SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ જ છે . તે રાજાની રાણીનું નામ મહેન્દ્રથી હતું. મદનમંજુષાને તેની સાથે નેડ થયો. મહેન્દ્રશ્રીના સંસર્ગથી મદનમંજુષા જીન ધમકત આચરણ કરી બ્રહ્મલોકમાં ગઈ. રાજા મહેપાળ અને મંત્રિ સુમતિ એ બન્નેએ સંસાર ત્યાગ કરી દીક્ષા લીધી. દીક્ષાના પ્રભાવથી રાજા અને પ્રધાન શ્રઘલેકમાં ગયા. ત્યાં તે ત્રણે મિત્ર થયા. પછી રાજા અને અમાત્ય કેશાંબી નગરમાં આનંદસેન અને દત્તાના બને પુત્ર થયા. તે બને વણિક કુલમાં ભારત એમ ત્રણે પૃથ્વિ તળપર પ્રસિદ્ધ થયા. તે બન્નેને ચંદ્રબાળા નામની બેહેન થઈ ભારત અને ચંદ્રબાળા બને અલાત કલ્પમાં ગયા અને ધર્મના ધ્યાનથી જીવ પંચક૯૫માં ગયે. . પછી તે ઉજજેમાં શ્રાવક ધમના એક વણિકને ત્યાં પુત્ર થશે. પછી તે સુધમ નામની દેવસભામાં દેવ પદવી પામ્યા અને ત્યારબાદ ભૂકમાં રાજા થયે, અને પછી મલય પર્વત પર મલયમેવ નામને પક્ષને રાજા થશે. હે, વસે સિંહને જે પૂર્વ જીવ ને હું ભરતજીના પૂર્વ સુખનો ઉપગ લઈ અવતક૯૫ માંથી નીચે આવી હરિવિકમ થયો. ચંદ્રબાળા એ પણ નીચે આવી ચદ્રશ્રીના ગર્ભમાં મારી ઉત્તમોત્તમ છોકરી નું ભુવનસુંદરી થઈ. ચંદ્રશ્રો પ્રત્યે પક્ષને નેવું ઉત્તમ શીલ અને ગુગથી થશે. અને તારી સાથે સ્નેડ હોવાનું કારણુ પૂર્વ જન્મ નો સંબંધ. - તમારે આ ડ ધર્મ દરસિંહ અને ભીલમુનીના જન્મ પી વધી જ હાલ તમારામાં છે તેથી જ પ્રિયકારક થયા છે.” - ' સુંદરી–હે સ્વામિન મારું દુષ્કૃત્ય થોડું છે તેનો વિપાક આટલો ચીરકાળીક ફળ આપનાર કેમ થયો? કેવળી બોલ્યા, હે વત્સ, રિક્ષા બહુ કઠણ છે માટે આ સ્થિતિમાં લેશમાત્ર ભૂલ ન થાય તેને પ્રયત્ન કરવો જોઇએ. આ પ્રમાણે પૂર્વ જનમને વૃત્તાંત સાંભળી થશરાજ અને સર્વ યુક્ત થયા. તે કેવળી વીરસેને આ જન્મમાં લીધેલી રિક્ષાના ઉપદેશ માટે બંધુત્ત નામ ના ગુરૂને પિતાને ઘેર રાખી લીધો. રાજા આ મસેન 2 જા વિકમ અને ભુ નમુંદરી એ ત્રણે એ કેવળી મુનિને કહ્યું કે આપ અમને દર્શન પ્ર : આ૫ જે બે; આ પ્રમાણે પ્રાર્થના કયો પછી સુરત અને વિદ્યાધર અચિત કેવળી મેપ પ્રમાણે ઘમ વૃષ્ટિ કરે છે ત્યાં ગયા. અમરસેને હરિવિકમને પુછી પિતાના નગર તરફ જપ ની 5 છી મુ - સુંદરીએ સર્વ યક્ષ જન અને સુખી બને નમ્ર સ્વરથી કહ્યું કે, હું જે કે તમારાથી દૂર થાઉં છું તો પણ તમે મને ભૂલશો નહિ. આ પ્રમાણે તે બોલી ત્યારે તેના અને સખીના નેત્રમાં અથુ ભરાઈ આવ્યાં તેણે જોયપર મસ્તક મૂકી ચંદ્રપ્રભને નમસ્કાર કર્યો. પછી શ્વગુવાર વાવ તરફ જોઈ ઉપવન ના વૃ તરફ જોયું. યશરાજ પાસે જઈ તેના પગ પર હાથ મૂકી ને ડુબિંદુથી પગનું સિંચન કરી નમસ્કાર કર્યો. યક્ષરાજે કહ્યું, હે પૂત્રિ મેં તને યોગ્ય પતિ મેળવી આપે છે, હવે તારે .. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036440
Book TitleHari Vikram Charitra
Original Sutra AuthorN/A
AuthorBhagubhai F Karbhari
PublisherJain Patra Office
Publication Year1907
Total Pages221
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size247 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy