું છું. હી વૈતાઢયની દક્ષિણ બાજુએ શ્રીનીવાસ નામના મોટા નગરમાં કમલકેતુ નામથી વિખ્યાત એ એક વિઘાધર પુત્ર છે. તે મુળથીજ સ્વરૂપવાન હોઈ, જુવાન ' શ્વિને પ્રીય, વિષયાસકત, અને નિંદનીય આચરણોમાં તત્પર એવો હતે. ગામ શહેર મોટાં સરવરે, ઈત્યાદિક રમણીય સ્થળોમાં સ્વઈચ્છા પ્રમાણે વિહાર કરતે હતે ; P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #96
--------------------------------------------------------------------------
________________ તેને કઈ અટકાવી શકતું નહિ, એક દિવસે મથુરા નગરીમાં તેણે એક મુનીશ્વરને જોયે, તેને તેણે કહયું, “હે ભગવન મારું મોત કોના હાથથી થશે?” મુનિ બેલ્યો તારૂં મરણ ભુમિપર રહેનારા લોકના હાથથી થશે. કમલકેતુ-બોલ્યો છે, શ્વેતાંબરી સાધુ, આપે ખરૂં કહ્યું નથી દેવદાનવ ખેચર વગેરે મોટા પરામિઓને પણ હુ વશ નથી (મારૂં પરાક્રમ અસહ્ય છે) તે મૃત્યુ લકના મનુષ્યની શી વાત? આ પ્રમાણે મુનિવચનેને ધિક્કારી કાઢી, ગગન માર્ગો ઉડી તે કામરૂપ નામે દેશની જયંતિષ નગરીમાં ગમે ત્યાં એક અર્થપતિ નામને શ્રેષ્ઠ શ્રાવક રહેતે હતે, તેની સ્ત્રી પદ્મદેવી રૂપવતિ અને સારા કુળની હતી તે સાધ્વી સ્ત્રી અર્થપતિ શિવાય સર્વ પુરૂષને પિતા સમાન ગણતી હતી અર્થપતિની ઢિ પઘદેવીનું કામ ગ્રહથી અંધ થએલ કમલકેતુએ અત્યંત પ્રેમાનુરોધી ભાષણે બેલી હરણ કર્યું. તેણીને આકાશમાં લઈ ગયા પછી તે તેને કહેવા લાગી; “વત્સ, બાંધવ આ તે . શુ કૃત્ય કર્યું? મને તું મહેલની અગાશીમાંથી શા માટે ઉંચકી લાગે?'” * ત્યારે કેધથી તેના કેશ પકડી, તે ભયંકર આકૃતિવાળા દુષ્ટ, એ મહા સતિને મુષ્ટિને પ્રહાર કર્યો અને બોલ્યા કે “પાપિણિ, તું મારું અંતઃકરણ ન જાણતાં અઘટિત શબ્દોથી ભાષણ કરે છે, તું તારા આવા સતિપણાથી જ દુઃખ પામીશ. પુત્રને વત્સએવી સંજ્ઞા છે. હું તારા પ્રત્યે આસકત થયેછું, ત્યારે પતિને વત્સ શબ્દથી કેમ બોલાવાય ? તે તું કહે.” આ પ્રમાણે તે બોલ્યા પછી સતિએ કહ્યું હે વત્સ, તું મને વત્સજ છે તું મારા કડકેકડકા કરીશ તે પણ હું તને ' કદાપિ ઈચ્છનાર નથી, મનુષ્ય જન્મ દુર્લભ તે પણ પ્રાપ્ત થયે, અને તે વળી સારા કુળની અંદર જનતાનું જ્ઞાન, તે પણ જેવું તેવું નહિ, પણ તેમાં સારી રીતે કુશળતા મેળવી, સિદ્ધાન્તને સાર ગ્રહણ કર્યો, તેજ પ્રમાણે તેને અનુસરીને આચરણ કર્યા, અને તપથી સર્વ જન્મને મેલ ધોઈ નાખ્યો ત્યારે હવે છેવટે અહિતકારક એવા આ અઘટિત કૃત્યમાં હવે મને શી રીતે દેરાય? હે મુખ તું પણ તારા કુળને ડાઘ લગાડનારૂં કૃત્ય કરીશ નહિ, કારણ મોટા પ્રાણીઓ પ્રાણાં તે પણ વિરૂદ્ધ આચરણ કરતા નથી. આ પ્રમાણે ઘટિત વચનથી પઘદેવી પિતાના પતિવૃત્ય રક્ષણાર્થ વિદ્યાધરને કહેતી હતી એટલામાં તેણે પધદેવીને કહ્યું કે અરે દુષ્ટ પાપિણ, તું વધારે કેમ બોલે છે? તું તારૂ ડહાપણ મને શીખવાડીશ નહિ જોઉં છું હવે તું મારી પાસેથી શી રીતે નાસે છે. આટલું છતાં તું જે મારા વચનેનું અપમાન કરીશ તે આ તીણ ખડગની ધારવડે તારે શિરચ્છેદ કરીશ. તેનું મન સમજી જઈ પદ્ધદેવીએ અહેસમસ્કારનું સ્મરણ કર્યું અને પોતાના મનની અંદર અનશન વૃત (કાંઈ પણ ખાવું નહિ) કરવાનો નિશ્ચય કર્યો. 1એટલામાં છે. રાજા, તારા આ નગરમાં પરમબંધુ પ્રમાણે હાથી ઉપર બેઠેલા આ કુમારને જોઈ તેણે કહ્યું, હાય, હાય, હે કુમાર મહાવીર મને આ રાક્ષસના પંજામાંથી છોડાવ, તારા વગર મારું રક્ષણ કરવા કોઈ પણ શકિતવાન નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #97
--------------------------------------------------------------------------
________________ મરણની બીકથી વ્યાકુળ થએલી પઘદેવી આ ભાષણ કરે છે, એટલે કમલ- કેતુ ફરી તેને કહેવા લાગ્યો. કમલકેતુ બેલ્યો હે દુષ્ટ, ભૂમીને ભાર રૂપ એવા એ કુમારની મદદથી તું તારૂ રક્ષણ કરશે ? ત્યારે તે તારી અક્કલજ ગઈ છે. પ્રતિકુળ વર્તન કરી તું કે ધાગ્નિની જવાળામાં તારે આત્મા નાખવાને તૈયાર થાય છે એટલું. ' જ નહી પણ તે કુમારને પણ નાખવાને તૈયાર થાય છે. આ પ્રમાણે બલી તરવાર ઉગામી, નીચે કુમાર તરફ મસ્તક કરી બોલ્યા અરે અધમ કુમાર, આ તારે શરણે આવી છે તેનું રક્ષણ કર. તે પછી કુમાર ઉપરના પ્રદેશમાં ધિકકારવાળા ભાષણ સાંભળી ઉપર જોયું, તે પાસેજ હાથમાં તરવાર તૈયાર કરી રાખેલી એ વિદ્યાધર તેની નજરે પડયે. . “બાંધવ રક્ષણ કર” આ વાથી તેને દયા આવી હતી, અને વિદ્યાધર ના આ દુષ્ટ ભાષણથી તેને અંત્યંત દુસહ એ તીવ્રકેપ ઉત્પન્ન થયે હતે. પિતાનું બળ તેલી, અને તીક્ષણ તરવાર ખેંચી, કુમાર વિદ્યાધર તરફ જવા વાસ્તે પુર્ણ આવેશથી ઉંચે ઉડવા લાગ્યા. ઉપર એકદમ ઉડી કુમાર કમલકેતુની પીઠ ઉપર જઈને બેઠે, અને એક હાથે ચેટલી પકડી બીજા હાથમાં તરવાર લેઈ બોલ્યા અરે, મારી બહેનને છોડ, એટલે હું તારું રક્ષણ કરીશ. આ પતિવ્રતા અને તેના ઘેર જવા દે, જેમ લાકડી ભાગતી નથી ને સાપ પણ મરતો નથી તેમ આના વૃતનું અને તારૂં બંનેનું રક્ષણ થવા દે. . પછી તે વિદ્યાધરે કુમારને કાંઈ પણ ઉત્તર ન આપતા તેને તૃણસમાન ગણ ચક્ર પ્રમાણે તેને ગોળ ફેરવવા લાગ્યા. કુમારને જેમ ગગનની અંદર ફેરવવા લાગે તેમ કુમાર પણ તેનું ગળું દબાવતે ગયે, ત્યારે તેને શ્વાસોશ્વાસને અવરોધ થઈ પદ્ધદેવી ઉપરને પ્રેમ જાણે મુર્તિમાન થયો ન હોય એવા રક્તની ઉલટીઓ કરવા લાગ્યું અને તે દુષ્ટ પિોતાનો પ્રાણ ત્યાગ કર્યો. - પ્રથમ અમે અદૃશ્ય ઉભા હતા પરંતુ પછી કુમારના મોટા પરાક્રમથી સંતેષ પામી, તે આકાશ મંડલમાંથી નીચે ઉતરતો હતો તેવામાં અમે તેની સામે ગયા અને મોટા માનથી અમે તેને કહ્યું કે હું મહાબલશાલી કુમાર, તે દુષ્ટને સારે બદલે આ દુષ્ટના નીગ્રહથી અને સાધુના પાલનથી બલશાલી એવું નીરરાજ્ય તનેજ શેભે છે. વગેરે ઘણું પ્રકારના તેના અંગે રહેલા ખરા ગુણેની સ્તુતિ અમે કરી પણ મહાત્માએ તેના ખુશ ચહેરાથી સાંભળી લીધી. પછી કુમારે બહેનને પ્રેમપૂર્વક કહ્યું છે પતિવ્રતા, હવે શું કરવાનું છે તે મને કહે. પદ્મવતી બોલી કુમાર આ દુષ્ટ વીદ્યાધરરૂપ રાક્ષસના પંજામાંથી તે ફક્ત મારૂં જ નહિ પણ આ સર્વ જગતનું કલ્યાણ કર્યું છે તું મારો પ્રભુ છે મારે ભાઈ છે, માતા, પિતા, ગુરૂ અને પ્રાણદાતા તું જ છે, ટુંકામાં તું સર્વસ્વ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #98
--------------------------------------------------------------------------
________________ જગતનું રક્ષણ કરવાથી તેને મહાન પુણ્ય થયું છે, આથી કરી તારા સર્વ મન, રથ પુર્ણ થઈ ચંદ્ર, સુર્ય તપે ત્યાં સુધી આનંદમાં રહેજે, હે મહાશય, મને મારે ઠેકાણે નિર્વિજનપણે પહોંચાડી દે, અને મારા ભરથારની સર્વ પ્રકારે ખાતરી થાય તેમ કર. પછી ભૂપતિ, મારા ભાઈએ તેણીને ઝપાટાથી પતિગૃહે પહોંચાડી અને ફક્ત કુમાર મારી સાથે અહિં આવ્યું. સભાસહ રાજાએ વીરસેનના પરાક્રમને ચમત્કાર સાંભળી તેની તારીફ કરી તેને પોતાને ઘેર રવાના કર્યો રાજકન્યાએ પિ. તાના ખજીનામાંથી સુરપુત્રને ચંદન વગેરે શીતપચાર, હાર, ગજરા, વગેરે ગુપ્ત રીતે મેકલી પિતાને પ્રેમ દશિત કર્યો. એક દિવસે ચંદ્રશ્રી કન્યા ગૃહપવનની અંદર રમતી હતી તેવામાં, અશોક શેખર નામના બે વિદ્યાધરોએ તેને જોઈ પછી શેખર વિદ્યાધર કાંઈ કામ પ્રસંગે ત્યાંથી નીકળી ગયો ત્યારે અશેકના મનમાં ચંદ્રશ્રોના પાણિગ્રહણના વીચારે છુટવા લાગ્યા પિતાની વિદ્યાબળે કરી તે કન્યા વીરસેન ઉપર આશક્ત થઈ છે એમ સ. મજ વિમાનમાંથી ઉતરી અશેક વિદ્યારે તેણીને ઉચકી લઈ ગયે. ત્યારે સેવક જને એ માટે બુમાટે કર્યો, નગરવાસી લેક આંખ કરી જુએ છે, એટલામાં વિમાન અદૃશ્ય થયું. કરીને લઈ ગયા, જલદી રક્ષણ કર, રક્ષણ કર.” એવું બોલતી બોલતી રાજા પાસે જઈ વિજયવંતીએ સર્વ હકીકત કહી રાણીનું બોલવું સાંભળી રાજા મૂચ્છથી બેશુદ્ધ થઈ, કન્યાના દુઃખથી એકદમ ભૂમી પર પડયે ચંદ્રશ્રીના વિરહથી રાજાના સર્વાગ ગાત્રો ઢીલા પડી ગયા, અને આંખના પોપચાં મીચાઈ ગયાં. ઘણા વખત પછી રાજા શુદ્ધિપર આવી વીલાપ કરવા લાગ્યો હાય, હાય, હે પુત્રિ, હે શૃંગાર સુંદરી, તું કેવી રીતે મારી નજરે પડશે? સર્વ કળાથી યુકત, સર્વ દિશાને શુશોભિત કરનાર, અમૃત રૂપ ચંદ્રશ્રીને, રાહુ રૂપ કયા દુષ્ટ આચ્છાદિત કરી હશે રાણું પણ કહેવા લાગી, “વત્સ, ચંદ્રશ્રી, હે ગુણસુંદરી તારા વગર હું કોને જોઉં કેને સંભાળુ? અને કોને આલિંગન આપું? તારું હસવું, તારું બેલવું, રમવું ચાલવું વગેરે યાદ આવે મારૂ હ્રદય ફાટી નથી જાતું એ કેવું આશ્ચર્ય છે? * પછી પ્રજ્ઞાકરે, રાજા તથા રાણીને, ઘણુ રીતે સમજાવ્યાં ત્યારે, લેકના આ ગ્રહથી ભોજન કરી રાજા સ્વસ્થ બેઠે પછી ચંદ્રશ્રીની સખી વિલાશ્રીએ ચંદ્રશ્રી અને વીરસેનની પૂર્વે કહ્યા પ્રમાણે અરસ પરસ જડેલી પ્રીતિ, વીશેની હકીકત રાણીને કહી. કન્યાના પ્રિય વગના દુખથી રાણીને બહુ છેટું લાગ્યું, અને બેલી કે “ખરેખર અનિષ્ટનેની સંગતીના દુઃખમાં મારી પુત્રી પડી.” અનિષ્ટજનની માત્ર સંગતિ પણ સહન નથી કરી શકાતી, એના કરતાં મૃત્યુ સારૂ અગર સળગાવેલી ચીતામાં પડતું મૂકવું સારું. હે વત્સ ચંદ્રશ્રી, તને કુમારને જ આપવી એવો ફકત મારે નિશ્ચય નહોત પરંતુ તારા પિતાને પણ તેજ નિશ્ચય હતો. હે વત્સ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #99
--------------------------------------------------------------------------
________________ થોડું પુણ્ય કરનાર લોકના મનોરથ શી રીતે પુર્ણ થાય? આ પ્રમાણે બોલી તે રાજપ્રિયા મોટેથી રૂદન કરવા લાગી ચંદ્રશ્રીની ઈચ્છા ન છતાં તેને જબરજસ્તીથી વિદ્યાધર નસાડી લઈ ગયે એ વાત વીરસેનના કાને ગઈ, વિરહાગ્નિથી તૃપ્ત થએલે છતાં, મુળથીજ ગંભીર મનને અને મોટા પરાક્રમી વીરસેન કુમારે મનની અંદર વિચાર કર્યો કે, " જે ચંદ્રશ્રી જીવતી હોય, અને તે જંબુદ્વીપમાં રહેતી હશે, તે અશક્ય એવે સ્થળે પણ જઈ હું તેને ખાત્રીથી અહિ લઈ આવીશ આ જગની અંદર કો કામાતુર પુરૂષ યુકત અયુકતને વિચાર કરવા બેસે છે? માબાપના પેટે જે હું પુરૂષ જમ્યો હઈશ તે ગમે તે રીતે વિદ્યાઘરને જીતીને ચશ્રીને અંહિ લઈ આવીશ તે કુલીન સ્ત્રીનું મન મારા૫ર આસક્ત થએલું છે. અને તે પ્રાણ જતાં પણ પરપુરૂષને પસંદ કરશે નહિ, એમ મારી ખાત્રી છે.” એ નિશ્ચય કરી વીરસેન શહેરની બહાર નીકળે. મિત્રમંડળ કામની અંદર આડા આવશે એમ સમજી. કોઈને પણ તે વાત જાણવા દીધી નહિ ચારે દિશામાં શુકન જોઈ દક્ષિણ દિશામાં શુભ શુકન આવ્યાથી તે સુરપુત્ર તે દિશામાં ચાલતે થયા ભૂપષ્ટ ઓળંગીને તે ગયો, તે પણ રસ્તામાં તેને કોઈપણ પ્રકારને થાક ન લાગતાં રસ્તામાં તેને ઉત્સાહ ઉલટે વધતે ગયે, અને ઝપાટાથી રસ્તો કાપવા લાગ્યા થૈર્યવાન પુરૂષના મનમાં સાગર એક ખાબોચીયા જે છે મોટે પર્વત ટેકરા સમાન છે, અને પૃથ્વિએ ગાયના પગની ખરી જેવી છે. - * દરેક જગાએ, નદી તીરે, વનમાં, પર્વતની ગુફામાં ચંદ્રશીને શેધ કરતો આ સાહસી વીરસેન એક મેટા અરણ્યની અંદર ગયે. તે જંગલમાં ફરતાં ફરતાં તૃષિત થવાથી, પાણીને તપાસ કરતો, સારસ પક્ષીના શબ્દ ઉપરથી, પ્રથમ જેએલા એવા એક સરોવર તરફ ગયો. ત્યાં મનમાનતી જલ ક્રિડા કરી નિર્મલ જલ પીધું તેના પ્રાણને ફળની આહુતી આપી, તે કાંઠા ઉપર આવી ઉભા રહ્યા, ત્યાં સરોવરના મધ્ય ભાગે, મોટે બેટ જોયો. અને તેની અંદર એક મહેલ નજરે પડયે, તેમાંથી કર્ણને મધુર એવા ગાયનને અવાજ કાને પડતો હતે. આનો માલીક કોણ? ગાયન શાંનું ચાલે છે? એ જાણવા સારૂ તે અતિ આતુર થઈ ત્યાં જવાને ઉપાય શોધવા લાગ્યા. સરોવરના કિનારાના છેડા અગાડી તે આવે છે એટલામાં એક વનગજ (જંગલને હાથી) પાણી પીવા સારૂ ત્યાં આવ્યું તેને જોઇ. કુમારે મનમાં વિચાર કર્યો કે, “આના ઉપર બેસી સરોવરને કેટલોક ભાગ પસાર કરવો, પછી બે હાથે તરી સહજ રીતે બેટની અંદર જતાં ફાવશે.” આવો વિચાર કરી,હાથીને તરત વશ કરી, એના ઉપર ચઢી, જવાને અતિશય કઠણ એવા સરોવરના મધ્ય ભાગે ગયે. ત્યાં પ્રગની એડી મારી હાથીને પછાડી ફેરવ્યું અને આગળ, ઉંચે ઉડી તરત બેટની અંદર જઈ પડ. .. ... .. : * રાજમહેલની આગળ ચેકમાં, વિદ્યાધર સ્ત્રીઓનો સમૂહ દેવ સેવામાં તથા ગીત નૃત્યમાં નિમગ્ન થએલ ઈ, રાજમહેલમાં પેઠે, અને સુવર્ણમય સોળમા જીતેંદ્ર શ્રી શાંતીનાથને પ્રણામ કર્યો. મેરૂસંગ સરખો ઊંચે રાજ મહેલ તે જુએ Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.
Page #100
--------------------------------------------------------------------------
________________ 95 છે એટલામાં, બે ચારણ રૂષિ પુષ્કર વિમાનમાંથી તે ઠેકાણે ઉતર્યા. શાંતિનાથ જીનેશ્વરને ત્રણ ફેરા ફરી, અને વંદન કરી, અશોક ઝાડના મુળ આગળ તે બે જેણા બેઠા પછી કુમારે તે બે મહા મુનીને મોટા પ્રેમથી નમન કર્યા પછી, મુનીએ તેને ધર્મ આશીર્વાદ આપે, અને ધર્મની વાત કહેવાની શરૂવાત કરી. ' કુમારે તે બે મહિષીને પ્રશ્ન કર્યો કે, “મહારાજ, આ મંદીર અને ગોળાકાર મોટું સરોવર કોણે કરાવ્યું છે તે મને કહો. તે બન્ને મુનીને કુમારે આ પ્રશ્ન કર્યાથી તે બેમાંથી વૃદ્ધ મુનીએ તેને ટુંકામાં હકિકત કહી. : : ' : - + હે સુજ્ઞ શ્રાવક, આ પરમ આનંદ આપનારી મંદીરની ઊત્પત્તીની કથા હું તને કહું છું, તે તું હવે એક ચિત્તથી શ્રવણ કર. આ ભૂમિતળ ઉપર જીનેશ્વરની વાણી પ્રમાણે, બહુ પ્રાણિયેના વિચારથી પણ જાણવાને અશક્ય એવું વિદ્યા નામનું મોટું જંગલ છે. જે અરણ્યમાં ઝાડે, મુની પ્રમાણે હમેશાં ટાઢ તડકે સહન કરી, પિતાની છાયા, સુમનથી, રમણીય થઈ ત્યાં વનવાશી થઈ રહ્યા છે. ત્યાં કઈ એક વડના ઝાડ ઉપર, ઘણા પિપટ, સ્ત્રી, પુત્ર, પત્ર ઈત્યાદી સહ સુખથી રહે છે. તે દીવસે જંગલની અંદર ફરી, પિતાને મનગમતો ખેરાક ખાય છે, અને સાંજ પડી એટલે તે ઝાડ ઉપર આવી ત્યાં સંતાઈ રહે છે. તે પિોપટની અંદર વૃદ્ધાવસ્થાથી જીર્ણ થએલ, અને બહુ ગુણથી સુશોભિત એ એક પિોપટ પોતાની સ્ત્રી સંહ રહેતું હતું, તેને બે પુત્ર હતા, તે રાજશુક એટલે રાજકુળની અંદર શેભે એવા પોપટ હતા. કારણ તેમના ગાત્રો કમળ, ચાંચ મૃદુ અને પાંખે સુક્ષ્મ અને નીલવર્ણની હતી. કોઈ એક દિવસે તેમના માબાપ દુર ગયેલા હશે, એવામાં તે બંને પિપટ પાસેના એક ભીલના ડાંગરના ખેતરમાં ગયા કે તે ભલે તેઓને જાળ નાં ખીને ઝાલી લીધાં, અને સુલક્ષણના જાણી તે બંને પોપટને પીંજરાની અંદર નાખ્યા. ત્યાં એક ભદ્ર નામક માટે વેપારી ગયો તેણે તે પિપટ ગુણવાન જાણુ ભીલ પાસેથી વેચાતા લીધા. તે ભદ્ર અતિશય કોતકથી તેમને જે જે * શીખવાડે છે તે જાણે પ્રથમથી જ પાઠ કર્યું હોય તે પ્રમાણે તેઓ બેલી દેખાડે. તે મનમાનિતા પિપટનું પુત્ર પ્રમાણે પાલણ પિષણ કરતો જલદીથી રત્નપુર વગરની અંદર આવી પહોંચે ત્યાં મહાપ્રતાપી રત્નશેખર નામનો રાજા હતો અને ગુણ રત્નોથી સુશોભિત એવી રત્નાવતી નામની તેને રાણી હતી. ભટ્ટે તે રાજાને અપૂર્વ વસ્તુઓ આપી સુખી કર્યો હતો. તેથી તે વાણીઓ જે જણશે વેચે અગર ખરીદ કરે તેના ઉપરની જકાત માફ કરી હતી. એક દીવસે રાજાએ કાંઈ કામ પ્રસંગે પિતાના માણસને ભદ્રને ઘેર મોકલેલ, ત્યાં તે રાજ પુરૂષે તે બે પોપટને દીઠા. પિપટ સ્પષ્ટ બેલે છે એવું જોઈ રાજા પાસે તે હકીકત કહી ત્યારે રાજાએ ભદ્રને બોલાવી મોટા માનથી તેની પાસે તે પોપટની માગણી કરી. ' આ ભદ્રે કહ્યું રાજેદ્ર તારા વચનનું અપમાન મારાથી કોઈ દિવસ થશે નહિ, અને આ બે પિપટ મને તો પ્રાણ કરતાં પણ વધારે છે. '. આ પ્રમાણે (એક તરફ કુવે, અને બીજી તરફ વાવ) સંકટ આવ્યાથી ભદ્દે નાહને, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #101
--------------------------------------------------------------------------
________________ પિપટ મંગાવી રાજાને સ્વાધિન કર્યો. પિપટે આવ્યા પછી જયજય શબ્દ ઉચ્ચાર્ય, અને ષટ્રપદ વગેરે શ્લોક (રચેલી કવિતાઓ) બેલી દેખાડયાં. પછી રાજાએ તેને કુશળ સમાસાર પુછતાં પિપટ બેલ્યો; “હે રાજન, ભદ્રનું ચિંતન કરું છું તે પછી મને અભદ્ર (અકુશળ ક્યાંથી હોય)?” ના રાજા બોલ્યો આ શુકરાજ, બીજા પિપટ પ્રમાણે, અવજ્ઞાને પાત્ર નથી માટે હે સેવક, આનું લાલન પાલન કરવા માટે આને રાણીને સ્વાધિન કરે. - સંતોષ પામેલા રાજાએ ભદ્રને વસ્ત્રાદિ શીરા આપી, તેને સત્કાર કર્યો. ભદ્ર પિપટના વિયોગથી દુખીત થતે પિતાને ઘેર નીકળી ગયા. પછી રત્નાવતી રાણી પોપટને ઘણી મહેનતથી હજારો સુભાષિત શીખવી પુત્રવત્ તેનું પાલન કરવા લાગી, રાજા રાણીના કરકમલ રૂપ પીંજરામાં બેશી, અનેક રીતની લીલા કરતાં કરતાં, પિપટનું એક વર્ષ ઝપાટાથી પસાર થયું. પછી કલ્યાણ કમળને સુર્ય અને જેને શિષ્ય પરિવાર ઘણા માટે હતે એ મેહમુલક નામને ગુરૂ ત્યાં ગયે. સ્ત્રિ ઇતર પરિવાર, નગરના લોક વગેરેને સાથે લઈ તે રાજા ગુરૂને વંદન કરવાના હેતુથી જતું હતું તેવામાં પિપટ બેલ્પે. - ': પોપટે કહ્યું રાજેદ્ર, તમારી સાથે હું પણ આવું છું. દર્શનીય વસ્તુ જોઈ હું પણ મારી આંખનું સાર્થક કરી લઈશ. * ઠીક છે, ચાલ એમ રાજાએ આજ્ઞા આપ્યાથી પિપટ પણ હાથી પર બેસી રસ્તાની અંદર રાજા સાથે ધર્મની વાત કરતો કરતે ચાલ્યા રાજાએ પરિવારસહ મેહમલ્લગુરૂને નમન કરી, તેની પાસેથી આશીર્વાદ લીધે, અને પિપટને ખોળામાં લઈ નીચે બેઠે. તે જ્ઞાનિ શ્રેષ્ઠ પોપટ, મુનીને નમસ્કાર કરી આગળ કહ્યા પ્રમાણે તેની સાથે બોલવા લાગ્યા, ત્યારે સર્વના નેત્ર કમળ કેતુકથી પ્રફુલ્લીત થઈ પોપટ શું બેલે છે તે તરફ લાગી રહ્યા. - - - પિપટે કહ્યું, હે ભગવાન, આ જન્મમાં મને પક્ષીને જન્મ મલ્યો છે, આ મારા પૂર્વે કરેલા દુષ્કૃત કર્મોનું ફળ છે એમ હું સમજુ છું, તે એ દુકૃત જેના યોગે નાશ પામે એ ધર્મ મને શીખવે. હે મુનિ શ્રેણ, આ પિપટના જન્મથી ' પછી મુનીએ ગંભીરવાણીથી સંસાર સમુદ્રની અંદર હોડી રૂપ એ ધમ પિોપટ અને સભાસદને કહે “જીવ પિતાના કર્માનુસાર આ સંસાર સાગરના ચાર પ્રકારના માર્ગમાં હજારો વખત ભ્રમણ કરે છે. નાનીનિ રૂપ વૃક્ષેથી પ્રાપ્ત, અત્રે આ ભયંકર અરણ્યની અંદર ચંચલ સ્વભાવને જીવ વાંદરા પ્રમાણે ફરે છે. એક ઈદ્રિય વગેરે પ્રાણિયાની અંદર ઘણી વખત ફરી ફરી તું હવે પંચેન્દ્રિય વિશિષ્ટ પક્ષી નીમાં દુઃખ ભોગવે છે. જીન ધર્મના નિશ્ચયથી તું ફકત પક્ષી જન્મમાંથી મુક્ત થઈશ એટલું જ નહિ, પણ એકંદર સંસારમાંથી તું મુક્ત થઈશ. હે પિોપટ, સંસાર સાગરની અંદર પડેલા પ્રાણિને મોક્ષના તીરે પિચવા સારૂ જીન ધર્મ એ હાડી રૂપ છે. આ જગતની અંદર ક૫ હૃમ વગેરે એવી એકે વસ્તુ નથી કે જે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #102
--------------------------------------------------------------------------
________________ 97 જીને ધર્મમાં લીન થએલા જીવને પ્રાપ્ત થયા વગર રહે. જેને જીન ધર્મ હસ્તમાં અવલંબન સરખે (હાથમાંની લાકડી સરખે ) થાય છે, તે નરકરૂપ ઘોર અધિકારની અંદર કેવી રીતે પડી શકશે ? તેથી હે શુકરાજા, તું પિોપટના જન્મથી ખરેખર કંટાળેલો હોવાથી, જીને કહેલા ધર્મને મેટા મનથી આદર કર, પાછા તે ધર્મ યતિ અને શ્રાવક આ ભેદે કરી બે પ્રકારને, ક્ષમા આદિ કરીને દસ પ્રકારને મુખ્ય, અને બાર વ્રતને બીજે. આ બંને પ્રકારના ધર્મોનું મૂળ બીજ શંકાદિ દૂષણથી રહિત અને શુદ્ધ આત્મ ભાવરૂપ સમ્યકત્વ એજ છે.” આ પ્રમાણે ગુરૂએ તે સભામાં સાધુ શ્રાવક ભેદથી જીન નિર્દિષ્ટ ધર્મ વિસ્તારથી કહી સંભળાવ્યું. તે સાંભળી સભામાં બેઠેલા ભૂપ આદિ સર્વ લેકપર અને તે પિપટપર તે જીન ધર્મ ના પરિણામની અસર થઈ. તે એટલે સુધી કે પિોપટને ઠેકાણે સમ્યકત્વ બોલવું થયું. પછી પિપટ આગળ જઈ ગુરૂને નમન કરી વીનવવા લાગ્યો. ભગવન, સંસારમાં રહેવા સંબંધી મનની અંદર તિરસ્કાર થયે, તમારા આધિન થયા છતાં પણ જીન ધમ કેવી રીતે સિદ્ધ થશે ? પછી રાજાની આજ્ઞા લેઈ, પ્રથમ પોપટે ગુરૂ મુખમાંથી નવકાર મહામંત્ર ગ્રહણ કર્યો. પિપટ બેલ્યો ભગવદ્ જે હું પીંજરામાંથી છુટયે, તેજ આપના ઉપદેશથી સંસારરૂપ પીંજરામાંથી મુક્ત થઈશ. . પછી ઘણા આનંદથી ગુરૂને નમન કરી અને રાજાની આજ્ઞા લઈ સર્વ લેક એક નજરે જુએ છે એટલામાં તે પિોપટ ગગન માર્ગો ઉડી ગયે. હે વીરસેન, તે પોપટ પ્રદેશની આજુબાજુ રહી, કહેલો દ્વાદશ વ્રતી ગૃહસ્થ ધર્મ પાળતે થયે. ધર્મ જ્ઞાનવડે કરીને, પ્રાપ્ત થએલા ગુણેથી તેને સર્વ પક્ષીઓના શબ્દનું ઉત્તમ જ્ઞાન થયું અને ઉત્તમ રીતે બોલવાની શક્તિ પ્રાપ્ત થઈ. - આણી તરફ ભદ્ર પાસે જે પિોપટ પાંજરામાં રહ્યા હતા, તેને દૈવયોગથી બીલાડીએ મારી નાખે. એ મરી ગયા પછી નશીબના યોગે કરી તે જંગલની અંદર નિ પક્ષી થયો, અને પક્ષીઓનો સંહાર કરી કમે કરી મોટે થયો. એક દિવસે તે યેન પક્ષી, ભુખથી વ્યાપ્ત થએલે હોવાથી તે જંગલની અંદર ભ્રમણ કરતાં પિલે મોટે પિટ જે, જલદી દેડી તેણે પિલા શ્રેષ્ટ પિોપટને પકડ, ત્યારે જીનને નમસ્કાર એમ બેલી શ્વેન પક્ષીની ભાષામાં તે પિપટે તેને કહ્યું કે “હે શ્યન પક્ષી, તું ભુખે છે તેપણ, ન ખાવાનું વ્રત ધારણ કર, હું તારી પાસેથી સર્વ પ્રાણિઓ પર દયા કરાવું છું ત્યાં સુધી જરા થોભ.” તેનું કહેવું સાંભળી શ્યન મનમાં વિસ્મિત થયે, અને ત્યાંથી જરા દૂર ખસી જઈ પિપટ તરફ નજર કરી ઉભે રહ્યા. ' પિોપટે કહ્યું, હે મહા યેન પક્ષી, મને આજે એટલુંજ દુઃખ લાગે છે કે, મારા મોટાભાઈને જીન ધમ થયો નહિ. વિધ્યારણ્યની અંદર એક વડના ઝાડ પર અમે બે પિપટેએ એકજ માતાના પેટે પુત્રરૂપે જન્મ લીધો. શાલીક્ષેત્રની અંદર અમને બેને ભલે પકડીને ભદ્રને સ્વાધિન કર્યા. ભકે મને રત્નશેખર રાજાને. સ્વા. * 13. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #103
--------------------------------------------------------------------------
________________ ધિન કર્યો, અને તેણે મારા ભાઈને કયાં આપી દીધે એ ખબર નથી. એકજ માતાના પેટે અમેએ જન્મ લીધે તે પણ જન્મમાંના શુભાશુભ કર્મનુબંધ ઘણુ કરી તેને તથા મારે જુદોજ થયે. આવું તેનું ભાષણ સાંભળી શ્યન મુઈિત થયા, અને સાવધ થયા પછી તેને જાતિ મરણ થઈ પિપટને તેણે કહ્યું. યેન બેલ્યો અરે બાંધવ, પૂર્વે તારે જે માટે ભાઈ થયું હતું તે હું જ મને બીલાડીએ મારી નાખે, હવે હું આ વનમાં ચેન પક્ષી થયે છું. 'પછી પિપટે તેની પાસે ધમનું નિરૂપણ કર્યું, શ્વેને પણ તેના ભાષણે એકાગ્ર ચિત્તથી સાંભળી લીધા. જે પ્રાણિઓને મારીને માંસ ભક્ષણ કરે છે, તેને લેશ માત્ર સુખ થાય છે, “પરંતુ પર્વત તુલ્ય દુઃખ પ્રાપ્ત થાય છે.” “એકને ક્ષણવાર સુધી આનંદ થાય છે, પણ બીજાના જન્મને નાશ થાય છે, તે ક્ષણક આનંદને સારૂ પ્રાણિઓની હિંસા કેમ કરવી?” જેને માંસ ખાવાની ઈચ્છા થઈ તેઓ બીચારા પરલેકના સુખથી ખચીત * મુક્ત થયા, અને તેમને જન્મપણ નિષ્ફળ સમજવો.” - “આ જગમાં, ક્ષણીક શરીર સુખ વાતે, જે બીજા જીવને મારે છે તે શું “જગમાં કાયમ રહેશે?” ' સ્પેને કહ્યું મેં આથી માંસ ભક્ષણ છોડી દીધું, હે ભાઈ મને હજુ વધારે ધર્મના અક્ષરે સંભળાવ. A પછી ગુરૂએ જે આદર પૂર્વક ધર્મ કહ્યા હતા, તેજ સમ્યકત્વથી અલંકૃત ધર્મ સ્પેનને, કહી સંભળાવ્યું. ત્યારે જીન નિર્દિષ્ટ ધર્મ, આદરથી શ્રવણ કરી વિશુદ્ધ ચિત્તવાળા સ્પેને સિદ્ધ એ જે ધમ તેને ભકિત પૂર્વક સ્વિકાર કર્યો. પછી શુદ્ધ ચિત્ત થએલ શુક, અને સ્પેને, ધર્મનું પાલન કરી અનશન વ્રત લઈ છેવટે બને દેવરૂપને પામ્યા. સાંગરાપુષ્ક સિાધર્મને ઠેકાણે રાશિ શેખર વીમાનમાં એકજ વખતે તે બન્ને જણ સરખા આયુષ્યથી દેવ થયા. ત્યારે સમાધી ગથી, પુર્વ જન્મ પુણ્યને કારણે થયો એમ સમજી તે બે જણ જે સ્થળે, શુક તથા સ્પેનના શરીર હતા ત્યાં ગયા, ત્યાં તે શુક તથા સ્પેનને દેવે તરફથી સંસ્કાર કરાવી, તે બન્નેએ ઉત્તર કાળમાં કલ્યાણ કરવાની ઈચ્છાથી, પરસ્પર એવો વિચાર કર્યો કે, કર્મથી પરતંત્ર એવા સંસારવાસિ જીવને આ દયામય જીનેકત ધર્મ દુર્લભ છે. સ્વર્ગમાંથી ટ્યુત થએલા એવા અમને જે ઉપાય થી બધિત સમાગમ થાય એ ઉપાય અહિં જાતિ સ્મરણ સારું કરી મુક, જે કર્યાંથી આપણે બન્નેને જાતિ મરણ થશે, અને કલ્યાણને રસ્તો દેખાડવાથી લેકેપર ઉપકાર પણ થશે. આપણને તથા બીજાને ઉપકાર કરનાર, અન્ય જન્મમાં - બધિત સંગતી કરી આપનાર, અને સંપૂર્ણ દુઃખ નાશ કરનાર એવું જીદ્ર” . મંદિર આપણે બાંધીએ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #104
--------------------------------------------------------------------------
________________ એ વિચાર કરી તે બન્નેએ સુવર્ણ રત્ન મણિ ખચિત શ્રી શાંતિનાથનું મંદિર તૈયાર કર્યું. સંસાર સાગર તરી જવાને હોડીરૂપ એ જે શ્રી શાંતિનાથ દેવ તે અહિં તે બને એજ સ્થાપન કર્યો. દુષ્ટ લોકોથી રક્ષણ થવાના હેતુથી આજુ બાજુ સરોવર કયું છે, અને તરનારાઓને પણ અટકાવ થાય એવા હેતુથી પાણીને ભમરે કર્યો છે. આ પ્રમાણે કરી તે સ્વર્ગમાં ગયા અને બન્ને જણા દેવરૂપ ધર્મ પરાયણ થઈ દિવ્ય સુખને ઉપભાગ લેતા કાળ ક્રમણ કરવા લાગ્યા. ત્યાંથી નીકળી વિતાઢય દેશમાં શ્રેષ્ઠ એવા સિદ્ધાર્થ નગરમાં અમિતવીર્ય અને શીલવતી એમના પેટે પુત્ર રૂપે ઉત્પન્ન થયા. સાથે સાંપડેલા તે બંને છોકરાનાં નામ યોગ્ય વખતે માબાપે અકલંક અને અમલ પાડયા. | સર્વ વિદ્યા સંપાદન કરી તે તરૂણ અવસ્થામાં આવતાં સ્ત્રી પરીગ્રહ (વીવાહ) કરી મરજી પ્રમાણે વિહાર કરવા લાગ્યા. નાનપણથી જ આ બન્નેએ ધર્મશેષ ગુરૂના મુખમાંથી ભવસાગરમાં નકારૂપ એ ધર્મ ગ્રહણ કર્યો હતો. મુળથીજ પાપ તરફ પ્રવૃતિ નહી, એવા તે બન્ને જણ પ્રમાદ રહિત, પુર્વ જન્મમાં સંબંધ થએલા નેહવડે સુખમાં રહેવા લાગ્યા. એક દિવસે સુવર્ણમય જીન શ્રેણીને વંદન કરવા સારૂ ગયા હતા ત્યાં તેમણે વિમાનગPસહ સાધમેંદ્ર (સુધર્માધિપતિ ઈદ્ર) આવે છે એમ જોયું. તે પ્રથમથી જ આવેલા હોવાથી જીનપૂજા કરતા થયા, તેમને જોઈને ઈદે હર્ષથી ઈંદ્રાણને કહ્યું. ઈદ્રિ-દેવી, તારી આગળ દેવ સેવામાં લીન થએલ જે બે જણ દેખાય છે, તે આ સૈધર્મવાસી યેનકીરાંક દેવ છે. પછી વંદન કરી તે બે જણને કહ્યું કેઃ “સ્પેનકીરાંક, તમે કુશળ છે ને?” દેવ જન્મના નામે યાદ નહેવાથી તે બે જણાએ ઈદ્રને કહ્યું “હું ઈદ્ર ત- . મારી કૃપાથી અમે હમેશા કુશળ છીએ. હે દેવેંદ્ર તને અમારા નામે ખબર છતાં બીજાજ નામથી અમને કેમ બોલાવે છે? આ વિદ્યાધરના તરફના અમારા નામ નથી.” ઈ કહ્યું પહેલા સ્વર્ગમાં તમે જે નામથી પ્રસિદ્ધ હતા, તેજ નામથી મેં તમને હાંક મારી “આ શી રીતે થયું?” એમ તેમના પુછવા ઉપરથી ઈદ્ર કિર_જન્મના આરંભથી સુવર્ણ રચિત જનશ્રેણીને વંદન કરવા ગયા ત્યાં સુધીનું ચરિત્ર કહ્યું. . . . . . પૂર્વ જન્મ શ્રવણ કરતાં હતાં, તેવામાં તેને જાતની સમૃતિ થઈ અને તેમનું . મન પિતાનું મંદીર જવાના હેતુથી આતુર થયું પછી જીન પુજા કરી ઈદ્ર બલ્ય “વિદ્યાધર કુમારે ચાલો આપણે તમારા મંદિરમાં જઈએ.” જ ઠીક છે " એમ બેલ્યા પછી શકવિદ્યાધરાદિ સર્વ જણ પિતાના વિમાનગણોથી સર્વ દીશામાં થઈ ત્યાં ગયા ત્યાં આવ્યા પછી મેટાસમારંભથી અષ્ટહિનકા મહોત્સવ કરીને પછી દેવરાજે પોતે તે બન્નેની સ્તુતિ કરી. . . . . અહી" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #105
--------------------------------------------------------------------------
________________ 100 . .. . તમને બન્નેને ધન્ય છે, તેમ તમારું સુરત્વ પણ સફળ છે, કે જેઓએ મળી આવું જૈનમંદિર કરાવ્યું. આ જગતમાં જે ચપળ લક્ષ્મીને સંપાદન કરી, આવા પ્રકારના ઉપગથી અખંડ પુણ્ય સંપાદન કરી લે છે તે જ બુદ્ધિવંત છે. ધનીકેની સંખ્યા કેના જાણમાં આવશે? (કેઈન પણ નહી) પણ જેઓએ લક્ષ્મીને ફસાવ્યા એવા આ ભૂવનની અંદર બે ત્રણજ હશે. સંગમ વખતે અ૫ સુખ આપનારી, પરંતુ ક્ષણ માત્રમાં ચંચલ થનારી એવી વેશ્યા, અને તે જ પ્રમાણે સંપત્તિ, એમાં વિદ્વાન લોક સ્થિર આશા રાખતા નથી. એમ સમજી જેમણે યથાશક્તિ ધર્મ સારૂ ઉદ્યોગ કર્યો નથી, તેમનું શરીર અને લક્ષ્મી વગેરે મેળવેલું સર્વ નિરર્થક છે. - એમ બોલી ઇંદ્ર આ મંદિર અને સરોવર એ બન્નેના નામે તે બંનેના નામ ઉપરથી અનુક્રમે અકલંક અને અમલ પાડ્યા. (એટલે અકલંક મંદિર અને અમલ સરોવર). ( આ પ્રમાણે ના પાડી ઈદ્ર ગયા પછી વિદ્યાધર પુત્ર પિતાના નગરમાં જઈ ધર્મ કૃત્યના આચરણ કરવા લાગ્યા. એક દિવસે તે બારણાની અંદર બેઠા એવામાં શર દુકાળને મેઘ આકાશમાં પ્રસરી, તરતજ વીખરી જ તેમણે જોયે. તે મેઘ જે ન જ એટલામાં નહિ જેવો થઈ ગયો એમ જોઈ અકલંક વિદ્યાધર બેલ્યો; " જુઓ આ મેઘ, આખા આકાશમાં ફેલા હતા અને ક્ષણ વારમાં કે જતો રહ્યો? આ ડાહ્યા લોકોને પદાર્થનું અસ્તિત્વ કેવું છે, એ દેખાડી, મેહ ન કરવાને પ્રત્યક્ષ દાખલ આપે છે. કાળદંડ માથાપર છતાં, સંસારમાં લક્ષ્મી, વિષય એમની મેહકારક આશા કેમ રાખવી? ચંચળ લક્ષમીને ઠેકાણે સ્થિર આશા શા વાતે રાખવી? જેને પ્રકાશ માત્ર મેહનું કારણ છે. ગુણોના સમુદાયને બાળી નાખનારી, સ્નેહને ક્ષય કરનારી, અને જેની પાછળ પુષ્કળ ઉપાધી એવી જે લક્ષ્મી, તે દીવાની જાત સરખી નથી. સંસારમાં બંધનકારક, અને ધર્મ વિને કારણભુત, એવા રવજને વગેરે, જે પરમાર્થ દ્રષ્ટીએ જોતાં પારકાજ, તેમને ઠેકાણે મેહ શા કામને? જે રેગ પીડીત, અને દીન થયેલ જીવ મરતી વખતે સ્વજને તેની પાછળ જતાં નથી, તે તેમનું સ્વજનત્વ શા કામનું? આ પુષ્કળ દુઃખના તુચ્છ વિષય સુખોની અંદર જે ઈષ્ટ વિયોગાદી દુખો કઈ પણ દિવસે પ્રાપ્ત ન થાય તે તેમાં પણ લીન થઈ જવાશે. સ્વર્ગ સુખના અનુભવથી જે જીવને સંતોષ નથી થતે તે આ ભીખારી સુખથી શાને સંતોષ થવાનું છે? તેથી જેણે સુર અસુરને જીત્યા છે, એ મૃત્યુ જ્યાં સુધી આવી પહોંચ્યો નથી ત્યાં સુધીમાં આપણે બે જણ વૃત ધારણ કરી જન્મ સફળ કરી લઈએ. ' અમલે કહ્યું હતું, એ, એવુંજ છે, આમાં કાંઈ પણ ખોટું નથી. હે ભાઈ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #106
--------------------------------------------------------------------------
________________ 11 વડીલોની (પિતા વગેરે પિતાથી મેટા) આજ્ઞા લેઈ આપણે આ કામ જલદી કરીએ. ' - તે બને ભાઈઓ માબાપની પરવાનગી લેઈ, આ અકલંક જીન મંદિરમાં ધર્મઘોષ ગુરૂ પાસે ગયા. (વ્રત લીધું ). હે શ્રદ્ધાવાન લકે, તેજ અમે આ બે મુનિ, હું શુક અને આ ચેન છે, આ અમારું ચરિત્ર ટુંકામાં મેં તને કહી સંભળાવ્યું.” વીરસેન બેલ્યો હે મુનિ, આ મેટી નવાઇની વાત છે કે ધર્મના બળવડે શુક અને સ્પેન પણ સ્વર્ગમાં ગયા. સાધુ બે ભાઈ, આમાં કાંઈજ નવાઈ નથી. આ જગતની અંદર આ ધર્મને અસાધ્ય એવી એક પણ ચીજ નથી. લોખંડ ઉપર “સિદ્ધ રસના ગે કરી જે પરિણામ થાય છે, તે જ આ જીન ધર્મ વડે સર્વ જીવપર પરિણામ થઈ કલ્યાણકારક થાય છે આ ધર્મના વિશેષ આચરણની વાત બાજુ ઉપર રહેવા દઈએ, પરંતુ આના ઉપર ફક્ત વિશ્વાસ રાખનાર માણસ પણ પાપમાંથી મુક્ત થાય છે. વિત્તરત્ન ઈડેલા પદાર્થોની પ્રાપ્તિ કરી આપે છે, આમાં કાંઈ વિશેષ નથી, કારણ ધર્મના ગથી જ્યાં વિચાર પણ જતા નથી એવા અત્યંતિક કલ્યાણને સુખ પ્રાપ્ત થાય છે. તેથી હે મહતભાગી, સર્વ ગુણોથી યુક્ત એવું મનુ તને પ્રાપ્ત થયું છે તે જીન ધર્મને તું સારી રીતે સત્કાર કર. આ પ્રમાણે મુનીએ કહ્યા પછી મિથ્યાત્વતમને નાશ થઈ વીરસેન ઉપર - ફક્ત સમ્યકત્વને જ પરિણામ થયે, અને તે બોલ્યો; “હે ભગવાન આ યતિ. ધર્મનું આચરણ કરવાનું મારામાં સામર્થ્ય નથી, માટે હમણા ગૃહસ્થ ધર્મ આપવાની કૃપા કરે.” પછી મુનીએ નવકાર મહામંત્ર પૂર્વક કુમારને ગૃહસ્થ વ્રતે આપ્યાં અને કહ્યું “કુમાર શ્રેષ્ઠ, આમંત્ર સર્વ કાર્ય કરનાર છે, જલ, અગ્નિ, શસ્ત્ર ઈત્યાદિને અટકાવ એકપળની અંદર કરી શકે છે. તારા ઈચ્છિત અર્થે પ્રાપ્ત થશે, તું હમેશા સાવધ રહેજે આના વડે કરી મનુષ્યને દુખ થતું નથી, અને, આ જગતમાં એવી એક પણ વસ્તુ નથી, કે, જે આના વડે સાધ્ય થાય નહિ.” ' વીરસેને કહ્યું માહારાજ, મારા પર ભેટી કૃપા કરી. આ પ્રમાણે બેલી વીરસેન સરોવર તીરે ગયો, અને નવકારમંત્રના બળે કરી પાણીમાં ભ્રમર ઉલ્લંઘન કરી ચાલ્યા ગયે. જગલની અંદર પણ સુદુર્લભ ધર્મરત્ન મને પ્રાપ્ત થયો એ મનમાં વિચાર કરો માર્ગ કમણ કરવા લાગે. અહિં મારૂં આવવું કયાંથી થાય? અર શ્યની અંદર જીનમંદિર કયાંથી? મેઘ ન છતાં વૃષ્ટિ થવી તે આ સાધુ સમાગમ કયાં? પુર્વ પુણ્યના ભેગે કરી જેમ આ સર્વ વાતે બની આવી તેવીજ રીતે . ચંદ્રશ્રી પણ જરૂર મને મળશે. પછી જંગલ પસાર કરી કુમાર:જલદી જતો હતે. જંગલના છેડા નજીક એક શહેર હતું ત્યાં સાંજે જઈ પહોંચે. વીરસેન મુકામ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #107
--------------------------------------------------------------------------
________________ 182 કરવાના હેતુથી શહેરમાં પ્રવેશ કરે છે તો પગની ફેંચે ભરી આવેલી છે, પાછાફરી પછવાડે રડતાં છોકરાઓને કોઈએ પીઠ ઉપર, કેઈએ ખભા ઉપર લીધેલા છે એવી સ્થીતિમાં લેક ચિંતાથી ગભરાઈ ત્યાં આવતા તેની નજરે પડ્યાં. વીરસેને તેઓ તરફ નજર નાંખી, કિંચીત હાસ્ય વદનથી વિસ્મિત અંતઃકરણથી તે નાસનારા લોકેને “શું છે? શું છે? એમ પુછયું. - તેના દર્શનથી લેકના મનની અંદર પુજ્યભાવ ઉત્પન્ન થવાથી તેઓ બોલ્યા, “હે સુકુમાર, આગળ જઈશ નહિ, પાછલા પગે તરત પાછા ફર” કુમારે કહ્યું પાછા ફરવાનું કાંઈ કારણ નથી. કોઈ પણ વધારે કરવાના હેતુથી હોંશ ધરી હું આગળજ જઈશ. '' લેકે બેલ્યાં અરે, અંહિ રાત્રે ગાળી સવારે સૂર્યોદય થયા પછી કામ સારૂ આગળ જવું હોય તે જજે. કુમારે કહ્યું છે કે, તમે ડર રાખશો નહિ નિશ્ચિત રહો તમને ભય કયાંથી ઉત્પન્ન થયું? કે જેથી તમે ગભરાઈ નાશી જાઓ છે અને લોકે તમે તમારા છોકરાઓને તથા સ્ત્રીઓને રડતી છેડી પિતાના પ્રાણના બચાવ સારૂ ના છે તે પછી તમારું પુરૂષત્વ કયાં ગયું? 3 . મરણ ધમી જીવને આગળ કઈ વખતે મરણ છે જ, તે આવા પોપકારના વખતે જે પુરૂષત્વ ઉપગમાં ન આવે તે પછી તેનું શું કામ છે? બાયેલા લોકોને ભયથી મુક્ત કરનાર પુરૂષને જે મૃત્યુ આવે છે તે મહોત્સવ જ છે પરંતુ રક્ષણ ન કરનારનું જીવવું માત્ર મરણ સરખું જ છે. ) - આ પ્રમાણે કુમારનું ધૈર્યભરેલું ભાષણ શ્રવણ કરી ઘણું લોકને તેના પર વિશ્વાસ બેઠે અને તેઓ તરતજ તેની આસપાસ એકઠાં થયાં જુવાન બાળકે વૃદ્ધ વગેરે સર્વ શહેરવાસી લોકે હે વીર, અનાથી અમને બચાવ અમને બચાવ એમને સુરપુત્રને કહેવા લાગ્યા. - વીરસેને કહ્યું છે કે તમે બીશ નહિ જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી તમારા સામું પણ કોઈ જોઈ શકનાર નથી. આ તરફ એ વીરસેનની આસપાસ અનેક લોકો એકઠા થએલા છે, એમ જોઈ નગરને રાજા પણ ઘોડા પર બેસી ત્યાં ગયે, ભયથી કંપનરે લોક સમૂહ આની આસપાસ વીંટાળાએલો રાજાએ જોયો વીરસેને પિતે મનની અંદર ન ગભરાતાં, નગરવાસીજનને શાંત કરે છે, એમ જોઈ રાજા પણ ઘેડા ઉપરથી નીચે ઉતર્યો. નેહ યુક્ત ભાષાના પ્રવાહથી રાજાએ તેને પુછયું કે, “હે વીર તારું શરીર સારું છેને ? તું કયાંથી આવ્યું? 1, , . વિરે કહ્યું હે ભૂપતિ, આજ તારા દર્શનથી મારૂં સર્વ કાંઈ કુશળ છે, હું નાશિકય નગરથી આવનાર એક મુસાફર છું. હે નરેશ્વર, આ વડના ઝાડના થડ આગળ બેશી. તારા ભયની સર્વ હકીકત મને કહે રાજાએ “ઠીક છે” એમ કહા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #108
--------------------------------------------------------------------------
________________ 103 પછી રાજા, કુમાર અને નગરવાસી લોકે નીચે બેઠા, પછી રાજાએ ભયનું કારણ કહેવાની શરૂવાત કરી. - રાજા બે હે વીર રાજેદ્ર, આ નગરમાં પૂર્વે અત્યન્ત આશ્ચર્યકારક હકી બની છે તે હું દુકામાં કહું છું, સાંભળ. * * હે વીર, આ વીરપુરની અંદર પૂર્વે પ્રખ્યાત પરાક્રમી અને વિજીત શત્રુ એ, સમરસિંહ નામને રાજા થઈ ગયે. શુદ્ધ કુળમાં ઉત્પન્ન થએલી, હારનીલતા પ્રમાણે શોભનારી, અને પ્રિય એવી વિજયસેના નામની તેને રાણી હતી અને હું તેમને વિશ્વસેન નામને પુત્ર, તે હું વેલ પ્રમાણે મારા વંશને નાશ કરવા . સારૂ ઉત્પન્ન થયે કુમાર દશાને પ્રાપ્ત થયા પછી માબાપે મારી પાસેથી જુદી જુદી . કળાને અભ્યાસ કરાવ્યું. આવી સ્થીતિમાં અમે કાળ કમણ કરતાં અમારા દિવસ સુખમાં ગયા હે વીર આ નગરની અંદર પિતાને માનિતે, વેક્ત ધમની અંદર તત્પર, અને વેદ જાણનારો એ મધુસુદન નામને એક પવિત્ર બ્રાહ્મણ રહેતું હતું. તે પવિત્ર બ્રાહ્મણ સ્વગતિ સારૂં હમેશા વેદકત વિધિએ પશુમેઘને યજ્ઞ કરતો હતે. તે શુદ્રનું અન્ન સેવન કરતાં, ત્રણ વખત સ્નાન કરી, ભેગ વૈશ્વદેવ, સંધ્યા, * પિતૃ યજ્ઞ, અને ગાયબ્રાહ્મણ એમનું પુજન નિરંતર યથાવિધિ પ્રમાણે કરતે. તેણે મારા માતપિતા, પરિવાર અને નગરવાસી લોકો પાસેથી વેદવિધીએ પિતાની દીક્ષા પ્રમાણે વર્તન કરાવ્યું સેમના પેટે ઉત્પન્ન થએલ તેને પુત્ર અનિરૂદ્ધ એ પણ સર્વ શાસ્ત્ર ભણેલે, પિતૃભકત, અને વેદ જાણનારો હતા. આગળ આ છોકરે ચોગ્ય થયે એમ જાણ નગરના લોકો અને રાજાએ મુની સમક્ષ મધુસૂદન બ્રાહ્મણે તેને પિતાના કામપર નીખે. અને મધુસૂદન બ્રાહ્મણે સર્વ વેપાર અને સંસારના વિચાર છેડી દઈ સંન્યસ્ત ગ્રહણ કર્યું અનેક તીર્થોનાં દર્શન કરવાના હેતુથી તે શહેર માંથી નીકળી સર્વ પૃવિપર ફરતો ફરતે કાશીમાં આવી પહોંચ્યો. ત્યાં તે મધુસૂદન બ્રાહ્મણ ગંગા તીરે ધ્યાનમાં બેશી, તેમાં નીમગ્ન થઈ ભિક્ષાના સેવન કરી, પિતાના દિવસ ગાળો હતો પૂર્વ કર્મના યોગે કરી, અત્યન્ત દુઃસહ, અને દુઃસાધ્ય એ ક્ષયરોગ તેને થશે. તેની માહ પીડાથી તે પીડાતું હતું તેવામાં તેના મનમાં વિચાર આવ્યો કે, “મનુષ્ય જન્મ ધારણ કરી જે કાંઈ પ્રાપ્ત કરવાનું હતું તે મે કર્યું બ્રાહ્મણને જન્મ મને મળે, વેદાધ્યયન કર્યું, અનેક ય કર્યા, અને બ્રાહ્મણના આચાર પ્રમાણે વર્તન રાખ્યું, ઘણું લોકોને સ્વધર્મ તત્પર કરી છોડ્યાં. શુદ્રાન્ન સેવન કર્યું નથી, અને દેવ, વિષ્ણુ એમનું પૂજન કર્યું આપણને યોગ્ય એ પુત્ર પણ થયા, કે જે ખરેખર પિંડ દાનાદિ ક્રિયાથી પ્રથમ જ મને ઉર્ધ્વગતીએ પહોંચાડી દેશે સર્વ તીર્થોના સ્નાન કર્યા, સંન્યાસીનું વ્રત ધારણ કરી રહ્યા, અને કાશીક્ષેત્રની અંદર સુદુર્લભ ગંગાતીર પ્રાપ્ત થયું. ખરેખર આમાંના ફકત એકજ કર્મથી સ્વર્ગ હાથમાં આવ્યા સરખું છે પણ સ્વર્ગ માફક એવા પુષ્કળ કર્યો છે, તો પછી તે મારા હાથમાં નહિ આવે? તો હવે કેવળ સ્વર્ગમાજ લઈ જનાર એવી આ ગંગામાં મારો દેહ અર્પણ કરી હું સુખથી સ્વર્ગમાં જઈશ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #109
--------------------------------------------------------------------------
________________ 104 ': હે વીર, આ પ્રમાણે ગંગાની અંદર દેહ ત્યાગ કરી, તે કર્મના સંગે કરી , આજ નગરની અંદર બ્રહ્મરાક્ષસ થયો છે તે જ ફકત ગમ્મતની ખાતરજ પ્રાણિઓની હિંસા કરે છે કારણ માંસ, રક્ત, ઈત્યાદિકની કિડા પણ તેને ગમ્મત આપનારીજ થઈ પડે છે પછી કોઈ એક દિવસે તે આકાશમાં જઈ ત્યાંથી કુર સ્વરે કહેવા લાગ્યું કે, " અરે, અરે, સમરસિંહ, મારૂં ભાષણ સાંભળ. હું તારે ગુરૂ મધુસુદન બ્રાહ્મણ બ્રહ્મરાક્ષસ થયો છું, મને માણસનો ભોગ આપ અને રાતના વખતે શહેરની અંદર ફરવા દે.” તેનું ભાષણ સાંભળી પિતા તથા નગરના લેક એમને બીક લાગવા લાગી, અને શું કરવું એની સુઝન * પડવાથી વિચારમાં પડયા. અરે! અરે ( તે ક્રિયા શુદ્ધ અને વેદમાં પ્રવિણ હતો. તેણે યજ્ઞ કર્યો, અને છેવટે સન્યાસ લઈ ગંગા નદિમાં મરણ પામ્યા. તેના અનિરૂદ્ધ પુત્રે તેની પછાડી ગ્ય એ વિધિ પણ કર્યો, એમ છતાં તે રાક્ષસ થયાનું કહે છે તે તે સ્વર્ગમાં ગયે નહિ કે શું? જે આ પૂર્વ કર્મોથી રાક્ષસજ થયે હશે તે તેના શિષ્યો પર અપકાર કરવાને આઘા પાછા શું કામ જોશે? અહો, એ ભક્તિ, * એ પ્રેમ, એ વૃત, ઈત્યાદિ જે જે એને ઠેકાણે અમે કર્યું તે પણ તે ભુલી ગયો શું? રાજા આ પ્રમાણે વિચાર કરે છે એટલામાં તે પાછો બેલ્યો, “અરે હું બોલું છું છતાં તમે કોઈ મને ઉત્તર આપતા નથી?” ત્યારે રાજાએ વિચાર કરી તેને સમજાવીને કહ્યું કે “હે રાક્ષસેંદ્ર, તું હવે અમને પહેલાં કરતાં પણ વધારે પુજ્ય છે, “તે તને પ્રિય એવું અમારે શું કરવું તે કહે? - રાક્ષસે કહ્યું હમેશા મને મનુષ્યને ભેગ આપે અને રાતની વખતે શહેરમાં મને આનંદ કરવા દે. - રાજા બે અરે, નર ભેગનું નામ કાઢીશ નહિ બીજો એકાદ મેદક વગેરેને ભેગ માગ. - રાક્ષસ બે મોદકથી મને સંતોષ વળતે નથી, સિંહ પ્રમાણે રાક્ષસને સંતેષ પામવા મહા માંસજ જોઈએ. હે રાજેદ્ર, નાનપણથી જ આ શહેર મને બહુ ગમતું હતું, અને તેટલા સારૂં જ હું રાતને વિહાર તારી પાસેથી માગી લઉં છું - રાજાએ કહ્યું પ્રભુ, આ હુકમ આપીશ નહિ. નગરના લેકે તને આપી હું પિતાનું રક્ષણ કરનારજ નથી. રાક્ષસે કહ્યું જે એમ છે તે નગર જનનું રક્ષણ કર. અમે રાક્ષસ તે અમારૂં કામ જોર જુલમથી પણ કાઢી લઈશું. : તેનું આવું કુર ભાષણ સાંભળી રાજાએ મંત્રિઓને કહ્યું, “હે મંત્રિ જને, હવે મારે કેમ કરવું તે કહો.” - મંત્રિ વર્ગ–હે સ્વામિન, પુરૂષાર્થ વગેરે વિષયોમાં કુશળ એવી અમારી મંત્ર બુદ્ધિ (સલાહ આપવા જેવી અકકલ) આ દેવી કૃત્યની અંદર ચાલતી નથી. તે પછી રાજાએ ફરીથી કહ્યું કે મેં વિચાર નકકી કર્યો છે કે “મારે દેહ રાક્ષસને આપી તેનાથી નગરજનેનું રક્ષણ કરવું” પછી મંત્રિ વર્ષે રાજાના કાનની Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.
Page #110
--------------------------------------------------------------------------
________________ 15 અંદર કહ્યું કે, “નરેંદ્ર, આમાં આત્મ રક્ષણ કરી, પછી તારાથી જે થાય તે કર. કારણ નરપતિએ પરિવાર, નગરના લેક, દેશ, નગર વગેરેથી કરીને પણ હમેશા પિતાના આત્માનું રક્ષણ કરવું. સજાએ પોતાના શરીરનું રક્ષણ કર્યું, એટલે કાળે કરીને પણ તે સર્વ મેળવી શકે છે. હે નરેંદ્ર અમારી તે આ સલાહ છે, પછી જેવી તારી ઈચ્છા. - રાજા-મેં પ્રથમ કહ્યું તે તમે સાંભળ્યું કે નહીં? બીજાના પ્રાણ આપી હું મારું રક્ષણ કરનાર નથી. વધારે શું કહું,. હે પ્રધાને, બીજાનું રક્ષણ કરવાને જે હું તૈયાર થયો છું તેમાં જો તમે આડા આવશે, તે, તમને દ્રહ કર્યાના સોગન છે. * પછી પિતાએ મનની અંદર ધેય ધરીને રાક્ષસને કહ્યું “હે રાક્ષસ, તું સર્વ લોકના ઠેકાણે મને ખાઈજા.”. રાક્ષસ બે હે નરાધિશ, રેજ ભોગમાં આપવા સરખો કોઈ માણસ નથી કે તું પિતે તેના બદલામાં આગલ થાય છે? રાજાએ કહ્યું સર્વ લોકનો સ્વામિ હું, તે મેં મારો દેહ તને અર્પણ કર્યો એટલે સર્વ લોક તનેજ આપ્યા સરખા છે એમ સમજ. - રાક્ષસે કહ્યું ઠીક છે, તું શુદ્ધ થઈ આગળ આવ એટલે હું ઘણો સુધિત થયે છું, માટે તેને ખાઈ જઉં. પછી પિતાએ પિતાની ગાદી પર લેની સંમતિથી મને બોલાવી રાજ્યાભિષેક કર્યો. અને નગરજન, પ્રધાન મંડળી અને પરિવાર, એ સર્વને કહ્યું કે “તમે તમારી યોગ્યતા પ્રમાણે વર્ત” ત્યારે પ્રધાનાદિ લોકેએ મઢેથી કાંઈ ઉતર આપે નહિં પરંતુ મોતી જેવાં મેટાં અશ્રુજલથી પિતાનું દુઃખ નિવેદન કર્યું. પછી રાજાએ જલથી સર્વાગ સ્નાન કર્યું, રકતમાળા ધારણ કરી, અને રક્ત વસ્ત્રો ધારણ કર્યા. આણી તરફ હાય, હાય, કહેતા નગરના લેકે તેની તરફ જોઈ રહ્યા, ત્યારે તે ગંભીર મનને ભૂપતિ, નગર રક્ષણ સારૂ પિતાનો દેહકપાસ તથા તૃણ પ્રમાણે સમજી, મોટા યોદ્ધાઓને સમુદાય પિતાના પુરૂષાર્થને ધિકકાર કરતાં તેમની તરફ અવલોકન કરી, રૂદન કરતી પિતાની સર્વ સ્ત્રીને દિલાસો આપે છે એમ તેમની નજરે પડયું. સર્વ દેખતાં તે પ્રબળ રાક્ષસે, જાણે યમનો રાક્ષસ કેશું? મારા પિતાને ઉપર ઉંચકી કઈ તરફ ફેંકી દીધો તે સમજાતું નથી. હે વીર તે વખતે આ મહેલમાં તત્કાળ રડવાની જબરી બુમ પડી મૂચ્છથી લોકોની આંખો મીચાઈ ગઈ, અને પ્રધાન મંડળ નિષ્ટ પડ્યું. તે દિવસથી તે દુષ્ટ રાક્ષસ ભયંકર એવા લાખો રાક્ષસો સહ રાત્રિના વખતે શહેરમાં એક સરખો ફરે છે. દરરોજ સવ લેક તેની બીકથી બહાર નીકળે છે અને સવારે પાછા શહેરની અંદર દાખલ થાય છે. આ પ્રમાણે હે વીર હમેશ દુઃખથી અકળાઈ ગયા છીએ, ને આમ અમારા કેટલાક દિવસે નીકળી ગયા. પાછો એક દિવસે તે રાક્ષસ પિતાની મર્યાદા છેડી આકાશમાં આવી ઉભું રહો અને દરરોજ ભેગ સારૂ એક માણસ અમારી પાસે માગવા લાગ્યો. પછી ચાંડાળ કુળની અંદર ચાંડાળ કૃત્ય કરનાર રાક્ષસથી ડરી * 14 . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #111
--------------------------------------------------------------------------
________________ જઈ દરજ નગરમાંથી એક એક માણસે આપવાનું કબૂલ કર્યું. તે પાપ કર્મ કરનારે રાક્ષસ આ પ્રમાણે લેકને સંહાર કરે છે, તેને આજ એક વરસ થયું હજુ તે શાંત થતું નથી. ' ' આ હકીક્ત સાંભળી કુમારને ઘણું દુઃખ લાગ્યું, અને તે બોલ્યા “હર, હર, દુઃખની વાત, જગત્ અજ્ઞાનતાથી મેંહીત થયું છે. - જેમ પૃથ્વિ ઉપર ચંદન વૃક્ષ સુગંધ ગુણથી યુક્ત છતાં નિષ્ફળ તેમ ધમ ક્રિયા યુક્ત છતાં તે નિષ્ફળ જ છે. એટલામાં જેની પછવાડે એક આંધળી વૃદ્ધ સ્ત્રી છે, અને કેડ ઉપર એક કરૂં લીધું છે એવી એક તરૂણું કુલવાન સ્ત્રી અતિશય રડતી ત્યાં ગઈ અને બેલી, હાય, હાય, હે ભૂપતિ, હું અતિશય ખરાબ દશામાં આવી ગઈ છું, આ વૃદ્ધ અિને પુત્ર તે મારે પતિ, અમારા બે તારનારે, તેનું આ દુષ્ટ રાક્ષસથી રક્ષણ કર. કુમારે રાજાને પુછયું “આ કેમ વિલાપ કરે છે.” રાજા બોલ્ટે આજે એની વારી હશે. પછી વીરસેન તે વૃદ્ધ સ્ત્રિ અને તેની વહુને જોઈને, તેમના દુઃખથી દુઃખિત થઈ તેમનોપરે ઉપકાર કરવાના હેતુથી રાજાને કહ્યું. “હે રાજન હવે વિચાર રહેવા દે હું: શહેરની અંદર જાઉ છું, અને આગળ જેમ સારું કલ્યાણકારક હશે તે જ હું કરીશ. : : રાજા અને નગરવાસીઓ તેને ના, ના, કહેતાં છતાં તેમને ન ગણકારતાં કુમાર શહેર તરફ ચાલતે થયે, જે શહેરમાં રાક્ષસે મનુષ્યનું જવું આવવું બંધ કર્યું છે, તે શહેરમાં વીરસેન પેઠે, ત્યારે તે રાક્ષસ તેની તરફ ભયથી જોવા લાગ્યું પરંતુ કુમાર નિશ્ચિત અંતઃકરણથી શહેરમાં પીશાને ગમ્મત કરતાં, કેઈ ઠેકાણે ભયંકર. વેતાળને આમથી તેમ દેડતા, અને કોઈ ઠેકાણે ભયંકર રાક્ષસીઓ નર કપાળની ખાપરીઓ હાથમાં લઈ આમ તેમ ફરતી જેતે જેતે, એક મકાન આગળ આવી ઉભું રહે, તે મકાન આગળ રાક્ષસની આજુ બાજુ રાક્ષસ, પિશાચ, વેતાળ ભુતે વગેરે વીટળાઈ રહ્યા છે, અને તે વૃક્ષપત્ર પ્રમાણે બીકથી કં૫નારા રાજાએ આપેલા માણસની ચોટલી ઝાલી, ક્રોધથી ભૂમીપર પાડતે કુમારે , કુમાર તે રાક્ષસને જોઈ જલદી તેની પાસે ગર્યો અને કહયું કે “ભયથી મરેલાને મારીશ નહીં.” આ ભૂમી પર દયાવાન ગુરૂનું ગુરૂત્વ, ડેરેલા મનુષ્યનું રક્ષણ કરવાથી જ છે આ જન્મમાં જે આપીએ તેજ આગલા જન્મમાં પુષ્કળ મળે છે, દુઃખ દેનાર માણસ દુઃખી અને સુખ આપનાર સુખી થશે. બીકથી ડરેલ, અતિશય દુર્બળ, . નિસ્પરાધી, રક્ષણ રહિત, કૃપાપાત્ર એવા માણસ વીશે સાધુ નિર્દય કેમ થશે? આ પ્રમાણે પ્રસન્ન અને દૈધ રહિત એવું ભાષણ સાંભળી “આ કોણ?” એમ રીસથી રાક્ષસ વીરની સામું જોવા લાગ્યો. * - રાક્ષસ-તું કેણ શી ઈચ્છાએ રાક્ષસ અને ભૂતથી વ્યાપ્ત થએલી નગરીમાં રાત્રીને વિશે પ્રવેશ કર્યો છે? તે આ રાક્ષસોએ તને ખાધે નથી ત્યાં સુધીમાં તું નારી જા, તું નવીન છે તને આ નગરનું સ્વરૂપ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #112
--------------------------------------------------------------------------
________________ હજુ ખબર નથી. પછી રાજપુત્ર તેના મનનો અભિપ્રાય ખુબીથી કાઢવા સારૂ બોલ્યો કે, “હું નવીન છું અને આ નગરનું સ્વરૂપ ન જાણતાં અહિં આ છું ખરે, તે તમે આ નગરનું અને તમારું સ્વરૂપ મને કહા " એમ સાંભળી પેલા રાક્ષસે જરા રીસાઈને કહ્યું કે “શું રાત્રિની મારી કીડા, અને નગરમાં ફરવાનું છોડી દઈ ફે. રાટ મહેનત એરી લેવા તને જવાબ આપવા કેણ બેસે ?" . . - વીર બોલ્યો કે જે એમ છે તે હવે રાતને હું ક્યાં જાઉં? અને જાઉ તે, 'નિર્દય રાક્ષ મને ભાસ આવશે. હે રાક્ષસવર્ય, મને જોઈને જેવી તને દયા આવી તેવી બીજા રાક્ષસે મારી પર દયા કરશે નહિ રાક્ષસ બે હે મુસાફર, તે પછી, મારા પરિવાર સહ રાજાએ આપેલા મનુષ્યને ભક્ષ કરીને આવું ત્યાં સુધી અહિંયાભ. કુમારે કહ્યું તેને ખાધાથી તને શું મળશે? રાક્ષસે કહ્યું તૃપ્તી. વીરસેને કહ્યું તેના માંસથી તને હમેશની તૃપ્તિ થશે એમ લાગે છે કે જે ખાવા માટે તું ઘણું જ હઠ પકડી રહ્યા છે. રાક્ષસ બોલ્યા અરે મુસાફર, એવું મને લાગતું નથી મારી ક્ષણવારની જ તૃપ્તિ મિયાન કાળે પાછી ભૂખ કકડીને લાગે છે. તે વિરે કહ્યું હાય હાય, દુઃખની વાત છે, ક્ષણિક તૃપ્તિ સારૂ તમારા જેવા સુદ્ધા. અયુકત કામ કરે છે. તે પછી જેને વિશે અગ્રાહ્ય અને ગ્રાહ્યને વિવેક નથી એવા અજ્ઞાનમાં અંધ થયેલા મુર્ખ પ્રાણિને શો દોષ? ખરું જોવા જતાં તું મલેચ્છ જાતને, તત્વવેત્તા, અને જ્ઞાનવાન એ દેવ છે ત્યારે અમારા જેવા અજ્ઞાન માણસે તને શું શીખવવું જોઈએ? મને એટલી ખબર છે કે જેના વડે તું નિંદવા જેવી દેવયાનીને પામે છું તેજ અજ્ઞાન દોષ વડે તું મહાન નર્કને પામીશ. રાક્ષસે કહ્યું શું કરવું, આ જન્મમાં અમને કુદેવત્વ પ્રાપ્ત થઈને અમારી આવી સ્થિતિ થઈ છે. નરમાંસ ખાવું, લેહી પીવું, મડદાનાં અરણ્યમાં રહેવું, અને આ દુનિયામાં જે બિભત્સ એજ અમારો શૃંગાર, આ જગતમાં બધાના વ્યવહાર પિતપોતાની જાતિના નિયમ પ્રમાણે ચાલે છે ત્યારે અમારી જાતિ પ્રમાણે અમારે વર્તન કરવાને અમારે દોષ નથી. | વીર બોલ્યો આ જગતમાં જાતિના બંધથી પ્રાણિયાને વ્યહવાર ચાલે છે, એ તારું કહેવું સારી સંગતનું નથી. આત્મા સ્વાભાવિક રીતે ઘણજ શુદ્ધ અને સફટિક પ્રમાણે ચેખો છે, ઉપા. ધી વડે કરીને એ નાના વર્ણને અને નાના તરેહના વિકારને પામે છે. . . ઉપાધી કહી એટલે પિતાનું કર્મ તેના બે પ્રકાર, શુભ અને અશુભ, શુભથી જીવ શુભ થાય છે અને અશુભથી અશુભ થાય છે. માટે. હું કહું છું કે, જીવની " P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #113
--------------------------------------------------------------------------
________________ 108 હિંસા કરવી, માંસ ખાવું. રકતપીવું, ઈત્યાદિ કર્મો વડે પૂર્વના અત્યંત દુખદાયક પાપ રૂપ કર્મને વધારીશ નહિ. હે રાક્ષસેંદ્ર, નિધ એવા કુર કર્મથી તું નરકને વિશે ખચિત નાના પ્રકારના દુઃખ ભેગવીશ.. - રાક્ષસે કહ્યું મનને પ્રત્યક્ષ સુખ આપનારી એવી પિતાની વર્તણુંક તાર કહેવાથી અપ્રત્યક્ષ એવા ધર્મને માટે હું છોડનાર નથી. રીસ ચઢાવીને હોઠ ચાવીને, રાક્ષસ બેલ્યા, હે મુસાફર તું ધર્માત્મા છે તે પાપ કર્મ છોડી દે, એવું બોલીને તે પુરૂષને જમીન પર પાડી દઈ, પિતાની ભયંકર મુષ્ટિવડે તેના હાડકા પરમાર માર્યો. એટલે વીરે કરૂણારસથી એનું નિર્દયત્વ જોઈને, તેને હાથ ઝાલ્ય અને કહેવા લાગ્યું કે, “આ ગભરાએલાને તું મારીશ નહિ, જો તારી મનુષ્યનુંજ રકત માંસ ખાવાની ઈચ્છા હોય તે તું તે પુરૂષને છોડી દઈ મને ખા. રાક્ષસે કહ્યું તું રાજાને આપેલો માણસ નથી. તું પરાયો અને મુસાફર તારી વીરે કહ્યું મારે આવી રીતે જીવીને શું કરવું છે? જેની આગળ ગરીબ પણથી વલાપ કરનારે માણસ માર્યો જાય છે. એવું દુઃખ આજ સુધી પ્રાપ્ત થયું નથી એ જે હું, તારી પ્રાર્થના કરું છું કે, આ પુરૂષનું રક્ષણ કર અને મને ખા.” રાક્ષસે કહ્યું છે એમ છે તે, લે આ હું આને છોડી દઉં છું. તું જલદી આવ એટલે ક્ષુધાતુર થએલો હું તને ખાઈ જાઉં. એટલે વીરે પેલા માણસને એક બાજુ પર કરી નાખી પિતાને દેહ રાક્ષસને સ્વાધિન કરી અને કહ્યું કે “ખુબ ધ. રાઈને ખા.” - - - - રાક્ષસે કહ્યું એ કાંઈ નહિ, હું તેને ખાનાર નથી, તે પિતે તારા દેહના કકડે કકડા કરી અને મને માંસના ટુકડા જલદી આપ. વીરરાજા બોલ્યો આવે વિવેક તને ગ્યજ છે. સારા માણસની શું વાત કહેવી? એમ કહી રાજાએ પિતાનીજ તરવાર કાઢી અને વીરે પોતાના હાથ સાથે સજડ કરી દીધી એવું જોઈ રાક્ષસ બેલ્યો કે, “તું માંસ કેમ આપતા નથી? તું ગભરાયે કે કેમ? હું પરિવાર સાથે ભુખે થયો છું. વીરે કહ્યું છે તે કહે છે તેમ થાય છે. તે ઉપરાંત તારી મરજી.. . પછી કુમારે પિતાના મનમાં નવકાર મંત્રનું સ્મરણ કરીને હાથ સાથે સજડ . કરેલી તરવાર છોડીને પોતાના શરીર પર ઘા કરે છે એટલામાં રાક્ષસ ગભરાઈને કુમારની નજીક આવ્યો અને તેને હાથ પકડી કહેવા લાગ્યું કે “અરે મેં તે તારી મશ્કરી કરી હતી.” હે મહા દ્ધા, સર્વ કલ્યાણનું શ્રેષ્ઠ સ્થાન એવા તારા દેહનું તું રક્ષણું કર. તારા વાક્યામૃત વડે બધી રીતે તૃપ્તિ થઈ છે, ભુખ નષ્ટ થઈ. પ્રાણિઓને સંહાર કરવાની મારી ઈચ્છા બંધ થઈ તે સૂર્યની માફક અંધકારને નાશ કર્યો. તે હે ભાઈ તું મરીશ નહિ. તારા કહેવા પ્રમાણે હું કરીશ. આ તારા ચરિત્રથી હું ઘણોજ તૃપ્ત થયે છું અને ગુલતાન બન્યો છું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #114
--------------------------------------------------------------------------
________________ . વીરે કહ્યું પ્રથમ તું આ પુરૂષને અભય આપ, પછી હમેશ સમયને અનુસરીને તારે શું કરવું તે બદલ હું કહીશ. રાક્ષસે કહ્યું હે વીર આ માણસને તો શું પણ આ નગરમાંના બીજા જીવોને આજથી અભયદાન આપ્યું છે. એટલામાં કુમાર મનમાં વિચાર કરવા લાગ્યું કે, અકલંક અને અમલ સાધુ આવે તે ઠીક, એ પ્રમાણે આ તરફ રાક્ષસ અને કુમારને સંવાદ ચાલ્યો હતો. રાત્રિ નગરની આફત સાથે નીકળી ગઈ. રાક્ષસના હૃદયમાં પછીથી ઉત્પન્ન થએલાં એવાં વિવેક સંસ્કાર પ્રમાણે સત્ય પદાર્થ પ્રકાશક અને જગતની કેવળ આંખો એવા સુર્ય બોંબને ઉદય થયો. એટલામાં ત્યાં વિદ્યાધર અને દેવ જેમની સ્તુતિ કરે છે એવા બે ચારણ સાધુના વેશે ત્યાં ગયા તે સર્વ લોકના દેખતાં તે બન્ને નગરના ઉપવનની અંદર ઉતરી તરત ધ્યાનમાં નિમગ્ન થઈ રહ્યા, અને કેવલજ્ઞાનને પ્રાપ્ત થયા. વીરે કહ્યું હે મહાત્મન હવે ચાલ, મહાપાતકરૂપ પંકજ (કાદવ) ધોઈ નાંખવાને ઉદકરૂપ એવા બે મુની આવેલા છે તેમને જલદી જઈ વંદન કરીએ, એમના દર્શનથી મેહ જાય છે, પાપ નાશ પામે છે, અને વિશેષ ગુણે સારૂ વિવેકને પ્રકાશ થાય છે. રાક્ષસે કહ્યું છે એમ છે તે પછી આટલી વાર કેમ કરો છે? ' એમ બોલ્યા પછી સર્વ જણ સાધુ પાસે ગયા. અણી તરફ વીર પિલા - નુષ્યને પાછો મેકલી રાજા અને નગરવાસીઓને બોલાવ્યા ને તેઓ પણ સાધુ પાસે ગયા. ત્યાં બને મુનીને દેવોએ વધાવી લીધેલા જોઈ વિસ્મયથી પ્રકુલિતનેત્ર થયાં છે. એ કુમાર વિચાર કરવા લાગ્યો કે, “જેના વિશે હું ચિંતન કરતે હતે તેજ આ અકલંક અને અમલ સાધુ આવેલા છે તેમને ઠેકાણે કેવલજ્ઞાન ખરે. ખર ઉત્પન્ન થએલું લાગે છે.” એ વિચાર કરતે, કુમાર રાજા, નગરજન અને રાક્ષસ સર્વ સહ તે બન્ને કેવલજ્ઞાની મુનીને નમસ્કાર કરી નીચે બેઠા. પછી તે બેમાંથી એક કેવલ જ્ઞાનીએ રાક્ષસ, કુમાર, ભૂપતિ, અને નગરજન ને દેવ એમને ગંભિર વાણીથી ધર્મોપદેશ કર્યો તે બોલ્યો; “એકાગ્રથી શ્રવણકરે, સાંભળી તે પ્રમાણે મનમાં રાખે, અને જેથી કરી હમેશને વાતે સુખી થાવ એવા ધર્મનું ' ચિંતન કરે. - આ જગતમાં અજ્ઞાનતા અતિશય દુઃખદાયક છે. કારણ ખાડામાં પડવું એ - એનું ફળ છે. જીવ અજ્ઞાનથી આવૃત થઈ યુક્ત અયુક્ત કાંઈ જાણતો નથી. સૂર્ય ના ઉદયથી પદાર્થ સ્પષ્ટ રીતે દેખાય છે, તે પણ અજ્ઞાનથી અંધ થએલા પ્રાણિને સર્વ જગ પ્રકાશ રહિત લાગે છે, આ જગતનાં શારીરિક અને માનસિક દાખ જેટલાં જે કાંઈ સંભવનીય હશે, તે અજ્ઞાન જીવને, પ્રાપ્ત થશે. જીવ અજ્ઞાનથી મેહિત થયા એટલે સર્વ ઉલટું સમજે છે. અધર્મને ધર્મ કહે છે. અથવા અભક્ષ્ય પદાર્થોને ભક્ષ્ય પદાર્થો કહે છે. આ પ્રમાણે અનેક જન્મોમાં અજ્ઞાનંતાનાં પરિણામથી મિહીત થએલે જીવ કર્મ સામર્થ્યથી મિથ્યા ધર્મમાં મગ્ન થાય છે. જીવ કુધર્મ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #115
--------------------------------------------------------------------------
________________ - 110 . શાસ્ત્રના ઉપદેશથી અત્યંત મોહીત થઈ, મેક્ષ માર્ગ છેડી દઈ સંસાર માર્ગની જ અંદર પડે છે. - તેથી તે લોકે, અજ્ઞાન ગુરૂએ ઉપદેશ કરેલા મિથ્યા કરેલા માર્ગને છેડી દઈ, યથાર્થ વકતાએ કહેલું સમ્યજ્ઞાન માર્ગને સ્વિકાર કરે” પછી પ્રસન્ન થએલા રાક્ષસને કુમારે કહ્યું કે, “તારી આજ્ઞાથી આ રાજાને લેકે સહનગરની અંદર પ્રવેશ કરવા દે.” રાક્ષસ ગુરૂની સમક્ષ બે , ઈતર પ્રાણિયને પણ મેં પીડા કરવાનું છોડી દીધું, તે પછી સમાન ધર્મના * લેઓને હું કેમ નહીં છોડું?” પછી સાધુને આદરથી વંદન કરી કુમાર રાજાના આગ્રહથા, નગર જનેના મુખમાંથી વખાણના ભાષણ સાંભળતો રાજમંદિરમાં ગયો. સ્નાન, દેવપૂજા, ભજન ઈત્યાદિ નીત્ય કર્મ કરી, ગુરૂની સેવા કરતા કેટલાક દિવસ ત્યાં રહ્યો. રાજાના મન ઉપર જીન ધર્મને સંસ્કાર થયે. એમ જાણે તે ચંદ્રશ્રી ની મુલાકાત વાતે ઉત્સુક થઈ તે શહેરમાંથી નીકળ્યો. અનેક નગર, શહેર, ગુફાઓ, પર્વ વગેરે ઠેકાણે ચંદ્રશ્રીને જતો વીર ભુમિપર ઘણું ફર્યો. એક સરખા પ્રમાણથી સર્વ પૃવિ પ્રદક્ષણું કરીને વીરસેન એક સમુદ્રના દેશમાં આવી પહોંચ્યો. અને સમુદ્ર તરફ નજર ફેંકી તે તે સાગર, અગમ્ય, અપાર અને જેના આકારની કલપના થઈ શકે નહિ એ જણાવ્યું. સમુદ્રને જોઈ વીરસેને મનની અંદર ઘણા વખત સુધી વિચાર કર્યો કે, આટલી ભુમિ ફરી આવ્યો તો પણ ચંદ્રશ્રી કોઈ ઠેકાણે જણાઈ નહીં. પ્રિયાની મુલાકાત વગર સર્વ મહેનત ફેગટ ગઈ, કેઈ ઠેકાણે મેં સાંભળ્યું નહિ. એવું હલકાપણું મને પ્રાપ્ત થયું. આ પ્રમાણે આકુળ વ્યાકુળ-ચીત્તથી, વિચાર કરતો તે એક સરખો આમતેમ ફર છે, એટલામાં - ત્યાંજ તેના સંબંધમાં જે કાંઈ અકસ્માત બનાવ બની અવ્યિો, તે શ્રવણકર . . . . . . . . . . સંગ નવમા. . . . * પૂર્વે નાશિકય નગરની અંદક કેમકેતુ નામને જે વિદ્યાધર માર્યો ગયો, - તેનો પવનકેત નામનો એક સગોભાઈ હતું. તેણે પિતાની વિદ્યાના બળે એ વાત -જણી, અને બંધુ વધ વિષે બહુ ક્રોધ ઉત્પન્ન થયા તેથી જલદી ત્યાં ગયે શત્રને નમા વનાર એ એક છોકરો તેણે તે જગાએ જે, તે છોકરો એકલે છતાં પણ અનેક વીરેના સમુદાય સરખો બળવાન્ દેખાતો હતો. પિતાની વિદ્યાના સામર્થ્યથી અદ શ્ય રહી દૂરથી આકાશમાંથી તે છોકરાને જોઈ પવનકેતુ-વંટેળીઆની અંદર છોકવને અધર ઉચકી લેઈ ગયે. ત્યારે તે છોકરો મનમાં બે કે “મને સમદ્રમાં * માખવાના દુષ્ટ ઈરાદાથી કઈ પણ વિદ્યાધરે ઉંચકી લીધો છે. આમાં તેને પણ શો દેષ છે? આપણા કર્મનું જ આ ફળ છે, બીજા ઉપર દોષ મુકવો એ અવિચારી | "મૂનું કામ છે.. આ જગતમાં વેરી અગર રનેહિ કોઈ પારકું થતું નથી, પણ આપણ પિતેજ તેવાં થઈએ છીએ આપણે જેવા હેતુથી તેમની સાથે વર્તન રાખીએ, તેવા હેતુથી - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #116
--------------------------------------------------------------------------
________________ તેઓ આપણી સાથે વર્તે છે. ઘાતકી અને કુર ને સર્વ જગતુ શત્રુ સમ ભાસે છે, અને નિષ્કપટ મનવાળા પુરૂષને તેજ જગત્ પિતાના કુટુંબના માણસો જેવું લાગે છે. આનું ખરાબ કર્યું હશે, માટે જ આ મારૂં ખરાબ કરવા તૈયાર થયે છે, અને લોકપણ વિના કારણ શત્રુ કરી લેતા નથી. “હમેશા ખેદ રહિત રહેવું એમ મારા ગુરૂએ મને કહેલું હોવાથી, તે વાત દયાનમાં રાખી, મારાપર ગુજરેલા સર્વ પ્રસંગે ખેદ રહિત મારે સહન કરવા જોઈએ. હશે, હવે આવા વિચારે બસ થયા, સંકટ સમુદ્રમાંથી તારનાર નમસ્કાર મહામંત્ર સિવાય બીજા કોઈનું ચિંતન મારે જોઈએ નહિ.” - આ પ્રમાણે વિચાર કરે છે એટલામાં તે વિદ્યાધરે ( પવનકેતુએ ) પિતાની , વિદ્યાના બળથી તે છોકરાને સમુદ્રના પાણીમાં ફેંકી દીધું. તેને ઘણુજ બેંગથી ફેંકેલ હોવાથી, તે છોકરે સમુદ્રના તળીએ જઈ પછડાયે, પરંતુ નવકાર મંત્રના પ્રભાવવડે તેના શરીરે, પાણી જરા પણ અડકયું નહિ. પછી તે છોકરોએ સમુદ્રના તળીએ સ્વસ્થ બેશીને જોયું તે એક સ્ફટિકમય રાજ મહેલ તેની નજરે પડયે - ત્યારે તે વીર આશ્ચર્યથી મનમાં વિચાર કર્યો કે, “આ ચમત્કાર પૂર્વે મેં કઈ વખતે જે નથી. હા, આ મહેલ સમુદ્રની અંદર હાઈ અને પાણીને સ્પર્શ સરખો થએલે નથી. મારી નજરે જે જે કાંઈ દેખાય છે, એની સંભવનાજ અશકય છે.” એમ બેલી આગળ જોયું તે, એક વૃદ્ધ સ્ત્રી હાથમાં ઢાલ તરવાર લઈ બારણામાં ઉભેલી જોવામાં આવી. તેને જોઈને જ તે છોકરાના મનને આનંદ થયે અને તે મનમાં બોલ્યો કે “આને જ આપણે આ મહેલનું નામ, રૂ૫ વગેરેની માહીતિ પુછી જોઈશું.” એકદમ તેના મનની અંદર હર્ષ થઈ જમણું તેની આંખ ફરકવા લાગી. ત્યારે આવા શુભ શુકનથી તેના મનમાં ઉમેદ આવી, તે મહેલ પાસે ગયે અને બેલ્યો; “વૃદ્ધ માતુશ્રી, મારા નમસ્કારને સ્વિકાર કરે આવી વૃદ્ધ વસ્થામાં હાથમાં તરવાર ઝાલવાનું શું કારણ છે? ધર્મ કવચ ધારણ કરી સંતેષના ફળોએ વેષ્ટિત થઈ, ક્ષમા ખર્ષના પ્રહારથી દુષ્કમ શત્રુને નાશ કરે.” - પેલી વદ્ધ સ્ત્રીએ આ તેનું બેલવું સાંભળી પ્રથમ આશીર્વાદ આપે, અને પછી તેને બોલી, “છોકરા, તારું કહેવું બરાબર છે તેમાં કાંઈ પણ શક નથી. પરંતુ તાબેદાર મનુષ્યના હાથથી ધર્મ (સ્થાપિત) થતું નથી. આ છોકરે--આ અદ્દભૂત મહેલ કોને છે ? અને આ સમુદ્રના મકાનની અંદર કેણ? કેવી રીતે રહે છે? અને તેના ભયથી તું હાથમાં ઢાલ તરવાર લેઈ ઉભી છે ? ત્યારે વૃદ્ધ સ્ત્રીએ આંખમાં આંસુ લાવી મેટો શ્વાસ નાખી કહ્યું. “છોકરા શું કહું? તને જોઈને જ મને હવે સંતોષ થયે છે તે છે ઉપકાર કરનાર, હું કહું છું તે તું સાંભળ. વૃદ્ધ સ્ત્રી—-ઉત્તરના પ્રદેશમાં ગગનશેખર નગરમાં ચિત્રગતિ નામને એક . માહાધનવાન રાજા હતો. તેને ભાનુમતી નામની એક સ્ત્રી હતી. અને અશેક નામને પુત્ર હતું, તે સર્વ કામમાં પ્રવીણ હતા. તે આમ તેમ ફરે ફરતે ઉત્તમ P.P.AC. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust
Page #117
--------------------------------------------------------------------------
________________ નવામાં આવી, 112 નાશિકય નગરમાં ગયો. ત્યાં વિચિત્રયશ નામે રાજાની કરી તેના જેવ નું નામ શ્રી હતું, તે ચંદ્રકાંતિ પ્રમાણે સદર હતી. તે એક સુંદર માસ બને કઈ સાથે પ્રીતીથી કીડા કરતી હતી. એવામાં અશોકને તેના વીશે પ્રતિ ઉત્પન્ન થઈ, ત્યારે તેણીને એકદમ ઉંચકી ચાલતો થયો. આકાશમાગમાંથી જ તેણે એક વિદ્યાધરને પુછયું. " મહારાજ, મારી આ સ્ત્રી મારી પાસે રહેશ કકારક ઉત્તર આ કે. 8 વીરસેન તારી પાસથી આ કન્યા જલદી ચુદ્ધમાં જીતી લેશે. આ ઉપરથી વીરસેનને કોઈ પણે અસાધ્ય નથી એવો વિચાર કરી, અશોક ભયથી ગાંડ બની સર્વ પૃવિપર ફરવા લાગ્યા. પછી તેણે એ વિચાર કર્યો કે, " આ પ્રવિ ઉપર ચંદ્રશ્રીને સંતાડેલ જેવું, અને તે વીરસેનને અગમ્ય એવું ગપ્ત સ્થળ ખાસ જડનાર નથી." * પ્રમાણે વિચાર કરી તેની વિદ્યાના સામર્થ્યથી કેઈને ખબર નહિ એવો એક મહેલ આ પાણીની અંદર નિમૉણ કર્યો. તે આરસપાસના પથ્થરનો અને, સાત એ લાને હાઈ ત્યાં દેવને પણું પેસવાના સાંસા, તો પછી મનુષ્યની વાત છે કરવી ? એ ચંદ્રશ્રી વીરસેનને સંભાળતી તે સ્થળે પડી છે. મને બંધુજીવા કહે છે, અને તે અશોકે મને અહિ રક્ષણા મુકી છે, મારા દુઃખનું મૂળ: આજ છે. કારણ તે વીરસેન મારા કરાનો પ્રિય મિત્ર છે. અને બીજી તરફ અશાક શેખર આ મારે પાલક ઘણી છે. ચંદ્રાપીડ અને બેગ નામના અને બે પુત્રો છે કમલર્કતુને વધ થશે ત્યારે તેની સાથે (વીરસેન સાથે ) તેમની દસ્તી થઈ, ચિત્રગતી રાજાએ મારો પહેલાને ધણી છે, તેને પુત્ર જે અશોક એ પણ હાલમાં અમારી રાજા છે. એની અંદર એકલા સપડાયાથી મટી હાની થાય છે. અને તેમ છે તે હે બાળક. મારા છોકરાની સારી દશા નથી, તેથી મને દુઃખ થાય છે આ સમુદ્રમાં ઘણા સંકટે છે, એમ મનમાં આણી, હાથમાં તરવાર લેઈ, હું હમેશા અહિં સાવધ થઈ ઉભી રહું છું. દીકરા, તે અશોકે મારા પર વિશ્વાસ રાખી મારા બડું કાલાવાલા કરી, અહિં બારણામાં રક્ષણાર્થે મને ઉભી રાખી છે, વત્સ, આ પ્રમાણે મારા દુઃખનું કારણ છે. હાલમાં જે, એક જણ મારા પુત્રને નેહિ, અને બીજે તે અમારા ધણીને છોકરો અને તે એ બન્ને સરખા દૈવગતીથી તે બન્ને વચ્ચે વિરોધ પડે છે. મહેલને સંબંધ વગેરે સર્વ હકીગત મેં તને કહી. મારા દુઃખનું કારણ ગુપ્ત રાખવા સરખું છતાં, તે પણ મેં તારી પાસે જાહેર કર્યું. કરે સમુદ્રની અંદર પડે એમ કહ્યું. ચંદ્રશ્રી ત્યાં છે, એમ સાંભળી, સમુદ્રને તળીએ તેણે ડુબકી મારી અને કહયું કે “દૈવયોગથી મારી પ્રિયકર ચંદ્રશ્રીની ખબર મને અહિ મળી તેથી મને આ આપત્તિ નહી પણ સંપત્તીજ મળી. - બ્રહ્મ દેવે જે પ્રમાણે કપાળમાં લખ્યું હોય, તેજ પ્રમાણે થાય છે, આ પ્રમાણે વિચાર કરી ધૈર્યવાન પુરૂષ સંકટમાં પણ ડરતા નથી. - આનંદના જોરથી રૂંવાટી ઉભી થએલી જઈ, તે સુંદર છોકરાને તે સ્ત્રીએ પૂછયું કે–દીકરા, તું કેણ? અહિં કયાંથી આવ્યો? તું દેવ છે કે આકાશમાં ફરનાર છે? આ મહેલ તે શી રીતે જાણે તે સર્વ મને કહે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #118
--------------------------------------------------------------------------
________________ - 113 વિરસેન–હુ મનુષ્ય છું પૃથ્વિ પર ફરતાં ફરતાં, સમુદ્ર કિનારા પરથી દેવગથી મારો અહિં પ્રવેશ કર્યો. છે, બંધુ જીવા–મનુષ્યમાં આવી શક્તિ નથી, કારણ તેમનાથી હાડી વગેરેના સાધન શિવાય સમુદ્રમાં ફરી શકાય નહિ. વત્સ, તેવા સાધન વગર તું તે અહિં તરીને આવ્યા. ત્યારે આ શી રીતે જાણવું? અહિ પ્રવેશ જ સંભવતુ નથી વત્સ, તું માણસ નથી એમ હું અટકળથી સમજુ છું, તું અહિં પ્રાપ્ત થયો છે તે અર્થે તારૂં ખરૂ સ્વરૂપ મને કહે તે વીરને તે સ્ત્રીએ આ પ્રમાણે પુછયું ત્યારે તેણે વિચાર કર્યો કે, મારું ખરું રૂપ કહેવામાં શું અર્થ છે? આ જગમાં હાલ દુર્દશાને પ્રાપ્ત થએલો છું ડાહ્યા માણસે, દેશ, કાળ, અને એગ્ય અગ્યને વિચાર કરી પ્રયત્ન કરે, તેથી આ પ્રસંગે ખરૂં કહેવું નહિ. એમ વિચાર કરી કુમાર બલ્ય, કુમાર--હું મારું સ્વરૂપ વળી આગળ કઈ વખતે કહીશ પણ માતુશ્રી મને હમણું તે અશોક ક્યાં છે તે કહો. વૃદ્ધ સ્ત્રી-ઠીક છે, તેમ થવા દે. તે અશેકની હકીકત તું પૂછે છે તે સાંભળ - વીરસેન પાસે આવ્યું કે શું? તે જાણવા માટે મેકલેલા તે આવી તેને (અશોકને) કહ્યું કે, પવનકેતુએ પિતાના ભાઈનું વેર વાળવા માટે તે વીરને (વીરસેનને) મારી નાંખે છે, આ સાંભળી ખરી હકીક્ત જાણવાના હેતુથી અશિક પણ તે તરફ ગમે છે, . વીરસેન–તે ચંદ્રગ્રી સાથે અશોકે લગ્ન કર્યું છે કે ? વૃધ્ધ સ્ત્રી–વીરસેન વગર ઈતરપતિ તેને માન્ય નથી તેને વશ કરવાના હેતથી ખેચરંદ્ર અશોકે શક્ય એટલા ઉપાય કરવાનું બાકી મુકી નથી, એકાગ્ર મનની તે તરૂણીને જે પૂછે તેને એવો ઉતર આપતી કે, “આ, અને આગલા જન્મમાં વીરસેન એ મારે રક્ષણ કર્તા છે.” કયા ઉપાયેથી ચંદ્રશ્રી મારી નજરે પડે એવી ચિંતામાં તે તરૂણ પુરૂષ હતે એટલામાં એક સ્ત્રીનું રડવું તેણે સાંભળ્યું. તેના દુઃખથી દુઃખ પામી . અને તેના તરફ ધ્યાનની લાગણું બતાવી તેણે પુછયું, “હે માતુશ્રી, અહિં દુઃખીત થએલી એવી કેણ સ્ત્રી રડે છે? * બંધુજીવા–તે ચંદ્રશ્રી જ રહે છે. વીરસેનના મરણની હકીકત સાંભળી તે બહુ દુઃખી થએલી છે. વત્સ, આ શેકકારક હકીકત સાંભળી તે એવી તે મૂર્શિત પડી હતી કે, તે જીવશે એવી આશા પણ અમને નહોતી. હે વત્સ, જે આ મારી દીકરીને સ્નેહ વીરસેન તરફ છે, તે કોઈને સ્નેહ તારા જોવામાં આવ્યો હતા? હે વત્સ, આ બારીમાં છે નિર્ભય ઉભો રહે ત્યાં સુધી તે શોક કરતી તરૂણ - તરફ હું જઈ તેનું સમાધાન કરી આવું. “તેમ કરો” એવી આજ્ઞા લઈ, તે વૃદ્ધ 'સ્ત્રી રાજમહેલ ઉપરના બંગલામાં ગઈ. તેજ તે કુમાર બીજે રસ્તે પગને અવાજ ન કરતાં ઉપરના બંગલામાં ચઢી ગયે. અને સાતમે મજલે જઈ બારણામાં ઉભું રહી જુએ છે તે તેણે ચંદ્રગ્રીને દુખથી પડેલી જોઈ. તે સ્ત્રીને જોઈને તેણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #119
--------------------------------------------------------------------------
________________ 114 વિચાર કર્યો કે “અરેરે, મારે વિયેગ કરાવી તે દુઝે, મારી પ્રિયાને કેવી દુઃખમાં નાખી છે?” ખરેખર આના વિરહાગ્નીથી આ સમુદ્ર સૂકાઈ જઈ પાછા તેના શોકમય આંસુથી પૂર્ણ ભરાઈ ગયું છે એમ મને લાગે છે. આ પ્રમાણે તે સંતાઈ વિચાર કરતે ઉભે હતો એટલામાં એકાએક અશોક આવી તેની પાસે ઉભો રહ્યો. પ્રલિત મુખથી, મોટા જોરથી પગથીયા ચઢી, તે મહેલ તેણે હલાવી દીધું હતું, તેને તે વૃદ્ધ સ્ત્રીએ આસન આપ્યા પછી તે ત્યાં બેઠે. પછી વીરસેને પાસે આવેલા શત્રુને જોઈ, એકદમ તેના શરીરના રૂંવાટા ઉભાં થયાં. તે આવેલે ક્રોધ સમાવી દઈ મનમાં બે ; આ અહિં શું શું કરે છે વગેરે સાંભળીએ તો ખરા, અને પછી સવડ પ્રમાણે યોગ્ય કરીશું.” આ પ્રમાણે વિચાર કરી તે કુમાર બારણું પછવાડે સંતાઈ તેમનું ભાષણ સાંભળવા સારૂ ઉભે રહ્યો. અશોકે તે વૃદ્ધ સ્ત્રીને પુછ્યું; “માતુશ્રી, તે શત્રુને પવનકેતૂએ મારી નાખ્યાની વાત સંભળાય છે. ઓસડ વગર રેગ જો, અથવા ત૫ શિવાય પાપ જવું. એ પ્રમાણે યુદ્ધ વગર એ શત્રુ માર્યો ગયો. પાપ ઉઘાડું થતાંજ, પ્રાણિને નાશ થાય છે, આમાં કાંઈ આશ્ચર્ય નથી. માતુશ્રી જમ્યા દિવસથી આજે જ મારા મનને સ્વસ્થતા મલી છે. તે હવે સમુદ્રમાં રહેવાની આપણને શી જરૂર છે? હે માતુશ્રી હવે આપણે આપણું વૈતાઢ્ય (પર્વત) તરફ સવારે પાછા જઈએ? વૃદ્ધ સ્ત્રી–ભાઈ, તે જે હોય તે તું જાણ આ પ્રમાણે તેને બંધુજીવાએ ઉત્તર આપ્યા પછી, પિતા તરફ પૂઠ કરીને બેઠેલી ચંદ્રશ્રીને તેણે કહ્યું. અશક–હે મૃગનયની, તું હવે વીરસેન બાબતને નિશ્ચય છેડી દે. તું પતિહીન થઈ છે, તે હવે હું તને પસંદ ના હોઉ તોપણ તું મને જ વર. અરસપરસ પ્રેમ જડાએલા જોડાને સંગ પૂર્વ પુન્યથી થાય છે, પરંતુ સ્ત્રીને ભરથાર જો કે ના પસંદ હોય, અને ભરથારને તેના ઉપર પ્રેમ હોય તે, . કંઈક વખત પછી તે તેના ઉપર પ્રેમ કરે છે. - માતુશ્રી, આપણે વૈતાઢય પર્વત તરફ જવાના એ તું એને કહે, ત્યાં ગયા પછી ચંદ્રશ્રી મારા પર ખુશી થશે. બંધુજીવા–અરે, એવી બડબડ તું જ કર, વત્સ હું વાવૃદ્ધ હોવાથી આવા કામમાં મારી હોશિયારી ચાલતી નથી. . . . અશોક-માતુશ્રી, એણે મને જવાબ આપ્યો નહિ, તે એણે ફરી કોઈ વખતે મારી સાથે દુરથી બોલવું જોઈએ. જાણી જોઈને જે તે બોલશે નહિ તે - પછી મારા અંતઃકરણમાં આગ ઉત્પન્ન થશે. : આ પ્રમાણે બલી પછી તે પેલી તરૂણને કહેવા લાગ્યું; દુષ્ટ, ઉઠ. હજુ - સુધી તારો લગ્નને નિશ્ચય થયો નથી ? આ વખત સુધી નરમાશથી તારી સાથે વર્તન રાખ્યું, હવે હું તારી સાથે કુર શબ્દોથી બોલું છું, તું ઉઠ, આમ આવ, ! મારી પાસે આવીને ઉભી રહે, નહિ તે જે પ્રમાણે - અગ્નિની અંદર તીડ પકડાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #120
--------------------------------------------------------------------------
________________ 115 . . છે, તે પ્રમાણે તું મારા ક્રોધાગ્નિની અંદર પકડાઈશ એમ નક્કી ખાત્રી રાખજે. મારા રીસાયા પછી આ પૃથ્વિ ઉપર મારે આડે કોણ આવનાર છે? તું જેની આશા કરે છે, તે તારે મિત્ર પણ માર્યો ગયો. મારે તે લગ્ન કરવાનો નિશ્ચય છે, પછી તને જે યોગ્ય લાગે તે તું માગ. તારે જીવવાની ઈચ્છા હોય તે મને જ પતિ માની લે, નહિ તે તું ખાસ મરવાની જ.” આ પ્રમાણે કહેવા છતાં તેને તેણીએ કાંઈ પણ ઉત્તર આપે નહિ, ત્યારે તે વિસ્મય પામી આંખો લાલ કરી ફરી બોલ્યો.. અશક–જુઓ, મારૂં તે કેવું અપમાન કરે છે? આ મુમતી સ્ત્રીને હું વારંવાર કહું છું તે પણ તે ઉત્તર જ આપતી નથી. એટલે આજ્ઞા ભંગ કર્યાનું ફળ ભેગવ. આ પ્રમાણે બોલી તે ખેચર હાથમાં તરવાર લેઈ એકદમ ઉઠયો. બંધુજીવા–હે બેચરાધિપતિ, અશેક! નહિ ! નહિ! આવું વિલક્ષણ કૃત્ય કરીશ નહિ. (કારણ) સ્ત્રી હત્યા કરવી એ સારું નહિ. ક્રોધરૂપી અંધકારના યોગે કરી, તેની બુદ્ધિ મલીન થઈ, વૃદ્ધ સ્ત્રીનું અપમાન કરીને એકદમ તે બાળા તરફ દેડી ગયો? અને પછી તરવાર કાઢી અશોકે તેને કહ્યું કે, “હે દુ, હવે તારા ઈષ્ટ દેવનું સ્મરણ કરી લે.” - . . * અશકકાળ સરખો પાસે આવેલો જોઈ ભયથી થરથર ધ્રુજતી ચંદ્રશ્રી માટેથી બુમ પાડી બોલી, “ચંદ્રના પ્રમાણે જેની કાંતિ છે તે જીનેશ્વર મારૂં હમેશ રક્ષણ કરે. અને બીજો વીરસેન જે શરણ આવેલા ઉપર દયા કરે છે, તે પણ મારું રક્ષણ કરે. આ સાંભળી અતિશય રીસાએલ મેચર તરવાર કાઢી મારે છે એટલામાં વીરસેન તેને ધમકાવતે પાસે આવ્યો. વીરસેન–હે દુષ્ટ કર્મ કરનાર, કઠોર, નિર્લજજ; ખેચરાધમ, સ્ત્રીને ભયથી ગભરાવી ને શું કરવાનું છે? અરે નીચ બેચર, તારે જે બે હાથ સ્ત્રીને મારવાને તૈયાર થયા તેના ભાગીને કકડે કકડા કેમ ન થાય? દયાને પાત્ર એવા ઉપર પણ જે નિર્દયે દયા કરતા નથી, એવા તારા જેવા દુષ્ટનું નામ. પણ લેવું ન જોઈએ. ખરી નીતિ એટલે ગુણહીને તિરસ્કાર કરવા એજ છે. એમ છતાં તે તે મુખઈથી ગુણવાન ઉપર માટે કેપ કર્યો એ કેવું કહેવાય? પ્રથમથીજ જેના કર્મો પા૫ સ્થાનને યોગ્ય છે, એવા પાપિયો સાથે ગુણનું આચરણ કરીએ તો, તેનું પરિણામ દેષ રૂપજ થાય છે. આ પ્રમાણે થએલા ભાષણ ઉપરથી પ્રકટ થએલા ઉદાર વીરસેનને જોઈ, તે ખેચરે (અશોકે) એવો વિચાર કર્યો કે, આને પવનકેતૂએ માર્યો એ વાત ખાતરીથી : ખોટી ઠરી. આવા ઉંડા સમુદ્રની અંદર આને પ્રવેશ શી રીતે થયો? આની ખરેખર ઘણી નવાઈ લાગે છે. અમુક જગાએ નથી, આ વિભાગ આવા લોકોત્તર વીરને કેમ લાગુ થાય? (બીલકુલ નહિ) પછી કેટલાક દીવસોએ મરવાનું તે છેજ. તે માન હાની ન થતાં હવે આનાજ હાથથી મારું મૃત્યુ થાય એજ સારૂ આવે વિચાર કરતો હતો એટલામાં વીરસેને ખેચરને કહ્યું “અરે દિલગીરી શાની કરે P.P.AC. Gunratnasuri Ms. Jun Gun Aaradhak Trust
Page #121
--------------------------------------------------------------------------
________________ છે? બીક રાખીશ નહિ. હું તને મારતું નથી, તું જલદી અહિથી નીકળી જા. કારણે નીતિ એવી છે કે, હથીઆર ફેંકી દીધેલાને, શરમાએલાને, બીકણને, નિચેષ્ટ પડેલાને. અને સ્ત્રીઓને, લઢાઈ કરી મારવાને હાથ પ્રવૃત થતા નથી, તે મારી સ્ત્રીનું હરણ કરી જે કે અપરાધ કર્યો છે, તે પણ તું સાધારણ ધે પણ નથી તેથી તને હું છુટા કરું છું, તું અહિથી જા.” પછી દાંત હેઠ દબાવી અશોક બોલ્યો; “હે કુમાર, પ્રથમ ઈચ્છા પ્રમાણે કરી લઈ પછી તારી શી શક્તિ છે તે હું તપાસું છું. હું વિદ્યાધર હોઈ, ઘણી વિદ્યાથી શક્તિમાન થએલો છું તારી સાથે જે અસમર્થ બન્યું તે તે સર્વ નિષ્ફળ છે. કમલકેતુને મારી નાખવાથી તેને અભિમાન ઉત્પન્ન થયે છે, તેને જ મારી નાંખ્યું એટલે તેને આધાર નાશ પામ્યા પછી તે કયાં જશે? મૂર્તિમાન કીતિ પ્રમાણે જે ચંદ્રશ્રી તે જન્મથીજ કિન્નરોના ભયથી પીડાએલી છે, તે હવે યુદ્ધની અંદર વિજય પ્રાપ્ત થયા પછી, તે તારી અગર મારી કાયમ થઈ રહેશે. તું સાધારણ પણ લઢયે નથી, તારા પરાકમની પ્રસિદ્ધ છે. તે તારા મનની અંદર પુલાઈ જઈ મારી સાથે નાહકની શાની વાત કરે છે? જેઓ અમસ્થા બબડનારા હેઇ, રણસંગ્રામની અંદર ઘેરાયાથી ડરતા નથી, તેમણે તરેણુંના પછવાડે રહેવું એ સારું છે? ચાલ, ઉઠ, સામે આવી જા, બહુ બેલીને શે ઉપગ? વૈર્યવાન કેણુ? અને બીકણ કણ? એને નિકાલ લઢાઈમાં સમજાશે. પિોતાના કહેવા પ્રમાણે કરી દેખાડવું, એ મનુષ્યને ખરેખર કઠણ છે.” હવે બકે કરીશ નહિ. સાવધ થા, અને તારા હથિયાર સંભાળ તું જે બોલ્યો છું તેને ઉતર મારી આ તલવાર આપશે..” વન દેવતા, તેમના જ્ઞાન વડે, વીરસેન ઉપરનો પ્રસંગ જાણી તે કુમારની સાહ્ય સારૂં ત્યાં આવી અદૃશ્ય રીતે ઉભા રહ્યાં. પછી તે ખેચર તલવાર મુકી દઈ મગદળીયાં લાવ્યા, અને તે ફેરવીને વીરસેન ઉપર ફેંકી દીધા કુમારે પણ તલવાર છેકી દઈ તેજ મગદળ લઈ એવા જોરથી તે દુષ્ટને માર્યું કે, તે મૂચ્છિત થઈને પડયા. આવા પ્રહારરૂપી ઈધનથી તે ખેચરને ક્રોધાગ્નિ પ્રદિપ્ત થયું. ત્યારે તેણે આઠ હસીવાળા, અને દંડ ધારણ કરનારા એવા દેવરૂપો ઉત્પન્ન કર્યા. નાના પ્રકારના શસ્ત્ર ધારણ કરી ભયંકર રૂપવાળા, અને મારવાને તત્પર થએલાં, એવા ત બે રૂપે જોઈ, બે બુમ પાડી હાથમાં મુગદળ લઈ, ખુબ જોરથી તડાકો મારી, તેમના હાથ ભાંગી નાંખ્યા. હાથ ભાગ્યાથી તે લટકતા રહ્યા, તેડેલા ઝાડના ડાળ પ્રમાણે તે રૂપો દેખાવા લાગ્યાં ચાર, આઠ, સેળ, બતરીસ, અને ચોસઠ એ પ્રમાણે રૂપ તે ખેચરે ઉત્પન્ન કયાં, તે સર્વને પણ કુમારે મારી નાખ્યાં પછી અશકે એ કુમારની શક્તિ પિતાની શક્તિની બરોબર જોઈ, તે સર્વ રૂપે તેણે એકઠા કર્યા, અને તે સહ પિતાની શકિત વાપરવાની તૈયારી કરી ખેચરે રીસના આવેશથી દાંત, હઠ દાખ્યા અને કુમારના ભયથી પિતાનું જીવીત્વ સંતાડત, સંતાડતે તે બોલ્યા “હે દુષ્ટ, તલવાર, તું કે, હવે જીવવાનું નથી. હે પાપી તું અકાળે મારા હાથથી યમ લોકમાં જા.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #122
--------------------------------------------------------------------------
________________ 117 વીરસેનને તેના બોલવાથી હર્ષ થયે, અને મોટી ઉમેદથી હાથમાં તલવાર લઈ તેની સામે ગયે. વિજયરૂપી લક્ષ્મીનું આલિંગન મેળવવા ઈચ્છનાર તે બને વીરોએ પોતપોતાના દેહ પર રૂવાંટા ઉભા થયેલા જોયાં ખેચરના ગટકાથી વીરસેનને ક્રોધ ચઢી તેણે બહુ અપમાન કર્યું, ત્યારે અશોકે એક જોરથી ઝટકો માર્યો. તે ઘા ચુકાવીને વીરસેને ફરીથી ઘા માર્યો, આ પ્રમાણે તેમની તલવારેપર તલવાર ઉડી ઘણા વખત સુધી લઢાઈ થઈ. રણની અંદર તેમનું યુદ્ધ ચાલતું હતું, તે વખતે અશકની તલવારની ધાર એકદમ ભાગી ગઈ. અને તે બુઠી થઈ ત્યારે તે કુમારે, તે ખેચરના શસ્ત્રો ગળી પડેલા જોઈ પોતાના શસ્ત્રો નાખી દીધા અને ક્ષત્રિય ધર્મનું આચરણ કરી દેખાડયું પછી તે યોદ્ધાઓએ પરસ્પર સાથે હાથની લઢાઈ શરૂ કરી, અને બન્ને જણે પરસ્પર વખત પ્રમાણે દાવપેચ કરી, શસ્ત્ર વગર લઢયા, લાગ સાંધીને કુમારે ખેચરને પગથી પકડી, ખેડુતે જે પ્રમાણે ગોફણમાંને ગલે ફેકે છે, તે પ્રમાણે તેને ચકર ફેરવી ફેંકી દીધો, વિજયી પુરૂષના મસ્તક ઉપર જે પ્રમાણે ચામર શોભે છે તે પ્રમાણે અશોકનું શરીર મોતી સરખા પાણદાર માથાના વાળથી સોભવા લાગ્યું. નાક, કાન, હે, વગેરે માર્ગોમાંથી રકતની ધારાઓ વહેવા લાગી, તે કારણથી પ્રલય કાળને વિષે રક્ત વૃષ્ટિ કરનાર મેઘ સરખે ખેચર આકાશમાં દેખાવા લાગ્યો આ પ્રમાણે ફેરવી ખેચરને વીરસેન જમીન પર પછાડે છે, એટલામાં “જીનને નમસ્કાર ”એવા શબ્દો ખેચરે ઉચ્ચાર્યા. કુમાર તે સાંભળી મનમાં બોલ્યા “અરેરે? હું, પાપિષ્ટ કેમેં મારોજ ઘાત કર્યો. કારણ સાધામિને ઠાર મારવાને હું પ્રવૃત્ત થયો. પછી કુમારે ધીરેધીરે ખેચરને જમીન ઉપર લાવી નાંખે, અને નાના પ્રકારના ભંડપચાર કરી તેને સાવધ કર્યો તેણે શુદ્ધિપર આવી આંખ ઉઘાડી જોયું તે નેકર સરખો તે કુમાર પિતાની પાસે ઉભેલો જોયે.. અશક–હે કુમાર, હું હજુ ક્રેધાયમાન હોઈ, દીનવાણીથી બોલતો નથી, અને હું તારે શત્રુ છતાં, હજુ સુધી તે મને માર્યા વગર કેમ છો ? . . . વીરસેન–તું મારે શત્રુ તો નથી પણ ઉલટ મિત્ર છે, એવું ખાસ સમજ, કારણ મરણ વખતે પણ અહંદુદેવને નમન કરવાને પણ તું વીસરી ગયા નહિ અરે તારા મનમાં જનદેવના નામ પર એવીજ પ્રીતિ વસે. અને હું એમજ બેલીશ કારણ કે તું મારો મિત્ર છે. મૃત્યુ પાસે આવ્યા પછી, જીવાડવાની મારામાં શક્તિ નથી. પરંતુ તે જનદેવના નામના અક્ષર સેંકડોને મૃત્યુથી પણ બચાવે છે. હે વિદ્યાધર શ્રેષ્ઠ ક્રોધના આવેશમાં મારા તરફથી જે કાંઈ તારૂ બેટું થયું, તે સર્વ માટે મને ક્ષમા કર આ સ્થળે તેનું કારણ અવિચારજ છે. ક્રોધના આવેશમાં, સારા શુદ્ધ પુરૂષે પણ મલીન થાય છે, પુરૂષ એ સ્ફટિક જેવા શુદ્ધ હોય છે, માત્ર દેધ એજ તેમને બગાડનાર છે. . આ પ્રમાણે ભાષણ સાંભળી શરમાયો અને સામુ ન જોતાં, નીચે ડેકું રાખી વિચાર કરવા લાગ્યું કે, “ઉચ્ચ અને નીચ વૃત્તીના પુરૂષોમાં દેખીતે ફેરફાર જણાય છે. આ સ્થળે હું જેટલું અધમ છું, તેટલોજ કુમાર શ્રેષ્ઠ છે. હું જે જે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #123
--------------------------------------------------------------------------
________________ 118 કૃત્ય કરું , તે નીચ કૃત્ય હોય છે, અને તેથી એમ થાય છે કે, નીચ કર્મ કરનારને ખરેખર નીચ ગતી જ પ્રાપ્ત થાય છે. કુમારના સર્વ આચરણ સારા છે, અને એજ વર્તનને લીધે આ કુમાર મારા મનને ઉત્તમ લાગે છે. શ્રેષ્ટકુળમાં જન્મ થયે છતાં, નીચ કર્મથી નીચ થાય છે. અને અધમ કુળમાં જન્મ થયા હોય તે પણ શ્રેષ્ઠ પ્રકારના કર્મોથી આ જગમાં ઉત્તમ બને છે. હું તેનો અપરાધ કરનાર કો શત્રુ છતાં, તેને મારવાને પ્રવૃત થયો છતાં, પણ તેણે ઘેર લાવી મારૂં સંરક્ષણ કર્યું. સાધુના પવિત્ર મનનું ગંભીરત્વ અગાધ છે. કરેલા કર્મોથી શરમાઈ જઈ હું ઉંચી આંખો પણ કરતો નથી, પછી સ્નેહ જેડનારને સામે ઉત્તર આપવો એ વાત તો દૂરજ રહી. જીવીત એટલે માન એનું તે તેણે હરણ કર્યું, તેથી હું નિર્જીવ બન્યો, તે હવે હું પ્રેત જે શે ઉત્તર આપું?” . . આ પ્રમાણે વિચાર કરી પ્રત્યુત્તર ન આપતાં અશેક એકદમ સ્વપ્નામાંના " પુરૂષની પેઠે અદ્રશ્ય થઈ ગયે. તે મહેલમાં તે દેખાતો નથી એ જોઈ તેને ઘણું ખોટું લાગ્યું અને તે બંધુજીવા સાથે બેલ્યો. કુમાર–હે માતુશ્રી,. એક જ ગુરૂના શિષ્યો જે અમે, તે અમારા ખેદને કારણભુત, પરાક્રમ અને મોટાઈને આગ લાગો! - બંધુજીવા–તેને ખેદ બલકુલ થય નહિ. તે તારા વર્તનથી આશ્ચર્ય પામી, પિતાના કર્મો બદલ શરમાઈ જતો રહયો. જેના ગુણે ચિત્ત ઉપર આરૂઢ થયા બરાબર, નીચ લેક પણ પવિત્ર મનુષ્યની પેઠે, આ લોકમાં ભલમનસાઈથી વર્તે છે તે જ ખરા સજજન કહેવાય છે. અશોકને તત્વજ્ઞાન અને સિાજન્યતા ઉપર પ્રેમ ઉખન્ન થઈ તેણે પોતાનું વર્ણન જોયું, ત્યારે તેને કેટલી લજજા ઉત્પન્ન થઈ, તે સહેજ દેખાઈ આવે છે. હે કુમાર, તારે આ રાજપુત્રી સાથે સમાગમ થયે. અને મારે ધણુ પણ સાજે તાજે છે તેથી મને સંતોષ થયે. હે વીરસેન? રત્વના કર્મોના જાણનાર તું જ છે. હે વત્સ, ઈતર મનુષ્યને આવી શક્તિ હોય વારૂ? હે વત્સ, હવે બે જણાએ જે ગુણે મને કહ્યા, તે સર્વ અધિક ગુણ યુક્ત, એ તને જોઈને તારે ઠેકાણે સેગણું વધારે છે. તું ચારે પુરૂષાર્થ યુક્ત અમર પૃથ્વીપતિ રાજા થા, તારી યેગ્યતાને શોભાવનાર એવી તારી પ્રિયાસહુ સુખને ઉપલેગ લે.. - કુમાર–હે માતા, મેં શત્રુને માર્યો તે વખતે તારા અને પુત્રોએ મારા પર ઉપકાર કર્યો છે. ત્યાં જ તેમણે પ્રવેશ કર્યો ન હોત તો પઘા સહીત હું આકાશમાંથી અધર જમીન પર પડયે હોત. છે. આ પ્રમાણે ગુણો સંભાળી કુમારે પ્રેમપૂર્વક વૃદ્ધ સ્ત્રી સાથે ભાષણ કર્યું. - પછી નમ્રતાથી કુમાર, ચંદ્રશ્રી પાસે ગયે, તે પણ ઉઠી જરા દૂર ઉભી રહી તેને માન દર્શાવ્યું. કુમાર યુદ્ધ કરતી વખતે ચંદ્રશ્રી જે દેહચેષ્ટા (હાવભાવ) ભયથી સંમીશ્ર થઈ હતી, તેજ હવે પ્રિયાના દર્શનથી શૃંગારરસ યુક્ત બની વિગ દુઃખથી અશક્ત થએલી તે ચંદ્રશ્રીને કુમારે કહ્યું “બંધુ વિરહનું દુઃખ ખબર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #124
--------------------------------------------------------------------------
________________ 119 નથી માટે તને આટલું દુઃખ લાગ્યું. પ્રાણિના કર્માનુરોધથી સુખ નીકળી જાય છે, તેમ દુઃખ પણ જાય છે. પરંતુ તે બાબતમાં અજ્ઞાન પ્રાણિ સુખ દુઃખ માને છે. વિપરીત વખત આવે છે ત્યારે પરાક્રમ નીરૂપયોગી થઈ જાય છે. તે તેને યોગ્ય વખતે લોકો તરફથી ઉપભોગ કયાંથી થાય? વાસ્તે હે મૃગનેત્રિ, સ્ત્રીને સહેજ થનારે ખેદ તું, મનમાં ધરીશ નહિ. દૈવ જે અનુકૂળ હશે તે હું બંધુજનેને મેળાપ કરી આપીશ.” ચંદ્રથી આ સાંભળી, હર્ષથી પ્રફુલ્લિત નેત્ર કરી, સપ્રેમ મનથી પ્રાણવલ્લભ પાસે બેઠી. હે આર્ય પુત્ર, (કુલીન પુત્ર) હું બંધુ વિરહથી દુઃખીત થઈ છું એમ સમજીશ નહિ, હું તે ફક્ત તારા વિયેગથી જ હું વધારે દુઃખી થઈ છું. બાપ, મા, સખિયે, બંધુજન, વગેરે કુટુંબના માણસો નાનપણમાં પ્રિય હોય છે, અને છોકરી તારૂણ્યમાં આવ્યા પછી તેને પતિ જ માત્ર પ્રિય હોય છે. આ કંટાળે આપનાર જગતની અંદર પ્રિયના સમાગમ જેવું બીજું એકે ભારે સુખ નથી. અને તેના વિયોગ દુઃખ કરતાં ભારે દુઃખ બીજું એકે નથી. હવે બીજા વિચારે જવા દે, હે પ્રિય, તું હવે સંસાર સાગર જેવા આ ભયંકર સમુદ્રમાંથી તરી જવાની યોજના કર. તેઓ બંને આ પ્રમાણે ભાષણ કરતા હતા, એટલામાં તે રાજમહેલની અગાશીના આગલા ભાગમાં એકદમ મોટો અવાજ થયો. તેથી તરૂણ ગભરાઈ ત્યારે કુમારે તેને બીહીશ નહિ એમ કહી ધૈર્ય આપ્યું, અને તેનું કારણ જાણવાના હેતુથી તે ઉપરના માળામાં ચઢી જુએ છે તે, લાંબો, અને મેટે, દેર બાંધેલું મોટા વહાણનું લેઢાનું ઘર જોયું અને તેની પાછળ આવેલા બે બર્બરપામરપણે જોયાં, તે સમુદ્રના ખારા પાણીના સ્પર્શથી બળી ગએલા જેવા કાળા દેખાતા હતા. રાજપુત્ર બોલ્યો, “આ કંઈ એક સઢ ધારણ કરનાર વહાણ છે એ ખરું પણ તે આવ્યું કયાંથી? એ વિચાર કરી તેણે પેલા બે બર્બરને પુછ્યું પણ તે બંને બીકથી ગભરાઈ કાંઈ પણ બોલ્યા વગર ત્યાંથી નાસી ગયા. તે બંને ઝપાટાથી ગયા અને વહાણના માલીકને રાજકુમાર, અને મહેલ વગેરે જે જે જોયું હતું તેની સર્વ હકીકત કહી. વહાણના માલીકે સાંભળી લીધું, અને એ ખરૂં લાગતું નથી એમ બેલી નિર્ભય અને સ્થિર વહાણ ઉપરના અધિકારીઓને પાછા તે તરફ મેકલ્યા. પછી કુમારે કુશળ શ્રેમ પૂર્વક તેમને વહાણની હકીકત પૂછી ત્યારે તેમનામાંના મુખ્ય હકીકત કહી. (તે નીચે પ્રમાણે) આ પ્રદ્યુમ્ન નામને વહાણને માલિક પૂર્વે ચંદ્રપૂરમાં હતું ત્યાંથી નીકળી મહાકટાહુક્ષ નામના બેટ તરફ ઉદર નિર્વાહ સારૂં ગમે ત્યાં દ્રવ્ય પ્રાપ્તિ કરી પિતાના શહેર તરફ જવા નીકળ્યું. રસ્તામાં પવનમંદ થવાથી તેને બે મહિના લાગ્યા તે પછી આજેજ સવારે પાછું વિલક્ષણ વાદળ આવ્યું તેથી ત્યાં તેણે પાણીમાં લંઘર નાંખી વહાણ ભાવ્યું. તેને અવાજ સાંભળી તે બે બબર દોડતા આવ્યા. તેમ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #125
--------------------------------------------------------------------------
________________ * 120 જ પાછા આવી તમને જોયા વગેરેની ખબર કહી ત્યારે પ્રદ્યુમ્નને તે ખરૂં ન , લાગવાથી અમને મેકલ્યા, હું એને જ ખલાશી હોઈ દરેક કામ કરનાર આ નેકરે છે. આ વહાણની હકીકત સાંnળી તે કુમારે એ વિચાર કર્યો કે “હવે સામા તીરે નીકળી જવા વાસ્તે આ વહાણ સરસ છે.” વીરસેન–હું મનુષ્ય હોઈ, દેવગતિથી અહિં આવી પડ છું, અહિં મારા જેવા બીજા કોઈ નથી તે સામે તીર જવાની મારી ઈચ્છા છે. ખલાશી-ઑાંથી બેલી શે ઉપગી પણ જે પવન અનુકુળ થશે તે સામે તીરે પહોંચાડી દઈશું. પછી તેઓ વીરસેન સાથે રાજ કન્યા તરફ ગયા, અને કુમારે તેને કહ્યું કે હે સુંદરિ આપણે વહાણમાં બેસીને જઈશું “હે પ્રિય, તારૂં વચન મને માન્ય છે.” એમ બેલી તે ચંદ્રશ્રી ત્યાંથી ઉઠી ખલાસીએ ચંદ્રશ્રી અને વીરસેનને કહ્યું કે “આ વસ્તુથી તમે તમારા નાક, કાન અને આંખો ઢાંકી દઈ અમારી પછવાડે સમુદ્ર ઉપર આવે” આ સાંભળી તે રાજકન્યા અને કુમાર બંને બંધુજીવાને નમસ્કાર કરી વહાણ પાસે જઈ પહોંચ્યા. તે જેડું વહાણ આગળ આવી ઉભું રહ્યું, વહાણના માલિકે તેમને જયાં મંદર પર્વતથી ડેહાળાએલા સમુદ્રમાંથી ઉપર આવેલા ચંદ્ર અને લક્ષ્મી પ્રમાણે તે બે જણા દેખાતા હતા. પૂર્વે સાંભળ્યા પ્રમાણે જ કોઈ દિવસ ન જોએલાં, એવા રૂપ યુક્ત એ રાજકુ મારને જોઈ પ્રદ્યુમ્ન ઉતાવળથી પોતાની મંડળી સહ ઉઠી તેમને સત્કાર કર્યો. પ્રથમ ચંદ્રશ્રીને ઉપર બેસાડી પછી કુમાર વહાણ ઉપર ચઢો, ત્યારે પ્રદ્યુમને પિતાના હાથ પાસે બેસવાની તેને જગા આપી. કુમારને સમુદ્રમાં પડયા બાબતની હકીકત પુણ્યાથી તે તેણે કહી પ્રદ્યુમ્ન તે ઉપરથી તેને અતિશય પરાક્રમ સમજાય. આવા પ્રકારના મનુષ્યને આ પૃથ્વી ઉપર કાંઈપણ અશકય નથી, આ પ્રમાણે તે નકાધિપતી (વહાણને ઉપરી માલીક) વિચાર કરે છે, એવામાં પવન પણ જોઈએ તે કુંકાવા લાગે ત્યારે તે વહાણવાળાએ લંઘર ઉપર ખેંચી લીધું, અને તરતજ વહાણમાં પવન ભરાઈ ગયે. પવનના જોરથી વહાણ મનની સાથે તેમને વેગ પ્રમાણે) સ્પર્ધા કરતું ચાલ્યું. પાંચ દિવસ પછી વહાણવાળાએ પવનમાં દૃષ્ટિ ફેંકી જોયું તે, પથરાને એક ઉંચે પર્વત જણ, પ્રદ્યુમ્ન પર્વત જોઈ કુમારને કહ્યું કે, “મહારાજ, આકાશ સુધી જેના શિખર પહોંચ્યા છે, એ સામે પર્વત છે તે જુઓ. આ પર્વતથી આગળ બસે જન ઉપર (800 મિલ) સમુદ્ર કિનારે છે, 'હે પુરૂષ શ્રેષ્ઠ, જે આજ પવન રહેશે તે આપણે ઝપાટામાં પહોંચ્યા સમજે શાક ભાજી, બળતણ, પાણી વગેરે ઉપર બહુ સપાટ ઉડયાથી તે સર્વ થઈ રહ્યાં છે, માટે અહિંઆ પર્વત ઉપરજ આ વહાણ ભાવીશું આ વિસ્તીર્ણ પર્વતના શીખર પર તમે પણ ઉતરે, અને મનયુકત વિશ્રાંતી લેઇ, પાછા આ વહાણમાં બેસી મુસાફરી કરે.” આ પ્રમાણે વાતચીત થયા પછી એક ક્ષણવારમાં તે વહાણ ત્યાં પહોંચ્યું, પ્રદ્યુમ્ન, કુમાર અને રાજકન્યા પણ ત્યાં ઉતરી પડી ગગનને અડેલા એવા મેટા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #126
--------------------------------------------------------------------------
________________ . 121 મોટા ફળ ઝાડેથી, પક્ષી વગેરે આકાશમાં ફરનારા જીવની સુધા શાંત કરનાર પર્વ તને કુમારે જે. પછી તે કુમાર ચંદ્રશ્રીને વહાણના માલિક પાસે નિધાસ્તપણે સંપી પોતે મરજી પ્રમાણે ફરવા વાસ્તે ગયે. પર્વત શિખર ઉપર ચંદન વૃક્ષોમાંથી, મધુર ઝરાઓ પરથી, અને ગુફાઓમાંથી કુમાર, સિંહ સરખો નિર્ભયપણે ફરતે. પર્વત ઉપરના બીજા ઘર અરણ્ય જેતે જેતે, તે વહાણ પાસેથી ચાર મૈલને છે. નીકળી ગયા. તે વિદ્યાધર પુત્રે (કુમારવી) ત્યાં એક ઝાડની જુની ગુફા જોઈ. તેની આજુબાજુ જમીનને ડાળી લાગેલી છે એવા ઝાડો હોઈ, તેમાં સૂર્યના કિર ને પેસવાને જગા નહોતી એમ દેખાતું હતું. કુમારે આશ્ચર્યથી તેની અંદર નજર ફેંકી જોયું તે, પુષ્કળ લોકોને અવાજ તેના સાંભળવામાં આવ્યું. ચંદન વૃક્ષ જેવાની ઈચ્છાથી જરાક હળવેથી આગળ ગયો તે, વિદ્યાધરનું સૈન્ય લઢાઈની તૈયારીમાં લાગેલું તેના જોવામાં આવ્યું. તે સૈિન્ય તૈયાર જોઈ રાજકુમારે વિચાર કર્યો કે, આ વિદ્યાધર કોઈ પણ ઠેકાણે લઢાઈ સારૂ જવા એકઠા થએલા હોવા જોઈએ. એ વાત જવા દે, પણ આ વિદ્યાધર કયાં જાય છે, કેવી રીતે લઢે છે ઈત્યાદિ સર્વ ચરિત્ર હું ઝાડની પાછળ સંતાઈ રહી જોઈ લઈશ.' આ પ્રમાણે છપી રીતે વાંકે વળી તે, પિલા વિદ્યાધરને જેતે ઉભે હતું, ત્યારે બંધુદત્ત નામને પોતાને મિત્ર રોકી રાખેલે તેની નજરે પડે. પિતાના મિત્રને બરાબર નીહાળી વીરસેને વિચાર કર્યો કે; “અરેરે, મારા મિત્રની આવી દશા કયાંથી આવી? બીજે વિચાર એ કર્યો કે દુર્ભાગ્યથી દુર્દશા રૂપી કુવામાં પડેલા મનુષ્યને, ન સંભવે એવી એક પણ દશા નથી. આ આકાશચર (વિદ્યાધર) આને શું કરે છે તે જોઈએ, અને પછી અહિંજ આપણે પ્રગટ થઈશું” તે ખેચએ ત્યાંથી તે બંધુદત્તને પિતાના મુખ્ય પાસે લઈ ગયા અને તેને નમસ્કાર કરી બે કે, . " તમે પ્રથમ અમને નાશિક્ય નગરની અંદર મોકલ્યા હતા. વૈતાઢય પર્વત ઉપર અશોક, તેની તપાસ માટે અમે ત્યાં ગયા હતા. મહારાજ, ત્યાં અમે એવું સાંભળ્યું કે, રાવણ જેમ સીતાનું હરણ કરી ગયે, તે પ્રમાણે બાગમાંથી ચંદ્રશ્રીને અશોક લઈ ગયો. એવું સાભળવામાં આવે છે કે, તેણીને કઈ વીરસેન કરીને હતે, તે તેની પછવાડે ગયો. એ મહારાજ મોટે લઢવૈયો હાઈ સ્વ પરાકમથી સર્વ ત્રિભૂવને તાબે કરે એવો છે. સર્વ જગમાં તે ઘણે રૂપવાન છે, તે સત્યવાન અને મોટો દાતા છે, જીવ માગ્યો હોય તે તે કાઢી આપે એવે છે, તે પછી: પૈસાની શી વાત? આ પ્રમાણે ગુણવાન કુમાર ઉપર ચંદ્રશ્રીની પ્રીતિ જડાએલી હોવાથી અતિશય પ્રેમથી અને વિશેષ પ્રીતિયુક્ત મનથી તે તેને વશ થએલી હતી. અશોકે સ્વવિદ્યાના પ્રભાવથી માત્ર તેના શરીરનું જ હરણ કર્યું હતું, પરંતુ તેનું અંતઃકરણ હરણ કરવા જેવી શક્તિ તેનામાં નહોતી. . નાશિકયપુરના લોકો પાસેથી આં વાત મેં સાંભળી, એ સાંભળવા સારૂં મહારાજ સુદ્રઢશ્વને આ 16. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #127
--------------------------------------------------------------------------
________________ 122 . પણ તરફ મેકલ્યો. અમે તે સર્વ દીશા ચારે બાજુએથી જોઈ, તે પણ અશકને કાંઈપણ પત્તો અમને લાગ્યું નહિ. અરણ્યની અંદર ફરતાં ફરતાં લાલ રંગથી શુશોભિત મંદિર અમારા જોવામાં આવ્યું. તે મંદિર મહા ભયંકર વનમાં હાઈ બહુજ ભયંકર ઝાડીની અંદર હતું અને તેની અંદર દેવીની એક ભયંકર મૂર્તિ હતી. મહારાજ, અમે તે આશ્ચર્ય પામીને સંધ્યાકાળે ત્યાં ઉતર્યા. અને વિદ્યાના બળથી અદ્રશ્ય રહી ચારે બાજુએ ફરવા લાગ્યા. ફરતાં ફરતાં તે દેવીના દેવળમાં એક ઉરગણ નામને યોગીશ્વર અમે જોયે. અમે તેની પાસે ઉભા રહી, યોગિની અને યોગી એમનાથી વેષ્ટિત થયેલો તે યોગીશ્વર જે. એ પછી આ ખેચરેશ્વર (વિદ્યાધર) પુરૂષ ત્યાં આવી નમસ્કાર કરી આશીર્વાદ લેઈ બેઠે. સ્થિર પણાથી મુલાકાત થયા પછી તે યોગીશ્વરે તેને પુછયું કે, “તું કયાંથી આવ્યો? અને અહિં આવવાનુ તને શું કારણ હતું?” તેણે ગીને ઉત્તર આપે કે; “હે ગીશ્વર, જેવું તેવું કહેવા જેવું કામ નથી, પણ એકાંતે કહેવા સરખું નાજુક કામ છે.” તેણે પાસે બેઠેલી મંડળીને તરત રજા આપી, અને તે બને એકાંતમાં જઈને બેઠા. અને અમે પણ તેની પાસે જ હતા. તેણે તે યોગીને કહ્યું કે “અશકે તને છેતરી ચંદ્રશ્રીને લઈ ગયે, તેજ વીરસેન તરત તેની પછવાડે ગયે. વીરસેનના વિ. જન્મ દુઃખાગ્નિથી મન કંટાળી હું મારા મિત્રને મળવાના હેતુથી શોધ કરવાને પ્રવૃત્ત થયે.” આ પ્રમાણે આણે તેને કહ્યું તે સર્વ અમે તેનાથી અદ્રશ્ય રહી સાભળ્યું. મહારાજ, ફરી યોગીએ તેને પૂછયું કે, “અરે, ચંદ્રશ્રી તે વીરસેન ઉપર આશક થઈ છે ને? તે બેલ્યો “હે પ્રભુ, ચિત્રની અંદર કાઢેલી સ્ત્રી પ્રમાણે તેનાપર (ચંદ્રશ્રી) પ્રેમ કરી પેલો અશક અને શેખર પણ નકામા ટળવળાટ કરે છે વીરસેન રૂપી દેરાથી એ સ્ત્રીનું મન બંધાઈ ગયા પ્રમાણે છે, માટે હે ગીશ્વર, તે બીજા પુરૂષ તરફ અહિં આવશે જ નહિ એની ખાતરી રાખો અગ્ય કામ કરવાને ડરનાર અને પારકાના કામ ઉપર આસ્થા રાખનાર, એવો સમિત્ર અશોક પાસે છે, પણ તે ગુણથી જુદે છે. તે હે યોગીશ્વર, આ જગતમાં તને અસાધ્ય એવું કાંઈ નથી. જેથી કરી તારી કૃપાવડે મારી અને મારા મિત્રની મુલાકાત થાય એવું કાંઈ કર. પારકાના દુઃખનું નિવારણ કરનાર મોટા લોકો આવી વાતે સાંભળે છે. તે તું અમારા ત્રણેને મેળાપ કરી આપ.” એ પ્રમાણે બેલી, તે મહા યોગીના ચરણકમળને સાષ્ટાંગ નમસ્કાર કર્યો, તેણે પણ કહ્યું કે અરે ભલા માણસ મારૂં કહેવું સાંભળ. “હું કાંઈ ઈદ્રના મેળામાંથી ઈંદ્રાણીને લેઈ આવું એ નથી, હું માહાસાત્વિક, મારામાં એવું સામર્થ્ય છે એમ તું સમજીશ નહિ. મોટા લોકોની પ્રત્યક્ષ કૃતિ જોયા વગર લોકોને ફકત બોલવાનો કેમ ભરોસે રહે? તેથી હું તારા કાર્યમાં પ્રવૃત્ત થએલો છું એ તને શી રીતે ભરોસો પડે? ચંદ્રશ્રી સહિત તારા મિત્રને હું તને મેળાપ કરીશ. તારા મિત્રની પણ મને ખબર છે, તે પરાક્રમથી જગતમાં પ્રસિદ્ધ છે. શ્રીકામરૂપ દેશની અંદર મેં તેના ગુણેનું વર્ણન સાંભળેલું છે. પિલા કમલકતને મારી એણે જેના પતિવ્રતપણાનું રક્ષણ કર્યું. એ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #128
--------------------------------------------------------------------------
________________ 123 અર્થપતિની પ્રિયા એના યશનું વાગતું નગારું છે. ઠીક, આ જે અષ્ટમીની રાતે મારે કાંઈ કૃત્ય કરવાનું છે, તે કર્યા વગર મંત્રની સિદ્ધિ પ્રાપ્ત થવાની નથી. તારા જેવા સત્યવાન પુરૂષે મને અવશ્ય મદદ કરવી જોઈએ, આ જંગલમાં ખરેખર મારા પુણ્ય વડેજ તારે મેળાપ થયો. તે એવી રીતે મદદ કર્યા પછી તારો મિત્ર તેની : પત્નિ સાથે તેને મેળવી આપીશ. " માહારાજ, આ પ્રમાણે પેલા ગીરાજે કહ્યા પછી પાછો તે બોલ્યો કે “હે ભાગ્યવાન તારું કાર્ય સફળ થાઓ. અને તારા પ્રભાવ વડે મારા મિત્રની મુલાકાતને મને મોટો લાભ પેદા થાવ. . . . . - ગીશ્વર–ચાલ, આપણે બે જણ કાર્ય સાધવા સારૂં જઈએ, હે વીર, બે પહાર રાત ગઈ નથી એટલામાં આપણે જઈશ. - પછી તે બે જણાએ સર્વ સામગ્રી તૈયાર કરી દેવીની પૂજા કરી, અને અતિ છે નિસ્તપણુથી મશાન ભૂમિ તરફ ગયા. તે યોગીરાજે ત્યાં મંડલ પૂજા વગેરે વિધિસર કરી સમાધીની તૈયારીમાં બેઠે, અને તે બંધુદત્તને કહ્યું કે “આ જગા યોગિનીની હેઇ, અંહિ વિઘ અને ભય છે, ભૂત, પ્રેત, રાક્ષસ, વેતાળ સેંકડે પીશાને અંહિ વાસ છે. માટે ચારે દિશા તરફ નજર રાખી સાવધ રહેજે અને કોઈને અંહિ પ્રવેશ ન થાય એ વ્યવવસ્થા રાખજે. તેણે કહ્યું કે “માહારાજ કેઈપણ પ્રકારનો ડર રાખશો નહિં. હું અંહિ ઉભો છું ત્યાં સુધી વાંકી નજરે પણ કેણુ જોનાર છે? તો પણ હે ગીશ્વર, નિર્ભયપણે સાહસ ધરી એકાગ્ર ચીતથી સમાધી ગથી તમારું કાર્ય સાંધી લો” તે પછી તેણે શર્યના વચન સાંભળી, શંકા ન ધારતા પિતાના સાધનોની તૈયારી કરી, અને તે ધ્યાનસ્થ બેઠે. આ દેવોનીમાં પુરૂષ પણ હાથમાં તલવાર લઈ આસપાસ રક્ષણ સારૂ ફરતે રહ્યા. આ પુરૂષના પ્રભાવવડે દુષ્ટ દેવતાઓ ત્યાં આવ્યા નહિ, અને તે ધ્યાનગ પણ આના પરાક્રમે કરીને સિદ્ધ થયો. આ પ્રમાણે નિર્વિઘ ધ્યાન ચાલેલું હતું. એવામાં નભર તરફથી તે ગીરાજ ભય પામવા લાગ્યા. તે વખતે મેઘ દક્ષિણ દિશા તરફ ન છતાં પર્વત શિખરે ઉપરથી પડતી વસ્તુઓના જે ખડખડાટ થયે હે મહારાજ, તે શબ્દ સાંભળતાં જ આ પુરૂષ નિર્ભયપણે દોડી ગયે અને “ગીરાજ બીશ નહિ” એમ કહી દક્ષિણ દિશા તરફ માં કરીને ઉભું રહ્યું. ત્યારે કાળા રંગને, ભયંકર પૃથ્વી અને આકાશ વચ્ચેના ટેકા સર (ઉ) એવો એક વિકાળ ક્ષેત્રપાળ તેણે જે. “અરે દુષ્ટ, મને જાણ્યા વગર સિદ્ધિ મેળવવા ઈચ્છે છે?” આ . પ્રકારનું દુષણ આપતો તે ક્ષેત્રપાળ તેની પાસે આવી ઉભો રહ્યો. પછી આ પુરૂષ ડર ન રાખતા ક્ષેત્રપાળ સાથે બે કે “હે ક્ષેત્રપાળ હવે ક્રોધ સમાવી દેઈ સ્થિર ચિત્તથા આરાધના કરનાર લોકપર દેવોએ ક્રોધ શા વાસ્તે કરવું ? જે કદાચિત એ દુર્વની હશે તે તેનું ફળ તે ભગવશે. મેટા ઉદાર પુરૂષે સ્વદષથી માય ગએલાને કેવી રીતે માર? વિષ ખાધેલા પુરૂ પર શસ્ત્ર પ્રયોગ કરે એ ખચિત નિષ્ફળ છે. દેવ અંતઃકરણ પૂર્વક ભક્તિ કર્યાથી સધાય છે. હું તે મારા મનમાં તેમને સાધ્ય કરું છું. હે ક્ષેત્રપાળ આ ગીને તું કાંઈ પણ વિશ્વ કરીશ નહી.” . . . . . . . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
Page #129
--------------------------------------------------------------------------
________________ 124 આનું નમ્ર ભાષણ તે ક્ષેત્રપાળે સાંભળ્યું ત્યારે તે જરા શાંત ચિત્ત થયે અને ફરી તેની સાથે બે “આ લેકમાં જે જેવું કરે છે તે તેવા ફળ પામે છે. પિતાના દુર્વર્તનને લીધે એ એની મેળે મારા ભક્ષસ્થાને આવ્યો છે. અમારા હલકા દેવો પાસે સામગ્રી થેડી હોઈ, અમારી બુદ્ધિ હલકી હોય છે, ત્રાસ આપવાનું માત્ર અમે સમજીએ છીએ, અને સાવધ રહેનારાપર અમલ કરતા નથી. આ ચોગી તે સર્વ પ્રકારે ત્રાસ આપવા લાયક મને જડ છે. આણે ઉદ્ધતાઈથી મને મંડળ જગાએ નૈવેદ્ય અર્પણ કર્યો. અરે ગાંડા, આ ચગી ઉદ્ધતાઈ કરે છે એમ જે તારા જાણવામાં આવ્યું તે પછી મદદ કરવાનું કઠણ કામ કરવા વાસ્તે તૈયાર થયે. વળી તેણે ક્ષેત્રપાલ દેવને કહ્યું કે “જે થવાનું હોય તે થાઓ, પણ હું હમણું આને છોડવાને નથી. પોતાનું કહ્યા પછી તે ગુણવાનું કે ગુણહીન હોય તો પણ જે તેનું રક્ષણ કરે છે તેજ ઉદાર અને સજન છે એમ હું સમજુ છું. ક્ષેત્રપાળ-નિર્ગુણી મનુષ્યને જે તું મદદ કરીશ તે પોતે સદ્દગુણ છતાં પણ મરણ પામીશ. મારૂં તે સારું થયું. એકલા યોગીથી મારું શું પુરૂ થવાનું હતું? હવે તમે બંને મળ્યા એટલે મારી રક્ત પ્રાશન કરવાની ઈચ્છા બહુ શાંત થશે. ક્ષેત્રપાળનું વચન સાંભળી, ક્રોધાગ્નિથી સંતપ્ત થઈ તલવાર લઈ, તેના શત્રુને તેણે કહ્યું કે, “જેમ જેમ હું દેવદેવ કહીને તારા કાલાવાલા કરૂં છું, તેમ તેમ તું વધારે ગુસ્સે થાય છે? વેરભાવથી વર્તનારા દેવહે, અગર મનુષ્ય છે, તે સામદામથી માનતા નથી, તો ઉલટા શીક્ષાથીજ ઠંડા થાય છે.” એમ બોલી હાથમાંની તલવાર ઉગામી આ પુરૂષ અનિવાર્ય આવેશથી તે ક્ષેત્રપાળના સામે દોડતો ગયો. તે પછી ક્ષેત્રપાળે લઢવાને તૈયાર થએલે જોઈ, તેને પિતાની મુઠીમાં ઝાલી ઉપર ઉચક અને કહ્યું કે, “પ્રથમ તારા ઉચ્ચારેલા વાકનું અગર તલવારનું શું ફળ મળવાનું છે? મેં તને મારી મુઠીમાં ઝાલ્યા છે, હવે તને કણ બચાવશે?” તે તેની મુઠીમાં હતો તેવામાં તેણે કઠણ દાઢેથી તેની જીભને કાણું પાડયું. માહારાજ, એ ક્ષેત્રપાળ રીસાઈને તેનું શરીચુર્ણ કરી નાંખવાને એટલામાં તે તેના માથા પર ચઢી બેઠે તે કેમે કરે ખસેના હાથ ઉંચા કરે છે. એટલામાં તે તેના ખાંધા ઉપર અને માથા ઉપર જઈ, એક સરખા તલવારના ઘા કરવા લાગ્યો. તે બંને હાથે તેને પકડે છે. એટલામાં તેણે તેના બંને કાનના વિસ્તીર્ણ છિદ્રામાં પ્રવેશ કર્યો. માહારાજ આ પુરૂષ અંદર પેશી કીડા સરખે અંદર આમતેમ ફરવા લાગ્યા. ત્યારે ? માથું અને બોચી હલાવી ગમે તે રીતે તેને જમીન પર બહાર પાડયે પછી ગીશ્વરને ઈષ્ટ સિદ્ધી થયાથી તે એકદમ ઉઠયે. અને ઘણું રીસાઇને ક્ષેત્રપાળપર જાતે દેડી ગયે. તેનું તેજ સહન ન થવાથી તે ક્ષેત્રપાળ નાશી ગયે, તે વિદ્યાધર પ્રભુ ઝપાટાથી કયાં ગયે કેણ જાણે? તે જાતે રહ્યા એમ જોઈ તે દેગી તે માણસને કહેવા લાગ્યો કે “હે સજજન તારા પરાકેમ વડે માત્ર સિદ્ધિ પ્રાપ્ત થઈ તું જે અહિં ન હોત, તો હું નિરાશ્રિતપણે તેની મુઠીમાં જડ હેત, યમને મહેમાન 'થ હેત હવે બોલવું બસ થયું અને અંત આવવાને નથી) કારણ, બાહ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #130
--------------------------------------------------------------------------
________________ ૧૨પ વસ્તુના સંબંધમાં પણ હું શું શું કહું? જેણે પોતાના જીવીતથી મારું જીવીત્વ , ખરીદ કર્યું, તેને સ્વાધિન મેં મારું પણ જીવિત્વ કર્યું છે. પછી તેણે કહ્યું કે “માહારાજ જગત્ કલ્યાણ કરનારનું જીવિત્વ વૃદ્ધિગત થાઓ. અને મને પણ મારા મિત્રને મેળાપ થાઓ. ગી–હે બંધુદત્ત, હજુસુધી પણ તને શંકા લાગે છે? તું અગ્નિ સળગાવ એટલે પ્રથમ તે બને અશક ખેચરને હોમી નાખું. તે બન્નેની આહુતી પડયા પછી હું મારું કામ નિર્વિધનપણે કરીશ, કારણ તેમણે ઘણી વિદ્યા પ્રાપ્ત કરી મંત્ર સિદ્ધિ મેળવેલી છે, માટે તું જઈને કાણાગ્નિ લાવ, અને હું ચિતામાને અરિન લાઉં છું, આટલું બેલી તે બને પિતપોતાને કામે ગયા. મહારાજ, અમને તે તે યોગીનું બોલવું સાંભળીને ડર લાગ્યો. (ખાસ ગીની શક્તિનું ચિંતન જ મનની અંદર ધેળાવા લાગ્યું) જે એકલા અશોકનીજ આહતી આપી તે, તે ઠીક, પણ જે અમારા ધણની આહોતી આપી તે ખરાબ થશે. તેથી અમે જલદીથી ચિતાને અગ્નિ પાણીથી ઓલવી નાંખે. તેને અમે જંગલમાં લાકડા શોધતા ફરતા જે અને ત્યાં કોઈ શત્રુ નથી, એમ જાણું ઝાડને તરવાર . બાંધી તે ફરતા હતા, એ સંધિ અમે સર્વ ખેચરોએ સાધી, અમે એકઠા થઈ આ બલવાન હતો પણ તેને મજબુત દેરડાથી બાંધી નાખ્યા. મહારાજ, અમને તેણે જઈને (હોઠ દબાવી) મેટું વાકું કરી ભય બતાવતા હતા તેવામાં અમે તે મોટા હાથવાળા પુરૂષને બાંધ્યો ત્યારે તે અમારી પાસે ગુપચુપ બેસી રહ્યો. માહારાજ, આ તમારા શત્રુને અમે અહિં લઈ આવ્યા. હવે તમારી જેવી આજ્ઞા હશે તેમ કરીશું એમ બોલી છાનામાના ઉભા રહ્યા. આ પ્રમાણે બંધુદત્તની હકીગત સાંભળી વીરસેન કુમારને મનની અંદર બહ માઠું લાગ્યું, અને વિચાર કરવા લાગ્યો કે, અરેરે, મારા વિચગવડે પિતાના જીવન ની આશા છોડી મારો મિત્ર જંગલની અંદર એક ભટકવા લાગે આ પૃથ્વી પર આવા વિપકારી નરેની ઉત્પત્તિ, ચિંતામણ રત્ન પ્રમાણે પુણ્યગથી પણ થવી અશકય છે. ચંદ્રશ્રીને મળવાના હેતુથી, તેને ન જણાવતા હું નીકળી ગયું એ થી મારું કાંઈ સારું થયું નહિ. થનાર ભવિષ્ય થાય છે, પછી ચિંતા કરીને શે અર્થ છે? હાલમાં તે આ શેખર શે ઉત્તર આપે છે તે સાંભળી લે. પછી તે વિદ્યાધરોના રાજા શેખર તેમનું ભાષણ સાંભળી, રીસથી સંતપ્ત થઈ કરડી નજરે જોતો (તે બંધુદત્તને) બેલ્ય; “અરે દુઝ, હાલમાં તે તને જીવાડે એ કોઈપણ મારી નજરે પડતું નથી, મારી ક્રોધાગ્નિની જવાળામાં હું તને એ. હિજ નાખી દઉં છું. મરણ સમયે પશુપક્ષી આદી પ્રાણિને ખરાબ બુદ્ધિ ઉત્પન્ન થાય છે. અને આ લેકમાં મનુષ્યને પણ તેમજ થાય છે. તે પછી તારે શો દોષ? તે શેખરનું આવું નિર્દય ભાષણ સાંભળી બંધુદત્ત બોલ્યા કે, “હે મારા હાથ અને દંડ, તમે અનુક્રમે મારું અને મારા મિત્રનું રક્ષણ કરે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #131
--------------------------------------------------------------------------
________________ શેખર–જે વખતે તને આ લોકોએ ચેર જેવો બાંધી આપ્યો. તે વખતે તારૂ રક્ષણ કેમ ના કર્યું? બંધુદત્ત-કાર્ય સાધનાર પુરૂષે બુદ્ધિવાન શિષ્ય પ્રમાણે બંધન, વધ વગેરે સર્વ સહન કરવું જોઈએ. તે વિશે એક વાત છે તે નીચે પ્રમાણે. - આ ભૂમિ પર દક્ષિણ દિશામાં ધન, ધાન્યથી અખુટ એવું શાલિગ્રામ નામનું એક ગામ છે ત્યાં ધનપાળ નામનો એક શ્રીમંત વાણીઓ રહેતો તેને કાર્તિક નામને પુત્ર હતું ત્યાં તે બન્ને બાપ દીકરે સુખમાં રહેતાં હતાં અને તેલ, ચોખા કાપડ, વગેરેને વેપાર કરતા હતાં. ત્યાં પાસે એક ગામ હતું તે ચાર લોકો એ લુંટી લીધું, તે જોઇ શાલિગ્રામના રહેવાશીઓને ભય ઉત્પન્ન થયા. ત્યારે તે વાણિ યાએ પિતાના પુત્રને કહ્યું. - વાણિય–હું એમ કહું છું કે, આપણુ પાસે ઘણે પૈસો છે તે તે કઈપણ ઠેકાણે દાટી મુક, તેટલા માટે એકાદ ગુપ્ત જગા શોધી કાઢ, પિલા લુંટારાઓએ લુંટેલા ગામમાંથી ઘરમાં દુર દાટી મુકેલું દ્રવ્ય પણ જમીનમાંથી ખેદી લેઈ ગયા. હે પુત્ર, આપણે તેટલા સારૂં ઘરમાંનું દ્રવ્ય બહાર જઈ પુરી આવીએ. - આ પ્રમાણે બાપનું બોલવું સાંભળો છોકરે ફરી બેલ્યો કે, “આ ગામની બહાર એક મેટું દેવળ છે ત્યાં આપણે બને જઈ આજ રાતરે પુરી આવીશું.” આ પ્રમાણે નિશ્ચય કર્યા પછી તે બન્ને રાત્રે કેઈની નજરે ન પડતાં તે દેવળની . અંદર ગયા દેવળમાં જઈ ત્યાં ખાડો ખોદી કેઈને ન જણાય તેવી રીતે તેમાં દ્રવ્ય દાટી તે બન્ને પાછા ફર્યા. બાપ–કોઈ પણ ચતુર મુસાફર આટલામાં નથી ને? એની ખાતરી કરવા * સારૂ દેવળની આસપાસ બરોબર તપાસ કર. . તે ઉપરથી તે કરે તપાસ કરી જુએ છે તો એક ખુણાની અંદર એક લુચ્ચે માણસ મરેલા જેવો હાલ્યા ચાલ્યા વગરને પડી રહેલો જોવામાં આવ્યો * * બાપને બોલાવી છોકરાએ તે માણસ દેખાડે પછી બાપ બેલ્યો કે, “તેને હાકો મારી ઉઠાડ” તે પ્રમાણે છેક હાક મારી તેને ઉઠાડવા લાગ્યો પણ તે હા નહિ. તે કાતિક નામના છોકરાએ તેને શ્વાસહીન પડેલો જોઈ છોકરે બોલ્યા કે, “હે પિતા, આ તો મરે છે, તે ચાલે આપણે ઘેર જઈએ બાપ–અરે છોકરા જે એ મરેલો છે તે તેની દુર્ગધ કેમ આવતી નથી ? તું મારી યુતિ કર. તે એવી કે, એનું નાક કાપી લે. પછી તે છોકરાએ ખાસી રીતે તેનું નાક કાપી લીધું તે પણ તે કોઈ પણ રીતે હાલ્યા ચાલ્યા વગર પડી રહ્યા. - બાપ–તેના બને કાન પણ ઝપાટાંથી કાપી લે. આ પ્રમાણે કર્યા પછી તે બને બાપ દિકરો, ઘરે જઈ, તેને મરેલો સમજી સુઈ ગયા આણું તરફ પેલો ઝપાટાથી ઉભો થયો અને તે જગા બેદી તેમાંનું દ્રવ્ય કાઢી લીધું અને જલદીથી જગા બદલી બીજે ઠેકાણે પુરી મુકયું પેલે ઠગ માણસ બીજે દિવસે સવારે કાંઈ ચીને ખરીદ કરવા સારૂં સોનું લઈને ગયો તે વાણુિઆએ પિતાની નિશાનિ ઉપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #132
--------------------------------------------------------------------------
________________ 127 થી તે સર્વ ઓળખ્યું, અને ખેદ ન કરતા તે ઠગને કહયું કે, " પૃથ્વિ પર તારા જેવું અઘાર કૃત્ય કરનાર કોઈ પણ નથી, અરે ઠગ તે નાક, કાન, કાપ્યાની વેદના શી રીતે સહન કરી ? ઠગ-હે સાવકાર, તે સહન કરવું અશકય નથી, કારણ, કાર્ય સાધવા સારૂ અસહ્ય વાત પણ સહન કરવી પડે છે. * તે હે બેચર તું બીજુ કાંઈ સમજીશ નહિ મારે પણ મારું કાર્ય સાધવાનું હોવાથી, મેં પણ મારો જીવ આપની પાસેથી બચાવી લીધો છે ધણને ન બોલાય એવા શબ્દો સાંભળી તે ખેચરની સર્વ મંડળી આશ્ચર્ય ચકીત થઈ ઉભી રહી તે સવ લઢયાઓએ, એકદમ બંધુદત ઉપર ક્રોધાગ્નિની જવાળા પ્રમાણે કડક નજરે ફેંકી રીસાએલાં લઠવૈયાઓની મધ્યમ ભાગમાં પિલો મોટો ભયંકર વિદ્યાધર જવાળામુખ પ્રમાણે મોટેથી બોલ્યા કે, “અરે બંધુદત્ત તું કેન જેરપર આટલું બબડે છે?. ક્ષેત્રપાળ પાશેથી છુટી આવે તેટલાજ ઉપરથી આટલે બધે અભિમાન કરે છે શું ? કાનના ફફડાવવાના તડાકામાંથી જે મચ્છર છુટી ગયું તે તેટલા ઉપરથી હાથીને મચ્છર મારવાની શકિત નથી એમ સમજે છે? તે ભયંકર વિદ્યાઘરનું આ આશ્ચર્યકારક ભાષણ સાંભળી, તે હસી કાઢવાના . ઈરાદાથી બંધુદતે લઢયાને કહ્યું. બંધુદત્ત--અરે, જેનું મેટું અને બરડે જવાળા મય છે, એવા સર્વ લઢથાઓ મારું તે બોલવું સાંnળે? મને ભય ઉત્પન્ન કરનાર વચને બેલનાર તમે સર્વ લઢયાઓ મારી સાથે લઢાઈ કેમ કરતા નથી ? મેટેથી હાં હું કરી, ખોટી તલવારે અને ધનુષ્ય આપ્યાથી, નાના છોકરાને શુર ચઢે છે, પણ ખરા લહેવૈયાને તેમ થતું નથી. તીક્ષણ તલવારના ઘા પડયા નથી ત્યાં સુધી શત્રુ સાથે લઢાઈ કરવામાં પાછી પાની કરે એમ મારી નજરે જોવામાં આવ્યું નથી. “કેના જેરપર બોલું છું” એમ તે મને ભૈરવ પ્રમાણે (ગર્જના કરી, પુછયું, તો હું તેના . બળ ઉપર બોલું છું તે સાંભળ. . જે દુખી જનને (સાહ્ય કર્તા) કલ્પવૃક્ષ, સંપત્તિરૂપીવેલનું જે મૂળ, જે ચારે દિશાનું ભૂષણ, એ આ લોકે વિષે પ્રખ્યાત છે. શત્રુરૂપી હાથીના કપાળ પર સિંહ સરખો હોઈ, જે વીર પુરૂષના મુગુટને મણી છે, અને જે કમલકેતુની સ્ત્રીઓની વૈધવ્ય ક્રિયામાં ગુરૂ એવા શ્રીમાનું વીરસેનના બળ ઉપર બોલું છું મહારાજ ક્ષેત્રપાળ સંબંધે જે ભાષણ ઉચ્ચાયું તે પણ અગ્ય છે. જે પાપકાર કરવામાં શૂર હાઈ સ્વજીવિત તૃણ પ્રમાણે સમજે છે, તેમને ક્ષેત્રપાળ સરખા પણ તે ઠાર મારી નાંખશે એટલા ભયંકર રહેતા નથી. . - હું દુર્બળ અને મારો શત્રુ બળવાન, એવી કલ્પના પણ તેમના મનમાં આવતી નથી, કારણ તે પૈર્યવાન લોક પિોતાના જીવને તૃણ સમાન સમજે છે. - શેખર–જવાળામુખ લઢયાઓ તરફથી તેને જે મળ્યું છે, તેજ ચંદ્રશ્રી અને વીરસેન એમને મળે. જુઓ આની કેવી છાતી ચાલે છે, કે તે મને તિરસ્કાર ઉપજાવનાર, મારા નાનાભાઈના શત્રુનું નામ બેલાશિક મારી આગળ ઉચ્ચારે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #133
--------------------------------------------------------------------------
________________ 128 " : વીરસેનનું નામ સાંnળીનેજ મને દુઃખ ઉત્પન્ન થાય છે, તેના ગુણો સાંભળીને તે મને મરણ સમાન દુઃખ લાગે છે; એટલામાં પેલે પવનકેતુ દીશા ઢાંકી નાખે એવા સૈન્ય સાથે એકાએક ત્યાં આવી પહોંચ્યો. તેમનું સૈન્ય આકાશમાં એકઠું થયું, ત્યારે તે અશકય કૃત્ય કરનાર વીરસેન પિતાના મનવાં વિચાર કરવા લાગે કે “જેમ અનેક શીયાળો એકઠી થાય તો પણ તેમનાથી સિંહનું શું થવાનું છે? તેમ આ ઘણા એકઠા થયા તે મારૂં શું વાંકુ કરવાના છે ? " વીરસેન આ વિચાર કરતો હતો, એટલામાં એકાએક બંધુજીવા તે ચંદન વનમાં પ્રાપ્ત થઈ. તેણે ઉઠી મોટા હર્ષથી નમ્રતા પૂર્વક બંધુજીવાને નમસ્કાર કર્યો, અને ક્ષેમકુશળની વાતે પછી તેણે સવાલ કર્યો કે, “તું અહિં કયાંથી આવી? ' ! . બંધુજીવા–હે વત્સ, સમુદ્રમાંથી નીકળી હું વૈતાઢય પર્વત પર ગઈ તે ત્યાં આકાશમાં વિદ્યાધરોને એકઠા થએલા જોયા. વિમાન ઉપર ચઢાવેલ તરેહવાર નીશાને, અને ઘણા પ્રકારના વાઘે જઈ હું સમજી કે તે પવનકેતનું સિન્ય કોઈ પણ ઠેકાણે કુચ કરવાને નીકળેલું છે. વિદ્યાબળથી અદૃશ્ય રહી તે ખેચરનું બેલવું સાંભળી એવો નિશ્ચય કર્યો કે, આ વીરસેન ઉપરજ જવાને નીકળેલા છે. ભાઈનું વેર વાળવા સારું પવનકેતૂ તારે શત્રુ થયો છે. અને એક સ્ત્રીની લાલચથી શેખર પણ તારે શત્રુ થયે. બળાત્કારથી તે વીરને મારીને, પતિવ્રતા સ્ત્રીને લેવી એવા હેતુથી તે તારા પર તૈયારી કરી આવેલા છે. સમુદ્રમાં વીરસેન એકલો છતાં પણ તેણે અશકને જીતી ઉત્તમ લાભ મેળવ્યું, અને ચંદ્રગ્રીને જીતીને લાવ્યો. એકલા પવનકેતૂથી અગર શેખરથી આ જીતી શકાતો નથી. એવા કારણથી હવે આ બન્ને જણા એકઠા થએલા છે. એમ મનમાં આણી વત્સ, તારે શોધ કરતી કરતી અહિં આવી છું. તું હવે સાવધ રહી સામનો કરવાની યોજના કરી મૂક. વિદ્યગતિ નામને મારે એક પુત્ર છે, તેને તેના છોકરાની ખબર લાવવા સારૂ વૈતાઢય પર્વત પર મેક- * લ્યો છે. - વીરસેન-માતાનું હૃદય મુળથીજ માયાળુ હોય છે. માટે તું અહિં આવી છે, તે સારૂ કર્યું. ચંદ્રપીડ અને સુવેગ એમના મનને ખોટું લાગશે, એ માત્ર તારા અહિં આવવાથી જરા ખોટું થયું. માતુશ્રી, વધુ બોલીને શે ઉપયોગ! પણ હું જે તારે પુત્ર હોઈશ, તે તરત આ બને સૈન્યને જીતીને જયશ્રી મેળવીશ. હે માતા તું જરા પણ વાર ન લગાડતાં સમુદ્ર તીરે જઈ મારી બધી સ્ત્રીનું રક્ષણ કર, ત્યાં સુધીમાં હું અહિં શત્રુને જીતું છું. ' * બંધુજીવા–હું સ્ત્રી જાત છું એમ સમજીશ નહિ. (કારણ ) ચક્રેશ્વરીના પ્રતાપથી અંહિ (ત્રિભૂવનમાં) મને કઈ પણ ઈજા કરનાર નથી. વત્સ, હું એકલી સ્ત્રી જાત આ નભશ્ચરના સૈન્યને લેશ માત્ર અગ્નિ તૃષાનો નાશ કરે છે, તે પ્રમાણે પરભવ નહિ કરું? માટે હે વત્સ, મારા જેરપર તું ખુશીથી શત્રુને જીતી લે. વિચિત્રયશના પુત્ર તરફ જવાની કેની છાતી છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #134
--------------------------------------------------------------------------
________________ ૧ર૮, આવા ચમત્કારીક ભાષણોથી, તે કુમારને ધીરજ આપી પછી બંધુ જવા ચંદ્રશ્રી તરફ સત્વર ચાલતી થઈ. આણી તરફ પહેલાં વીરપુરમાં કુમારે જે રાક્ષસને થકવી છેડ્યો હતે, તે પણ લાગ સાંધી ત્યાં આવ્યું. કુમાર તેની સાથે મોટા સન્માનથી બે કે, આ પૃથ્વિ પર સાહ્યહીન મનુષ્યને તું જ સાહ્ય કરે છે " ' રાક્ષસ-કરૂણારૂપી દ્રવ્યના ઢગલાથી મને વેચાતે લીધેલ છે, તેથી હું તારે દાસ છું, હે ખેચશ્વર વીર મને આજ્ઞા ફરમાવે. આ બોલવું સાંભળી વીરસેન નમ્રતાથી બે. વીરસેન–(નમ્રતાથી ) હે રાક્ષસ, તું જે બોલ્યો તે મોટાનેજ શોભે એમ છે. હે રાક્ષસના રાજા, સામાન્ય સાંજન્ય તે હું શું કહું! તારી હીમતથી હું શત્રુના સન્યને ધુળ પ્રમાણે સમજુ છું. આ પ્રમાણે તેમનું અપરસ ભાષણ થાય છે, એટલામાં શેખરને પવન કેતુએ પુછયું. પવન કેતું-–આ પુરૂષ કેણ છે? અને શા માટે બંધનમાં રાખ્યો છે? તે ઉપરથી શેખરે બંધુદત્તની હકીકત કહી સંભળાવી. પવનકેતુ--જે આને આટલું બધું અભિમાન છેતે તેની સીપાઇગીરી હમણજ કેમ દેખાડતું નથી ? - આ સાંભળી બંધુદત્ત યોદ્ધાએ પિતાના હાથના બંધને તેડી નાંખ્યા અને ક્ષણ વારમાં તેને લઢાઈને આવેશ ચઢી આવ્યું. પછી દંડ ઠેકી હાથથી મારતે મારતો મુખ્ય ખેચરને મરણ તલ કર્યો અને જોરથી કુદીને લાત મારી તેને મુગુટ ભાગી તેડી નાખે. તે પછી ઘણા વિદ્યાધરોના સિન્યાએ તેને ઘેરી લીધો, તે વખતે વીરસેને રાક્ષસને મેકલી તેને પોતાની તરફ બોલાવી લીધે, પછી બંધુદરે તે વિશાળ નેત્રવાળા કુમારને જે પ્રેમ અશ્રુ આણી તેના ચરણપર શીશ નમાવ્યું. જીવથી પણ અધિક એવી વસ્તુને જેમ આપણે છાતી સાથે દાબી રાખીએ તે પ્રમાણે બંધુદત્તને છાતી સાથે દાબી અતિ પ્રેમથી આલિંગન આપ્યું. ત્યારે “ચંદ્રશ્રીને જેવામાં આવી કે” એ સવાલ બંધુદ-તે કર્યું, તે પરથી ચંદ્રશ્રીની તમામ હકીક્ત વીરસેને ટુંકામાં કહી સંભળાવી. આ પ્રમાણે કુમાર બેલે છે, એટલામાં ખેચરના લઢયાઓ બંધુદત્ત દેખાતું નથી એમ જઈ બેલ્યો કે, “તે બળવાન વિદ્યાધરને અમે ઘેર્યો છતાં, આપણુ રાજાના કપાળ પર તાડન કરી કાગડા સરખો કયાં નાશી ગયે શી ખબર? તે પરાક્રમ દેખાડનાર દુષ્ટને આપણે શેધી કાઢવો જોઈએ. તેના કૃત્યને તે યોગ્ય જ છે, વધારે બોલવામાં શો ઉપગ છે? ' આ પ્રમાણે તે ખેચરે બોલતા હતા તેવામાં બંધુદત્ત બોલ્યો કે, “માહારાજ, વીરસેન હું રણમાં લઢાઈ કરૂં છું ત્યાં સુધી આપ અહિં જ ઉભા રહે,”, 17 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #135
--------------------------------------------------------------------------
________________ 138 * કુમાર- હે રાક્ષસ, તું આપણું મિત્રને મદદ કરી શસ્ત્રો વગેરે પુરા પાડ. રાક્ષસ–દીર્ઘજઘા નામને મારા સેનાપતિ છે, તેને આની સાથે જવા દે, અને હું અહિં તમારી પાસે રહું છું. '' રાક્ષસે મરજીમાં આવે તે પ્રમાણે ઘણુ શસ્ત્રો ભેગાં કર્યા પછી બંધુદત્ત શત્રુને ડરાવત રણભૂમીમાં જઈ પહોંચ્યા, અને બોલ્યો. બંધુદર–અરે, વિદ્યાધરો, તમે એકદમ આવે અને મને ખુબ મારો, તમારા સર્વને મહાબાહુ બંધુદત્ત સમાચાર લીધેજ એમ સમજજે. વિદ્યાધરોએ એકદમ નાખેલા હથિયારથી, તે બંધુદત્ત, મેઘના સમુદાયથી પર્વત આચ્છાદિત થાય છે, તે પ્રમાણે હથિયારોથી ઘેરાઈ ગયે. ચારે તરફથી તે ઘેરાઈ ગયો અને તે પગથી તે માથા સુધી હથિયારને ઢગલો થયો તેથી તે ગુંગળાઈ ગયે. પછી તે વિદ્યાધરોના હર્ષને નાદ સાંભળી એક ક્ષણમાં તે શસ્ત્રને ઢગલે હલાવી ખસેડી પાડી, બંધુદત્ત બહાર નીકળે. બંધુદત્તને જખમ થયે નહોતે. તેમ જરા પણ રકત નીકળ્યું નહોતું. એમ જોઈ તે ખેચર સન્યને બહુ દુઃખ થયું. તે પછી તેણે (બંધુદ) ધનુષ્ય આણું લેહમય બાણથી ધુળના ઢગલા જેમ આકાશમાં ઉડી આકાશ ઢાંકી દે છે, તેમ ઢાંકી દીધું. જેમાં રાજહંસના પ્રવાસં ગમનથી વરસાદ આવેલો દેખાય છે, તેમ તે બાવડે જણાયું. તેણે એક મુકીથી જ હજારે બાણ છોડી દીધા, ત્યારે ઉત્તમ લઢવૈયાઓમાં જેને એક પણ બાણ લાગ્યું નથી એવો કેઈપણ રહયો નહિ. તે સિન્યને ચોથો ભાગ બંધુદત્ત રણમાં નાશ કર્યો. સમુદ્રનું પાણુ જેમ એટથી પાછું હઠે છે તેમ સૈન્ય પાછું હઠવા લાગ્યું. પવનકેતુનું સેન્ટ જ્યારે પાછું હઠવા લાગ્યું ત્યારે કઠણ શરીરનો વજીબાહુ નામને સેનાપતિ ઉભો થયો. તેણે બંધુદત્તને કહ્યું– વજુબાહ–અરે ભ, મારી સામે ઉભો રહે, એટલે હું તારા બાહને અભિમાન હમણાંજ ઉતારી દઉ છું.. ' એમ બોલી કાન સુધી ધનુષ્યો ખેંચી તેણે તેના પર ચાર તિક્ષણ બાણ છોડયાં. બંધુદતે હસિને તેનાં પર આઠ બાણ છોડયાં, તેમાંથી અર્ધાએ બાણના માથા કાપી નાખ્યાં, અને બાકીને તે શત્રુની છાતીમાં લાગ્યાં. પછી વજીબાપુએ રીસાઈને સળ બાણ છોડયાં, ત્યારે બંધુદ-તે શત્રુનું ધનુષ્ય છેદી નાખ્યું. ધનુષ્ય ભાગ્યું ત્યારે સેનાપતિએ ઝપાટાથી ગદા આણી તે મોટા પ્રતાપી બંધુદત્ત પર ક્રોધથી મારી, તેનાથી જરા મુચ્છિત થઈ સાવધ થયા પછી, રાક્ષસના પ્રભાવથી બંધુદત્તને એક મગદળ માર્યું. ઉંચેથી બંધુદતે તે મગદળ મારી તેને નીચે પાડયો ત્યારે સૈન્યમાં શોરબકોર થઈ રહયે. વજીખાહ માર્યો ગયાથી, શત્રુ જેરવાન અને વિચિત્ર છે એવી ખેચરના સિન્યની ખાતરી થઈ ને તેઓ આશ્ચર્ય પામ્યા. પછી શેખરની આજ્ઞાથી બીજે જવાળામુખ નામને સેનાપતિ હતો તે ઉભો થયે. તે શસ્ત્રના તેજે કરી અગ્નિની જવાળા પ્રમાણે તેજસ્વી દેખાતા હતા, બંધુદત્તને તેના તરફ જેવું પણ અશક્ય થઈ પડ્યું, તે પછી લઢાઈની વાત કયાં? | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #136
--------------------------------------------------------------------------
________________ 131 બંધુદત્ત—મિત્ર, રાક્ષસ, આમ કેમ? આ પ્રલય અગ્નિ સર મારી તરફ આવે છે? - રાક્ષસ-તે નિર્ભય રહે, મારા પ્રભાવથી અગ્નિમાં પતંગીઆની પ્રમાણે તે તારા તેજમાં પડશે. મોઢામાંથી એક સરખી જવાળાઓ કાઢતે, બંધુદત્તને સતાવવાના હેતુથી તેને હાથથી ઝાલ્યા. બંધુદત્તને મલ્યા પછી દુષ્ટ ખેચરોએ તાળીઓ પાડી અને પર સ્પર કહેવા લાગ્યા કે “બાંધે, બાંધ્યો.” તે જવાળામુખે બંધુદત્તને ઝાલતા ઝાલતા, તપાવેલા લેઢાના શસ્ત્રને ડામ દેઈ છોડી દીધું. બંધુદત્તને છોડ્યા પછી પણ રાક્ષસના પ્રભાવથી તે જવાળામુખ પ્રબળ અગ્નિમાં વીંટળાએલા સરખે થયે. અગ્નિના પ્રખર તાપથી તેનું શરીર બળી શરમાયા સરખો થઈ તે બળીને ખાખ થયે. જવાળામુખ બળી ખાખ થયા પછી ખેચરના સર્વ સૈન્યની અંદર એક સરખો શેક ફેલાય. સૈન્ય નિરાશ્રિત થએલું જોઈને યમદંષ્ટ્રા કરી એક બળવાન લઢ હતો તેણે બંધુદત્તને પગ તરફથી ઉચકી આકાશમાં ફેંકી દીધો. તેને ફરી ફેરવી જમીન પર પછાડવાને એટલામાં વીરસેને રીસાઈને ઝપાટાથી તેનો મૃત્યુ જે યમ તેને ડરા. વીસેનને જોઈને જ બેચરોને નવાઈ લાગી. તેમની આંખ ફરવા લાગી. અને યમદંટા હવે જીવવાના નથી એમ તે સમજી ચુક્યા, તેના જીવવાની આશા છેડી બેઠા. પછી વીરસેનના મિત્રને આઘે મૂકી તે વીરસેન પર ધસી આવે છે તેજ વોરસેને તેની છાતીમાં ભાલો મારી છાતી ફાડી નાખી. જેથી તે ભાલે. ભાગી નાખી યમદંટ્ટા આ ધર્યો, અને ઢાલ તરવાર લઈ આકાશમાં ઉડયા. તે શત્રુ આકાશમાં ઉડે છે તે જ અર્ધચંદ્ર બાણ બરોબર તાકી વીરસેને તે યમદટ્ટાનું શિર છેદી નાખ્યું. મેટા વીર યમદંષ્ટ્રને વીરસેને રથમાં પાડશે, ત્યારે ખેચર સિન્ય રીસથી વોરસેન પર દેડી આવ્યું. પવનકેતુ અને શેખર એ બને, પિોતપોતાના ઈષ્ટ હેતુ ખાતર વીરસેનને જોઈ પોતપોતાની જગાએ લઢાઈને નિશ્ચય કરી બેઠા. નાના ભાઈને માર્યા બાબતનું વેર લેવાનો વિચાર કરી, પિતાના રીસાલા લઢયા સહિત નિશ્ચયથી પવનકેત તૈયાર થયા. શેખર રાજાએ પણ ચંદ્રશ્રીને મેળવવાની ઈચ્છાથી એવો વિચાર કર્યો કે, “આ વીરને મારી, પછી તે પતિવ્રતા સ્ત્રી ચંદ્રશ્રીને હું વરીશ.”: આ પ્રમાણે તે બંને પોતાના હેતુ પ્રમાણે વિચાર કરે છે એટલામાં કુમારે રાક્ષસને કહ્યું કે, “કેમ રાક્ષસ રાજા; આ ઘણા ખેચને મારી શું કરવાનું છે? મારૂં વેર પવન અને શેખર સાથેજ છે, બીજા સાથે નથી. તે બે પૈકી અહિં શેખર કર્યો અને પવન કયે તે, મને કહે જોઈએ? હમણાજ આપણી ગરજ પુરતું અહિં કરી નાખું છું, બેલીને શું કરવાનું છે? કે રાક્ષસ-ડાબી બાજુએ પવન છે અને તેણે હાર ઘાલ્યો છે, અને જમણી બાજુએ બેચર છે તેણે માથા પર મુગુટ પહેર્યો છે. આ પ્રમાણે સમજી લઈ વીરસેને રાક્ષસ તરફથી મળેલા શરરૂપી દૂતને તે બને તરફ સુવર્ણાક્ષર મંડિત કરી મોકલ્યો. શેખર અને પવન એ બન્ને આ પ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #137
--------------------------------------------------------------------------
________________ 132 માણે તેને તાત્પર્યર્થ સમજી એકએકના તરફ જવા લાગ્યા, અને નરમાશથી બોલવા લાગ્યા. - શેખર–અરે પવન શત્રુ ખરૂં કહે છે, આ ખેચરને મારી કામ સધાશે એમ લાગતું નથી. - પવન–રાજનીતિમાં એવું કહેલ નથી કે, રાજાએ પિતાને જીવ બાંધી શત્રુને સ્વાધિન કરે. સ્વશરીર રક્ષણાર્થે દેશ, દ્રવ્ય, અને નોકર ચાકરને ભેગ આપ, કારણ આપણે દેહ નાશ થયે કે એક ક્ષણમાં એ બધું ભાગી પડવાનું છે. ત્યારે હવે, બુદ્ધિવાન, યુદ્ધમાં કુશળ, રણમાં પરાક્રમ કરનાર અનેક અધિક દૈવવાન, એ શત્રુ મારે હાથે શી રીતે લાગવાને? . . - શેખર–અરે આ તારું કહેવું સર્વ છેટું છે, જે તારા મનની એવી ખાતરી છે તો પછી લઢાઈની તૈિયારી શા માટે કરી? જે ભાઈની સાથે વેર કરનારને નાશ કરવાનું ઈચ્છતા હોય તે લઢાઈ કર, શત્રુ ઉત્પન્ન થયા પછી વિચાર કરવાનો વખત કે હોય? ' . પરસ્પરમાં થયેલા તેમના ભાષણ સાંભળી વીરસેન બોલ્યા કે, “તમે બન્ને આમ જોતા શું બેશી રહ્યા છે? મારાપર એકદમ ચાલી આવે. પૂર્ણપણે ઉતેજન મેળવી હર્ષિત થયા પછી તે પવન અને શેખર એ બને, પર્વત પર મેઘ પડ્યા પ્રમાણે વીરસેન પર દોડી ગયા. પછી વીરસેને તેમના સેંકડો બાણે એકજ શરથી તેડી તેમના કકડાથી સર્વ પૃથ્વી ઢાંકી દીધી. તે બન્નેએ વિદ્યાબળે કરી, સેંકડો શીખરાથી એ એક માટે પર્વત ઉત્પન્ન કર્યો તે ઉચકી વીરસેન દ્વાપર ફેંક. વીરસેને તે પર્વત પિતા તરફ આવતા જ મુઠીવડે સત્વર દબાવી દીધે, તો પણ તે પાછા આવ્યું. પછી તેમણે તે જોરથી નાખ્યો ત્યારે, વીરસેને ઘણું બાણ છોડી, તે પર્વતને લોટ કરી નાખે, ને તે ધૂળને ઢગલે થઈ રહયે. પર્વતનું ચુર્ણ થવાથી આશ્ચર્ય ચક્તિ થઈ તે બન્નેએ એવું શસ્ત્ર છેડયું કે, તેથી દૃશ્ય વસ્તુ તમામ અંધારામાં ઢંકાઈ ગઈ. તે પુરાતન રાક્ષસરાજાએ પ્રજવલિત ભાસ્કરાન્ન ઉત્પન્ન કર્યું. વીરસેને તેને છેડી તામસાસ્ત્રને નાશ કર્યો. ત્યારે તેણે વીરસેન યોદ્ધા ઉપર ભુજ. ગાસ્ત્ર છોડયું, તે વીર ગારૂડાસ્ત્ર નાખી તેનું પણ નિવારણ કર્યું. આ પ્રમાણે જે જે દિવ્ય અસ્ત્ર તે ખેચર રાજાએ છેડયાં, કુમારે તેના વિરૂદ્ધ અસ્ત્ર છેડી નિવારણ કર્યા. સર્વ દિવ્ય અસ્ત્ર નિષ્ફળ થયા પછી હાથમાં ઢાલ તરવાર લઈ વીરસેન પવનની સામે થયો અને બોલ્યો. . . વીરસેન–હે નિલજ, પવન, તારે ભાઈ મારા હાથથી મર્યો છે, અને હવે તને પણ કાપી નાંખું છું, તે તને જોઈએ તે કરી લે. .. કુમારનું આ ભાષણ સાંભળતાજ ધાનીના ધુમાડા :પ્રમાણે કાળી તરવાર પવનકેતુએ મ્યાનમાંથી કાઢી અને દોડતે જઈ તે કુમારના માથામાં મારી, ત્યારે કુમારે મોટી હોશીઆરીથી તલવારને ઘા ચુકાવ્યું. એક બાજુએ ખસી તેણે ઝપાટાથી પવનકેતનું શીર ઉડાવી દીધું. પવનકેતુ પડતાંજ શેખરાજા લાલ આંખ કરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #138
--------------------------------------------------------------------------
________________ 133. હાથમાં ઢાલ તરવાર લેઈ વીરસેન પર સત્વર દેડીઃ ગયા ત્યારે કુમારે શેખરરાજાને હસીને કહ્યું કે, " દેડીશ નહિ, ધીરે ચાલ, નહિ તે કઈ ઠેકાણે ટીચાઈ પછડાઈ ભાગી જઈશ. મુષ્ટિગ્રાહ્ય મધ્યા, સ્યામાંગી, સુપધરા, એવી ચંદ્રથી નહિ, પણ આ તલવારજ તારી છાતી પર લાગે.” ' આ વાકયથી શેખરરાજાને ક્રોધાગ્નિ સળગે, તેણે હેઠ ચાવી કુમારપર તલવારનો ઘા કર્યો. તે ચુકાવી કુમાર તેના માથા પર મારે છે. એટલામાં, તે શત્રુએ કુદકો માર્યો અને તલવારની પણ આગળ ઉભે રહ્યા. તે શેખરરાજા તલવારની બંને ધારે સામે ઉભા રહો, અને પવનથી હાલનાર ધુળ સરખો ફરવા લાગ્યા. પછી તલવારના પેચમાં બીલકુલ આવતો નથી, એમ થયું, ત્યારે વીરસેને આળસુ નેકર પ્રમાણે તલવાર નાખી દીધી. પછી શેખરે પણ તલવાર મૂકી. કુમારના પગ ઝાલી ઉંચે ઉડ અને આકાશમાં ભમવા લાગે ત્યારે આકાશમાં દેએ હાહાકાર કર્યો, તે વીરે તેના હાથમાં છતાંજ પિતાને એક હાથ ઘાલી શત્રુને પગ ઝાલ્યો, અને છરીથી બીજા હાથ વડે મારવાને એટલામાં “જનને નમસ્કાર” એમ મોટેથી ખેચર બેલ્યો. નમસ્કાર સંબંધી શું શબ્દ ઉચ્ચારેલા સાંભળી વીરસેને તે ખેચર આપણો ધર્મ બંધુ છે એમ જાણે છે કે, “મેં વ્યર્થ પાપ કર્યું” પછી વીરસેન શેખર સાથે નીચે ઉતર્યો અને દયાળુપણાથી પિતાના મિત્ર અને ખેચરને શાંત કરી ધીરજ આપવા લાગે. રણસંગ્રામ સંબંધે આકાશમાં દેવદુત ભેગા થયા હતા, તેમણે તે વીરસેન દ્વાપર પુષ્પની વૃષ્ટિ કરી, પછી આકાશ માર્ગમાં સંતાઈ રહેલ અશક રાજાનું સર્વ સિન્ય આવી પહોંચ્યું કુમારે વિદ્યાધરનું સૈન્ય ઈ આ શત્રુ સેન્ય છે એમ સમજી હાથમાં ધનુષ્પ લીધું. ઝપાટાથી ધનુષ્ય ચઢાવી ભૂમીપરના મેઘ પ્રમાણે તેણે ઉપર આકાશમાં બાણને વષવ કર્યો. એક વખતે બહુ તીક્ષણ બાણ છેડી ખેચર સૈન્ય અધમુવા સરખું થવાથી પાછું ફર્યું; પિતાનું સૈન્ય આ પ્રમાણે કરીને દોડી જતું જોઈ અશોકે પુછ્યું કે “અરે તમને એવું કેવું ભય છે કે જેથી તમે નાસવા માંડે છે”? ત્યારે તેઓએ તેને કહ્યું કે “મહારાજ કઈ પ્રશ્વિપરથી આકણું (કાન સુધી) ચાપ ચઢાવી એક સરખા બાણ મારે છે.” * * અશોક-ઇત્તર પુરૂષની આવી શકિત નથી માટે ખાસ તે વીરસેનજ હો જોઈએ હે ચંદ્રપીડ અને સુવેગ તમે જઈને એમ કહે કે તારી સાથે અશોક લઢવા સારૂ આવે છે, બીજો કોઈ શત્રુ નથી. . . બેચરાધીશે ચંદ્રપીડ અને સુવેગને મોકલ્યા, ત્યારે તેઓ ગયા અને તેઓએ તરત પરમ પ્રેમથી કુમારના પગે નમસ્કાર કર્યો. આ લક્ષણે ઉપરથી કુમાર સમયે અને ત્વરાએ બેલ્યો કે, “ચંદ્રપીડ આવ, સુવેગ આવ, અને સત્વર આલિંગન આપ, તે બે જણાએ મસ્તક નમાવેલ હતાં તેમને છાતી સાથે દાબી આલીંગન આપ્યું અને બહુ સ્નેહ દેખાડી તેમને પિતાની પાસે બેસાડયા. પછી ચંદ્રશેખર હાથ જોડી બોલ્યા. ચંદ્રશેખર-મહારાજ, હાલમાં મને અશોકે તમારી તરફ મોકલ્યો છે. તે અશોક મારા મોઢેથી. (તમારા વિષે) કહેવડાવે છે કે, પૂર્વ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #139
--------------------------------------------------------------------------
________________ 134 જન્મના પુણ્યરૂપી વાયુથી પુષ્ટ થએલ જે તારા પ્રતાપગ્નિ તેને આ જગત ની અંદર શું અસાધ્ય છે? તારા પ્રતાપગ્નિનું સ્વરૂપ કેવું ચમત્કારી છે તે જે, જે શત્રુને અત્યંત બાળનાર તેજ અમને ચંદ્ર સરખે થાય છે. હાથમાં ઝાલેલી તલવારની ધારપર હોનારા મૃત્યુના ભયથી જાણે તારા અસંખ્ય શત્રુઓ તારી સામું જોવાને છાતી ચલાવતા નથી, તેમને તારૂં તેજ સહન ન થવાથી, તે પતંગીઆ પ્રમાણે તારાપર પડી નાશ પામે છે. ગુણવાન લોકોને કાળો ડાદ્ય લગાડનાર અતિ મત્સર ભાવ તે આજ. આ ગુણે લોક શત્રુને પણ સેવક બનાવે છે, તે ગુણને સમુદ્ર આ લેકમાં વખણાય છે. બાબરીઆ સાથે સ્પર્ધા કરેલી શેભે છે, પણ તે અધિક ગુણવાન સાથે તે બીલકુલ શોભતી નથી. " તું અધિક ગુણવાન છે, તારી સાથે સ્નેહ કરવાની હું ઈચ્છા રાખું છું, આટલાથીજ જો કે હું એટલો નિર્ગુણ છતાં, પણ પિતાને ગુણું સમજું . મહારાજ, મારા દોષ તમારા મનમાં રહ્યા નથી, એમ હું સમજું છું, તે મને તમારૂં દર્શન લેવાની પરવાનગી કૃપા કરીને આપવી. પૂર્વે સમુદ્રની અંદર જે વિદ્યાધરને તે છે, તે અશક ગુણોથી ખુશ થઈ તને ઉપર કહ્યા પ્રમાણે મને વચ્ચે રાખી વિનંતી કરે છે. કુમારે ચંદ્રશેખરનું આવું ભાષણ સાંભળી બોલ્યા કે, “આ અશોક રાજાનું સૈન્ય છે શું?” તેણે હા કહ્યાથી વીરસેન ફરી બોલ્યો, “અરેરે, મારી અજ્ઞાનતાથી મારી હાની થઈ, અને હું આ સૈન્ય શત્રુનું છે એમ સમજો. પિતાનું રાજય, સ્વમંડળ, અને જીવિત્વ ઈત્યાદિની પર્વ ન કરતાં જેમને ઉદ્ધારવાના હેતુથી અહિ ભયંકર સંકટમાં પડેલ છે. તે અશોકના સૈન્યના અગ્ર ભાગ ઉપર ભારે કરી, મેં પાપીએ કે અપકાર કર્યો છે? આ પૃથ્વિ પર દુષ્ટ લોકોની કાંઈ ખાણ હોય છે એમ નથી, તે ઉપકાર કર્તા પુરૂષનું નુકસાન કરનાર તેજ દુર્જન છે. તે હવે હે ચંદ્રપડ, તું વખત ગુમાવીશ નહિ. તું જઈ તે બેચરાધિપતિને મારૂં જેવું સ્વરૂપ છે તેવું કહે. જેથી કરી તેના આશ્રિત મંડળીને જુદે જ સમજ થાય એવું કાંઈ કહેતો ના. આ સાંભળી ચંદ્રશેખર બોલ્યો. - ચંદ્રશેખર–હે દેવ, તેજ કહ્યું છે કે, જે અમૃત છે, તેને વિષને ગુણ કઈ દિવસ આવતું નથી. તું અમૃતસત્વથી પરીપૂર્ણ છે, તારા ઠેકાણે કુતર્ક રૂપી વિષ બીલકુલ નથી. અને અશેકના મનમાં પણ તારા વિષે બીલકૂલ વિરૂદ્ધ ભાવ નથી. એમ છે તો પણ તારા વચન માથે ચઢાઉં છું, એમ બોલી ચંદ્રાપીડ તરત અશેક રાજા તરફ ગયા. તેણે જઈ કુમારનો સર્વ વૃતાંત કહ્યા. અશોક બોલ્યો કે, અહો, વીરશેન નામાં ભલાઈ છે? આ સજજન શ્રેષ્ઠ કુમારને એક એક ગુણ અપાર રૂપિથી વિસ્તારાએલે છે.” તે તેના ગુણના વર્ણન ઉપરથી તેને હર્ષ થઈ, તેના શરીર પરના રૂંવા ઉભાં થયાં, અને તે ખેચરને રાજા સ્વસૈન્ય સાથે કુમાર પાસે ગયો. તેમને આવતા જોઈ પ્રસન્ન દૃષ્ટિ જરા ઉઘાડી કુમાર ઝપાટાથી દોડતો ગયો, અને બેચરાધિપતિને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #140
--------------------------------------------------------------------------
________________ 135 આલીંગન આપ્યું. કુમારે આ પ્રમાણે સપ્રેમ સત્કાર કર્યો, ત્યારે અશોક રાજા સગાભાઈ પ્રમાણે તેની સાથે વર્તવા લા.. વીરસેન–હે ખગેશ્વર, પરમાર્થ જાણનારના મનમાં અવિચારની વાતે રહેતી નથી. આ લેકમાં અવિચાર એજ શત્રુ હોઈ. તેનું પરિણામ બહુ ભયંકર હોય છે, એમ છતાં ફરી આના સરખો મનુષ્યને અપકાર કરનાર બીજો કોઈ દેખાતું નથી. અવિચાર (અવિવેક) એટલે પદાર્થના યથાર્થ સ્વરૂપનું જ્ઞાન નહાવું.. એનાથી હિત કતપર તે અહિત કર્યા છે એવી બુદ્ધિ થાય છે, અને અહિતકર્તાપર તે હિતકર્તા છે એવી બુદ્ધિ થાય છે. તું મારે દુમન અને હું પણ તારા વેરી એ વિચારને મનમાં જગા આપવી એજ ખરેખર અવિચાર છે, અગર ખરૂં નાખી દઈ જુદી જ કલ્પના લાવવી તેજ આ છે. અવિચારથી અનેક ખરાબ ભાવના ઉત્પન્ન થાય છે. તે જ્યાં સુધી મનમાં રહેશે ત્યાં સુધી વિચાર જન્ય સુબુદ્ધિ થવાનીજ નથી. પૂર્વે કરેલ પાપને ક્ષય થાય ત્યારેજ સુબુદ્ધિ ઉત્પન્ન થાય છે. અને ત્યાંથી જ વિવેકરૂપી રત્નની પ્રાપ્તિ મનુષ્યને થાય છે. આ પ્રમાણે સત્યનો વિચાર કર્યા પછી આપણે ઈતર કોઈ શત્રુ નથી હોતે તે પોતે જ પિતા સાથે વેર કરી લે છે એ નિશ્ચિત છે, સારૂં અગર ખરાબ થવા જેમ આપણે આપણા હૃદયમાં વસાવિએ છીએ, તેમજ આ કર્મના ફળ આપણને મળે છે. હે ખેચરેંદ્ર, જે સુખ અગર દુઃખ એ પહેલથીજ નિર્માણ કરેલું છે. તે આપણું કમજ, આપણે શત્રુ અગર મીત્ર બને છે, આને દોષ ઇતર પુરૂષને શા વાસ્તે આપો? માટે મારું આ વચન તમારા મનમાં સમજી લઈ, તમે બંને યોગ્ય તે આ ચરણ કરી પોતાનું સાર્થક કરી લ્યો. આ પ્રમાણે તે વીરસેનનું બોલવું સાંભળી અશક અને શેખર એ બંનેની અજ્ઞાનતા નાશ પામી તેઓ તત્વાર્થ દશી થયા. આ લેકની અંદર જ્યાં સુધી વિચાર દૃષ્ટિ હૃદયની અંદર ખુલ્લી નથી, ત્યાં સુધી સંસાર જન્ય અજ્ઞાનતા વધતી જાય છે. વિરસેનના વચનરૂપી સૂર્ય પ્રભાવથી તે બંનેને અજ્ઞાન રૂપી અંધકાર નાશ પામ્યા, અને પરસ્પર ઈર્ષા કરવાથી થએલી ખરાબ વાસનાઓનાં નાશ પામી તેઓ ખુલ્લા થયા. તે બંનેને પવિત્ર ઉત્સાહ વશે, અને તે બંને રાજાએ પરમાર્થ સમજી લીધા. - જીનના વચને સમજી લીધેલા અમારા જેવા પણ મેહ પામે છે. તે પછી મિથ્યા દૃષ્ટિ ઈતર મનુષ્ય મેહ પામે એમાં તેમને દેષ શ? જીનનું મત પાત થયા પછી પણ જે ઈર્ષાભાવ અને અદેખાઈ વગેરે કાયમ રહ્યા તે પછી, આંધળને દિવા પ્રમાણે તે મળ્યું બરાબર છે, જીનનું વાકય સાંભળ્યા છતાં પણ જે મનુષ્યમાં રીસ અને દેશ કાયમ રહ્યાં, તે ખરેખર સુર્યમાંથી અંધકાર અને ચંદ્રમાંથી અગ્નિ નિકળ્યા પ્રમાણે આશ્ચર્ય છે. આ પ્રમાણે અશોક, શેખર મનમાં વિચાર કરતા ઝટ શાંત થયા. અને પૂર્વના વૈષમ્યને ત્યાગ કર્યો. કુમારને ગુરૂ પ્રમાણે અતિશય વિનય પૂર્વક એકદમ બને વિદ્યાધર શ્રેટેએ કહ્યું કે, “હે કુમારેંદ્ર, મત્સર અને દ્વેશથી પહેલા અમારા તરફ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #141
--------------------------------------------------------------------------
________________ થી તારા પ્રત્યે જે અપરાધ થયા છે, તે માફ કરી અમારાપર અનહદ કૃપા કર. તમારા સમાગમથી અમે બંનેને સુવિચાર પ્રાપ્ત થયા છે, તો આજથી અમોએ પર સ્ત્રી ગમનને ત્યાગ કર્યો. - વીરસેન––તમે આ ઘણું સારું કર્યું. કારણ આજ કુલીનનું આચરણ છે. રણમાં પડેલાની જખમ સારા કરવાના હેતુથી કુમાર તે જખમોને બાંધતો તે એટલામાં એક ખેચર તેના જોવામાં આવે. ઘણુ શસ્ત્રોના ઘા લાગી, ' મરણ તેલ થઈ ગએલે, એ તે ભયાનક હાઈ તડકાથી અકળાઈ ગએલો હોવાથી આ પશુ જેવો આંખો મીંચીને પડેલો હતો. કુમારે તેને જોતાં વાતજ તેના શરીર પર રૂંવાટા ઉભાં થયાં ત્યારે તેણે શેખરને પુછયું કે, “આ કેણ છે.” . . શેખર-હે કુમાર, આ માટે લઢયો છે. આ પવનકેતૂને ભાઈ હાઈ કમલ કેતુથી નાનો છે. બાહુબળથી શત્રુને છેદી નાખે એવો આ ચંડકેતુ નામનો ખેચર છે, તારા શાના માર વડે આ રણની અંદર અર્ધમુઓ થઈ પડેલ છે. . " ' આ સાંભળી કુમારે જખમ સારા કર્યા પછી તેને ફરી ચેતના આવી, અને તે વીરસેનના સામું જોઈ રીસથી બોલ્યો કે, “વીર તરફથી મારા દેહમાં થએલી જખમે દુખે છે, તે જ પ્રમાણે તે મારા બંને ભાઈને મારી કરેલા વેર કાંટા, મારા શરીરની અંદર ભેંકાય છે.” કુમાર દયાની લાગણીથી તેની સાથે વાત કરે છે. એટલામાં તે આકાશમાં ઉડી ગયે. અને પોતાના સૈન્ય સાથે મળી ગયે. તેની હકીકત દયાળુપણાથી કુમારે કહી એટલામાં ચંદ્રશેખરે બીજી વાત કાઢી, અને હાથ જોડી નમસ્કાર કરી કુમારને વિનંતી તરીકે “તારા પુણ્ય વડે અહિં સર્વ સુભ થયું છે, હવે હે દેવ, ચાલુ કામ તરફ લક્ષ આપવું જોઈએ. પછી વીર “ઠીક છે” એમ બોલી પિતાના મિત્રને મોકલી પ્રદ્યુમ્ન અને બંધુછવા એમના સહ ચંદ્રશ્રીને ત્યાં બેલાવી લીધી. વિદ્યાધરના રાજાઓને કુમારની સેવા કરતા જોઈ તેણુએ મનમાં વિચાર કર્યો કે “આ કુમારના ભાગ્યનો. આજે પરમ ઉત્કર્ષ થયે એમ કહેવું જોઈએ. કારણ વીરસેનના શત્રુ એ પણ મિત્ર બન્યા, તેથી આશ્ચર્ય છે કે, આના ભાગ્યને છેડેજ નથી. . તેથી આ પ્રમાણે વિચાર કરતી પોતાના પતિને જોઈ આશ્ચર્ય ચકિત બની ગઈ. ચંદ્રશ્રીને જોઈને લોકોએ ગડબડાટ (આનંદને) કરી મૂકો. પછી સૈન્યમાં ના વિદ્યાધરએ હર્ષથી ચંદ્રશ્રીને નમી તેના ચરણ કમળનું વંદન કર્યું. તેમના મટમાંના હારવડે તેના ચરણકમલની પૂજા કરી. વીરસેનને જોઈને ચંદ્રશ્રીના શરીરપર હર્ષથી રૂંવાટા ઉભાં થયાં. અને શરમાતી શરમાતી તેની પછવાડે જઈ બેઠી અશોક અને શેખરે નિષ્કપટ મનથી નમસ્કાર કર્યો, બંધુદત્ત કરીને જેનું નામ પાછળ આવી ગયું, તેણે ચંદ્રશ્રીના ચરણ કમળનું વંદન કર્યું પછી પ્રદ્યુમ્ન કુમારને નેહભાવથી મળી નમસ્કાર કરી, તેને વાહન આપી નગર તરફ મોકલ્યો. બંધુદત્ત–રાજાને દુઃખી પુત્રીના વગથી દુઃખ લાગે છે, અને ખેદ થાય છે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #142
--------------------------------------------------------------------------
________________ 137 એમાં નવાઈ નથી. દૈવયોગથી તેના પર આ અનર્થ કોઈ પણ દિવસ થાય નહિં તેટલા માટે જલદી નાશિક નગર તરફ જવાની તૈયારી કરવી. કુમાર--અરે, એમાં શાનું આશ્ચય? મારાપર પણ આ રાજાના સંબંધમાં કર્તવ્યનો આવો જ બોજો રહેલો છે. સરળ અને કાળી કોકિની દૃષ્ટિએ તે બન્ને ખેચરે તરફ કુમારે જોયું. તે બંને બેચરે હર્ષ યુકત થઈ હાથ જોડી બોલ્યા કે, “મહારાજ, અમે રાજા તરફ જઈએ, છીએ મનમાં જરા વિચાર કરી મોટેથી શ્વાસ નાંખી કુમાર આગળ અશોક બે કે “જે પ્રમાણે શેખરને તારી સાથે મેં સ્નેહ સંબંધ કરાવ્યા તે પ્રમાણે તું મારો વિચિત્ર યશ રાજા સાથે સંબંધ કરી આપ.” વીરસેન–અપરાધના પશ્ચાતાપથી શુદ્ધ થએલા અપરાધ બદલ મહાત્માના મનમાં દોષ રહેતો નથી. સજજનને દુઃખ થાય તે પણ મનમાં કપટ રાખતા નથી, મનમાં ખરાબ હોય તે પણ તેઓ બોલતા નથી; અને ખરાબ બોલ્યા તો પણ તે પ્રમાણે તે કરતા નથી. માટે અખિલ સજજન ચૂડામણિ એવા મનુષ્યોનાં મનમાં પરપીડા સંબંધો વાસના ઉત્પન્ન થતી નથી. , વીરસેન આ પ્રમાણે બેસી રહ્યા પછી અશકે પિતાનું સૈન્ય, વિદ્યાધરના બીજા વધારે માણસો સહ સામીલ કર્યું. શેખરે પણ વિદ્યા સામર્થ્યથી તૈયાર કરે. લા વીમાનથી તારા પ્રમાણે આકાશ ઢાંકી નાખ્યું. પ્રથમ જે તેજસ્વી વીમાનથી ચંદ્રશ્રીને નસાડી લઈ ગયા હતા, તે જ વિમાન આ પ્રસંગે કુમારને બેસવા તૈયાર ઉભું રાખ્યું હતું. જેની અંદર રત્નમય ખચિત થાંભલે, ચંદ્રશ્રી હરણ કયાંના મુર્તિમાનું પાપ સરખે દેખાતો હતો. તેજ વિમાન આ પ્રસંગે, મોતીની ચાદર આજુ બાજુ હોવાને લીધે, પશ્ચાતાપથી પડેલા અશ્રુથી યુક્ત એમ દેખાવા લાગ્યું. આજુબાજુ ના આરસપહાણના પથ્થરના તેજથી વેષ્ટિત થએલું વીમાન પાપ શુદ્ધિ સારૂં અગ્નિ એ સ્નાન કરાવ્યા પ્રમાણે દેખાતું હતું. તે તેરણ યુકત રત્નતુલ્ય વિમાનપર વીરસેન વિદ્યાધર રાજાના કહેવા પરથી પોતાની પત્ની સહ બેઠે. ચંદ્રાપીડ અને સુવેગ એ સહ બંધુજીવા બેઠી, અને તે જ વિમાનમાં બંધુદત્ત પણ જઈને બેઠે. કુમારની ડાભી અને જમણી બાજુએ અશક અને શેખર પિતા પોતાના વિમાનમાં બેશી ચાલ્યા ઈતર ખાચરે પણ પિતાપિતાને યોગ્ય વીમાનમાં બેશી ધણુની આજ્ઞા પ્રમાણે એકદમ ચાલી નીકળ્યા, વિદ્યાધરનું સૈન્ય ચાલતું હતું, અને વિમાનરૂપી ઘરના યોગે કરી, તે ગંધર્વનું નગર હોય એવું તે વિદ્યાધરેથી ભરેલું શહેરજ આકાશમાં શોભવા લાગ્યું. આ પ્રમાણે વિમાન સમુદાય આકાશમાં એકમેક સાથે લાગી ચાલતા હતા. તેવામાં બંધુદત્ત કુમાર તરફ જઈ હ. અમસ્તે હસેલે જોઈ કુમારે પિતાના મિત્રને કહ્યું કે, “તું શા કારણથી હ, તે મને હવે કહે.” બંધુદત્ત–હે દેવ, તું ચંદ્રશ્રીની પાછળ નીકળી ગયા પછી, વિચિત્ર યશરાજાએ મને બોલાવી કહ્યું કે, હે બંધુદત્ત, મેં આજ રાત્રે ચક્રેશ્વરી દેવીની આરાધના કરી, ત્યારે તેણે ઝપાટાથી પ્રગટ થઈ કહ્યું કે, “વસ હું તને પ્રસન્ન છું, ચંદ્રશ્રી અને વીરસેનની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #143
--------------------------------------------------------------------------
________________ મુલાકાત થડાજ દિવસોમાં થશે. શેખર અને અશોક વગેરે જે. વેરીઓ છે, તે ખેચરે જલદી તેમને સેવાધર્મ સંભાળી લેશે એ નકકી છે. તારી પુત્રી જે વીમાનમાં હરણ કરી લઈ ગયા છે, તે જ વિમાનમાં, વિદ્યાધરની મંડળી બેસીને આવશે.” રાત્રે આ પ્રમાણે બેલી ચક્રેશ્વરી દેવી અંતર્ધાન પામી, હે બંધુદત્ત, વીરસેન ગયો ત્યારથી, તેની મંડળી રાજ્ય સુખને ત્યાગ કરી દુઃખી થઈ બેઠેલી છે. અને કુમાના પાછા આવતા સુધી દુઃખમાં પુનઃ પુનઃ નિમગ્ન થઈ રહે છે. આ દુઃખ તને એકલાને જ છે, એમ નથી, તે સર્વજનને થયેલું છે. - આ પ્રમાણે રાજાએ અનેક પ્રકારોથી સ્નેહ ભાવ દેખાડી, અને બક્ષિસ આપી મને ઘર તરફ રવાના કર્યો. માટે હે દેવ, હાલમાં વિમાનની ગરદી જેઈ, અને તારૂં ઐશ્વર્ય જોઈ, તે દેવીનું ભાષણ મને યાદ આવ્યું. મહારાજ આ પ્રમાણે હર્ષ યુકત થઈ હું હો. - વીરસેન–હે મિત્ર, મને બહુ મજા લાગી. હે મિત્ર, તું સામર્થ્યવાન છતાં પણ પિતાને શા માટે બંધાવી લીધે? અને શા વાસ્તે અપમાન સહન કર્યું? બંધૂદત્ત-મહારાજ, જે તમને મજા પડે છે તે તેપણ હું ટુંકામાં કહું છું તે સાંભળે. આ પ્રમાણે રાજાએ મને ઘણા શબ્દોથી સમજાવીને કહ્યું, તોપણ તારા વિગ વડે મને લેશ માત્ર પણ સંતોષ થયે નહિ. દરેક બાગ, દરેક જગાએ, દરેક પુરૂષ, સર્વ શહેર તારા વિગ દુઃખના અગ્નિથી, જવાળા યુક્ત ભાસવા લાગ્યા. વિરહાગ્નિથી બળેલા લોકોના સ્નાન વડે ગોદાવરીનું પાણી પણ ઉનું થઈ ગયું. તે ઉપરથી તેને અત્યંત દુઃખ થયા જેવું લાગ્યું. બીજે દિવસે આવી સ્થિતિ જેવાને હું અસમર્થ થયે ત્યારે રાજાની આજ્ઞાને ભંગ કરી તારે શોધ કરવાના હેતુથી નીકળી પડ, સૂર્યાસ્ત થઈ રસ્તામાં અંધારૂ થવાથી રસ્તે ચાલવાને વિકટ થઈ પડયો. હાથમાં તલવાર લઈ શહેરની બહાર નીકળી પડ્યો. પછી નિત્ય દિશા તરફ બારણું બંધ કરેલા એ એક મઠ મારા જેવામાં આવ્યો તે તરફ હું ગયો ત્યાં બહાર ઉભા ઉભા કેઈને શબ્દ મારે કાને પડે. પછી બારણા પાસે જઈ સંતાઈ ઉભે રહ્યા અને સાંભળવા લાગ્યા, એટલામાં એક ઘરડે માણસ જે શિવનો ભકત હતું તે તેના શિષ્યને કહેવા લાગ્યો કે, “અરે શિષ્ય, ઉઠ જાગૃત થા. મારું બેલવું સાંભળ,” આટલું ગુરૂ બેલ્યા પછી શિષ્ય જવાબ આપે કે, ગુરૂ મને આજ્ઞા આપો.” શિષ્ય બોલ્યા પછી પાછો ગુરૂ બોલ્યો કે, “તને જે હું કહું છે તેની નવાઈ લાગવા દઈશ નહિ. કોઈપણ મઠની બહાર છે, તેના મિત્રની સાથે વિયોગ થયેલો છે, તે જે, બે પહોર વિસામે લઈ તીજા પહેરમાં જાય છે. તેનું ધારેલું કાર્ય સફળ થાય. ખરાબ મૂહુર્તમાં ઘરમાંથી નીકળેલો છે માટે તેના ફળથી તે ખેચથી બંધન પામશે, અને એને વૈતાલ પર્વત ઉપરથી આકાશમાં લઈ જવામાં આવશે. ત્યાં જે તે ન લડયો તે તે, તેને જલદી લેઈ જઈ પૃવિપર સમદ્રમાં વિશાલ શૃંગાખ્ય પર્વત છે ત્યાં જશે. ત્યાં મિત્રની મુલાકાત થશે, અને ભયંકર લડાઈ પણ થશે. અને વિજય મેળવી મિત્રની સાથે અહિં આવશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #144
--------------------------------------------------------------------------
________________ 139 - તે શિવ ભકત આટલું બેલી અટક, એટલે મેં મનમાં વિચાર કર્યો કે, “મારી સમક્ષ નહીં બોલેલા આ ગુરૂનાં વચને ખરાં છે એમ શા ઉપરથી! હું એ વિચાર કરું છું એટલામાં તે શિષ્ય ગુરૂને કહ્યું કે, હે ગુરૂ, આ પુરુષ કે ?" મહારાજ, તે વખતે મને એમ લાગ્યું કે, હવે જે તે મારા મિત્રનું નામ કહેશે તે તેના વચને ખર હશે. શિવભકત--આનું નામ બંધુદત્ત, અને જગપ્રસિદ્ધ જે વીરસેન ક્ષત્રિય છે તે એને મિત્ર છે. માહારાજ એ સાંભળી હું અતિશય હર્ષ પામ્યા, અને તે મઠના બારણામાં પથારી કરી જરા વિસામે લેવા લાગ્યા. ઘણા ભાષણ કરી તે બંને મોડી રાતે સુતા, હે રાજા, તે પછી બે પહોર રાત્ર વીતિ ગઈ. દેવને અને ગુરુને નમસ્કાર કરી હું ત્યાંથી નીકળ્યા. આના આગળની હકીક્ત વિદ્યાધર પાસેથી મહારાજ આપે સાંભળી જ હશે. વીરસેન-હે મિત્ર, તે સારું કર્યું. એગ્ય વખતે પરાક્રમ દેખાડી મારું સર્વ કાય તે સાધી આપ્યું. આ પ્રમાણે બંધુદત્ત કુમાર સાથે વાત કરે છે, એટલામાં આકાશ માર્ગ પુરે થઈ નાશિકય નગરને બાગ આવી પહોંચ્યા પ્રથમથી મોકલેલા ચંદ્રપીડે વિ. ચિત્રયશ રાજાને કુમાર આવ્યાના વર્તમાન કહ્યા હતા. નગરના લોકો રાજાની આજ્ઞાની રાહ ન જોતાં, કુમારના પ્રત્યે તેમને પ્રેમ હોવાને લીધે નગરને શણગારી મુકયું હતું. તેરણાના યોગથી તે શહેર પહેલા જાણે દુઃખાગ્નિથી દગ્ધ થએલ, હવે મેઘ આવતાજ જેમ વન નવીન પલ્લોથી શોભી ઉઠે છે, તેવી રીતે શોભાયમાન થયું હોય એમ દેખાવા લાગ્યું. પછી સર્વ નેકર, ચાકર વગેરે મંડળી, જે કુમારના વિયેગથી દુખિત થઈ હતી તેમને રાજાએ બેલાવી કુમારની સામે ગયા. આ સર્વ મંડળ આવી પહોચેલું જોઈ કુમાર ખેચર સાથે અશક અને શેખર એમની પછવાડે વિમાનમાંથી ઉતર્યો. ચંદ્રશ્રીને પ્રથમ આગળથી ઉતારી, પછીથી બંધુજીવા વગેરે વિદ્યાધર સિયે ઝપાટાથી ઉતરી કમારે ચંદ્રશ્રી સહિત, વિસ્મય પામેલા રાજા પાસે દેડતા જઈ તેના ચરણને ઘણું પ્રેમથી વંદન કર્યું. પછી રાજાએ કુમારને ઉઠાડી આલિંગન આપ્યું. કુમારના કહેવાથી તે બંને વિદ્યાધર હતા. (અશેક અને ખેચર ) તે પ્રત્યેકને રાજાએ નિર્વિકલ્પમનથી આલિંગન આપ્યું. શુદ્ધ વર્તનવાળી ચંદ્રશ્રી મેટા પ્રેમથી નમસ્કાર કરવા લાગી તેના કપાળે લાગેલી પિતાના પદ કમલની માટી સુશોભિત દેખાવા લાગી. તે ચરણપર માથું મુકી રડવા લાગી, અને વિરહ દુઃખથી બહુ અશક્ત થએલી, એવી સ્થીતીમાં તેણીને માએ આલિંગન આપી પિતાના ખોળામાં બેસાડી, પછી રાજાએ વીરસેન વગેરેને યોગ્યતા પ્રમાણે બેસવાને જગા આપી મોટા સ્નેહથી તેની સાથે ભાષણ શરૂ કર્યું. કુમારે સર્વ વર્તમાન કહ્યા પછી રાજા એ શહેરમાં જવા સારૂ હાથી મંગા. જેના પર છત્રિ ધરેલી છે, અને જે હાથી પર બેઠેલે છે એ તે કુમાર શહેર P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #145
--------------------------------------------------------------------------
________________ તરફ ચાલ્યોઅર્શક અને શેખર તેના પર ચમરીઓ ઉડાવવા લાગ્યા. માતા બંધુ જીવા વગેરે ઘણી સ્ત્રીયોથી વીટળાએલી તે ચંદ્રશ્રી નગરમાં જવા સારૂ તે વિમાનપર બેઠી. બીજા નગરવાસી વિદ્યાધર લોક પિતાના વાહનો પર બેશી ઉતમ પિશાક પહેરી કુમારની પછવાડે ચાલવા લાગ્યા, ચોઘડીયાં, સરણાઈ વગેરે વાઘાથી, અને સ્તુતિપાઠક લોકેના, હાહાકારથી, વાજતે ગાજતે તે કુમારને શહેરના દરવાજા સુધી લાવ્યા.. આ રસ્તેથી રાજકુમાર જશે માટે તેને જોવાના હેતુથી નગરવાસી લોકેની સ્ત્રી પોતપોતાના બંગલા પર ઉંચ સ્થળે ચઢીને બેઠી હતી તે રાજકુમાર જેમ જેમ પાસે આવતે ગયે, તેમ તેમ રાજ્ય રસ્તામાં લોકોની ભીડ વધારે થવા લાગી.. વીરસેનને જોવાની ઇચ્છાથી કેટલીક સ્ત્રીએ, બંદીખાના પ્રમાણે ઘરને, શત્રુ પ્રમાણે પતિનો અને સતી પ્રમાણે ગુરૂનો ત્યાગ કર્યો. તે પાસે આવતાજ આગળના લોકોને જેમ આનંદ પ્રાપ્ત થતા, તેમજ બીજી બાજુએ રસ્તો છેડી ગએલાને, અને પછાડી બેઠેલાને પશ્ચાતાપ થવા લાગ્યો. સ્ત્રીયોનાં ટોળે ટોળા જેવાને વાતે એકઠાં મળ્યાં હતાં તથા તેઓ નીચે પ્રમાણે સંવાદ કરતા હતા. એક જણ બોલી “બેન, આ તારો ચમત્કાર છે, જેની, બીજા કોઈને જેવા દેવું નહિ, અને મારી આગળ આવી ઉભી રહે છે. હે, સખી, અહિં બેસવું એ ફતેહનું કામ છે, કોઈ પણ દુબળે અહિં બેસવું નહિ. આ જ મારી અગાડી આવી મને ધકકો મારી કુમારને જુએ છે. - એક પુરૂષે પોતાની સ્ત્રીને કહયું “અરે દેખાતું નથી એટલા માટે દુઃખી શા વાસ્તે થાય છે ? એમ કહી તે પુરૂષે પોતાની સ્ત્રીને તેના ખભા પર લીધી વળી એક પુરૂષ પોતાની સ્ત્રીને કહેવા લાગ્યો “અરે ચંડાલણી તું મજા જોતાં જોતાં છજામાંથી પડી જઈશ. અરે નિર્દય. સ્ત્રી, તારા હાથમાંથી છેકરું પડયું તે પણ તને ખબર નથી ? કેટલીક સ્ત્રી અંદર અંદર બોલવા લાગી. “બેન, જે. કેટલી નવા ઈની વાત? કે બળવાન શત્રુને પણ કુમારે પોતાના ચાકર બનાવી દીધા છે, સખી, જે મોટા વિમાન પર ચંદ્રશ્રીને નસાડી લઈ ગયા હતા, તેજ વિમાનમાં તે વિદ્યાધના. મધ્ય ભાગમાં બેસી જાય છે, સખી, આ આશ્ચર્ય છે કે પ્રથમ જેણે બાગમાંથી ચંદ્રશ્રીને નસાડી હતી, તેજ આ અશોક છે હો, આ લેકમાં સર્વે તરૂણીયોની અંદર ચંદ્રશ્રીજ વખણાય છે. સખી તેનેજ વીરસેનની ગૃહિણી એવું પદ મળવાનું છે, વીરસેનને જોવા વાસ્તે આતુર થઈ ગાંડી બની ગએલી એવી નગરવાસીઓની અનેક સ્ત્રીને સંવાદ ચાલતો હતો. ઠેક ઠેકાણે ગાન તાન, જેતે જાતે આનંદથી મંગલ વસ્તુથી શોભાયમાન થએલા એવા રાજમહેલમાં તેણે પ્રવેશ કર્યો, રાજા પિતે સિંહાસન પર બેઠે, અને પછી અશોકાદિ ખેચરો સહિત કુમારને બેસાડયા. રાજાને આદર પૂર્વક યથાયોગ્ય જગા આપી બીજા વિદ્યાધરને પણ બેસાહંયા. ચંદ્રશ્રી અને બંધુજીવા એમને સાથે લઈ વિજયવતી રાણી આનંદ યુકત મનથી રાજમહેલના જનાનખાનામાં ગઈ તે પછી રાજાએ પુણ્યગે વીરસેનની સામગ્રી ભેગી થએલી જોઈ બોલવાને આરંભ કર્યો. : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #146
--------------------------------------------------------------------------
________________ 141 રાજા–હે વીરસેન પ્રથમ તને ઠરેલી, અને ફરી જેને તું પિતાને જીવ ખરચી વેંચાતી લાગે, તે આ ચંદ્રથી નામની કન્યાને તું સ્વીકાર કર. આના પર પ્રેમ કરનારાઓ સાથે મેં ન પરણાવ્યાથી એનું પાણિગ્રહણ થયું નથી અને તારા પર પ્રેમ છતાં પણ આ ચંદ્રથીને તું વર્યો નથી આ માં તારા સરખા વિચારે કેના છે? તારા જેવું ધર્મ કેનામાં છે સજન ઈદ્રિયજયનું તારા જેવું સામર્થ્ય કેનામાં છે? રાજા આટલું બોલી રહ્યા પછી કુમાર નમ્રવાણીથી બોલ્યા કુમાર—ઉત્તર આપવાને મને વખત નથી. તમને એગ્ય દેખાય તે કરે. બોલાવ્યા ન છતાં પણ હાથમાં ઉત્તમ કુલ અને ફળ લઈ કુમારની મુલાકાત વાતે આવેલો એક ઉત્તમ જોશી રાજાના જોવામાં આવ્યું, તેને સત્કાર કરી ચંદ્રશ્રી અને વીરસેનના લગ્નનું ઉત્તમ મુહત પૂછયું. તેને ગુરૂવારનું મુહર્ત આ પ્યા પછી, રાજાએ વિદ્યાધરો સહિત કુમારને તેમની જગાએ મેકલ્યા. પછી રાજાએ લગ્ન સંબંધી જે જે સામાન માટે પ્રધાનને પુછયું, તે તે સર્વ પ્રથમનું ઘરમાં રહેલું તેને મળી આવ્યું, પછી રાજાએ હુકમ કર્યો કે, સવે મિત્રવગી રાજાઓને બેલાવી, કુમારના લગ્ન સમારંભ બદલ સઘળા નગરના લોકોને ખબર આપવી, ઘરે અને દુકાને સર્વ વિશેષ પ્રકારે શણગારવી. ચંદ્રપ્રભજીનેશ્વરની મેટી અષ્ટાબ્લિકા કરવી. રાજમહેલમાંનાં આંગણ જેટલે મેટ માંડે બાંધ, કુળમાંના રીતરીવાજ પ્રમાણે કરવાના કૃત્યો માટે ઘરડા માણસની ચેજના કરવી, પકવાન, વગેરે સર્વ તૈયારી કરી અનાથ, ગરીબ, અને આંધળાઓને સદર પરવાનગી આપી તેમના તરફ દયા રાખવી. હાથી, ઘોડા, અને હજારો રથ તૈયાર કરી મુકવા, કરડે સોનાના નાણા હાલમાં તૈયાર કરી મુક્યા. અરે પ્રધાનજી, વધારે કહી શું કરવાનું છે? જે જે સામાન લાવવાનું છે તે તે તમારી કલ્પનાથી લાવી જલદી તૈયારી કરી મૂકે. આ પ્રમાણે રાજા લગ્નની તૈયારી કરાવે છે, એટલામાં ઠરેલે આનંદ યુકત શુભ વિવાહ દિન આવી પહોચે સરસ કપડા ઘાલી, દરદાગીના પહેરી, નગરના લોકો લગ્ન સમારંભના આનંદમાં શહેરમાંથી આમતેમ ફરવા લાગ્યા લગ્ન કાર્યમાં કેશરના છાંટણાં લગાડી, કુલના ગજરા ઘાલી ભૂષિત થએલી તરૂણ સ્ત્રીને જોઈ કેનું મન મોહિત થયા વગર રહે? લુચ્ચા, લફંગા એવા સ્ત્રી પુરૂષ બંધન મુકત થવાથી તેમને છુટ મળવાથી તે વખતે આનંદથી એકમેક સાથે હસવાની શરૂવાત થઈ લગ્નના દિવસે ઓઝલ પડદામાં રહેનાર એવી સ્ત્રીને ઘરની બહાર છુટથી ફરવાની રજા મળવાથી તેમને ગંધાઈ રહેવાની અડચણ દુર થયા બાબત આનંદ થયે.' ગાનતાન, નવા નવા નાચ, તમાશા, વગેરે વિષયના સુખની વાતે કુલીન સ્ત્રીને વિવાહોત્સવ વગર કેવી રીતે જોવા મળે? વૈતાઢય પર્વત પર ઉભય પક્ષની વિદ્યાધર સ્ત્રીઓ આવી પહોંચ્યા પછી, વિદ્યાધરના વધુ (કન્યા) તરફના માણસોએ વીરસેનના મજજનોત્સવને આરંભ કર્યો. તેને જોવાની આશાથી સ્ત્રી વીરસેનની આસપાસ એકઠી થઈ, નાના પ્રકારના દાગીના પહેરી સર્વ તૈયાર થઈ. સર્વ કાર્યો અને મંગળ કૃત્ય આપી વીરસેનને શેખર વગેરેએ સ્નેહથી વિનંતી કરી કહ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #147
--------------------------------------------------------------------------
________________ 142 કે, “મહારાજ, ચંદ્રશ્રીન સગોભાઈ ચંદ્રયશ નામને રાજપુત્ર તમને બોલાવવા સારૂ બારણે આવ્યો છે. લગ્ન પાસે આવ્યું, હે વરરાજા ઉતાવળ કરે, બહાર સર્વ લેક તમારા દર્શન વાસ્તે આતુર થઈ ઉભા છે.” - પછી સુગંધી તેલ ખુશબેદાર અત્તર વિગેરે વાળને લગાડી મુખ્ય હાથીપર વરરાજાના પિશાકથી કુમાર બેઠે. કુમારના હાથીની બંને બાજુએ અશોક અને શેખર ચમરીઓ ઉડાવતા ઉભા રહ્યા. એવા ભપકાથી વરરાજા સત્વર નીકળ્યો હાથી, ઘોડા, રથ વગેરે વાહનોપર આરૂઢ થઈ સર્વ રાજ મંડળ કુમારની પાછળ ચાલવા લાગ્યું. હળવે હળવે ચાલનારા વિમાનમાં બેશી આનંદથી વરનું મુખકમળ જોતા જોતા વિદ્યાધરો ચાલતા હતા. આ જબરી સ્વારિના ચગે કરી લેકને આનંદ આપતે કુમાર રાજાના માંડવાના બારણે જઈ પહોંચ્યું. પછી ઘરમાંની વૃદ્ધ સ્ત્રીએ કુળ રીવાજ પ્રમાણે યોગ્ય કાર્યો એક પછી એક કરી લીધાં. કન્યાની માતાને ઘેર વરરાજા આવી દાખલ થયા. વધુ વરની શરમ પહેલેથીજ ઓછી થઈ હતી. તે એકમેક તરફ એકી નજરેથી જોવા લાગ્યા. પછી સુમુહુર્તથી લગ્નના પ્રથમના જે વિધિ કરવાના તે કરી કુમારે પોતે, પોતાના હાથવડે ચંદશ્રીનું પાણિ ગ્રહણ કર્યું. સર્વ જાનૈયાઓને યથાયોગ્ય માન પાન આપી તેમનું લગ્ન કાર્ય નિર્વિન પાર પડયું. લગ્ન કરાવનાર ગોરજી વગેરેને રાજાએ સત્વર અલંકાર, વસ્ત્રો અને ભેજન આપી સંતુષ્ટ કર્યા. હાથી, ઘોડા, રથ, જવાહિર વગેરે તરેહ તરેહવાર પિશાકો અને દાગીનાઓ તેજ વખતે ગ્યતા પ્રમાણે રાજા લોકોને આપવામાં આવ્યા. રાજાએ હર્ષથી ઘન, ધાન્ય, સોનું વગેરે આપી તેણે મોટો વિસ્તીણું સમારંભ કર્યો મોટા ભપકાથી પુત્રીને લગ્ન સમારંભ પુરે કરી તે શ્રેષ્ઠ રાજાએ મેટા પ્રેમથી કુમારને કહ્યું કે “આ વિદ્યાધર લેકે વિદ્યાથી સર્વાર્થ સંપન્ન છે, તે તેમના પર હું કેવા પ્રકારને ઉપકાર કરૂં? જે મેટા ગુણવાન મનુષ્ય પર તેમના ગુણના પ્રમાણથી ઉપકાર ન કર્યો તે, આપણું અને બીજાનું મહત્વ ઓછું થાય છે. હલકા લેકપર મોટો અને મોટા પર હલકે એ અઘટિતપણાથી કરેલે ઉપકાર પણ અપકાર પ્રમાણે થાય છે.” આ પ્રમાણે રાજાએ ભાષણ કર્યા પછી કુમારે પણ તેનાજ ભાષણને અનુસરીને ઉદાર અને સુંદર ભાષણ કર્યું. કુમાર–મોટે ઈદ્ર હોય માટે શું થઈ ગયું ? જે તે ઉપકારાર્થે હોય તે તેને ગેરવ (મોટાપણું) કેવી રીતે પ્રાપ્ત થાય? ગરીબ હોય, પણ જે તે નિઃ. સ્પૃહ હશે તે મોટાપણાને પામશે. મોટા લોકોને દ્રવ્ય દાનરૂપી ઉપકારની ઈચ્છા હોતી નથી. તેમને ફકત ઉજળા મનના સ્નેહની જ ઈચ્છા હોય છે. જેના પર કોઈ એ મોટે ઉપકાર કર્યો, અને તેનાં નેહમાંથી તે તેના ઉપકારને તૃણ સમાન હલકો સમજશે. અને તેજ તૃણ જેટલે ઉપકાર હશે, પણ જે તે સ્નેહ યુક્ત હશે તે તેને મેરૂ પર્વત જેટલે મોટો લાગશે. હે નરેંદ્ર તારે આમના પ્રત્યે જે સ્નેહ છે, તે માત્ર ચેપ હાય એટલે બસ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #148
--------------------------------------------------------------------------
________________ 143 આ પ્રમાણે તે રાજા અને કુમાર પરસ્પર ભાષણ કરે છે, એટલામાં કેશાધ્યક્ષે રાજાને આવી વિનંતી કરી કે “હે રાજા, બીજાને આપવા સારૂ તું જેટલું દ્રવ્ય માગે છે તેટલું તારૂં દ્રવ્ય હજારગણું વધે છે, હવે આ શી રીતે વધે છે તે કાંઈ મારી ધ્યાનમાં આવતું નથી.” માહારાજ, આ વખતે આપે અશોક અને શેખર એમને સત્કાર કર, એમ કહ્યા ઉપરથી તેમને સત્કાર કરવા માટે તે કેશ મંદિર (ખજાનો)માં ગયે છે. એટલામાં ત્યાં અત્યંત મૂલ્યવાન નિર્મળ, અને મહા તેજસ્વી એવી બે રત્નની માળાઓ તેની નજરે પડી. રાજ–અરે કુમાર, જે પ્રમાણે અમે બીજાને આપીએ છીએ તે પ્રમાણે કોશ વૃદ્ધિ ચાલી રહી છે. આ સર્વ મોટું આશ્ચર્ય દેખાય છે. હે કુમાર, આ બે રત્નમાળાઓ જોઈ મને વિસ્મય લાગે છે તેનું કારણ એ જ કે, આવા ભાગ્યની યોગ્યતાને હું લાયક નથી. વીરસેન–જે અર્થે તું સર્વ પુણ્ય પરિપાકથી જન્મે છે, તે અર્થે તું એવું ભાષણ કરીશ નહિ. તે હવે મહારાજ, હું આ રત્નમાળાથી તે બને એચ. શ્વરનો અને વસ્ત્ર વગેરેથી તેમની સ્ત્રીને સત્કાર કરૂં છું. આ પ્રમાણે વિચાર કરી કુમાર અને રાજા બંનેએ અત્યંત સ્નેહથી અશોક અને શેખરને સત્કાર કર્યો તે વખતે કુમારે તે બંને નેચરાધિશને કહ્યું કે “આપ હવે રજા લેશે. પરંતુ મારું (ગરીબનું) મરણ રાખશો” પછી તેમણે પિતાના મિત્રને કહ્યું કે, “હે મિત્ર તારા વચને અમને માન્ય છે, હું કુમાર, અમે દેહથી માત્ર ત્યાં જઈએ છીએ, પણ અંતઃકરણ તારી પાસે છે.” પછી મહા તેજસ્વી એવા કુમારને ઉત્તમ વિમાન આપી અને તેના અંગરક્ષણાર્થે હજાર ખેચરે મુકી, કુમાર અને નરેન્દ્ર એ બંનેએ રજા આપ્યા પછી અશક અને શેખર પિતાના સર સામાનસહ ચંદ્રશ્રીને નમસ્કાર કરી પોતાના સ્થાન તરફ જવા સારૂ નીકળ્યા, કામદેવ તથા રતી સરખી જેની કાતિઓ છે, એવા તે સ્ત્રી પુરૂષને વિરહ ન પડતા વિષય સુખ ભેગવવામાં ઘણો કાળ પ્રસાર કર્યો. ' . સગ દસમ. . : : : બીજે દિવસે વિજ્યા દેવીના બંગલા પર સંધ્યાકાળે છ વાગ્યાના સૂમારમાં રાજા, યજ્ઞાકર, અને બીજી ગેડી મંડળીસહ સભાની અંદર બેઠે હતો એટલામાં તેની પુત્રી ચંદ્રશ્રી ત્યાં આવી રાજાને મર્યાદાથી નમસ્કાર કરી પાસેજ માતુશ્રી બેઠી હતી તેની પાસે જઈ ઉભી રહી ત્યારે રાજાએ તેણીને આનંદથી પુછયું. - રાજા–પુત્રિ, આજ સાત દિવસ થયાં તારો પતિ જણાતું નથી, તબીયત સારી નથી કે શું? કે બીજા કોઈ કામમાં ગુંથાએલ છે? - ચંદ્રશ્રી–પિતાજી, આપની કૃપાવડે પ્રકૃતિ સારી છે, પરંતુ આજ સાત દિવસ થયાં કેણી તરફ ગમન કર્યું છે તે મને પણ ખબર નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #149
--------------------------------------------------------------------------
________________ 144 રાજા-તને ખબર નથી એમ કેમ થાય વારૂ? ચંદ્રશ્રી–ખરેખર, એ બાબત વિષે મને કાંઈ પણ ખબર નથી. ' રાજા–તારા પર પ્રીતિ નથી માટે તારી પાસે તે કાંઈ પણ બોલ્યા નહિ. સ્ત્રી પર પ્રીતિ હોય એટલે પતિને જીવ પણ સ્ત્રીની મૂડીમાં હોય છે.. આ ભાષણ સાંભળી ચંદ્રશ્રી શરમાઈ ગઈ. તેણીએ નીચે ડોકું કરી જમીન પર (પગના અંગુઠાએ) લીટા કરતી એક ક્ષણવાર બોલ્યા ચાલ્યા વગર ઉભી રહી ત્યારે પ્રધાન, રાજા સાથે બોલ્ય. પ્રધાન–મહારાજ, એમ નહિ. તે કહે છે એ ખરૂં છે, સજજન પુરૂ વિશેષ કરીને સ્ત્રીના કહેવા પ્રમાણે વર્તતા નથી. એકાદ કામ એવું પણ હોય છે કે જે પિતાથી વડિલ હોય છે, તેમને કહેવાતું નથી, પછી આ તો બેલી ચાલીને જ સ્ત્રી જાત કેવળ ઉપગને પાત્ર; એમને કોણ દાદ આપે? | વિજયાદેવી–એટલા માટેજ, એટલે પતિની હકીકત જણાવવા સારૂં જ તે અહિં આવી છે. રાજાપુત્રિ, તે કઈ વખતે ગ? અને જતી વખતે તને શું કહી ગયો એ માની કાંઈ હકીકતની તને ખબર નથી શું ? .. ચંદ્રશ્રી-પિતાજી, હું સુતી હતી તેવામાં જ પ્રાણનાથ મને છોડીને જતા રહ્યા જાગીને જોઉ તે પ્રાણનાથને દીઠા નહી પછી રત્ન ખચિત દીવાને પ્રકાશ કરી ચારે તરફ જોયું, તો જેના પર કસ્તુરીના અક્ષરે લખેલા છે એવું એક કેતકી પત્ર ( કેવડાનું પાન) મારા જોવામાં આવ્યું તે આ. ' એમ બોલી નમ્રતાથી તે પત્ર રાજાના હાથમાં આપ્યો. રાજા પણ શંકાયુક્ત થઈ તે પત્ર વાંચી જુએ છે તે તેના પર આગળનો લેક નજરે પડયે (તેને અર્થ નીચે પ્રમાણે.) “રાજા વગેરે મંડળીએ મારા વિષે કાળજી કરવાનું કાંઈ કારણ નથી. હું કાંઈ કામ સારૂં એકદમ નીકળી ગયે છું. દસ દિવસમાં કામને નીકાલ કરી પાછો અહિં દાખલ થઈશ.” આ પ્રમાણે લેકમાંની હકીકત જોઈ, રાજાના અંતઃકરણમાં સ્વસ્થતા ઉત્પન્ન થઈ, અને પિતાની બૈર્ય યુક્તવાણીથી પુત્રિને પણ દીલાસે આપે. આ પ્રમાણે રાજા પુત્રને દીલાસો આપે છે, એટલામાં આકાશ માર્ગે એક જાસુસ ત્યાં આવ્યો. તે રાજાને અને પિતાની સ્વામીનીને નમસ્કાર કરી આસન પર બેઠે અને પ્રેમથી આગળના ભાષણે બેલવા લાગ્યો. . “આપના અંતઃકરણને અસ્વસ્થતા ન થવાના હેતુથી વીરસેન રાજાએ મને મુદામ ચંપાનગરીથી મોકલ્યો છે. તે રાજ શ્રેષ્ટને ચંપાનગરીમાં કેમ જવું પડયું તેની હકીકત ટુંકામાં કહું છું તે આપ સાંભળો. ' તે વીર શ્રેષ્ઠ સર્વ રાજાના કારસ્થાને જાણવા વાસ્તે પોતાના છુપા માણસને હમેશા ચારે તરફ મોકલે છે. તે જાસુસો દરેક દિવસે બીજા રાજ્યોની અંદર શી શી વાતે ચાલે છે તે સર્વ વીરસેનને નીવેદન કરે છે. આ પ્રમાણે તે રાજ શ્રેષ્ઠ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #150
--------------------------------------------------------------------------
________________ 145 પિતાની જગાએ રહી, છુપા માણસ પાસેથી ઇતર રાજયમાંની બાતમીઓ મંગાવી પિતાને રાજય કારભાર ચલાવતું હતું. એક વખતે જયાભિલાષિ વીરસેન પ્રભુએ મને મગધ દેશમાં જવાની આજ્ઞા કરી. અને કહ્યું કે “ચંપા નગરીમાં અતુલ પરાક્રમી એવા નરસિંહ રાજાએ હાલમાં મારી સાથે શત્રુત્વ કર્યું છે. જે ઈતને તૃણ સમાન સમજે છે તેનું એકંદર સ્વરૂપ બારીક રીતે જોઈ આવ... આ પ્રમાણે આજ્ઞા થવાથી હું રાજાને વંદન કરી ત્યાંથી નીકળે, અને આકાશ માગે વેગથી જઈ ચંપાપુરીમાં પહોંચ્યો. પ્રથમ ત્યાં વાસુપૂજય જીનેશ્વરને નમન કરી, પાપ મુકત થઈ ચંપાપુરીમાં પેઠે. લોકોની નજરેને ભૂલાવે એવા વિદ્યાદેવીના પ્રતાપથી કેઈને પણ ન દેખાતા નરસિંહ રાજાના સુંદર રાજ મહેલમાં મેં પ્રવેશ કર્યો. ત્યાં નરસિંહ રાજા સિંહ જેવો, યુદ્ધમાં ન છતાય એવો અને જેનું એક છત્રી રાજય, મેટે પરાક્રમી, મારી નજરે પડશે. યુદ્ધમાં દેવનું પણ તેની સામે જોર ચાલી શકે નહિ, તે માણસની શી વાત કરવી ? તે તમારા જેવા સાથે પણ સામને કરવા ભૂલે નહી.” ' રાજાએ વાત ખરી છે. અમે પણ એજ પ્રમાણે સાંભળ્યું છે, અમારા શિવાય બાકીના સર્વ રાજાઓ તેને ખંડણી ભરે છે. હશે નરસિંહ રાજા તે સર્વને ખબર છે કે જેના પરાક્રમવડે શત્રુ થરથર ધ્રુજે છે હવે આગળ બોલ. દત્ત–હું તેને જોત જોતે અતગૃહમાં જઈ તેની સાથે બેઠે, ત્યાં જઈ જોયું તે તે પિતાની સ્ત્રી સાથે કાંઈ છુપી વાત કરતા નજરે પડશે. તેઓ શી. મસલત કરે છે એ જાણવાના હેતુથી, મારા ધણીના કાર્ય માટે હું તદ્દન તેમની નજીક ગયે. નરસિંહ રાજાએ પોતાની સ્ત્રી અને પ્રધાનને કહ્યું. - નરસિંહ–હે પ્રિયા, હે મહાઅમાત્ય, હું તમને એક રાજકારસ્થાનની વાત કહું છું તે તમે બંને જણ સાંભળે. પ્રિયા પ્રથમ કમલકેતુ જયારે તને લઈ ગયો ત્યારે તારા વિરહથી મને ઘણું દુઃખ થયું. તે વખતે મનને કેઈપણ જાતને વિસામો આપવાના હેતુથી આ પ્રધાને મને વાસુપુજયજીનના મંદિરમાં લઈ ગયે. - પ્રિયા, સંપૂર્ણ દુઃખને નાશ કરનાર તે વાસુપૂજયજીનનું દર્શન થતાંજ અને તઃકરણમાં બહુ સંતોષ થયા. દેવને નમસ્કાર કરી મંદીરની બહાર આવું છું એટલામાં એક ચારણ મુનીને દેશ દર્શનાર્થે આવેલો દીઠે. તે મુનીને વંદન કરી, તેની પાસે બેથી તેના મુખમાંથી ધર્મોપદેશ સાંભળ્યો. એટલામાં મનની અંદર તારું સ્મરણ થયું. તે પરથી તે મુનિવર્યને તારી બાતમી પૂછી. મુનિ-સ્ત્રી લંપટ એવા કમલકેતુ નામના વિદ્યારે તારી સ્ત્રીનું હરણ કરી એક પર્વતની ગુફામાં તેને લઈ જઈ કહ્યું કે “સુંદરી, તારાપર આસકત થઇ, મેં તને અહિં આણી છે, તે તું મને વશ થા.” તે જ વખતે તેણીએ તે વિદ્યાધરને સમાચિત જવાબ આપે કે, “આપની વાત કબુલ કરી હોત પણ શું કરું? આજેજ હું ઋતુમતી (અસ્પશી થઈ છું. કાંઈ પણ ભાષણ ન કરતાં, આપ પર સ્ત્રીઓના મને વીંધી નાખે છે, પછી પોતે પ્રાર્થના કરતાં, આપના વચનને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #151
--------------------------------------------------------------------------
________________ 146 કે માન આપે નહિ એવી કોઈપણ સ્ત્રી હોય એમ મને લાગતું નથી.” એવા તેણીના ભાષણ સાંભળી, મનને ઘણો આનંદ થયે, અને તેના વિષે લલચાઈ તેણે તેને મહેલમાં લાવી મુકી છે, પરંતુ આજેજ સાંજરે તેણીને ત્યાંથી છુટકો થશે. * મેં કહ્યું, “હે સાધુ જે તે પાછો ત્યાં આવશે તે પછી મારી સ્ત્રીની દશા કેઈપણ પ્રકારે સારી દેખાતી નથી.” * મુનિ–રાજેદ્ર, ગભરાઈશ નહિ. કામરૂપ દેશમાંની અર્થપતિની સ્ત્રી ઉપર તેની આંખ છે તેણીને તે હરણ કરી લઈ ગયા પછી, જગ વિખ્યાત અને સર્વ યોદ્ધાઓને મુગુટમણિ, જે નાશિક્ય નગરમાંને વીરસેન રાજા તે તેને આકાશમાં ઉડાડી તેનો વધ કરશે. | વીરસેનની પ્રસંશા સાંભળી મારા શરીરની લાહા થઈ. અને મેં મુનિને કહ્યું : મુનિ શ્રેષ્ટ, મારા કર્ણ આ સાંભળી શકતા નથી. આ પૃથ્વી પર સર્વ દ્ધાઓને મુગુટમણિ માત્ર હું જ છું. યુદ્ધમાં મારી સામને કરે, એવો એકપણ વીર મેં જે તેમ સાંભળ્યો પણ નથી. જે તે પિતાના વિશેષ પરાક્રમને, અને કિતિનો ખાલી અભિમાન રાખે છે તે હું તેને મુખ્ય શત્રુ મને કેમ તેણે મારી ન નાખ્યો? *. મુનિ–અરે ઉતાવળ થઈશ નહીં. કેટલાક દિવસ પછી તને જીતીને તેજ રાજા થવાને છે.? : ' એમ મુનિના ભાષણો ઉપરથી, તેના પરાક્રમ વિશે મારી ખાત્રી ન થતાં, તેજ હું મુનીને વંદન કરીને ત્યાંથી નીકળી મારે ઘેર ગયે. ઘેરે આવી જોઉં છું તે સંધ્યાકાળે તને બંગલા પર જોઈ. એ ઉપરથી મુનીના વચન સત્ય માની મનમાં વિચાર કર્યો કે, “સ્ત્રી અહિં નજરે પડી તે ઉપરથી મુનિનું વચન સત્ય છે, એમાં સંશય નથી તેવી જ રીતે જે વીરસેનની વાત ખરી પડી તો પછી હું મરી ગયેજ સમજવાને. અથવા જે થવાનું હશે, તે પ્રમાણે તે કરવાની મારી બુદ્ધિ થશે, અમસ્તી આગળ થનારી વાતની ફિકર અત્યારે શા વાસ્તે કરવી ? મુનિ વચનોથી તું નિષિ છે એમ માની અત્યંત પ્રીતિથી તારી સાથે અનેક પ્રકારનો ઉપભેગ લઉ છું. હે અમાત્ય, વિષય ભેગની અંદર નિમગ્ન થઈ, બાનતાન વગેરે મનરં જન વાતોથી, કાળ કેટલો નીકળી ગયે, તે પણ મને સમજાતું નથી. આવી રીતે આનંદમાં વખત ગાળતો હતો, તેવામાં બીજી એક રાતે હું અને રાણી બંને જણે વિષય ભેગથી થાકીને બંગલાની અગાશી પર જઈને બેઠા. ત્યાં મંદ પવન વાતે હિતો. મારા વસ્ત્ર વડે રાણના ગાલપરથી પરસેવાના બિંદુ લુછી નાખતો હતો. એટલામાં શેકથી વ્યાકુળ થયેલ ચાર વિદ્યાધરની સ્ત્રીઓ અકસ્માત આકાશમાંથી મારી આગળ આવીને પડી. તેમના શરીર પરને શણગાર શેકથી ચારે તરફ વીખરાઈ ગયે હતો. તેમના સેવક પણ દુઃખિત થઈ તેમની પછવાડે દોડતા આવ્યા, અને તેમણે પુષ્કળ શીતોપચાર કર્યા ત્યારે તેઓ જરા સાવધ થઈ હાથથી છાતી કુટવાથી હાર તુટી નીચે પડયા હતા, અને તેમના કાળા વાળ છિન્ન વિછિન્ન થયા છે હતા. આંખમાં મેશ આંજેલી હોવાથી કાળી અશ્ર ધારાઓ મુખ ઉપરથી વહેતી હતી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #152
--------------------------------------------------------------------------
________________ 147 તેમના શેકથી નિર્દય મનુષ્યને પણ દયા આવે, એવી રીતે તે રડતી હતી. “હાય, હાય, હે નાથ, હે પ્રાણ પ્રિય પવન કેતુ કેટલો મોટે તારે પરાક્રમ તને વીરસેને કેવી રીતે માર્યો? હે નાથ, સમુદ્રમાં નાંખેલે છતાં જે મરી ન ગયે, તેટલાજ પરથી શત્રુને વિષમ સ્થિતિ જણાઈ ન આવી. રીસાએલો હોય તે વૈતાઢય દેશમાંના પક્ષીના રાજાઓ પણ થરથર ધ્રુજે, તેવા અશોકને પણ જીતીને જેણે ચંદ્રશ્રી પિતાની કરી. એકલે છતાં પણ યુદ્ધમાં તેણે મોટું પરાક્રમ કરી, મોટા મોટા યોદ્ધાઓ અને શેખર એમને મછર પ્રમાણે પીલી નાખ્યા. આવા અદભુત કૃત્યથી જે અજાણ્યા મનુષ્યને પણ જાણિત થયા છે, તેને તું જાણીતું હોઈ કેમ ઓળખે નહિ? અથવા તે તારે શ દોષ ? આ અમારોજ દોષ, કારણ પુરૂષોને જે શુભા શુભ ફળ પ્રાપ્ત થાય છે, તે સર્વ સ્ત્રિયની વર્તણુક પ્રમાણે જ થાય છે.”, આવા અનેક વિલાપથી તેમને કંઠ સુકાઈ જવાથી મેં અને સેવકેએ મળી તેમને સમજણ આપી. ત્યારે તત્કાળ તે સેવકજને સહ આકાશ માગે રડતી રડતી રણભૂમી તરફ ગઈ, જતાં જતાં આ કોણ? કયાંના? અહિં કેવી રીતે પડયા વગેરેની માહિતી તેમાંના એક સેવકને મેં પૂછી ત્યારે તે બોલ્યો; “વિદ્યાધર શ્રેષ્ટ પવન નકેતુની આમાનીતી રાણીઓ છે. આમને વૈતાઢય પર્વત પર મૂકી, તે વીરસેનની પછવાડે સમુદ્ર કાંઠે ગયો. અને ત્યાં વીરસેનને એકલો પકડી બ્રાતૃ વેરને લીધે સમુદ્રમાં ફેંકી દીધો. પરંતુ વીરસેન ન મરતાં, સમુદ્રમાં તેણે તેની વિદ્યા બળથી, ચંદ્રશ્રીની પ્રાપ્તિ કરી લીધી. તે હકીક્ત પવન કેતુના જાણ્યામાં આવી. ત્યારે ફરી ભ્રાતૃ વેર મનમાં લાવી પવનકેતુ તેની પાછળ લાગ્યો. અને ચંદ્રશ્રીની લાલચમાં પડી શેખર પણ તેની પાછળ દે. આ પ્રમાણે તે બંને દૂર નીકળી ગયા. તેમને પત્તો કઈને લાગ્યો નહિ, તે પાછા પણ આવતા નથી. એટલે આ ત્યાંથી પાછી ફરી. અહિં સુધી આવ્યા એટલામાં તે આવી વીરસેને પવનકેતુને માર્યાની બાતમી કહી. આ બાતમી સાંભળતાંજ, આ એકદમ મૂર્ષિત થઈ ત્યાંજ પડી, આ પ્રમાણે તેમની હકીકત છે તે સર્વ આપને નિવેદન કરી.” આટલું બોલી તે સેવક તરતજ, આ આકાશ માર્ગે ચાલતે થે, અને અમે બંને ઘરમાં આવી બીછાનો પર સુતા. સવાર થયે પ્રાતઃકાળના સર્વ કૃત્યોમાંથી પર વારી, કચેરીમાં જઈને બેઠે, રાતની વાત મનમાં ફેરા ખાતી જ હતી. કચેરીમાં ઘડીવાર બેશી અનેક રાજીના મજરા લેઈ, આ તારે હાથ ઝાલી મહેલમાં આવ્યો. હે અમાત્ય, આ રાણું અહિં બેઠેલી છે, અને મંત્રિ શ્રેષ્ટ એ તું અહિં છે, તે હવે હાલના પ્રસંગોને અનુસરીને મારે શું કરવું જોઈએ તે તમે બંને વિચાર કરી મને કહો. તે મદોન્મત વીરસેન જયાં સુધી મારા પર આવી પડે નથી, ત્યાં સૂધી માં તેના મસ્તક પર જઈ તરવાર ઘા કરીશ. આ વિચિત્ર નૃપતી સરખો શત્રુ નથી, એ મારે ધિકાર કરી અન્યાયથી વર્તે છે. આ મારા શત્રુ સાથે મિત્રત્વ, અને મિત્રો સાથે શત્રુત્વ કરી રહે છે, આ ગુપ્ત શત્રુ, ને એમને એમ છોડે કામને નહિ, તેને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #153
--------------------------------------------------------------------------
________________ 148 મારજ જોઈએ. તે, હે મંત્રિ. તું આને તેડ પાડી આપ.” આ પ્રમાણે રાજાએ કહ્યા. પછી પ્રધાને બોલવાનું શરૂ કર્યું. . 1 પ્રધાન–-હે રાજેદ્ર, યુદ્ધની વખતે તે અભિમાની એવા કયા શત્રુના માથા પર પગ મૂકયા નથી? રાજા, જે કે શત્રુને પરાક્રમ તારા જેટલો નથી તો પણ ડાહ્યાએ આ જગની અંદર સારી યુકતીથી વર્તવું જોઈએ. તરવાને અશકય એ સમુદ્ર પણ એક અકકલના વહાણથી સહેજ તરી શકાય છે, અને જે તે ન હોય તે (અકકલ) ગાયના પગની ખરીથી પડેલ ખાડાની અંદરના પાણીમાં પણ લોક તરફડીઆ મારે છે. આ હે રાજા, વીરસેન પરાક્રમી હાઈ હાલમાં તેને અકકલ અને દૈવ અનુલ છે. વૈતાઢય પર્વત ઉપરના બંને બાજુના વિદ્યાધરોની તેને મદદ છે. તે શિવાય, સુજનો પર પ્રીતિ કરનાર, કૃતજ્ઞ, સાહસી, અને તેંદ્રિય એવો તે શત્રુ છે, તે મારા મતે તેની સાથે લઢાઈને વખત લાવવો નહિ. હે રાજા, જે શત્રનું સિન્ય, બીજાની કુમક, અને શકિત, પિતાની સાથે સમાન છે. તેની સાથે લઢાઈનો પ્રસંગ પાડે, પરંતુ સેન્ય વગેરેથી જે શત્રુ આપણાથી ચઢીયાત હોય તો તેની સાથે સંધિ કરવી એજ ગ્ય છે. નરસિંહે આ સાંભળી આંખો ચઢાવી અને તે વિમલ નામના પ્રધાનનું અપમાન કરી કહ્યું “હે અમાત્ય. ઘણું કરી મનુષ્યની બુદ્ધિ શ્રેષ્ટ અગર કનિષ્ઠ, જેવા કુળમાં તે ઉત્પન્ન થયો હોય તે જ પ્રમાણે હોય છે. હશે. જે ગુણો વીરસેનમાં છે તે, તે, મને સંભળાવ્યા, હવે તેની બરાબર કસોટી લઢાઈમાં જણાઈ આવશે. તારા મતે, અમારા કરતાં શત્રુના ગુણ વધારે છે, તેની બરાબરીની પણ અમારી યોગ્યતા નથી. માટેજ આવા અધિક પરાક્રમી શત્રુ સાથે, કસોટીથી લઢાઈ કરવાને મારે ચેકસ મત થએલે છે. - આપણુ કરતાં ઓછા અગર બરોબરીના શત્રુને જીતવો એ લજજાસ્પદ છે, પરંતુ જગમાં બળવાન ગણાએલા શત્રુ સાથે લઢતાં કદાપી પરાભવ થયો તે પણ તે ભૂષણજ છે. - આટલું બોલી રાજા એકદમ ઉઠ, ક્રોધથી હોઠ થર થર ધ્રુજવા લાગ્યા, અને સભા મંડળમાં આવી સર્વ તાબાના રાજાઓને હુકમ કર્યો કે, હે રાજાઓ, આજ તમે સર્વે જણ લઢવાની તૈયારીઓ કરી, પિતાપિતાના તંબુ ચંપા નગરીની બહારના પ્રદેશમાં જલદી જઈને ઉભા કરે. અરે અમાત્ય, તું લઢાઈના કામે પડે એવા હાથી, ઘેડા, રથ વગેરે સૈન્ય હમણા હમણું તૈયાર કર. લઢાઈમાં ગયા પછી જેમને સ્ત્રી પુત્રોનું સમરણ થાય, એવાઓને અહિંજ રહેવા દો. અને બીજા પરાક્રમી - દ્વાઓને આગળ જવાદે. અપાવ્ય દેશમાં નાશિકય નગરી તરફ ચાલે વિચિત્ર નપતિ અને વીરસેન બંનેને નાશ કરીશું. આ પ્રમાણે લઢાઈ વિશે જુસ્સો ઉતપન્ન કરનાર રાજાને હુકમ સેનાપતી મારફતે, અનેક લોકમાં પ્રસર્યો, અને એકદમ ની. કળવાની તૈયારી કરી નગારાને ધ્વનિ તરફ ઘુમવા લાગ્યો. હાથી, ઘોડા, રથ, પાયદળ વગેરે એ સર્વ શહેર અને રસ્તા રોકી નાખ્યા, અને મોટા જુસ્સાથી સિન્ય P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #154
--------------------------------------------------------------------------
________________ 149 શહેરની બહાર પડયું. તાબાના રાજાઓ અને તેમના પ્રધાને પણ રાજાના હુકમથી એકદમ શહેરમાંથી નીકળી, સૈન્યમાં દાખલ થયા. એટલામાં હે રાજા, આ આવું નૃસિંહની સ્વારીનું કારણ સમજી લેઈ હું તા. બડતોબ આ શહેરમાં આવ્યા, અને સર્વ જેએલી અને સાંભળેલી બિના વિયે ઈચ્છનારા વીરશ્રેષ્ટ વીરસેન પ્રભુને એકાંતમાં નિવેદન કરી. તે ધ્યાનમાં લઃવી વીર. સેન બોલ્યો કે " અરે આની સાથે ઘણા કારણો મનમાં લાવી, મેં લઢાઈ ઉત્પન્ન કરી. એકતા તેના અહિં આવવાથી આપણા દેશને ઉપદ્રવ થશે, અને પ્રજા પરચક થી ગભરાઈ જઈ દુઃખી થશે, માહારાજને રીસ આવી અંતઃકરણ દુઃખી થશે, અને સૈન્યને સામને થવાથી પૈસા પણ ઘણા ખરચ થશે. તે સિવાય મનુષ્યના પણ ભેગ પડશે, ત્યારે આટલી ખટપટ શા વાસ્તે જોઈએ ? મારા એકલાના જવાથી પણ કાર્ય પાર પડશે. હું એકલેજ જઈશ. અને તે દુષ્ટ રાજાના હાથની ચેળ મટાડી આવીશ. વધારે બોલવામાં શું ફાયદે છે?” આ પ્રમાણે મસલત કરી વીરસેનને એકદમ શુર ચઢી આવ્યું અને હાથમાં તલવાર લઈ ચંદ્રગ્રીન સુતેલી જગા પર મુકી વિદ્યાબળથી આકાશમાં મારી સાથે ઊડયો અને આકાશમાં અનેક નક્ષત્રોથી શુશોભીત એવા આકાશ મંડળને નિહાળતો નીહાળતો ચાલ્યો. અમે બંને ઝપાટાથી ચં. પાપુરીમાં આવી પહોંચ્યા અને ત્યાં વાસુપુજ્ય મંદિરમાં દેવને વદન કરી ધર્મનું ચીંતન કરવા લાગ્યા. સૂર્યોદય થયો. સવારના લાલપ્રભા ચારે તરફ પ્રસરેલી, જેથી જાણે પૂર્વ દીશારૂપી કન્યાએ પોતાના કપાળે કંકુને ચાંદલો કર્યો હોય એ પ્રમાણે દેખાવ દેખાય, પ્રથમ તો સૂર્ય બિંબને કેમલ પ્રકાશ અમને સારા લાગે છેડી વાર પછી તે બિંબ તરફ અમારાથી જોવાયું નહિં અને તે પછી થોડી વાર તે સૂર્ય બિંબ અત્યંત સહ થયું, જેમ જેમ સુર્ય આકાશમાં ઉંચે ચઢતા ગયા તેમ તેમ તેનો તાપ અધિકાધીક વધતો ગયો, તે વખતે નસિંહ રાજા પ્રાતઃકાળના પિતાના સર્વે કૃત્યમાંથી પરવારી પ્રધાન અને સેવક મંડળ સહ કચેરીમાં આવીને બેઠે. અને ચપદારને, જેશીને, બોલાવી લાવવાનો હુકમ કયો જોશી આવે ત્યારે રાજાએ પૂછયું. “જોશી મહારાજ શત્રુપર સ્વારી કરવાની છે માટે સરસ લગ્ન જોઈ આપો.” રાજાજી જે મારા વચન પર વિશ્વાસ હોયતા ચ પાનગરીમાંથી તમારું પસ્થાન થશે નહિ. શત્રુજ અહીં આવ્યો છે એમ સમજે. . રાજા–શત્રુ જે આવે છે તો તે કયાં છે? મને શરણુ આવવા સારૂં ફાટેલી કામની એડી અને ગળામાં કોડીયું બાંધીને આવવાથી વાર લાગી !! ક સ્તામાં પડી ગયો? જેશી મહારાજ સારે વિચાર કરીને મને કહે. - જોશી–રાજાજી તે અહીં આવ્યો છે તે તારી સેવા કરવા વાસ્તે નહિ, પણ તારે નાશ કરવા વાસ્તે. અહીં આવેલું છે આ જોશીનું વચન રાજાને ખરૂ ન લાગતાં તે ક્રોધાયમાન થઈ બોલ્યા “અરે અજ્ઞાન જોશી મારે નાશ એ શું કરવાનું છે? આગીયા બળવાન થાય તે તે શું સુર્યના તેજને ગળી જશે? તેનું આવવું સંભવતું નથી એ ખચીત છે. શત્રુ આવ્યે હોતને મારા દુત મને કહેવા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #155
--------------------------------------------------------------------------
________________ 150 આવત નહી? મારા દેશમાં ઠેક ઠેકાણે દુત મૂકેલા છે. શત્રુ દીશાઓના સર્વ ભાગમાં કે જ્યાં જવાની પણ મુશ્કેલી છે એ સ્થળે મારા દુતે મુકરર કરી મુકેલા છે.” * જોશી–રાજાજી એ ગમે તેવી રીતે આવે પણ નગરમાં આવીને દાખલ તો થયું છે. રાજા–વિચાર કર અમસ્ત વિશ્વાસ પર બેસી રહીશ નહીં આ તારૂં બોલવું બીલકુલ સંભવતું નથી. જોશી–જે તે આવ્યું ન હોય તે મારો શીરછેદ કરે. 6 રાજા–તે કયે સ્થળે રહેલ છે તે કહે. જોશી–તે હાલમાં વાસુપૂજય મંદીરમાં છે હજી પણ તને કહું છું કે તેની સાથે એક બીજો માણસ છે તારામાં તાકાત હોય તે તેનો નાશ કર. રાજા–હે જેથી જો તે અહીં આવેલે દેખાશે તે વિચીત્રયશનું સઘળું રાજ્ય તને આપીશ. ' હે સામંતે લડવાને તૈયાર થાઓ. ચાલે, ત્વરા કરો. પૂર્વે કહેલા વચને આજે અમલમાં આણવાના છે. હે ઘોડેસ્વારે? તમારા દોડનારા ઘોડાના પગથી ઉડતી ધુળ વડે શત્રુને આચ્છાદિત કરે અને તેને સત્વર નાશ કરે. હે માવતે તમારા હાથીના ટોળે ટોળા બાંધી અભિમાનથી આવનારા શત્રુનું નાક નીચું કરે. હે સારથીઓ, તમે યુદ્ધ પ્રવીણ વિરસેન શત્રુ તમારા રથ પર ચઢી ન શકે એ હર એક પ્રયત્નથી બંદોબસ્ત કરો. હે શસ્ત્રપાળે? તમે તમારા તિક્ષણ શસ્ત્રોની ધારથી શત્રુના કકડે કકડા કરી તેને દશે દિશામાં ભેગ આપે. બીજે જે કોઈ મારું અને કલ્યાણ અને પિતાનું કલ્યાણ ઇચ્છતા હોય તો તેના વધની સર્વ પ્રકારે ખટપટ કરે. - આ પ્રમાણે પિતાના મંડળીને હુકમ આપી નૃસિંહ રાજા કનક સ્ત્રીને પુછવા સારૂ અન્વહમાં ગયા અને પિતાની સ્ત્રીને કહેવા લાગ્યો કે પ્રિયા વિરસેન અહીં આવ્યું છે એમ બોલતે બેલતો જેનો ચહેરે પ્રકુલીત છે એવી પિતાની પત્ની પાસે જોશીએ કહેલી સર્વ હકીકત કહી. તે પણ બેલી કે શત્રુ? અને તે અહી કેવી રીતે આવ્યો? . . રાજા–શી રીતે આવ્યો તે ખબર નથી. . * . રાણી–આનું પરીણામ સારું દેખાતું નથી રીસાશે નહીં ભૂમી પર રહીને જેણે વિદ્યાધરના સમૂહને જીત્યા છે તેના આગળ તમારી શી કથા!રાજા વીર. સેનનું સામર્થ તમે ભૂલી ગયા હશે. તમે હાથી પર હતા ત્યારે તેણે એકલાએ તમને બાંધ્યા હતા આ પ્રમાણે બંનેને સંવાદ. ચાલતો હતો એટલામાં વિદ્યાધરની સ્ત્રીઓનો સમૂહ આકાશમાંથી નીચે ઉતરતાં તેમની નજરે પડશે.. . . રાજા–પ્રિયા જોયું? આજ તે વિદ્યાધરની સ્ત્રી પવનકેતુની પત્નીઓ ફરીથી - આપણને મળવા વાસ્તે આવે છે. ' . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #156
--------------------------------------------------------------------------
________________ 151 તેમને બરાબર ઓળખી રાજાએ પૂછયું? “કેમ પવનકેતુનું ઉત્તર કાર્ય કર્યું?” તેમાંથી સર્વમાં શ્રેષ્ઠ અને પવનકેતુની ઘણું માનીતી મદનસેના દુઃખને શ્વાસ નાંખી બોલી “શત્રુ જીવતે છતાં તેના હૃદયના લેહીના જળ વડે અંજલીદાન આપ્યા શીવાય ઉત્તર કાર્ય પુરૂં કેવી રીતે થાય? રાજા (મનનાં બોલ્ય) આ અનુકુળ બોલે છે ત્યારે આપણને સારી મદદ મળશે.' વિદ્યાધર સ્ત્રી–રાજાજી અમે મુછત હતાં તે વખતે બંધુ પ્રમાણે પ્રેમ પૂર્વક અમને ધીરજ આપી તે અમારા દુઃખને શાંત કર્યું, તે ઉપકાર મનમાં રાખી તારી પાસે અમે આવ્યા છીએ. કરેલા ઉપકારને વિસારે નહીં એજ દુનિયામાં શ્રેષ્ઠ છે. રાજા–તેના લેહીથી પતિનું ઉત્તર કાર્ય ગામમાં કરવું એ ઉલટું કેવી રીતે થાય ? મદનસેના–જે શત્રુ મારી નજરે પડે તે હમણું હું મારું સામર્થ્ય તેને દેખાડું. આ રાંડ શું કરવાની છે એમ કહી તું મારે ફીટકાર કરીશ નહીં. આપણામાં કહેવત છે કે “રત્નાનિ વધા " (પૃથ્વી ઘણું રત્નોથી ભરપુર છે) આ અમે પવન કેતુની આઠ સ્ત્રી લડાઈમાં તેની સાથે હતા તે પરાભવ કરવાની તેની છાતી ચાલી નહેાત. રાજા–જે એમ છે તે મને (તમારા બંધુને) તમે મદદ કરે. એટલે આજે જ અહીં શત્રુને ખચીત મારી નાંખીશ જે તમારે શત્રુ તે મારે પણ શત્રુ છે તેમાં મારો વિશેષ છે તમારે કહો અગર મારે કહો પણ તે હાલમાં પવિત્ર વાસુ પૂજય મંદીરમાં આવેલ છે, તે સાધ્વી ! માછલાને જાળમાં ઘાલી ખેંચી લાવવા તેમ તે અહીં આવ્યું છે, તે તમારી પુન્યાઇથી આવ્યું છે. . તે આવ્યા છે એવું સાંભળતાંમાંજ તે આઠે જણીઓએ ભયંકર શરીર ધારણ કર્યા તે જોઈ રાજા ગભરાઈ ગયું કે ધથી તેમની આંખો લાલ થઈ ફરવા લાગી અને તેઓ હઠ ચાવીને બોલવા લાગી કે “અરે એમ છે કે ઠીક આવવા દે?” રાણી–મહારાજ સંભળો. સંભાળે આ શું ચરિત્ર પેદા થયું ! એમ કહીને તેણીએ રાજાની કેટમાં બાથ ભીડી. - વિદ્યાધર સ્ત્રી–રાજા હવે વાર કેમ? અમારો દુઃસહ ક્રોધાગ્નિ ભડકો છે, જે જગતને પણ બાળી નાખશે. યમ પિતાના શરીરના આઠ ભાગ કરી, અમે આઠ જણીઓમાં આવી રહેલો છે, અમારા ધાગ્નિની જવાળાઓ જલદી જઈ તેના પર પડવી જોઈએ.. - રાણી—શે પરિણામ થશે શી ખબર? મારું મન કુંભારના ચાકડા પર ચઢાવ્યા પ્રમાણે ફરે છે - રાજા–પ્રિયા ફીકર નહિ. હવે આપણું કાર્ય. ખાસ સિદ્ધ થયું. .. એ પ્રમાણે રાણીને ધીરજ આપી કાજા વિદ્યાધર સ્ત્રીઓ સહ. એકદમ બહાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #157
--------------------------------------------------------------------------
________________ 152 નીકળે. લોકો ગભરાઈ એક સરખા જતા રહ્યા. વીરસેન મંદિરમાં બેઠેલે છે એટલામાં એક સુંદર સ્ત્રી ત્યાં આવી. તેની સાથે તેનાજ જેવીજ, અને તેનાજ જેવા ઘરેણા ધારણ કરેલી એવી દાસી હતી. તેથી કરી જાણે સૂર્ય તેના સૌંદર્યતાને ભૂલી સંધ્યાકાળે તેની પાસે આવી રહ્યો હોય એમ લાગતું હતું તેણીના ડાભા હાથમાં વા અને જમણા હાથમાં ચાબુક હતો, તેથી જાણે મદનની ગુપ્તિ અને ફાસે એવા બે આયુઘે હાથમાં ધારણ કર્યા પ્રમાણે ભાસતું હતું. તેના સર્વાગપરના દાગિના રત્ન ખચિત હોવાને લીધે, અંદર લોકોની આંખેના પ્રતિબિંબ પડેલા હતા, તેથી કરી તેના રૂપને ભૂલ જઈ જાણે છે કે પિતાની જ આંખે તેણીના શરીર૫ર ચૂંટાડી હોય એમ લાગતું. તેણીના શ્વાસનાં સુગંધને લુબ્ધ થએલ ભ્રમરને તેણીની સંખીયે લુગડાના છેડાથી હાંકી કાઢતી હતી, તેને જે અવાજ થતે તેથી જાણે સાહિથી લખેલા અક્ષરનું વેશ્યા શાસ્ત્રજ વાંચતી હોય એમ લાગતું. પાસે હોનારા ગધર્વના ગાયન ઇવનિના રંગથી જયારે તે આંખ મીંચતી, ત્યારે લોકોને ફસાવવા સારૂં જાણે તે સ્ત્રીના મેહકનામક યોગની અભ્યાસ કરતી હોય એમ જણાતું, તેણીનું નામ જયપતાકા હતું, અને ખરેખર ને મદનના સૈન્યની વિજયપતાકા હતી. એવી તે સુંદરી જીનમંદિરના બારણામાં આવી 5. હચી. આજુબાજુ દાસ દાસીઓને ઉભી રાખી, તે વાહનમાંથી નીચે ઉતરી પગ ધઈ જીનમંદિરમાં દાખલ થઈ. દેવની યથાવિધિ પૂજા કરી આમ તેમ ફરવા લાગી, અને પિતાના ફરવા સાથે, લેકના મનને પણ ફેરવવા લાગી, એટલામાં તેણીએ બારીમાં વિરસેનને જે કૈલોકયની અંદર એક સુંદર પુરૂષ એ તે વીરસેનને જોઈ, ચકિત થઈ, અને શરમથી તેની આગળ પણ જવાયું નહિ, અને તે જગાએ પણ ઉભી રહી શકી નહીં. એહે, દુર્લભ એવા પ્રેમથી જ્યારે મનુષ્ય ગાંડો બની જાય છે, ત્યારે તે ડાહ્યા હોય તે પણ તેની બુદ્ધિને કર્તવ્ય અકર્તવ્યનું ભાન રહેતું નથી. પછી ઘેર્યું તે શાનું? આણી તરફ તેણીએ અનંત પુણ્ય પ્રાપ્તિ સારૂ, દેવવંદન વગેરે સર્વ આટપી નેત્રકર્ણને સુખકર એવું નૃત્ય પાઘ આરંવ્યું પછી વીરસેનને બોલાવી આણી સભા- ' . માં મુખ્ય સ્થાને બેસાડો. અને ઘણીજ સારી રીતે નૃત્ય કરવા લાગી. પાદ્યવનિને બરાબર રંગ જામ્યો એટલે જય પતાકાએ અપ્રતિમ નૃત્યની શરૂવાત કરી. સં. ગીતાદિકળાનું મર્મ જાણનાર વીરસેન ખુશ થયો અને જયપતાકાને હાર વગેરે ભૂષણો બક્ષિસ આપ્યાં. નૃત્યવાદ્ય પુરૂં થયા પછી તે વેશ્યા વીરસેન પર આસકત થઈ તેણુએ વીરસેનને પોતાને ઘેર આવવા કહ્યું ત્યારે ઉડે વિચાર કરનાર વીરસેન પ્રભુ બેલ્યો કે, “આ દુનિયામાં વેશ્યાને સંગ મોટા પુરૂષને યોગ્ય નથી. | વેશ્યા આપણા પર આસક્ત હોય તો પણ તે બહારથી ફક્ત સારી છે. પરંતુ બાકીના ગુણ ગંધથી રહિત એવા જાસુદના કુલની માળા પ્રમાણે તે ઉપભોગ લેવાને યોગ્ય નથી. વેશ્યા રૂપવતિ અને ગુણવતિ હોય તે પણ સર્પથી વેષ્ટિત થએલ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #158
--------------------------------------------------------------------------
________________ 153 ચંદન વૃક્ષ પ્રમાણે, તેણીની પાસેથી મોટા પુરૂષે દુર રહેવું. જેની ફકત કુરમુદ્રા જોઈ મનુષ્ય ને વિશ્વાસ ઉઠી જાય, એવી વાઘેણ સરખી ભયંકર સ્વરૂપની આ વેશ્યાઓ એમની પાસે પ્રેમ કેવો હોય? આ વેશ્યાઓ સાપ પ્રમાણે બીજાને ખાઈ નાખવામાં હોશિયાર, દેહથી માત્ર સરળ, પરંતુ સ્વભાવથી વાંકીજ. વેશ્યા સાથેનો સમાગમ, કુલીન માણસને શરમ અને તેમના ગુણોને ડાઘ લગાડનાર છે. મોટાપણું, નિર્મળ કીર્તિ, અને ગુણો, જ્યાં સુધી વેશ્યાને સંગ નથી ત્યાં સુધી જ રહે છે. ત્યારે મેં ફરી કહ્યું “પ્રભુ, આપે આ વેશ્યાનું જે સ્વરૂપ કહ્યું, તે યથાર્થ છે, આમાં જરા પણ ખોટું નથી. પરંતુ કાર્ય સાધનાર મનુષ્યને દેશકાળ તરફ નજર કરી લોકો સાથે વિરૂદ્ધપણે ન વર્તતાં, અનુચિતને એવાં કાર્યો પણ કરવાં પડે છે. શત્રુને જીતવાનું કાર્ય આપણને સાધવાનું છે, અને તે કઈ પણ ઉપાયથી જ સાધવાનું છે, તે ઉપાય જડવાને કેટલા દિવસ લાગશે? શી ખબર ! પ્રભુ, નિષ્કપટ પ્રેમથી આપણને તદૃન વશ થએલી આ વેશ્યા વગર, અહિંના સર્વ લોકો આપના અહિતમાં રાજી છે. (માટે) નિર્ધાસ્ત અંતઃકરણથી જયપતાકાને ઘેરે રહિ નરસિંહ રાજાને જીતવાને ઉપાય કરો. આમ કરવાથી તેના બોલવાને માન આપ્યા પ્રમાણે થશેઅને તેની ઈષ્ટ વાત કરવાથી આપણું ભલાઈ પણ રહેશે. મારા પર મહેરબાની કરી, અને તેણી પર દયા કરી અનુચિત એવું આ ચરણ પણ કર એમ બોલી પગે પડયે, પછી મારા આગ્રહથી કાર્ય સિદ્ધિ તરફ નજર આપી વિચારી વીરસેને તે સર્વ વાત કબુલ રાખી. પછી મેં હળવે રહીને તેના કાનમાં કહ્યું કે, તું જા, જરા રહીને વીરસેન પણ આવશે.” તે ઘેર ગયા પછી રાજપુત્ર પણ છદ્રને નમસ્કાર કરી મારી સાથે આકાશ માર્ગે ઉડ. દષ્ટીને ભુલાવનાર એવી મારી વિદ્યાના ગે કરી કેઈની પણ નજરે ન પડતા રાજપુત્ર તેને ઘેર પહોંચ્યું. સ્નાન વગેરે કૃત્યો માંથી પરવારી દિવાનખાનામાં પેશી ત્યાં સર્વમાન દેવ પ્રમાણે જયપતાકાની સાથે રહે. અણુ તરફ પિલી રાક્ષસીઓને આકાશમાં જોઈ નરસિંહરાજા પિતાના સૈન્ય સહ બહાર પડયે. જેશીને આગળ કરી કે ધથી લાલચેળ થઈ નરસિંહ રાજાએ વાસુપૂજયમંદિરની આસપાસ સાત ફેરા ફર્યો, તે મંદિરની બહાર તથા અંદર બારીકીથી તપાસ કરતાં શત્રુ ન જડે ત્યારે તે જેસીને કહ્યું “કેમ શી? તે અમને ફસાવ્યા કે કેમ? જો–મહારાજ, જે વખતે આપે મને પૂછ્યું, તે વખતે વીરસેન આ સ્થળે હતે એમાં સંશય નથી.) રાજા–જોશી, હજુ કાંઈ પણ ખરૂં બોલ. (કે જયાં સુધી વધના અધિકારીઓને તારો વધ કરવાનો હુકમ આપે નથી. એટલામાં પેલી રાક્ષસીએ આકાશમાંથી નીચે ઉતરતી તેમની નજરે પડી. તેને મને જોઈ રાજાનું સૈન્ય બીકથી ડરી દીન થઈ ગયું. ભયંકર સ્વરૂપની તે રાક્ષસીઓ 20 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #159
--------------------------------------------------------------------------
________________ 154 ' હાથમાં આયુધો લઈ, આકાશમાંથી નીચે ઉતરી, અને મોટું પહોળું કરી, રાજાની આસપાસ ઉભી રહિ. - મદનસેના–અમારી રાક્ષસી વિદ્યાને, હિત અહિત, પિતાનું અગર પારકું, ભક્ષ્ય, અભક્ષ્ય, એની પરિક્ષા નથી. તેટલા માટે રાજા, શત્રુને હરએક પ્રકારે લાવી અમારા સ્વાધિન કર, “હું શત્રુને આપવાનું બોલ્યો નથી " એમ માત્ર બોલી નહિ, અને એ પ્રમાણે બોલ્યો તે રાક્ષસને બીલકુલ દયા નથી એમ સમજજે. અમારે જઠરાગ્નિ પ્રદિપ્ત થયેલો છે, જે તે શત્રુ પ્રાપ્ત ન થાય તો, જેનાવડે કરી . અમારી ભૂખ શાન્ત થાય એવો બીજો કોઈ દેખાડ. રાજાએ જોશીને કહ્યું “અરે હજુ સુધી કેમ કહેતા નથી ? કામ બગડયું નથી ત્યાં સુધી કહે નહિ તે તારૂં મૃત્યુ આવ્યું છે. જોશી–રાજા તને યેગ્ય લાગે તેમ કર. તેના ઠેકાણાની મને ખબર છે, તથાપિ તે હું હમણા કહેનાર નથી. ન જોશીને દંડાધિકારીના તાબામાં સેંપી રાજા તરત પિતે જીને મંદિરની અંદર પેઠે દેવ દર્શન સારૂ આવેલ શ્રાવક મંડળીને રાજાએ પૂછ્યું, પરંતુ તે મંડળી પર પીડા કરવાને નાખુશ હોવાને લીધે, તેને, કેઈએ પણ જવાબ આપ્યો નહિ. બીજા દેશમાંથી આવનાર એક બ્રાહ્મણે તે નાચનારી અને વીરસેન એમના સંબંધમાં જે જે હકીકત બની હતી તે સર્વ રાજાને કહી, રાજાએ હોઠ ચાવી, ભ્રમર ચઢાવ્યા, તેથી તેના કપાળની પટ્ટી ભયંકર દેખાવા લાગી અને તે રીસથી અને ક્રૂર શબ્દોથી બોલ્યો. રાજા–જુઓ, એ મારી કૃપા, મારા પ્રેમની તેને કાંઈ પણ શરમ ન અડતાં * મારા શત્રુને પિતાના ઘેર તેડી ગઈ છે આમાં શું આશ્ચર્ય ? હલકા માણસની આજ સ્થિતિ, તો હવે તેને ઘેર તમે જાવ, અને ત્યાં તે દુષ્ટને ખાઈ નાંખો. રાક્ષસીઓ-રાજા, અમે કયાં કયાં જઈએ? રાજા–જે તે ન જડે તો તે ચાંડાળણીનેજ ખાઈ નાખો.' પછી મુખમાંથી, ક્રોધાગ્નિની મોટી મોટી જવાળાઓ નાખતી, તે રાક્ષસી તાબડતોબ જયપતાકાને ઘેર આવી પહોંચી. આણું તરફ, રાત્રિએ થએલા જાગરણની પીડાથી, રાજપુત્રની આંખે ઉંઘથી ઘેરાઈ ગઈ હતી માટે તે પણ એકાંત ગૃહમાં સુખેથી ઊંઘી ગયો હતો ત્યારે જયપતાકાને મે કહ્યું “તમે સવ અહિથી બહાર જાવ, રાજપુત્રને ઘડીવાર ઉંઘ લેવા દે. હું આ બંગલાની બહારના દરવાજામાં ઉભું રહી, શત્રુના પ્રદેશને ઉપદ્રવ થાય એવી કાંઈ તજવીજ કરું છું.” “ઠીક છે” એમ બેલી તે વેશ્યા બહાર નીકળી અને હું દરવાજો બંધ કરી હાથમાં તરવાર લેઈ બેઠે. તે રાક્ષસીઓ ઘરમાં પેસવા જાય છે એટલામાં મને હાથમાં તરવાર લઈ બેઠેલો જોયે, અને શરીરની નીશાનીઓ ઉપરથી ઓળખે. મારા મનમાં વહેમ આવવાથી મેં વિદ્યાબળથી એકદમ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું. અને તેમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #160
--------------------------------------------------------------------------
________________ 155 મારવા વાતે મોટા આવેશથી તરવાર ખેંચી તેઓ ગભરાઈ પાછી ઠી, અને પછવાડેના બારણેથી અંદર પ્રવેશ કર્યો. વીરસેનને જોઈ, ત્રિલોયમાં અદ્દભુત એવા તેનું સૌદર્યરૂપી જલથી તે રાક્ષસીઓને ક્રોધાગ્નિ તરત ઓલવાઈ ગયો. અને રાક્ષસનું રૂપ છોડી પ્રથમનું તેમનું મનહર રૂપ ધારણ કર્યુંભરનિદ્રામાં પડેલ તે વીરસેનનું રૂપ જેમ જેમ તેઓ જોવા લાગી, તેમ તેમ તેમનો કામાગ્નિ વધતો ગયો. પછી મદનસેના બોલી. ' , મદનસેના–આ રૂપ કાંઈ સામાન્ય નથી. પરાક્રમ પણ આ રૂપ પ્રમાણેજ હશે. જેને પરાક્રમ જગમાં પ્રસિદ્ધ છે, જેણે પવન કેતુને મારીને અમને વિધવા પદ આપ્યું, તેજ આ વીરસેન કે શું? એ સંશય શા વાસ્તે જોઈએ? શુગારવતી–સખિ, નહિ, નહિ, આ અખૂટ આ પુષ્પને પુરૂષ જીવતે છતાં અમને વિધવા પદ ક્યાંથી હોય? ચદ્રલેખા–સખિક રૂપથી મદનને જીતનાર એવા આ પુરૂષને તમે પતિ, કરે નહિ તે તમારું જીવતર નકામું છે. કામછી-સખિ, અમસ્તી કહેવત નથી પડી કે-“દુ રત્નાનિ વસુંધરા” એટલે આ૫ જ્ય પૃથ્વી પુષ્કળ રત્નોથી ભરેલી છે. પુષ્પદંતી–જ્યાં સુધી મારા પુષ્ટ સ્તન ઉપર લહિ આને અલિંગન આપ્યું નથી, ત્યાં સુધી મારૂ (સંતપ્ત) શરીર શી રીતે શીતળ થાય? વસંતશ્રી-સખિયે હવે દૂર રહે, આની નજર ન લાગે એટલા વાસ્તે હું આની નજર ઉતારું છું. ભાનુમતી–સખિ, તે કહ્યું તે ખરું છે, આના જેવા નર શ્રેષ્ટને નજર લાગવાની જ. પ્રભાવતી–બોલે છે શું? જે કરવું હોય તે કરે. “નિશ્ચિત બુદ્ધિના માણસો કામ કરીનેજ દેખાડે છે. મદનસેના–હું બાળપણથી ઘણી પ્રીતિ કરતી આવી છું, પરંતુ સુખ દુઃખ સરખાંજ તેટલા માટે હવે તમને કહું છું કે, તમે એક તરફ નજર રાખી જરા જરા ધીરેથી બોલે, આ જાગૃત થયા નથી એટલામાં એને અહિથી ઉચકી લઈ જઈશ. ત્યારે તે સર્વ જણીઓ બોલી, “એમાં તને અકળાવાને શું થયું ? હું સુંદરિ તેજ તું અને તેજ તારી પ્રિય સખિયો અમે, ઠીક છે ચાલો” એમ બેલી સર્વેએ તેના પર નિદ્રાવિદ્યાને (ઊંઘ લાવનાર વિદ્યાને) પ્રયોગ કરી મોટા પ્રયત્નથી તેને ત્યાંથી ઉચક્યો. પછી તેઓ વીરસેનને ચંપાનગરીનું સો મૈલ લાંબુ, અને વિસ્તિ, નિર્જન એવા જંગલની અંદર આપ્યો. ત્યાં તેમણે જયપતાકાને જે હતો તે જ સુંદર મહેલ વિવાશક્તિથી નીર્માણ કર્યો. પછી એમાં સુંદર દિવાનખાનામાં, સુંવાળી ગાદીના બિછાનાપર વીરસેનને બીલકુલ ન હલાવતા જે હતું તે મૂક્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #161
--------------------------------------------------------------------------
________________ 656 પછી સર્વ જણીએ એકચિત થઈ, સર્વેએ એવી મસલત કરી કે સખિયે, જયપતાકાનું રૂપ ધારણ કરી અને ઉપભોગ લે. ચંદ્રલેખાદેવયોગથી જે કદાચ આણે તમને નાપસંદ કર્યો તે પછી આ પુરૂષનું શું કરવાના? | સર્વ જણી –જે આ કબુલ નહિ કરે તે, સર્વ જણાએ મળી આને હરેએક પ્રયત્નથી મારી નાખવો. સર્વની સંમતીથી, સર્વ સ્ત્રીમાં મુખ્ય, મદનાતુર થએલી અને નામથી પણ મદનસેનાં એણે પ્રથમ આનો ઉપભોગ લેવો. - અણુ તરફ કુમાર (વીરસેન) પણ ભરનિદ્રામા હતો, તેણે થોડી રાત બાકી રહી ત્યારે (મળસકામાં) પિોતાની કુળદેવી ચક્રેશ્વરી, ગરૂડપર બેઠેલી, જેણે હાથમાં ધારણ કરેલા ચક્રમાંથી શંકડે જવાળાઓ નીકળે છે, એવી સ્વપ્નમાં આવેલી દીઠી. નમસ્કાર કર્યા પછી પ્રસન્ન થઈ તેણીએ આશીર્વાદ આપ્યો અને વીરસેનને પ્રત્યક્ષ જાગૃત કર્યા સરખું કરી તે બોલી “તારે શત્રુ પવન તેની આ આઠ સ્ત્રી છે.” વગેરે સર્વ હકિકત યથા ક્રમથી તેને કહી સંભળાવી “આવા પ્રકારના પ્રસંગોમાં જે તે કર.” એમ બોલી તે દેવી તત્કાળ અલોપ થઈ ગઈ. મદનસેનાએ કરેલી વિદ્યાનો પ્રયોગ ખેંચી લીધાથી રાજાની ઉંઘ ઉડી ગઈ અને જોયું તે વેશ્યાનું (જયપતાકાનું રૂપ ધારણ કરેલું છે, એવી મદનસેના તેની નજરે પડી. રાજ શય્યાને ત્યાગ કરી જમીન પર આવી બેઠે ત્યારે નગ્ન વાકયેથી મદનસેના નેહથી બેલી. મદનસેના–સ્વામિ, મનમાં કોઈપણ અઘટિત વિચાર આણ, ગભરાયા સરખા તમે શય્યા ઉપરથી નીચે કેમ ઉતર્યા તે કૃપા કરી કહે. “સ્વપ્નની વાત ખરી છે” એવો મનમાં વિચાર લાવી વોરસેન બેલ્યો. - વીરસેન–બેન સાંભળ, હું પરસ્ત્રીસંગ ભયથી ગભરાએલો છું. એન” એવા વીરસેનના કઠેર ભાષણ સાંભળી હદયની અંદર જાણે વજન ઘા પડયે હાય એ પ્રમાણેની સ્થીતિ સાથે મદનસેના બોલી. મદનસેના--હે નાથ, તમે નિદ્રાધીન થયા પ્રમાણે લવરી કેમ કરો છો? હું જયપતાકા તેજ તારી દાસી, બીજાની નહિ. વેશ્યાનું જોબન જે તેના નીયમથી દેશમાંના એક પુરૂષને માટે ઉપગ્ય હોય તે “તે પરનારી " કેમ કહેવાય? હે નરાંધીશ, આને વિચાર મને પ્રથમ કહો જોઉં - વીરસેન–હું ફેગટ બડબડતો નથી. તમે આઠ જણીઓ પવનકેતુનીજ સ્ત્રીઓ છે. તમે સર્વ નિર્મળ કુળમાં ઉત્પન્ન થએલી હેઇ, સુખ સારૂં બાપના અને સસરાના કુળને હમેશને માટે ડાઘ લગાડે છે શું? - વીરસેનનું કુર ભાષણ સાંભળી, આવેશથી આંખ ફેરવી બીજી વિદ્યાધર સ્ત્રીઓ ત્યાં આવી. મનની ઉમેદ ભાગી ગયેલી એવી તે સ્ત્રી કુમાર વિશે આસકત થઈ શરમ છેડી એકદમ નાના પ્રકારની પ્રાર્થનાઓ કરવા લાગી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #162
--------------------------------------------------------------------------
________________ 157 હે નાથ, હે સિભાગ્ય નિધી, હે કરૂણારસ સાગર તને અનુકૂળ અને તારાપર પ્રીતિ કરનારને તું ફીટકાર આપીશ નહિ. ખરેખર તારા જેવા પુરૂષે ઈદ્ર ધનુષ્યના પ્રમાણે અતિ વક, ગુણહિન, અને ઘણીવાર અનુરકતતા બતાવી બદલાય છે. પછી મદનસેના બોલી. મદનસેના–ભૂચર, વધારે શું બોલે છે? અમારે સ્વિકાર કરીશ તો જીવીશ, નહિ તે મને આમંત્રણ આપ્યું એમજ સમજજે. હે દુબુદ્ધિ રાજા વીરસેન, આ અમે આઠ જણીઓ તારા હસ્તગત થયા પછી, આઠે દિશાઓ તારા હાથમાં આવી એમ સમજજે. અને અમારી કૃપાથી નિષ્કટક રાજ સુખ ભોગવીશ. - વીરસેન–પિતાને ધમ છેડનારનું જીવતર મરણ તુલ્ય જ છે, અરે પિતાને ધર્મ રાખનાર પુરૂષને મૃત્યુ પણ સ્તુત્ય છે. પરસ્ત્રી લંપટ થઈ, તેનું સેવન કરવાથી દુબુદ્ધિજ થશે, એમ છતાં તમે ફરી આ પ્રમાણે બોલે છે તે તમે આઠ જણાયે મને આપત્તિરૂપજ છો. એ ખરૂં અમે આઠ જણ તને આપત્તિરૂપજ છીયે” એમ બોલી તે સર્વ રાક્ષસીએ બની ગઈ. મા વીરસેન–આ છોકરાને બીવડાવવાથી શું થવાનું છે? હું કઠણ કાળજાને છું, પ્રસિદ્ધ છું, હું રાક્ષસોને ફરીથી ગભરાવી છોડીશ. માટે તમે જાવ, આવા નિંદ્ય રૂપ ધારણ કરશો નહિ. જેના પ્રયત્ન નિષ્ફળ, તે પરાભવ સ્થાન જ થાય છે. હાથમાં શસ્ત્રો ધારણ કરેલા છે, એવી તે રાક્ષસોએ વીરસેનને કહ્યું “હે પવનકેતુના શત્રુ, શકિત હોય તે તરવાર લે, હે પાપ કમિ, નિર્લજ, હવે તું જીવવાનું નથી, મનમાં ઈષ્ટ દેવતાનું સ્મરણ કર” એમ બોલી તેણી તેની પછવાડે ફરી વળી. વીરસેન—આવી રીતે તમે તમારા દેહને કેમ કષ્ટ આપે છે? હે સુંદરિ, સ્ત્રી વઘાર્થે હું કોઈપણ દિવસ હાથમાં શસ્ત્ર લેતે નથી. આ પ્રમાણે કુમારનું ભાષણ સાંભળી તે દુષ્ટ સ્વભાવની સર્વ સ્ત્રીઓ એકદમ તેમના કતિક નામના આયુઘથી તેને મારવાની શરૂવાત કરી. કુમારે પણ અપૂર્વ યુકતીથી તેમના કરપંજામાંથી તે કર્તિકાઓ એકદમ ખુંચાવી લેઈ શરીર સહ ઉચે ઉડ. પાછી ખટપટ કરી હાથમાં ખડગ અને શસ્ત્ર લેઈ તેમણે તે રાજાપર એકદમ મારે શરૂ કર્યો. પ્રથમ પ્રમાણે જ તેણે તેમના ખડગ અને શએ લઈ લીધા, ત્યારે તેમણે હાથમાં તીક્ષણ ફરશી લીધી; અતિ લઘુ શરિર ધારણ કરી વીરસેને તે ફરશી પણ ખેંચાવી લીધી, એવા અનેક પ્રકારેથી વીરસેને તેમને નીરાયુદ્ધ કર્યા. તે સર્વએ લક્ષ આપી તેમના શરીરે દૃઢ કર્યા, અને હાથની અંદર મોટા મેટા પથ્થરો લીધા, કુમાર વેગથી ઉંચે ઉડે અને તેની દૃઢ મુઠીથી તેણીઓને ધુળમાં મેળવી જમીન બરોબર કરી નાંખી. ત્યારે તે સર્વ વિદ્યાધર સ્ત્રીઓએ ક્રોધથી વિદ્યા શક્તિ વડે નિર્માણ કરેલા પર્વતે હાથમાં ઉંચકી લીધા. વીરસેન–પર્વતનું યુદ્ધ અમને ખબર છે, યુદ્ધની બીજી કોઈ નવીન યોજના કરી યુદ્ધ કરે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #163
--------------------------------------------------------------------------
________________ 158 ત્યારે તેણીએ એકમેક તરફ મોઢાં કરી બેલવા લાગી કે, “આપણે સર્વેએ નિશ્ચય કર્યો, તો આ થાકી જશે.” પછી તેમણે તે પર્વત હાથથી તોડી મોટા વીરસેન લઢવૈયા પર ફેંકયા. ત્યારે કુમાર યુક્તિથી, એકાદ કપિરાજ પ્રમાણે, શરીરપર આવી પડનારા તે પર્વતના શિખર પર ચઢી બેઠે. દેવયોગથી વીરસેનને શીખર પર બેઠેલો જોઈ, બીકથી મનમાં ગભરાઈ તે પરસ્પર બોલવા લાગી. “આપણે સ્ત્રી માટેજ, આપણે જીવન પ્રાપ્ત કરી શકયાં છીએ તે મહાવીર દયાળુ હેઈને તેણે આપણા કકડે કકડા કર્યા નહિ. " યુદ્ધની અંદર તેની સાથે સામને ન કરી શકવાથી, વીજળીના કડાકા પ્રમાણે મોટેથી બુમ પાડી તે કષ્ટથી દૂર નીકળી ગઈ. ત્યારે એકલે વીરસેન વિચાર કરવા લાગે, આ રાક્ષસીઓ કયાંની? સ્વપ્નમાં ચક્રેશ્વરી કયાંની? આ મોટું આશ્ચર્ય છે. આ સંપત્તિ અને વિપત્તિ સાથેજ પુરૂ જુઓ, સંસારની મજા કેવી છે? તે સ્ત્રીઓ નથી, તે ઘર નથી, ગડ બંગાલ પ્રમાણે આ સર્વ ગુમ થયું જેમાં પ્રીતી સારૂ જેર જુલમ કરીને મને ઘરમાંથી લેઈ ગયા, તેજ હવે નિર્દય થઈ ક્રોધથી મારાપર મારે ચલાવે છે. હર, હર, દીર્ધકાળના પ્રેમવડે સંબંધ એવા એમના પતિનું મરણ છેડી દઈ, પતિને મારનારને ઠેકાણે આ નિર્લજજ કેવી રીતે અનુર કત થઈ? આ અઘટિત કૃત્યને વિચાર કરવો ન જોઈએ. સ્ત્રીનું અંતઃકરણ મૂ ળથી જ પાપી હોય છે. હશે તે હવે ચંપાનગરીમાં હું કેવી રીતે જઈશ? ત્યાં જવા વાતે શે ઉપાય કરવો? એ પ્રમાણે કુમાર વિચાર કરી ઉત્તર દિશા તરફ ચાલ્યો તે મોટા અરણ્યની અંદર ફરતો ફરતે, નાના પ્રકારના વૃક્ષ અને લતા સમુદાયથી સુશોભિત એવા જીણું દેવાલય પાસે આવી પહોંચ્યા, તે દેવળમાં ગયે તે ત્યાં, દુરથી જુગારી લોકો જુગાર રમતા હતા, તેમને અવાજ તેના સાંભળવામાં આવ્યો. અં. તઃકરણમાં તે જોવાની ઈચ્છા ઉત્પન્ન થવાથી તે વીરસેન ત્યાં ગયો, ત્યારે જુગારીઓએ . એકદમ મુખ ફેરવી તેની તરફ જોયું. “આવ, આવ. અહિં જરા બેશ” એમ બેલી તે જુગારીઓએ તેને બેસવાની જગા આપી. કુમાર બેઠા પછી આકાશમાંથી એક વિમાન નિચે ઉતરતું તેની નજરે પડયું તેમાંથી ઘંટને અવાજ થતું હતું. તે વિમાનમાંથી એક વિદ્યાધર પુત્ર દિવ્ય આભરણેથી ભૂષિત થએલ, એ બહાર પડે અને ત્યાં આવી તેમને (જુગારીઓને) કહયું “આ મારું વિમાન રત્ન મેં સરતની અંદર મૂકયું, આના મેં બદલામાં, તમારામાં જે કોઈ ધે હોય એણે લઢવાની શરત કરવી” ત્યારે તેનાં ભાષણથી જગત્ યોધ્ધો, અને મહાબળવાન વીરસેન એના વગર સર્વ જણ ચુપ બેસી રહ્યા. - વીરસેન--(જરા હંસીને) તું લઢવાની ઈચ્છા રાખે છે કેમ ? તારે હેતુ તે માટે દેખાય છે, કારણ વિમાન આપી લડાઈ કરવા માગે છે, " વિદ્યાધર-સામર્થ્ય હોય તે રમ, હે સુંદર, પૃથ્વિની વ્યવસ્થાને છેડીને ચાલવું કામનું નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #164
--------------------------------------------------------------------------
________________ . ૧પ૯ વીરસેન–-વિદ્યાધર, ઠરેલા નિયમથી જે કોઈ વિરૂદ્ધ ચાલશે તેમને એકબીજાએ તેિજ પકડવે એ નિશ્ચિત છે. પછી વિદ્યાધરને ક્રોધ ચઢી તે રમવા લાગ્યો, અને હાર્યો ત્યારે તે વિમાન રાજપુત્રે લીધું. આણું તરફ મહાપવનના જોર વડે આકાશગુહા વ્યાપી નાખી છે, એ એક ગીષ્ટ ડાબા હાથમાં તરવાર લઈ આકાશમાંથી નીચે ઉતર્યો અને વીરસેનને જોઈને વિસ્મયથી પોતાનું માથું હલાવી મંડળીની પાસે આવી બેઠે, કુમારને કહ્યું “અમારૂં ખડગ સર્વ ઈચ્છા પુરી પાડનાર છે. મનમાં જે ઈચ્છા ઉત્પન્ન થાય તે આનાવડે પરિપૂર્ણ થાય છે. યુદ્ધની અંદર આને જોયાથી શત્રુ સૈન્ય નાશ પામે છે, અને આપણે મનમાં લાવીએ તેટલા સૈન્ય આમાથી બહાર પડે છે. અને તે સૈન્યને જીતી આમાંજ ફરી સમાઈ જાય છે, વગેરે આખડગની અસંખ્ય શકિત છે. આખડગ અગ્નિ તથા જળનું સ્તંભન કરે છે, અને આકાશચારી પુરૂનું તે વિશ્લેષણ, વશીકરણ, સ્તંભન અને મેહન કરે છે. જે તું ખરેખર વિર હોય તે તારા માંસને શરતમાં મુકી તરત તું આખડગ વેચાતું લે. અમારે ખડગ વિરસેનને મિત્ર બંધુદત્ત એની સંગતથી દક્ષિણ સમુદ્રના કિનારાપર સિદ્ધ થએલે છે. હેભદ્ર, એમ સાંભળું છું કે, મંત્રોપદેશ લીધા પછી આ સ્થળે નાહના વહાણની અંદર અનેક તરેહના હલકા કર્મોથી તે અનેક હલકા દેવતાઓ સાધ્ય થાય છે. તે મધમાં સાધિન, રક્ત માંસથી ભરપૂર, અને તે હલકા સ્વભાવના માટે તેમને સંતોષ આનાથી જ થાય છે, માટે મારી વિદ્યા 2લોકને વશ કરનારી છે. તેની સિદ્ધિ થવા માટે હું નર માંસને હોમ કરીશ. તે નર માંસ જેવું તેવું અને ગમે તેવું અને ગમે તેવી રીતે લીધેલું ચાલશે નહિ. જગમાં જે એક વીર હશે તેનાજ માંસથી તે તૃપ્ત થશે, તેમાં પણ જુગાર અગર પરાક્રમ વડે જ પ્રાપ્ત કરી લેવું જોઈએ, બીજી કોઈ રીતે કામનું નહિ. વીરસેન–આ માંસનું પિષણ કરીને શું ઉપયોગ ? જે તમારા કામે લાગે તેજ માંસ સફળ છે. તે જુગાર અગર યુદ્ધ શા માટે કરવું જોઈએ? તેમાં તે મળવાની શંકા રહે છે, માટે હું એમને એમ માંસ આપું છું, એમ કહી છરે કાઢયે. યેગીન્દ્ર–ઠે વીર, મેં પ્રથમથી કહેલું છે કે, જુગારથી યુદ્ધથીજ મારે માંસ પ્રાપ્ત કરી લેવું જોઈએ. વીરસેન–તારું કહેવું મને સર્વ રીતે માન્ય છે. જુગાર રમી લે, અગર યુદ્ધ કરીને લે, હું આપવાને તૈયાર છું. યોગીન્દ્રચુદ્ધ કરવાની શી જરૂર છે? અહિં જુગાર ચાલે છે, તે જ મારી સાથે કરેલી વ્યવસ્થા પ્રમાણે ચાલવા દે એટલે બસ, ત્યારે કુમારે વિચાર કર્યો કે યોગીન્દ્ર મંત્ર સિદ્ધિ જાણનાર છે, તેને આવી રીતે જીતી શકાશે નહિ માટે અહી નમસ્કારનું સ્મરણ કરવું એને પાંચ નમસ્કાર કરી તેનું મનની અંદર ચિંતન કરવાથી તે પર વિદ્યાનું બળ તરતજ નાશ કરે છે એમાં સંશય નથી. પછી વીર સાવધ થઈ તેણે મનની અંદર નમસ્કારનું ચિંતન કર્યું, કે તરત જ તે યોગીનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #165
--------------------------------------------------------------------------
________________ 16s કાંતીબળ નષ્ટ થઈ, કુમારે તે ગીને જી. કુમારે આપણને જીત્યા એમ સમજી યોગીરાજ તે ખડ્ઝ ઝપાટાથી હાથમાં લઈ આકાશ માર્ગે ઉડી ગયો. પછી યુદ્ધમાં વિદ્યાધરનું વિમાન જીતેલું હતું તેમાં બેશી કુમાર યેગીન્દ્રની પછવાડે પડશે. અને વેગથી તે યેગીની સામે ઉભે રહી બોલ્યા, “યોગી શ્રેષ્ઠ આ વીરને તું કપટ કરી ફસાવી શકીશ નહિ. આ ખડ્ઝ મેં જીભે છે, તે હું લઈશ, માટે તું આપી દે, હું માનું છું તેજ ભૂષણ છે, મુર્ખ હવે તે તું બે વાતો ગુમાવી બેઠે, ઐકયતે સૈજન્ય અને બીજું કમપ્રાપ્ત ભિક્ષુકત્વ. સુર અગર વિદ્યારે આવી મને ફસાવ્યું હોત તે તેમને સમજણ પાડત, પણ તારે વધ થાય નહિ, અને વળી કપટના વેશથી આવેલ છે. એમ બેલી ખડ્ઝ લઈ તે મહાત્માએ તેને છોડી દીધો. તે યોગી દિલગીર થઈ મનની અંદર દેશ રાખી એકાદ સ્થળે ચાલી ગયે. કુમાર વિધાયુક્ત હોજ, અને તે વિમાન અને ખડગથી ચક્રવતી રાજા પ્રમાણે અતુલ સામર્થ્યવાન થયો. વિદ્યાવાન માણસને વિદ્યાસિદ્ધિ વિMયુકત સાહસેથીજ થાય છે, અને આકાશ ચારિત્વ પણ મોટા દુઃખથીજ સિદ્ધ થાય છે, પરંતુ પુણ્યવાન પુરૂષોને તે વાતે સહેજમાં સિદ્ધ થાય છે સિંધાદિકેને ગુટિકા સિદ્ધ કરવાને કષ્ટ પડે છે, પણ આ વીરની ખગ્દસિદ્ધિ બીનકષ્ટોથી થઈ. પછી - કમારે વિચાર કર્યો કે, “હવે આપણે ચંપાનગરીમાં જઈ, આરંભેલું નરસિંહ રાજાને જીતવાનું કામ કરવું.” ચંપાનગરીમાં જવાનો વિચાર કરી, મનોરથના વેગને પણ પાછળ રાખનાર તે વિમાનમાં બેસી ઉત્તરદિશા તરફ ચાલ્યું. તે વિમાનથી વિમિત થતો, તોરણ બાંધેલા છે, એવી ચંપા નગરીમાં તે ઘડીવારમાં જઈ પહોંચે આકાશમાં વીરે રાજ ગ્રહના લોકોને, નાના તરેહના પોશાક પહેરેલા, અને ખુશાલીથી વ્યાપ્ત એ પ્રમાણે જોયા. સર્વ ચંપાનગરીમાં જયાં ત્યાં મહોત્સવ ચાલી રહ્યો હતે, એમ જોઈ આ શું હશે એ જાણવાની અંતકરણમાં જીજ્ઞાસા ઉત્પન્ન થઈ કુમારે વિચાર કર્યો કે આશાને ઉત્સવ ચાલી રહ્યા છે? અગર રાજ ગૃહમાં કાંઈ આનંદની વાત છે? કે દેવ વગેરેની યાત્રા આવી છે? એ વિચાર કરી તે ઉત્સવનું ખરું કારણ - જાણવાના હેતુથી મહા તેજસ્વી વીરસેને પોતાનું વિમાન છેક ચંપાનગરી નજીક લા. સર્વ ચંપાનગરી ધીરે ધીરે અવલોકન કરી, તે કૃતજ્ઞ વીરે પેલી વેશ્યાના તરફ નજર ફેંકી. ત્યારે તેણીના ઘરમાંથી નરસિંહ રાજાના લોકો ધનસંચય મરજી મુજબ લેતા હતા, મોટા દંડ ધારણ કરનાર (પોલીસ કોટવાલ) દરવાજા પર ઉભા રહ્યા હતા. કેટલાક નરસિંહના લેકએ હાથમાં શસ્ત્ર લઈ વેશ્યાના ઘરની આસપાસ ઘેરે ઘાલ્યું હતું, તેથી કરી ઘરમાંની દાસીઓ વગેરે પરિવારના મેઢાં કાળા પડી ગયાં હતાં. આ પ્રમાણેની સ્થીતિ કુમારના જોવામાં આવી. એક ઠેકાણે રાજાને અ'ધિકારી, સર્વાલંકારથી ભૂષિત એવી તે વેશ્યાની એક દાસીને એકાંત સ્થળમાં પૂરી મુકી તેના શરીર પરના સર્વ દાગીના લઈ લેતે હતો. બીજી તરફ એક દાસી જે ખજાનાપર મેલી હતી, તેણના મહેની અંદર આંગળીઓ ઘાલી તેને કેટલાક લોકો પજવતા હતા. જે દુષ્ટ જારેના દ્રવ્યનું હરણ કરી તે વેશ્યાએ તેમને ફસાવ્યા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #166
--------------------------------------------------------------------------
________________ 161 હતા તેઓ પણ આ વખત સાધી, તેમનાથી થાય એટલું નુકશાન કરવા લાગ્યા. રાજાએ દુષ્ટ હકમ આપેલ, એવા કેટલાક વેશ્યાના મિત્રજને, તેણીના ઉપરના લાંબા વખતના પ્રેમને લીધે, શરમમાં પડી ફક્ત મેઢેથીજ મોટેથી બુમો પાડતા હતા પરંતુ તેણીના ઉપર દૃઢ પ્રીતિ રાખનાર, કોઈ એક માણસ, તેણીના વિશે પિતાનું દુઃખ પ્રગટ કરી તેનું મન ખુશ રાખવા સારૂં યત્ન કરતા હતા. હર, હર, વીરસેનના ઉપરની રીસથી બીચારી વેશ્યાનું નુકશાન કર્યું, એ રાજાએ અયોગ્ય કૃત્ય કર્યું છે, એ પ્રમાણે કેટલાક નગરના લોકો શોક કરતા હતા. સારાંશ કે ચેર છે, અગર શાહ હે, શત્રુ હે અગર વિદેશી હે, તે સર્વ લોકને રહેવાનું ઠેકાણું તે વેશ્યાજ હતી એમ લોકે બોલતા હતા તેવામાં જય પતાકાના ઘરમાંથી સવ ચીજો લઈ ગયા ત્યારે તે ઘરની અસ્વસ્થા ચેરના પ્રમાણે થઈ. પછી દ્ધા એ એજ માથાના વાળઝાલી તેને દીન સ્વરથી રડતી રડતી, ઘરમાંથી બહાર ખેંચી. કાઢી. રાજ પુરૂ, નગરના લોકેના દેખતાં રસ્તા પર તેને અપમાન ભરેલા વાક બેલવા લાગ્યા “હર હર, નિર્લજજ, તું જ કૃતજ્ઞ સ્ત્રીઓની ઉપરી, તે આવાજ પ્રકારની રાજાની કૃપાને ચગ્ય એવુ કૃત્ય કરેલું છે. જે, દુષ્ટને, પ્રથમ કેઈ દિવસ નજોયેલે તે તારો પ્યાર થયો અને નરસિંહરાજામાં તને એક પણ ગુણ દેખાય નહિં ? જે તે ખરેખર વીર છે. તે તેની અતિશય વહાલી એવી જે તું, તેને નરેંદ્ર મારતો છતાં, આવીને કેમ છોડાવતે નથી?” આવા દુષ્ટ ભાષણો શ્રવણ કરવાથી હઠ આવેશથી ફફડવા લાગ્યા અને તે મનમાં બોલ્યા, “મેં પ્રથમજ અનુમાનથી નિશ્ચિત કર્યું હતું કે, જયપતાકાનું આ સઘલું નુકસાન ખરે. ખર મારા વડેજ થવાનું છે. હવે આને અટકાવ શ કરે? હું એકલે છું ત્યારે હવે આ યોદ્ધાઓનો સમુદાય મારાખડગની અંદર રહેનાર અતિથિ થાઓ. અથ વા આયોગ્ય નથી એવા હુકમોના ચાકરે અને સ્ત્રીયોમાં પરાક્રમ મેળવનારને મારવા મને એગ્ય નથી. અગર મને એમ લાગે છે કે આ રાજાને સૈન્ય સરજામ સાથે એકદમ ઉપર ઉચકીલેઈ સર્વને પાતાળની અંદર નાખી દેવા. હશે, હવે પ્રથમ તેઓ આવેશ્યાને શું કરે છે તે જોઈએ.” આ પ્રમાણે વિરસેન વિચાર કરે છે એટલામાં યોદ્ધાઓ વેશ્યાને રાજા પાસે લઈ ગયા. રાજમહેલમાં રાજા સામે તેને ઉભી રાખીને તેઓએ પ્રાર્થના કરી, “મહારાજ આનું જે જે કાંઈ હતું તે સર્વ ખજાનામાં લાવી નાખ્યું છે. હેરાજા તેને પણ તારી પાસે લાવી હાજર કરી છે તે મહારાજા આપ પિતે આ વેશ્યાને જે યોગ્ય લાગે તેમ કરશે” ત્યારે ક્રોધથી હેઠચાવી રાજા બેલ્યો “અરે પેલા અધમ જોશીને પણ જલદી અંહિ લેઈઆવો” હુકમ થતાંજ રાજપુરૂષોએ જોશીના હાથ, બાંધીને ચાકરે મારતા મારતા તેને રાજા પાસે લઈ ગયા. અને તેને પણ જ્યપતાકા સાથે ઉભો રાખે, રાજાએ શીતરફ કર નજરથી જોયું. આણતરફ કુમાર પણ ખડગના પ્રતાપ થી આકાશમાં અદ્રશ્યરહી દાંત હોઠ દાબી નરેંદ્રનું કૃત્ય જેતે હતે નરસિંહરાજાએ જોશીને પુછયું કે 22 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #167
--------------------------------------------------------------------------
________________ નરસિંહ– જોશી, હવે કહે કે તારે દુરાત્મા વીરસેન– મરી જઈ કયે સ્થળે ઉત્પન્ન થયેલા છે? શી રાજા આવી રીતે બોલવું તેજ ગ્ય નથી. મને રથથી અને ભાષણથી તે વીર કેવી રીતે મરશે? તેનો જન્મ થતાંજ ઉતમ જોશીઓએ ભવિષ્ય ભાખ્યું છે કે, એક હજાર વર્ષ સૂધી એના જીવને કોઈ પણ પ્રકારને ધકકો પહોંચવાને નથી રાજ- તારી વિદ્યા ખોટી છેવિદ્યાથી તું ફસાયે છે, ખરેખર પવનકેતુની સ્ત્રીએ તેને કોલેજ મારી નાખે. જોશી– આમ બેલવામાં કાંઈ પણ અર્થ નથી, રાજા, ઉપર વિમાનમાં બેઠેલા મહાવીરને તું જોઈ શક્તા નથી ? * જોશીના દુર્ભાષણથી ફોધાયમાન થઈ રાજાએ લોકોને કહ્યું “હે લોકે, આ મૂખ કેટલું ખોટું બોલે છે તેને અનુભવ પ્રત્યક્ષ રીતે જુઓ. ગઈ કાલે અરણ્યમાં વીરસેનને મારી પવનકેતુની સ્ત્રીયોએ અંહિ આવીને કહેલું તમે તે સર્વેએ સાંભળેલું છે. તે આઠ રાણીયાએ પિતાના કર્તિકા નામના શસ્ત્રથી તેને છિન્ન વિચ્છિન્ન કરી, તેમના કેપની શ્રધા શાંત થાય એવી રીતે તેને મારી નાખ્યો. તેઓ પાછી ફરી તે ઘડીએ મને એકલાને જ કહ્યું એમ નથી, પરંતુ જે લોકો અંહિ ભેગા થયા હતાં તે સર્વેએ સાંભળેલું છે. એ જ કારણથી મહોત્સવ કરાવ્યો અને પછી વાત બહાર પડી. હે મૂર્ખ જોશી હવે તારું ડહાપણ રહેવાદે, હવે તું મને પ્રથમ કહે કે તારું મૃત્યુ કોના હાથથી છે? અને વીરસેન પર જેનું મન અત્યન્ત આસકત છે, એવી આદાસીને (વેસ્યાને) હું મારવા લઈશ ત્યારે તેનું રક્ષણ વીરસેન કરશે કે? એમ બોલી રહ્યા પછી નરસિંહરાજાને ચેહેરે દેધથી લાલ થઈગયા, અને તરત જ મ્યાનસણું તલવાર ડાબા હાથમાં લઈ જમણા હાથથી તલવારે બહાર ખેંચી, તે જોઈનેજ લેકે ગભરાઈ ગયા પછી ફરીથી જોશીને પુછયું, ત્યારે તેણે રાજાને કહ્યું કે “બસે વરસ પછી મારૂં મરણ છે અને આ સ્ત્રીનું પણ તેજ પ્રમાણે છે. છેલ્લાં દીક્ષા લઈ શુદ્ધ અન્તઃકરણથી અપવાસ કરી સમાધી યોગથી હું મરણ પામીશ ! હે રાજા, આ જયપતાકા પણ વીરસેનાના આપેલા સુખે ભગવી અનેકત ધર્મથી આચરણ કરી વાસુ પુજ્યજીનના આગળ અહં નમસ્કારનું ચિંતન કરતી કરતી મરણ પામશે અને સનં કુમાર નામક સ્વર્ગની અંદર દેવરૂપ થઈને રહેશે.” એ પ્રમાણે તે જેશી બોલતું હતું, ત્યારે રાજા તેને અને તે વેશ્યાને ધમકાવી ડરાવતો હતો. રાજા પુનઃ બે, “તમે બન્ને જણાદુષ્ટ છે, શત્રુના પક્ષને મળેલા છે, માટે તમેને બે જણાને હું મારું છું, તમારી રક્ષણ કરનાર હોય તેને શરણુજાવ.” ત્યારે જયપતાકા અને જેશી બોલ્યા " વીરસેનના પ્રવેશની અંદર અમારા બનેનું રક્ષણ કરનાર જીન છે, વીરસેન કુમારનું નામ લીધાથી નરસિંહ રાજાને અધિક ક્રોધ ઉત્પન્ન થયા અને મારવાના હેતુથી તેણે તલવાર કાઢી, ત્યારે મંત્રિ, તેણી સ્ત્રી અને ઈતર પરિવાર એ સર્વેએ એવું કત્ય કરવું એ અનુચિત અને બંનેના કુળને કલંક લગાડનાર છે એમ કહ્યું, તે સર્વેનું ભાષણ ધિકારી ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #168
--------------------------------------------------------------------------
________________ 13 રંદ્ર સિંહાસન પરથી ઉઠ, અને સળગેલા ધાગ્નિથી, તે બન્નેને મારવા માટે તેમના શરીર પર ઘસ્યો એટલામાં વિમાનમાં બેઠેલ તે કુમાર એકદમ પ્રગટ થયે. શ્રી વીરસેનને ત્યાં જઈને જ નરસિંહ વગેરે સર્વ ગભરાઈ ગયા, અને ઉભા હતા તેજ જગાએ જાણે અકડાઈ ગયાપ્રમાણે મુકા અને મુચ્છિત થઈ રહ્યા, વીરસેનને જોયાપછી મોટા દ્ધાઓના મનમાંના પરાક્રમોની વાતે સર્વ નિષ્ફળ થઈ. મોટા યોદ્ધા એના મનમાં કોઈ દિવસ પણ ઉત્પન્ન નહિ થએલ, એવું ભય વીરસેનને જોઇને તેમના સર્વાંગમાં પ્રસર્યું સર્વ મનુષ્યને ચકિત બનાવનાર એવું તેનું રૂપ જોઈનગરના લોકો વિસ્મિત થયા અને વિચાર કરવા લાગ્યા કે, આ કેઈ અપૂર્વ પરમાત્મા છે, અગર દેવતા છે, કારણ વિદ્યાધર, દૈત્ય અને મનુષ્યની અંદર આના જે કોઈ પણ નથી. જોશી– મૂર્ખ લોકે. બહુ તર્ક વિતર્ક શાને માટે કરે છે? જે મેં પ્રથમ કહે હતે તેજઆ વીરસેન કે. “તેજ આ વીરસેન” એમ બેલ્યા બરોબર નરસિંહ નરે: દ્રને ક્રોધ ઉત્પન્ન થયા અને તે નીચે પ્રમાણે છે . “જે તેજ આ વીરસેન હોય તે મારે જ તેનો વધ કરવે જોઈએ, સબબ મારા હાથની મુઠીમાંના હથિઆરે એમને એમ રહેવાદે, હે વીરસેન, તારા હાથમાંની તલવાર જોરથી ઝાલી રાખજે. કારણ મને જોઈને શત્રુના હથિયારે ગળી પડે છે. ભલે ડરીને જે તારે આકાશમાં જવું હોય તે જા; પરંતુ આકાશમાં રહીને પણ તું યમના તડાકા પ્રમાણે મારા તડાકામાંથી જીવવાને નથી. લોકો તરફથી તારી શકિત વિષે મેં જે સાંભલ્યું છે, તે જે ખરૂં હોયતે તારી સાથે યુદ્ધ કરવામાં મને થેડી ઘણી મજા મળશે. આ પૃથ્વિ પર કઈ માએ એ પુત્ર જ છે, કે જે મારાપરકમો જોઈ ગભરાય નહિ?” આ પ્રમાણે નરસિંહના આત્મસ્તુતીના ભાષણ સાં. ભળી વિરસેનનું અંતકરણ શિથિલ થયું અને સહેજ મશ્કરીમાં બેલે. ' - વિરસેન–હે નરસિંહ સર્વ અસંભવ, વાતે તારી આગળ સંભવે છે, પરંતુ ફક્ત મેંના તડાકાના વખાણ કિયાવગર લોકમાં થતા નથી. “એટલા વા વીરસેનના મોઢામાંથી નીકળતાંજ નરેંદ્રને આવેશ ચઢ, અને તે આકાશમાં ખુબ ઉંચે ઉડ નરસિંહના પરાક્રમથી તે વીરસેન ખુશથ, તેના શરીર પર રૂંવાટા ઉભા થયાં અને મનમાં વિચાર કર્યો કે આ જગતમાં વીર પુરૂષે ત્રણ પ્રકારના સ્વભાવવાળા જેવામાં આવે છે, કોઈ ફકત બેલવામાં શૂર, કઈ કાર્યકર્તા, અને કઈ વાકયશર હોય છે તેમાંથી આ નરસિંહ રાજા વાકયપૂર છે કેઈ, કાર્ય કર્યા છે, તે આ બહુ બલ વાન રાજા સાથે મારે ક્ષત્રિય ધર્મથી યુદ્ધ કરવું જોઈએ. એ પ્રમાણે મનમાં વિચાર કરી, પિતાનું તે ખડગરત્ન (ઉત્તમ તરવાર) વિમાન ના ખુણામાં મુકીને બુદ્ધિમાન વીરસેન વિમાનમાંથી નીચે ઉતર્યો. ત્યાંથી નીચે ઉતરતી વખતે પિતાની છાતી, રાજા ઉપર ચઢતે હવે તેની છાતી સાથે જોરથી પછાડી. પરસ્પરની છાતીઓના આઘાતથી જાણે બ્રહ્માંડ ફટી ગયું, એ પ્રમાણે અવાજ થયો. અને તેમાંના કે વ્યાકુળ થઈ ચિત્ર પ્રમાણે સ્તબ્ધ ઉભા રહ્યાં. પછી વીરસેને છાતી સાથે કરેલા આઘાતની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #169
--------------------------------------------------------------------------
________________ 164 વેદનાથી, દુખત રાજા આંખ મીચી તત્કાળ પૃથ્વી પર પડશે. તે નિભય કુમાર પણ ફકત પિોતાની પાસે જ રાખી, આકાશમાંથી નીચે ઉતરી તેની પાસે ઉભે રહ્યો. વીરરૂપ સૂર્યને જોઈને, તેનું તેજ નરસિંહના સિન્યને સહન ન થવાથી તે સિન્ય અંધકાર પ્રમાણે નાશ પામ્યું. પછી વીરસેન તે પરિવારને મૃદુ ભાષણેથી શાંત કરી, બે “લેકે તમે ડરશે નહિ, નિર્ભય રહો, કારણ ભયભિત થએલાને હું મારતો નથી. " વીરસેનના કરેલા શીતોપચારને લીધે, ક્રોધથી જેના હોઠ ફરતા હતા એ નરસિંહરાજા ઉભે થયો. હે નરેંદ્ર તું સ્થિર થા પછી મારી સાથે યુદ્ધ કર. એ પ્રમાણે વીરસેને કહ્યાથી તે નરસિંહરાજા જરાક આગળ ધ. એટલામાં એકાએક અઘેરઝણસંજ્ઞક ગીંદ્ર હાથમાં ડમરૂ લઈ (એક પ્રકારનું વાદ્ય છે) આકાશમાં પ્રાપ્ત થયું. તે નરસિંહરાજાને આશીરવાદ આપી બે, “તારાં પુણ્ય ગુણેથી બંધાઈને તથા ખેંચાઈને હું આ સ્થળે આવ્યું છું. તે ત્રિલેકયમાં જે તને અસાધ્ય હોય તે મને કહે, આ વીરસેન પિતે પણ મારા પરાક્રમથી માહિતગાર છે. હું દિવસે રાત્રે કરું છું, અથવા રાત દિવસ બનાવું છું. ખરેખર આ ચંદ્રસુર્ય પણ મારી આજ્ઞામાં રહેનાર છે. હે રાજા, વધારે શું કહું? મારા મંત્રને અસાધ્ય એવું ત્રિલયમાં કાંઈ નથી. માટે જે કર્તવ્ય હોય તે બોલ. બીજી વાત રહેવા દે, પરંતુ આ વીરસેનને મારા મંત્રના પ્રભાવથી ભસ્મરાશીરૂપ કરી નાખું છું. મહારણ્યની અંદર જુગારથી ફસાવી મારું ખડગરત્ન ગી ચાવી લીધું છે તેથી એ મારે શત્રુ છે. બળવાન પુરૂષને પણ સાહ્ય વગર સિદ્ધિ થતી નથી. માટે આ કામમાં આપણે અરસપરસ મદદ કરીશુ.” - નરસિંહ–હે ગિન, અભિમાનની વાતે મોઢામાંથી કાડીશ નહિ, પવનકેનૂની સ્ત્રીએ મને ફસાવ્યું છે. માટે મારા બાહુ પરાક્રમથી જે થશે તે હું કરીશ, હું શું લંગડો છું? મને કાંઈ હાથ નથી? કે મને યુદ્ધની કળા માહિતી નથી ? - વીરસેન–નરસિંહ, આવું ભાષણ બેલીશ નહિ, લેક યુદ્ધમાં સારે મદદગાર ઈચ્છતા નથી શું? યુદ્ધ સમયે પ્રાપ્ત થએલ આ મદદગારને તું છોડીશ નહિ. આ જગતમાં નેહિને સ્નેહ ભંગ સજજન પુરૂ કરતા નથી. આ એ પ્રમાણે નરસિંહ રાજાને સમજાવી વીરસેને મધુર સ્વરથી તે યોગીદ્રને લઢાઈ માટે આવવા માટેથી હાંક મારી હે સંગ્રામ સાધુ, યેગીંદ્ર, આવ, આવ, વાર લગાડીશ નહિ, તારે દેષ નથી, તું તારી મંત્ર શક્તિ દેખાડ. પછી કુમાર અંતઃકરણની અંદર પંચનમસ્કારનું ચિંતન કરી ઉપર ઉડ, અને ક્રોધથી ભેગી દ્રને ઝાલી ખેંચ્યો. રાજા અને ગીએ બન્નેને સરખા પકડી વીરસેન બોલે, “હું તમારે માટે શત્રુ, માટે તમે અને તમારી શક્તિ પ્રમાણે યુદ્ધ કરે. હે રાજા, હે ગીંદ્ર, હું છતાં તારી મંત્રસિદ્ધિમાં વિદન?” આ પ્રમાણે બોલી તે કુમારે પિતાને ડાબો હાથ બમણે પુલાવી, તે હાથ સાથે બીજો હાથ એવી ભયંકર રીતથી પછાડ કે તેના અવાજથી એકદમ પૃથ્વિ પર પ્રતિવનિ થઈ રહ્યા. બને કિધમાં ચઢયા હતા, અને તેમાં તે અસહાય જોઈ, બંધનના નાના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #170
--------------------------------------------------------------------------
________________ પ્રયત્નથી તેની સાથે રણમાં યુદ્ધ કરતો હતો મોટા શકિતવાન સ્વકાર્ય સાધનમાં તત્પર, બીજાપર મારે ચલાવવામાં પ્રવિણ, એ વાતે ત્રણ આઘાતને પરસ્પર ચુકવતા હતા. વીરસેનના મારથી તે બન્ને તરફડીયા મારતા થોડા અંતર પર એક ઘડીવાર નિષ્ણ અને મુછિત થઈ ભૂમિપર પડ્યાં શુદ્ધિમાં આવ્યા પછી તે બને એ કુમાર પર મારે શરૂ કર્યો પરંતુ કુમારે તે બન્નેને ઘડીમાં પાડી નાખ્યા. કુમારના મારથી તેઓ અધમુઆ જેવા થઈ ગયા, અને તેમનું જીવિત અને ઐશ્ચર્ય એ બંનેને વિશે સારી રીતે શંકા ઉત્પન્ન થઈ એટલામાં જોગી ઘડીવાર ચામડાનું ધ્યાન ધરી નિશ્ચય રહ્યા, તેણે ધ્યાન ધરતાં જળ હાથીવાળી, હાથમાં ખડગ બાણ વગેરે ધારણ કરેલા વિકાળ અને અતિ કુરએવી ચામુંડા તે સ્થળે પ્રાપ્ત થઈ ચામુંડાને જોઈ યોગીંદ્રના મનમાં ઘણા હર્ષ થશે. અને સર્વગથી પૃથ્વીને સ્પર્શ કરી (દંડવત પ્રમાણ) તેને પગે પડે. ચંડી–ાગી, તે મારું આવાહાન શા અર્થે કર્યું? " ગી - હે દેવિ, આ ભુમિપર હું હમેશાં તારો દાસ છું, તારા વગર બીજા કોઈ પણ દેવતા મેં મનમાં ધારણ કરી નથી, વધારે શું કહું? હે ભગવાન હવે સર્વ પ્રકારે તારાજ આશરો છે માટે હે જગતનું રક્ષણ કરનાર દેવિ શત્રુએ મારે પરાભવ કર્યાથી વિપત્તીમાં પડ માટે મારા રક્ષણ સારૂં તારું આવાહન કર્યું છે કેગીનું બેલવું પુરૂ થયા પછી દેવિ બોલી, “તને ભય શાનું ? કારણ છે યેગીંદ્ર તારે કર્તવ્યાથે હું સમજી છું હવે તારા સારૂ પ્રયત્ન કરીશ.” , ગી–મને સર્વ પ્રકારે અપકાર કરનાર વીરસેન નામને આ શત્રુ પ્રત્યક્ષ તારી આગળજ ઉભે છે, તેં પ્રસન્ન થઈ મને જે ખડગ આપ્યું હતું, તે પણ આ ચાંડાળે મારી પાસેથી બળાત્કારથી પડાવી લીધું છે. હે દેવી, તું કૃપા કર અને મારા આ શત્રુને મારી નાંખ, ખડગ મને પાછું આપ, અથવા આ ભૂપતિનું રાજ્ય આપ. ચંડી–સ્થિર થઈ આની સાથે યુદ્ધ કર, આનું છિદ્ર જોઈ ગ્ય તે હું કરીશ. છે. પછી ગદ્ર ચામુંડાના વચનથી સંતુષ્ટ થઈ નરસિંહની મદદથી શત્રુ સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે. ચામુંડાએ તેને પોતાના ખડગ તથા બીજુ એક આ યુધ આપ્યું, તે બે આયુધોથી યોગી લઢાઈમાં દુર્જય થયે. પછી ગી હાથમાં ખડગ તથા બીજું આયુધ લઈ ઉચે ઉડી, વીરસેનને મારે છે એટલામાં વિરસેન ઉંચે આકાશમાં ઉડયે, ગમેતેમ થાઓ, વીરસેનને આપણે બંન્ને મળી શકીશું, એ મનમાં નિશ્ચય કરી, રાજા અને યોગીન્દ્ર તેને મારવાને તૈયાર થઈ ઉભા થાય છે, એટલામાં બન્નેના બરડામાં ખુબ જોરથી કુમારે લાત મારી આ લાતને લીધે તે બન્નેના હાથમાંના હથિયારો નીચે પડી ગયાં, આ બને રક્તની ઉલટી કરવા લાગ્યા. હાય હાય કરી, મોટેથી બુમ પાડી નરેંદ્રને પરિ. વાર પાસે આવીને જુએ છે તે બંનેએ આંખો મીચી લીધેલી, અને મરી ગએલા જેવા જણાયા એટલામાં ધાવિષ્ટ ચડી પિતાના સોળે હાથમાં આયુ. તૈયાર કરી દાંત ઉપર દાંત પીસી બેલી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #171
--------------------------------------------------------------------------
________________ ચંડી–હે વીરસેન, યુદ્ધની અંદર તારે માર આ બંનેથી સહન કરી શકાતે નથી, માટે તું મારી સામે આવ, એટલે હું તારા બળની પરિક્ષા કરૂં. - વીરસેન–હે ભગવતી, ભૂમિ, બંધુ, ધન, એમાંથી કોઈ પણ કારણને લીધે તારી સાથે મારું અ૯૫ પણ વેર નથી, કે હું તારી સામે લઢાઈ કરૂં હાથમાં ભગ, પૂજા વગેરે સામગ્રી લેઈ તારું પૂજન કરવું એ યોગ્ય છે, પરંતુ હાથમાં વિવિધ શો લઈ તારી સાથે લઢાઈ કરવી ગ્ય નથી. - દેવી–માર પરમભક્ત જે લેગીન્દ્ર તેને તું મારા દેખતાં મારે છે અને “તારી સાથે મારે વિરોધ નથી” એમ કેમ બોલે છે? એ મારે શરણે આવ્યું છે માટે પુત્ર પ્રમાણે તેનું પાલન મારે કરવું જોઈએ, અને તું મારા બંધુને મારવા તૈયાર થય માટે મારું તારી સાથે બંધુવધ નિમિત્ય વેર થયું છે. વીરસેન–અંહિ એ તારે બંધુ, અને હું માત્ર તારે શત્રુ કેમ? ઘણું કરીને તને બંધુ અને વેરીનું સ્વરૂપ ખબર નથી. બંધુ અને વેરી ઉપકારથી અને અપકારથી થાય છે. આ ઉપકારી કેમ? અને હું–તારો અપકારી કેમ? તેંજ ખડગ વગેરે આપી ઉલટો તેના ઉપર ઉપકાર કર્યો છે. બાકી તારાપર ઉપકાર કરવા જેવી મોટી શક્તી તેનામાં નથી. .... ચંડી–વધારે ઉપકાર કરવાથી મને સંતેશ થતો નથી પરંતુ નિષ્કપટ અંતઃકરણથી ભક્તી કર્યાથી મને સંતોષ થાય છે. વિરસેન–તેની ભકતી તે શી? જેનાવડે કરી હું અભક્તીમાન એ હું તે મારે ત્યાગ કર્યો અને મેગીન્દ્રને નહીં? ચામુંડા–મારાથી તને ઉતર અપાતું નથી જે તું મારાથી ડર્યો હાઉ તે તું તારે ઘેર જા. - વીરસેનનું ઉત્તર આપવાને અસમર્થ છે એટલું જ નહીં પણ યુદ્ધ કરવાને અસમર્થ છે, ફક્ત મને લાગે છે તું મધ માંસ ખાવામાં જ સમર્થ છું. - “અસમર્થ” આવું વીરસેનનું વાક્ય સાંભળતાંજ ભયંકર દ્રષ્ટીની તે ભૈરવીએ હાથમાં ભયંકર ત્રશુળ લીધું પછી વીરસેને વિચાર કર્યો કે, આ હલકી દેવતાઓ કોપાયમાન થઈ છે ને તેઓ ઘણી છે માટે આમની સાથે સીધુ વર્તન રાખવું એ કામનું નથી. જે કપટીની સાથે કપટી થતાં નથી તે અકાલજ્ઞ કુબુદ્ધી પુરૂષ બીજાથી પરાભવ પામે છે માટે સાવધ થઈ ગુરૂ કૃપાથી પરમંત્રને અત્યંત નાશ કરનાર પરમેષ્ટી નમસ્કારનું મારે ધ્યાન કરવું જોઈએ તે મંત્રથી થનાર નથી એવું ત્રીલેકમાં કંઈજ નથી શું આશ્ચર્ય !!! સમ પણ વિષમ થશે ને વિષમ હશે તે પણ સમ થશે પછી તે મંત્રનું ધ્યાન કરવાની સાથેજ એ નૃપનંદન ચામુંડાને ઘણે ભારે થઈ પડશે. બીહામણી સ્થીતીવાળી ચામુડાએ નમસ્કાર કરી અને સશાકીંત થઈ બંને હાથમાં ત્રિશુલ ધારણ કરી વિરસેન પર ધથી પ્રહાર કર્યો. તેણે દેવીને કહ્યું કે કષાંગી, તું સ્ત્રી બીજાની પત્ની અને દેવી છે તે તારાપર હું પ્રહાર શી રીતે કરી શકું? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #172
--------------------------------------------------------------------------
________________ 167 ચામુંડા—(ધાયમાન થઈ) આવું અરબંધ ભાષણ શું કામ બોલે છે જે તું સમર્થ હોય તે યુદ્ધ કરી તેમાં તને જરા પણ દોષ નથી. પછી તે રણદક્ષ કુમારે ઉંચે ઉડીને તેના હાથમાંથી ચક અને ત્રીશુલ ખું. ચાવી લઈને પાછો નીચે આવ્યા. ત્યારે રણભુમીમાં તે વીર ચક અને ત્રીશુલ વડે આપત કાલ માટે શંકર અને વિષ્ણુએ જાણે પિતાના શસ્ત્રો સેપ્યા ન હોય તે દીપવા લાગ્યો. તે બાહુબળવાળા વીરસેને ત્રશુલ દંડથી તેણીની ઉપર એ ઘા કર્યો કે તેણીના સેને હાથમાં શસ્ત્ર ગળી પડયા. એટલે તે કપાલીનીએ પિતાના સોળે હાથના આંગળાં એક બીજામાં ઘાલી તેના કડકડ અવાજ કરી પિતે પોતાના મન સાથે ઝરવા લાગી. પછી તેણે ક્ષયકાળના અગ્ની પ્રમાણે કર થઈ જીભને અગ્ર ભાગ લાંબે બહાર કાઢી પોતાનું મોટું પહોળું કર્યું. તે રાજપુત્રે આવું વિકાળને ફાડેલું ચામુંડાનું મોટું જોઈ રાજા અને ગીને એકએક બાથમાં લઈ ઝપાટાથી ઉડ, ને તે જેવો તે ભયંકર ભેરવીના મુખમાં પેસવા જાય છે તેવું જ તે ભેરવીએ મોઢું બંધ કર્યું ને જીભ ખેંચી લીધી. ફરી તે બંનેને પૃથ્વી પર મુક્યાં ને તેમના શસ્ત્રો આપ્યા ને કહ્યું કે હે યેગીન, હે ભૂપતી, તમે બંને હાંશીયારીથી યુદ્ધ કરે. એ પરાક્રમીને બાહુબલવાળા વીરસેનને રણ સંગ્રામમાં તે - ગીનરસિંહને ચામુંડા ત્રણે જણા પુરા પડી શક્યા નહીં. આ તરફ કુશળ નરસિહ રાજાએ પોતાના આયુધ નાંખી દેઈ મજબુત ચડ્ડી પહેરી રણમાં વીખરાઈ ગયેલા વાળને બાંધી મલ યુદ્ધ કરવાને તૈયાર થયો ત્યારે મહામલ્લ વિરસેને ઉઠીન થઈ તેને કહ્યું. ' વિરસેના–રાજા હવે મલ યુદ્ધ કરવા તૈયાર થયે કે કેમ? અરે તારી છાતીએ થએલે ઘા હજી સુધી તું ભુલી ગયા નથી? હે રાજા ! ફક્ત ધકકો માર્યો હોય તે તું મુછ પામે છે ત્યારે હવે મારા હાથ બાંધવાના દેરડાને ચાપકે કેમ નરસિંહ-તારે ઘા મને સહન થતું નથી એ ખરું છે. તોપણ વિરસેન એક ઘડીવાર મારી સાથે બાહુ યુદ્ધ કર. વીરસેન–રાજા તારીજ હોંશ પુરી થવા દે ને તે પ્રથમ કહેલું તારું વિમાન હવે બાહાર કાઢ. (પ્રગટ કરી પછી વીરસેન અને નરસિંહ એક બીજાના સામા ધયા તેમના પગોના અવાજથી ભૂમી કંપાયમાન થઈ. ને બહુ ક્રેધ ચઢવાથી બંનેની આંખો લાલ થઈ ચિમાં લેવાની યુકતી, અને હાથ વડે કરીને એક બીજા પર માર મારવાથી એક બીજા એવા લડયા કે, જેથી આકાશમાં ગમન કરનારા નભ લેકના પ્રાણી નહીં સરખાં થયા એ પ્રમાણે પરસ્પર ઈષથી યુદ્ધ ચાલ્યું ને વીરસેને નરસિંહનું મતક પકડયું, તે રાજ કુમારે એક હાથથી નરસિંહનું ગળું પકડયું ને બીજા હાથથી ભયભીત થયેલા ગીને પકડશે. બંને હાથથી તેઓને એક ઠેકાણે મેળવી ચડીને ધિકકારી આ બંનેને ખુબ જોરથી આકાશમાં ફેરવ્યા. ચામુંડા આ તારા અમીશ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #173
--------------------------------------------------------------------------
________________ 158 ભકતને હું મારું છું તું કેમ રક્ષણ કરતી નથી. આ પ્રમાણે તેનું અપમાન કરી પેલા ગીંદ્રને નરેંદ્ર ફેંકી દીધા. ને પાછળ પરિવાર આક્રોશ કરતા છતાં અને નગરના લેકે ભયથી બ્રાંતીણ થયેલા તેવી સ્થીતીમાં આ બંનેને એવે ઠેકાણે ફેંકી દીધા કે, તેમને પત્તેજ લાગે નહીં. એ પ્રમાણે કરીને વીરસેન ચામુંડાપર ધસ્ય. ત્યારે તે ડરથી ચીચી એવા શબ્દો કરી અલોપ થઈ. (નાશી ગઈ) ચામુંડા નષ્ટ થયા પછી તૃપકુમાર પાછો આવ્યે અને નરસિંહના સર્વ પરિવારને દિલાસો આપ્યા. * તે વખતે જયપતાકાનું મુખ કમલ જરા પ્રફુલ્લીત થયું. તેણીને વીરશેને જે જે કહ્યું કે તેણે અંતઃકરણથી માન્ય કર્યું ત્યારે પાસે જેશી હતો તે બેલ્ય. માહારાજ આપે જે કર્યું તે આપની દૈવિક શકિતને વેગ છે જ. આ દેહ ઉપર સર્વ જગતને ભાર રહેલો છે ત્યારે જગતાધીન જે ઉત્તમતા તે અમે બંનેને સ્વા ધીન શી રીતે થાય?” એવી રીતે આ બંને સાથે વિરસેન આનંદથી બોલે છે. એટલામાં પેલી તરફ શું થયું તે સાંભળે. સૂર્યની ઊષ્ણુતા પીઈ ગએલા અકાલ મેઘ સમુદાય પ્રમાણે નભમાં ભ્રમણ કરનારાના વિમાનથી સર્વ ગગન ઘેરી નાખ્યું. આણી તરફ મેં વિરસેન પાસે આવી તરત હાથ જોડી વિનંતી કરી કે હે વિરસેન જે વખતે તને ખેચરી હરણ કરી લઈ ગઈ તે વખતે હું અનાથ અશરણ દિન એવો થઈ ભીતીથી ગભરાઈ ગયે. હે સ્વીમી વાસુપુજ્ય મંદીરનાં મઠમાં આરામ ભુમીમાં અને સર્વ જગામાં મેં તારે શોધ કર્યો પણ તારે પત્તો લાગ્યો નહીં ચંપાનગરીમાં એવી કઈપણ જગ્યા , નથી કે જયાં મેં ભીતીથી ને અપાત કરતા એવા નેત્ર વડે તારે તપાસ કરવાને બાકી રાખે હેય. મહારાજ ફરતો ફરતો ફરી હું વેશ્યાને ઘેર ગયે ત્યાં તે વિગથી રડતી બેઠી હતી. એકાંત જોઈ તેણીએ મને કહ્યું કે “વા બાહ, વિદ્યા શક્તિના વેગથી સમસ્ત ભૂમી પર તું વરસેનને શોધ કર. પછી વિરસેનની ખબર ન લાગવાથી હવે શું કરવું એની કાંઈપણ સૂજ ન પડવાથી નિરૂપાય થઈહું તાબડતોબ તાત્રેશ્વર આગળ ગયે, ત્યાં શેખર અને અશક એક આશનપર બેશી તારૂં ચ રિત્ર સાંભળતા હતા તેવામાં મેં જઈ તારી સર્વે હકીકત નિવેદન કરી શત્રુની સ્વારી વિગેરે એકંદર તારી હકીગત સાંભળી લીધા પછી તે બને સુચીરભુત થયા અને પિતપોતાની વિદ્યાથી દેવતાઓનું સ્મરણ કર્યું. વિદ્યાદેવીના મૂખમાંથી તારા અપહરણથી માંડીને તે ચામુડાને તે છતી ત્યાં સૂધીની હકીગત સમજી લઈતે બે જણાએ મને કહી તારા દરશનને અભીલાષ થઈ તેઓએ કહ્યું કે જ્યાં વિજઈ વિરમેન રાજા છે ત્યાં અમે જઈએ છીએ. તેમના આ ભાષણો પછી ખેચરોની ધાંધલ થઈ તેમના વિમાન સમુદાયે સર્વ દિશાઓને આછાદન કરવા માંડી પરીવારથી, વેણીત એવા તે અશેક અને શેખર આકાશ માર્ગે આ તરફ આવવા નિકળ્યા પ્રભુ આજે વિમાન સમૂદાય આકાશમાં દેખાય છે તે આ બંને ખેચરને છે. . વિરસેન–તે આપણે બે જણા તેમની સામે જઈએ એમ કહી વિશેષ સણગારેથી શેભાયમાન એવી જયપતાકા પ્રસાદ અને આદર કર્યાથી પ્રફુલીત એ જેશી અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #174
--------------------------------------------------------------------------
________________ 169 હું એ સર્વની સાથે તે પિતાના વિમાન પર ચઢ. તે શરનદ સૂર્ય સરખે પિતાના તેજથી વિદ્યાધર કમલ સમૂદાયને પ્રકુલિત કરતો ઉચે ચઢ. બલમાં શ્રેષ્ઠ એવા. મોટા દ્ધાઓ પણ જેને વંદન કરે છે એવા વિરસેનને શેખર અને અશક એમછે જે પછી આસન પરથી ઊઠી માનપૂર્વક જય શબ્દને ઉચાર કરીને બંને. એ વિરસેનને ભકિત પૂર્વક નમસ્કાર કર્યો. કુમારે પણ હાથ પહોળા કરી યથા ધિ, કારે તેમને પ્રેમપૂર્વક આલિંગન આપી કુશળ પ્રમૈને પુછયા પછી તે બંને હાથ જોડી બોલ્યા. “નૃપતી તારી કૃપાથી દરેક દીવસે અમને કુશળજ છે. પ્રભુ આટ-, લાજ કાર્ય માટે તું પિતે શા માટે આવ્યો? નરેશ્વર આ હુકમ તમે અમને કેમ. ના આપે ? સેવક હાજર છતાં ઘણું જે કંઈ પણ કાર્ય સારૂ જાતે તસ્દી લે તે ખરેખર તે સેવક પરાક્રમી હોય તે પણ તેમનું દામ્યત્વ ભતું નથી. જે લાગ. આવ્યા છતાં પણ ઘણું સેવકપર ઉપકાર કરે નહીં તે ખરેખર તે બંનેને અન્ય અન્ય સ્વામી સેવક ભાવ નિષ્ફળ છે. ધણીએ ચાકરને કામ ન કહેતાં તેની ઉપર મહેરબાની કરવી એટલે ખરેખર ખરાબ શબ્દોને બોલતા તેને કાઢી મુકયા બરોબર છે.” પછી વીરસેને એકદમ કાને હાથ દેઈ કહ્યું કે, આવી શંકા તમારે મનમાં લાવવી વાજબી નથી. કોણ કોને ધણી અથવા કોણ કોને ચાકર આ ચાકર ને હું ધણી એવું અભીમાન ફોગટનું છે. જે પિતાના અધીકાર વડે બીજાને જોર જુલમથી કામે લગાડે છે તે ખરેખર ઘણા હલકાં ને અમર્યાદ કૃત્ય કરે છે જેવા તમે બંને જેણે પિતાને નોકર સમજી છે તે પ્રમાણે હું પણ તમને સ્વા મી ગણું છું. મોટાનો ( સજજનને) રસ્તો એકજ ઈત્યાદી સિજન્યતાના ભાષણ તેઓ કરે છે, એટલામાં તે બધાની નજર વાસુપૂજ્ય મંદીર તરફ ગઈ. આકાશમાંથી તેમણે ત્યાં ઘણું માણસેની ગરદી થએલી જોઈ ત્યારે બધાએ પુછ્યું કે " આટલા માણસો અહિં કેમ ભેગા થયા છે?” ત્યારે મેં કહ્યું, “હે રાજનું મને પણ પુરે પુરી માહિતી નથી પરંતુ તે ફેંકી દીધેલ નૃસિંહરાજા ફક્ત અંહિ પટેલે હતે ખરે. વીરસેન–હો? ચાલે આપણે પણ ત્યાં જઈએ. નંદ્રના દર્શનથી તમારા પણ કર્મોને ક્ષય થવા દે. તે નરસિંહને શાંત કરી ફરી તેને તેના રાજય પર સ્થાપીશું એમ બેલી તેઓ ત્યાં ગયા. | વાસુપૂજ્યજીનને નમસ્કાર કરી જ્યાં લોકોની ભીડ હતી ત્યાં તેઓ ગયા અને સર્વ લોકે ને એકઠા થવાનું કારણ પુછયું. ત્યારે એકજણ બે, “મહારાજ મહા તેજવી શ્રી વિરસેને રાજા અને યેગી એ બંનેને સહેજ ઉંચકી અંડુિ ફેંકી દીધા છે. તે બંનેને મૂછ આવવાથી બેશુદ્ધ થયા છે. કોઈપણ પ્રકારે શુદ્ધિપર આવતા નથી માટે તેમને પરિવાર તેમને શીતોપચાર કરે છે. વીરસેન–હરહર, હજુ સુધી નરસિંહ શુદ્ધિપર આવતું નથી કેમ? હવે આપણે ત્યાં જલદી જવું જોઈએ. 22 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #175
--------------------------------------------------------------------------
________________ . તે વીરસેન એક બાજુથી જવા લાગ્યા ત્યારે પરિવારે તેને જવાને રસ્તે આપ્યો, અને વિદ્યાધરોસહ તે નરસિંહ પાસે જઈને બેઠે. ત્યાં આગળ કરૂણારસને સમુદ્ર, એ બહ્મગુપ્ત નામને ગુરૂ શીની સાથે બેઠેલો જે. ભૂખે ચરસહ વીરસેન આનંદિત થયે, અને સૂરિરાજાના ઊત્તમ ચરણ કમલનુ વંદન કર્યું. ભવરૂપી સમુદ્રમાંથી પેલી પાર ઉતારનાર હાડી પ્રમાણે એવા ગુરૂના હાથે, વીર ખેચર અને ભૂપતિને ધર્મ લાભ આપ્યો. પછી સર્વ દિશાઓમાંથી લોકો જેતા હતા તેમના દેખતાં વીરસેને રાજા અને યેગી એમના શરીરે ચંદન વગેરેના લેપ કરી તેમને શાંત કર્યા. યેગી અને રાજા પિતે બીજે ઠેકાણે આવેલા છે એમ જોઈ, તેમને અધિક મત્સર ઉત્પન્ન થયે. અને તેમણે પિતાની આગળ મુનીંદ્ર (બ્રહ્માગુ૫) એને ખેચરસહ વીરસેનને જે. પછી નીરાશ થયેલા નરસિંહને કુમારે કહ્યું. “નરસિંહ વિચાર શું કરે છે? મુનીંદ્રને નમસ્કાર કર. યોગીન્દ્ર તું પણ મનમાંથી ખરાબ ભાવ કાઢી નાખી મુનીને નમસ્કાર કર.” એ પ્રમાણે વીરસેને કહ્યા પછી નરસિંહ મુનીંદ્રને નમસ્કાર કર્યો. નરસિંહ શાંત થઈ બેઠે પછી બહ્મગુત બોલ્યો, નરેશ્વર, તું મનની અંદર લેશ માત્ર પણ ખેદ કરીશ નહિ. લક્ષમીનું ચંચલત્વ કોઈને ખબર નથી. એ જગજાહેર છે. અપતિવ્રતા સ્ત્રી પ્રમાણે જે સ્ત્રી પિતાના પુરૂષને છેડી, ઘડીમાં પરપુરૂષ તરફ જા. ય છે, એવા છે જેની અંદર જોવામાં આવે છે, એવી લક્ષ્મીને ત્યાગ કર. આ જગમાં લક્ષ્મીને સંકેચ અને વિકાસ એ ક્ષણવારના દેખાય છે. મને લાગે છે કે કલમની સંગતિ દેષથી, કમલના ગુણ, તેની અંદર દાખલ થયા છે. હે નરેશ્વર આ લક્ષ્મી વિષની મહટી બેન છે, કારણ આ લક્ષ્મી સેંકડે પુરૂષોને દુઃખ આપી મનુષ્યને મારે છે, પરંતુ વિષ પ્રમાણે મારતું નથી. સમુદ્ર મંથનની વખતે સુરસમુદાયને છેડીને પિતે પરણેલા હરિને પણ તેણે છોડ, તે પછી તે તને કેમ છોડશે નહિ? એજ દ્વારકાપુરી અને એજ ઈદ્રને દુર્લભ એવી લક્ષમી; પરંતુ કૃષ્ણ દેખતે છતાં તે હરિચંદ્રનગરી પ્રમાણે નષ્ટ થઈ ગઈ. રાવણની લક્ષ્મી નાશ પામશે એવું સ્વપ્નામાં પણ કેઇને લાગતું હતું કે? તે ત્રિલોકપતિ હેઈને પણ તેની લક્ષ્મી ગઈ. અશ્વગીવાયએ પિતાના સારૂ પુષ્કળ લક્ષ્મી ભેગી કરી હતી, પરંતુ વેશ્યા પ્રમાણે તેને છોડી દઈ સ્વર્ગમાં ચાલતી થઈ. રઘુ, રામ, હરિશ્ચંદ્ર, દિલીપતિ ઈત્યાદિ રાજાઓને પણ જે લક્ષમી સ્થિર થઈ નથી તે તને કેવી રીતે સ્થિર થાય? પરદેશી મુસાફર પ્રમાણે હઝારે રાજાને છેડી તે મારી પાસે આવી, હવે તેવીજ રીતે મને પણ છોડીને બીજા પાસે જશે એમ તું કેમ સમજતો નથી? હે નરેશ્વર, લક્ષ્મી મૂળથી જ ચંચળ છે, જે એ સ્થિર હેત તે ભરત વગેરે રાજાઓએ તેને કેમ છોડી હોત? માટે લક્ષ્મી, સ્ત્રી અને બંધુ એમના વાસ્તે આગ્રહ કરીશ નહિ. આ સર્વ સાર વગરનું છે. સાર ફક્ત કનેક્ત ધર્મ છે. ગુરૂના વાકયોથી નરસિંહની ધર્મ વાસના દઢ થઈ. તે ગુરૂને વિનવવા લાગ્યું અને કહ્યું કે “ગુરૂજી આપે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #176
--------------------------------------------------------------------------
________________ 171 જે કહ્યું તે સર્વ સત્ય છે. ગુરજી સત્ય ભાષણ જ્યાં સુધી સાંભળ્યું નથી, ત્યાં સુધી મનુષ્યમાં અવિવેકથી કુબુદ્ધિ ઉત્પન્ન થાય છે.. ગુરૂજી લક્ષ્મીનું ચપલ જે પ્રમાણે તે કહ્યું, તે સર્વ મારા હૃદયની અંદર રમી રહ્યું છે. પરંતુ " સાર ફકત જીન ધર્મમાંજ છે " એમતે કહ્યું, તે તે ધર્મનું મને અને આ ગીને વિસ્તારથી કથન કર.” પછી ગુરૂએ કર્મને ક્ષય કરવામાં સમર્થ એ ઉપદિષ્ટ ધર્મ તેમને ગંભિર અને મધુર સ્વરથી કહી સંભળાઍ. સર્વ શાસ્ત્રમાર્ગોમાં આ ધર્મ આજ નામથી સંભળાય છે, તેનીજ વિકશીલ પુરૂષપરિક્ષા કરે છે. આ જગતમાં જે ચાર પ્રકારની પરિક્ષા કરી સોનું ખરીદ કરે છે, તેમનું તે સેનું ઘણા લાંબા વખત સુધી અને કોઈપણ દેશમાં બગડતું નથી. તેમજ જે ધામિક, ધમની એગ્ય પરિક્ષા કરી તેને અંગિકાર કરે છે, તેમને તે ધર્મ કોઈપણ દિવસ સારૂં ફળ આપ્યાવગર રહેતું નથી. જે કેવળ પાછળથી ચાલતા આવતા માર્ગમાંજ રહી પરિક્ષા ન કરતાં ધર્મનું આચરણ કરે છે, તે ધમ વાસનાથી અત્યંત પાપો કરે છે. હે રાજા ધમ ઈચ્છનારાએ ધમની પરિક્ષા કેવીરીતે કરવિી તે તમે એકાગ્રચિત્તથી સાંભળે. આપણા મનમાં એ વિચાર કરો કે, સર્વ શાસ્ત્રના નિયમોમાં અધિકારી ઓએ વરધર્મ શાને કહે છે? ધર્મનું આચરણ કરનાર સર્વને આ પાંચ વાતે પવિત્ર છે. (1) અહિંસા, (2) સત્ય, (3) અસ્તેય (એરી ન કરવી) (4) ત્યાગદાન (5) મિથુનવર્જન (બહ્મચર્ય). આ પાંચવા આદિ મધ્ય અવસ્થાએ જે ધર્મમાં નિર્વિઘ વડે પારપડે છે તે ધર્મ તરીકે ફળ આપનાર થશે. આ ધર્મની મુખ્ય પાંચવા આદિ મધ્ય અવસ્થામાં જયાં પાર પાડતી નથી તે ધમને અંતઃકરણથી ત્યાગ કરે. પ્રથમ પાખંડીધર્મમાં આજ વાતે દેખાડી, પછી જીવ વધ કરવાની વગેરે, પાછલથી બધાએ સંમતી આપી પરંતુ જનધર્મમાં ના મુખ્ય આ પાંચતત્વનું, ધાર્મિક આચરણ કરે છે? તમેજ સુમબુદ્ધિથી વિચાર કરો. પછી યોગી અને રાજા એ બંનેએ ગુરૂને કહ્યું “આમા શો સંશય છે. જે પ્રમાણે આપે કહ્યું તેજ પ્રમાણે તે છે. ગુરૂ–તે ધમ જીન શાસ્ત્રમાં યથાકમ, દાન, શીલ, તપ અને ભાવ એ ભેદે કરી જુદે, એવા ચાર પ્રકાર છે. પ્રથમ હું દાનમય ધમ ટુંકામાં કહું છું તેમાં દાન, “જ્ઞાન, અભય અને ધર્મોપકાર” એનાવડે કરી ત્રણ પ્રકારનું છે, તે જ્ઞાન બે પ્રકારનું, એક મિથ્યા જ્ઞાન, અને બીજુ સમ્યજ્ઞાન; જેનાવડે રાગ, દ્વેષ ઉત્પન્ન થાય છે તે મિથ્યા જ્ઞાન કહેવાય છે. આયુર્વેદ, ધનુર્વેદ, નીતિશાસ્ત્ર, ગણીત, - તિશાસ્ત્ર, ગજલક્ષણ, અશ્વલક્ષણ, નરલક્ષણ. ઈત્યાદિ વિવિધ પ્રકારના જ્ઞાનવાળા મેટા રૂષિ જગતમાં થઈ ગયા, અને તેમણે એવા શાસ્ત્રો લખી મૂક્યા જે ફકત આલોકમાં ઉપયોગી, અને જેના વડે પ્રાણિયાને રાગ, દ્વેષ વધે છે તે મિથ્યાજ્ઞાન, સર્વજ્ઞ અને યથાર્થ વક્તા એવા જીનેશ્વરે જે શાસ્ત્ર કહેલું છે, તે જ માત્ર સમ્યજ્ઞાન છે, અને તેજ પરલકનું મુખ્ય સાધન છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #177
--------------------------------------------------------------------------
________________ જીવ, અજીવ, તેમજ પુણ્ય પાપ, જરા રહિતબંધન અને મેક્ષ એ સવ સમ્યજ્ઞાનથી માલમ પડે છે. જેના વડે રાગ દ્વેષ વગેરેનું પિષણ થાય છે, તે પણ જ્ઞાન નહિ, જે તિમિર સમુહને નાશ કરતું નથી તેને સૂર્ય કેમ કહેવાય? : એ સમ્યજ્ઞાન મનુષ્ય બીજાને પોતાની શકિત પ્રમાણે આપવું. જ્ઞાન આપવાથી પ્રાણી (જન્માંતરે) નિશ્ચયથી જ્ઞાન સંપન્ન થાય છે. . '. અજ્ઞાનિને જીવ કયા અને અજીવ કયા, એ બીલકુલ ખબર હોતી નથી. અને જેને તે બાબતની ખબર નથી તે જીવનું રક્ષણ શી રીતે કરી શકવાને જીવની ખબર ન હોવાને લીધે, પુણ્ય પાપ તેમજ તેમના સર્વ કારણો, અને મોક્ષને ઉપાય પણ તેમને ખબર હેતી નથી. એ તદન નિર્વિવાદ છે, અને સમ્યજ્ઞાની સવ જીવોને અભય આપે છે, તે જીવ ત્રસ, અને સ્થાવર એ ભેદે કરી બે પ્રકાર છે. જે કૃપાવંત થઈ સર્વ જીવોને . અભય આપે છે, તે સ્વર્ગ મેક્ષમાં આનંદ સુંદર થઈ સુખ ચેનમાં રહે છે. આર ગ્ય, ધન, સંપત્તિ, સેભાગ્ય, લાંબુ આયુષ્ય ઈત્યાદી ગુણે અભય દાનથી પ્રાપ્ત થાય છે. અભયદાન સારૂ જેની બુદ્ધિ ( તત્પર) છે, તેનું જ જ્ઞાન સફળ છે, તેની જ નીતિ સફળ અને તેનું જ માણસ પણું સફળ છે. જેને દયા છે તેનું તપ ખરું છે, તેનામાંજ સર્વ ગુણો છે દયાનિને શીલ નથી, તપ નથી અને ગુણ પણ નથી. એક જીવને વધ કરી; જે દ્રવ્ય દાનેથી સર્વ જગતને દારિદ્ર રહિત કરે છે, તેનું તે સર્વ કરવું નિરર્થક છે. સર્વ જીવપર દયા રાખવી, એજ સર્વ ધર્મનું મૂળ છે, સવ સુખનું મુખ્ય કારણ છે, અને સર્વ શાસ્ત્રોને માન્ય છે. ધર્મોપકારક દાન હવે હું ટુંકામાં કહું છું. જે સર્વ ગુણોથી સંપન્ન છે, એવા મુનીને જે આપવામાં આવે છે, તે ધર્મોપકારક દાન કહેવાય છે. તે દાન સાધુને શચ્યા, અન્ન, વસ્ત્ર, અને તેના વડે તેમના શરિરને પણ આધારભૂત થઈ, તેના વડે યોગે કરી તેઓ ધર્મનું આચરણ કરવાને સમર્થ થાય છે. નરેશ્વર ધર્મોપકારક દાન પણ ચાર પ્રકારનું છે. દાયકશુદ્ધ ( આપનાર શુદ્ધ ) ગ્રાહકશુદ્ધ, ( લેનાર શુદ્ધ) કાળશુદ્ધ, અને ભાવશુદ્ધ, દાયક શુદ્ધ દાન એજ કે, જેમાં દાન આપનાર વાંચ્છા રહિત, અદાંભિક, અને જ્ઞાન સંપન્ન હોય છે, અને જે આપ્યાથી તેને આનંદ થાય છે. * * * * ગ્રાહક શુદ્ધ દાન એજ કે, મહાવ્રતધારી, સર્વ જીવના રક્ષણ સારૂ તત્પર, શાંત, એ સાધુ જે દાન લે છે તેજ ગ્રાહક શુદ્ધ ગણાય છે. ! * પાત્ર શુદ્ધ વગર એટલે અયોગ્ય સ્થળે જે દાન આપવામાં આવે છે, તે ગમે એટલું આપ્યું હોય તે પણ તેનાથી પરલેકમાં વિશેષ લાભ મળતો નથી. - એગ્ય વખતે જે દાન આપવામાં આવે છે તે કાળશુદ્ધ દાન ગણાય છે, અને યોગ્ય વખત પણ એજ કહે છે કે, જે વખતે સાધુને મેળાપ. . . * * આઠ ગર્વ સ્થાનેથી રહિત, શુદ્ધ અંતઃકરણ, શુદ્ધ દાન ભાવના ધારણ કરી પિતાને કૃતાર્થ માનનાર એવો જે દાતાને તે સદ્દભાવ દાન આપતી વખતે અધિકાધિક વધતું જાય છે, તે જ દાન ભાવ શુદ્ધ છે, અને તેજ કર્મ શુદ્ધિને કારણભૂત P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #178
--------------------------------------------------------------------------
________________ 173 થાય છે. હે નરેશ્વર, શીલમય ધમ કહું છું તે એકચિત્તથી સાંભળ. ધર્યવાન પુરૂષે (સંયમી) ત્રિવિધ દાન આપી અને ભેદક શીલ ધારણ કરી જે સારૂ તપ કરે છે તેને ભેદભિન્ન તપ કહે છે. નરાધીશ, તે તપ બે પ્રકારનું છે. બાહ્ય, આવ્યંતર, ફરી તે પ્રત્યેકના છ છ પ્રકાર અને કહેલા છે. અનશન, અનિદર્ય, વૃતિ સંક્ષેપ, રસત્યાગ, તનુકલેશ, અને લીનતા, એ બાહ્ય, તેમના છ પ્રકાર છે. પ્રાયશ્ચિત, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, વિનય, લ્યુસર્ગ, અને શુભઘાન એ આત્યંતર તપના છ પ્રકાર છે. બાહ્ય અગર આત્યંતર તપગ્નિ પ્રદીપ્ત થતાં, યમી પુરૂષ દુર્જન એવા કર્મો પણ તત્કાળ પચાવી નાખે છે. જે પ્રમાણે અગ્નિ ઘણું દિવસના ભેગા થએલા તૃણના ઢગલાને બાળી નાખે છે, તે પ્રમાણે તપ અનેક જન્મ બદ્ધકર્મોને બાળી નાખે છે. જે પ્રમાણે કિલા ઉપર યોધ્ધો, કવચ વગેરે આયુધોથી તૈયાર થઈ રિપુ સમુહને નાશ કરે છે, તે પ્રમાણે સારું તપ દુષ્કર્મને નાશ કરે છે. પ્રદિપ્ત એવા જ્ઞાનાગ્નિથી, ગમે એટલે કુર મદન પણ બળી જાય છે, તેવો તિવ્ર તપથી કમ સંચય બળી જાય છે. જેમ પ્રજવલિત અગ્નિથી સદેષ સોનું પણ શુદ્ધ થાય છે, તે પ્રમાણે જીવ પણ તપાગ્નિથી પ્રજવલિત થઈ શુદ્ધ થાય છે. જે તપ વડે સિદ્ધ થતું નથી, એવું ત્રિભુવનમાં કાંઈજ નથી, આના જ યોગથી ઘણું શુભ સુખી થયા. આજ તપ ધર્મના યોગથી માહાત્મા પુરૂષોને, પણ ઇતર ગમે તેવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. મહાપતિ, ભાવ ધર્મની અંદર બાર ભાવના છે, તે તું સાંભળ.૧ અનિત્યતા, 2 અશરણ, 3 ભવ, જ એકત્વ, 5 અન્યત્વ, 6 અશુક, 7 આશ્રવવિધિ, 8 સંવરકમી, 9 નિજેરા, 10 ધર્મ, 11 લોક, 12 બધિ. - જે કઈ આ બારે ભાવનાનું હમેશ ચિંતન કરે છે, તેને પિતાને જ પિતાના અંતઃકરણમાં શુભાશુભ વસ્તુસ્વરૂપ તત્કાળ સમજાય છે. સંયમી પુરૂષને પરિણામ અત્યન્ત શુદ્ધ થઈ તેના સવ કર્મોનો નાશ થાય છે, અને આ ચતુર્વિધ ધર્મ કર્મ લયાથજ કહે છે. આ જીનકત ધર્મનું ભકિતથી આચરણ કરનાર, અનંત જીવ અખંડ સુખદાયક મોક્ષને પામ્યા. ભવસાગર તરી જવાને વહાણ પ્રમાણે આ ધર્મને લાભ તમોને થયે, માટે તેને સ્વિકાર કરી તમારૂં મનુષ્યત્વ સફળ કરો. આ પ્રમાણે સાંભળી રાજા અને ગદ્ર તરત મનમાંની સર્વ ખરાબ ભાવના એને ત્યાગ કરી ગુરૂને વિનંતિ કરી ભગવાન અમારી બન્નેની વર્તણુકમાં જે કાંઈ યોગ્યતા હોય તો કૃપા કરીને જલદી પ્રત્રજ્યા (સન્યાસ) આપ. . . - બ્રહ્મગુપ્ત--આ ધર્મને જુવાન માણસ કામ નથી, જેના અંતઃકરણમાં આવા વિવેકે પ્રસાર–કર્યો છે એવા તમે યોગ્ય જ છે. તે હવે વિવેકીયો, આ કામમાં તમે પ્રતિબંધ કરશો નહિ, જલદી ઉદ્યાગ કરો કારણ, વ્રતને ઘણા વિદનો આવી નડે છે. પછી વીરરાજ નૃપતિએ નરસિંહને કહ્યું “રાજા, તે આ મહા કીર્તિ કર ઉત્તમ કાર્ય આરંભ કર્યો, પરંતુ રાજા મારા મનમાં થએલે ખેદ જતો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #179
--------------------------------------------------------------------------
________________ 194 નથી, કારણ તે મારે મનોરથ પુર્ણ કર્યો નહિ, મારી ઇચ્છા એવી હતી કે, તને તારા રાજ્યપર સ્થાપના કરી હું પૃથિવપર કૃતકૃત્ય થઈશ.” નરસિંહ–સર્વ તારા ઠેકાણે સંભવે છે, સમુદ્ર જેમ માટે, તેમ તેની પાણીની છાલકે પણ મટી. મારું મન રાજ્યમેહથી સર્વ પ્રકારે વિરક્ત થયું છે સંયમ સામ્રાજ્ય સારૂ અત્યન્ત અભિલાષ (પ્રેમ) ઉત્પન્ન થયેલ છે. 'મા વીરસેન–એમ છે તે પછી તારો પુત્ર અગર તારા નાના ભાઈને મારા સ્વા. ધિન કર એટલે તેને આ રાજ્ય આપું. નરસિંહ-તું આગ્રહ કરીશ નહિ, મારે પુત્ર અગર બંધુ કઈ પણ યોગ્ય નથી. તે યુદ્ધરૂપ કામમાં, તારું જીવતર સરતમાં મૂકી, આ રાજ્ય જીતી લીધું તે હવે તેને અધિકારી હું કેવી રીતે થાઉં ? હવે આ રાજ ખરેખર હું તૃણ સમાન માનું છું, હે શ્રી વીરસેન, તેને છોડવાને મને જરાપણ છેટું લાગતું નથી. હે નરેશ્વર, તું જ મારે બંધુ, તે જ પરાક્રમથી જીત્યું છે, તે હવે આ રાજ્ય હું તારે જ સ્વાધિન કરું છું. તું જ આ રાજયને ઉપભોગ લે. તું મારી દીક્ષાવિધિમાં વિગ્ન કરીશ નહિ. વીરસેન–નરસિંહ, ધન્ય છે અને કતાથ છે, તારું ઈષ્ટકાર્ય નિર્વિદનપણાથી સાધી લે. પછી નરસિંહરાજાએ બ્રહ્મગુપ્ત ગુરૂ પાસેથી સ્ત્રિયાસહ દીક્ષા લીધી, અને તે મંત્રિક ગીશ્વરે પણ લીધી. તે રાજાએ પ્રત્રજ્યા (દીક્ષા) લીધા પછી, શેખર અને અશોક સાથે વીરસેને ઈંદ્રની લીલાથી પિતાની નગરીમાં પ્રવેશ કર્યો. અને સાંદર્યને સમુદ્ર એવા તે તુંગભદ્ર નામના મહેલમાં સિંહાસન પર બેઠે. અને નગર જનેનું પાલન કર્યું. કેશ (તીજોરી) વગેરે સર્વ જગાઓ પર પિતે નિમેલાઓને અધિકાર આપી સ્વસ્થ કર્યા, અને ગામ, શહેર કિલ્લા વગેરે ઠેકાણાના ઘરડા લેકેને બેલાવી શ્રીમાન વીરસેને પુષ્કળ બક્ષીસ આપી. અને તેમને એમ કહ્યું કે, હે લોકે, હમેશાં ન્યાયથી વર્તજે, ધર્મનું આચરણ કરે, અને પાપને દરેક પ્રકારે ત્યાગ કરે. શુભ કર્મોનું આચરણ કરી, પિતપોતાના વર્ણની વ્યવસ્થા પ્રમાણે વર્તજે, જીનું રક્ષણ કરે, અને અસભ્ય ભાષણોને ત્યાગ કરે. ચેરી છોડી દે, પરસ્ત્રી ગમન કરશે નહિ, મધ, માંસને સ્પર્શ પણ કરશે નહિ. એ પ્રમાણે કહી તેઓને રજા આપી. પછી તે સભામાં આઠ દિશાના (મુખ્ય) રાજાઓ દ્વારપાળે વિધિ આપ્યા પછી પ્રાપ્ત થયા. તે દરેકની આસપાસ હજાર હજાર રાજાઓ હતા. તેઓએ વીરસેનને નમન કરી વિનંતિ કરી કે “હે મહારાજા, તારી આજ્ઞાથી અમે આઠ જણું ભરતખંડના અડધા રાજા છિયે, હવે અમે તને રાજ્યાભિષેક કરવા ઈચછા રાખિએ છીએ. જેશીને શિરપાવ આપી, તેણે કાઢી આપેલા શુભ લગ્નપર, તે રાજ્યાભિષેકને આરંભ કર્યો. આણું તરફ વીરસેને મને સભામાં બોલાવ્યો, તેણે અને અશોક વગેરેએ પ્રેમપૂર્વક મને કહ્યું “હે વાજબાહ, નાશિકય નગરીમાં જલદી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #180
--------------------------------------------------------------------------
________________ 175 જા, અને વિચિત્રયશને રાજ્યાભિષેકને દિવસ જણાવી ચંદ્રશ્રી મહારાણીને બંધુદત્ત અને વિચિત્રયશ જલદી લઈ આવ.” મહારાજ આ હેતુથી મને વીરસેન પ્રભુએ આપની પાસે મોકલ્યો છે, તે ગ્ય લાગે તેમ કરશે. એમ બેલી તે વાજબાહ વિદ્યાધર ચુપ થયે, ત્યારે વિચિત્ર નૃપતિને હર્ષથી શરીર પર રૂંવા ઉભા થયા. પછી તે બોલ્યો.. વિચિત્રયશ–વજબાહ, મનની અંદર હું પ્રથમજ સમજતો હતું કે, આ પૃથ્વી પર સૂરપુત્રને (વીરસેન) સાધ્ય નથી એવું કાંઈ પણ છે નહિ. ચંદ્રશ્રીનું મુખકમળ પણ હર્ષથી પ્રકૃદ્વિત થયું, અને હાથથી કુણી સુધી ગયેલ બંગડીની ગણત્રી કરવા લાગી; પછી પ્રજ્ઞાકર બેલ્યા. પ્રજ્ઞાકર–રાજા એની મઝા જુઓ કે તેણે સમુદ્ર સુધી સર્વ ભૂપૃષ્ટ સાત દિવસની અંદર જીતી લીધું. માટે રાજા તમે ત્યાં રાજ્યાભિષેક વાતે જાવ, અને ચંદ્રશ્રીને પણ જવા વાસ્તે જલદી આજ્ઞા આપે. પછી રાજાએ આનંદાશ્રુથી ભરેલી નજરે પિતાની કન્યા ચંદ્રશ્રી, વીરસેનની પત્ની તરફ ઘણી વખત જોઈ રહી બોલ્ય. વીચિત્રયશ–પુત્રિ, તારે પતિ વીરસેન ત્રિખંડ ભરતવષને અધિપતી છે, તારું પ્રભુત્વ આ જગપર ઉત્તમ શોભે છે. તે હે પુત્રિ તું તારે ઘેર જા, બંધુ દત્ત, તું પણ વિદ્યાધર મિત્ર સાથે જા. અણી તરફ હર્ષ પ્રસ્થાન નિમિત્તથી સરણાઈ, નગારા વગેરે વા વાગવા લાગ્યાં, તેના અવાજથી સર્વ દિશાના પ્રદેશ અને આકાશ બહેરું થઈ ગયાં. ' તે ધ્વનિ સાંભળી રાજા મેટા હર્ષથી તત્કાળ સકળ સૈન્ય સમૂહ સાથે નીકજે. હૃદુભીના તથા સરણાઈ વગેરે અવાજે, અને સૈન્ય સમુદાયને ગડબડાટ એક સરખો થઈ રહ્યો હતે. પછી રાજા શુભ લગ્ન સાધી પ્રસ્થાન મંગલ કરી નીકળે. આગળ જતાં શુભ શુકન મળ્યાં, અને જયનામક હાથી પર બેસી સંતુષ્ટ થત ચાલતે થયે. ચંદ્રશ્રી પરિવારસહ દિવ્ય વિમાનમાં બેશી આકાશ માર્ગે ચાલી, તેવારે નભીર તેની સ્તુતિ કરતા હતા. માર્ગમાં પુત્રિનું ઐશ્વર્ય જોઈ, રાજા મનમાં ઘણે ખુશી થયા અને જલદીથી રસ્તે કાપવા લાગ્યા. પછી વજબાહએ વીરસેન નૃપતિની આગળ જઈ, સસરાના આવ્યાની આનંદની ખબર આપી. ત્યારે વારસેને પિતાનું સર્વ સૈન્ય સામું મેકલી વિચિત્રયશને નગરની અંદર પ્રવેશ કરાવ્યો. વિચિત્રભૂપતિ રાજમહેલના બારણું નજીક આવ્યું, ત્યારે ચોપદારે હાથી ઉપરથી ઉતરવાની ના કહેતા છતાં તે હાથી ઉપરથી નીચે ઉતર્યો. દ્વારપાળે આગળ ચાલવા લાગ્યા. એવા ઠાઠથી વિચિત્રભૂપતિ રાજામહેલમાં પિઠે. ત્યાં રાજ મહેલને ચોક, હાથીના સમૂહથી વ્યાપ્ત થયે હતે, કઈ કઈ ઠેકાણે સુશોભિત ઘડાથી, કોઈ ઠેકાણે મોટે મોટા દ્ધાઓના ઉભા રહેવાથી, કઈ ઠેકાણે કસ્તુરીના ઢગલાથી, કોઈ ઠેકાણે રત્નના મોટા સમૂહથી, અને કઈ ઠેકાણે સવર્ણ રાશીથી શોભાયમાન થએલ દીઠે. પછી રાજાએ તુંગભદ્ર નામના રાજમહે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #181
--------------------------------------------------------------------------
________________ 176 લમાં પહેલા માળ પર લાખ યોદ્ધાઓને ઉભા રહેલા દીઠા. રાજા બીજા માળ પર ચઢયે ત્યાં તે માળ સેવા સારૂ આવેલા અસંખ્ય રાજાઓથી શોભાયમાન દેખાયે. ત્રીજા માળ ઉપર તે ગયો ત્યાં નૈય્યાયિક અને નાના પ્રકારના શાસ્ત્રો શીખેલા વિદ્વાન અને પંડિત લોકો તથા બ્રાહ્મણ સ્ત્રીએ જોવામાં આવી. ચેથા માળ ઉપર ચઢી જુએ છે તો પ્રોઢ એવા રાજવિદ્યાધરોથી વેષ્ટિત અને મોટા સિંહાસન પર બેઠેલ વીર રાજેદ્ર તેની નજરે પડયે. ઉઠેલાને જગાપર બેસાડનાર, અને બેઠેલાને જગા પરથી ઉઠાડનાર તે વીરસેન પોતાના કર્માનુસાર ફળ આપનાર વિધાતા પ્રમાણે શોભવા લાગ્યો. આગળ પાછળ અને બાજુ પર વિનંતિ સાંભળવાને ઉભા રહેલા દિવ્ય ભૂપતિને તે ઈશારા વડે હુકમ આપતો હતે. નમ્ર અને ભયથી કંપાયમાન થએલા રાજાઓ વિષે દયા ઉત્પન્ન થઈ, " તમે બીશ નહિ એમ બેલી પાછળની બાજુએ તેમને પિતાના હાથવડે અભય પ્રદર્શિત કરવા લાગ્યો. સેવા સારૂ આવેલા રાજાના ગળાના હારમાંના મુખ્ય મણિની અંદર વીરસેનનું પ્રતિબિંધ પડવાથી તે જાણે તેમના હૃદયની અંદરજ છે, એ પ્રમાણે દેખાવા લાગ્યું. તેના કાનમાંના કંડલના - તેજથી જાણે ચંદ્રસુર્ય તેને એમ કહેતા હોય કે “ચંદ્ર સુર્યવંશની અંદર તારા જે રાજા નથી.” એ પ્રમાણે ભાસવા લાગ્યું. વિચિત્ર યશરાજા સર્વનું મેટું અધિષ્ટાન એવા વીરસેન રાજાને પરમાત્મા બુદ્ધિથી અવલોકન કરવા લાગ્યો. વિચિત્ર યશને જોઈને સર્વ સભાસદમાં માન આપવા ખાતર ઉઠવાની એક સરખી ગરબડ શરૂ થઈ, એટલામાં વીરસેન એકદમ સિંહાસન ઉપરથી નીચે ઉતર્યો. સર્વ રાજાઓ ગમ્મતની સારી સારી વાતેમાં ગુલતાન થયા હતા, તેવામાં વીરસેન રાજાએ પોતાના સસરાને પિતા પ્રમાણે ભકિતપૂર્વક નમસ્કાર કર્યો. સસરાએ તેને પોતાના હાથથી આલિંગન આપી પેટ સાથે દાબી મસ્તક અને મુગુટનું વારંવાર ચુંબન કર્યું. બંધુદત્તને પણ રાજાએ (વીરસેને) આલિંગન આપ્યું, ત્યારે તેણે મટી નમ્રતાથી વીરસેનના પદકમલને વંદન કર્યું. પ્રથમ મહારાજા મેટા સિંહાસન પર બેઠે, પછી તે સુરપુત્ર પોતાના સિંહાસન પર બેઠે. પરસ્પરે કુશળ વાતાના પ્રશ્નથી પ્રેમ પ્રદર્શિત કર્યો, એટલામાં તે વૃદ્ધ શ્વશુર બોલ્ય.. આ વિચિત્રયશ–હે વીર, જે કોઈ નિર્મસર થઈ તારા ગુણ મનની અંદર લાવે છે, તેમને આ જગમાં ચિંતામણું પ્રમાણે તું ઈચ્છિત ફળ આપે છે. જેની પાંચ આગળીયે એજ માહા શાખા છે, અને નખરૂપ પુપાવલીથી યુક્ત એ જે ત્વશ્ચરણરૂપ કલ્પતરૂ તેનું જે કઈ સેવન કરે છે, તેને દુઃખ પ્રાપ્ત થતું નથી. ચતુરંગ સૈન્યના બળથી ઈતર રાજેઓ પૃથ્વિને જીતે છે, પણ તે તે એકલા એજ એવી પૃવિ છતી કે તે કોઈથી પણ છતાય નહિ. . વગેરે નાના પ્રકારના ભાષણો બેલી, વિચિત્ર રાજ આનંદરસની અંદર નિમગ્ન થએલું હતું, તેવામાં વીરસેને પ્રત્યુત્તર આપે. . . . વીરસેન-હે રાજા, ખરેખર, આ વાતે પાર પડવી અગર ન પડવી એ પુન્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #182
--------------------------------------------------------------------------
________________ 177 ઈની વાત છે, તે પણ મનુષ્ય પિતાના યોગ્ય બુધ્ધિબળથી પ્રયત્ન કરે. . આવી વાતોથી તેઓ પરસ્પર સંતોષ પામી રહ્યા છે, એવામાં અશેક વિદ્યાધરે મિત ભાષણ શરૂ કર્યું. - અશોક–રાજન વીરસેનને રાજયાભિષેક કરવાના હેતુથી આપ અંહિ પધાર્યા છે, તે તે કાર્ય શુભ દિવસ જેઈ આટોપી લેવું જોઈએ. આકામ સારુજ નગરની અંદર ચંદ્રશ્રો અને બંધુદત્ત સહ આપને બોલાવ્યા છે. ત્યારે બેચર અને ભૂચર એ સર્વેએ “ઠીક છે” એમ કહી તત્કાળ જોશી સિદ્ધસેનને શુભ દિવસ કાઢી આપવા કહ્યું. તેણે પણ જ્ઞાનની નજરથી બરાબર જોઈ કહ્યું કે, “વીરસેન નરેંદ્રને આવતી કાલનું પરેઢીયાનું મુહર્ત લાભકારી છે.” મુહુર્ત નિશ્ચિત થયા પછી ત્યાં મંગલ વાઘો વાગવા લાગ્યા, અને સર્વ રાજાએ શુકનની ગાંઠે બાંધી. વીરસેનના રાજયાભિષેક સંબંધી સર્વ ચંપાનગરીની અંદર ઢંઢેરો પીટાવ્યો. સંધ્યાકાળ સમયે ચેઘડીયાં વાગવા લાગ્યા, તેને અવાજ સભામાં બેઠેલા સર્વેએ સાંભળ્યા, સંધ્યારૂપ સૌભાગ્યવતિસહ સૂર્ય જાણે રાજયા ભિષેકને સારૂ ઉદક લેવા વાસ્તે પશ્ચિમ સમુદ્રમાં ગયા પછી આકાશમાં તથા પૃથ્વિ પર જ્યાં ત્યાં સંધ્યારાગ ફેલા હોય એમ જણાવા લાગ્યું. પછી ત:સમૂહ (અંધકાર) બંગલાની દિશારૂપ ભિંતોને કસ્તુરિનું પટ આપતે આપતે પ્રસરવા લાગ્યો. તે વારે ઉત્તમ નજરવાળા પુરૂષના નેત્રો પ્રમાણે વચમાં તારાઓ, ચમકતા હતા, અને નીલ કમલ પત્ર પ્રમાણે ચારે બાજુએ કાંતિ ફેલાએલી છે એ પ્રમાણે આકાશની શભા દેખાવા લાગી. અંધારાએ ગગન દેશ, ભુમી પર જયાં ત્યાં દીવા લગાડેલા હતા, તેમાંથી નીકળેલી મેશને લીધે જાણે અત્યત મલીન કરી મુક્યો હોય એમ જણાવા લાગ્યું. તે વખતે વીરસેને સર્વ મંગલ કાર્યો આપી, કચેરીમાં કેટલાક વખત બેશી પછી રાજાને જવાની વિનંતિ કરી. વિચિત્રયશને મોટા આદરથી એક ભવ્ય બંગલાની અંદર મેકલી, પછી સર્વ વિદ્યાધરને પણ રજા આપી વીરસેન પિતે પણ ઉઠ. પછી. વીરસેન ચંદ્રગ્રી સાથેના ઘણા દિવસના વાગવડ, દર્શન લેવાને અધિક ઉત્કંઠિત થઈ તેણીના બંગલામાં ગયે. પરસ્પરના દશનામૃતપાનથી અંતઃકરણમાં સંતુષ્ટ થએલ તે બન્નેના નેત્રો શુધિત થયા પ્રમાણે તૃપ્ત થયા નહિ પછી પ્રિયાને (ચંદ્રકાને) મહામુલ્યવાન એવા સિંહાસન પર બેસાડી મહારાજ વીરસેને મેટા પ્રેમથી તેની સાથે સંભાષણ કર્યું, કુશળ વાર્તા અને ગમ્મતની વાતો ઘણીવાર સુધી તેઓ કરતા બેઠા હતા એટલામાં એક મિત્રે રાજાને કહ્યું. “મહારાજ, હવે ઉઠે. અપવાસને લીધે આપ વ્યાકુળ થયા હશે, અને હજુ સુધી નિયમાચાર પ્રમાણે ઘણું કૃત્ય કરવાના બાકી છે.” તેણે એમ કહ્યા બરાબર, તરત ઉઠ, અને લાખો દ્ધાઓ તેની આસપાસ રક્ષણ સારૂ ઉભા રહ્યા છે, એવી સ્થિતીમાં વીરસેન રાજાએ તુંગભદ્ર મહેલની અંદર પ્રવેશ કર્યો. પછી વીરસેને જીનપૂજા કરી અને સર્વ નિયમાચારો આપી બ્રહ્મચર્યવૃતથી ભુમીપર શયન કર્યું. તે સૂરપત્રને પ્રતાપ રાત્રીને જાણે સહનને થવાને લીધે બંધીખાનામાં નાખેલ શત્રુસ્ત્રિ પ્રમાણે ઝપા 23 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #183
--------------------------------------------------------------------------
________________ 178 ટામાં ક્ષીણ થવા લાગી. ઘણું મધુર ભાષણે કરવામાં કુશળ અને દક્ષ એવા ભાટ લોકોના સમુદાયે પ્રભાતકાળ વખતે ગ્ય અને જ્ઞાનાર્થક એવા મંગળ સ્તુતિ ભાપણ શરૂ કર્યા. જાણે ચંદ્રના વિયેગથી નિત્પલ નયન, એવા રાત્રિના તારાઓ મુછ પામી ગયા. પછી વીરસેન અંતને નમસ્કાર એમ બેલી, રાજહંસ ઉઠે છે, એ પ્રમાણે શય્યા પરથી ઉઠા. પ્રભાતનાં કૃત્યોમાંથી પરવારી અને પછી જીનપુજા કરી પુર્વદિશામાંથી સૂર્ય બહાર પડે છે, તે પ્રમાણે તે બહાર પડો. પછી તે નરાધિશ મણિરત્નથી નિમણુ કરેલ, અને દિવ્ય વસ્ત્રોનું છત આપેલું છે, એવા અભિષેક સ્થાનના ભવ્ય મંડપમાં પઠે. તે માંડવામાં સુગંધને ધમધમાટ છુટી રહ્યા હતા, એવી પુષ્પમાળેથી પુષ્પગ્રહ તૈયાર કર્યું હતું, અને તેની આસપાસ હાથમાં અનેક શસ્ત્ર ધારણ કરેલા એવા મોટા દ્ધાઓને ઉભા રાખ્યા હતા. સેવા સારૂ આવેલ રાજાએ પિતપોતાના યોગ્ય સ્થળે બેસી ગયા હતા. અને મણિરત્નથી ભરપૂર એવા સિંહાસને પણ ઠેકઠેકાણે ગોઠવી મૂક્યા હતા. રાજ્યાભિષેક સારૂં વિદ્યાધરોએ આ ણેલી તિથદિક વસ્તુઓ પણ ઘણી જગા રોકી હતી. વિદ્યાધર સ્ત્રિયોએ મંગલધ્વનિને આરંભ કર્યો હતો, અને વિદ્યાધરે પિતપોતાના નિમેલા કાર્યો કરવા સારૂ આમતેમ ફરતા હતા. સૂર્ય પૂર્વ દિશાને ભૂષિત કરે છે તે પ્રમાણે વીરસેનના દાસ બની રહેલા ભૂપસમૂહને અવલોકન કરતા કરતા સિંહાસનને ભૂષિત કર્યું (ઉપર ચડા,) ત્યાં ગોર વગેરેએ સર્વ શાંતિ કર્મ વગેરે આટોપી લીધું હતું, જેશીઓ નિશ્ચિત મૂહર્ત સાધવા સારૂ શંકુ સ્થાપન કરી તેની છાયાં તરફ જોતા હતા. વિચિત્રમશે પિતે છત્ર ધર્યું હતું. શેખર, અશેક પ્રભુતિ રાજાઓ હાથમાં કલશ લઈ ઉભા રહ્યા હતા. બાકીના સર્વ પિોતપોતાની ગ્યતા પ્રમાણે બીજા રાજ ચિહે પિતાના હાથમાં ધારણ કરી સાવધાન થઈ વીરસેન તરફ એકી નજરે જોઈ રહ્યા હતા. દ્વારપાળને શબ્દ થયો કે શું? એવી શંકાથી બીજા માંડવામાંના સર્વ લોકો ચિત્ર પ્રમાણે સ્તબ્ધ ઉભા રહ્યા હતા. એટલામાં લગ્ન (વખત) પાસે આવતાં જ પુણ્યાહ વાચન પૂર્વક સર્વ રાજાએ એકદમ તેને રાજ્યાભિષેક કર્યો. વિધિથી ભરતખંડના અર્ધી રાજનું સ્વામિત્વ તેને પ્રાપ્ત થઈ તેના દિવસો સુખમાં ગયા. પછી પૂર્વ દેશમાંના મહેંદ્રપ્રભુતિ રાજાએ પોતાના દેશમાંની ઉત્તમ વસ્તુઓ રાજાને ભેટ આપી તે વીરસેને પણ સર્વ રાજાઓને અનેક પ્રકારના નજરાણાં આપ્યાં, અને તેમને સત્કાર કરી તેમના દેશમાં વિદાય કર્યા. અશેક વિદ્યાધર અને શેખરરાજને પણ મિત્રભાવથી સત્કાર કરી તેમને પોતપોતાને ઘેર મેકલ્યા. વીરસેન મહારાજ ફકત અનેજ ચક્રવતી નહોતે, પણ ભરતખંડનું નિષ્કટક અડધું રાજય લઈ તેનું પાલન કરતે હતે, ઈદ્ર ઈંદ્રાણી સાથે જે પ્રમાણે સુખને ઉપભોગ લે છે, તે પ્રમાણે મહારાજ વીરસેન ચંદ્રશ્રી સાથે વિષયાદિ સુખને ઉપભોગ લેતે હતા. વીરસેનના આવી રીતે ઘણા વર્ષો વીતિ ગયા પછી, તેને ચંદ્રશ્રીના પેટે સુલક્ષણ પુત્ર પ્રાપ્ત થયો. તેનું નામ અમરસેન હતું. સર્વ લક્ષણ સંપન્ન એ તે પુત્ર વન દશામાં પ્રાપ્ત થયા પછી તેને યુવરાજ બનાવ્યા આવી રીતે રાજાધિરાજવીરસેન પિતાની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #184
--------------------------------------------------------------------------
________________ 178 નગરી પ્રમાણે ભરતખંડનું અવિચ્છિન્ન અડધા રાજયનું, આનંદથી પાલન કરતો હતો તે પ્રમાણે કરતાં સેંકડે વરસ નિકળી ગયાં. Laskast. - સગ અગિયારમે. પછી કોઈ એક વખતે, નિર્મળ અને કૈવલ્ય રૂપે તેજ અકલંક અને અમલ સાધુ ચંપા નગરીના મોટા બાગમાં આવ્યા. રાજાએ તે બંને ધર્મ ગુરૂને આવેલા સાંભળી આનંદિત થઈ ચંદ્રશ્રી અને બંધુદત્તને કહ્યું કે, “મને ધર્મોપદેશ આ પનાર અકલંક અને અમલ નામના બે ગુરૂઓ જે પૂર્વે મેં તમને કહ્યા હતા તેઓ મારા પુણ્યથી અંહિ આવેલા છે. પછી રાજા સ્વચ્છ થઈ, ઉજળા વસ્ત્રો ધારણ કરેલા એવા જયસંજ્ઞક હાથી પર બેઠે. આજુબાજુ અસંખ્ય ભૂપતિની સેના હેવાને લીધે, રાજયને દમામ વચ્ચે હતે. વીરસેને ચંદ્રશ્રી અને સર્વ નગર જનેને સાથે લીધા હતા. એવી સ્થિતીમાં તે વિચિત્ર યશ રાજા અને બંધુદત્ત સહ મેટા આનંદ થી ચંપાનગરીની બહાર નીકળ્યો. રાજાએ બાગની પાસે આવતાં જ હાથી પરથી ઉતરી પરિવાર સહ પદ્માસન ઘાલીને બેઠેલા તેબને ગુરૂને નમસ્કાર કર્યો, “રાજા પરિવાર સહ આગળ બેઠે પછી અકલંક મુનીંદ્ર બોલ્યા.' અકલંક–હે રાજા, તમારા જેવા વિવેકી પુરૂ જે દુવાશાથી સંસારમાં ખેંચાઈ જાય છે, તે પછી બાકીના મંદ બુદ્ધિવાળા પુરૂષને દોષ છે? આ સંસારમાં ભીખારીને ગેળ ઘી, અને રોટલી મળવી, એ પ્રમાણે પુણ્યના ભેગથી જે રાજ લક્ષમી મળી તે પર દઢ આશાથી લંપટ થવામાં શો અર્થ છે? કહે ઈએ? હજુ કેટલી વાર તું તારા આત્માની ઉપેક્ષા કરે છે? હું રાજા, દેવલોકના સમુદ્ર સરખા સુખથી જો તારે સંતેષ થયે નથી, તે હવે તારો સંતેષ શી રીતે થવાને? હે રાજા, તે પુર્વ જન્મમાં દારિક દુઃખ ભોગવ્યું છે પરંતુ જીનધર્મના પ્રભાવથી તને મનુષ્યની અને દેવોની સંપત્તિ પ્રાપ્ત થઈ છે તેજ પ્રત્યક્ષ ફળ, ધર્મનું જે તું પૂર્ણ પણે આચારણ કરીશ, તે અનંત સુખદાયક નિશ્રેયસ (કેવલ્ય) પણ તને પ્રાપ્ત થશે. વીરસેન–ભગવાન મને દારિદ્રજન્ય દુઃખ કેવી રીતે થયું ? અને ધર્મની પ્રાપ્તિ કેવી રીતે થઈ? હે મુનિશ્વર કૃપા કરી એ સર્વ મને કહે, કે જેથી કરી મને તથા મારી આ સર્વ મંડળીને વરાગ્ય ઉત્પન્ન થાય. પછી ગુરૂએ, હલકી અને ગંભીર વાણીથી વીરસેનના પૂર્વ જન્મનું ચરિત્ર નીચે લખ્યા પ્રમાણે કહ્યું.. ભરતક્ષેત્રમાં મગધ સંજ્ઞક દેશમાં ધન ધાન્ય સંપ્રન્ન મલિગ્રામ નામનું ગામ છે, ત્યાં નાગદત્ત નામને એક શ્રીમંત (પૈસાદાર) ગૃહસ્થ રહેતો હતો તેને અને તિશય વહાલી એવી નાગસેના નામની સ્ત્રી હતી તેને મુળથી જ રૂપેહીન, કુરૂપનો P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #185
--------------------------------------------------------------------------
________________ કેવળ નમુને, અવિવેકી, કલાવિજ્ઞાન રહિત, દુર્ભાગ્યને એક નિધિ, સર્વને નિંદા કરવાને ગ્ય, એ ગુણરાજ નામનો એક પુત્ર હતો તે પુત્ર જુવાનીમાં આવ્યા પછી, તેનું તારૂણ્ય સ્ત્રિયોને મેહક ન હોવાને લીધે, સવ સિયે તેનું ફક્ત નામ સાંભળીને જ નિંદા કરતી હતી. પછી તેના લગ્ન સારૂ પૈસા આપીને પણ છોકરી માગતા કોઈ કરી આપતું નહોતું, સેંકડે પ્રાર્થનાઓ કરી સોનું વગેરે પુષ્કળ દ્રવ્ય આપવાનું કબુલ કર્યોથી માહામહેનતે વંજુલા નામની એક કન્યા તેને લગ્ન સારૂ મળી. શુભ દિવસે લગ્ન કૃત્યનો આરંભ થયા પછી, પત્રિકાના ગુણ મેળવતી વખતે કન્યાએ વરને જોયો અને તેથી કરી તે એકદમ ગભરાઈ ગઈ અને વારંવાર ભૂમી પર પડી રડવા લાગી અને બોલી, “હરહર, મા મને લગ્નની જરૂર નથી, આ ચાંડાળને આપવા કરતાં ભૂત, વૈતાળ, રાક્ષસને આપો તે સારૂં, તે જલદીથી મને ખાઈ નાખશે, પણ મને આ ન જોઈએ.” આ પ્રમાણે તે છોકરીની મરજી ન છતાં બળાત્કાળથી તેનું લગ્ન કર્યું, આગળ લોકો તેને ચીડવતા એટલે તે પિતાના માણસ તરફ જોઈ રડવા લાગતી. લગ્ન થયા પછી ગુણરાજને તે પિતાના જીવ પ્રમાણે વહાલી થઈ હતી પરંતુ તેને તે તેનું નામ સાંભળીને પણ સુખ થતું નહિ સાસુએ નવરાવી ધવરાવી તથા ખાવા વગેરે આપી તેનું એવી રીતે પાલન કર્યું કે તે થોડા જ વખતમાં લેક મનહર એવી જુવાની તેને પ્રાપ્ત થઈ ગુણરાજ તેની સાથે ભેગ ભોગવવા ઘણે આતુર રહેતો પણ એક અસુરત, અને બીજો વિરક્ત હોય એટલે સુખ કેવી રીતે મળી શકે? દૈવ યોગથી તેના માબાપ મરી ગયા પછી તે ગૃહિણી તેને આત્મા જ બની ગઈ આગળ તે વંજુલા ખરાબ ચાલની નીકળી અને મરજી પ્રમાણે વર્તન કરવા લાગી પતિ અણગમતે જુવાનીનું જોર વેચ્છાચારી વર્તન, જુવાન માણસે અનુરકત (કેડે લાગેલા) એટલે તે સ્ત્રી પતિવ્રતા કેવી રીતે રહે? ગુણરાજના બાપે પુર્વે જે ધન એકઠું કરી મુકયું હતું, તે હવે પુણ્યનું જેર પુરૂં થવાથી નાશ પામ્યું જે કાંઈ થોડું શિલક હતું તે પણ સ્ત્રીના કબજામાં રહેનાર ગુણરાજે પારકા ઠેકાણે આસક્ત ચિત એવી પોતાની સ્ત્રીને આપી દીધું પાસેના સર્વ પૈસા ખુટયા પછી નોકરચાકરે તેમને છોડીને ચાલતા થયા અને તે ગુણરાજ અને વંજુલા બેજ માત્ર ઘરમાં રહ્યા પછી ગુણરાજ ખેતરની અંદર પોતાના એકલા હાથથીજ ખેતી કરવા લાગ્યો અને તે વંજુલા તેને એગ્ય એ ભાત (અન્ન) લઈ ખેતરમાં જતી હતી ખેતરમાં જતા રસ્તાની અંદર એક દેવળમાં તે દુષ્ટ સ્ત્રી હમેશ સં. કેત કરેલા પુરૂષની સાથે પિતાની ઈચ્છા પ્રમાણે ભેગ ભેગવતી હતી બીજે એક દિવસે તે દુષ્ટ સ્ત્રી અન્ન લેઈ ખેતરમાં ગઈ, ત્યાં પતિને જમાડીને પાછી દેવલમાં આવી. દેવગથી ઠર્યા પ્રમાણે તે પુરૂષ ત્યાં આ નહેાતે માટે તેના આવવાની રાહ જોતી થોડીવાર ત્યાં ઉભી રહી એટલામાં દુર દેશમાંનો એક છેલા મુસાફર ભુખથી વ્યાકુળ થએલો તે દેવળમાં આવ્યો તેણે તે મુસાફરને પોતાના કટાક્ષ બાણેથી એવી રીતે વિધી નાંખ્યું કે તે મુસાફર ઘડીવારમાં તેને સ્વાધિન થયે પછી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #186
--------------------------------------------------------------------------
________________ 181. બંનેની દ્રઢ પ્રીતિ બંધાઈ ગઈ, અને લોકોમાં નિંઘ એવા સર્વ કૃત્યે ત્યાં થયા. તે ચતુર પુરૂષે પણ તે મૈથુનપ્રિય વનિતાનું મન એવું રંજન કર્યું કે, તે વડે ઇતર મૂર્ણ પુરૂષનું પણ તેને ભાન રહ્યું નહિ. પછી એ પિતાના બાપના ઘેરથી આવેલ છે, એ પ્રમાણે ખોટું બોલી તેને ઘેર લાવી સ્નાન અને ભોજન કરાવ્યું. પછી સંધ્યાકાળે ગુણરાજ પણ ઘેર આવ્યું, તે ઘરમાનાં, સર્વ કૃત્યે આટોપી જમી કરીને ભર નિદ્રામાં પડયો. રાતના છેલા પહોરમાં બળદ હળ વગેરે લઈ ગુણરાજ ખેતરમાં ગયો એટલે તેની સ્ત્રીએ બારણું વાશી દીધા. પછી ઘરમા એકાંતજ હતું, એટલે સહેજ રીતે તે મુસાફર સાથે મન ગમતા ભોગો ભોગવી તે નિદ્રાવસ થઈ, પરસ્પરના ગળામાં હાથ નાખી તે બંને એકશય્યા પર સુતા હતા. પછી સવાર થઈ સુર્ય ઘણે ઉંચે ચઢયે તે પણ તેઓ જાગૃત થયા નહિ. તે ઘરની પાડોશમાં રહે. નાર એક રક્ષકે, તે અવ્યવસ્થિતમાં પડેલું દરવાજાના બારણામાં પડેલા ચીરામાંથી જોયું. ત્યારે તેણે પિતાના ઉપરી અમલદારને જણાવી તે બંનેના હાથ બાંધ્યા, અને જે ચીજો ઘરમાંથી મળી આવી તે સર્વ સરકારમાં સેંપી દીધી. ગુણરાજ, ગાય ભેંશ ઈત્યાદી સહખેતરમાં હતા તેને પણ સ્ત્રીને કરેલા અપરાધ માટે બાંધી રાજા પાસે હાજર કર્યો. રાજાએ ગુણરાજાનું ધન ધાન્ય વગેરે લેઈ. તેને ફકત એકલ ગેટ આપી મહા મહેનતે જીવતે છોડયો. પછી તે વંજુલાને પણ ઘણું દુઃખ આપી વિરૂપ કરી તેને અને તે મુસાફરને કાઢી મૂકયા. પછી ગુણરાજ સ્ત્રીને વિરૂપ કર્યાથી અને ઘરને નાશ થવાથી દુઃખીત થતે શરમથી પિતાના માણસોને કાંઈ પણ હકિકત ન જણાવતાં ચાલ્યો ગયો. રસ્તામાં જતા તેણે સંસારથી વિરકત અને મુક્તિરૂપ સ્ત્રીને વીષે અનુરક્ત એવા બે સાધુને જોયા તપથી સર્વાગ સુકાઈ ગયેલું છે, એવા તે બે સાધુઓને જોઈ દુઃખથી સંતાપી થએલે એવો તે ધર્મ બુદ્ધિ ગુણરાજે માટી ભક્તિથી તેમને વંદન કર્યું. ત્યારે તે બંને મુનીએ નમસ્કાર કરનાર ગુણરાજને દુઃખ વૃક્ષને નાશ કરનાર અને સંસાર સાગરમાં હોડીરૂપ એવા ધર્મને લાભ આપ્યું. પછી તેને તે મુનીએ પૂછયું, “આપ કયાં જાવ છે? હું તે આપની આજ્ઞાથી આપની પાસે જ રહીશ. ઘણા દુઃખોથી ત્રાસ પામ્યો છું, માટે હવે દુઃખ નાશ સારૂ આપની પાસે પ્રવજ્યા (સન્યાસ) લેવાની ઈચ્છા રાખું છું,” મુનિ સાવધાન ( ધ્યાનમાં બેસી) થઈ જ્ઞાન દ્રષ્ટિથી જુએ છે તે, તેનું ગદાયક કર્મ ઉદયમાં આવેલું દેખાયું. ત્યારે બંને મુનીએ કહ્યું, “અરે ગુણરાજ તારૂં કમ ભગફલે—ખ થયું છે, માટે હમણું તું શ્રદ્ધા રાખી ગૃહસ્થ ધર્મને જ સ્વિકાર કર.” પછી તેણે મુનીને જવાબ આપે છે મને હવે ભેગ પ્રાપ્તિ શાની ? કારણ તમારા જેવા સાધુને મેળાપ થયા પછી, સર્વ પાપ દુર નાશી જાય છે.” મુનીએ ફરીથી કહ્યું, “હે ગુણરાજ તું આ વિચિત્ર વિચાર કરીશ નહિ. શ્રદ્ધા યુક્ત ધર્મનું ફળ તને આજ જન્મમાં પ્રગટ થશે.” ઠીક છે.” એ પ્રમાણે તે બોલ્યા પછી મુનીએ તેને દ્વાદશત્રત એ ગૃહસ્થ ધર્મ સારી રીતે સમજાવીને કહ્યો. ગુણરાજે પણ તે ધર્મ સારી રીતે સાંભળો લીધો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #187
--------------------------------------------------------------------------
________________ 182 અને સર્વ કર્મોનો ક્ષય થવાના હેતુથી તે ધર્મને સ્વિકાર કર્યો. પછી શ્રદ્ધાવાન ગુણરાજ, તે શ્રાદ્ધ ધર્મ સારી રીતે પાળી, અને સંસારથી રહેવા વાસ્તે વિરક્ત હમેશા મુની પાસે રહેવા લાગ્યા. પછી કોઈએક દિવસે તે બંને મુનીશ્વર જીનનું વંદન કરવાના હેતુથી ગુણરાજને સાથે લઈ મથુરા નગરીમાં ગયા તે મુમુક્ષુ સાધુઓએ જીનને વંદન કરી ગુણરાજસહ નિર્દોષ એવા વન પ્રદેશમાં રહેવા લાગ્યા. ત્યાંના રાજા યશવર્ધન નામને, સર્વ ગુણોનું ધામ, અને પૃથ્વિ પર વિખ્યાત એ હતે. તે ગુણવાન છતાં પણ તેનામાં એક દેષ હતું, તે એ કે, પોતાની સ્ત્રી શેકની સાથે દેશથી વર્તે છે એમ તેના મનની અંદર લાગતું હતું, દિવસે જુદા જુદા મહેલમાં રહેનાર સ્ત્રીયો રાત્રે તેના હુકમથી મંગલ નામના એક મહેલમાં એકત્ર થતી હતી. ગુણશ્રી કરીને એક તેની ગુણવાન માનીતિ સ્ત્રી હતી, તેના પેટે રાજાને એક જયસુંદરી નામની કન્યા થઈ. બીજે દિવસે રાજાની સ્વારી ઘોડા પર બેસી ફરવા વાસ્તે નીકળી, ત્યારે બાહીક (બલ્હીક દેશમાં ઉત્પન્ન થએલા) અને સૈધવ (સિંધુ દેશમાં ઉત્પન્ન થએલા) ઘોડાને પણ તે ફેરવવા લાગ્યા. ઘેડ ફેરવવાની મહેનતથી શરીરમાં ઉષ્ણતા ઉત્પન્ન થઈ, માટે વિશ્રાંતિ લેવા સારૂ રાજા શીતળ એવા ઉપવનની અંદર ગયો. ત્યાં તે કમલનેત્ર રાજા આગળ ચાલતો હતો, તેવામાં બે મુનિ તેની નજરે પડયા. તેમને તેણે પરમભક્તિથી વંદન કર્યું. ધર્મોપદેશ સાંભળી મુનિ શ્રેષ્ટને તેણે પુછ્યું “ભગવાન્ આ કદરૂપો પુરૂષ આપની પાસે કોણ છે? " મુની–રાજા આ પુરૂષ હમેશા દુઃખથી પીડીત થવાને લીધે સંસારમાં વિરક્ત થઈ, હાલમાં ગૃહસ્થ ધર્મને સ્વીકાર કરી અમારી પાસે રહેલો છે. ત્યારે રાજાએ વિચાર કર્યો કે, આ કદરૂપ પુરૂષ આપણા જનાનખાનાના રક્ષણ વાતે ઠીક પડશે. કારણ કે એ કુરૂપ, શ્રાવક, ધર્મપર શ્રદ્ધા રાખનાર, નિવૃત્ત, પાપથી ડરનાર, હોવાને લીધે કઈ પણ કાયર વિચાર કરીને જ કરશે. એવો મનમાં વિચાર કરી અને મુનીને આદરથી વંદન કરી રાજાએ ગુણરાજને મોટા માથી કહ્યું. રાજા–હે ગુણરાજ, તારે મારે ધર્મ હાલમાં સરખોજ છે, જ્યાં સુધી સર્વ વાતોથી વિરકત થવાની તારી ઈચ્છા ન હોય, ત્યાં સુધી ગૃહસ્થ ધર્મમાં, છોકરા પ્રમાણે જનાનખાનાની અંદર રહે. - મોટા આગ્રહથી રાજાનું બોલવું કબુલ કરી તેના અંતઃપુરમાં કુલ સ્ત્રિયોના રક્ષણ સારૂ તે રહ્યો. રાજાની સ્ત્રિ ગુણરાજના પરમ શ્રાવકત્વાદિ ગુણોથી મનમાં સંતુષ્ટ થઈ તેના પર પ્રીતી કરવા લાગી. પુરૂષ મંડળી, અજાણું તરૂણ સ્ત્રિય, અગર કઈ પાખંડી સ્ત્રીને અંતઃપુરમાં પેસતા હંમેશાં અટકાવ કરતું હતું, રાજ સ્ત્રિ ના રહસ્યનું, અને પરસ્પર સ્નેહનું તેણે રક્ષણ કર્યું હતું, તેમના વાસગૃહનાં બારણું તે વારંવાર વાશી લેતા હતા. નકામી વાતે તેમને બેસવા દેતો નહિ, અને સારા ચરિત્ર પિતે કહેતે, અને તે રાજ સ્ત્રીયોને બારણામાં પણ ઉભી રહેવા દેતો નહોતે. વગેરે કામો તે મોટા પ્રયત્નોથી કરતા હોવાને લીધે, રાજ સ્ત્રિયોને તે P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #188
--------------------------------------------------------------------------
________________ 183 હિતકર થઈ પડશે. ત્યારે રાજાના હુકમથી, સ્નાન, ભજન પિષાક, વસ્ત્ર, લે વગેરેથી દાસી હમેશા શુશ્રુષા કરતી હતી તે રાજાને ઘણી સ્ત્રી હતી, તેમાંથી કેટલીક માનીતી અને કેટલીક અણમાનીતિ હતી. જે રાજાની અણગમતી સ્ત્રી હતી, તે કામ જ્વરથી વ્યાકુળ થતી, કારણ સેંકડો વર્ષોમાં પણ તેમને રાજ સંભોગ મળતું નહિ. પુરૂષ પ્રાપ્તી સારૂ તરફડીયા મારનાર તે સ્ત્રીના મનમાં, એ પુરૂષના સ્વરૂપ અગર કુરૂપને ભેદ બીલકુલ રહ્યા નહોતા. રાજાની વિજયા નામની એક અણગમતી સ્ત્રી હતી. તે કુરૂપ ગુણરાજ પર પણ અત્યંત આસક્ત થઈ તે તેના ભજન વગેરે ઉપચાર વિશેષ રીતે કરતી પરંતુ ગુણરાજના મનમાં કેઈપણ પ્રકારની શંકા ન આવતાં, તે આ ઉપચારે મહેરબાની દાખલ કરે છે એમ માનતે હતે. બીજે દિવસે શરીરને સારૂ નથી એ ઢગ કરી તે સ્ત્રીએ તેને કહ્યું, ગુણરાજ, આજ હું મારેજ ઘેર સુઈ જઈશ. ગુણરાજે તેનું કહેવું મંજુર રાખ્યું અને બાકીની સ્ત્રીને હમેશ ના નિયમ પ્રમાણે એકવાસ ગૃહમાં રાખી, બારણા વાશી તે સાવધ રહ્યા. રાજા કચેરી બરખાસ્ત કરી, પિતાની સ્ક્રિનું ચરિત્ર જાણવાના હેતુથી, અને ગુણરાજના ગુણ ની પરિક્ષા કરવા સારૂ ગુપ્ત વેશ ધારણ કરી રાત્રીના વખતે વિશેષે કરીને જનાનખાનાની અંદર ફરતો હતો. ફરતા ફરતા રાજા વિજયાના મહેલમાં આવ્યું ત્યાં તે પલંગ પર કામથી વ્યાકુળ થઈ પડેલી જોવામાં આવી. પછી પિતાનું શરીર ન જણાવા દેતા, ત્યાં જ સ્તબ્ધ ઉભું રહી વિચાર કરવા લાગ્યું કે, આજે આ અહિં કેમ સુતી છે? વાસગૃહમાં કેમ ગઈ નથી? આણી તરફ તે કામથી ગાંડી થઈ કુકલપના મનની અંદર ધારણ કરી, પિતાની દાસીને મોકલી ગુણરાજને પોતાના બંગલાની અંદર બેલા. તે ગુણરાજને તેની તબિયત સારી નથી એમ સમજી કાંઈ પણ શંકા ન લેતાં, બારણાને બંદોબસ્ત કરી તરત વિજયાના મહેલમાં ગયા નમન કરી અને છેટે બેથી તે બે, સ્વામિનિ શો હુકમ છે તે ફરમાવે. મને શા સારૂ બોલાવ્યો છે? ત્યારે તીવ્ર કામ વિકારથી વ્યાકુળ થએલી તે સ્ત્રી શરીર વાંકું ચુકું કરી, અને ઘણા લાંબો શ્વાસ નાખી ગુણરાજે કઈ પણ દિવસ મનમા આણેલ નહિ, સ્વપ્નામાં પણ સાંભળેલ નહિ એવા સજજનોને લજજા ઉત્પન્ન કરનાર ભાષણે બેલી. ત્યારે તે વિશુધ્ધચિત્ત ગુણરાજ અકાલ વજી પાત પ્રમાણે તેનાં ભાષણો સાંભળી બોલ્યા. “હે સ્વામિનિ, તારા શરિરમાં વધારે વિકાર થવાને લીધે બે સાવધ થઈ તું આવા ભાષણ બોલે છે, અગર અંદર પ્રસરનાર તીવ્ર જવરના વેગથી તારું આવું અણધાર્યું, દુષ્ટ સ્વરૂપ બહાર પડયું છે. - વિજયા-વ્યાધીથી બેશુદ્ધ થઈ હું બબડતી નથી, પણ શુદ્ધિમાં રહીને જ બોલું છું, અને આ વખતે તારા સંગની ઈચ્છા રાખું છું. ગુણરાજ– સ્વામિનિ, તારું ફક્ત ભાષણ સાંભળીને જ મને મહારૂઃખ થાય છે, પછી કૃત્ય કરવાની વાત કયાં કરે છે? આ જગમાં કુલીન પુર બે પ્રકારના અકૃત્યે પ્રાણ જવાનો વખત આવે તે પણ કરતા નથી, એક પરદ્રવ્યને અપહાર, અને બીજું પરસ્ત્રી આલિંગન. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #189
--------------------------------------------------------------------------
________________ મને પાપ પુણ્ય સમજાય છે, વિવેકથી મારી નજર નિર્મળ થએલી છે, તે ક્ષણક સુખની આશાથી નકમાં શા વાસ્તે પડું? હે નિંદ્ય સ્ત્રી જે અર્થે મારી સાથે તને ભગવાસના ઉત્પન્ન થઈ, તે અર્થે એ કમ પણ સાધુને અત્યંત સિંઘ છે. હે દેવી, થોડા વત સારૂ ગુરૂએ મને જે અભિગ્રહ આપે છે તેને ભંગ હું સમજતો છતાં શી રીતે કરૂં? સધર્મી લોકપ્રિય હોવાને લીધે, જે રાજાએ મારાપર વિશ્વાસ રાખ્યો, તેને હું કેવી રીતે ફસાવું? એક વખત તમને માતુશ્રી કહ્યા પછી તમારે ઉપગ કેવી રીતે લઉં? હે રાશિ ! તું કુલીન રાજાની સ્ત્રી છતાં, આમ બેલતાં તારી જીભ કેમ અટક્તી નથી? ( આ પ્રમાણે તેના નિર્દય ભાષણે સાંભળી વિજયાદેવીની મુખછાયા કાળી પડી (મોઢાપર કાળાશ દેખાવા લાગી) અને તે દુષ્ટ વચને બોલવા લાગી. અરે દુષ્ટ, કૂર ચિત્તવાળા, જેમ જેમ હું તારી પ્રાર્થના કરું છું, તેમ તેમ તું અનિષ્ટ ભાષણે જ બોલે છે, તેને જીવવાને કંટાળે આવ્યું છે કેમ? જે તું મારૂં કહ્યું નહિ માને તે તારી વાતો ઉઘાડી કરી તે ખરાબ કૃત્ય કરનાર છે એમ ઠરાવી તને મરાવી નાખીશ. - ગુણરાજ–હે સ્વામિનિ, હું મરેલેજ છું. હવે ફરી જીવીને શું કરવું છે? પ્રાણ ત્યાગ થશે તે પણ મારૂં શીલ (ધર્મ) હું નિશ્ચયે કરીને પાળીશ. * રાણી–તને બે દિવસની મુદત આપું છું. યોગ્ય શું કરવું એનો વિચાર કરી, ફરી મને આવીને કહેજે. પછી ગુણરાજ તરતજ વિજયાના મહેલમાંથી નીકળી, પિતાના જનાનખાનાનામાં આવી એ બાબતને વિચાર કરવા લાગ્યો. આણી તરફ રાજશ્રેટે તે સર્વ થએલી હકીક્ત જોઈ વિજયાદેવીપર ગુસસે થયે અને ગુણરાજપર ખુશ થયે. રાજા તરત વિજયાના મહેલમાંથી ચિંતાથી સંતપ્ત થઈ ગુણરાજ પાસે આવ્યું, તેની પાસે બેશી રાજા પુછવા લાગે, “અરે, ગુણરાજ તું અહિં ઉદાસ કેમ બેશી રહ્યા છે?” ગુણરાજ–(નમસ્કાર કરીને) રાજા, મને મારી બાબતમાં દિલગીર થવાનું કારણ નથી. મને દીલગીર થવાનું કારણ ફકત તારી બાબતમાં છે, તે એજ કે તું એકજ સ્ત્રી પર આસકત થઇ બાકીની માહારાણયને આદર કરતું નથી, હે રાજા સ્ત્રી સતિ અગર અસતિ થાય છે, તે ઉપભેગનાજ કારણથીજ થાય છે. બાકી મુળથી આ સ્ત્રી તરફ દેષ સંભવ કાંઈજ નથી. પિતાના પતિ સુખ તેમને મળે નહિ, એટલે તેઓ પરપુરૂષની ઈચ્છા કરે છે. પતિની અણગમતી સ્ત્રી બંને લેકોને નાશ કરે છે, પોતાના બંને કૂળોને ડાઘ લગાડે છે, અને પોતાનું ચિત્ત બગાડે છે. તો હે. રાજ તને હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે, આજથી સવ તારી રાણીને વારી બાંધી આપ. - રાજા–પૂર્વે તે મને કઈ વખત પણ ઉપદેશ કર્યો નથી, અને હાલમાં તું દિલગીર છતાં પણ મને કેમ બંધ આપે છે. તે હે ગુણશ્રેષ્ઠ ગુણરાજ, તને કાંઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #190
--------------------------------------------------------------------------
________________ 185 પણ રાજ સ્ત્રીમાં દેષ જણાઈ આવ્યું કે શું? ખરી હકીકત કહે. અથવા પૂછવાની જરૂર નથી. આજે વિજયા એ તને પ્રથમ શામથી અને પછીથી દંડની બીકે દેખાડી જે કાંઈ કહ્યું, તે મને પ્રત્યક્ષ સમજાએલું છે. હે ગુણરાજ કુલીન, ધાર્મિક કાર્ય ભરૂ, અને સ્વામિ ભકિતવાન એ પુરૂષ જગમાં તારા જે કઈ નથી. ગુણરાજ–રાજા, તારી ચરણ કૃપાથી આ સર્વ ગુણે મારામાં આવ્યા છે, કારણ પ્રથમ મારામાં એમનું કાંઈજ નહોતું હે રાજા, આજ તને રાણીની હકીકત જણાઈ છે, તે હવે તું તેનું શું કરવાનો તે મને કહે. રાજા–એક અતિશય ઊંડો ખાડો ખોદી, તેની અંદર તેને નાખી દઉં છું. પછી ગુણરાજ કાનપર હાથ દઈ બેલ્યો કે “નહિ, નહિ, હર, હર, રાજા તું આવું બોલીશ પણ નહિ. રાજા, તારે પિતાને જ નિગ્રહ કરવાને છેડી દઈ તેને શા વાસ્તે? તેજ તેને છોડી માટે આ તેનાથી દેષ થયો. હે, નૃપતિ વાસ્તવીક આ રાણીને પણ દેષ નથી. કારણ મોટા પુરૂષોની બુદ્ધિ પણ કામથી ભ્રષ્ટ થાય છે. પિતાની છોકરીને ઉપભોગ લેવાને તૈયાર થયા. હે નરેશ્વર, બીજાની વાતે રહેવા દે પણ દેવરાજાએ (ઈંદ્ર) ગાતમ રૂષીની સ્ત્રી સાથે જે કાંઈ કર્યું, તે કહેવાની જરૂર નથી. જયાં આવા મોટા મોટાઓ પણ કામથી અંધ બને છે, તે પછી અબ. લા જનને શો અપરાધ ? મિષ્ટાન્ન ભક્ષણ કરનારને મિષ્ટ અન્ન મળે નહિ, એટલે જે તે ક્ષુધાતુર થઈ, કુજનની પણ અતિશય ઈચ્છા કરે છે, તેજ પ્રમાણે ફકકડ, રૂપવાન એવો તું તેને મળે નહિ, એટલે તે કામાતુર થઈ અમારા જેવા નરાધમની પણ ઈચ્છા કરે તે આપ પ્રભુ છે, માટે મનમાં દયા લાવી મારા વચનથી એ વિજયાને એક અપરાધ માફ કરો. એ પ્રમાણે બેલી ગુણરાજ રાજાને પગે પડે. રાજાએ પણ તેનું ભાષણ સુપરિણામી છે એમ મનમાં જાણ્યું રાજા–ગુણરાજ, તારું સર્વ કહેવું મને કબુલ છે. જાણે તત્વાર્થ વિષયમાં તું પંડિત છે, એ પ્રમાણે તે મને સત્ય વાત કહી છે. એમ બોલી પ્રિયા વિજયાદેવી ઉપર ગુસ્સે કાઢી નાખી ખરી વાત સમજાયાથી ગુણરાજના કહેવા પરથી તેની વિષે દયા કરી તેના મહેલમાં ગયે, અને જાણે પૂર્વે બનેલી હકીકત તેને ખબર જ નથી એવી રીતથી તેની સાથે ભોગ ભોગવવા લાગ્યો. તે દિવસથી બીજી પણ જે અણગમતી રાણીઓ હતી, તેમને ભૂપતિએ અનુકમવાર દિવસો મુકરર કરી આપ્યા. આવી રીતે ગુણરાજ પણ જનધર્મના પ્રભાવથી, રાજા અમાત્ય, પરિવાર અને નગરના લોકોને પ્રિય થઈ પડે, પછી કઈ એક વખતે, રાજા અનેક નાટકના અને ગાયનેના રસમાં નિમગ્ન થઈ સભામાં બેઠા હતા, એટલામાં ગુણોના પેટે થએલી દેવાંગના સરખી સ્વરૂપવાન એવી જયસુંદરી નામની રાજકન્યા ત્યાં આવી. આ કન્યા કોને આપવી એ રાજાના: 24 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #191
--------------------------------------------------------------------------
________________ મનમાં વિચાર ચાલી રહી હતે એટલામાં, તે પિતાના પગે લાગી તેની પાસે આવીને બેઠી. ભૂપતિ પુત્રિસહ ઘડીવાર સભામાં બેશી, પછી તેના વર સંબંધી વિચાર કરવાના હેતુથી ત્યાંથી ઉઠી પુત્રિની માતોશ્રીના મહેલમાં ગયો. સુખશયા પર બેશી રાજા પુત્રને પૂછવા લાગ્ય, પુત્રિ તને કયે વર પસંદ છે એ કહે? પિતાના આ ભાષણ સાંભળી, શરમાઈ જઈ તેણે નીચું જોયું. અને પોતે ભૂમિ પર નખથી ખેતરવા લાગી પછી લજજાથી મંદ થએલી પુત્રિને જોઈ, પુત્રિના લગ્ન બદલ ગુણશ્રીએ રાજાને ઉત્તર આપ્યો. ગુણશ્રી–સ્વામિન, શું બોલવું એને વિચાર મનમાં આવ્યું હોય, તે પણ કુળવાન પુત્રિ પિતાના વડીલેની પાસે કહેવાને શરમાય છે. માટે હે રાજેન્દ્ર, સ્વયંવરમાં પોતાની ઈચ્છાનુસાર, પિતાને અનુકૂળને તે વરશે. “ઠીક છે " એમ કહી ગુણશ્રીનું સર્વ બોલવું રાજાએ કબુલ રાખ્યું. અને ઘણું રાજાઓને બોલાવી સ્વયંવર કર્યો. રૂપ, યવન, લાવણ્ય અને કળાના ભંડાર એવા રાજાએ એકત્ર થયા, તો પણ તેના મનમાં કોઈપણુ આવ્યો નહિ. તે રાજકુમારે તેના મનમાં નાપસંદ પડયાથી યશવર્ધનની નિંદા કરતા પિોતપોતાની જગા પર બેસી ગયા. પછી રાજાએ પિતાની સ્ત્રી ગુણશ્રીને કહ્યું, “જે, જયસુંદરીએ રાજ્યની અંદર મારી બે આબરૂ કરી. રૂપવિજ્ઞાનશાળી આ રાજસમુદાયમાં, પુત્રિને વરવા લાયક એક પણ નહોતે કેમ ? " ફરી ફરી બીજા ઘણું રાજકુમારોને બોલાવી, તેમનો મેળાપ કરાવી આપે, તો પણ તે છોકરી કેઇને વરી નહિ. પછી પુત્રિ વિષે રાજાને પ્રેમ ઘટતા જઈ અને દેધાવેશ ઉત્પન્ન થઈ, તેણે મનમાં એવો વિચાર કર્યો કે, આ પૃથ્વી પર જે કઈ મેટા નર શ્રેષ્ઠ છે તે સર્વ આ દુષ્ટ પુત્રિ સારૂ સ્વયંવરમાં આણ્યા. હવે એ કોણ પુરૂષ પહેલો છે કે જેને આ પુત્રિને આપવી? હા સમજે, ગોવાળીયાઓ, જનાનખાનાના રક્ષક, ચાકર વગેરે રહેલા છે, તેમને ખરેખર મારા માથાપર બેસાડવાના બાકી છે, આ દુબુદ્ધિ પુત્રિએ, તેના ખરાબ વર્તનથી મને કલંક લગાડયું છે. અથવા પિતાના પરાક્રમ, સંપત્તિ ઈત્યાદિ ક્રોધથી પત્રિના મન પ્રમાણે જે કાંઈ કરવાનું હતું તે કર્યું. તો હવે આને ઋતુ પ્રાપ્ત થયે નથી, ત્યાં સુધીમાં તેને પતિયુકત કરી નાખવી. આશા ભંગ વગેરેથી જે દુઃખ મને આપ્યું છે, તેજ પ્રમાણે હું તેને આપીશ. કન્યાના રૂપમાં આ કેઈ મને કેઈ ડાકણ મળેલી છે, તે તેને અનુકૂળ વાતો કામની નથી. પ્રતિકુળ વાતેથી જ તેને મનભંગ કરે જોઈએ ફરી બીજે એક દિવસે પુત્રિ માની સાથે મહેલમાં બેઠી હતી ત્યાં રાજાએ કહ્યું. - “હે પુત્રિ તારા મનની અંદર શું છે તે તું મને એકાંતમાં કહે. આ આટલા રાજાઓમાં તને કોઈપણ પસંદ પડયે નહિ ? ત્યારે માબાપના પુષ્કળ કહેવાથી, મનમાં દુઃખીત થઈ આવેલા રાજાની નિંદા કરી; પિતાના અંતઃકરણની વાત તે. ણીના માતોશ્રી મારફતે કહેવા લાગી. આ સ્વયંવરમાં જે રાજાઓ આવ્યા હતા તે સર્વ ઘણી સ્ત્રી વિષે આસકત હોઈ, તેમાંથી એક પણ એક પત્ની-વ્રત પાળનાર નહેાતે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #192
--------------------------------------------------------------------------
________________ 187. રાજા---જે એમ હોય તે આ પૃથ્વી પર એવો કઈ નથી કે જે પિતાની જ પત્નિ સાથે એકાગ્ર ચિત્તથી હોય. અહિં તે એક ગુણરાજ છે, તે જે આવા ગુણો હોય તો તે એકાગ્ર ચિત્ત ગુણરાજ વેરે તને ખરેખર પરણાવવી જોઈએ. પછી રાજાએ, જ, ચાલતી થા, એમ ક્રોધથી બોલીને વિજયસુંદરીને વેગથી મહેલમાંથી રવાના કરી. પછી ગુણરાજને બોલાવી રાજાએ તેને કહ્યું, ગુણરાજ, તું મારી પુત્ર સાથે પરણવાનું કબુલ કર. બીજુતીજું કાંઈ બેલીશ નહિ, તને મારા સમ છે, તારા પુણ્ય યોગથી જ તેના મનમાં પ્રેરણું થઈ તે તારા તરફ આવી છે. ગુણરાજથી તે રાજાની આજ્ઞા અને સોગનને ભંગ થયે નહિ, માટે તે રાજાની પછવાડે આવી ગુપચુપ ઉભો રહ્યો. પછી રાજાએ લગ્નના સામાન વગેરેની ઉત્તમ તૈયારી કરાવ્યા પછી, સુમુહુર્ત ઉપર સ્નાન કરાવવા વાસ્તે ગુણરાજને લેકે જેવા લાગ્યા, તે મહામતિ ગુણરાજ (લગ્ન બાબત) ઉદ્વિગ્ન થઈ કેઈને કાંઈ ન કહેતાં, અને કાંઈ પણ ન જણાવતાં પુર્વાભિમુખ કરી એકદમ અલોપ થઈ ગયો. રાજાએ જલદી સ્વારો વગેરેને મોકલી, તેને તેડી લાવી, તેની સાથે કન્યા જયસુંદરીનું લગ્ન કરી દીધું. જયસુંદરીએ પૂછ્યું. " ગુણરાજ તમે કેમ નાશી ગયા? અને દિલગીર કેમ હતા? તારે મારે આ યંગ ભવિતવ્યતાએજ કરી આપ્યો છે. મનમાં હું એક વિચાર રાખું છું, તમે વળી બીજો રાખો છે, છેવટે વિધિએ જે નિર્માણ કર્યું છે, તે જ થાય છે. પરંતુ તે હવે નિશ્ચિત થએલું છે, તે પૂર્વાઈત કર્મનું આ ફળ જેમ આપણને પ્રાપ્ત થયું છે, તે પ્રમાણે આપણું બને તેને ભેગવીશું. આવાં વચન નોથી ગુણરાજની તેણે એવી સમજણ કરી કે, તેના વિષે એકાગ્ર ચિત્ત થઈ તે કહે તે પ્રમાણે ગુણરાજ કરવા તૈયાર થયા. તેનું પરમાર્થ પર ભાષણ સાંભળી, રાજાને રેશ પણ એકદમ નાશ પામ્યા. રાજા પરમાર્થને જ વિચાર કરવા લાગ્યો કે ગુણરાજ સાથે મારી પુત્રિને પરણાવવાની મારી જે બુદ્ધિ થઈ તે ખરેખર તેના અપૂર્વ કર્મથી જ થઈ. રાજાનું ચિત્ત પાછું ઠેકાણા પર આવ્યું, અને પુત્રિના પ્રેમ પરથી પિતાના જમાઈ ગુણરાજને અડધ રાજ્ય આપ્યું. પછી ગુણરાજે તેની સાથે ઘણા પ્રકારના ઉપભેગ ભગવ્યા, અને મંડલેશ્વર થઈ તે પૃથ્વી પર અત્યંત પ્રખ્યાત થયો. હે વીરસેન, આ પ્રમાણે તેણે જયસુંદરી સાથે અનુરક્ત થઈ પચાસ વર્ષો ગાળ્યાં. પછી કઈ એક વખતે તે બનને મહેલની બારીમાં બેઠા હતાં, તેવામાં દેવગથી તે બન્નેના પર વીજળી પડી તે બન્ને મરણ પામ્યાં, અને સીતાના ઉત્તર કીનારા૫ર જબુવૃક્ષની પૂર્વે બાજુ પર સ્ત્રી પુરૂષ થઈને રહ્યા. તે દેવ પ્રમાણે પતિ, પત્નિ વિન દશામાં, પ્રાપ્ત થયા પછી કલ્પવૃક્ષ જન્ય મહાસુખો ભેગવવા લાગ્યા. તેના શરીરનું બંધારણ એવું હતું કે તે ત્રણ મૈલ ઉંચે, અને ત્રણ ત્રણ દિવસે આહાર કરતા, એવી રીતે તે જન્મમાં તેમનું આયુષ્ય ત્રણ પલ્ય પ્રમાણ હતું. પિતાનું આયુષ્ય પૂરું થયા પછી તે બને એકદમ મરી જઈ ચંદ્રાનન નામના વિમાનમાં બેશી દેવસમાજમાં દેવદંપતી થઈને રહ્યા. ત્યાં એકમેકપર અત્યંત પ્રીતિ રાખી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #193
--------------------------------------------------------------------------
________________ 188 બે પલ્ય પ્રમાણ આયુષ્ય પુરૂં કર્યું. એ પ્રમાણે ત્યાં આયુષ્ય પુરૂં કર્યા પછી તે બને સ્વર્ગમાંથી નીચે પડયા. ગુણરાજને જીવ ભરતખંડમાં જ બુદ્વીપના દક્ષિણાર્ધ ભાગમાં સંપત્તીથી વિશાળ એવી વિશાલનામક નગરીમાં, પુષ્કળ ધન દોલતથી પરિપૂર્ણ એવા ધનદેવ શેઠને ઘેર તેની સહધર્મિણી યશદેવીને પેટે અવતર્યો. ગર્ભ : રહ્યા પછી તેને ચંદ્રના સ્વને પડવા લાગ્યા, અને સર્વને અભય આપવું એવી ઈચ્છાઓ થવા લાગી, પછી તે શેઠાણીએ યોગ્ય વખતે સુલક્ષણ પુત્રને જન્મ આપ્યું. પછી શેઠે મોટા મોટા દાન ધર્મ કરી, ઘણી સ્ત્રીને નાચ વગેરે કરાવી આનંદથી, તેના જન્મ દિવસને ઉત્સવ કર્યો. ગર્ભ રહ્યા દિવસથી તે પ્રસવ થતા સુધીના વખતના ચિહેા ઉપરથી, અને શેઠાણીને જે ન પડતા હતા તે ઉપરથી તેને અનુસરીને શેઠે પુત્રનું નામ અભયચંદ્ર એમ રાખ્યું. પૂર્વ પુણ્યના જોરથી તેના શરીરનું તેજ દિવસે દિવસે વધવા લાગ્યું, અને તે કુમાર કળા વગેરેને અ ભ્યાસ કરે, એવા વયને પ્રાપ્ત થયો. શુકલ પક્ષના ચંદ્ર પ્રમાણે તેની અંગકાંતીને વિસ્તાર દિવસે દિવસે વધવા લાગ્યા, અને દરરોજ નવીન નવીન કળાઓ ગ્રહણ કરી સર્વ કળામાં પરિપૂર્ણ થયે. તેના અંગે, પ્રસંશા રહિત દાન, ક્ષમા યુક્ત પરાક્રમ અને તારૂણ્યમાં તેનું સેંદર્ય પરસ્ત્રીયોને મેહમાં પાડનાર, એવા ગુણો હતા. ભાગ્ય સૌભાગ્યશાળી તે અભયચંદ્ર સંસાર સમુદ્ર અસાર છતાં, તેને સંસાર બનાવ્યું હતું. આવી રીતે, ત્રિલેકની અંદર આશ્ચર્યભૂત એ રૂપ સાભાગ્ય સં. પત્તિને એક નમુને, અને જે સર્વ લોકોની ઈચ્છા કરવાવાળે, એવા તે અભયચં. દ્રના કેટલાક દિવસ નીકળી ગયા. એક દિવસે તે વણિક પુત્ર, પોતાના બરોબરીઆ સાથે બહાર બાગમાં ફરવા વાસ્તે ગયે, અને ત્યાં જુદી જુદી અનેક રમત રમવા લાગે. આણું તરફ જયસુંદરીને જીવ સ્વર્ગમાંથી નીકળી તે જયશ્રી નામથી ગુણ ચંદ્રની પુત્રિ થઈ ત્યાંજ રમવાને વાસ્તે આવી. રમતાં રમતાં તે જયશ્રીએ તે સ્વરૂપવાન વણિકપુત્ર અભયચંદ્રને પ્રયત્નથી વેલની વચમાંથી પ્રેમપૂર્વક જોયે. તેની અંગકાંતિ, મનહરવેષ, ખુબીદાર રમતે, વગેરેને જયશ્રી જેમ જેમ જેવા લાગી તેમ તેમ ગાંડી થઈ ગયા પ્રમાણે સ્તબ્ધ થઈ અને સર્વ શરીર અકડાઈ ગયા પ્રમાણે થઈ ગઈ. પછી તેને સખિયે કહેવા લાગી, “સખિ આ કઈ પણ દેવ શાપ શ્રેષ્ટ થઈ પૃથ્વી પર પડેલો છે, અગર વિદ્યાધર વિદ્યા ભ્રષ્ટ થઈ પડે છે.” તે ચતુર સખિયોને પોતાના અભયચંદ્ર તરફના પ્રેમની વાત ખબર ન પડે તેટલા વાસ્તે જયશ્રી આકાર (મુખાદિચર્યા) ચેરવા લાગી. સખિ થંડ પવનને લીધે મારા શરીર પર રોમાંચ ઉભા થયા છે, અને કુલેની ધૂળથી, મારી આંખોને ત્રાસ થઈ તેમાંથી પાણી નીકળે છે તે જુઓ. આ પ્રમાણે તે રાજકન્યા પિતાની સખિયો સાથે બોલે છે, એટલામાં અભયચંદ્ર પ્રેમપૂર્વક નજરથી તેના તરફ જોયું. તે પણ તેના પર એ જ આશક થયેલ હતું, તે જોઈ તેના મિત્રો અતિશય ગભરાયા, અને ઘણી યુક્તિ પ્રયુક્તિથી તેને તેના ઘેર લઈ આવ્યા. પછી તે મિત્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #194
--------------------------------------------------------------------------
________________ 189 માંના એકે, તે જયશ્રી અને વણિક પુત્ર એ બે વચ્ચે થએલી બીના તેના બાપને કહી. પિતાએ પણ અભયચંદ્રને ઘડીવાર એકાંત સ્થળમાં લઈ જઈ પ્રેમથી અને બહુ માનથી બોધ કર્યો કે, “પુત્ર, પુરૂષે હમેશા, પોતાની જાત પ્રમાણે આચ. રણ રાખવું, પોતાના કુળની મર્યાદા છેડયાથી અહિં તથા પરલોકમાં દુઃખ થાય છે. , “વાણિયાની તે વિશેષે કરીને એવીજ વર્તણુક હોવી જોઇએ કે જેના આચરણે યુવાવસ્થામાં પણ વૃદ્ધાવસ્થા પ્રમાણે હોવા જોઈએ. ઘણે પૈસો હોય તે પણ દરિદ્રતા, સ્વામિત્વ પદ હોય તે પણ દાસ્યત્વ, અને સ્વરૂપવાન હોય તે પણ કદરૂપિ, એવી તેમની બુદ્ધિ હોવી જોઈએ.” “પિતાની સ્ત્રી સાથે સંભોગ તે પણ નિયમીત, કાર્યકારણ શાંતત્વ, એજ એમને વેષ, સર્વ સાથે પ્રીતિ, અને ભાષણો.” વળી પુત્ર, “પૃથ્વિ પર વાણિયાનો સર્વ ઠેકાણે પ્રવેશ હોવો જોઈએ, તેને જોયા બરાબર ગોળના ગાંગડા પ્રમાણે વિશ્વાસ ઉત્પન્ન થવો જોઈએ.” હે પુત્ર, “કઈ પણ કારણથી રાજ વિરૂદ્ધ કામ કરીએ તે, દુર્જનને હાથ છિદ્ર લાગી, તેના વડે તેમને અંદર પેસવાને સંભવ હોય છે. " - આ જગમાં દુર્જન હમેશાં, પુરૂષને નિર્દોષ હોય તે પણ તેના પર દેષ સ્થાપિત કરે છે, અને ખરેખરો દેષ નજરે પડયા પછી, તે તેમને મોટો આનંદ થાય છે. રાજકન્યાને અભિલાષ કરવામાં પણ, સ્વજાતિ વિરૂદ્ધ, સ્વધર્મ વિરૂદ્ધ, અને રાજ વિરૂદ્ધ, એ ત્રણ દે ઉઘાડા સ્થાપિત થાય છે. શિવાય, દ્રવ્યનો નાશ, દુષ્ટને આનંદ, અપયશ, પરાભવ, સ્વજનોને તથા પિતાને દુઃખ, અને કુકર્મોવડે અધર્મ.” અભયચંદ્ર-આપ આવી તસદી શાવાતે લે છે? હું તેવા કર્મો કઈ દિવસ કરવાનો નથી. જેના વડે મનુષ્યને લાજ, અથવા જેથી તમારી બે આબરૂ થાય તેવા અકૃત્ય, હું પ્રાણ જતાં પણ કઈ દિવસ કરીશ નહિ. હે સુપુત્ર, શાબાસ, શાબાસ, એમ બોલી તેણે તેના મસ્તક પર હાથ મુક, અને કહ્યું, “પુત્ર, તે સારા કૃત્ય કર્યો એટલે તને કોણ બોલનાર છે?” પછી શયનગૃહમાં જઈને વાણિક પુત્ર અત્યંત દિલગીર તથા શરમિંદો થઈ વિચાર કરવા લાગ્યો. - પિતાજીને મારા અપરાધની શી રીતે ખબર પડી? અને મારી અપકીર્તિ સાંભળી હજુ સુધી હું પણ અંહિ જ રહે છું. લોકોમાં જેના ગુણોની તુલના થાય છે તે પુરૂષને અનહદ સુખ થાય છે, પરંતુ જેના અપરાધો ઉઘાડા પડે છે, તેને મરણ આવે છે, પરદેશમાં નાશી જવું પડે છે. આ મારી મોટી અપકીર્તિ (ખરી અગર ખોટી) મારાથી સંભળાઈ શકાશે નહિ, માટે અંહિ બીલકુલ રહેવું ન જોઈએ એ વિચાર કરી થોડી રાત્રે બાકી રહે, પિતાના મિત્રોને પણ ન જણાવતાં તે વણિકપુત્ર ફક્ત બે વસ્ત્રો સાથે બહાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #195
--------------------------------------------------------------------------
________________ 196. પડ અને પિતાની આબરૂ મેળવી. નામ પ્રખ્યાત કરવાના હેતુથી, સમુદ્ર ઉપરના વેપારિઓ સાથે ઉત્તર કિનારા પર શ્રી વર્ધનપુરમાં ગમે ત્યાં વેદમાર્ગ સર્વ લોકોમાં પિતાનું સ્વરૂપ પ્રગટ કરી, નગરના લોકોની આંખોમાં આનંદ ઉત્પન્ન કરી તેમ નામાં રહ્યો. ત્યાં સુધાથી અતિશય વ્યાકુળ થવાથી, એક કદઈની દુકાનમાં જઈ નાના પ્રકારના ખાવાના પદાર્થ તૈયાર કરાવ્યા. તે વણિક પુત્ર ગુરૂ અને દેવને નમસ્કાર કરી જમવા વાતે બેસવાને એટલામાં, તપથી જેનું સર્વ શરીર દેસાઈ ગયું છે, અને જે શાંતિરૂપ અમૃતને સાગર છે એ અરિદમન નામને એક મુનિશ્રેષ્ટ, મહિના સુધી કરેલા અપવાસ વૃતના પારણા કરવાના હેતુથી ફરતો ફરતો ત્યાં આવ્યા. ત્યારે ઉદાર ચિત્ત એવા તે મુનિરાજને જોઈને, વણિક પુત્રના અંગપર રોમાંચ ઉભાં થયાં અને વિચાર કરવા લાગ્યો કે, ઘણું દુઃખ વિસ્તારથી વ્યાપ્ત એવા આ ચલાચલ સંસારમાં મને દાન કરવાને વારતે, સપાત્ર મલ્યાથી હું પિતાને ધન્ય સમજું છું, નવું તાજું તૈયાર કરેલું અત્યંત શુદ્ધ એવું આ અન્ન આપવાને યોગ્ય છે, અને મારી શ્રદ્ધા અધિકાધિક વધતી જઈ, તે આપવા વાતે મારૂ મન તૈયાર થયું છે. વગેરે ભાવના શુદ્ધ પરિણામેથી યુક્ત થઈ પાત્ર તૈયાર કરી તે સર્વ અન્ન વણકપુત્રે મુનીને અર્પણ કર્યું. તે નિઃસ્પૃહા ન્તઃકરણ મુનીએ આપનારના પુણ્યને વિન ન આવે અને અન્ન શુદ્ધ છે એમ જાણી તે લીધું. મુનીશ્વરને દાન આપી, અભયચંદ્ર પણ તેના ચરણકમળ ધુળથી પિતાના કપાળને પ્રદેશ મલીન કરી તેને નમસ્કાર કર્યો. તે તપસ્વી ગયા પછી દેવવા વાગવા લાગ્યા અને સુગંધદકથી મિશ્ર એવી પુષ્પ વૃષ્ટિ થઈ. તે પછી દેવોએ હર્ષથી, સત્પાત્રે દાન આપ્યાંના પ્રભાવથી મણિ રત્ન સુવર્ણની વૃષ્ટિ કરી. તે મણિ રત્ન સુવર્ણ સર્વ એક જગાએ ભેગું કરી, વિપત્તીમાં પડેલા સર્વ લેકને સાધારણ બનાવી દીધા (તેને લાભ સર્વને આપ્યો) પછી તે પિતાના પુણ્યવડે નાના પ્રકારના લોકેના સંબંધમાં રહી, વેપારીઓ સાથે અનેક પ્રકારને વેપાર શરૂ કર્યો. આણું તરફ જે રાત્રે તે પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયે, તે રાત્રીની સવારે પુત્ર કેઈ પણ ઠેકાણે ન દેખાયાથી માબાપ શેક કરવા લાગ્યા. હાય હાય ! વન્સ અભયચંદ્ર ચંદ્રકુમુદ સમૂહને છોડીને જાય, તે પ્રમાણે અમને શેકમાં નાખી અને આંખ મીચાવાને પ્રસંગ લાવી કયાં નીકળી ગયો? વિગેરે વિલાપ કરી તે વારંવાર મૂચ્છ પામવા લાગ્યા, અને પિતાના દુઃખથિી. નગરીને પણ દુઃખી કરી નાખી પછી ગુણચંદ્ર રાજાએ તે હકિકત લોકે પાસેથી સાંભળી ત્યારે તે પણ પોતાની સ્ત્રીસહ તેના દુઃખથી દુઃખી થયો. કન્યાના અંતઃપુરમાં જયશ્રી હતી, તે પણ વણિક પુત્ર નીકળી ગયાના સમાચાર જાણી એકદમ મૂછ આવી પૃથ્વિ પર પડી ત્યારે સખિયાએ થડે પવન નાખી અને ચંદન વગેરે લગાડી ઘણી મહેનતે તેને સાવધકરી; તે પણ તે ફરી ફરીથી મૂચ્છિ ત થવા લાગી. પછી સખિયાએ અનેક યુક્તિ પ્રયુક્તીથી તેને સાવધ કરી, અમે તેને તપાસ કરાવીએ છીએ એમ કહ્યું. એ પ્રમાણે પ્રથમ જયશ્રીને કહી સાવધ થયા પછી તેને ઘણું પ્રકારનો બેધ કર્યો. .. - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #196
--------------------------------------------------------------------------
________________ 191. - જયશ્રી–અમસ્તા મને શું શીખવે છે, એજ મારો પતિ છે, કાં તેણે મારા શરીરની ઈચ્છા રાખવી, નહિ તે આગ્નિએ રાખવી. એ તેને પાકે નિશ્ચય જોઈ. ગુણચંદ્ર રાજા પુત્રિના દુઃખવડે હમેશાં સર્વ ઠેકાણે વણિક પુત્રને શોધ કરવા લાગ્યો. ઘણા દિવસ પછી ગુણચંદ્ર રાજાને તેને પતે મળે, ત્યારે તેણે પિતાને એક માણસ તેના તરફ મેકલ્યો તેની સાથે ધનદેવ શેઠે પણ પિતાના એક મનુષ્યને મોકલ્યો તે બને એ ઘણા પ્રકારે અભયચંદ્રને સમજાવ્યો પણ તેણે આવવાનું કબુલ કયું નહિ. ગમે તેવો જવાબ આપી તે બન્નેને પાછા મોકલી દીધા, અને પિતે ઘણું વહાણે તૈયાર કરવા. મુસાફરીના સાધનો સાથે, ખરીદ કરેલે માલ ભરી, પૂજ્ય પૂજા કરી, પિતાની મંડળી સહ કટાહદ્વિપમાં જવાના ઉદેશથી તે વણિક પુત્ર વહાણ પર ચઢ, અને જળમાર્ગે ચાલ્યો. પવન અનુકૂળ હોવાને લીધે તે જલદી સમુદ્રને રસ્તે કાપી કટાદ્વિપના કાંઠે પિતાના માણસે સહ ઉતર્યો સર્વ માલ ઉતારી રાજાની મુલાકાત લેઈ, પછી તે વેપારીને નાયક ત્યાં વેપાર કરવા લાગ્યો. પિતાની ઈચ્છા પ્રમાણે પૈસે ન મળવાથી મનમાં ઉદાસ થઈ, તે નાકાપતિ ઘણી વખત સુધી ચિંતા સમુદ્રમાં નિમગ્ન થઈ રહ્યા. વણિક પુત્ર અભયચંદ્રને આવી સ્થિતીમાં જોઈ કામકાજ કરવા સારૂં ઘરમાં રાખેલા સોમદેવે કહ્યું; “હે સ્વામી ન કોઈ અધીરા માણસ પ્રમાણે વચમાંજ તું આ વિચાર કેમ કરે છે! ધર્યવાન પુરૂષને આ એક વેપાર સ્મૃદ્ધિદાયક થાય છે. આ જગમાં દેવરૂપ વાયુના યોગે કરી વ્યાપારરૂપ વહાણેથી દારિદ્ર સમુદ્રને પુરૂષ પાર તરે છે. અમે કહીએ છીએ એવે વેપાર તે સાહસથીજ સિદ્ધ થાય છે, કે જેના વડે કરી લમી. દાસ પ્રમાણે ત્વરિત પિતાના તાબામાં વર્તે છે. મહારાજ, અનંત રત્નથી સંપૂર્ણ એવા રત્નશિખ નામના દ્વિપમાંથી રત્નોથી ભરેલું એક વહાણ આજજ નિવિ ને આવી પહોચ્યું છે ત્યારે અભયચંદ્ર બોલે એમ છે? તે હવે ત્યાં જઈ, તે તરફથી આવેલાને તે બાબતની સર્વ બાતમી પૂછી લેવી” ત્યાં જઈ તેણે તે રત્નથી ભરેલ વહાણ જોયું, ત્યારે તેમાંના રત્નોની કાંતિથી આકાશમાં લાખો ઈદ્ર ધનુષ્ય નિર્માણ થએલા દીઠા. તેણે તે વેપારીઓને પુછયાથી વેપારીઓએ તે બેટની સર્વ માહિતી આપી, ત્યાં પૃથ્વી પર પડેલા અનેક રત્ન જડે છે. તે સર્વ બેટ કુર પશુઓથી ભરેલો છે. ત્યાં રત્ન રાત્રીના ઉત્તરાર્ધમાં વણી લેવા પડે છે. તે બેટ પૂર્વ સમુદ્રની વચમાં છે, દક્ષિણ દિશા તરફથી જઈ બાર મહિને માણસ તે બેટમાં પહોંચે છે. . અભયચંદ્ર-હવે જલદી મુસાફરીના સામાન સહ વહાણે તૈયાર કરે, રત્ન શિખર નામે દ્વિપમાં જવાને મારે નિશ્ચય થયો છે. જળ માર્ગમાં લાગનાર સર્વ સામાન ઉત્તમ રીતે તૈયાર કરી તે વહાણમાં ભર્યો. અને પિતાના માણસોને પણ જલદી વહાણ પર ચઢાવી દીધા. તે વણિક પુત્ર એક વર્ષ પછી બેટના મુખ પાસે પહોંચ્યો, પ્રથમ તેણે પોતાના સર્વ પરિવારને વહાણ પરથી નીચે ઉતાર્યા. અને પછી પિતે ઉતરી તેમની પછવાડે દોડતે જવા લાગ્યો, એટલામાં તેણે પિતાના લોકોને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #197
--------------------------------------------------------------------------
________________ 192 સમુદાય પાછો ફરતો દીકે. તમને શે ભય ઉત્પન્ન થયે? અરે તમે આમ કેમ દોડે છે? એમ પૂછવાથી તે લોકો વણિક પુત્રને કહેવા લાગ્યા. અહિ ભય કોઈ પણ પ્રકારનો નથી પરંતુ સૂર્યના પ્રખર કિરણોથી માહે રને પ્રજવલિત થઈ તપી ગયા છે, તે તાપ અમારાથી સહુન થતો નથી. હે સ્વામિન, તમે અહિં જ રહો, કારણ આગળના ભાગમાં ઉદય પામેલા અનેક સૂર્યો પ્રમાણે ઘણું રત્નનું અત્યંત દુઃસહ તેજ છે. . * અભયચંદ્ર–અરે ખરી વાત છે મને પ્રથમજ લોકોએ કહ્યું હતું કે રાવિના ઉત્તરાર્ધમાં રત્નો વણી લેવા પડે છે. ફરીથી હર્ષથી બે કે, જે દેવ અનુકુળ હશે તે મારા કુળમાં દરિદ્રતા કેઈપણ વખત રહેવાની નથી. ' તે સર્વ લોકે રત્નના તેજના જવાળાથી દઝાઈ ગયાથી, સમુદ્રના પાણીમાં ડુબકી મારી વહાણ પર ચઢી બેઠા. તે દિવસ ગયો અને રાત્રિને પ્રથમ ભાગ પણ નીકળી ગયા ત્યારે તે વડાણને માલિક વણિક પુત્ર પરિવાર સહ નીચે ઉતરી બેટમાં ફરવા લાગ્યો. આવી રીતે અભયચંદ્ર વાણિયો ત્યાં રત્ન પરિક્ષક પુરૂષને સાથે રાખી, તેની પાસેથી દરેક દિવસે, નાના પ્રકારના રત્ન એકઠા કરાવવા લાગ્યો. આ નેક પ્રકારના રત્નોથી વહાણ ભરાયા પછી, તેણે સ્વદેશમાં જવાની તૈયારી કરી. જે રાત્રિએ વહાણ ભરવાના હતા, તે રાત્રે ક્ષેત્રાધિપતિની પૂજા કરવા સારૂં પિતે નીચે ઉતર્યો. કારણ ત્યાંને એ રીવાજ હતું કે, એકલા વહાણના માલિકે અપવાસ કરી, નીચે ઉતરી તેણે ક્ષેત્ર દેવતાની પ્રથમ પૂજા કરવી જોઈએ. વહાણને માલીક દેવતાની પૂજા કરી આવે નહિ, ત્યાં સૂધીમાં બીજા કોઈ પણ વેપારીએ કીનારાપર પગ મૂકવો નહિ. આ હેતુથી અભયચંદ્ર પણ જરા આગળ ગયો, અને ત્યાં ક્ષેત્ર દેવતાની પૂજા કર્યા પછી, એક કરૂણ ધ્વનિ તેના કાને પડે. “હે ગુણકર, હે નાથ, હે હાર સંજ્ઞ શિરોમણિ તું ફકત સ્વપ્ન પ્રમાણે દશન આપી અકસમાત્ છાનેમાને કયાં જ રહ્યા? હરહર, તારાપર પ્રેમ રાખે માટે દુર્જનેએ મને અહિં આણું, તે હે નાથ, કૃપા કર અને મને દિન અબળાને દર્શન આપ, હે સ્વામીન આપને મેકલ્યા પછી ઘડીવારમાં હું દીન થઈ ગઈ; એ ઉઘાડું જ છે કે સૂર્ય અસ્ત થાય છે એટલે પધિનીમ્યાન થઈ જાય છે.” આવી રીતે નાના પ્રકારે કઈ એક સ્ત્રીનું રૂદન શ્રવણ કર્યાથી, તેનું ચિત્ત વિંધાઈ જઈ, પરદુઃખથી દુઃખી થનાર એ તે વણિક પુત્ર આગળ ચાલ્યા. ત્યાં આગળજ એક સાત માળને ભવ્ય મહેલ જોઈ, તેમાંથી નીકળતા વિલાપના શબ્દો સાંભળતા સાંભળતે, તે આગળ ચઢવા લાગ્યું. પછી સાતમા માળ ઉપર, દુઃખિત થયેલી અને મોઢાપર વસ્ત્ર ઓઢી લીધેલ, એવી એક સ્ત્રી પલંગ પર બેઠેલી તેના જેવામાં આવી. - અભયચંદ્ર--(તેને જોઈ) તું કોણ? કોની ? અંહિ એકલી કેમ રડે છે? તારી સર્વ હકીકત મને કહે. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #198
--------------------------------------------------------------------------
________________ 193 - સ્ત્રીએ મનમાં એ વિચાર કર્યો કે, અંહિ કઈ પણ પુરૂને પ્રવેશ થાય નહિ, તો આ કોઈ પણ રાક્ષસ, ભૂત, અગર પિશાચ હવે જોઈએ. જે આ મને પાપિણીને ખાઈ નાખશે તે તેનું કલ્યાણ થશે, એજ વિચાર કરી તે મોટેથી બોલી, “અરે રાક્ષસ, તું મને જલદી ખાઈજા. વણિકપુત્ર–હું ભુત નથી, અગર રાક્ષસ નથી. પરંતુ મનુષ્ય છું. (ઉજજઇનીમાં રહેનાર વાણિયાને પુત્ર) પ્રથમ શ્રી વર્ધનપુરમાં, અને પછી કટાહદ્વિપમાં ગયો હતો અને ત્યાં રત્ન વિશેષ છે એમ જાણું આવ્યો છું. હું ઉજજઈનીનો રહેનાર” એટલા વાકયે સાંભળતાજ એકદમ તેણે પોતાના મહેપરનું લુગડું કાઢયું અને રૂપ અને લાવણ્યથી સુંદર એ વાતે અભયચંદ્રને જે, ત્યારે બાલ કમદિની પ્રમાણે તેનું મુખ પ્રફુલ્લિત થયું પિતાના સાંદર્યથી ઘણાને જીતી લે એવી તે સ્ત્રીને અભયચંદ્ર જોઈ, ત્યારે તેની આંખો આનંદાશ્રી જલથી ભરાઈ આવી આજ તે ગુણચંદ્રની કન્યા જયશ્રી શું? દૈવયોગથી ગમે તેવી રીતે તેને મેળાપ અંહિ થશે શું ? અથવા જે રાજાના પ્રાણથી પણ અધિક પ્રિય તેને આ બેટમાં અને સમુદ્રમાં આવવાનો સંભવ કયાંથી? અથવા નિશ્ચય રહિત એવા ઘણું વિચારે કરવામાં શો લાભ છે? આને જ પૂછીએ એટલે તે મારી શંકાનુ નિવારણ કરશે “ખરું કહે ડર રાખીશ નડ” એ પ્રમાણે અભયચંદ્ર બોલ્યા પછી તે બેલી, “હે ડાહ્યા મનુષ્ય હું પણ ઉજજયની નગરીમાંજ રહેનારી છું. આગળ ઉભેલ મનુષ્ય તેજ કે ? અગર તેના જેવા બીજે કઈ છે? એવા હર્ષથી અને દિલગીરીથી કરી તે સ્ત્રીએ મન ધારણ કર્યું. બીક દેખાડીને બોલવાથી પણ સ્ત્રી કે પુરૂષ સામે બોલવાને શરમાય છે અને કુળવાન સ્ત્રી તે પરપુરૂષ સાથે બોલતી જ નથી. ઈત્યાદિ વિચારોથી તે દિલગીર થઈ પિતાની ભૂખચર્યા સંતાડી દીધી. : ' . ' ' અભયચંદ્ર–કૃશદરિ, આજ રાતરે અમારા વહાણે જવાના છે, તે ચાલ, તને ઉજજઈની નગરીમાં લઈ જઈશું ગુણચંદ્ર રાજાની કન્યા જયશ્રી તે નથી? તેણે “તેજ હુ” એમ બોલ્યા પછી વણિક પુત્ર ફરીથી બ. હું ધનદેવ શેઠને પુત્ર છું, મારું નામ અભયચંદ્ર છે. હું અંહિ વેપાર અર્થે આવેલું છું, મને તું ઓળખતી નથી કે શું? . પરસ્પરની બરાબર નિશાની મળી નિશ્ચય થયા પછી, તે બન્નેને એ ઠેકાણે વિસ્મયાનંદથી ઘણા વિચારે ઉત્પન્ન થયા પછી અભયચંદ્ર પુછ્યું કે “તારું અહિં આવવું કેવી રીતે થયું ?" તેણે ઉત્તર આપે. “ઘેર સુતેલી હતી તેવામાં વિધાધર મને ઉચકી અંહિ લાવ્યું છે. અંહિ આણી પોતાની વિદ્યાવર્ડનિર્માણ કરેલા આ મહેલની અંદર રાખી તે વિદ્યાધર લગ્નની તૈયારી કરવા સારૂ ગએલો છે. તે પાપી વિદ્યાધર હરએક પ્રયત્નથી અંહિ આવશે તે તે દુષ્ટાત્મા તને અને મને બનેને ખાસ અપકાર કરશે. તને ફક્ત માન્ય કરવા સારૂજ હું રહેલી છું તે મને જે કાંઈ પ્રાપ્ત થએલું છે તે થાઓ, પરંતુ પ્રિય દુર્લભ એવા તમને જરા પણ વિન ન પડવું જોઈએ.” અભયચંદ્ર–ભદ્રા, વેગથી ચાલ તરતજ આપણે જળમાર્ગથી ચાલતા થઈશું. 25 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #199
--------------------------------------------------------------------------
________________ 194 પ્રત્યક્ષ કેવળ લક્ષમી એવી તે જયશ્રીને લઈને તેના લાભથી મનમાં આનંદ દિત થતું, તે મેટા વહાણ પર ચઢયે પછી એક ખલાશી પોતાના આયુષ્યને ક્ષય થવાથી મરી ગયે હતું, તેને તે બુદ્ધિવાન વણિક પુત્રે મહેલની પાસેની બાજુએ લઈ જઈ ચિતા પર મુકી બાળી નાખ્યા પાછા આ વિન ન કરે માટે વિદ્યાધરના ડરથી તે વિદ્યાધરને ફસાવવા સારૂ અભયચંદ્ર આ પ્રપંચ કર્યો. પછી તેણે સર્વ વહાણ ભર્યા અને અનુકુળ પવનથી પાછા કટાહબેટમાં ગયા. ત્યાંથી તે શ્રી વર્ધનપુરમાં જઈ પહોંચ્યા, અને ત્યાં તેણે સ્વજન મંડળી સહ પોતાના પિતાને આવેલો જોયો. પરસ્પર કુશળ વાતના પનેથી સંતોષ પામેલા તે પિતા પુત્રને તે વખતે ઘણો આનંદ થયો. પુત્ર—આપણે રાજા કુશળ છે ને? શેઠ–મહારાજ તમારા દુઃખથી દુઃખી થાય છે. પછી તેણે જયશ્રીની સર્વ હકિકત કહી. તેના વડે શેઠના મનમાં ઘણો આનંદ થ. પછી વણિક પુત્રે માલ ઉતારી રત્નના પર્વત પ્રમાણે ઢગલા કર્યા, તે જોઈ પિતાને ઘણુ નવાઈ લાગી. તે સર્વ દ્રવ્ય, અભયચંદ્ર અને જયશ્રીને લઈ તે ધનદેવ શેઠ પિતાના નગર તરફ જવા નીકળે. કઈ પણ ઠેકાણે મુકામ ન કરતાં, રસ્તામાં નિર્વિધનપણથી તે સર્વ ઉજજઈનીમાં આવી પહોંચ્યા. તેઓના આવ્યાની ગુણચંદ્ર રાજાને ખબર પડવાથી, તે નગરજને સહ વણિક પુત્રની સામે ગયે. અને તેને મોટા ભપકાથી નગરની અંદર પ્રવેશ કરાવ્યો, ત્યારે નગરના લોકો વણિક પુત્રની સ્તુતિ કરવા લાગ્યા. વણિક અને વણિક પુત્ર બંનેને રાજા પિતાના ઘેર લઈ ગયો. અને કન્યા જયશ્રીને વણિક પુત્રને અર્પણ કરી બેલ્યો.” .. રાજા– હે અભયચંદ્ર કુમાર, તારું નામ અન્વથક છે, તું એમ સમજ કે તારા પુણ્ય પરિપાકથી તે આને જીતી છે, તને તારા પિતાએ બોધ કર્યો ત્યારે તું આને દૂર નાખી ચાલી ગયે; પરંતુ ત્યાં પણ આ કન્યા, તેના નશીબાનુસાર તને પ્રાપ્ત થઈ એમ બોલી રાજાએ સમૂહર્તાપર જયશ્રી અને વણિક પુત્ર બંનેને હસ્ત મેળાપ કરાવી આપ્યો. પછી અભયચંદ્ર સ્વર્ગમાના દેવ પ્રમાણે રાણુ સાથે, વિષય સુખને ઉપભેગા કરવા લાગે. ઘણા કાળ સુધી તે બંને સુખ જોગવતા હતા, તેવામાં જયશ્રીએ પુણ્યનું આચરણ કરનાર એવા એક પુત્રને જન્મ આપે. આગળ એક દિવસે અભયચંદ્ર બાહારના જંગલમાં જતો હતો, તેવામાં વચમાં એક સ્ત્રીનું મડદુ પડેલું તેના જેવામાં આવ્યું. દુઃખ ઉત્પન્ન કરનાર, અને ખરાબ એવી તે સ્ત્રી કળા જેઈ (ચેહે જોઈ) ગભરાઈ, સ્ત્રી રૂપના સ્વરૂપ બાબત વિચાર કરવા લાગ્યો. આના અવયવ પ્રથમ પ્રેમાગ્નિ દીપક હતા, તેજ આ અવયે હવે મૂઢને પણ વૈરાગ્ય * ઉત્પન્ન કરે છે. જુવાનીના ભર જોરમાં હતી ત્યારે, વિષયજનના પ્રેમના કારણભૂત હતી; હવે તેના અવયે સુજી ગયાં છે એટલે તેજ તેમના વિરાગ્યનું કારણ થઈ પડી. નર્કને નમાવનાર એવા કામિજનેએ આ સ્ત્રીને અડકવું, તેના કરતાં કુત્રાએ ભયથી આ સ્ત્રીને અડકે તે સારું, પરંતુ નરકને નમાવનાર એવા નિઃશંક કામિજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #200
--------------------------------------------------------------------------
________________ 195 નેએ અડકવું સારૂ નથી, આણે પણ જે દેહ સારૂં પાપ કર્યું છે, તે દેહ અહિં રઝળતા પડે છેઅને તે તે બીજે કઈ ઠેકાણે (નીમાં) ગઈ. જીવદેહને સારૂ અનેક પાપ કરે છે, પરંતુ પરિણામે જે કુમિત્ર તેવો તે મૂળથી જ અસાર છે. ઘડીકમાં બગડનાર આ દુષ્ટ દેહનું રક્ષણ પુત્ર, ભાર્યા, બંધુ, મિત્ર કોઈ પણ કરતું નથી. માટે ઘડીવાર ટકનાર આ શરીરનું સુખ ધમ તરફ લગાડી હું મારા બંને જન્મનું સાર્થક કરીશ. વગેરે વિચાર કરતો કરતે અભયચંદ્ર તે બાહ્ય ઉપવનમાં ફરતો હતે, તેવામાં એક મુનિ જમીન પર બેઠેલો તેના જેવામાં આવ્યું. તેની પાસેથી ધમ શ્રવણ કરી, પુત્ર કલત્ર વગેરેને સ્નેહ અને પત્નીએ મને છોડી મોટા આદરથી તેની પાસે પ્રવજ્યા (સન્યાસ) લીધી. પછી તીવ્ર તપશ્ચર્યા કરી, ક્ષીણરાગ અને પછી વિરક્ત થઈ, મરણ પામ્યું. તે પછી પ્રાણતક૯૫માં એક મોટો દેવ થઈને રહ્યા પછી જયશ્રી પણ પતિના વિયેગથી વિરક્ત અને શાંત થઈ પિતાની બહેન પાસે પ્રવજ્યા લઈ તપ કરવા લાગી. તેપણ સમાધી ગથી દેવલોક પામી, તેજ પ્રાણુતક૯૫માં પૂર્વે સ્નેહ સંબંધથી સ્વર્ગમાં તેનો દેવરૂપ મિત્ર થઈને રહી. આવી રીતે તે બન્ને પ્રાણુતકલ્પની અંદર મિત્રરૂપ દેવ શ્રેષ્ટ થઈ વીશસાગર આયુષ્ય આનંદથી પુરૂં કર્યું. પછી અભયચંદ્રને જીવ સ્વર્ગમાંથી નીચે પડી, આજ ભરતક્ષેત્રમાં લક્ષમીનું સ્થાન એવી અધ્યા નગરીમાં, સિંહરથ નામના રાજાની ભુવનશ્રી નામની ભાર્યાને પેટે, ઈદ્ર સ્વપ્ન પડયા ઉપરથી, ઇંદ્રદત્તના નામથી અવતીર્ણ થયો. પછી તે રાણી શુભ દિવસે શુભ લક્ષણથી યુક્ત એવો પુત્ર પ્રસવી સિંહરથ રાજાએ દાસ, દાસી, નગર લેક અને મિત્રોને આનંદ વધારનાર એવા પુત્ર જન્મને ઉલ્લાસ કર્યો. એક મહિના પછી પૂજ્ય પૂજા પૂર્વક તેણે પુત્રનું ઈદ્રદત્ત નામ સ્પષ્ટ રીતે પાડયું. અને પયપાનથી રાત્રિ દિવસ એનું એવી રીતે પાલન કર્યું કે, તે કલ્પવૃક્ષ પ્રમાણે ફળ આપનાર થયે બેતેર કળાઓમાં પ્રવિણ થઈ, અને તેને પરમાર્થનું પણ સારું જ્ઞાન થઈ, રૂપ સંપતિનું સ્થાન એવી યવન દશામાં આવી પહોંચ્યા. તે પિતાના વેરી નૃપના મનમાં આડા પથ્થર પ્રમાણે રહી પિતાના ગુણોથી પોતાના તથા પારકા દેશોમાં વિખ્યાત થયે. આણું તરફ જયશ્રીને જીવ પણ દેવલોકમાંથી નીકળી આજ ભરતખંડમાં રાજગૃહ નામના નગરમાં, મૈડદેશ ભૂપતીન મહેન્દ્ર નામના મહેલમાં વિનયવતી રાણીના પેટે કન્યારૂપે અવતીર્ણ થયે. તે કન્યાનું નામ મહેંદ્ર લક્ષમી પાડયું તે વનદશામાં આવ્યા પછી, તેના બાપે મોકલેલ એક દૂત અયોધ્યા નગરીમાં ગયે. પદારે વધી આપ્યા પછી, તે રાજસભામાં પેઠે, અને સિંહરથ રાજાને નમન કરી બે . દત–તને પુષ્કળ પ્રજા થઈ, અને તું ઘણી પ્રજાને સ્વામી પણ છે, તથાપી આ તારા કુમાર સરખુ પ્રજા રત્ન તને, પહેલાં થયું નથી ને થવાનું પણ નથી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #201
--------------------------------------------------------------------------
________________ 196 હિ, નરેંદ્ર આકાશ પ્રમાણે તું તેજસ્વી પદાર્થોને રહેવાનું ઠેકાણું છે, તે પણ પ્રતાપી સૂર્ય તે એક તારે પુત્રજ. શું કહું? રત્નાકર ખરે, તેમાંથી પણ હરિવક્ષ સ્થળને અલંકાર ભૂત એવા કૈસ્તુભ મણિ શિવાય બીજું ઉત્તમ રત્ન ઉત્પન્ન થયું નહિ. રાજા વધારે કહીને શું કરવું છે? તું આ ઈદ્રદત્તના વડે કરીને ધન્ય છે, અને શત્રુને અસાધ્ય છે. મહીપતિ, મહેંદ્રપાળ રાજાએ તારી પાસે મને જે કાર્ય સારૂં મેકલેલો છે તે તું શ્રવણ કર. તે ગાડભૂપતીને, વિનયવતીથી થએલ, રૂપમાં દેવી પ્રમાણે, એવી મહેંદ્રલક્ષ્મી નામની કન્યા છે. તે કન્યાએ એક વખતે બંદિજનના મુખમાંથી ઈદ્રદત્ત કુમારના નિર્મળ ગુણ સમુદાયને શ્રવણ કર્યા. તે દિવસથી તે તેના ગુણો સાંભળવાને એકાગ્રંચિત્ત થઈ, તેના મનમાં ઈદ્રદત્ત વગર બીજે પુરૂષ નથી. કાવ્ય રચના કર વામાં, બોલવામાં, અગર ચિત્રો કાઢવામાં, આ તારે પુત્ર તેના મનમાં મરાઈ ગયે છે. બીજે કઈ પુરૂષ નહિ. એ પુત્રિને અભિપ્રાય સખીયો માત તેની માને જણાયાથી, તેણે ઈદ્રદત્તને તે કન્યા આપવા સારૂ રાજા પાસે વિનંતિ કરી. રાજાએ પણું કહ્યું “આનું પ્રેમ છે, તે યોગ્ય સ્થળ છે. આ કન્યા ક૯૫લતા ક૯પવૃક્ષ પર ચઢા” પછી પ્રધાન સાથે વિચાર કરી સ્વામિ ગાડભૂપતિએ કન્યા આપવાના હેતુથી મને અહિં મોકલે છે. હવે આ ઉપર જેવી આપની મરજી. એ પ્રમાણે દૂતે કહ્યા પછી સિંહરથ રાજા યુક્તિ પૂર્વક બોલવા લાગ્યા, + : ભાય, વિદ્યા, સુખ, દુઃખ, નેહ, લક્ષ્મી, આ સંબંધના મનુષ્યના કામો પ્રથમ દૂત મોકલીને જ નકિક કરવામાં આવે છે. ત્યારે શૈડભૂપતીને સંબંધ કોણ કબુલ નહિ કરે? માત્ર હું પુત્રને ત્યાં મોકલવાનું નથી, તેને વરવા વાસ્તે કન્યાએ જ અહિં આવવું જોઈએ.’ ત–પાછળના વેરભાવને સંભાળીશ નહિ, સર્વ જગત્ તારા પુત્રના ભયથી ગભરાઈ જઈ સુખથી નિંદ્રા પણ લેતું નથી. સૂર્યને ઉદય થતો નથી ત્યાં સુધી અંધકાર વધતો જાય છે, તેને એકવાર ઉદય થયો એટલે, અંધારૂ પણ નથી હતું, અને બીજો કોઈ તેજસ્વી પણ નથી હોતે. !. વગેરે. ઘણું દૃષ્ટાંતેથી રાજાને સમજણ પાડી દતે સર્વ કર્યો તેની પાસેથી કબૂલ કરાવ્યાં પછી ઘણી મિત્રમંડળીને ઈદ્રદત્ત સાથે આપી શુભ દિવસ જોઈ તેને લગ્ન સારૂ મોકલ્યા. પિતાના દેશની સરહદ પર ઘણું સૈન્ય રાખી, અને કેટલુંક સૈન્ય સાથે લઈ તે રાજગૃહ પુરમાં ગયો. તેના આવ્યાની વાત ખબર પડી એટલે રાજાએ પિતાના નગરમાં ઉત્તમ શેભા કરાવી, મોટા સન્માનથી વરનો નગરીની અંદર પ્રવેશ કરાવ્યા સિહરથ રાજા પુત્ર વિયોગથી કૃશ થઈ દુઃખથી મનની અં-* દર હમેશા પુત્રનું સ્મરણ કરવા લાગ્યો પુત્રની કુશળતા કહેનાર તે તરફથી કોઈ જ આવતું નથી, એવી પહેલાના વેરના સંબંધની શંકા રાજાના મનમાં આવી તેથી તે દખિત થવા લાગ્યો આવી રીતે સિંહરથ રાજા તદન અસ્વસ્થ થઈ રહ્યા હતે, એટલામાં ધુળથી સર્વાગ મલીન થઈ ગયેલું, એવો વાયુમિત્ર નામને લેખવા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #202
--------------------------------------------------------------------------
________________ 17 હક એકા એક ત્યાં આવ્યા, અને નમસ્કાર કરી નીચે બેઠે ત્યારે રાજાએ તેને પૂછયું. રાજા–અરે વાયુમિત્ર, મારા પુત્રની કુશળતા કહે, તું હમણા અતિશય ગભરાએલ અને ચિંતાતુર કેમ દેખાય છે? વાયુમિત્ર-પુત્ર કુશળ છે ફક્ત ગાડ ભૂપતિએ સારૂ કર્યું નહિ હે ભૂપતિ, પોતાના દેશના સરહદ ઉપર સૈન્ય મૂકી, અને સાથે ચેંડું સન્મ લઈ કુમાર રાજગૃહ પુરમાં પહેઓ ઈદ્રદત્ત કુમારના સંબંધમાં, જે કરવાનું યોગ્ય હતું તે સર્વ ગડ રાજાએ વિધિ પ્રમાણે કર્યું. પછી હે રાજા, મહેંદ્રલક્ષ્મી અને શ્રીઈદ્રદત્ત એમને વિવાહ - સુમુહર્ત પર ગાડરાજાએ મોટા ઠાઠમાઠથી કર્યો. વિવાહ કૃત્ય આપ્યા પછી, પ્રધાને તે ગડરાજાને એકાંતમાં વિનંતિ કરી કે, “સ્વામિન આ બાહુ બળવાળા, સ્વારી કરનાર અને પ્રતાપી ઈદ્રદત્ત આપણને એક મોટો શત્રુ થયો છે, અને એકજ હદમાંના શત્રુના સંબંધમાં આંખ આડા કાન કરવા સારા નહિ, આ અહિં છે ત્યાં સૂધી તમને સુસાધ્ય છે, બીજે ઠેકાણે આ તમારાથી સચવાશે નહિ, એમ સમજી હે મહારાજ, જે યોગ્ય દેખાય તે પ્રમાણે કર આ એક બાહુ બળશાળી, પછી તમને ઝપાટાથી ઉપાડી એક છત્રી પૃથ્વી અવશ્ય ભોગવશે.” - રાજા–કુલીનને આ પ્રમાણે કરવું યોગ્ય નથી. કેઈ પણ શત્રુ આપણે ત્યાં આવ્યું એટલે અવધ્ય છે. તે અને તે દુત મેકલી જમાઈ કરી બેલાવી લાવ્યા છીએ તેને આપણા પર વિશ્વાસ છે; એ સજજન હેઈ, તેની અંદર કઈ પણ દેષ જણાયે નથી, અને ગુણોથી પણ શ્રેષ્ઠ છે હે મંત્રિ, જે તેના મનમાં પ્રેશ જણાઈ. આવતા નથી, તે તે ઉપકાર કરવાને યોગ્ય છતાં, તેના પર એકદમ અપકાર શી રીતે કરવો? - સુમતિ મંત્રી–રાજા મારૂં બોલવું સાંભળ રાજ્ય કહ્યું એટલે તેનું પાલન કરવું, કુબુદ્ધિ પુરૂષને હમેશા કડણજ છે.. . . વેશ્યાના યાવન પ્રમાણે રાજ્ય પર સર્વણ આંખ (ઈચ્છા) અને સર્પ યુક્ત મંદિર પ્રમાણે આ સર્વ પ્રકારે સભય છે, સ્વભાર્યા પ્રમાણે આનું હમેશા પ્રયત્નથી રક્ષણ કરવું જોઈએ, વેશ્યાની સંગતી પ્રમાણે આને વિશ્વાસ કરવો યોગ્ય નથી. પરંતુ આપણે હોય તેની સાથે પણ દુર્જનત્વનું આચરણ કરવું, સર્પે ડંશ કરેલો અવયવ જે કે આપણે હોય, તે પણ તેને કાપી નાખવાથી મનુષ્ય ચિરાયુ થાય છે તે રાજા પ્રથમ તે ઘણું સારું પણ પરિણામે બહુ ભયંકર એવું આ શત્રુકૂળ એને નાશ કરવો જ જોઈએ. આ પ્રમાણેના ભાષણથી રાજાનું મન ચલિત થયું, અને કુમારના સારૂ અનેક ઉપાયોની રોજના કરવા લાગે. ત્યાં મદના નામની એક દાસી મહેંદ્રશ્રીની સખી છે, તેના પર સુમતિ આશક હોવાને લીધે તે તેણીની પાસે એકાંતમાં સર્વ બિના કહેતે હતે. કેઈપણ કામ જે દિવસે જેવી રીતે કરવાનું કર્યું હોય તે સુમતિ મદના પાસે કહેતે હતે મદના પણ મિત્રત્વના હકથી મેહેંદ્રલક્ષમી પાસે સર્વ વાત કહેતી અને તે અતિ પ્રિતીસહ ઈન્દ્રદત્ત કુમારને કહેતી.. . . . . . . . . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #203
--------------------------------------------------------------------------
________________ * : કુમાર પણ મૂળથી હોશિયાર અને તેમાં શત્રુનું દુષ્ટ આચરણ જણાયાથી તે કેઈપણ ઉપાયે શત્રુ તરફથી ફસાયે નહિ મહેંદ્રશ્રી–સ્વામીનું હમણા બહારના ઉપવનમાં નપાસનની ડાબી બાજુએ એક યોગ્ય આશન માંડી મુકેલું છે. તેની નીચે ખેરના લાકડાના ધગધગતા અંગારાથી ભરેલે એવો એક ખાડે છે તે હે પ્રિય પતિ, યમનું કેવળ મુખ એવા તે આસન પર તમે બેસતા નહિ. આ પ્રમાણે કુમારે સાંભળી લીધું, પછી રાજા પ્રથમથી જ પોતાના આસન પર બેશી, ઈને સભામાં ન બોલાવતા તેવી બુદ્ધિથી તે આસન પર બેસાડવાના હેતુથી બોલ જો ત્યાં જતાજ છીંક થઈ, તે સાંભળી કુમારે તે આસનને ત્યાગ કર્યો બીજે દિવસે દસ મારાઓ નીમ્યા હતા તેમને પણ નાશ કર્યો. તેને બીજે દિવસે કુમારની પત્ની તેને કહેવા લાગી, “તમને મારવા સારૂ ચેકસ ઉપાયની યોજના કરવામાં આવી છે, તે સ્વામિ આજથી પાંચમાં દિવસે, પિતા અશ્વશાળામાં જઈ વિપરીત શિક્ષણ આપે એવો એક છેડે તમને બેસવા સારૂ આપનાર છે તે ઘડે તમને એકલાયેજ અરણ્યમાં લઈ જશે, અને રાજાએ ત્યાં પોતાનું સૈન્ય તૈયાર કરી રાખેલું હશે. હે પ્રિય પતિ, તે સૈન્યમાં જઈ તમે પડયા એટલે તાબડતોબ એવું કરે કે તેની લુચ્ચાઈ તત્કાળ તેના માથા પરજ પડે ત્યારે ઈદ્રદત્તે તે સાંભળી પિતાના ગુપ્ત પુરૂષોને મોકલ્યા અને પિતાના દેશના સરહદ ઉપર રાખેલું સૈન્ય બોલાવી લીધું. પછી કુમારને ઠરેલા દિવસે ઘોડા પર બેસવા સારૂ બોલાવે ત્યારે કુમારે મનમાં વિચાર કરી પિતાના લોકોને ફરમાવ્યું કે અરે તમો રાણીને લઈને જ્યાં શત્રુનું તથા અમારું સૈન્ય એકત્ર ઉભું છે ત્યાં જલદી ચાલે. - એમ બેલી તે કુમાર ત્યાં(અશ્વશાળામાં) ગયો. રાજાએ તેને વિપરીત શીક્ષણ આપેલે એ એક ઘેડે તેને આપે. તેપર ચઢી કુમારે તે ઘડાને વેગથી છેયે તે ઘોડે ઘડીવારમાં તેને એક મોટા અરણ્યમાં લઈ ગયો ત્યાં કુમારની પ્રબળ સેનાએ તે ગાડભૂતના સર્વ સિન્યને નિકાલ લગાડી દીધો શત્રુ સૈન્યની આવી સ્થિતિ જોઈ કુમારરાજ પિતાની સેના સાથે મળી ગયા. ત્યારે તે સૈન્ય તેની આ સપાસ (રક્ષણથી ઘેરે ઘાલી ઉભું રહ્યું. બીજે પરિવાર પણ મહેંદ્રલથી લઈ નિર્વિધનપણે ઈદ્રદત્ત પાસે આવી પહોંચી, આવી રીતે લઢાઈ કરી રાજગૃહપુરને ઘેરો ઘાલી, પિતાનું સર્વ નગર પિતાના તાબામાં લઈ પછી તેણે મને અહિ મેકયે. તેનું ભાષણ સાંભળી રાજા મનની અંદર ઘણે ખુશી થયા અને પિતાના પુત્રના વખાણ કરી એમ બેલ્યો કે, “વાયુમિત્ર, ફરીથી જા, અને પુત્રને જલદી લઈ આવ, પુત્ર દશનામૃતની ઈચ્છાથી હું ઘણે વ્યાકુળ થએલો છુ.” - બાપની આજ્ઞાથી વાયુમિત્ર, ત્યાં ગયો પછી પિતાના ભીમ નામના સેનાપતિને ગોડદેશમાં મુકી સર્વ લોકોને શિક્ષણ આપી શત્રુ પક્ષના લોકોને મારી કુમાર ભાર્યા સહ પિતાના પિતાની પાસે આવ્યે મહેંદ્રશ્રીસહ પિતાના ચરણને P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #204
--------------------------------------------------------------------------
________________ 19 વંદન કરી અને પિતાના કર્તવ્ય કરી કુમાર આ લોકનું સુખ ભોગવા લાગ્યો મહેંદ્રલક્ષમી અને ઇંદ્રદત્ત એવા બંનેના પ્રેમમય અને સુખમય એવા કેટલાક દિવસો નીકળી ગયા. પછી કઈ એક દિવસે કુમાર મહેલની બારીમાં બેઠો હતો ત્યાં નગરમાંથી ઘણા લોકોને નીકળી જતા જેવા લાગે ઈદ્રદતે ઘણું અલંકાર ધારણ કરેલા એવા તે લોકોને જોઈ પિતાના દ્વારપાળને લોકોને બહાર જવાનું કારણ પુછયું. I દ્વારપાળ–મહારાજ આ સર્વ લોકો શહેરની બહાર રવિચંદ્ર ગુરૂ પાસે વંદનાર્થ જાય છે. ઈદ્રદત્ત-જો એમ હોય તે ઉતાવળ કરે આપણે પણ તે સાધુ શ્રેણનાં દર્શન કરવા જઈએ. પછી તે, પત્ની, પિતા, માતા વગેરેને સાથે લઈ અત્યંત શુદ્ધભાવથી ગુરૂને નમન કરવાને ગમે ત્યાં દાખલ થઈ યથા વિધિ ગુરૂ ચરણનું વંદન કર્યું. ગુરૂએ આશિર્વાદ આપ્યા પછી તેની પાસેથી ધર્મો પદેશ શ્રવણ કર્યો. આ જગમાં કર્માધીન થઈ વર્તનારા જીવોને સર્વ દુઃખ છે, સુખની માત્ર કલ્પનાજ છે જેમ સુવર્ણ સારૂ આતુર થએલે માટીને પણ નું સમજે છે, તેમ આ સંસારમાં મેહથી ગાંડા થયેલા લોકે દુઃખને સુખ માને છે. કેટલાક સંસારનું આવું સ્વરૂપ જાણતા છતાં પણ હાથો પ્રમાણે આંખો મીચી વિષયમાં જ નિમગ્ન થાય છે. આ ભવ અરણ્યની અંદર તે હરણ પ્રમાણે દીન થઈ, પ્રાપ્ત થએલા મૃત્યુરૂપ વાઘ તરફ લક્ષ ન આપતાં નિરૂપયોગી થઈ નાશ પામે છે. - એટલા માટે છે કે, સર્વ દુઃખને નાશ કરનાર એવા જનધિમ પર તમે પ્રીતિ કરે. આ ધર્મોપદેશ શ્રવણ કરી કુમાર શુદ્ધ ચિત્ત થઈ બોલ્યો, “ભગ વાન આપનું સર્વ કહેવું ખરું છે. મહારાજ પરમાર્થ પ્રકાશક આપનું ભાષણ શ્રવણ કરી, મારા મનમાં પણ સંસાર વિષે વિરક્તિ ઉત્પન્ન થઈ છે જયાં સૂધી આપના જેવા પુણ્યવાન ગુરૂને મેળાપ થતું નથી, ત્યાં સુધી વરાગ્ય ઉત્પન્ન થએલ એવા પુરૂષોને પણ ઈષ્ટાર્થ સંસિદ્ધિ થતી નથી, તે વિભે, જે મારી યોગ્યતા હોય, અને આપની અતુલ કૃપા હોય, તે હે મુનિંદ્ર દુઃખને નાશ કરનાર એવી પ્રવજ્યા મને આપો. ગુરુ–સુખથી લે, (ઈચ્છાને) પ્રતિબંધ કરીશ નહિ, આ જગમાં વિપકાર કરવાનો જ અમારો ધંધે છે. પછી ઇંદ્રિદત્ત કુમારે પિતાનાથી મોટાની રજા લઈ મહેંદ્રલક્ષમી સહ તેમની પાસે વ્રત (પ્રવજ્યા) લીધી. અત્યંત દુષ્કર તપ કરી, પોતાના શરીરને કષ્ટ આપી, છેવટે મરણ પામી અય્યત ક૯૫માં ઈદ્રદત્ત માટે દેવ થઈને રહે. સાધવી મહેંદ્રલક્ષમી પણ વ્રતનું પાલન કરી છેવટે તે પણ મરણ પામી, અને તે જ દેવલોકમાં તેને મિત્ર માટે દેવ થઈને રહી, ત્યાં તે દેવરૂપ બંને બાવીસ અંતર આયુષ્ય પૂરું કરી, પછી ત્યાંથી પતન થઈ આજ ભરત વર્ષમાં ઉત્પન્ન થયાં. ઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #205
--------------------------------------------------------------------------
________________ : 200 દત્તને જીવ ચંપાનગરીના સૂરભૂપના શૃંગારવતી નામની ભાર્યાના પેટે અવતરી તું જ આ વીરસેન પુત્ર થયે. અને મહેંદ્રલક્ષમીનો જીવ નાશિકયનગરના અધિપતિ જે વિચિત્રયશ રાજા તેની ચંદ્રશ્રી નામની કન્યાને રૂપે અવતર્યો. .' હે વીરસેન મહારાજ, આ પછી તમારે પરસ્પર અખંડ પ્રેમ શી રીતે બંધાય તે સર્વ પ્રત્યક્ષ તને ખબર છે. હે વીરસેન માટે અમે કહીએ છીએ કે તે પૂર્વ જન્મમાં અહિં દિવ્ય મનુષ્યના સુખે નિરંતર ભગવ્યા છે. ગુણરાજના જન્મથી આઠ જન્મ સુધી આ ચંદ્રશ્રી તારી સાથે ઉત્પન્ન અને સ્નેહ બધ્ધ થઈ તારી પત્ની થતી આવી છે. હે વીર તમારા બન્નેના નેહ સુખનો ઉત્કર્ષ અધિકાધિક વધતો જશે. વીરસેન, જેમ અગ્નિ લાકડાથી અધિક સળગે છે, તે વિષય ચિંતન કરનારને આ કામ વધારે ભડકે છે. હે રાજા, આકાશમાંથી મેઘનિમુક્ત ઉદક અનેક નદીઓના મુખથી સમુદ્રમાં પેસે છે, તથાપિ તે તૃપ્ત થતું નથી, તેવી જ રીતે આ કામને મનુષ્ય નિરંતર સેવ રહે, તે પણ અવિવેકથી તેને ઉતેજન મળી તે અધિકજ વધતો જાય છે. - હે ભૂપતિ, આજકાલ ગમે ત્યારે જે તું મનમાં વિવેક કરીશ તેજ તને વિષય વૈરાગ્ય ઉત્પન્ન થશે તે વગર થવાનું નથી. ધર્મનું આચરણ એજ વિવેકનું ફળ છે. જીન ધર્મના પ્રભાવથી તારૂં સર્વ સિદ્ધ થશે. બીજા જન્મની વાત રહેવા દે, પરંતુ ગુણરાજના જન્મમાં નિર્દોષ એવા જીન ધર્મના યોગે કરી સુખ પ્રાપ્તિ થઈ તે તને ફળ આપનાર થયે. તે રાજેદ્ર, ગુણરાજના જન્મથી આગળના જન્મમાં તું ઉત્તરોત્તર સુખ ભોગવવા લાગે તે પણ તારી તૃપ્તિ થઈ નથી. નરકમાં રહેનાર પ્રાણિયો કરતાં પશ્વાદિ પ્રાણિયે સુખી, પશ્વાદિ કરતાં મનુષ્ય, મનુષ્ય કરતાં દેવ એ પ્રમાણે સર્વ ઉત્તરોત્તર સુખી છે. . . . . . . . છે ? આ સર્વ લોક કરતાં સિદ્ધ પ્રાણિ સુખી, કારણ જેના સુખને ત્રિલેકમાં પણ ઉપમા નથી. માટે હે વીર રાજા, આ સર્વોત્તમ સિદ્ધિ સુખ માટે બુદ્ધિમાન પુરૂ ખંત રાખી માટે પ્રયત્ન કર. ' . વીરસેન—આ વાત ખરી છે તેમાં કાંઈ પણ ફેર નથી, મોક્ષ સુખ સર્વ સુખમાં ઉત્તમ હાઈ પાછું તે અક્ષય છે. હે ભગવાન મારા મનમાં હમેશાં એજ છે, અને હવે તે તમારી આજ્ઞાથી કર્તવ્ય બુદ્ધિ એજ લીધું છે. પરંતુ હે, મુનિશ્રેષ્ઠ મને આપની પાસે કઈ એક વિનંતિ કરવાની છે કારણ તેમાં યોગ્ય શું, તે પૂજ્ય પુરૂષજ જાણે છે. હે મુનિશ્વર, સિદ્ધાંતે એમ સંભળાય છે કે, માબાપના ઉપકારને બદલે આપ કઠણ છે, અને ધર્માચાર્યને તે વિશેષ કરી તેનાથી પણ કઠણ છે. હે ભગવન, સૂરસૂરીના સોગનથી હું મારા વિષે ખાત્રી કરી આપું છું કે, આ સંસારમાં મારા જેવો પુત્ર થયોજ નહિ હોય, જે મેટા પ્રયત્નથી સ્વ૫તેજને મૂર્ખ અને બીજાને પીડા આપનાર હોઈ જન્મથીજ માબાપને દુઃખ આપવાને જ - ઉત્પન્ન થયે છું. આ જગમાં જે થયા પછી વંશની વૃદ્ધિ અને કીર્તિ થાય છે, અને માબાપને સંતોષ થાય છે તે જ પુત્ર છે. મારા સરખા પુત્ર નહિ. હે મુનિ તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #206
--------------------------------------------------------------------------
________________ મારા માબાપ ગમે તેવા અંહિ આવશે તે તેમને અને મને બંનેને આનંદ થશે. આ એક વિષય (મારી ઈચ્છાને મરથ) રહી ગયા છે, બાકી આપની કૃપાથી વિવેક પ્રાપ્ત થયે, હવે મને રાજ લક્ષ્મી અને વિષયાસક્તિ એ વડે ઉત્પન્ન થનાર મેહ રહ્યા નથી. ભગવાન મુનિશ્રેષ્ટ પણ બેલ્યા કે, “આ જગમાં માબાપની જમગાંઠ કરે છે એ પણ રાજાને ધર્મ છે. કારણ એમ કર્યાથી તેમનું સારું કલ્યાણ થાય છે. સર્વ ધર્મ કાર્યમાં તને નિર્વિન રહે. એ પ્રમાણે તે જ્ઞાનિ મુનિ બોલ્યા પછી વીરરાજ બોલ્યો, “મહારાજ, ફરી આપના દર્શન આપવાની કૃપા કરવી” “ઠીક છે” એ પ્રમાણે તેને કબુલ કરી, તરતજ તે મુનિ શ્રેઢે ત્યાંથી નીકળી ગયા. નરેંદ્ર પ્રભૂતિ તથા સભાસદો અતિશય આનંદિત થઈ પોત પોતાના ઘેર ગયા. પછી વીરસેન નૃપતિ મિત્રોએ આપેલી વિદ્યા સાધ્ય કરી વિદ્યાધર સરખો થયો. અને શુભ દિવસે પ્રધાન વગેરે મંડળીને પૂછી, હાથમાં તરવાર લઇ મહારાજ વીરસેન બંધુદત્ત સહ પુષ્પક વિમાનમાં બેઠે અને પોતાના માબાપને લાવવા સારૂ ઘાતીકખંડમાં જવાના વિચારથી આકાશ તર્ક ચાલ્યો. તે વિમાનની અંદર બેઠેલા લોકોને પૃથ્વી ઘર જેવી, સમુદ્ર નાના તળાવ જે, અને પર્વત એક માટીના ઢગલા જેવા દેખાતા હતા. તે પુષ્પક વિમાન મ. નેવેગ પ્રમાણે ચાલતું હતું, તેવામાં બંધુદત્ત સમુદ્રના પાણી તરફ જોઈ બોલ્યા કે “આ સાગર તારા દર્શનથી સંતોષ પામી ખુબ ઉંચે ઉછળે છે, અને જાણે આનંદથી ત્ય કરતા હોય એમ જણાય છે. ભૂપતિ અગાધ સમુદ્રને મધ્ય ભાગ દેખાય છે, કે જ્યાંથી હરીએ જેમ લક્ષ્મી, તે પ્રમાણે ત્યાંથી તે રાણીને બહાર કાઢી હતી. આ દક્ષિણ બાજૂએ વૈજયંત નામનું બારણું દેખાય છે. જેમ આપણા મતથી (જૈનમતથી) સંસાર, તેમ વિમાનથી સાગરનું જલદી ઉલ્લંઘન કર્યું, કારણ કે, જે, કિનારા પર વનમાંના ઝાડો વગેરે દેખાય છે. આ પ્રમાણે તેઓ અરસ્પર એકબીજાને જગાઓનું વર્ણન કહેવામાં નિમગ્ન થયા હતા, એટલામાં તે વિમાન ઘાતકખંડમાં આવી પહોંચ્યું. વિમાનમાં બેઠેલા હતા તેવામાં તે બન્નેએ ખડગ સહિત એક તુટેલે ભુજદંડ અકસમાત આકાશમાં પડત જે રાજા આ શ્ચર્ય યુકત થયે, અને વિમાન પાસે જ હતું, તેથી તેણે તે હાથના પંજાથી પોતાના ડાબા હાથે તે ખડગરત્ન લઈ લીધું. એટલામાં ડાબા હાથમાં મસ્તક, અને જમણા હાથમાં છરી લીધેલી, તથા જોરથી અધરોષ્ટ દાબી, બ્રકુટિયે વક્ર કરી હોવાથી અને આધાર ન હોવાને લીધે તે પડતો હતો, તે પરથી તે ભૂમિચારી હતા એમ જણાઈ આવતું હતું, એ એક પુરૂષ વિમાનનાતદન ઉચેના માળમાં એકદમ પડશે. તે બને એ તેને જલદી સાવધ કર્યો, ત્યારે આંખો ઉઘાડી ક્રોધથી ભયંકર થઈ વીર સેનતરફ જવા લાગ્યા પછી ચંપાપતી બોલ્યો " તું કોણે આકાશમાંથી કેવી રીતે પડશે? અને મનમાં અમારા પર રીસાયા જેવો કેમ દેખાય છે!” તે એકદમ ઉઠી હાથમાંનું મસ્તક નાખી દેઈ બોલ્યો “મારૂં ખડગ આપ નહિ તે મારી સાથે લઢાઈ કરવામાં તૈયાર થા.” 26 P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #207
--------------------------------------------------------------------------
________________ 202 * * વીરસેન–હે મહાત્મન હું કારણ શિવાય લઢાઈ કરતો નથી, ત્યારે તે પુરૂષ જવાબ આપ્યો કે “તેનું કારણ પ્રત્યક્ષ છતાં પણ તું ચોરી રાખે છે ? " વીરસેન–અરે સાધુ, પ્રત્યક્ષ હાઈ એ શું ચેરી રાખ્યું? તે ફરી બોલ્યો, “આ ખડગ તું સંતાડી મૂકે છે વધારે બેલીશ નહિ, મારૂં ખડગ આપ નહિ તે યુદ્ધ કર; ચતુરાઈના કૃત્યથી અમારૂં બોલવું ખંડિત થતું નથી - રાજા–સજજની અંદર તારી તથા મારી તકરારને ન્યાય થવો જોઈએ. એ પ્રમાણે તેઓ વાદવિવાદ કરતા હતા એટલામાં વિદ્યાધર સમુદાય ત્યાં આવ્યું. ત્યારે વીરસેન બોલ્યો. વીરસેન—આ આપણી આગળ વિદ્યાધર જાય છે, તેમની પાસેથી આપણ બને ન્યાય કરાવીએ. ખર્શ પુરૂષ–તને જેમ લાગે તેમ કર, ગમે તે રીતે મારે તો ખગ સાથે કામ છે. પછી તે બન્ને વાદી પ્રતિવાદી મનમાં પિતાને પક્ષ બળવાન ગણ વિદ્યાધર પાસે ગયા. તેમને વીરસેને કહ્યું. વીરસેન—વિદ્યાધરે, મારી વાત સાંભળો. મેં આની પાસેથી ખર્શ લીધું નથી, પરંતુ પુરૂષના (તુટેલા) હાથમાંથી લીધેલું છે. ખંગ પુરૂષ-હે સભાસદે, મારું સાંભળ, હું સૂતો હતો તેવામાં કોઈ મારૂં ખડગ લેઈ આકાશમાં ઉડયા. તે ઉડતો હતો. તેવામાં જ તે ચિરને મેં પકડશે, અને તેની સાથે આકાશમાં અહિં સૂધી ચાલી આવ્યો. અહિં આવી તરતજ મારી છરીવડે તે પુરૂષનો હાથ તથા મસ્તક તોડી નાખ્યું. સભાસદે, ગમે તેટલું તોપણ હું પૃથ્વીપરને પ્રાણી છું, આનુ આ વિમાન અહિં જોયું, અને તેમાં ખગ રત્ન ઈિ, તે મારૂં જ હોવું જોઈએ એમ તેપર નિશાનીઓથી નકકી કર્યું તે બાબતને આની પાસે તપાસ કરી, માગું છું, આ તેની અને અમારી તકરાર છે. - તે વિદ્યાધરેએ તે તકરારને સારી રીતે નીકાલ કરી વીરસેનને કહ્યું “હે ભૂપતિ, એ મહા ખડ્ઝ એનું છે, તારૂં નહિ. કારણ આ પુરૂષ કહે છે કે મેં તેને હાથ તેડ, અને આ બાબતમાં તારું પણ એમ બોલવું છે કે, મેં પુરૂષના હાથમાંથી લીધું. ત્યારે નિઃસંશય એ મહા ખડ્ઝ રન એનું જ છે, હવે એ વાતને નિશ્ચય કરવો જોઈએ કે એને ચોર કેણ? સર્વ વિદ્યાધરોએ વિદ્યા બળથી તેની માહિતી મેળવી નિશ્ચય કર્યો કે, કંઈ ચાર નથી, પરંતુ આ કોઈ પરાકામી મહાત્મા છે. હા સમજ, આજ ભરતખંડના જંબુદ્વીપમાં ચંપાપુરીને અધિપતિ તું જ છે, હે વીરસેન મહારાજ તારૂં સર્વ ઠીક છે. - વીરસેન–હું ચંપાપુરીને પતિ નથી, પણ કોઈ એક ભીખારી છું, તમે સર્વ પ્રકારે મધ્યસ્થ થઈ જે બોલવું હોય તે બોલે વિદ્યાધરે, જે તમે કઈ મારો પક્ષપાત કરશે તો તમને તમારા ગુરૂ તથા દેવના સેગન આપું છું. વિદ્યાધરે–તું બીલકુલ ચેર નથી, અને તારે દોષ પણ નથી, કારણ તે પુરૂષના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #208
--------------------------------------------------------------------------
________________ 203 હાથમાંથી લીધેલું છે. જે વિદ્યાધર ખડગનો ચોર હતો તેને તે આણે મારી નાખ્યો. અને વિદ્યાધરની ઝંખનામાંજ, પિતાનું ખગ અહિં જોઈ તે તારી પછાડી લાગે છે. હરકોઈ ગૃહસ્થાશ્રમી આકાશમાં અને જમીન પર પડેલી વસ્તુ ઉચકી લે છે, તે વસ્તુ વિષે જે નિસ્પૃહ હોય છે, તેઓ મુનિ અને મહાત્માઓ કહેવાય છે. વળી પાછો નીતિને વિચાર એક બાજુથી જ ન કરતાં દેશ, કાળ, અને પાત્ર એના બળના ધોરણથી કરવો જોઈએ. તું રાજા છે, પ્રજા સંબંધીની સર્વ કાળજી તને છે, અને પ્રજાએ તારો કાયદો તે તે ફરી તેમની નીતિ બગડે. હાથીએ સિંહનો એ શે અપરાધ કર્યો છે કે, જેથી કરી સિંહ તેને મારી તેના મસ્તકમાંનો મતિક સમૂડ પોતાના હાથથી ખેંચી લે છે.. ત્યારે આ સર્વ નીતિ, બાકીના લેકે સારૂ કરેલી છે. ચંપાધિરાજા, તમારા જેવા રાજાને આ લાગુ નથી. હે ખડગ પુરૂષ. પરાક્રમથી નહિ પણ, નમ્રતાથી તું માગી લે. એમ બોલી સર્વ વિદ્યારે પોતાના સ્થળે જતા રહ્યા પછી ખડગ પુરૂ ધથી કોપાયમાન થઈ, રાજાને કહ્યું; “રે રે દુષ્ટ, દુરાચારી, નફટ, નિર્લજ માનને, તે ચોરી કર્યા બાબત ગુન્હેગાર છું, અને ચંપાનગરીના ઐશ્વર્યથી તને અભિમાન ચઢયું છે, તે આજે સર્વ પ્રકારે તને મારી નાખવો યોગ્ય છે તે હવે મનમાં વિચાર શું કરે છે? તરવાર હાથમાં લે, આજે મેં તને અટકાવ્યો છે, તે તારો છુટકારે થવો મુશ્કેલ છે. " ચંપાધિપતિ—તારી સાથે લઢવાની મારી ઇચ્છા નહોતી, અને તેટલાજ સારૂ હું ન્યાય કરાવવા બેટી થયો. પરંતુ હે મહા કીર્તિવાન, નીતિ વિરૂદ્ધ આચરણ કરિને પણ જે તારૂં સમાધાન થતું નથી; તે હવે બીજે ત્રીજે ઉપાય નથી, પણ તારી સાથે લઢાઈજ કરવી પડશે. પછી ખડગ પુરૂષે લઢવા વાસ્તે પૃથ્વી પર ઉતર એમ કહ્યાથી વીરસેનને એકદમ આવેશ આવી પૃથ્વી પર ઉતર્યો, અને તરત જ તે બંને કેડ મજબુત બાંધી, સમ અને કોમળ એવી પૃથ્વી પર બહુ યુદ્ધ (કુસ્તી ) કરવા લાગ્યા તે મહા દ્ધા લઢતા હતા તે વખતે તેમણે પિતાના દંડ ઠેક્યા, તેના અવાજથી, સર્વ વનચર પશુઓ ગભરાઈ ગયા, અને ભવાં ચઢાયાથી તેમના ચહેરાઓ ભયંકર દેખાતા હતા. બંને યુદ્ધમાં કુશળ હતા. આ પ્રમાણે તેમનું યુદ્ધ ચાલી રહ્યું હતું, તેમાં પંદર દિવસ નીકળી ગયા. સોળમે દિવસે શ્રી વીરસેનને બંધુદ-તે વિનંતિ કરી કે, “યુદ્ધનાજ નાદમાં અંહિ કેટલા દિવસ રહેવાને વિચાર છે? આપણને નગરમાં જવાને વાર થશે તે ત્યાંના કામે બગડશે, માટે બીજા ગમે તેવા ઉપાયથી લઢાઈને છેડે આણો.” વીરસેન આ કુશળ યોધ્ધા હમેશાં જુદી જુદી કળાઓથી યુદ્ધ કરે છે. તેથી મને ઘણું આશ્ચર્ય લાગે છે. એ પ્રમાણે વાતે ચાલતી ચાલતી હતી એટલામાં તે ચંપાધિપતિ વીરસેને તરતપેલા ખડગ પુરૂષને ગારૂડપાશથી બાંધી પિતાના વિમાનમાં લઈ લીધું. અને મિત્રસહ વીરભૂપ પિોતે પણ વિમાનપર ચઢ, ત્યારે ઘડીવારમાં સંકલિપત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #209
--------------------------------------------------------------------------
________________ 204 અધ્યા નગરી જણાવા લાગી ત્રિલોકમાંના સુંદર પદાર્થો ભેગા કરી બનાવેલી એવી તે નગરી જોતા હતા, તે તેમની નજરે ઘણા લોકો બાહ્ય ઉપવન જતાં નજરે પડયા. બંધુદત્ત–આ લેક કયાં જાય છે ? અને નોકર ચાકરે આજુબાજુ દેખાય છે એવી આ રાજપત્ની સરખી સ્ત્રી કોણ હશે? તે સ્ત્રી દીલગીર થયા જેવી દેખાય છે, તે ઘણું કરી એના મનને ઘણું દુઃખ થએલું હોવું જોઈએ જે તેના દુઃખથી તેણીના સર્વ અવયવ ક્ષીણ થઈ દુર્બળ થઈ ગઈ છે. તેના શરીર પરથીજ જાણે અપવાસનું વ્રત ધારણ કર્યું હોય એમ જણાય છે. ભાર થાય નહિ માટે દાગિના પહેર્યા નથી તે પણ હાથમાં કંકણો દેખાય છે, અને કાજળ કુંકુમથી તે પિતાનું અવૈધવ્ય વ્યક્ત કરી આપે છે હે દેવ જ્યાં તે જાય છે તે તરફ આપણે પણ જઈશું. એમ બેલી તેઓ ઉપવનના એક વૃક્ષ પાસે આવી પહોંચ્યા. વીરસેન મિત્રસહ વિમાનમાંથી નીચે ઉતર્યો, અને તે બાંધેલા પુરૂષસહ તે વિમાન આકાશમાંથી ઉતારી ત્યાં જ રહેવા દીધું. પછી રાજા મિત્રસહ આગળ ગયા. ત્યાં તેણે કેવળ સ્વરૂપ દમન નામને સુરિ (મુનિ) જે. તે સુરીને વંદન કર્યા પછી પિતાના કપાળથી પૃથ્વીને સ્પર્શ કરી તે બંને શુદ્ધ ભુમિપર બેઠા પેલી રાજ પત્ની પણ તે સભામાં આવી અને યથાવિધી સુરીને વંદન કરી પરિવારસહ નીચે બેઠી તે સુરી સંસારને સદભાવ (સારા હોવાની ભાવના)નીરસ હોવાનું વ્યક્ત કરી સભાસદોને જીત ધર્મ કહેવા લાગ્યો રાણીએ વાત કાઢતી વખતે મનમાં દીન થઈ ગુરૂને વિનંતિ કરી મહારાજ રાજાને પ્રવાસમાં ગયાને સોળ દિવસ થયા તે હે પ્રભુ આર્ય પુત્ર પૃથ્વીપર જીવતો છે કે નહી ? ઘણા દુઃખોથી હેરાન થએલ મારે જીવ ફક્ત તમારા વાકપર રહેલો છે. પૂર્વે સ્વબંધુને વિયેગા થયે પતિની બીજી પ્રતિમા એ જે પુત્ર તેને પણ વિયોગ થયો અને હવે જે પ્રાણપતિનો થશે તે માત્ર દુઃખના બેજાથી ભરેલું જે આ શરિર તે ધારણ કરવાને હું સમર્થ નથી હે કૃપાળુ દેવ હવે તે હું મરણની ઈચ્છા રાખું છું. એટલામાં ત્યાં સભાની અંદર કેઈએ છીંક ખાધી, ત્યારે ગુરૂ બેલ્યા હે રાણું મનમાં ખેદ રાખીશ નહીં, આ સંસાર દુઃખ રૂપજ છે, આમાં સુખ લેશ માત્ર પણ નથી વિષકૃમી પ્રમાણે જેને સંસારમાં સુખ લાગે છે પણ તે કેવળ કટિપત છે. 1. જેમ લોકોમાં એકાદ સ્ત્રી વિષે બીંબાણી, કુંદદશના, ચંદ્રવદના, ઈત્યાદી ક૫નાઓ બેટી છે તેમ સંસારમાં સુખની કટપના બેટી છે એ વાત રહેવાદે પણ આ બીજી વાત પ્રત્યક્ષ જે હર! હર! દુઃખની વાત પુત્રે વેરી સમજી બાપને બાંધી મુકે છે. પછી ગુરૂએ વીરસેનને કહ્યું રાજન મહારાજને વેરી સમજી તે પિતે બાંધી મુકયા છે, તેમને જલદી લેઈ આવ. . આ વાકયે સાંભળી તે સુરપુત્ર ગાંડા જેવો થઈ ગયે, અને તરત ઉઠી સાશંક થઈ વિમાનમાંથી તે નરેંદ્રને સભામાં પસને જોઈ રાણું વગેરે સવે લોકને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #210
--------------------------------------------------------------------------
________________ 205 સંતોષ થયો તે લેક પ્રીય સરભૂપતી નમસ્કાર કરી સભામાં બેઠા પછી ગુરૂએ તેને પરમાર્થમય ભાષણો કહ્યાં. હે સૂરભૂપતિ સોળ દિવસ પિતાના પુત્ર સાથે લઢાઈ કરે છે, તે સૂકુળમાં જ ન્મેલા તારા જેવાને ગ્ય છે શું ? હે રાજન, તમારા જેવા મોટા અને વિવેકી જે મેહ પામે છે તે મને લાગે છે કે, ઉતારે પુત્ર નાહને જ છે, તેને શો દેષ આપ? અરે બીજો કોઈ તે આઘો રહ્યા, પરંતુ પ્રાણપ્રિય પુત્ર પણ, જે બાપથી આ સંસારમાં ખેંચાઈ જાય છે, તો તે અજ્ઞાનતાને ધિક્કાર છે. હે મહારાજ, જેના શરીરના રક્ષણ સારૂ વખતપર ચંપાનગરીમાં મોટું યુદ્ધ કર્યું, તેને હવે તું પિતે કેવી રીતે મારવા તૈયાર થયો? હિતની ઈચ્છાથી જેણે નવ મહિના પિટની અંદર ભાર વહ્યા. તે માતા પણ સ્વપુત્રને પરપુત્ર સમજે છે. ' આ પુત્ર અજ્ઞાનતાથી માહિત થઈ, જેની આજ્ઞાને ભંગ થાય નહિ, એવા પૂજય પિતા સાથે ખડગ સારૂ લઢે છે. હે નરેશ્વર, આ વાત જેવી તમારા બંનેની વચ્ચે પ્રત્યક્ષ બની આવી છે, તેવી જ અવ્યવસ્થા આ સંસાર ચકની અંદર સર્વ પ્રાણિયાની થાય છે. જેને સંબંધ અનવસ્થિત (અખંડ૫રંપરા સુધી ચાલવાને) અને આ સંસારમાંની સર્વ અડચણે છોડી દઈ તું જનધર્મ વાસ્તે ઉગ કર.” સૂરસેન–ભગવાન, શૃંગારવતીને પેટે વીરસેનના નામે થએલો પુત્ર તે આજ કે? મુન-“હાએમ કહ્યા પછી, તે પિતા પુત્ર અને પ્રેમમાં નિમગ્ન થઈ ઉઠી પરસ્પર આલિંગન આપવા લાગ્યા. પિતાની આજ્ઞાથી વીરસેન માતોશ્રીને પગે લાગે, ત્યારે તેણે પણ આલિંગન આપી, જેરથી મસ્તકનું ચુંબન કર્યું. પછી રાજા, રાજ પત્ની અને સભાસદો એમની આંખે વીરસેન તરફ લાગી રહી, પછી સુરસેને પુછયું, “ભગવન, આ પિોતાની માતોશ્રીના હાથમાંથી પડયા પછી, આની શી વ્યવસ્થા થઈ તે મને દિવ્ય જ્ઞાનવડે કરી કહો. પછી તે મુની વીરસેન ભૂપતિ રાણીના હાથમાંથી પડયે, ત્યારથી સર્વ હકિકત રાજાને કહી સંભળાવી. ત્યારે સૂરસેન રાજા પુત્રનું મહત ચરિત્ર શ્રવણ કરી પિતાને ધન્ય માની બેલ્યો. - સૂરસેન–જગમાં પુત્ર બાળક કરતાં ન્યૂન અગર તેમના જેવા જ થાય છે, પરંતુ ખરો પુત્ર એ જ કે જે બાપને પણ જીતે છે. પુત્રે પિતાના મુખ્ય ગુણોથી, અને પરાક્રમોથી પિતાને છે, તેથી પિતાની કીતિ ત્રિલોકમાં વધતી જાય છે, પણ ઓછી થતી નથી. પછી મુનીને વંદન કરીને રાજાએ પુત્રસહ ગજે દ્રાયનમાં (હાથીની અંબાડીમાં) બેશી પિતાની નગરીમાં પ્રવેશ કર્યો રાજાએ રાજ મહેલની અંદર પુત્રસહ સિંહાસન પર બેસી, સેંકડો મંગલ કૃત્ય કરાવ્યાં. તે સર્વને એકત્ર રહેવાને યોગ આવ્યાથી તેમને હર્ષ વધતે જઈ, દેવોથી પણ વધારે સુખના દિવસે તેમણે પસાર કર્યા. પછી વીરસેને નરેશ્વરને વિનંતિ કરી કે, પિતાજી હવે જ બુદ્ધિની ચંપાનગરીમાં ચાલ” પછી સૂરસેને અન્ય રાજકન્યા ને પેટે થએલે રાજસેન નામના પુત્રને ત્યાંના રાજ્યપર બેસાડે. સવ પરિવાર તેને સેંપી દીધા પછી શુભ દિવસે શંગારવતી સહ જવાની ઈચ્છા કરતા હતા તેવામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #211
--------------------------------------------------------------------------
________________ 206 ખગેશ્વર (ખેચર શ્રેષ્ઠ) અશોક અને શેખર પિતાના વિમાન સમૂહથી સવ આકાશ પ્રદેશને આચ્છાદિત કરી ત્યાં આવ્યા. તે વિદ્યાધર સેન્ટ જોઈ “આ શું છે” એ સુરસેન રાજાએ પોતાના પુત્રને પ્રશ્ન કર્યો એટલામાં વજુબાહ ત્યાં આવ્યા. પ્રથમ સુરસેનને, અને પછી વીરસેન મહાભૂપને વંદન કરી વિનયથી નમ્ર થઈ તે વજ ભાએ વિનંતિ કરી કે, “તારી પાછળ જનાર આ અશોક અને શેખર છે, આ બને દેવ અને વિદ્યાધરના અધિપતિ પોતાના સ્વામિ પાસે ગયા. હે રાજન તારા વિયોગાંધકારથી અંધ થએલ ભરતખંડમાં આપ જાઓ છે, હવે તમે બને ત્યાં જશે એટલે સુર્ય ચંદ્ર જે પ્રકાશ થશે. એવી આશા છે) પછી સુરરાજાએ વિવિધ ભજન અને વસ્ત્રાલંકાર આપી વિદ્યાધરનું સર્વ પ્રકારે સન્માન કર્યું. સરભૂપતિ, પુત્ર પત્ની અને બંધુદત્ત એ સર્વ સહુવેગથી વિમાનમાં ચઢી ચંપા નગરી તરફ ત્યારે બે લાખ યેાજન દૂર એવા લવણોદધીને ઓળંગી, તારણો બાંઘેલાં છે. એવી ચંપાનગરીમાં તેઓ આવી પહોંચ્યા. આ પ્રથમ વાસુપૂજય જીનને નમસ્કાર કરી, વિદ્યાધરોથી વેષ્ઠિત એવો તે સુરસેન નગર લોકોને આનંદ વધારતે ચંપાનગરીમાં પેઠે. પછી વીરસેન રાજા પિતૃ ભક્તીથી પ્રેરિત થઈ, પિતની શક્તિ અને ભક્તિના પ્રમાણમાં ઉત્સવ કરવા લાગ્યો પત્ની સહીત વૈતાઢયને રાજા તેમજ વિદ્યાધર અને તેજ પ્રમાણે સ્ત્રિયો સહિત અડધા ભરતખંડના સર્વ રાજાઓ, સુરભૂપના આવ્યાના સમાચાર સાંભળી આનંદિત થયા. અને હાથમાં ઉત્તમ ઉત્તમ નજરાણા લેઈ, નિકંપ એવી ચંપાનગરીમાં પ્રાપ્ત થયા સુરના આવવાથી જ્યાં ત્યાં અંધકારને નાશ થયો. પુત્રસહ તે વહુ ચંદ્રથી પણ મોટી ભક્તીથી સાસુની સેવા કરવામાં તૈયાર રહી સસરાના પગે લાગી આ જગમાં અંગિકાર કરવામાં અત્યંત દઢ એવો તું જ એક સ્વજ છે, એવી વિચિત્રયશરાજાની મહારાજાએ સ્તુતિ કરી. જેમ જેમ પુત્રની લક્ષ્મી, ઈદ્રના કરતાં પણ વધારે છે એવું માતાપિતા જોવા લાગ્યા તેમ તેમ તેમના અંતઃકરણમાં હર્ષ માવો મુશ્કેલ થઈ પડે. - પરસ્પરના સમાગમથી ઉત્પન્ન થએલ સુખને તેઓ લાભ લેતા હતા. ત્યારે જાણે આનંદેજ તેમના દિવસે નિર્માણ કર્યા હોય એમ લાગતું, આવા આનંદમાં તેમનાં કેટલાક દિવસે નીકળી ગયા. પછી આગળ, જગને આનંદ આપનાર, પૃથ્વી પરની સર્વ વનસ્પતિને પરમબંધુ એ વસંતસમય પ્રાપ્ત થયો, જ્યાં ત્યાં પૃથ્વી વૃક્ષ પલથી તરૂણ વયની થવાથી, મનુષ્ય તથા જનાવરોને ઘણે આનંદ આપતી હતી. મનુષ્ય લેકની વાત રહેવા દઈએ, પરંતુ પર્વત પણ સવિકાર થયા, અને પુપિત થઈ કુલપર બેઠેલા ભ્રમરના અવાજથી જાણે ગાયન કરતા હોય એ પ્રમાણે દેખાતું હતું એવી રીતે તે વસંતરૂપસિંહ કાશેર (સિંહનું બચ્ચું) પુષ્પ રૂ૫ - ખોથી શિશિર રૂતુ રૂપ હાથીનું વિદારણ કરતું, અને કેયના મધુર ધ્વનિથી વિરહી મૃગોને વિશેષ ગભરાવ તું વનમાં ચારે તરફ સંસાર કરવા લાગ્યું. ચંદન Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.
Page #212
--------------------------------------------------------------------------
________________ 27ii વૃક્ષ ઉપરથી ઉત્પન્ન થએલ, અને એલચીના ૫૯લપર નાચનાર, અને પંપાજળનું આલિંગન કરનાર એ મલયવાયુ ફેંકવા લાગે; જ્યાં વૃ, પુલને ચોંટી રહેલા ભ્રમરના યોગથી, જાણે વસંતલક્ષમીની મોટી મોટી ઈદ્ર નીલમણીની હારાવલી, ધારણા કરી હોય એ પ્રમાણે શોભવા લાગ્યા. દેવ મનુષ્યના સમૂહને જેણે લીલાથી જીતી લીધા છે. એવા મદનની જેની અંદર પૂજા થાય છે. ગંભીર રીતીથી ઉચ્ચારેલા પંચમ ધ્વનિથી મધુર ગીત જેની અંદર લોક ગાય છે, જેની અંદર કામી પુરૂષો વિષય વાંછના તૃપ્ત કરે છે, એ તે વસંતેત્સવ મને લાગે છે કે, લોકને કેવી રીતે અણગમત થાય ? મને લાગે છે (તેમને ગમવેજ જોઈએ). તે વસંત સમયમાં સુરસેન નરેંદ્રને, વીરસેને હાથ જોડી એવી વિનંતી કરી કે " જેવી રીતે તમારા આગમનથી પ્રજાજને ઉત્સુક થયા છે, તેવી જ રીતે વસંતે પણ પૃથ્વિને સંતોષ આપે છે. અને જાણે શીતજવરમાંથી મુકત થઈ કડા કરવાને ઉસુક થયા હોય એમ લાગે છે. હે ભૂપતિ, મોટા પુરૂ એ પણ લેક ચિત્તાનુસાર, વર્તન કરવું જોઈએ, નહિ તે પ્રજાની રાજા તરફ વિરકિત (અપ્રીતિ) થાય છે. માટે આ લકે કીડા વાતે ઉસુક થઈ, ઉજવલ વેષ ધારણ કરી બારણામાં ઉભા રહી, વનમાં જવા વાસ્તે તમેએ આગળ થવું એવી ઈચ્છા રાખે છે. “ઠીક છે” * એમ કહી સુરસેન રાજા હાથી પર બેસી આગળ ગયો, અને પાછળથી વીરસેન પ્રધાન મંડળી સહ ઉદ્યાન ભૂમિમાં પ્રાપ્ત થયે. સુરભૂપતિએ વીરસેનાદિ લોકોને કહ્યું. " તમે સર્વ આ કીડા કરે, હું બાગ જેતે અહિં ઉભો છું.” એમ બોલ્યા પછી . વીરસેન, બાકીના તાબાના, રાજાઓ અને વિલાસિની સ્ત્રી એમની સાથે વનમાં કીડા કરતો હતો આણું તરફ સુરરાજા પિતાના બરાબરના રાજાઓ અને ચુંગારવતી સહ ધનપુષ્પ નામના બાગમાં ફરતે હતો ત્યારે પલ્લફ નામને વનપાળ આગળ આવ્યું, અને વૃક્ષ સમુહના જુદાજુદા ખાતરે અને તેમના નામો રાજાને કહેતો હતે. હે નરદેવ વિષયમાં મનુષ્ય તણાઈ જાય છે એમાં નવાઈ નથી પરંતુ એકેદ્રિય એવા આ વૃક્ષોને પણ વિષયે જીતી લીધા છે, એ માટે આશ્ચર્ય છે. કેટલાક ક્ષે સ્પર્શથી. કેટલાક રસોથી, કેટલાક ગંધથી, કેટલાક રૂપથી અને કેટલાક શબ્દોથી પુષ્ટ થાય છે. રાજનું આપની પાસે જ આ કાંટા સળીયાનું ઝાડ છે તે જુઓ. તે તવંગીના પુષ્ટ ઉન્નત એવા સ્તનના સ્પર્શથી ઘડીવારમાં પુષિત થયું છે. મહારાજ, વૃક્ષોમાં રમણીય એવું આ અશકક્ષમાં તરૂણીના પાદતાડનથી સંતુષ્ટ થઈ તેના પલ્લ પ્રસરવા લાગ્યા છે. રાજે આશ્ચર્યની વાત છે કે આ સર્વ બોરસલ્લીના ક્ષે છે, તેના પર સ્ત્રી મયના કોગળા ભરી નાખે તેજ તે પુષ્ટ થાય છે, તે વગર તેઓ પુષ્ટ થતા નથી. આ રાજચંપક વૃક્ષને, સુંગધદકનું સિચન કરી ગંધ મળે, ત્યારે તેમનું ખાતર પુરૂ થઈ તેઓ ફેલાવા પામે છે. સ્ત્રિના કટાક્ષથી જે સારે ખીલે છે એમ કહે છે) આ તિલક વૃક્ષવિષમ એવા સ્ત્રીના નયનબાણે, ઝાડે પર પણ ફેગટ જતા નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #213
--------------------------------------------------------------------------
________________ 208 ભૂપતિ, ગાયનરસ વાતે ગાંડુ થનાર એવું આ વિરહિ વૃક્ષ, ગાયનમાં પંચમ રાગ બહાર કાઢયે હોય, કે તે રાગાંધ થઈ ફેલાવા લાગે છે. આ ઉત્તમ વૃક્ષ છે, અને પ્રથમ કહ્યા તે મધ્યમ, કારણ તેમાં મધ્યમ ગુણ યુકત હોઈ તેમને મધ્યમ .શ્રદ્ધાની જ ઈચછા હોય છે. આ પ્રિયંગુલ, જાતથીજ શરમિંદી હોવાને લીધે, જયાં સુધી લાલ વસ્ત્રથી તેને આચ્છાદિત કરી નથી, ત્યાં સુધી તે પુષ્ટ થતી જ નથી. હે ભૂપતિ, બાકીના ક્ષે અધમ, કારણ તેમની ઈચ્છાઓ અધમ હોય છે, તે કેતકા વગેરે ક્ષે સમજવા તેમને અમેધ્ય (અપવિત્ર ગંદા) પદાર્થોનું ખાતર ઘાલવું પડે છે. ' હે રાજન, આ આવા ક્ષે, તેમને પોતપોતાનુ ખાતર મળે એટલે, ખીલનારા પુષ્પ સમૂહથી તેઓ અતિશય સુંદર દેખાય છે. સુરભીનું (સુગંધનું) કેવળ તારૂણ્ય, મદનને જાણે યશેભર. અને વસંતલક્ષ્મીનું જાણે હાસ્ય એવા આ પુ૫ સંભાર દેખાય છે. હે મહા ભૂપતિ, આ આમ્રવન તારા આગમનની ખાતર, મહારમાંથી પડેલા સુગંધના વેષથી જાણે આનંદ પ્રસરતું હોય એમ લાગે છે. અતિશય લાલ પાંકળીચાનું આ કાંચનવૃક્ષનું નવું ફૂલ, વસંત પીઈ નાખેલ (સાદર ચુંબન લીધેલ) જાણે લક્ષ્મીને અધણજ કે શું એમ લાગે છે. : રૂપથી સરસ પણ ગંધ ન હોવાને લીધે કણેરના કુલપર ભ્રમર જતા નથી, કારણ આ દુનિયામાં લાકે ગુણનેજ વશ થાય છે. રૂપન શું કરવું છે? . . આ. શરપણનું કુલ ભ્રમરને આનંદિત કરી નાખે છે. એલચી, લવંગ, કંકોળ કેળ, દાડમ વગેરે ઘણુ પ્રકારના ફળ ઝાડે આ આપની આગળ દેખાય છે. હે નરદેવ, ૫લથી વાંકા વળેલો, મદનને ગમતે આ મદનવૃક્ષ, ફળ પુષ્પ રહિત છતાં પણ કામજનોના , મનને કાપી કાઢે છે. સ્વામિન્ આમ જુવે. આપની આગળ આ નગરના લેકે ક્રિડારસમાં નિમગ્ન થઈ જાંણે પ્રેમેજ નિર્માણ કર્યા પ્રમાણે ક્રીડા કરે છે. - આ જુઓ, કેઈ યુવાન પુરૂષના મદમાતુર થઈ કેતકી પત્ર પર કેશરના પાણથી પ્રિય વાકયે લખી પોતાની પ્રિયાને આપે છે. હે નરેશ્વર, કેટલાંક વધુવરના જોડાં. તારા પુત્રના ગુણોના ચિંતનથી, તેનું ચરિત્ર ગાય છે. પ્રભુ, આ ચદ્રશ્રા રાણ, તારી વહુ (છોકરાની સ્ત્ર) વિદ્યાધરી સહ લીલા સારૂ ટાંગેલા હીંચકા પર બેસી હીંચકા લેવાનું સુખ અનુભવે છે. હે નરેશ્વર, આ હવે ચંદ્રશ્રી હીંચકા પરથી ઉતરી જલક્રડા સારૂ શ્રી વીરસેન પાસે જાય છે. હે રાજા, હવે આપણે તે કીડા પર્વત પર ઉંચામાં ઉંચા શીખર પર બેશી, વીરસેનની જળકીડા જોઈશું. પછી સુરસેનભૂપતિ વગેરે કાંડા પર્વત પર ચઢયા. ત્યાં તેમણે વનશ્રીને સુખ જેવાને જાણે આરસે, અને અગ્નિ શિવાય અત્યંત પીગળી ગએલ હેમરસ (સોનાનો રસ) કે શું, એવા કમલરસથી જેનું પાણી પીળાશપર હતું, એવું તે લીલું સરોવર તેમણે જોયું. વીરસેનાદી રાજાએ અંદર પેઠા કે તરત જ તે સરોવર ભરાઈ જતું હતું, અને તેના આઘાતથી કાંઠા પરના ઝાડના ડાળાં હાલતાં હતાં. હે પ્રભુ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #214
--------------------------------------------------------------------------
________________ 209 આ ભૂપતિ (વીરસેન) ગગનમાં એક સરખી લાગી રહેલી, ઉછળનારી પાણીની ધારાથી વિમાનમાં બેઠેલા વિદ્યાધરોનું સિંચન કરતો હોય એમ લાગે છે. જુઓ આ સરવર ગંભીર (ઉ) છતાં પણ બહુ ઉછળવા લાગ્યું છે, અથવા સ્ત્રીઓના સંગથી કેને ક્ષોભ થતું નથી? શરીરને સુગધી લેપ લગાડી સ્ત્રીઓએ સ્નાન કરવાથી જેમાંનું પાણી લાલ થયું છે, એવા આ સરોવરમાં લોકે કીડા કરતી વખતે જાણે સમુદ્રમાં ડુબકી માર્યા પ્રમાણે દેખાય છે. બ્રિયે નિતંબ અને સ્તન એનાથી ભારે વજનની છતાં પણ હલકી થઈ જાય છે, અથવા ભારેમાં ગારવહિના કોણ થતું નથી? આ સરોવરમાંનું પાણી સ્ત્રીઓના હાથથી જાણે પલ્લવયુક્ત, નેત્રથી પુષ્ય યુક્ત અને સ્તનથી જાણે ચક્રવાક યુકત એ પ્રમાણે દેખાય છે. આ કોઈ એક સ્ત્રીના માથાના વાળ પાણીમાં એકત્ર થઈ વાંકા વળી, નાગ જેવા આકારના થયા છે, તેને જોઈ તે સ્ત્રી જળ સર્પ સમજી એકદમ ગભરાઈ પો. તાની બેનપણીને ગળે બાઝી પડે છે. આ પુરૂષ સ્ત્રીનાં જેડીઓ પરરપર ની અંદર પાણી લઈ એકબીજા પર કેગળા નાખે છે. આ સ્ત્રીના મુખપર પદમનીની શંકાથી બ્રમસિમૂહ લીન થયો છે, બીજી સ્ત્રી ભ્રમરને હાંકી મુકતી હતી તેવામાં ભ્રમર તેણીના અધણને કરડ. મહારાજ, જુઓ. આ સ્ત્રી પોતાના પુષ્ટ થએલ સ્તનપર પિતાના શરીરને સર્વ ભાર નાખી, આ સરોવરની અંદર જાણે બે કુંભ લીધા હોય તે પ્રમાણે તરે છે. જુઓ આ તરફ કઈ પુરૂષ હાથમાં કમળ લેઈ પિતાની સ્ત્રીના મુખ કમળપરથી ઉતારી નાખી દે છે. આ પ્રિય, ઝાડના કમળ દંડથી પિતાની પ્રિયાને અમસ્તે મારે છે, અને તે સ્ત્રી પાણીની અંદર ડુબકી ખાઈ તેને પ્રહાર વારંવાર ચુકાવે છે. તરૂણીયાને સમૂડ પાણીમાંથી બહાર નીકળ્યા પછી તેઓના નાભીકૃપમાંથી જાણે કોગળો ભરી લીધેલું પાનું બહાર પડતું હોય એમ ભાસતું, પછી રાજાએ ૫૯લવને કહ્યું “અરે જલદી જા, અને અનેક કડાઓ કરી થાકલ એવા મારા પુત્રને બોલાવી લાવ.” “ઠીક છે” એમ બેલી રાજાની આજ્ઞા : પ્રમાણે તેણે જઈ તેના પુત્રને બોલાવ્યું ત્યારે વીરસેન પણ સમુદ્રની બહાર તરત નીકળ્યો. અને અનેક પ્રકારના સરસ પિોષાક કરી વીર ભૂપતિ નભચર ભૂચરે સહ માબાપને પગે લાગ્યું. - સૂરસેન–પુત્ર, ઠંડા પાણી વડે તારા શરીરમાં સદી ન થાય તેટલા માટે મેં તને બોલાવી લીધું. પછી રાજા હાથી પર ચઢી, વીરસેન અને બાકીના સર્વ કેને લઈ, નગરની અંદર જવા નીકળે. . આવી રીતે પુત્રના વેગથી સુરાધિપતિને આનંદ વધી, તે પિતાના સુખથી ઈદ્ર દેવને પણ તુચ્છ માનવા લાગે. બીજે દિવસે સુરરાજા શુખશય્યા પર સુતે હતે, તેવામાં રાતના છેલા પહોરમાં તેણે એક સ્વપ્ન જોયું વાયુથી લાખે તરંગની માળાઓ જેની અંદર ઉછાળા મારે છે, એવા એક સમુદ્રમાં પિતે બુડતો હોઈ ગભરાએલે હવે, એ પ્રમાણે તેણે સ્વપ્નમાં જોયું. “રાજા સ્વસ્થ થઈ ઘડીવાર મજાના ઉપર ચઢી બેસે, અને ઘડીકમાં મગરથી ભરેલ એવા પાતાળ મુળમાં જઈ પડે, 27 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #215
--------------------------------------------------------------------------
________________ ત્યાં મગરના ત્રાસથી તરત એક પાણીના ભમરાની અંદર સપડાઈ તે ગ૨ ગર ફરવા લાગ્યું. અને દુઃખથી પીડાઈ પુત્ર વગેરેને ગાળો દઈ બુમો પાડવા લાગ્યો. ભૂપતિ મનમાં ગભરાઈ ગયો હતો, એટલામાં સમુદ્રમાં એક વહાણ જોયું, તેને માહા મહેનતે ઝાલી એંટી રહ્યો. પછી વહાણ વટીઓના વચનની બીક ન રાખતાં, તે વહાણ પર ચઢ, અને ઘડીવારમાં ખુશીથી હર્ષપુરમાં જઈ પહોંચ્યો. ત્યાં ઘણે આનંદ અને સુખ જોઈ મનમાં સંતોષ પામે આ પ્રમાણે સ્વન જોઈ રાજા તરતજ જાગૃત થયે. ન જાગૃત થઈ જુએ છે તે તે સમુદ્ર નહિ તે પાણી નહી, સ્ત્રી નહી, પુત્ર નહીં, તે જળચર પ્રાણું નહી, તે વહાણ નહીં, તે વહાણવટી નહી, અને તે હર્ષ પુર પણ નહિ, પણ શય્યા પર પિતે એકલો છે, એમ તેણે જોયું. પછી રાજાએ મનમાં વિચાર કર્યો કે આ પ્રત્યક્ષ થયું કે મતિને ભ્રમ પડો? કે ઈદ્રજાળ કે સ્વપ્ન ? અગર તે બીજું કાંઈ તત્વ છે? એ બીજું કાંઈ નહિ પણ સ્વપ્ન જ છે, એ . નિશ્ચય કરી પરોઢીએ તેણે સ્વપ્નની સર્વ હકિકત પુત્રને કહી ત્યારે સર્વ ગ્રંથનું તવ જાણનાર વીરસેન બોલ્યો “પિતાજી, આ , . સારું સ્વપ્ન છે અને ‘તેનું પરિણામ શુભમાંગલીક થવાનું છે, આ સ્વન આ જગતમાં સંસારનું અંસારત્વ દેખાડે છે, સારા મનુષ્યના મનને તેનાથી બેધ મળશે આમાં સંસાર ‘એજ સમુદ્ર નિશ્ચિત છે, અને ચેરાશી લક્ષ છવાયોનિએજ સમુદ્રના મોજાં. આ જીવ સ્વકર્મ રૂપ વાયુથી પ્રેરિત થઈ, તરંગ રૂપ લક્ષ યોનિમાંથી નીચે ઉપર જાય અને તેજ મોજાના ટોચ પરના ભાગ પ્રમાણે રાજ્યોદય અને મનુષ્યત્વ એમાં ઘડીવાર સુખ ભોગવી આપણને ત્યાંથી પડવાનું છે એમ સમજતાં નથી અને ત્યાં અલપ સુખ સારું એવા પાપ કરે છે કે, જેના વેગથી જીવ તરતજે ન ભૂમિ માંજ નંખાય છે. વળી તે ભૂપતિ, અધમી લાંક એજ તેમાંનું નર્ક (મગર) છે. તેનાથી જીવના શરીરની તેવી દશા થઈ તેને ઘણું દુઃખ સહન કરવું પડે છે કરવતિથી કાપવું, કુંભીપાકમાં પડવું, યંત્રમાં પીલાવવું, ઈત્યાદિ વેદનાઓએ એમાંનાં અસંખ્ય ભમરા છે. કઈ જીવ માટે લઢવૈયા અને અતિશય ધૈર્યવાન હોય તે પણ તે ત્યાં સેંકડો પ્રકારના દુઃખના ભારથી વાંકે વળી બુમ પાડે છે. ફરી જન્મમાં - આવેલ પ્રાણી, જ્ઞાનના વેગથી પૂર્વ જન્મ જાણી, જેના સારૂ પહેલાં પાપ કર્યા હોય તેની પુનઃ નિંદા કરે છે પછી ફરી સારા કર્મોથી જીવ પાછ, મહા મહેનતે ઉચ્ચ તરંગ તુલ્ય એવા મનુષ્યત્વને પામે છે મનુષ્ય જન્મમાં જીન ધર્મ રૂપ મોટું વહાણ પ્રાપ્ત થાય છે, અને ત્યાં ધર્મશાસ્ત્રરૂપ ગુરૂ એ વહાણવટી છે. તે ગુરુરૂપ વહાણ વિટીએ નિયંત્રિક હાંકેલા ધર્મરૂપ વહાણુમાં બેઠેલે છવ, વેગથી ‘ભવસાગરના સામે તીરે જઈ શકે છે. હે ભૂપતિ, પછી તમે હર્ષપુરમાં પહોંચ્યા તે હર્ષપુર એટલે નિર્વાણ છે. એમાં સંશય નથી, કારણ ત્યાં ગએલાને અનહદ હર્ષ પ્રાપ્ત થાય છે, ત્યાં જરા,(ઘડપણ) નથી, મૃત્યુ નથી, વ્યાધિ નથી અગર અસુખ નથી. પિતાછે, એજ કારણથી તમને ત્યાં ઘણે સંતોષ થયે માટે પિતાજી તમારા સ્વપ્ન ચિન્હ ઉપરથી ગુરૂના ઉપદેશથી તમને ધર્મગ થવાને છે, એમ મેં નિશ્ચય કરી મૂકે છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #216
--------------------------------------------------------------------------
________________ કે પછી સરસેન રાજાએ પુત્રને આલિંગન આપી હર્ષથી તેને કહ્યું સુરસેન– તે સ્વપ્નને અથ ખરો કહ્યા છે. તે કહ્યું એ જ તેમને તાત્પર્યાર્થ છે. તે ખરે થાવ. મારું મન, બીજાજ અર્થની બીકથી ગભરાઈ ગયું હતું. તે હવે નિશ્ચિત થયું. આ સંસાર સાગર વિશમ હેવાનું, આજ જન્મમાં સ્પષ્ટ થઈ, તારા વિગથી તે કેવળ દુઃખકર થયું હતું. તત્વજ્ઞાનથી જેવા જતાં, સંસારમાં બિલકુલ સુખ નથી, પરંતુ સર્વ કર્મજનિત સર્વ દુઃખજ છે. ફરી ધર્મ અર્થે કામ, મોક્ષ એની અંદર . સુખનું અધિષ્ઠાન એ મોક્ષ પુરૂષાર્થ જ સર્વોત્તમ છે. આ જગમાં પહેલા ત્રણ પુરૂષાર્થો વિષે ખટપટ કરનારા પુરૂષ સર્વે ઠેકાણે છે, પરંતુ મોક્ષાથે ખટપટ કરનાર કોઈકજ મળી આવશે. જેમાં સમુદ્રમાં સ્વયંભૂરમણ શ્રેષ્ઠ છે, પર્વતમાં જેમ મેરૂ, તેમ સર્વ સુખમાં મેક્ષ સુખ શ્રેષ્ઠ છે. - હું ગૃહસ્થ ધર્મ કરી ચુક્યો છું, માટે હે પુત્ર, તારી પરવાનગીથી હું મોક્ષ પ્રાપક પ્રવ્રજ્યા લઉ છું. - વીરસેન–પિતાજી, જેમ તમે કહ્યું તે જ પ્રમાણે કલ્યાણકારક ધમતત્વ અને કલંક મુનીએ મને સંભળાવ્યું હતું. આ સર્વમાં યુકત છે, તેમાં, વળી આપના સરખાને તે વિશેષે કરી યુકત છે વાર લગાડશો નહિ, તમારે મનેરથી પાર પડે. આ સમુદ્રમાં બુડતાને જેમ કમ સંગથી વહાણ મળ્યું, તેને ફરી ઉચકીને જે સમુદ્રમાં નાખે છે, તે ખરેખર શત્રુ છે. તેમજ ભવસાગરમાં પડેલા મનુષ્ય પ્રવ્રજયા રૂપ વહાણુ સારૂ ખટપટ કરતો હોય, તેને જે કઈ આડે આવે, તે તેને વાસ્તવિક શત્રુ છે. : આ પ્રમાણે પુત્રનું અનુકુળ ભાષણ સાંભળી, નરાધિશ આનંદના ઉભરાથી પરિપૂર્ણ થઈ રહ્યું કે “હે વીરસેન, આ તારું ભાષણ સત્ય તથા તત્વવાળું છે, જીનેકીને જેના મનપર સંસ્કાર કર્યો છે, તેમના ભાષણો ઘણું કરી આવાજ હોય છે.. . . . . . * * વીરસેન–ભૂપતિ, આ ફકત ભાષણ નથી, એને તમારી આજ્ઞાથી, હું .. પણ દિક્ષા વિધિ સારૂં ખટપટ કરવાને છું. પિતાજી, ગુરૂએ મને પ્રોત્સાહન આપેલું હોઈ, આટલા વખત સૂધી હું બેશી રહ્યા, તે ફકત તમને દ્વિપાંતરમાંથી આણવાસારૂં જ, પછી પિતાએ, પ્રેમા આંખમાં લાવી, ગંભીર વાણીથી ફરી પુત્રને કહ્યું કે- સૂરસેન–પુત્ર, તું આમ બોલીશ નહિ દીક્ષા લેવાને, આ તારે વખત નથી. , કેઈપણ કામ યોગ્ય વખતેજ કરવાથી તે સફળ થાય છે. . . હજુ તારા સાંદર્યથી, દેવને જીતનાર એ તને જોઈ દેવાંગનાને પણ કામ. વિકાર ઉત્પન થઈ તે મોટા આનંદથી તારી ઈચ્છા કરે છે. શરદ રૂતુમાંના કમળ પ્રમાણે તારૂં તારૂણ્ય પ્રફુલ્લિત છે, અને તેને હજુ જરારૂપ શિશિરશ્રીને પવન પણ લાગ્યું નથી વળી બીજું. આ - આ મનસિંહ વનમાં તીવ્ર ગતીથી ફરી, મોટા મોટા પુરૂનાં મોટાઈને નાશ કરે છે. આ ઇંદ્રિયગણ અતિશય ચપળ છે, સેંકડે પ્રયત્નથી પણ તે કબજામાં રાખી શકાતું નથી. ત્રિભુવન જીત્યાથી, ગર્વિષ્ટ થએલે આ કામ કોઈપણ પુરૂષ કુળવાન, ડા, ધર્યવાન, સગુણ ગમે તેવો હોય, તેને પીડા આપ્યા વગર ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #217
--------------------------------------------------------------------------
________________ * : એકાદ પ્રેમયુકત સ્ત્રી પ્રમાણે આ પૃથ્વી તારે ઠેકાણે અનુરકત થએલી છે, તેને તે છડી એટલે તે છાતી કુટી મરી નહિ જાય? પૃથ્વી પતિ, જેણે સર્વ : શત્રુતમને. નાશ કરેલો છે. એ વિશ્વ દી૫તું પ્રવજયા લેવા નિક્ળ્યો એટલે અંધકાર, થશે. તે આ પ્રજાના લાડ કર્યા, પિતા પ્રમાણે પાલન કર્યું, તે પ્રજા (તારે અભાવે) નષ્ટ થાય, એમાં મને પરાક્રમ લાગતું નથી. આ - વગેરે ઘણા પ્રકારેથી સૂરરાજાએ તેને સમજાવ્યા. પછી પિતાએ પ્રથમ લીધેલા વાંધાઓનું સારી રીતે ખંડન કરી વીરભૂપતિએ કહ્યું કે-- * * વરિસેન–પ્રભુ, આ મારો દિક્ષા લેવાને વખત નથી વગેરે જે તમે કહ્યું, તે બાબતની મારી યોગ્ય પ્રાર્થનાઓ તમે અનુક્રમે સાંભળો. જે આ દીક્ષાનો વખત નથી તે જ્યારે ઘડપણથી, શરીર જીણું થઈ, મારી ઇંદ્રિય નિબળ થાય, ત્યારે તે શું યેગ્ય વખત ગણાશે? હે નરેશ્વર, સર્વ સાધારણ એવો મૃત્યુ, અને કલ્યાણ કારક પ્રત્રજયા, આ બે વાતને વખત (લગાડેલો) ખપતો નથી. મૃત્યુને નિશ્ચય હોય તે, કેટલેક વખત રાહ જોતા ફાવે, અગર ધીરજ ધરી શકાય, પરંતુ તેને જે નિશ્ચય નથી તે વ્રત લેવામાં કેણ વાર લગાડશે? આ રૂપને પણ છે ભરે? જે નટને વેષ, તે આ રૂપને સંગ. ક્ષણિક છે. જે તારૂણ્ય તમે કહ્યું : તે જ દિક્ષાનું મુખ્ય સાધન છે. તપ સંયમ બાબતને ઉદ્યોગ જરાવસ્થામાં શી રીતે થઈ શકે ? માટે કબજામાં ન આવનાર મનઃસિંહને તેનાથી વિરૂદ્ધ એવા મહાબળવાન સિદ્ધાંતરૂપ તીરેના આશ્રયથી નીચે પાડીશ (અટકાવીશ). મન આ વિવેથી પ્રાપ્ત થયું, એટલે તે મનુષ્યને કુમાર્ગમાં દેરી જાય છે, અને તે જ વિવેકયુક્ત થયું એટલે શાંતતાનું કારણ થાય છે. આ વિવેક વાયુથી મનઃસમુદ્ર ખુબ ઉછળવા લાગ્યો, એટલે તેમાં વિકારતરંગ ઉત્પન્ન થાય છે, તે સિવાય થતા નથી. હે નૃપતિ સર્વ ઈદ્રિય મનને સ્વાધિન છે. - તે પછી આ મૂળ મન તાબામાં લીધા પછી, ઈકિયે કેવી રીતે તાબામાં ન આવે ? વિરૂદ્ધ વસ્તુઓ પણ પ્રયોગથી અવિરૂદ્ધ થઈ શકે છે; વિષ જીવ લેનાર છે તેપણ મંત્રહત થયું એટલે તે અમૃત તુલ્ય થાય છે. સળગેલા તપોગ્નિનીની જવાળાઓથી જે તરફ જેવાશે નહિ, એવા આ મારા શરીરમાં મદન પીગળી જશે. જે મસ્ત થએલ મદનરૂપ હાથીને નાશ મારાથી થશે નહિ તે ખરેચર વીર નામ એ ફેગટનું છે. નરેશ્વર મહાબાહુ અમરસેન કુમાર અહિં વિઘામાન છતાં, પૃથ્વી નાયક ૨હિત કેવી રીતે થશે ? જેમ દોવાથી દી સળગાવીએ, તેમ મારી પછી અમરસેનને રાજય મળ્યા પછી હું પ્રવ્રજયા લઉં તે તેથી અંધકાર થવાનું નથી. પિતાજી, પ્રતાપથી અતિ સહુ એવા તે અમરસેનને રાજયાભિષેક થયા પછી, સર્વ પ્રજા ઉત્તમ સ્વામિ મળ્યાથી ખુશી થશે. હે પ્રભુ, તત્વ દૃષ્ટિથી તમને સર્વ, વાતે ખબર છતાં, આવા તત્વ રહિત ઉગાર તમારા મુખમાંથી કેમ નીકળ્યા? ભૂપતિ ઘણી મહેનતે દેવગથી તમારી સાથે મારે યોગ થયો છે, તે તમે મને તમારા ચરણ પાસેથી દુર કરવાની ઈચ્છા કેમ રાખો છે ?' હું એવી રીતે વતિશ કે, જેના ગે કરી આપણ અને કલ્યાણકારક ગ્રહમાં અવિયુકત (એકત્ર) રહી હમેશ મોટું સુખ ભેગવીશું. આ પ્રમાણે તે પિતાપુત્ર પરસ્પર બેલતા હતા, એવામાં જય શુદ્ધ ઉચ્ચારના રા પુષ્કળ દેવોથી વેષ્ટિત અને પિતાના કેવળજ્ઞાનના પ્રકાશથી . જગતને પ્રકાશિત કરનાર એવા તેજ અકલંક અને અમલમુનિ ત્યાં આવ્યા છે, Jun Gun Aaradhak Trust P.P.AC. Gunratnasuri M.S.
Page #218
--------------------------------------------------------------------------
________________ , * : દેવની ભક્તિમાં લીન થએલ તે બે મુનિ વનમાં આવેલા સાંભળી: ‘વીરસેન બે , “રે એ મારા ગુરૂ. ' ત્યારે તરત જ તે સૂર અને વીર એ બે જણ વેગથી ઉઠી અને સાત આઠ પગલા સામાં જઈ તેમણે તે બને જ્ઞાની પુરૂષને વંદન કર્યું પછી બને જીનમંદિરની અંદર અઠ્ઠાહ્નિકોત્સવ કરાવી પોતાના રાજ્યપર અમરશેનને સ્થાપન કર્યાથી બે ફિકર થઈ નગરલક, સામંત, મંત્રી ઈત્યાદી પરીવારની રજા લઈ પ્રત્યેક યાચકને તેમની ઈચ્છાથી પણ અધીક દાન આપી ખુશી કરી, વિદ્યાધર શ્રેષ્ઠ શેખર અને અશક તેમજ બંધુદત્ત અને વિચિત્રયશ રાજા એમના સહવત (પ્રવ્રજ્યા) લે . વાને તૈયાર થયા સર્વએ સ્નાન કરી તથા પિશાક પહેરી પાલખીમાં બેથી નીકળ્યા. ત્યારે જેના અંતઃપુરની સ્ત્રીયો જેની તેની પાછળ ચાલી, અનેક વિદ્યાધર અને મનષ્ય એમના સમુદાયની ભીડ થઈ હતી ત્યાંથી તે સરીયામ રસ્તા પર આવ્યા ત્યા, રે નગર લોકોના અનેક પ્રકારના ભાષણે તેમના સાંભળવામાં આવ્યા. કેઈ સી કહેવા લાગી “સખી, ચંદ્ર સુર્ય વગર જેવું આકાશ શેભા રહિત તેમ આ બંને વગર આ વિશ્વ ઘડીમાં શભા રહિત થઈ રહેશે. બીજા વ્રતના કડક નીયમોની. વાત બાજુ પર મુકે, પરંતુ તે સખિ આ યુવાન વીરસેન તપ કેવી રીતે કરશે કુલેથી સુગંધયુકત એવો ચંદ્રશ્રીને કોમળ કેશકળાપ લુંચનના અતિશય દબંને કેવી રીતે પાત્ર થશે? સખિઓ, તાંબૂલથી લાલ થયેલ મોગરાની કળી જેવા તેના દાંત, હવે મલ સંચય કેવી રીતે ધારણ કરશે? હરિચંદન અને કસ્તુરી એમના સુગંધથી દિશામુખને સુગંધિત કરનાર વીરસેનના દેહ પર મલ સંચય કેમ જેવાશે? જગમાં દુર્લભ એવા દિવ્ય વચ્ચે જે ધારણ કરતા હતા, તે જાડા વલ્કલને સમૂહ કેમ ધારણ કરી શકશે? સર્વ જગની ક્ષુધા શાંત કરી, પછી જે જમતો હતા તે હવે સુધાથી ક્ષીણ થઈ ઘેરે ઘેર કેવી રીતે ફરશે? હાયહાય, સખિયે, આપણે શુ કમિ નરેંદ્રને આ પ્રકારના સ્વરૂપમાં આવેલ જેવાને આટલા વખત સુધી જીવતા રહ્યા? સખિ જે, કેટલું બૈર્ય ? કે જે ઉદાર વીરભૂપે જાણે મેલ લાગશે એ બીકથીજ ધુળ પ્રમાણે લક્ષ્મીને ત્યાગ કર્યો. સખિયે, અમારા જેવાને તે તૃણ વાતે પણ લેભ ઉત્પન્ન થાય છે, અને એકાદ ભાગ્યે, તુટયુ વાસણ હોય તે પણ અમારાથી નાખી દેવાતું નથી. ઈચ્છા પ્રમાણે સર્વ સુખ અનુકૂલ છતાં, આ નર શ્રેષ્ઠ વિરપ્રભૂએ એકાએક જે સંસારને ત્યાગ કર્યો, તે સંસાર અવશ્ય રસ વગરને જ . હવે જોઈએ, અને તે હવે અમારા મનમાં પણ વૈરાગ્ય ઉત્પન્ન કરે છે, વિરસં. (મોક્ષ સુખના જેને સ્વાદની ખબર નથી) લોકજ અને આશ્રય કરે છે.” પરમાર્થ. ચતુર નગરજને જેની સ્તુતિ કરે છે એ તે સુરપુત્ર, પિતા માતા વગેરે જેને સહ બાગમાં આવી પહોંચે. તે સર્વ નીચે ઉતર્યા, અને તેમના મનમાંની સદ્ભાવના વધતી જઈ તેઓ ગુરૂ પાસે બેઠા. વ્રત લેવાની ઈચ્છા રાખનાર ગુરૂને પ્રદક્ષણા (ફરા ફરી) ફરી સ્તુતિ પૂર્વક મોટી ભક્તીથી તેમને પગે પડયા, ત્યારે તેમના વાળ ભુમિપર પડવા લાગ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #219
--------------------------------------------------------------------------
________________ 214. સર્વએ હાથ જોડી ગુરૂને એવી વિનંતિ કરી કે, “મહારાજ, ગ્યતા હોય તો અમને જલદી દીક્ષા આપવી.” . કેવલી મુનિ-દિક્ષાને તમારા કરતાં બીજે કણ ગ્ય છે? તમને સંસાર દુઃખ નિમિત હોવાનું પોતાને જ જ્ઞાન થયું છે. આ જગમાં અત્યંત પાપી એવા કેટલાક જણ સેંકડે ઉપદેશોથી પણ સમજતા નથી, અને બીજા કેટલાક તમારા જેવાં છે તે પૅડા કારણથી સમજી જાય છે. ભવ શત્રુના નિગ્રહ વિષે અત્યંત ઉદ્યાગ કરનારા તમારા બંનેના નામ “ર્સર અને ધીર” આ દુનિયામાં અન્વર્થક થાય છે. નરેશ્વર આવી રીતે સર્વ ત્રિલોકમાં તમે ધન્ય છે, તમેજ મરણ જન્મનું મેટું ફળ પ્રાપ્ત કર્યું. તે હવે વાર લગાડશો નહિ, તમારું ઈચ્છિત કાર્ય સફળ થાવ. '' આ પ્રમાણે ગુરૂએ કહ્યા પછી તે સર્વ જણા વ્રત લેવાની ઈચ્છાથી સન્મુખ ઉભા રહ્યાં. અને તેમણે પ્રફુલિત સુખ કમળ વડે, શરીર પરના હારાદિ સર્વ ભૂષણોને સમૂહજાણે સંસારને પાંશ બંધન કે શું? એમ જાણું નીચે ઉતારી મૂક. શાસ્ત્રીય વિધીથી પાંચ મુઠીથી કેશકુંચન કર્યા પછી ગુરૂ અકલંક મુનિએ તેમને અનુકમે દીક્ષા આપી. વિદ્યાધર શ્રેષ્ઠ. શેખર અને અશક વિચિત્રયશ રાજા, બંધુદત્ત એમને અને બીજા ઘણા માણસોને. પણ તેમણે દીક્ષા આપી. (. આg) તરફ ચંદ્રશ્રી રાણી વગર : સર્વ સ્ત્રીને તે ગુરૂએ વિધિકમથી દીક્ષા આપી દીધી. ત્યારે વીરસેનની સ્ત્રી ચંદ્રથી મહારાણી પણ, માતા, સાસૂ ઈત્યાદિ સ્ત્રિ સહ પ્રત્રજ્યા લેવાને નીકળી હતી, પરંતુ, ગુરૂએ તેને નિષેધ કર્યો કે, પુત્રિ, તારે પેટે ગર્ભ હેવાને લીધે . હાલમાં તું દિક્ષા લેવાને પાત્ર નથી, પણ થોડા વખત પછી, તું યોગ્ય થઈશહે હરિવિક્રમ, ત્યાં તેને ના કહ્યા પછી આગળ જે તેની હકીત થઈ તે સર્વ યક્ષના મુખમાંથીઓં સાંભળી જ છે. પછી અમરસેન રાજે માતા સાથે ઘેર ગયા પછી તે બંને શુરવીર મુનિ ગુરૂ સહં વિહાર કરવા લાગ્યા. પછી તે નવીન મુનિ, હમેશાં વધતા વેગથી શાસ્ત્રકતકમથી ઉગ્ર તપનું આચરણ કરવા લાગ્યા.", : : એક સંયેમને ઠેકાણે આસકત, બે બંધનમાંથી છૂટેલા, ત્રણ દંડમાંથી મુકત, ચાર કષાયથી રહિત, પાંચ સમિતાનું રક્ષણ કરનાર, છ જીવના રક્ષણ વિષે નિર્ભય, મેદાષ્ટકથી, હીન, નવ બ્રહ્મ ગુપ્તથી ચુકત,. દસ પ્રકારથી ધર્મ સાધન કરનાર એકાદશાંગસુત્ર જાણનાર, ' દ્વાદશ પ્રતિમા વિષે તત્પર એવા તે મુની અષ્ટમાદિમાસમાં માસ પણ નામના તપથી પિતાનું શરીર અસ્થિમવશેષ કર્યું, - પછી શ્રીમરૂતુની અંદર ખરા. મધ્યાન્હ બે હાથ નીચે લટકતા છોડી, સુર્ય તરફ નજર તપતી રાખી, સંયમ કરનાર, તે મુનીશ્વરના શરીરમાંથી દુઃસહ સુર્યના તાપથી જયારે પરસેવે બહાર નીકળવા લાગ્યું ત્યારે જાણે તેમના શરીરમાં પા૫મળે ઘામાગ્નિથી - પીગળી બહાર પડતો હોય એમ ભાસતું હતું. વષકાળ આવ્યા પછી, અતિશય વૃછીની મોટી ધારાઓથી ભૂતળ જળમય થઈ રહ્યું હતું, તેવામાં તેઓ ગુહાની અંદર. તદન લીન થઈ રહ્યા હતાં. ચાર મહિના ચાર પ્રકારને આહાર છોડી દઈ, વ્રતભંગની બીકથી તેઓ પોતાની જગા પરથી જરાપણ, આમ તેમ બશા નહિ. શિશિર રૂતુમાં રાત્રે શરીરપર કાંઈપણ ઓઢવાનું ન લેતા, અને બરફના ઢગલાની શરીરપર પડવાની બીક ન રાખતાં, તે પડવાથી શરીર ધળું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #220
--------------------------------------------------------------------------
________________ ૨૨પ થઈ ગયું હતું અને તેઓ ટાઢ સહન કરતા હતા, ત્યારે ઠંડા પવનને લીધે તેમના હેઠ ધ્રુજતા હતા, તે વખતે જાણે આઠ કર્મોના ઉછેદ વાસ્તે પ્રાપ્ત થયેલ ક્રોધથીજ તે ધ્રુજતા હોય એમ લાગતું કેઈ વખતે તે મુનીઓ ન ગભરાતાં રાક્ષસના ભયંકરા શબ્દોથી પરિપૂર્ણ એવી મશાન ભૂમીમાં કઈ પણ ઠેકાણે રાતની રાતે પડી રહેતા. કોઈ વખત ધ્યાનમાં લીન થઈ રસ્તાનીજ અંદર નિશ્ચલ ઉભા રહેતા, તે વખતે બળદ, ભેંશે વગેરે તેમને થાંભલાઓ જાણે પિતાના શરીરે ઘસતાં હતાં. સત્યવાન તે સૂરવીરાદિ સાધુઓ એવી રીતે દુષ્કર તપ કરતા હતા, તેમાં તેમના કેટલાક દિવસો પસાર થઈ ગયા. પછી વીરસેન મામુનિ યોગ્ય થયે એમ જાણી, તેને અકલંક મુનીએ પાંચસો મુનીયોને અધિકારી બનાવી આચાર્યની જગાએ સ્થાપન કર્યો. આચાર્ય સ્થાપન કાળની વખતે પરમ અવધિ થઈ તીવ્રતાના યે કરી તે આકાશચારી થયે. એવા કમથી શ્રી વીરસેનસૂરીને કેવલજ્ઞાન ઉત્પન્ન થઈ સૂર પ્રમાણે ભૂતલ ઉપર હાલમાં પણ ઘણી વખત વિહાર કરે છે. . . . . : - હે હરિવિકમ, રાજે, ભુવનસુંદરીના લગ્નના ઉત્સવમાં તે તને પ્રત્યક્ષ મળ્યું જ હતું. તે વીરસેનસૂરિ કેવલ જ્ઞાન ઉત્પન્ન થએલા એવા સૂરસેનાદિ સહ કાલે સવારે અહિં અવશે. માટે હું કહું છું કે, હે રાજેન્દ્ર રાજ્યલક્ષ્મી ક્ષણભંગુર છે, તે નરસિંહે સૂરસેન નરેંદ્ર પાસેથી લીધી, અને ત્યાંથી ( નરસિંહ પાસેથી) ક્ષણમાં વીરસેને લીધી, પુણ્ય ક્ષય થયા પછી કોઈની પણ લક્ષ્મી સ્થિર રહેતી નથી. આ પૃથ્વી પર સુરસેન સરખે પરાક્રમી કઈ પણ થયું નથી, પરંતુ પિતાનું રાજ્ય નષ્ટ થતાં યુદ્ધની અંદર તેનાથી પણ તેનું રક્ષણ થઈ શકયું નહિક સર્વ | ઉપદ્રવોથી દેશનું રક્ષણ કર્યું, અને તેની અતિશય પુષ્ટિ કરી, તે પણ પુષ્યને ક્ષય થયા પછી, પિતાનો દેશ પણ ઘડીમાં પારકે થાય છે. પ્રવેશ કરવાને કઠણ એવા કિલાઓ પણ ખરેખર શત્રુને સુગમ થઈ પડે છે (પ્રવેશ વાસ્તે સહેલાં થઈ પડે છે) અને ચતુરંગ સેના પણ ચિત્રની અંદર કાઢેલ સેના પ્રમાણે થઈ જાય છે. આ વાત ધ્યાનમાં લઈ હે મહારાજ, રાજ્ય, પુત્ર, સ્ત્રી, કેશ, વિષયસુખ, આમાંથી કોઈ પણ બાબતમાં મેહ રાખીશ નહિ, અંત:પુર પરિવાહસહ તે ઉપદેશ સાંભળીને રાજા સંસાર સુખમાંથી વિરકત થવાની ઇચ્છાથી પાછે નગરની અંદર ગયેટ સુરવિકમ (દેવ સર પરાક્રમી) કુમારને પોતાની ગાદી પર બેસાડી રાજ્યા- ભિષેક કરાવી, હરિવિક્રમે વીરસેન ગુરૂની ઈચ્છા પૂર્ણ કરી. કેવલ જ્ઞાનને સૂર્ય વીરસેન ગુરૂ ત્યાં આવ્યા પછી, તેણે પોતાના નિષ્ક્રમણને ઉત્સાહ કરાવ્યો. શકાવતાર પ્રમુખ જીનમંદિરમાં તે રાજ, શ્રેટે પિતાના સંપૂર્ણ ઐશ્વર્યથી મોટો અષ્ટાહિક ઉત્સવ કરાવ્યું. તેણે દ્રવ્ય આપી વિશ્વ યાચક રહિત કરી મુકયું, જેથી તે દાતાજ જણાવવા લાગ્યા. શુભ દિવસે રાજાએ સ્નાન કરી, શરીરે ઉટણ લગાડી, ભુવનદરીસહ અનેક અલંકારથી ભૂષિત થઈ, દિવ્ય વસ્ત્ર ધારણ કરી, જયનારણપર ચઢ, અને છત્ર તથા બે બાજૂએ બે ચમરી એવી રીતે બીરાજમાન થઈ રસ્તામાંથી ચાલ્યો. પ્રથમ કાવતારમાંના જીનેશ્વરને નમસ્કાર કરી, પછી રાજા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #221
--------------------------------------------------------------------------
________________ અને રાણે બંનેએ ગુરૂને પ્રદક્ષણા પૂર્વક નમસ્કાર કર્યો. તરતજ : શરીરપર પિ શાખ ઉતારી તે વધુ વરે હર્ષથી પતે પાંચ મુઠીઓ વડે કેશ લુચન કર્યું, પછી રાજા અને રાણીએ બનેને કમવાર અનિચિ આપી ગુરૂએ તેમને સિદ્ધાંત વિધીથી સારી દિક્ષા આપી. તે બંનેને સાથે સામંત, મંત્રિ, નગરલેકે, અને દેશમાંના લેક, એ પ્રમાણે બીજા કેટલાએકે પણ પ્રવ્રજયા લીધી. ગુરૂએ સાધ્વી ભુવનસુંદરીને, ચંદ્રશ્રીને સ્વાધિન કરી. અને બાકીના મુનિને પિતાની પાસે રાખી લીધા. સંયમયુકત આચાર બાબતને અભ્યાસ થયા પછી કૃતાર્થ એવા હરિવિકમને યોગ્ય થએલ જાણું ગુરૂએ આચાર્યની જગાએ સ્થાપન કર્યો. એકાદશાંગ સૂત્રાર્થ ધારણ કરનાર સાધ્વી ભુવનસુંદરિએ પણ સંન્યાશિણી ના સમૂહમાં પ્રવર્તિની થઈ રહી. - આણું તરફ વીરસેનસૂરિ, જગતુને ઉપદેશ કરતે કરતે સિદ્ધાલયથી ભૂષિત એવા શત્રુંજય ગિરી પર આવી પહોંચે. ત્યાં તે સુરિરાજ સંસાર પ્રવર્તક કૃત્યને ત્યાગ કરી, સંસારી જનને ઉપકારક એવા કૃત્ય કરીને, સુરસેનાદિ મુનીસહ નિર્વાણ પદને પામ્યા. હરિવિકમસૂરિ ભૂતલપર ફરતો ફરતે પરિવારસહ મલયાચલ ભૂમીપર ગયો. ચંદ્રશ્રી, વિજયવતી, ભુવનસુંદરી, અને બીજી પણ મહાસાધ્વીએ ત્યાં નિવણ પદને પામી પછી ત્યાં મલયમેઘ યક્ષ પરિવાર સહ આવી મોટી ભતીથી કમ રહિત થએલ તે સાધ્વીનો મહિમા ગાતે હતો. . ' પછી હરિવિકમ સૂરિ, નિર્જન એવી પહાડની ગુફામાં સુખાસન પર બેસી ધ્યાન કરવા લાગ્યું. તેનાવડે કરી અનેક શાસ્ત્રોના વિચારથી ઘણી વખત સૂધી થાકેલું પિતાનું મન, એક પદાર્થને ઠેકાણે નિશ્ચળ કરી તે શુકલધ્યાનની અંદર નિમગ્ન - થયે, એટલે તરત તેના ઘાતક કર્મોને ક્ષય થઈ તેને કેવલ સંજ્ઞક જ્ઞાન ઉત્પન્ન થયું. આકાશની અંદર દેવવા વાગવા લાગ્યા, અને કેવલ જ્ઞાની એવા તે હરિ- વિક્રમ સંજ્ઞક સૂરિને મહિમા વધારવા સારૂં સુરાસુર એકત્ર મળ્યા, એ સર્વજ્ઞ, સર્વ, દૃષ્ટા, હરિવિક્રમ સુવર્ણ કમળપર બેશી, શ્રોતાઓના કર્ણપટને સાદર શ્રવણ કરવા યોગ્ય એ ધર્મોપદેશ કરવા લાગ્યા. - પછી ભૂમિ પર ફરી, સર્વ લોકોને ઉપદેશ કરી નિર્વાણ સમય જાણી વિમલાચલપર ગયો. પછી પિતાના જ્ઞાનથી પિતાના આ પુષ્પના કર્મો કરતાં વધારે કર્મ સંચય થએલે જાણું આ પુષ્પની સાધે સરખા કરવા સારૂં પ્રયત્ન કર્યો. પછી સર્વ કર્મોને નાશ કરી * શુદ્ધ ચિદાનંદ રૂપ તે મહાત્મા શ્રી હરિવિકમ મુનીશ્વર વેગથી મહાઉન્નત પદને પામ્યા. આ પહેલા જન્મમાં પાળેલું આચરણ જેમ હરિવિકમ અને વીરસેનને વિશેષ ફળ આપનાર થયું તે પ્રમાણે સર્વ લેકને પણ થયું. આ મેં કહેલ ચરિત્ર રત્નનું ઉપાખ્યાન શ્રવણ કરી સજજને બંને પ્રકારના ચરિત્ર વિશે આદર કરે. મુનિરાજ સમૂહ તફથી હમેશ વર્ણવામાં આવતું શ્રદ્ધાવાન જનના કર્ણપટને અમૃત તુલ્ય થનાર એવું આ અદ્દભુત પુજ્ય ચરિત્ર વાંચક વર્ગને આનંદદાયક થાઓ. આ ચરિત્ર જેણે સુવર્ણાત્મક બનાવી પિતાનું નામ યથાર્થ કર્યું, તે અમરકીતિ નામના ગણિ શ્રેષ્ટને જયજયકાર થાઓ. જેણે વિશેષે કરી આ સર્વ ચરિત્રનું સારી રીતે શેધન કરી લક્ષણ યુક્ત કર્યું, તેવા લક્ષણ શાસ્ત્ર વેત્તા જીતેંદ્ર પ્રકૃતિ ધન્ય પુરૂ આનંદને પામે, તિ રામૂ શિવમસ્તુ સર્વ વાત છે * . . . સમાપ્ત . ' ' . ' .. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust