Book Title: Anuyogacharya Aakhyan Arthat Panyasji Umedvijayji Ganinu Tunku Jivan Charitra
Author(s): Popatlal Punjabhai Parikh
Publisher: Umedkhanti Jain Gyanmandir
Catalog link: https://jainqq.org/explore/035291/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Glaeb][Ida [૪ Tolkéle p *lcloblo ‘oll313 ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪૬ ન્તિ જૈન ગ્રંથમાલા મણકા ૨ જો IF IS અનુયાગાચાર્ય — આખ્યાન 5 પ્રકાશક, શ્રી ઉમેદ ખાન્તિ જૈન જ્ઞાનમંદિર. ઝીંઝુવાડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉમેદખાતિ જૈન ગ્રંથમાળા મણકે ૨ જે. અનુગાચાર્ય આખ્યાન– અર્થાત. પરમ પ્રભાવક-તીર્થોદ્ધારક-બાલબ્રહ્મચારી–પરમોપાસ્ય પંન્યાસજી શ્રી ઉમેદવિજયજી ગણીશ્વરનું ટૂંકું જીવન ચરિત્ર. લેખક–પોપટલાલ પુંજાભાઈ પરીખ લીંબડીકર ગૃહપતિ જૈવિઘાથી આશ્રમ સુરત, 35 36:3943 Bછc૨e : 34 33 "32 તથા Bક ) પૂજ્ય પન્યાસજી મહારાજ શ્રી ખાતિવિજયજીના અત્યાર સુધીનાં થએલાં માસાંઓની યાદી, લેખક –સુનિશ્રી ખીમાવિજયજી મહારાજ અને | શ્રી ઉમેદ ખાતિ રાસ. રચનાર – પ્રજ્ઞાચક્ષુ બોટાદકર બગડીયા સુખલાલ રવજીભાઈ માસ્તર જૈન ધર્મોત્તેજક પાઠશાળા-ઝીંઝુવાડા. પ્રકાશક શ્રી ઉમેદખાન્તિ જૈન જ્ઞાનમંદિર ઝીંઝુવાડા. વીર સંવત ૨૪૫૪ પ્રત ૧૦૦૦ વિક્રમ સંવત ૧૮૮૪. મૂલ્ય વાંચન મનન અને અનુકરણ SAT AAAAA છે. '' S GS 192 CAS 28 5 છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ મળવાનું ઠેકાણું – શ્રી ઉમેદખાન્તિ જૈન જ્ઞાનમંદિર, ખારગોઢા થઇને, ઝીંઝુવાડા. મુદ્રક-શેઠ જગજીવનદાસ લલુભાઈ શ્રી–જશવતસિંહજી મુદ્રણાલય, વઢવાણ સીટી, પ્રકાશક–શ્રી ઉમેદખાન્તિજૈનજ્ઞાનમદિર ઝીંઝુવાડા. સંશોધક–અનુગાચાર્યોપાસક મુનિ ખીમાવિજયજી. જાહેરખબર સર્વે સાધુ સાધ્વીઓને અતિ ઉપયોગી “બૃહદ્યોગવિધિ હાર પડી ચુક્યો છે. ઉપરના સરનામેથી મળશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન. પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય તીર્થોદ્ધારક બાલબ્રહ્મચારી પરમે પાસ્ય અનુયાગાચાર્ય ૫ શ્રીમાન ઉમેદ્રવિજયજી ગણીશ્વરનું (ગદ્ય અને પદ્ય) જીવનચરિત્ર વાંચકાની સમક્ષ મુકતાં અપૂર્વ આહ્લાદ થાય છે, આજે તેએશ્રીને કાલધર્મ પામ્યું. લગભગ વીસ વર્ષ થયા છતાં તેમનું જીવનચરિત્ર પ્રકાશમાં મુકાયું નથી. લાંબા કાળે પણ આ મહાત્માનું જીવન ચરિત્ર બ્હાર લાવવાનું સૌભાગ્ય અમેને પ્રાપ્ત થયું તેથી અમે અમારા આત્માને ધન્ય સમયે છીયે. આ જીવનચરીત્ર (ગદ્ય-આખ્યાન) તૈયાર કરવામાં ધર્મ શ્રધાળુ સાહિત્ય રસિક શ્રીયુત પોપટલાલ પુજાભાઇ પરીખે ઘણાજ પરિશ્રમ લીધે છે અને જ્યાં જ્યાં જે જે પ્રસંગેા આવ્યા છે ત્યાં ત્યાં મનેરંજક અને ભાવવાહી વિવેચતા કરવા તેએ ચૂકયા નથીજ. બીજું આ પુસ્તકમાં ઉપરોકત મહાત્માના મુખ્ય શિષ્ય અનુયેગાચાર્ય (૫૦) શ્રી ખાન્તિવિજયજીનાં અત્યાર સુધીનાં ચેામ!સામેની યાદી (નુધ) મુનિ મહારાજ શ્રી ખીમાવિજયચે તૈયાર કરેલી આપવામાં આવી છે. તેમાં મુખ્ય મુખ્ય બાબતેને ટુંકા ઉલ્લેખ કર્યો છે, તે પણ અતિ ઉપયેગી અને મનનીય છે. તે પછી શ્રી ઉમેદ ખાન્તિ રાસ કે જેમાં ઉપરાકત બન્ને માત્માઓનુ ટુંકુ જીવનચિત્ર ગુથવામાં આવ્યું છે તેને રચનાર ઝીંઝુવાડાની જૈન ધર્મોત્તેજક પાઠશાળાના માસ્તર પ્રજ્ઞા ચક્ષુ શીઘ્રકવિ સુખલાલ રવજીભાઇયે સંગીતશાસ્ત્રના શેાખીને આનંદ આપનાર વિવિધ રાગે. દેશીએમાં પ્રસગેાપાત ધાર્મિક વિષયે તે ચર્ચા છે, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ સરલ ઈ સંગીતના શોખીનોને બેધક અને ગમત સાથે જ્ઞાન આપનાર થશે, કારણ કે મહાપુરૂષોનાં ચરિત્ર વારંવાર વાંચવાથી વિચારબલ પુણ્યબલ આરેબલ ધર્મબલ જ્ઞાનબલ ચારિત્રબલ તપબલ ક્રિયાબલ આભબલ મનેબલ વચનબલ કાયબલ સ્વાધ્યાયબલ આગમબલ હૃદયબલ સમાધિબલ ગબલ વિગેરેની વૃદ્ધિ થાય છે. તથા નીચવિચાર પાપકર્મ રોગાવસ્થા અશકતતા અજ્ઞાનપણું દુરાચરણ સબક્ષિત દુષ્ટક્રિયા પશુત્વ અને નિર્માલ્ય વચન તુચ્છતા પ્રમાદ નિદ્રા અસ્વસ્થતા હૃદયનિબંલતા ભિન્નતા ગચાપ વિગેરે દેજો દૂર થાય છે, એકંદર આ પુસ્તક વાંચકોને આનંદપ્રદ અને ઉપકારક નિવડે, એવી આશાથી શ્રી ઉમેદખાન્તિ જૈન ગ્રંથમાલાના બીજા મણકા તરીકે પ્રસિદ્ધ કર્યો છે. છેવટે કેટલાંક ગાયને હરીયાલીઓ અને સ્તવન અર્થ સાથે દાખલ કર્યા છે, હવે પ્રફ રીડીંગ આદિમાં આવી જતાં દ્રષ્ટિ દેવ યા તેવાજ કોઈ અન્ય કારણે જે ભૂલ રહી ગઈ હોય તેની ક્ષમા માગી, અજાણતાં જે કાંઇ ધર્મ વિરૂદ્ધ જેવું આવ્યું હોય તે, તેને માટે મિચ્છામિ દુક્કડં દઈ અને તે ભૂલની સુચના કરવા વાંચકોને વિનતિ કરીયે છીયે. આ પુસ્તક છપાવવામાં પ્રેસકોપી તથા પ્રફ સુધારવામાં મુનિ મહારાજ શ્રી ખીમાવિજયજીયે ઘણે પરિશ્રમ ઉઠાવી પિતાને અપૂર્વ સમય અર્પે છે તે માટે તેમને અમે ઉપકાર માનીયે છીયે. આ પુસ્તકમાં વઢવાણવાસી શ્રાવક ફુલચંદ લાલચંદ ઘાસલેટવાળાએ રૂા. ૫૦)ની મદદ તથા બાકીની મદદ જામપુર નિવાસી શ્રાવક નેમચંદ ભાણજીયે કરી છે તે ખાતે તેમને ધન્યવાદ આપીયે છીયે. ૩૪ શાંતિ: શાંતિ: શાંતિ: લા, પ્રકાશક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. મહાન પુરૂષનાં ગદ્ય અને પદ્ય (રાસ) જીવનચરિત્રે દેશની ચઢતીમાં એક મોટું સાધન છે. આ જગતને આપણે જોઈ શકીએ છીએ, પણ આપણે પોતે પિતાને દેખી શકતા નથી, જેમ પિતાનું અંગ (મુખ જોવાને દર્પણ (આયના)ની જરૂર છે, તેમજ અંતરના ગુણ દેવ જેવાને પણ એ જીવન ચરિત્ર છે. કેટલીક વેળા ઉત્તમ પુરૂષોના ગુણે એક પડદે રહી જાય છે, અને તેથી ઘણી વાતે આપણે અજાણ્યા રહીયે છીયે, તે આ સાધનથી સર્વના. જાણવામાં આવે છે. ઉત્તમ પુરૂષોનાં જીવન ચરિત્ર ઘણું ઉપયોગી છે. તેમાં આ ઉત્તમ પુરૂષનું ચરિત્ર પણ ઉત્તમસંસ્કાર, સ્વશ્રેયસાધન, તપશ્ચર્યા, કમના , તપ, જપ, વ્રત, નિયમ, વિશુદ્ધ ચારિત્ર, ત્યાગ માર્ગ, આત્મસાક્ષાત્કાર, શાસન-સેવા, તીર્થ-સેવા, ધર્મ-સેવા આમવિજય, શીવરમણની શોધ, આધાર, નિરભિમાનિતા, જ્ઞાનાભ્યાસ. ગુણગ્રાહિતા, ઇદ્રિયદમન, દેશાટનથી થતા ફાયદા, તીર્થયાત્રા, શાસનેનતિ વિગેરે વિગેરે અનેક ઉત્તમ ગુણને બંધ કરનાર છે. લેખક અને કવિએ તેના જુદાજુદા વિષયોના જુદાજુદા પ્રકરણમાં, અને જુદી જુદી ઢાળોમાં સમાવેશ કરેલ છે જેથી વાંચક મહાશયને તેમાંથી અનેક ગુણો મેળવી શકાય તેમ છે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ આ જીવનચરિત્રલેખકની અને કવિની એક ઉત્તમકૃતિ છે, આ ચરિત્રના લેખકે અને રચનારે સાહિત્ય સેવા બજાવવામાં પોતાને અપૂર્વ સમય અય્ય છે. ચિત્ર ટુંક છતાં રસપુર્ણ વિદ્વાનેને પણ મનનીય લખી રચી પોતાની શક્તિને ખરેખર સદુપયેગ કર્યો છે. જે સમાજ ઉપર મહદ્ ઉપકાર છે એમ લેખાશે. આ ચિરત્રમાં છે મહાત્માના ગર્ભાવસ્થા, બાલ્યાવસ્થા સર્તન ઉત્તમ સંસ્કાર, ત્યાગ, વૈરાગ્ય, સયમ વિગેરે સમાજોપયેાગી અનેક વિષયેા સુંદર ભાષામાં આલેખ્યા છે જે સુજ્ઞ વાંચકે ને અને સંગીત :સીકેાને અવશ્ય પ્રિય થઇ પડશે. << આ પુસ્તકના લેખકાએ અનેકને શિક્ષક ઉપ્તન કર્યો છે, અને તેથીજ તે ધન્યવાદને પાત્ર છે, એક વિદ્વાન લખેછે કે ઉત્તમ ત્રા રૂપ પુસ્તક-ગ્રા એ મેટામાં મેાટા શિક્ષક છે, તેએ સેટી અથવા ચાબુક માર્યા વિના, ક્રોધ અથવા કઠીન શબ્દાને ઉપયેગ કર્યા સીવાય, પૈસા કે વસ્ત્ર લીધા સીવાય, આપણને ઉપદેશ આપે છે જો તમેા તેમની પાસે જાએ તે તેએ અન્ય શિક્ષકા માફક કદાપિ ઉંઘતા માલુમ નહિ પડે, તે તમે શેાધ કરતાં કાંઈ પૂછે તે તેએ તમારાથી કાં પણ ભાત છાની રાખશે નહી, જે તમેા ભૂલ કરો તે તેએ કદાપિ બબડશે નહીં, જો તમે જ્ઞાન રહિત હશે તે પણ્ તેએ તમને હસી કાઢશે નહી ’’ વળી એક ગ્રંથકાર લખે છે કે દેશને સારૂ મરનાર સુરવીરેશનાં રૂધીર કરતાં વિદ્વાનોએ પુસ્તકા લખવામાં વાપરેલી રૂશનાઇ વધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ કીમતી છે ” કારણકે દેશને સારૂ એક મનુષ્ય માટે તેનાથી દેશને જેટલે રાયદે થાય છે તેના કરતાં એક ખરેખરા વિધાનના હસ્તથી લખાયેલ, અને ઉત્તમ કવિથી રચાયેલ પુસ્તકથી અસંખ્ય ગુણ લાભ થાય છે, માટે પુસ્તકનો લખનાર, ઉત્તમ પુસ્તકને આલેખનાર, ઉત્તમ પુરૂષાના ચરિત્ર ગૂંથનાર પુરૂષ અનેક જીવોપર ઉપકાર કરી શકે છે, એથી જ અવિપરીત લખાણું અને રચના કરનાર મહોપકારી છે, એમાં જરા પણ અતિશયોકિત નથીજ. માટે આ ચરિત્ર લખી લેખકે તથા કવિવરે, ખરેખર અનેક છે ભવ્યત્માઓ ઉપર ઉપકાર કર્યો છે, એમ કહેવું જરાય તથ્થથી દૂર નથી જ અતએ લેખક અને કવિ ધન્યવાદને પાત્ર છે, આવા કાર્યો આ લેખક અને કવિની માફક નિઃસ્પૃહપણે ઘણા લેખકો અને કવિઓ હાથમાં લેશે તે જગતનો તેજ ક્ષણે ઉદ્ધાર થાય તે નિઃસંશય છે, ત્યાં વિસ્તરણ. ૩૪ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ લી. અનુગાચાર્ય. (૫) શ્રી ખાન્તિવિજયજી ગણીશ્વર શિષ્ય મુનિ ક્ષમાવિજ્યજી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ ' અનુયાગાચાર્યાં (૫) શ્રી ઉમેદવિજય ગણીશ્વરસ્તુતિ. ઉમેદવિજયજી ઉપકારી, વંદન કરીએ નરનારી, વિનયવિજયજી શિષ્ય સાહે, સહુ જનને તે ડિમેહે, પરમપૂજ્ય સદા સુખકારી. વંદન. ૧. પન્યાસ પદવી ધારણ કરતા, દેશદેશમાં જે વિચરતા, આપે ઉપદેશ અતિ હિતકારી. વંદન. ર. ગુરૂ વિના જ્ઞાન ન થાએ, ભવ ભત્રણ કરવું ન જાયે, ગુરૂ તરણતારણ જયકારી. વંદન. ૩. શશી સમ શીતળતા જાણા, ગુણનિધિ ગભીર વખાણા, સંત સજ્જનની બલીહારી. વંદન. ૪. શિષ્ય પ્રશિષ્ણે પરીવરી, સિદ્ધગિરિમાં સુર સંચરી, સુખલાલ નમે સદા સ્નેહ ધારી. વંદન. ૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ધર્મધુરંધર-તીર્થોદ્ધારક-શાસનપ્રેમી અનુયોગાચાર્ય (પં) શ્રીઉમેદ્રવિજયજી ગણીધર મહારાજ. જન્મ વિ. સ. ૧૯૦૩, દીક્ષા વિ. સ. ૧૯૨૬ અન્યગાથા (૫.) પદ વિ. સ. ૧૯૫૨. ગણિપદ વિ. સ. ૧૯૪૯, સ્વર્ગવાસ વિ. સ. ૧૯૬૪. Page #11 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ 099999999999999999999999 આ સિદ્ધાન્તપાધિ જૈનાચાર્ય શ્રી વિજયવીરસૂરીશ્વરજી મહારાજ 90999999999999999999999 90999696969696969696969696969696969696969 ધ જન્મ વિ. સં. ૧૮૨' . દીક્ષા વિ.સં. ૧૮૪' . ગણિ પદ વિ. સં. ૧૮૬ ૧. છે પંન્યાસપદ વિ. સં. ૧૮૬ ૧. મૂરિપદ વિ. સં. ૧૮૭૨. | સ્વર્ગવાસ વિ સં. ૧ ૮૮ ૦. tg10000666666666,,66,196.6. જશવંતસિંહજી મુદ્રણાલય, વેદવાણ રહે. Page #14 -------------------------------------------------------------------------- ________________ * સલૂને સમજી ઝેર ગયાને વેર ગયા, એ રાગ, ધર્મ ગુરૂ છે ધર્મ ધુરંધર, યતિ ધર્મ પાલક સાક્ષાત્ શ્રી છન ધર્મ તણું જ્ઞાતા છે, સંયતિમાં શુભ ઉત્તમ જાત, લોકિક છેડી લકત્તરમાં, રાખ્યું પરમારથ પર તાન, તે માટે હે ગુરૂ વર્યજી ?, અડું તમને આ આખ્યાન. ૫૧ પ્રગટતા રાધનપુર માંહે, જીન મંદિરે શોભે શહેર, શ્રી કલ્યાણ પાર્થ જીવર, ભકિત કરતાં લીલા લહેર, વાઘ ધર્મ મનોરથ વરતરૂ, ગુરૂ ભોગે થયા ચારિત્રવાનું, તે માટે હે વીરસૂરિજી, અપું તમને આ આખ્યાન. મારા પરમ પુનીત થઈ શિખ્યા શાસ્ત્રો, ઉત્તમ જ્ઞાન તણા ભંડાર, ચારિત્રવંત ઉત્તમ કુલ ઉતપન્ન, પડતા જનના થયા આધાર, પંડિત શિરોમણિ થઇ વિચર્યા. ઘટમાં રાખ્યું છનવર ધ્યાન, તે માટે હે વીરસૂરિજી, અડું તમને આ આખ્યાન. શા ગુરૂવર શાસન પર બહુ ભકિત, રાખી આપે અપરંપાર, ચારિત્ર ધર્મ આરા ઉત્તમ, રાખી ધ્યાનમાં શુભ આચાર, અનુક્રમે વિચરી દેશદેશમાં, પુષ્કલ આપ્યું જ્ઞાનનું દાન. તે માટે હે વીરસૂરિજી, અપું તમને આ આખ્યાન કા * જિન શાસનની ઉન્નતિ કરવા, કટીબદ્ધ થઈને નિશદિન. શાસન સેવામાં રહી તત્પર, કર્મ શત્રુઓ કીધા હીન, પૂર્વ પુરૂષોને રસતે ચાલી, વાર્યો મેહ તણે અભિમાન, વિજયવંત ક્ષાંતિના સેવક, ક્ષમા આપે છે આ આખ્યાન, પપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૧ ગાયન. રાગ-ધનાશ્રી (વિદ્યા ધનભંડાર), આજ આનંદ અપાર, સભાજને આજ આનંદ અપાર, હર્ષિત થયા નરનાર, સભા પાટણને સધ પ્રેમે પધાર્યા. રાજકાટ મેાઝાર, મુનિમહ ત અનેક બિરાજે, સાથે સદા સુખકાર, પન્યાસ ખાન્તિવિજ્યજી પ્રીતે, વાંચે વ્યાખ્યાન મને હાર સકલ સંઘ સુતા જે સ્નેહે, કરે અતિ ઉપકાર, દીપચંદભાઇ દીક્ષા લેવા ધારે, બિંગની સાથે નિઘ્ધા, સંવત એગણીત્ય શી સાથે, ચૈતર વદી છઠ્ઠ સાર, નામ ગામ કુલ માત પીતાને, દીપાવ્યા જગ હિતકાર, સંયમ રંગ પ્રતિદિન જામે, જ્ઞાન ધ્યાન કરનાર આશીષ એવી અમારી સદા તે, થાવે ભણી હુશીયાર, શેઠ નગીનદાસ નરરત્નને, માનુ ધન્ય અવતાર, સુખલાલ સુગુરૂની સેવા કરતાં જગમાં જયજયકાર, ૨ ઉમંગ અપે હેાનિશે, મલે પુદ્ગલ સંગ, દમન કરે ઇંદ્રિય તણુ વિલસે સુખ અભંગ, જશ ગાવા મુનિરાજના, યત્ન કરે. નરનાર, જીહ્વા તાસ સફલ કહી, ગુણ મેલે હિતકાર, સભા ૨ સભા ૩ સભા ૪ સભા ૫ સભા 'હું સભા ૭ સભા૦ ૮ સભા - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સભા૰૧૦ સભા૧૧ સભા૧૨ แน સા રૂડામનના માનવી. સદા સઉને સુખદાય, તસ શિષ્ય ખાન્તિવિજય તણા, સુખલાલે તે ગુણ ગાય. ।।ક।। www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ O 00000 0000 0000000000 વિ અનુયાગાચાર્ય ( ૫ ).શ્રી ક્ષાન્તિવિજયજી ગણિ મહારાજ. OOOOOO જન્મ વિ. સંવત. ૧૯૪૧. દીક્ષા વિ. સંવત ૧૯૫૯, ગણિપદ વિ. સ. ૧૯૭. અનુયાગાચાર્ય (૫.) પદ વિ. સ. ૧૯૭૮, 0000000000 Page #17 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ ગુહલી. આજ શંખેશ્વર જીન ભેટીએ. એ રાગ. મળીયા મહંત મુનિ મને, ફળીયા મનોરથ માય ગુરૂજી મારે, વઢવાણ શહેરમાં વહાલથી, કીધું ચોમાસું સુખદાય; ગુરૂજી મેરારે. મળીયા મહંત મુનિ મને પંન્યાસ પદે અલંક્યો, ક્ષાનિવિજ્ય ક્ષમાધાર; ગુરુ શિષ્ય પ્રશિષ્ય શોભતા: પંડિતમાં શિરદાર; ગુમ. ૨ પુષ્પ અમરેંદ્ર સમા વિજયજી, દીપ પ્રકાશ કહાય; ગુ પંન્યાસ ઉમેદ વિજય તણે, આ સમુદાય વખણાય; ગ. મ. ૩ એકવિધ અસંયમ ટાળતા; દુવિધ ધર્મના કહેનાર; ગુ ત્રણ તત્ત્વોને દર્શાવતા, ચાર કવાય યૂરનાર; ગુ૦ મ૦ ૪ પંચ મહાવ્રતો પાળતા, છકાય રક્ષા કરે સાર, સનું વ્યસનને છેદતા, અષ્ટ મદ તે નિવાર; ગુ. મા. ૫ નવ વિધ બ્રહ્મચર્ય પાળતા. દશર્વિધ ધર્મ ધરનાર; ગુ. અગીઆર અંગ એળખાવતા, બાર વ્રતોના દેનાર; ગુ. મ. ૧૬ તેર કાઠીયાને તોડતા. ચઉદ ગુણ ઠાણાના જાણ; ઇત્યાદિ અનેક ગુણો વડે, વિશ્વમાં થાય વખાણ; ગુ. મ૦ ૭ ભગવતી સૂ ને વાંચતા, કુમારપાળ ચરીત્ર; વઢવાણ સંઘ વિવેકથી, સાંભળે પૂરણ પ્રીત; ગુ. મ૦ ૮ પાંચ ઠાણ મુનિરાજનાં છ ઠાણું સાધવીધાર; કમળ વિમળ શ્રીજી જેગમાં. વંદીએ વારમવાર; ગુરુ ભ૦ ૮ સંવત ગણીત્યાસીનું, ચંગ ચાતુર્માસ થાય; ગુ. ખાન્તિવિજયજી પંન્યાસમા, સુખલાલ ગુણ નિત્ય ગાય. ગુ. મા...૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ગુ. ગુa ગુ’ ગુ. Page #19 -------------------------------------------------------------------------- ________________ આખ્યાનના લેખકનું નિવેદન. સામાન્યત: એમ મનાય છે કે જગતમાં મહાપુરૂષોને જાહેર થવાની આકાંક્ષા નથી હોતી. ભલે તે માન્યતા સત્યથી વેગળી ન હોય પરંતુ કોઈપણ સમાજ દુષ્ટતાની એટલી હદે તે ન પહોંચી હોય કે પિતાના મહાપુરૂષને ન પીછાને, મહાપુરૂષની સાચી કદર ન કરે. જૈન સમાજતો એટલી હદે નથી જ પહોંચી એ તેના મહદ્ ભાગ્ય છે. અનાદિકાળથી ચાલ્યા આવતા આ સંસાર ચક્રાવામાં પ્રત્યેક વ્યક્તિને જન્મ અને મરણના અનન્ત નિયમને શરણ થવુજ પડે છે. જેવા ખાલી હાથે જન્મ ધારણ કરે છે તેવાજ ખાલી હાથે આ જગત્ માંથી તે વિદાય પામે છે. પંચભૂતનું પુતળું પંચભૂતમાં મળી જાય છે તેવા જીવનમાં શું સાર્થકતા ? એથી જ તેવી વ્યકિત મહાપુરૂષ નથી લેખાતી. તેમના નામ નિશાનો પણ સમાજમાં નથી રહેતાં. સેંકડે એકાદ એવી વ્યકિત હોય છે જેનું જીવન કોઈને કોઈ પ્રકારે મહત્વ પૂર્ણ હોય છે. તેવાએનું જ જીવન ધન્ય મનાય છે. અને એવી વ્યકિતઓમાં પણ સેંકડે એકાદ એવી વ્યકિત હોય છે જે મહાપુરૂષ લેખાય છે. તેવી વ્યકિત માનવભવની વેદી પર મહત્તાને વરે છે લાખો અને કરડે વર્ષ થવા છતાં તેવી વ્યકિતઓના સ્મરણો માનુષી સ્મરણપટ પરથી નથી ખસતાં. જગત્ તેવાઓને જ સ્મરે છે. વદે છે. પૂજે છે. એવા મહાપુરૂષોની સાચી કદર જૈન સાહિત્યમાં નથી થઈ એમ કહેવું એ જૈન સમાજ પર પ્રહાર કરવા સમાન છે ઉલટું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ જન સાહિત્યમાં જે વસ્તુ છે તે અન્ય સમાજના સાહિત્યમાંથી મળવી દૃશ્કર છે જૈન સાહિત્યમાં સમરાદિત્ય કેવળી બીપાલ ચંદરાજવી કુમારપાળ, જયાનંદ કેવળી આદિ મહાપુરૂષોના ગદ્યાત્મક વા, પદ્યાત્મક જીવન ચરિત્રે મોજુદ છે અને એજ રીતે ધુરંધર પૂર્વાચાર્યોનાં જીવન ચરિત્રે પણ મેજુદ છે આથીજ જૈન સમાજે પિતાના સાહિત્યમાં પિતાના મહાપુરૂષોની સાચી કદર કરી છે તે વિષે બે મત છેજ નહિ. અલબત્ત નવા સર્જાતા જૈન સાહિત્યમાં અર્વાચીન પ્રણાલીકાએ લખાયેલા મહાપુરૂષોના જીવન ચરિત્રો ઓછા પ્રમાણમાં છે. તે સાથે એ પણ કબુલ કરવું જોઈએ કે જૈન સાહિત્યમાં જેટલા રાસાએ અગર ચરિત્ર છે તેટલાજ મહાપુરૂષ જૈન સમાજમાં થયા છે એમ નથી. એવા કેટલાક મહાપુરૂષોના જીવન નથી પણ લખાયાં છતાં જૈન સાહિત્યમાં ચરિત્ર લેખનજ નથી એ આક્ષેપ તે ક્ષણભર પણ સ્વીકારી શકાય તેમ નથી. એ સત્ય છે કે જૈન સમાજની છેલ્લા કેટલાક વર્ષોની સુસુપ્તિ દરમ્યાન જમાનાના જેસબંધ ધસારા સાથે આગળ વધી કેટલાક મહાપુરૂષો અને પૂર્વાચાર્યોના જીવન ચરિત્રો અર્વાચીન પ્રણાલીકાએ લખાવા જોઈએ એ નથી લખાયા અને એને મોટામાં મોટી ભૂલ જૈન સમાજે માની છે. સદ્ભાગ્યે એ ખામી સમજાતાં જૈન સાહિત્ય વાડીને વિકસીત કરવા યથાશકિત પ્રયત્નો થઈ રહ્યા છે. એના ફળ રૂપ વીસમી સદીના કેટલાક મહા પુરૂષોના જીવન ચરિત્રો જનતા સમક્ષ મુકાયા છે જેને સંગીન લાભ ભાવી સમાજ મેળવી શકશે. છેલ્લા સૈકામાં થયેલા એવા એક મહાપુરૂષની આ જીવન કથા છે. આ ચરિત્ર નાયકે પિતાના જીવનને આદયના રાજ માર્ગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ દોરી, ભાગવતી દીક્ષાનો માર્ગ ભરયુવાન વયે સ્વીકારી, આભો. નતિના ઉચ્ચ શિખરે પહોંચાડયું છે જે વાંચક પુસ્તક વાંચનથી જાણી શકશે એટલે અત્રે તસંબંધે કાંઈ પણ લખવું અનુચિત છે. આપણા એ ચરિત્ર નાયક ધર્મધુરંધર તીર્થોદ્ધારક પરોપકારી શાસન પ્રેમી પંન્યાસજી શ્રીમદ્ ઉમે વિજયજી ગણી મહારાજ છે. આ જીવન ચરિત્રમાં દર્શાવેલ દરેક વસ્તુ લેખકે સુપ્રસિદ્ધ અનુગાચાર્ય ખાન્તિવિજયજી ગણી મહારાજ પાસેથી મેળવેલ છે જેમાં વળાવાલા શ્રીયુત દુર્લભજી વિ. ગુલાબચંદ મહેતાએ “શ્રીમદ્ વૃદ્ધિચંદ્રજી જીવન ચરિત્ર (રાસ) નામના પુસ્તકમાં આપેલ ચરિત્ર નાયકના સંક્ષિપ્ત જીવનની મોટી સહાય છે, વિવેચન અને ગુંથણી લેખકની સ્વતંત્ર કૃતિ છે. પંન્યાસજી ખાતિવિજયજી તથા શ્રીયુત દુર્લભજી મહેતા તરફથી મળેલ સહાય બદલ લેખક તેઓશ્રીને રૂણી છે. લેખકના વિચારે અને લખાણ પુસ્તકાકારે જનતા સમક્ષ મુકવાને આ પ્રથમ જ પ્રસંગ છે મનુષ્ય જ અપૂર્ણતાથી ભરપૂર છે તે તેની કૃતિ સંપૂર્ણ હોય એ સંભવિત જ નથી આ પુસ્તકમાં પણ અનેક ખામીઓ હોય તે શકય છે. વાંચક મિત્ર લેખકને સંતવ્ય ભાવે નિહાળી પુસ્તકમાં રહેલ દોષ સૂચવશે તે લેખક સત્ય સ્વરૂપે સ્વીકારવામાં આનંદ પામશે. એ છતાંય વાંચક મિત્રને વિજ્ઞતિ છે કે આ જીવન ચરિત્રમાંથી હંસ ચંચુન્યાયે સત્ય વસ્તુને સ્વીકારી લેખકનો પ્રયત્ન સફળ કરે એજ મહેચ્છા. લી. વાંચકોને વિનીત પોપટલાલ પુંજાભાઈ પરિખ, (લીંબડીકર ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ રાસના લેખકનું નિવેદન. (અમે ઈરીઓ ગઢ જીત્યારે, આનંદ ભલા) એ રાગ. આવો આવો મિત્રો મળી આવે રે, આનંદભર્યા,ડેરાસવાંચીલીલારે,આ. સંગીતના શેખી વધારે, આ0 સ્નેહ ધરી સજા સંભળાવે રે, આ0 1 ગદ્ય ચરીત્ર સુર્યુ આ સારૂ રે, આo શ્રોતેન્દ્રિયને લાગ્યુ યોરૂપે, આo પદ્ય બંધ કરવા તે ધાર્યુંરે, આo ચિત પ્રફુલોત થયું મારુંરે, આ૦ ૨ ગુણ ઉત્તમ જનના ગાતારે, આo પવિત્ર વિચારે બહુ થાતારે, આ0 પાપ પંક પાતાળમાં જાતારે, આ પુદય પૂર્ણ પ્રગટાતા રે, આo ૩ શ્રી ઉમેદખાન્તિ રાસ ગાયોરે,આ અંગમાં ઉલટ અતિ આરે, આo સંત સજન શેધી સવાયોરે, આo મમ પ્રયાસ કરે ફળદાયેરે, આo : ભૂલચૂકની ક્ષમા દીરે, આ0 ગુણ ગ્રાહી થઈ સારલી રે, આ0 સુગુરૂવચનામૃત પીજેરે, આo સુખલાલ કારજ સી સી જેરે, આo પ અવશેષ. (પરપામ્ય પંન્યાસજી શ્રી ઉમેદવિજયજી મહારાજનું સંક્ષિપ્ત પણ રસિક અને બોધક ચરિત્ર મે વાંચ્યું લેખકે ઘણું જ સરસ અને સુંદર ભાષામાં આ ચરિત્ર આલેખ્યું છે તેમાં રહી ગયેલ કેટલીક હકીકત જે મારી જાણમાં છે તે નીચે જણાવું છું.) પન્યાસજી ઉમેદવિજયજીગણ ચારિત્રપાત્ર અને શાસનને શોભાવનારા એક મહાત્મા પુરૂષ આજથી વીસ વર્ષ પેલા પોતાની હૈયાતીમાં - અનેક ભવ્યજીવોને મોક્ષ માર્ગ બતાવી ચારિત્રના રસીક બનાવતા હતા. એ મહાત્મા પુરૂષના ચારિત્રપર્યાય ઘણું લાંબા કાળસુધીના - જીવોને બહુ આનંદ ઉપજાવતા તેઓ વચનસિદ્ધિ અને નિડર એવા અસલ યોગી હતા. તેઓના પરિચયમાં જે જે ભવ્યછો આવતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૬ તે તે ભવ્યજવુંાના હૃદયાપ્રાયઃ વૈરાગ્ય રંગથી રંગાઇ જતાં હતાં. સ ૧૯૫૭ના પેષ માસમાં તેએાશ્રી ચાસમા શહેરને રોભાવી રહ્યા હતા. તે સમય મુનિરાજશ્રી હેમવિજયજી તથા વિજયધર્મસૂરિજી મહારાજ પેાતાના શિષ્યાને વડીક્ષિા અપાવવા માટે તે મહાત્મા પાસે હાજર થયા હતા. સં ૧૯૫૭ના પોષ વદ ૧૧ મુનિરાજશ્રી ઇન્દ્રવિજયજી (વિજયેન્દ્રસરિ) મુનિરાજશ્રી પુણ્યવિજયજી (કપૂરવિજયજીના શિષ્ય ) મુનિરાજશ્રી મંગલવિજયજી, મુનિરાજશ્રી વલ્લભવિજયજી, મુનિરાજશ્રી પદ્મવિજયજી પાંચે મુનિગણને પેતે વડીક્ષિા આપી હતો. ત્યારબાદ ત્યાંથી વિહાર કરી અનુક્રમે ધેણે જ શહેર આવી સ. ૧૯૫૭ના ચૈત્ર માસમાં મુનિરાજશ્રી ભક્તિવિજયજી સમીવાળા તથા મુનિરાજ ભગવાન વિજયજીને માંડલીયા ચેગેડન કરાવી ઉંઝામાં સ’૧૯૫૭ના વૈશાખ શુદિ ૭ના દિવસે વીદિક્ષા આપી હતી, તે સમય બીજા મુનિએ! પણ વડીક્ષિામાં હાજર હતા. એકંદર આ મહાત્મા પુરૂષે સ્વપર હિત કવામાં કચાસ રાખી નથી આવા મહાત્મા પુરૂષની જનસમાજને મેટી ખોટ પડીછે, પરંતુ કાળ આગળ કેાના ઉપાય નથી પરંતુ આપણે તેએાશ્રીનુ ટુંક ચિત્ર તપાસી તેમાંથી સાર લઇ ઉચ્ચ કેાટી ઉપર ચડવું તેજ આપણું કર્તવ્ય છે . સ. ૧૯૮૪ માધ કૃષ્ણ ૫, મુ. ઝીંઝુવાડા, લે૦ ૫, ભક્તિવિજયજી, (સમીવાળા.) તા.ક -તે સિવાય પણ ઘણા સાધુ સાધ્વીઓને દિક્ષાએ વડીદિક્ષાએ યેગેનની ક્રિયાએ તથા કેટલાય સ્થળાએ શ્રાવક શ્રાવિકાઓને ઉપધાનાદિ ક્રિયાએ ચતુર્થાંત્રતાદિ તે નિયમેા કરાવ્યાછે, તથા અનેક ગામે અને શહેરમાંથી સધ કઢાવી સિદ્ધગિદિ” વિગેરે મહાતીર્થોની અનેક વખત યાત્રાએ કરી છે. તીમાળા-ઈંદ્રમાળા-સંઘપાતમાળા અને તપમાળાના અનેક શુભ પ્રસંગે તેએાશ્રીએ ઉજવાવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ નખર. ૧ ર ૩ ૪ ૫ ७ . ૯ ૧૦ ૧૧ ૧ર ૧૩ ૧૪ ૧૫ ૧ મુખ પૃષ્ઠ મુદ્રક વિગેરે અનુક્રમણિકા. પ્રકાશકનુ નિવેદન પ્રસ્તાવના ~~~~ વિષય. 100 ૫૬ ઉમેદવજયજી ગણીશ્વર સ્તુતિ પં૰ ઉમેદવિજયજી મહારાજને ફોટા વિજયવીરસૂરિજીના ફોટા ... અનુક્રમણિકા ક્ષમાપના. મનહરછ દ સદ્ગુરૂને સમર્પણુ ગાયન ર ૫૦. ખાન્તિવિજયજી મહારાજના ફોટા ગુડુલી ૧ વિષય. ... ... આખ્યાનના લેખકનું નિવેદન રાસના લેખકનું નિવેદન અવશેષ. ૫' ભક્તિવિજયજી *** 30 પ્રકરણ કલું માનવભવની મહત્તા રત્નું મહાપુરૂષોનાં જીવન ચિત્રા રત્નું પુત્રનાં લક્ષણુ પારણામાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ... ... :: ... ... .. ... : ... ::: ... ... ... પૃš. ~ જ જી ટ ૧૦ ૧૧ ૧૨ ૧૫ ૧૫ ७ ૨૦ પુ. ૧ ૪ www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રકરણ ૧૫ ૧૮ - ' ૩ ૩ ૩૬ વિષય. ૪થું ભવ્યતાનુ દિગદર્શન પમું આત્મવિકાશ સંસાર એક કારાગૃહ ત્યાગ એ જ મુક્તિ પ્રગતિના પંથે તીર્થસેવા એજ શાસન સેવા અમું તીર્થોદ્ધારક તરીકે ૨૮ ૧૦મું ચરિત્રનાયકને શિષ્ય પરિવાર ૧૧મું સિદ્ધક્ષેત્રમાં અંતિમ ચાર્તુમાસ અને સ્વર્ગવાસ ૧૨મું ચરિત્રનાયકનાં જીવન સ્મરણે ૧૩મું ઉપસંહાર . . પં. ખાતિવિજયજીનાં ચોમાસાઓની યાદિ શ્રી ઉમેદ ખાતિ રાસ .. ઢાળ– પં. શ્રી ઉમેદવિજયજી સંક્ષિપ્ત રાસ દુહા ૧લી મુનિમંડળને નમીયે નત્ય રછ આનંદ આનંદ આનંદ આજે .. ૩જી ઉચ કેળવણી આદરે નરનારી .. ૪થી પ્રભુ ભક્તિ નિત્ય કરીએ રે પ્રાણી ૫મી સદા સંતતણ બલીહારી કઠી આજ્ઞા હિતકારી ભવિકા આજ્ઞા હિતકારી ૭મી કાળ ન મુકે રે કોઈને ૮મી મુનિરાજ મહંત વૈરાગીયા , દમી પંડિત થઈ પરહિત સાધે ৩৩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ५८ ૭૩ ૭૪. પ : Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ઢાળ. વિષય. ૧૦મી ગુરૂ ગુણકારી ઇહભવ પરભત્ર હિતકારી ઉર ધારીએ ૧૧મી ક્ષણક્ષણ સિદ્ધગિરિ સાંભરે ૫. શ્રી ખાન્તિવિજયજીને સરંક્ષિપ્ત રાસ –દુહા ૧૨મી ઉત્તમ માણસ કહીએ તેહ ગુરૂ આણા નિત્ય પાળેરે ૧૩મી સંતસમાગમ સુખકારી ૧૪મી વ્હાલે મુનિને વિહાર જગમાં॰ . .. ૧૫મી આનંદકારી યાત્રા કીજે ૧૬મી અહેનિશ યાત્રા તે સાંભરે રે ૧૭મી બુદ્ધિબળ બહુ પામતા જયવંતાજીરે ૧૮મી જન્મ સફ્ળ તસ જાણીએ ૧૯મી વિચરે જે જનારે દેશ વિદેશે કરી વિહાર ૨૦મી ધનધન લેખે ગણુ અવતાર ૨૧મી જે જન હાય વૈરાગીયા ૨૨મી આનંદ મહેાધિ ઉછળે ૨૩મી વદા. વચન વિચારી ઉરમાં ધારી ૨૪મો ચાલા ચાલા વિજન ભાવે રૂપમી આલંબન લહીયે ખરૂજી કળશ.-ઉત્તમ પુરૂષ એહવાએ ગીતી-રમણીક રાસ આ રંગે શ્રી શત્રુંજય યાત્રા ત્યાગ ઠરાવ ગીત મહાવીર જયંતી ગાયન ૧ ૨-૩ ... ... ... ... ... ... ... ... શ્રીઉમેદખાન્તિજૈનજ્ઞાનમ`દિરખુલ્લું મુકયાના ગા૦૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ... : : ... www ... : : : ... 100 ... 3. પૃě ७८ ७८ ૮૧ ૮૧ ૨ ૮૩ ૨૫ e 07 રા te રે ૩ ૪ ८७ ev ૧૦ ૧૦૧ ૧૦૨-૧૦૩ ૧૦૪-૧૦૫ www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૦ વિષય પૃષ્ઠ સિદ્ધગિરિની વર્ષગાંઠ મહોત્સવ અને ચાતુરમાસ વિનતિ ગીત. ૧૦૫ શ્રી શત્રુંજય યાત્રા ખુલ્યાનું હર્ષ ગીત .. ... ૧૦૬ પં. શ્રી ખાતિવિજ્યના ચોમાસા માટે પ્રવેશનું ગાયન ૧૦૭ ભગવતીજીના વરઘોડાનું ગીત ૧૦૮ ભગવતીજીની વાચના પ્રસંગે ગવાયેલ ગીત ૧૦૮ ઇરિયાવહીની સ્વાધ્યાય-હરિયાલી-૨ ... ૧૧૦-૧૧૧ અંગુલના અસંખ્યાતમાં ભાગની ચેતના વિષે હરિયાલીસંય ૩જી અર્થ સહિત ... વયર સ્વામીનાં હાલરાંની હરીયાલી થી અર્થ સાથે. ... શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન-અર્થ સહિત, (પદગભીંત ગુમનામ સ્તવન-પંડિત શ્રી વીરવિજયજી કૃત.)... .. ૧૨૧ શ્રી વરસૂરિશ્વરજીની જયંતીનું ગાયન ૧૨૬ ગુહલી ૧ . .... ૧૨૭ શ્રીઉમેદ ખાતિ બાળમંડળ સ્થાપન થયાનું ગાયન ૧૨૭ ટીટેઈન મેહરીપાર્થ જીનસ્તવન .. ૧૨૮ ૧૧ ૨ ૧ ૧૭ ક્ષમાપના-મનહર છંદ. ચંગ ચોરાસીની શાલે,પર્વ પર્યુષણ આવ્યાખંતરિખમાવું છું. સજીવખમજે વેરઝેર દૂરનાખી,મિત્રભાવ મનધરી, કુસંપને કાઢી મુકી, નિજાણે રમો. આર્તધ્યાનડી. ધર્મધ્યાન ચિત્તચહે. પરહિતકાર્યો કરવા પગપહેલોભ, સુખલાલશાસન-ઉન્નતિ કરે સારી રીતે ક્ષાન્તિધર્મકરણ શિવસુખવજો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ॥ श्रीशंखेश्वरपार्श्वनाथाय नमः ॥ પરમ પ્રભાવક તીર્થોદ્ધારક બાલબ્રહ્મચારી પૂજ્યપાદ અનુગાચાર્ય (પં.) શ્રીમાન ઉમેદવિજયજી ગણધર મહારાજનું જીવન ચરિત્ર. पार्श्वनाथ नमस्कृत्य, श्री शंखेश्वरमंडनम् । अनुयोगाद्यसूरीन्दो-राख्यानं वच्मि किंचन ॥२॥ પ્રકરણું ૧ લું. માનવભવની મહત્તા. * . નુષ્યભવ પ્રાપ્ત થયું ત્યારથી જ મનુષ્યને વિચાર આવ્યું કે મને માનવભવ શાથી મા?” એ પ્રશ્નના ઉત્તરની શોધમાં મનુષ્ય જન્મ ધારણ કરે છે ત્યારથી જ પરેવાય છે. કારણ એક જ છે, અને તે સ્પષ્ટ છે કે વિશ્વમાં ગમે ત્યાં ગમે ત્યારે દ્રષ્ટિ દોડાવીએ ત્યારે મનુષ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com .* . Page #29 -------------------------------------------------------------------------- ________________ એક સ શ્રેષ્ઠ કૃતિ તરીકે તેેવાય છે. કુદરતે મનુષ્ય સરજી પેાતાની અમર્યાદીત સત્તાનું પૂરૂં સ્વરૂપ દાખવ્યું છે. આજે જડવાદીએ પણ માનવા લાગ્યા છે કે કુદરતના પોતાના સૃજનમાં તેની અમર્યાદીત સત્તાને સૌથી વધારે એળખાવનાર અને તેને પાર પામવામાં સૌથી વધુ પુરૂષા ખનાર મનુષ્ય એક સર્વ શ્રેષ્ઠ સૃજન છે. પણ માનવભવની શ્રેષ્ટતા આપણે તે એટલાજ માટે સ્વીકા રીએ છીએ કે પ્રત્યેક સ્થાવર અને ત્રસ જીવમાં રહેલા આત્મા અનાદીકાળથીકના સમુહથી અવરાયેલા છે, અને એ આત્માને સંપૂર્ણતઃ એળખનાર, જ્ઞાન અને ધ્યાનથી આત્માદ્વાર કરનાર, એ કુર કર્મોના સમુહને નાશ કરી આત્માને શુદ્ધ સ્વરૂપમાં મુકનાર આત્મજ્યેાતિ પ્રગટાવી સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રાપ્ત કરનાર એ આત્માને મહાત્મા બનાવી પરમાત્મ!પદની સર્વ શ્રેષ્ઠતાએ પહાંચાડનાર જે કાઇપણ હોય તે મનુષ્ય એકજ છે. આથીજ શાસ્ત્રકારાએ માનવ ભવની મહત્તાને સર્વશ્રેષ્ઠ મહત્તા તરીકે સ્વીકારી છે. . આથીજ સંસાર ચક્રાવામાં અથડાતાં કુટાતાં બહુ પુન્ય કેરા પુજયી આ દેહ માનવના મલ્યા” તેની સાક્તા એજ જીવનના લ્હાવા છે એજ માનવભવનું અંતીમ કર્તવ્ય છે. માનવભવ એટલેજ અનેક સદ્ગુણેાનું સંગ્રહસ્થાન, માનવભવ એટલેજ આત્મ વિકાસના લક્રુપ પ્રદેશ, માનવભવ એટલેજ મેાક્ષ પ્રાપ્તિનું અણુમેાલુ સાધન આથીજ મનુષ્યત્વમાંજ સસ્વ સમાયેલું છે. કારણ મનુષ્ય પોતેજ આત્મા છે, મહાત્મા છે, પરમાત્મા છે. મુક્તિ પુરી પહોંચવાના માનવભવ એકજ ધોરી માર્ગ છે. દેવેને પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ આભાની બેય પ્રાપ્તિ અર્થે આ ભૂમી ઉપર અવતરવું પડે છે. જ્યારે આભૂમીના માનવદેવો મેક્ષનો માર્ગ પકડી શકે છે, અને ત્યાં પહોંચી શકે છે. આથી જ દેવોને પણ મુક્તિ અર્થે મનુષ્ય ભવે અવતરવું પડે છે કારણ મનુષ્યજન્મ સિવાય મુક્તિ નથી. પણ સર્વ શ્રેષ્ઠ માનવભવની સાર્થક્તા શું ? સર્વોત્કૃષ્ટ માનવ દેહની સાયતા શી? એજ માનવદેહધારીઓના મહા પ્રશ્ન છે? મનુષ્ય જ્યારે તે પ્રનોની વિચારણમાં ઉંડોને ઉંડે ઉતરે છે, ત્યારે તેને માનવદેહ વિષે કેાઈ અનેરૂં તત્વ મળે છે અને તે એજ કે તે વિચારણા તેને સમજાવે છે કે માનવદેહ એ સાધ્ય નથી એતો સાધન છે. આત્માનો સાક્ષાત્કાર કરે આત્માનું સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રાપ્ત કરવું મુમુક્ષુ બની મુક્તિ રમણીને વરવું એજ સાધ્ય છે અને તે પ્રાપ્ત કરવાને અત્યુત્તમ માર્ગ એ આ માનવદેહ છે. સાધન અને સાધ્ય સમજાતાં-આત્માના અસ્તિત્વનું ભાન થતાં પ્રત્યેક વ્યકિત આત્મગત વિચારે છે કે – (૧) હું કેણ? (૨) હું કયાંથી આવ્યો? (૩) હું શાને આવ્યો ? ત્યારે એ દેહધામને સર્વવ્યાપક જીવાત્મા પ્રત્યુત્તર આપે છે કે હું આત્મા છું, મહાત્મા છું, પરમાત્મા છું હું ગમે ત્યાંથી આવ્યો પણ આવ્યો છું તે મારા કમસમુહના પરીબળથી અને એજ કર્માદળને ચૂરે કરવા આત્મજ્યોતિ પ્રગટાવી આભેદય કરવાને જ હું આવ્યો છું.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ એ વસ્તુ સમજનાર વ્યકિતએ દરેક સમયે જન સમાજમાં દ્રષ્ટિ ગોચર થાય છે. તેઓ જ આભત્વમાં લીન રહિ. અધ્યાત્મવાદ ફેલાવે છે, અને ત્યારે તેમની મહત્તા અને પ્રભુતા જનતા જોઈ શકે છે. એ આત્મસ્વ ઢંઢવામાંજ માનવભવની ખરી મહત્તા છે અને એ કુંદનારાએજ મહાવિભુતિઓ છે, એએજ મહાપુરૂષો છે મહાત્માઓ છે એવા મહાપુરૂષોને ઓળખી તેમના પગલે ચાલી જીવનની સાર્થકતા કરવામાંજ માનવભવની ખરી મહત્તા સમાયેલી છે. પ્રકરણ બીજુ. મહાપુરૂષનાં જીવન ચરિત્રે. મા....SALMUMB. છેસંત રતુમાં કોઈ એકાદ વાડી ખીલી ઉઠે અને આ છે સર્વ ક્ષે પર્ણો અને પુષે પિતાનું સૌદર્ય બહાર ત લાવવાને તનતોડ મહેનત ઉઠાવતાં હોય ત્યારે * કોઈપણ પ્રેક્ષક આનંદિત થયા સિવાય રહે તે નથી. પણ જ્યારે તે વાડીના ભીતરમાં પહેચે છે ત્યારે કેટલાંક પુષ્પો ખીલ્યાં હોય છતાં સુગંધ વિનાનાં હાઈ તેની બાહ્ય સુંદરતા બીન જરૂરી માને છે. જ્યારે કેટલાંક પુષ્પ અધઉઘડયાં અણખીલ્યાં હેવા છતાં સુગંધીત હેઈ તેને ગ્રહણ કરે છે. એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ વિશ્વવાડી એ સદા સવસંત છે. વિશ્વવાડી ખીલેલીજ હોય છે. તેમાં મનુષ્યા તેનાં પુષ્પો છે. તેમાં કેટલાંયે માનવ પુષ્પો બાહ્ય સુંદર હાવા છતાં ભીતરથી સડેલાં હાઇ તે ફેંકી દેવાયાગ્ય છે જ્યારે કેટલાંક એવાં પણ હેાય છે જેની આંતિરક સુગંધ અને સાંદ પ્રેક્ષકને મુગ્ધ કરે છે. એવાએતેજ જગત્ મહાપુરૂષ ગણેછે કે જેએનું જીવન સામાન્ય છત્રાના કરતાં વિશેષ વિશિષ્ટતાવાળુ હાય છે. જગત એવાનેજ પૂજેછે કે જેણે સમાજ માટે, ધર્મો માટે કંઇ કર્યું હાય. જગત એવાગ્માનેજ વ છે કે જેનું ચરીત્ર જગતને સન્માર્ગે દારતુ હાય, જગત એવાએનેજ પગલે ચાલે છે કે જેણે સનાતન સત્યા સમજાવ્યાં હેાય. જગત્ એવાએનેજ માને છે કે જેણે પાતે મહાન બની અન્યને મહાન્ કર્યો હાય. એવા મહાપુરૂષાજ વંદનીય છે પ્રાણી માત્રના ઉપકારક છે. ન ધર્મ એતા ત્યાગ અને વૈરાગ્યમય ધમ છે. ત્યાગી અને વિરક્ત મહાત્માએ જૈનશાસનને શેશભા છે. તેએાએજ આત્મવાદના પ્રણેતા બની પોતાના આત્માયથી જગતને ચકિત કર્યું છે. એવા મહાત્માઓએ જગત્ આત્મવાદ ભણાવી જૈન ધર્મની શ્રેષ્ઠતા સાબીત કરી છે. એમ જૈન શાસનને શેાભાવનાર આત્માન્નતિ કરી આત્મકોય સાધનાર ભવ્યાત્માએ જૈન સમાજે પ્રત્યેક સમયે જગતને અર્ષ્યા છે. એ જૈનશાસનની જગત્ પ્રત્યેની અમેાધ સેવા છે. પ્રત્યેક સમયેએવા મહાપુરૂષો જૈન સમાજમાં મળી આવે છે તેનુ કારણ શું ? જૈન ધર્માંમાં એવું કયું મહતત્ત્વ છે? જે આવા ભવ્યાત્માઓને નિપજાવી શકે છે. તે સૌ કાઇ સ્હેજે પૂછે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ જણાવવામાં આવ્યા મુજબ જન ધમનું ચણતર ત્યાગ અને વૈરાગ્યના પાયા પરજ થએલું છે. ત્યાગ અને વૈરાગ્યનું પાન પ્રત્યેક જૈન બાળકને ગળથુંથીમાં જ અપાય છે. ઉપવાસ, એકાસણું, આયંબીલ, નિવિ, સામાયક,પ્રતિક્રમણ, વંદન, પચ્ચખાણ દેવપૂજા આદિ આવશ્યક ક્રિયાઓનું ભાન જૈન બાળકને બાલ્યાવસ્થામાં જ કરાવવામાં આવે છે. જગત્ જેને નિતિ કહે છે, ધર્મ કહે છે તેને જનધર્મ ધર્મ માર્ગે જવાની પ્રથમ લાયકાત માને છે, આથી જ તેને જૈન ધમના માર્ગાનુંસારીના પાંત્રિસગુણ એ નામે ઓળખાય છે. બાકી તે જૈન ધર્મના અનુયાયીઓને બે મહાન માર્ગો દેખાડવા છે અને તે દેશવિતિ અને સર્વવિરતિ, દેશવિરતિમાં એક જન તરીકેના આવશ્યક ગુણો અને ક્રિયા કાડોનો સમાવેશ થાય છે. જ્યારે સર્વ વિરતિમાં સર્વ પ્રકારે ત્યાગ વૈરાગ્ય જ્ઞાન દર્શને અને ચારિત્ર ભર્યા છે આભેદય અર્થે સર્વવિરતિ એ સર્વ શ્રેષ્ઠ માર્ગ છે એ ધર્મના પ્રણેતાએ ઉપદેશકો અને અનુયાયીઓ એજ જન અણગારો છે -( સાધુઓ છે ). એ સર્વવિરતિના ઉપાસકે- જૈન સાધુઓ ના આચાર વિચારોથી જગત જણીતું છે સે કોઇ જૈન સાધુઓનાં અહિંસા સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય અને અપરિગ્રહાદિ વ્રતોથી મુગ્ધ બને છે જૈન સાધુઓ કંચન અને કામિનીના સર્વથા ત્યાગી હોય છે. સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં જ એઓ અહારાણી ગ્રહણ કરે છે. પગે ચાલી હમેશાં વિહાર કરે છે. દાઢી મૂંછ અને માથાના વાળનો લોચ હંમેશાં સ્વહસ્તેજ કરે છે આવાં બહુ કષ્ટીવતે જન સાધુઓનાં છે. આવા અનેક પરિસહે સહન કરી કર્મની નિર્જરા કરી જૈન સાધુએ કેવળ સ્વ૫ર સાધનજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ કરે છે. આથીજ જત સાધુએને જગત્ ભૂભર ભૂરિ વદે તેમાં શું શંકા ? એવા ચારીત્રવાન્ સુવિહિત સાધુએ-અનગારે -મુનિવરેની પ્રશંસા દરેક જમાનામાં થાય છે અને થશે આવા પરિસંહે સહન કરનારા આવાં તે અખંડીત પાળનારા, સ્વપરને આત્માહાર કરી જગત્માં ભવ્યાત્માએ અને મહાત્યાગીએ તરીકે લેખાય એમાં શું નવા ? તેવા પુરૂષોના ગુણા જાણવા તેમની મહત્તાએ એળખવી તેમના જીવનની વિશેષતાઓના અભ્યાસ કરવા એ પ્રાણી માત્રને ધર્મ છે. એવા મહાત્માઓને જગત્માં નહેર થવાની આકાંક્ષા ન હોય અને તેમાંજ તેમની મહત્તા છે છતાં તેમનાં જીવન ચરિત્ર લખવાં એ એમના અનુયાયીઓના મહાન ધમ છે. કારણ એવાં જીવનચરત્રા બાળકાને આદર્શો છે. યુવાનાને માર્ગદર્શક છે. પ્રૌઢને સલાહનું સ્થાન છે, વૃધ્ધાને આનંદપ્રદ છે. એવાં ચરિત્રા પણ સમાજનું અમેધ ધન છે આથીજ તેવાં જીવનચિત્રા બ્હાર લાવવાને જન સમાજે અનેક વિધ પ્રયત્ન કરવા ઘટે. પ્રિય વાંચક ! ઉપરનાજ કારણે એવા એક મહાત્મા પુણ્ય શાંતમૂર્તિ પરમ ધર્મોપાસક, તીર્થોદ્ધારક બાળ બ્રહ્મચારી, શ્રીમદ્ અનુયાગાચાર્ય (પ’ન્યાસ) શ્રી ઉમેદવિજયજી ગણી મહારાજનું ટુ વનચિત્ર મ્હાર પાડવાને જીવનમાંથી તું પણ કક હું પ્રેરાયા છુ. પ્રિયવાંચક ! તેના મેળવે એ લેખકની મહેચ્છા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ પુત્રનાં લક્ષણ પારણામાંથી. જયારે જ્યારે જીવન ચરીત્ર લખવા કોઈપણ લેખક 2 ) પ્રેરાય છે ત્યારે તેને એક પ્રશ્ન ઉભવે છે કે જીવન ચરીત્રો કેનાં હેકી શકે?' જગત્ ભરમાં નજર દોડાવીએ તો ત્યાગીઓ અને રાગીઓ, આત્મવાદીઓ અને જડવાદીઓ એમ પરસ્પર વિરૂદ્ધ વ્યકિતઓથી જગત ભરપુર છે. આથી જેઓ રાગીઓ હોવા છતાં જેણે કાંઈ સમાજ-સેવા રાષ્ટ્ર સેવા કે ધર્મ સેવા કરી હોય તેવાઓનાં જીવન ચરીત્રો લખાય તે પણ સમાજને કશી હાની નથી છતાં માનવ ભવનું ધ્યેય-બિન્દુ મેક્ષ પ્રાપ્તિ છે. તે એ ધ્યેય પ્રાપ્તિનાં પુનિત માર્ગે ગયેલા સૈ મહાપુરૂષોનાં જીવન ચરિત્રે તેટલાં જ તેથી વિશેષ સમાજને જરૂરી અને હિતપ્રદ છે. | મુમુક્ષુ આત્માઓને તેવાઓનાં જ જીવન ચરીત્રે ઉપકારક નીવડે છે કે જેમણે અહિક સંપત્તિ અને સુખ ક્ષણભંગુર માની પિતાના જીવનમાં ત્યાગ અને વૈરાગ્ય ઠાંસી ઠાંસીને ભર્યા હોય, કર્મની નિર્જર કરી આમેધ્ધાર કર્યો હોય, અને એટલું તે નિર્વિવાદ છે કે ત્યાગ માગ સિવાય આત્મધાર નથી આથી એ માર્ગે વિચરનાર. મહાવિભુતિઓના જીવન ચરીત્રો ને સન્માર્ગે દોરે છે એવા મહાપુરૂષોનાં જીવન ચરી ને બહાર લાવવાંજ ઘટે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ છતાં પ્રિય વાંચક! જે મહા પુરૂષના જીવનમાં ત્યાગ અને વૈરાગ્ય ભરપુર હતાં તે સાથે સમાજસેવા, શાસનસેવા અને ધર્મ સેવાની ધગસ જેની નસે નસે વહેતી હતી તેવા મહાપુરૂષનું જીવન ચરીત્ર તું વાંચવાને છું એટલે જીવન ચરિત્રો કે નાં હોઈ શકે ? એ પ્રનિજ તારા માટે તો નથી. કોઈ પણ મહાપુરૂષનું દર્શન થતાં, તેમનું જીવન ચરિત્ર વાંચતાં માનુષી હૃદય પર અદ્દભૂત છાપ પડે છે. તે મહા પુરુષને મૂર્તિમંત નિહાળાય છે. આથી એવા મહાપુરૂષોના ગુણાનુવાદ ગાવામાં પણ ભાનુષી હિત સમાયેલું છે છતાં તેવા મહાપુરૂષોની કિંમત તે પુરેપુરી ત્યારે સમજાય કે જ્યારે તેમને એક સામાન્ય આત્માની દશાથી ઉન્નત થતાં થતાં મહાત્મા પદે પહોંચ્યા ત્યાં સુધીનું તેમનું જીવન જાણી શકીએ. એક સામાન્ય વ્યક્તિ પિતાના પુરૂષાર્થ આભેદયના રાજમાર્ગે કરવી મહાત્મા પદની ઉચ્ચ ટોચે પહોંચે તે જ્યારે જણાય ત્યારે તે મહાપુરુષની સાચી પિછાન થઈ શકે છે અને એ સૌ સમજાય ત્યારે મનુષ્ય તેવા મહાપુરૂષોનાં જીવનમાંથી અવશ્ય કાંઈને કાંઈ પ્રાપ્ત કરે છે. આપણુ એ ચરિત્ર નાયક શાંતમૂતિ પરમ ઉપકારી તીર્થો ધારક બાલબ્રહ્મચારી શ્રીમાન અનુગાચાર્ય (પંન્યાસજી) શ્રી ઉમેદવિજયજી ગણી મહારાજ કોઈ રાજદ્વારે કે કેાઈ ધન કુબેરીને ત્યાં જગ્યા ન હતા તેમાં કોઈ મુંબાઈ દીલ્હી કે કલકત્તા જેવી મોટી નગરીમાં પણ તેઓ જમ્યા ન હતા. તેઓ તે આર્થિક દ્રષ્ટિ સામાન્ય એવા માતા પિતાને ત્યાં એક નાનકડા ગામડામાં જન્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ હતા એવા સામાન્ય સંજોગોમાં પણ તેઓ આત્મશ્રેય સાધી શક્યા છે એજ સમજાવે છે કે “રત્ન ખાણમાંથીજ નિકળે છે.” ચરિત્ર નાયકને જન્મ મરૂ ભૂમિમાં પાલી શહેર નજીક ખીમારૂ ગામમાં વિક્રમ સંવત ૧૮૦૩ની સાલમાં ખાનદાન કુટુબમાં ધર્મદાસ નામના ગૃહસ્થને ત્યાં રોનકક્ષી લક્ષ્મીબાઈ માતાની કુક્ષીએથી થયે હતે જ્યારે જ્યારે કોઈ ઉચ્ચ આત્માને જન્મ થવાને હોય છે ત્યારે ત્યારે તેમના જગતમાં આગમનની નિશાનીરૂપ, એ ભવ્યામાની ભવ્યતાનું દર્શન કરાવવા તેમની માતાઓને ઉચ્ચ પ્રકારના દૈહિલા (મનોરથો) ઉદ્ભવે છે. તે વિષે કોઈપણ જનને શંકા નજ હોય કારણ કે તીર્થકરે અને મહાપુરૂષોની માતાઓને પણ એમજ. દહલા ઉત્પન્ન થયા છે. એમ આપણું ચરિત્ર નાયકની માતાને પણ આ ભાગ્યશાળી છવાભા ગર્ભમાં આવતાં અનલ લક્ષ્મીનું દાન આપવાની અભિલાષા ઉત્પન્ન થઈ, અને તે તેમના પિતાએ સ્વશકિત અનુસાર પૂર્ણ કરી. મનાથો કે અભિલાષાઓ ઉત્પન્ન થાય પણ તે કેવા પ્રકારન અને કેટલા ઉચ્ચ મનેરો ઉદ્ભવે છે એજ આનંદપ્રદ વિષય છે. આમ બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે તેની માતાને દાન આપવાની ઉચ્ચ વૃત્તિ ઉત્પન્ન થાય એ કેટલું મહત ભાગ્ય? દાન શીયેલ તપ અને ભાવના એ જૈન શાસ્ત્રકારોએ મૂખ્ય આદેશ (ધર્મો) પરૂપ્યા છે. તેમાંય દાનને પ્રથમ સ્થાન મળે છે. એવી ઉચ્ચ વૃતિ જે માતામાં હોય તે પિતાના બાળકપર કેવા સુસંસ્કારે રે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૧. શકે એ વિચારજ જન સ્વભાવને મુગ્ધ કરે છે. આપણે ઈતિહાસમાં વાંચીએ છીએ કે જ્યારે વીર શીવાજી ગર્ભમાં હતા ત્યારે તેમની માતાને રામાયણ અને મહાભારત વાંચવાના કેડ હતા. નરકેશરી નેપિલીઅન પણ જ્યારે ગર્ભમાં હતું ત્યારે તેની માતાને પણ રણ ક્ષેત્રના જ વિચારે હતા. એ વિચારોની અસર જગત જાણી શક્યું છે. અને એમજ આપણા ચરિત્ર નાયકની માતાની ઉગ્ર ધર્મવૃત્તિએ તેમના પર ગર્ભાવસ્થામાં જ ધર્મનું ઉત્તમભાન કરાવ્યું અને તેના પરિણામે ચરિત્ર નાયકે ગર્ભાવસ્થામાં જ પોતાના જીવનને જીવનની ધ્યેય પ્રાપ્તિના ઉચ્ચ માર્ગે દોરવાનો નિશ્ચય કર્યો હોય એ સ્વભાવીક છે. તેની સ્પષ્ટ સાબીતિ વાંચક હવે પછી જાણી શકશે. ચરિત્ર નાયક ગર્ભમાં આવતાં જ તેમનું કુટુમ્બ જાહોજલાલી ભોગવતું થયું. એ પુન્યાત્માના પુન્યનું પરિબળ હતું. પછી તે ચરિત્ર નાયકને જન્મોત્સવ બહુ ધામધુમ પૂર્વક ઉજવાય અને તેમનું નામ સુગમલજી રાખવામાં આવ્યું. “ પુત્રના લક્ષણ પારણમાંથી જ ” એ લોકોકિત અનુસાર તેમનામાં પડેલા સુસંસ્કારનું દર્શન સેને તેમની બાલ્યાવસ્થામાં થયું. તેમની ધર્મરૂચી-વિનય-પ્રમાણીકતા અને સદ્વર્તન મોટી ઉમર થતાં એટલું તે ચેકસ અને ઉચ્ચ બન્યું કે જે તેમના સહવાસમાં આવતા તેમના પર અજબ છાપ પડતી. એ રિતે તેમની સંસ્કારીતાનું ભવ્ય દર્શન સૌને આનંદ આપતું. આ રિતે પુત્ર તરિકે પિતાના સુલક્ષણ પારણમાં જ બતાવી ચરિત્ર નાયકે સૌને ચકિત ર્યો. ધન્ય હો એ ભવ્યાત્માને ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પ્રકરણ ૪ થું. મF ભવ્યતાનું દિગદર્શન . વે તે આપણા ચરિત્ર નાયક વયમાં વધવા લાગ્યા ' અભ્યાસ શરૂ થશે. તે સમયે અંગ્રેજી કેળવણુનો જ પ્રયાર જોઈએ તેટલે ન હતો. અને તેમાંય મારઆ છ વાડ જેવા સ્થાનમાં એક નાનકડા ગામડામાં તે એક અંગ્રેજી કેળવણનું દર્શન ન હતું. પણ અંગ્રેજી ભણવું એનું નામજ કેળવણી એમ નથી કેળવણીને આદર્શ તે શારીરિક-માનસિક-નૈતિક અને અધ્યાત્મિક ઉન્નતિ સાધવાને છે. મુમુક્ષુ આત્માઓને B. A, કે M. A. બનવું એ તુચ્છ વસ્તુ છે. પ્રભુ વિરે પ્રરૂપ્યું છે કે “પઢમં નાણું તઓ દયા” પહેલું જ્ઞાન અને પછી દયા. પણ તે જ્ઞાન કયું? એજ વિચારણય વિષય છે. ભવ્યાત્માએને આધુનિક કેળવણી નિરર્થક નિવડે છે, કારણ? આધુનિક કેળવણી અધ્યાત્મવાદના રાજમાર્ગે મનુષ્યને નથી દેરી શકિત. કેળવણીને આદર્શ “સા વિદ્યા યા વિમુકત” આત્માને મુક્તિ અપાવે. મુક્તિના પુનિત પળે ચડાવે એજ સાચી કેળવણી છે. અને એ સાચી કેળવણી તે ચરિત્ર નાયકને ગર્ભાવસ્થાથી જ આપવામાં આવી હતી. તેના પરિણામ રૂપે ચરિત્ર નાયક ધામક ક્રીયાકાડૅમાં બહુ ચુસ્ત બન્યા તેમનું વર્તન જ એવા પ્રકારનું હતું કે તેમની ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પરાયણતા માટે સૌને માન ઉપજતુ આધુનિક કેળવણી વિશેષતઃ સામાયિક, પ્રતિક્રમણ પચ્ચખાણ આદિ ધાર્મિક ક્રીયાકાન્ડાને ધતીંગ મનાવે છે એ કેળવણીથી ચરિત્ર નાયક વંચીતજ રહ્યા *એજ મહદ ભાગ્ય, જો આ કૈલવણી તેમને પ્રાપ્ત થઇ હેાત તે તેએ જીવનમાં જે સાધી શકયા તે બની શકત કે કેમ તે શંકાસ્પદ છે. જોકે આધુનિક કેળવણી સૌને નિક નિવર્ડ અગર સર્વાંશે દૂષિત છે એમ. લેખકની માન્યતા નથી. એ કેલવણીના મિષ્ટ ળા રૂપ સ્વ. વીરચંદ રાઘવજી જેવા નર રસ્તે અમેરિકામાં જ નાધ્ય કર્યાં છે તે વિષે ઇનકાર ભણી શકાય તેમ નથી. છતાં આધુનિક કેળવણીની મેાહીનીજ કાષ્ઠ એવા પ્રકારની છે કે અપકવ વિચારના ભાળા હૃદયના બાળકેાપર અનિષ્ટ સંસ્કારી રેડાયા છે તેને પણ ઇન્કાર ભણી શકાય તેમ નથી. ધર્મ અને ધાર્મિક ક્રીયાકાંડા તરક વળેલા ચરિત્રનાયકના આત્માને સંસારિક સુખામાં અભિરૂચી ઘટવા લાગી દિનપ્રતિદિન તેમના આત્મા ચરિત્રની વિશુધ્ધીમાં રમણ કા લાગ્યા. એ કારણેાથી હોય વા સંસારિક રૂઢીવશતાને કારણે હોય પણ તેમના પિતાશ્રીએ તેમના લગ્ન કરવાના વિચાર કર્યો અને તેની ન ચરિત્ર નાયકને થઇ. સંસારની અસારતાનું ભાન ચરિત્ર નાયકને બાલ્યાવસ્થામાં થયેલું એ વાંચક તેમની ભવ્યતા વ્હેશે એટલે સ્વિકારશેજ. ચરિત્ર નાયકને ઉચ્ચ કુટુમ્બ-લક્ષ્મી-સૌ સાધન હતાં. એટલે પત્ની મેળવવાની તેમને જરાય મુશ્કેલી ન હતી. ઉલટું અનેક માંગાએ થયેલાં, પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૪. ' ચિત્ર નાયકે જાણ્યું કે, ‘ સ’સાર વધારનાર અનેક ભેગાવલી કર્મો ઉત્પન્ન કરાવનાર-આત્માને કર્મ સમૂહથી વધુ બહુ કરનાર વ્યક્તિ છે. તેનાથી જેટલું વ્હેલું ફ્રુટાય તેટલી વ્હેલી મુક્તિ' આથીજ જે ઉંમરે કેટલાક યુવાનેાને વાજા વગડાવવાના, વઘોડે ચડવાને, મિષ્ટાન્ન ઉડાવવાના, કેાઈ લલના સાથે મીઠી ગાડી કરવાને, વિષય સુખા ભાગવવાને મેાહુ હાય છે તે ઉંમરે આપણા ચરિત્રનાયકે તે મેહને લાત મારી અને તેમને કૈાઇ અનેરા પ્રશસ્ત મે ાગ્યે અને તે એકે એક સંસારીક રમણી મેલવી સ`સારના ખાડામાં વધુ અને વધુ ગરકાવ થવું એના કરતાં શવરમણીની શેાધમાં ચાલી નિકળવુ એજ મહદ્ભાગ્ય છે. ચરિત્ર નાયકે ઉપરની વિચારણાનેજ કારણે પોતાના પિતાને લગ્નના સ્પષ્ટ ઇન્કાર સુણાવ્યા. સસારીને મન લગ્ન જેવા એક ઉત્સવ નથી માતા પિતા પાતાના બાળકને પરણાવવાના કેડમાં છેકરાને ઘેર છેકરાને જોવાને તલપાપડ હોય છે તેવાને સ્ત્રી એ સસાર વધારનારી વિષમય પિણી છે તેનું જેટલું ભાન આવા મહાત્માઓને થાય છે તેટલું નથી હોતું. પણ સૌ એમ જાણે અને અમલમાં મુકે એ સભવજ નથી. માટેજ આવા મહાત્માએનું જ્યારે જ્યારે જગતમાં આગમન થાય છે ત્યારે ત્યારે તે વસ્તુનું ભાન તેમનું જીવન સંસારીએ ને કરાવે છે. લગ્નના ઇન્કારમાંજ આ ભવ્યાત્માની તેટલીજ ભવ્યતા તેમના માતા પિતાની હતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ભવ્યતા હતી અને તે સંસારિક હોવા www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૫ છતાં સંસારના હાવા લેવાની તેમને કેડ હતા છતાં તેમણે પિતાના સુપુત્રના લગ્નના ઇન્કારને વધાવી લીધું અને ચરિત્ર નાયકને લગ્નની ધુંસરીમાં ન જોડતાં શીવરમણની શોધ માટે તેમને સ્વતંત્ર વિહરવાને સન્માર્ગ કરી આ. એ આપણું ચરિત્ર નાયકની સાથે સાથે તેમના માતાપિતાની ભવ્યતાને પણ આપણા અનેકશઃ વંદન છે ! પ્રકરણ ૫ મું. આત્મ-વિકાસ. 3 કાસ એતે જન સ્વભાવ છે. બાળક ગર્ભમાં આવે છે ત્યારથી જ તે પિનાનો વિકાસ એક થા બીજ માર્ગે સાધે છે. ગર્ભાવસ્થામાં પણ માતાના આચાર-વિચાર અને આહારના સંસ્કાર તે બાળકપર પડે છે. પછી તે જેવા સંસ્કારે હોય તેવા અને તે દિશામાં પ્રગતિના પગરણ આદરે છે. ત્યારબાદ તે બાળકપર ગૃહનું આસપાસના મનુષ્યનું વાતાવરણ પણ તેવી જ અસર કરે છે અને એ રિતે યૌવનત્વ પ્રાપ્ત કરે ત્યાં સુધી તે પિતાનો વિકાસ સાધેજ જાય છે. આપણા ચરિત્રનાયકને તેની માતાએ ગર્ભાવસ્થામાં ઉચ્ચ ભાવનાઓનું સીંચન કર્યું. બાલ્યાવસ્થામાં તે સંસ્કારે પિવાયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પરિણામે તેમણે આત્મશ્રેયને ઉત્તમ માર્ગ પસંદ કર્યા તેએ આત્મ વિકાસના પંથે ચઢયા અને તેના પરિણામે તેમણે પેાતાના લગ્નને ઇન્કાર સુણાવ્યા. પછી તે તેમને સર્વોત્કૃષ્ટ માનવભવનાં સ્વપ્નાં લાધ્યાં અને તેમાંજ તેએ મશગુલ રહ્યા પરિણામે પેાતાના જીવન વૃક્ષને આત્મા દયની ફુલવાડીમાં વિકસાવ્યું. આથીજ તેમનુ જીવન ચરિત્ર આપને આત્માન્નતિને ભવ્ય મા ખતલાવે છે તેથીજ જીવન ચરિત્રોની મહત્તા વિષે Jong fello કહે છે કે "Lives of great men all remind us That we can make our lives sublime' અર્થાત્-મહાપુરુષોની જીવન કથાએ આપણને જીવન સુધાવાને પ્રેરણા આપે છે આથી ભગાવળી કર્માને ક્ષય થયા હોય ત્યારે ભવ્ય પુષા પેાતાની ભવ્યતાનું આધુ દર્શન જગતને કરાવે છે. પેાતાના ઉદ્ધાર સાથે જગતના ઉદ્ધાર કરવા તેમેજ બહાર પડે છે. પેાતાની બાલ્યા વસ્થામાં મેાહને લાત મારી આત્મસાધનાની ભાવનાએ ભાવ એથી વધુ સુંદર પ્રમાણ પત્ર તેમની મહત્તા માટે લગ્નના ઇન્કાર પછી ચરિત્ર નાયક આત્માવ્યના જાયા અને જીવન આર્દશની શેાધમાં સ્વશકિતએ સમર્પી જેને હૃદય પલટે કહી શકાય તેવું તેમના જીવનમાં થયું. પછી તે તેએ ધાર્મીક ક્રિયાઓમાં દ્રઢ રહેવા લાગ્યા. કયુ હેાઇ શકે ? વિશાળ માર્ગ તેમના વતનથી પાલી શહેર નજીક છે ત્યાં શ્રી નવલખા પાર્શ્વનાથનું ભવ્ય તી છે. ત્યાં તેએક વારવાર યાત્રાયે જવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ લાગ્યા. એ યાત્રા મોજ શોખની ન હતી પણ એ જીવન પલટાની યાત્રા હતી એ યાદગાએ તો તેમનું જીવન ઉદેશની પ્રાણીના સન્માર્ગે ચઢાવ્યા. પછી તે તેઓને પ્રત્યેક ધાર્મિક ક્રિયાકાંડમાં પૂર્ણ આસ્થા બેઠી. એક ભવ્યઆત્મા તેમાં વળી ઉંચ કુટુંબ મળ્યું, ઉંચ આદર્શ માતાપિતાઓને સંગ થયો, જગવલ્લભ જૈનધર્માની પ્રાપ્તિ થઈ. પછી તે જીવાત્મા ભવ્યતાની પરાકાષ્ટાએ પહોંચે તેમાં શું શંકા? જીવનમાં આત્મવિકાસના રાજમાર્ગો આ રીતે તેમનું જીવનપુબ ધીમેધીમે ખીલવા લાગ્યું. તેની પરાગ સર્વત્ર પ્રસરવા લાગી. સૌ કુટુંબીઓ તે મનોગત માનવા લાગ્યા કે આ જીવાત્મા જરૂર કઈ ઉંચ આત્મા છે. જગતુમાં પિતાના જીવનને જરૂર ને ધન્ય મનાવશે. “ Where there is a will there is a way.” અર્થાત-જ્યાં ઇચ્છા બળવતી છે ત્યાં સંજોગો સાનુકુળ બને છે. તેમ સૌ કુટુંબીઓએ આ ભવ્યાત્માનેં તેમના ઉદય માટે આગળ અને આગળ ધપવા પૂર્ણ છુટ આપી. આમ સર્વ પ્રકારના સંજોગે સાનુકુળ થાય પછી આવા ભવ્યાત્મા પોતાની આત્મ સાધનામાં કેમ પાછા હઠે ? આ રીતે તેમણે આત્મવિકાસના ધોરીમાર્ગે આગળ અને આગળ ધપાવ્યું. વંદન હો તેમની પ્રગતિને ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પ્રકરણ ૬ હું. સંસાર એક કારાગ્રહ, ત્યાગ એજ મુકિત સ સ આતાપમાં કઇ મનુષ્ય પ્રવાસે નિકળે, ડો. મધ્યાન્હ થતાં સૂર્યદેવ પુખ્તારમાં ખીલી જગત્બરના માનવેને પોતાની પ્રચંડતાનુ ભાન કરાવે, પ્રવાસીનું હૃદય આતાપના ઉકળાટમાં ઉકળાટમય બને, પરિણામે જ્યાં અન્ન કે જળ કાંએ ન મળે તેવા ઉન્માર્ગે ખેંચાઇ જાય ત્યારે જેમ તેને પેાતાનું ચિરસ્થાઇ વતન સાંભરે છે તેમ આ વિષમ સંસારે સૌ માનવેા પ્રવાસે નિકળ્યા છે પણ તે પ્રવાસ શેના? અને કઈ તરફના ? તેનુ ચેાકસ ભાન ન હોવાને કારણે રાગ દ્વેષાદિ પાષક પ્રવૃતિઓના સપ્ત આતાપમાં માનવ હૃદય ગુંચવાય છે ત્યારે તેને પણ પેાતાનું ચિરસ્થાઇ વતન સાંભરે છે પણ તે કયું ? માનવ લેાકના માનવાનું ચિરસ્થાઇ વતન માનવ લેાક નહિ પણ લેકે જેને સ્વ કહે છે તે માનવાનું ચિરસ્થાઇ વતન સિધ્ધસ્થાન છે. રાગદ્વેષ અને તેના ઉપાસકે! મનુષ્યને ભાન ભૂલાવી ઉન્માર્ગે ખેંચે છે ત્યારે મનુષ્યા સંસારના સેાનેરી પિંજરામાં પુરાય છે પણ એ દેહધારીઓને ઉન્માર્ગે જતાં અટકાવનાર, જીવનની ગલી ગુંચીએમાં ભરાઇ જતાં દેહધારીએને જીવનને રાજમાર્ગ બતલાવનાર મનુષ્ય હૃદયમાં બિરાજેલ આત્મ-દેવ ' છે. એ આત્મદેવ તેને સમજાવે છે કે.... “ આ તારા મા નહિ તુ ભૂલે છે ? '' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ પિતાની ભૂલ સમજાતાં મનુષ્ય જીવનને રાજમાર્ગ વિચારે છે. એ વિચારણામાં જેમ જેમ મનુષ્ય ઉંડે ઉતરે છે તેમ તેમ આત્મા અને દેહના ભિન્નભિન્ન તો સમજાય છે. આપણું ચરિત્ર નાયકને પણ તેમજ થયું. સંસારના તાપમાં તેમનું હૃદય પણ ઉકળાટમય બન્યું. અને તેમણે અંતરગત શોધ શરૂ કરી પરિણામે– “The more spiritual a man desires to be the more bitter does his present life become to him." અર્થાત–મનુષ્ય જ્યારે વધુ અને વધુ આત્માથી બને છે ત્યારે આધુનિક જીવન તેને વધુ અને વધુ કડવું લાગે છે. અને પછી સંસારની અસારતાનું ભાન થતાં સમજાય છે કે “ સંસાર સ્વાર્થી છે” સંસારમાં આસકત મનુષ્યને મોહરાય આમાની શુધ દશા ટકવા દેતો નથી છતાં પણ આત્માર્થી મનુષ્યને બહુવિધ પ્રયત્નોથી ચેકસ ભાન થાય છે કે સૌ સ્નેહિ પરીજનો માત્ર આ ભવનાંજ છે. એવા સગાઓ તે આ આત્માએ અનેક કર્યા છે અને છોડ્યાં છે બાકી આ આત્માનું કોઈ સગું નથી ધન યૌવન-વાડી અને વછા અંતે સૌ ચાલ્યા જવાના છે. માતા-પિતા-ભાઈ-બહેન આદિ સૌ આ ભવનાં જ રહી છે આમ માનવ હદય ગુંચની ઉકેલ કરે છે ત્યારે તેને સ્પષ્ટ સમજાય છે કે “મારું કોઈ નથી. હું કોઈને નથી' આ વિચારણા આપણા ચરિત્ર નાયકને પણ થઈ. પરિણામ એ આવ્યું કે – • Veil after reil you will lift And reil after veil you will find, અર્થાત–એક પછી એક પડદા ઉપાડે અને તમને નવીન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પડદા દેખાશે. એમ આપણું ચરિત્ર નાયકે જીવન વિચારણામાં ઉડીને ઉંડી ખેજ કરવા માંડી. એક પછી એક ગુંચ ઉકેલાતી ગઇ. જીવનમાં અવનવા પડદા દેખાયા અને સમજાયા એ અનેકવિધ પ્રયત્નોને પરિણામે તેઓશ્રી સમજી શકયા કે “વીતરાગ પ્રભુના ધર્મનું આરાધન એકજ સાચો માર્ગ છે મુકિતની વાંછના રાખનારને ત્યાગ-માર્ગ એકજ ધોરી માર્ગ છે.' ચરિત્રનાયકને પણ પ્રભાવ હો વા ગમે તે પણ તેમને સૌ સાનુકુળ થઈ જતું તેમને પિતાના પૂનિત કાર્ય માટે કોઈ પ્રકારની અટકાયત ન હતી. તેમના માતા પિતા પણ પિતાના પુત્રના આ શુભ વિચારો અને કાર્યો માટે પોતાનું ધન્યભાગ્ય સમજતાં. એમ કેટલોક સમય પસાર થયા પછી તેમણે કોઈ અનેરી જોતિ નિહાળી તેમાંજ લીન બન્યા. અને તે વૈરાગ્ય ભાવના-વા-આભ ભાવના, બુધ્ધ વૈરાગ્યને સ્વભાવ છે કે જેમ જેમ સમય પસાર થાય તેમતેમ આત્મા વધુ જાગૃત થઈ શુધ્ધ વૈરાગ્યવત બને છે. કારણ શુધ્ધ વૈરાગ્ય એ કઈ જાતને નિશા નથી કે આવ્યો ને ઉતરી જાય. વૈરાગ્યભાવના એતે અખંડ જાગૃતિ છે. ગમે ત્યારે ગમે તેવા સંજોગોમાં વૈરાગ્ય ભાવના જે શુધ્ધ હોય તે જવલન્તજ રહે છે. જેમ વધુ કસોટી થાય તેમ આત્મ-જાગૃતિ વધુ થાય એજ શુધ્ધ વૈરાગ્યનું સ્વરૂપ છે. એ પરિસ્થિતિમાં ચરિત્રનાયકે કેટલાક સમય પસાર કર્યો પછી સભાગે મુનિ મહારાજ શ્રી વિનયવિજયજી મરૂ ભૂમિને પાવન કરતા કરતા આપણા ચરિત્રનાયકના વતનમાં આવ્યા તેમની ધર્મદેશનાથી અને પૂર્વ જન્મના પુણ્ય વેગે પ્રાપ્ત થયેલ દઢ ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ભાવનાથી ચરિત્રનાયકને ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની અભીલાષા ઉત્પન્ન થઈ અને તે તેમણે જાહેર કરી માતા પિતાની અનુજ્ઞા મેળવી વિક્રમ સંવત ૧૮૨૬માં વીસ વર્ષની યુવાન વયે પાલી શહેરમાં ગુરૂ મહારાજ શ્રી વિનયવિજયજી મહારાજ પાસે દીક્ષિત બન્યા ત્યારે ચરિત્રનાયકનું નામ મુનિ શ્રી સુજ્ઞાનવિજયજી રાખવામાં આવ્યું. એક તો પુણ્યાત્મા વળી વીતરાગનો ધર્મ મળ્યો અને એ ધર્મમાં પણ સર્વ વીરતિને સર્વોત્કૃષ્ટ માર્ગ મળ્યો પછી એથી મહદ્ ભાગ્ય કયાં હોઈ શકે ? આમ આત્મનો સાક્ષાત્કાર કરવા સંસારને કારાગૃહ માની ત્યાગ એજ મુક્તિનો ધોરી માર્ગ છે તે ચરીત્રનાયકે સ્વીકાર્યો તેમના એ ત્યાગને પણ આપણા અનેકવિધ નમન હો ! ! પ્રકરણ ૭ મું. પ્રગતિના પંથે વે તે આપણું ચરિત્રનાયક પહેલાં સુગનમલજી ન હતા પણ મુનિશ્રી સુજ્ઞાનવિજયજી થયા. આત્મોદ્ધારાર્થે સર્વેત્કૃષ્ટ ત્યાગના માર્ગે તેમણે ઝંપલાવ્યું. તેમનું ભાવિ સૌને ઉજ્વળ લાગ્યું. ચરિત્રનાયકને બાલ્યાવસ્થામાં પણ ધર્મ વિષે કાંઈને કાંઈ જાણવું એ તે તેમની હાર્દિક ઇચ્છા રહેતી. છતાં જન ધર્મની વિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ શાળતા સર્વ ધર્મની દ્રષ્ટિએ જૈનધર્મની પ્રાધાન્યતા સમજવાને તેમને ઉંડા શાસ્ત્રાભ્યાસની આવશ્યકતા હતી. જીવનની સફળતા જ્ઞાનાભ્યાસ પણ એક આવશ્યક સાધન છે. જગત સેવામાં ધર્મ સેવામાં, આત્મસેવામાં જ્ઞાન મોટામાં મોટું કાર્ય સાધી શકે છે. જ્ઞાનયુકત સામાન્ય મનુષ્ય પણ જગતમાં કુલડે પુજાય છે. આત્માની ઉંડાણ જાણવા જ્ઞાન એક ચાવી છે. જ્ઞાન તે એક આરીસો છે જેમાં સીને સર્વ રિતે નિહાળી શકાય છે. આથીજ શાસ્ત્રકારો પિકારી પિકારીને કહે છે કે “સમ્ય દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ-જ્ઞાન દર્શન અને ચારીત્ર એ મેક્ષનો માગે છે તેમાં પણ જ્ઞાનને પ્રધાન સ્થાન મળે છે. કારણકે જ્ઞાન એ દીપક છે. દીપકનો સ્વભાવ છે કે અંધકારનો નાશ કરે અને સર્વત્ર તેજ કેલાવવું. એમ સંસારમાં અથડાઈ રહેલા પામર આત્માઓને જ્ઞાન સન્માર્ગ સમજાવે છે. અજ્ઞાનતારૂપી અંધકાર દૂર કરી ચેતન્ય રૂપ પ્રકાશ નાનજ ફેલાવે છે. સત્યાસત્ય સારાસાર સમજાવી સંસારની મોહ-માયાનું આછું દર્શન જ્ઞાન જ કરાવે છે. અને એ સૌના સમન્વયથી આભ ધર્મ એડળખાય છે. આત્મત્વનો આવિ ભવ થાય છે. આમ જ્ઞાનથી જ સનાતન સત્ય વસ્તુનું ભાન થાય છે કારણ કે “ જ્ઞાનસ્ય ફલં વિરતિઃ” સાંસારિક આસકિતઓથી મુકિત એવાજ જ્ઞાનનું ફળ છે. સામાન્યથી જ્ઞાનના બે પ્રકાર છે. બાહ્ય અને અત્યંતર બાહ્ય જ્ઞાન એટલે સાંસારિક કાર્યોમાં વેપાર એવા, લક્ષ્મી ઉપાર્જન કરવી, કલા કૌશલ્ય પ્રાપ્ત કરવું, ભોગ વિલાસ ભોગવવાનું જે જ્ઞાન છે તે, જ્યારે અત્યંતર જ્ઞાન એટલે આત્માને વિશુદ્ધ સ્થિતિમાં જોવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન જેથી મુક્તિનું ભાન થાય છે. આમ પહેલા જ્ઞાનથી સંસાર વધારાય છે જયારે બીજી જ્ઞાનથી આદ્ધાર થાય છે. આપણા ચરિત્રનાયકની પસંદગી અત્યંતર જ્ઞાનની જ હતી. અને તેઓશ્રી એ તેજ જ્ઞાન પ્રાપ્ત કરવાનો નિશ્ચય કર્યો. કારણ તેમને તો આ ભવસાગરના ફેરા ટાળવો હતા. સંસાર છોડતાં અભ્યાસ માટે સંપૂર્ણ અવકાશ મળ્યો અને ગુરૂ મહારાજ પાસે અભ્યાસ વધારવા લાગ્યા. એમ મારવાડમાં કેટલોક સમય વિચાર્યા બાદ તેઓશ્રી રાજનગર (અમદાવાદ) માં આવ્યા. ત્યાં ડેલાના ઉપાશ્રયે પં. મહારાજશ્રી રત્નવિજયજી ગણી મહારાજ પાસે યોગદ્વહન કરી વિક્રમ સંવત્ ૧૯૨૮ની સાલમાં તેઓશ્રીએ વડદીક્ષા અંગીકાર કરી અને તે વખતથી તે બાશ્રીનું નામ મુનિ મહારાજશ્રી ઉમેદવિજયજી રાખવામાં આવ્યું. આ રીતે એક વખતના સુમનમલજી મુનિશ્રી સુતાનવિજયજી બની મુનિ મહારાજશ્રી ઉમેદવિજયજી થયા અને એ જ નામે તેઓશ્રી આજે સુવિખ્યાત છે. એમ કેટલોક સમય ગુરૂ મહારાજ સાથે રાજનગરમાં પસાર થો ત્યાંથી ગુરૂ મહારાજને સકારણ મારવાડમાં વિહાર કરવાનો પ્રસંગ આવ્યો પણ ચરિત્રનાયક તપાગચ્છાધિરાજ દાદાના ઉપનામથી પ્રસિદ્ધિ પામેલા લુવારની પળે બીરાજતા શ્રીમાન પં. મહારાજશ્રી મણીવિજયજી દાદા પાસે રહ્યા. અને એ ચાતુર્માસ દરમ્યાન ચરિત્ર નાયકે પિતાના અભ્યાસમાં ઘણો વધારે કર્યો. કાવ્ય, વ્યાકરણ પ્રકરણદિને સારે અભ્યાસ થયે. છતાં જ્ઞાન એવી વસ્તુ છે કે તેમાં જેમજેમ ઉંડા ઉતરાય તેમતેમ વધુને વધુ ઉંડું ભાસે, જ્ઞાન સાગર છે તેની મર્યાદા નહોઈ શકે ? તેમાંથી તે મેળવાય તેટલું મેળવવું એજ ભવ્યાત્માઓને મન કર્તવ્ય મનાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ “ Little knowledge is a dangerous thing “અધુરો ઘડો છલકાય ' એ સ્થિતિ ચરિત્રનાયક માટે નહતી. ઓછું જ્ઞાન અને અદકે ગર્વ એટલે ઓછું જ્ઞાન હોવા છતાં સંપૂર્ણ જ્ઞાની હવાને આડેબર કરવો એ જ્ઞાનનું અજીર્ણ થવા બરાબર છે. બીજા કઈ પ્રકારનું અજીર્ણ થાય તે જ્ઞાનથી દૂર કરી શકાય પણ જે જ્ઞાનનું જ અજીર્ણ થાય તે શું સ્થિતિ થાય ? તેની કલ્પના પણ ન થઈ શકે રાજાજ ભક્ષક બને, વાડજ ચીભડા ગળે ત્યારે શું કરવું ? એ સ્થિતિ જ્ઞાનનું અજીર્ણ થાય તે થાય છે પણ સભાગે ચરિત્રનાયક તેથી વંચીત હતા. આથી પિતાના અભ્યાસને આગળ અને આગળ ચલાવ્યો. સિદ્ધાન્તો વિગેરેને સારે અભ્યાસ કર્યો. આમ આત્માને શુદ્ધ સ્વરૂપમાં નિહાળવાને ચરિત્રનાયકે જ્ઞાન અને ધ્યાન શરૂ કર્યા. “જ્ઞાન સહિત તપ જે કરે, નક્કી મુકેર જાય. એમ ચરિત્ર નાયકે જ્ઞાનના આરાધન સાથે તપશ્ચર્યા જે ચારિત્રની શુદ્ધિનું આવશ્યક અંગ છે, જે કર્મ સમૂહની દુર પરિબળતાને હણવા એક જ શસ્ત્ર છે, જે આત્માનો સાક્ષાત્કાર કરવા એકજ દીપક છે, તે પણ તેઓશ્રીએ આદરી. તેઓશ્રીએ એમ જીવનમાં બાર વર્ષ સુધી તે લાગઇ એકાસણાં જ ક્યાં હતાં. આ એછી તપશ્ચર્યા નથી. પછી તે આત્મા તિર્મય થાય તેમાં શું શંકા ? આમ મુકિત રમણીની શોધમાં જ્ઞાન-ધ્યાન અને તપ એ ત્રિવિધ સાધનોથી તેઓશ્રી જીવનમાં પ્રગતિના પથેં વિચર્યા. ત્યારબાદ ઉજમબાઇની ધર્મશાળામાં શ્રીમાન બુદ્ધિવિજયજી કે બુટેરાવજી તથા શ્રીમાન મુકિતવિજયજી કે મુલચંદજી મહારાજના સહવાસમાં તેઓશ્રી રહ્યા અને તેમની પાસેથી પણ ચરિત્રનાયકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ઉત્તમ પ્રકારનું જ્ઞાન સંપાદન કર્યું. ત્યારબાદ-મૂલચંદજી મહારાજ કાળ ધમ પામ્યા, પછી ચરિત્રનાયક, શ્રીમાન વૃદ્ધિવિજયજી ઉ વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે રહ્યા અને ત્યાં પણ અભ્યાસ વધાર્યો. આમ શ્રીમાન મુલચંદ્રજી મહારાજ તથા વૃદ્ધિચંદજી મહારાજ પાસે લાંબા સમય વ્યતિત કરી ઘણો જ સારો જ્ઞાનાભ્યાસ કર્યો. શ્રીમાન મુળચંદજી મહારાજ પાસે ઘણો સમય વ્યતિત કર્યો હોવાના કારણે જનતા તો તેમને શ્રીમાન મુળચંદજી મહારાજના શિષ્ય તરિકેજ પિછાને છે, આ રિતે જ્યાં જ્યાં તેમને નવીને જાણવાનું સાંભળવાનું અનુભવવાનું મળતું ત્યાંત્યાં તેઓ દોડી જતા અને મેળવી લેતા. એજ સુચવે છે કે તેમનામાં અહંભાવના ન હતી. તેઓશ્રીનું ઉત્તમ ચારિત્રસરલ સ્વભાવ-સૌના આકર્ષક હતા. આથીજ તેઓશ્રીને નિહાળતાં સૌને માન અને પ્રેમ ઉપજતાં, જગત કરી છે કે “જ્યાં લઘુતા છે ત્યાંજ પ્રભુતા છે” એ અસત્ય નથી. તેમની પ્રભુતા તેમની લઘુતામાંજ હતી. તેઓશ્રીએ કદિયે જ્ઞાની હોવાનો દાવો નથી કર્યો અને એજ તેઓશ્રીની સાચી મહત્તા છે. ત્યારબાદ શ્રીમાન વૃદ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય પં. શ્રીગંભીરવિજયજી પાસે ભગવતીજી સ્ત્રના ગોવહન કરતા અમદાવાદથી તેઓશ્રીની સાથેજ ચરિત્રનાયક શ્રી સિદ્ધાચળજીના સંઘમાં પધાર્યા. ત્યાંથી પંન્યાસજી મહારાજ સાથે ચરિત્ર નાયક ભાવનગર ગયા. તેમના વિશુદ્ધ ચારિત્ર અને યોગ્યતાની છાપ ભાવનગરની જૈન જનતા પર અજબ પડી ભાવનગરના સંઘના અત્યન્ત આગ્રહથી સંવત્ ૧૮૪૪માં આડંબરપૂર્વક ચરિત્રનાયકને ગણી પદવી આપવામાં આવી જીવનમાં આમ અનેક વિધ પ્રગતિ સાધતાં, પદવીને તેઓશ્રીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ લાભ નહતું. પણ તેઓશ્રીની લાયકાતજ જનતાને આકર્ષતી મહાપુરૂષોને પ્રસિદ્ધ થવાને કે પદવીઓ મેળવવાનો મેહ હોતેજ નથી પણ જનતાજ તેમની યોગ્યતાથી આકર્ષણ પામી તેમની સાચી કદર કરે છે અને તેમાં જ તેમની મહત્તા છે. જ્ઞાન ધ્યાન અને તપશ્ચર્યામાં કેટલાક સમય વીતિ ગયા બાદ વિક્રમ સંવત ૧૯પરમાં રાધનપુર શહેરમાં શ્રીમાન મુળચંદજી મહારાજના શિષ્ય પં. મહારાજશ્રી આણંદવિજયજી મહારાજના હાથથી મહોત્સવ પૂર્વક ચતુર્વિધ સંઘ સમક્ષ પંન્યાસ પદવીથી ચરિત્રનાયક વિભૂષિત થયા. આમ જ્યાં ત્યાં તેમનું ચારિત્ર કોઈ અજબ આકર્ષણરૂપ થતું. એ રીતે તેઓશ્રી પિતાના જીવનમાં અનેકવિધ પ્રગતિને પામ્યા. ધન્ય છે એ મહાત્માને? --- -- - --- - પ્રકરણ ૮ મું તીથ–સેવા એજ શાસન સેવા. ણ કહે છે કે જગત પરિવર્તનશીલ નથી ? સમયે સમયે, દિવસે દિવસે, માસે માસે. વર્ષે વર્ષે, યુગે યુગે, સદીયે સદીયે કુદરતને એ કાનુન છે કે સારાય વિશ્વને પરિવર્તનશીલ બનાવવું. કુદરતના એ અનન્ત અવ્યાબાધ નિયમને ન સમજનારાજ કહેશે કે જગત પરિવર્તનશીલ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ઉદય પછી અસ્ત, અને અસ્ત પછી ઉદય, એ અનાદિ કાળથી ચાલતે આવતે જગતને ક્રમ છે. ચડે તે જ પડે, સુખીજ દુઃખી થાય, ઉન્નત્તિમાંથીજ અવનતિ અવતરે, આ સૌ જીવન સાથે જોડાયેલાજ છે. કોની તાકાત છે કે તે નિયમન વિરૂધ્ધ થઈ શકે ? આનેજ જગત પરિવર્તનશીલતા કહે છે. એવો એકે દેશ નથી, એવી એકે સમાજ નથી, એવી એકે વ્યક્તિ નથી જે આ પરિવર્તનશીલતા દેવીના પંઝામાં ન આવ્યો હોય ? જૈન સમાજને પણ આ દેવીની સત્તાના દોરમાં આવવું પડ્યું. એક વખતની પાટણની પ્રભુતા, અને પ્રબળ શ્રાવક સંઘનો વિચાર કરીએ છીએ ત્યારે પ્રત્યેક જૈનનું અત્યારની અદશા માટે નીચું નમેલું મુખ સૌરવ ઉન્નત થાય છે જે જૈન સમાજ સામાજીક રાજકીય અને ધાર્મિક એમ ત્રિવિધ સ્થિતિએ ઉન્નતગિરિના ઉચ્ચ શિખરે હાલતી હતી તે જૈન સમાજ આજે એજ ત્રિવિધ સ્થિતિએ અધાદશા ભોગવે છે છતાં જેનું પ્રાચીન ગૈારવ અને જાહેરજલાલીનું દર્શન કરવું હોય, નક્કર જેતત્વનું સાચું રહસ્ય સમજવું હોય, જૈનની રિદિસિદ્ધિનું ભાન કરવું હોય તે જેનોના તીર્થસ્થાન અદ્યાપિ મોજુદ છે. આપણા એ પરમ પવિત્ર સિદ્ધાચળ ગિરિપરના, કે ગિરનારના ઉચ્ચ શિખર પરના, તથા મહા તીર્થ શ્રીસંમેતશિખરજી પરના, સૃષ્ટિ સૌંદર્યની મૂર્તિ સમા આબુજી પરના તારંગા કે રાણકપુરજીના દહેરાશજીની ભવ્યતા અને વિશાળતાનો યશોગાન સારૂય ભારત તો શું પણ અખીલ વિશ્વ ગાઈ રહ્યું છે એથી જૈનોની જાહોજલાલી માટે વધુ ખાત્રી કઈ હોઈ શકે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ જૈનત્વની પ્રબળ ભાવનાથી આપણા પૂર્વજોએ લાબો અને અબજો રૂા. આપણું સૈન્ય પાછળ ખર્ચા છે અને એ ચૈત્યોજ આપણું ભૂત ૌરવ અને જાહોજલાલીના પુણ્ય સ્મરણ છે. જગત પરિવર્તનશીલ હોઈ જૈન સમાજ પણ તેથી વંચીત ન રહી. જૈન પ્રજા પણ ધીમે ધીમે ઘટવા લાગી. પૂર્વજોની હોજલાલીમાં વૃદ્ધિ કરવાની તો બાજુએ રહી પણ જે હતું તે પણ સાચવવાની તાકાત જૈન સમાજ ધીમે ધીમે ગુમાવવા લાગી તેના પરિણામે સ્થળે સ્થળના તીર્થસ્થાનો જીર્ણતાને પામવા લાગ્યા. કેટલાકનાં તે નામ નિશાન સુદ્ધાં ભૂલાવા લાગ્યાં એ અતિ દુઃખદાયક પરિસ્થિતિમાં પણ જૈન સમાજને કેટલોક સમય સબવું પડ્યું. આ પરિસ્થિતિએ જૈન સમાજના કાન ઉઘાડ્યા સમાજને પુનઃ પિતાના ગૌરવનું ભાન થયું એ ભાન કરાવનાર કેટલાક મહાપુરૂષો હતા તેમાંના આપણું ચરિત્ર નાયક પણ એક હતા, તેમણે જોયું કે જન સમાજના તીર્થસ્થાનોની આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો થોડાજ વર્ષોમાં તીર્થસ્થાનેની અકલ્પનીય સ્થિતિ થઈ પડશે. એ સમયે જૈન સમાજમાં એવા પ્રકારની ભાવના ઉત્પન્ન થઈ કે પુણ્ય પસાથે માનવ ભવ મળ્યો તેમાંય મહાપુણ્યના યોગે જૈન ધર્મની પ્રાપ્તિ થઈ તેની શું સાર્થકતા ? શુદ્ધ સમકિતી બનવું એજ મહાધમની મહાઆજ્ઞા છે એ સમકિતના આગમન અર્થે એ સમકિત ટકાવવા અર્થે તીર્થસ્થાનો એજ સર્વોત્તમ સાધન છે. માનવ ભવની મહત્તા સમજાવનાર એ જીનાલય અને તીર્થસ્થાનો જ્યાં જ્યાં જીર્ણ થયાં હોય, અપ્રસિદ્ધ થયાં હોય, તેને બહાર લાવવામાં જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ માનવ ભવની સાર્થકતા છે આ ભાવના ફેલાવનારી મહાન વિભૂતિએમાં આપણા ચરિત્ર નાયક પણ એક હતા. આજ કારણે ચરિત્રનાયકે પોતાની શક્તિઓ તીર્થસેવામાં સમપી તીર્થસેવા એજ સાસન સેવા તેમણે માની. જ્યાં જ્યાં એ તીર્થસવાનું સ્થાન મળ્યું ત્યાંત્યાં જઈ પહોંચી તેમણે પિતાના તરાની પૂર્ણ સેવા અપ જે વાંચકે હવે પછીના પ્રકરણમાં જોઈ શકશે, ધન્ય હો એ તીર્થ સેવકને ? પ્રકરણ ૯ મું તીર્થોદ્ધારક તરિકે. ચકે જોઈ શક્યા છે કે ચરિત્રનાયક બાલ્યાવસ્થાથીજ ધર્મપ્રીય હેઈ આત્મિક પ્રગતિ માગતા અને મેળવતા. પિતાની ભરયુવાન વયમાં ભાગવતી N) દીક્ષા અંગીકાર કરી સંસારની આધિ વ્યાધિ અને ઉપાધિનો સર્વથા ત્યાગ કરી સાંસારિક વાસનાઓને લાત મારી જીવનને ઉત્કૃષ્ટ બનાવવા ચરિત્રનાયક બહાર પડયા ત્યારથી જ તેમણે સર્વ દેશીય પ્રગતિ સાધવા માંડી સુત્ર સિદ્ધાન્તાનું અધ્યયન કરી તેઓશ્રી શાસન સેવાના વિશાળ પળે ચડ્યા, અને એ સેવા તે વખતના મુખ્ય કર્તવ્ય તરિકે ગણાતા તીર્થથાનના ઉદ્ધાર અને પ્રસિદ્ધિમાંજ અપી, એથીજ તેઓશ્રી “તીર્થોદ્ધારક નું માનીતું બિરૂદ પ્રાપ્ત કરી શક્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૦ પોતાના વિહાર દરમ્યાન અગર ચાતુર્માસ દરમ્યાન તેઓશ્રી શાસનની અનેકવિધ સેવામાં જ વખત પસાર કરતા તેઓશ્રીએ પ્રથમ તે કચ્છ જેવા એક ખુણે પહેલા પ્રદેશમાં વિહાર કર્યો. ભૂજ અને માંડવીમાં બએ ચોમાસાં કર્યા એમ ચાર વર્ષ કચ્છ દેશમાં વિચારવાનું એક કારણ હતું અને તે પિતાના જીવનકાર્યનું. તીર્થોદ્ધાર એજ પછી તે તેઓશ્રીને જીવન મંત્ર થઈ પડયો હતો. ઘોડા વખત પૂર્વજ (ગયા વર્ષમાંજ) પાટણના શ્રેષ્ઠિ શિરોમણી શેઠ નગીનચંદ કરમચંદે પાટણથી કચ્છમાં આવેલાં ભદ્રશ્વરાદિ તીર્થોનો ચતુર્વિધ સંધી કાર્યો હતો, એજ ભદ્રેશ્વર તીર્થને પ્રથમ પ્રસિદ્ધિમાં લાવનાર આપણા ચરિત્રનાયક હતા. ભદ્રેશ્વર તીર્થને પ્રસિદ્ધિમાં લાવ્યા એટલું જ નહિ પણ તેને ઉદ્ધાર કરાવી પ્રાચીન તીર્થ તરિકેની તેની મહત્તા કાયમ રખાવી. એ કારણે જૈન સમાજ તેમના યશોગાન ગાય એ સ્વાભાવીક છે. ત્યારપછી અવારનવાર ત્રણ ચાતુર્માસ તેઓશ્રીએ મહુવા 1 કાઠીયાવાડ)માં કર્યા, ત્યાં પણ તેઓશ્રીએ ઓછો ઉપકાર નથી કર્યો ૧ આ સંઘમાં સંઘવી શેઠ નગીનચંદભાઇના ભક્તિભર્યા અતિ આગ્રહથી ચરિત્રનાયકના મુખ્ય શિષ્ય ૫ ખાગ્નિવિજયજી મહારાજ પણ પધાર્યા હતા અને સંઘવીજીના અતિ આગ્રહથી જ તેમણે સાયેલા નિવાસી દેશાઈ દીપચંદ હેમચંદ તથા તેમની બહેન લેરીબાઈને રાજકેટ મુકામે દીક્ષા આપી મુનિ દીપવિજયજી તથા સાધી લબ્ધીશ્રીજી નામ રાખ્યું હતું અને ભારે ધામધુમ થઈ હતી દીક્ષા અવસરે લગભગ દશ હજાર શ્રાવક શ્રાવિકાઓ તથા ત્રણ (૩૦૦) આશરે સાધુ સાધ્વીઓ હાજર હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૩૧ એ સમયે ત્યાં કેટલાક લાંબા કાળથી ચાલ્યો આવતે દેવદ્રવ્યને ઝગડો હતો. આગેવાનોની અણસમજને લીધે હિસાબમાં ગોટાળો થઈ ગયો હતો, તે ગોટાળો ચરિત્રનાયકે સૌને સમજાવી દુર કર્યો એ ઉપરાંત યતિ વર્ગનું બહુ જોર હતું મુનિઓને વિહારમાં બહુ અડચણ પડતી તે પણ તેઓશ્રીએ શ્રાવકોને સમજાવી મુનિ વિહાર માટે સરલ રસ્ત કરી આપ્યો. આમ જ્યાં જ્યાં જતા ત્યાં તેમને અજબ પ્રભાવ પત અને ધારેલાં કાર્યમાં વિજયવન્ત થતા. ત્યારપછી એક ચોમાસું તેઓશ્રીએ ડીસા શહેરમાં કર્યું. ત્યાં પણ યતિ વર્ગનું પરીબળ સવિશેષ હતું. યતિઓના મંત્ર યંત્ર-તંત્રથી લોકે ભોળવાયેલા હતા. શુદ્ધ ધર્મનું તે સમયે લોકોને ઓછું ભાન હતું, ત્યારે તેમને બે કાર્યો કરવાનાં હતાં તેમને બે વર્ગ સામે કામ કરવાનું હતું. એક તે યતિઓને દબાવી તેમનું પરિબળ ઓછું કરવું અને બીજું ભોળવાએલા શ્રાવકોને સન્માર્ગે દોરવી શુદ્ધ ધર્મનિષ્ઠ બનાવવા. ત્યાં જ તેમના આત્મબળની કરી હતી. એ આત્મબળ કહો કે ગમે તે પણ તેમના વ્યક્તિત્વને અજબ પ્રભાવ સર્વત્ર ફાવી જતો. અત્રે પણ એમજ થયું. એ મંત્ર યંત્ર તંત્રથી ભરમાયેલા જનસમાજને સતત ઉપદેશથી શુદ્ધ સમકિતી બનાવ્યા. એ જૈન સમાજ પ્રત્યે ચરિત્રનાયકની ઓછી સેવા નથી. એથીજ જૈન સમાજ તેમને ભૂરિ ભૂરિ વંદે તેમાં શું નવાઈ ! એજ ડીસા શહેરથી સાત ગાઉ ઉપર શ્રી ભીલડીયા પાર્વનાથનું ભવ્ય તીર્થ છે. તે વખતે તે અપ્રસિદ્ધિમાં હતું. તે સ્થિતિ તેઓશ્રીએ જાણી એટલે ડીસાના ચતુર્વિધ સંઘ સાથે તેઓશ્રી ત્યાં પધાર્યા. ત્યાં શ્રાવક સમુદાયને એ તીર્થની મહત્તા, ભવ્યતા અને વિશાલતા સમજાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ આ પ્રભાવશાળી તીર્થને લીધે હો વા ચરિત્રનાયકના પ્રભાવશાળી વ્યક્તિત્વને કારણે હો, ગમેતેમ પણ શ્રાવકવર્ગ પ્રતિબોધા. પચાસ પચાસ વર્ષના રહેણ નિકળતા રૂપીયા વ્યાજ સાથે વસુલ થયા. તે સાથે શ્રીમન્તાને સમજાવી કેટલીક રકમ મેળવી એ ઉપરાંત આસપાસના શહેરો અને ગામમાંથી પણ મદદ મંગાવી. એમ કેટલાક પરિશ્રમ પછી તે ભવ્યતીર્થને પ્રસિદ્ધિમાં લાવી તેનો ઉદ્ધાર કરાવ્યો એ દહેરાશરજીના આસપાસની વિશાળ જગ્યા ખરીદાવી ત્યાં ધર્મશાળા બંધાવવાને ઉપદેશ આપ્યો આજે પણ એ ધર્મશાળા ચરિત્રનાયકના પુણ્ય સ્મરણરૂપે મોજુદ છે, એ સૌ ચરિત્રનાયકના પ્રયાસનેજ આભારી છે એટલું જ નહીં પણ આ તીર્થમાં અવારનવાર આવી શ્રાવકોને બોધ આપી આ તીર્થને વિશેષ પ્રસિદ્ધિમાં લાવ્યા. અને દરતાલ પિપ દસમીનો મેળેથાપ્યો. તે અદ્યાપિપર્યત ચાલુ છે. મેળા પ્રસંગે આવનાર યાત્રાળુઓને તકલીફ ન પડે તેથી પિષ વદિ (ગુજરાતિ માગશર વદી) નવમી દશમી તથા એકાદશી એ ત્રણ દિવસ નવકારસી- જમણવાર-સ્વામીવાત્સલ્ય થાય તેવી સગવડતા પ્રતિબંધથી કરાવી આપી આમ જ્યાં જ્યાં તેઓશ્રીએ વિહાર કર્યો ત્યાંત્યાં ચરિત્રનાયકે કાંઈ કાંઇ ઉપકાર કર્યા છે આથીજ જૈન સમાજ તેઓશ્રીની રૂણી છે. આ રિતે તેઓશ્રી “ તીર્થોધ્ધારક' તરિકે પોતાનું બિરૂદ શોભાવી શકયા છે. વંદન હો એ તીર્થોધારકને ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પ્રકરણ ૧૦ સુ ચરિત્રનાયકના શિષ્ય પરિવાર. ચ - રિત્રનાયકની ચારિત્ર-પ્રભાવના પ્રભાવપૂર્ણ વ્યક્તિત્વ, વિશાળ વાંચનમનન અને અધ્યયનથી મળેલ હેાળે! અનુભવ, એ સૌ તેએ શ્રા જ્યાંજ્યાં વિચરતા ત્યાં તેમની પ્રભાવના માટે બસ હતું. તેઓશ્રીએ જીવન-સાધના સાથે સમાજસેવા ધર્મસેવાને પણ મુખ્ય સ્થાન આપ્યું એજ તેમની વિશિષ્ટતા. એમ તેએાશ્રીના વિધવિધ આદર્શમય જીવનને આકર્ષાઇને તેએાશ્રીને શિષ્ય પરિવાર પણ વધ્યા એ શિષ્ય સમુદાયની ટુંક તેધ અત્રે લેવી અસ્થાને નહિજ ગણાય. શિષ્ય પરિવાર. (૧) ચરિત્રનાયક કચ્છ પ્રદેશમાં વિચર્યા ત્યારે તેએક્ષ એ મુનિશ્રી નવિજયજી મહારાજને દીક્ષા આપી તે મહાન તપસ્વી હતા. તેમણે માસક્ષપ-પક્ષક્ષપણ-માળભર્થુ આદિ બહુ કષ્ટી તપશ્ચર્યાએ કરી હતી. તે વિક્રમ સંવત્ ૧૯૬૪માં પાલીતાણામાં કાળધર્મ પામ્યા. (૨) ચરિત્રનાયકના બીજા શિષ્ય મુનિશ્રી પ્રધાનવિજયજી થયા તેએ વિક્રમ સંવત્ ૧૯૫૨માં વઢવાણ કેમ્પમાં કાળધર્મ પામ્યા. (૬) ચરિત્રનાયકે વિહાર દરમ્યાન રાધનપુરના એક શ્રાાવક જેએ પ્રકરણ આદિનું સારૂ જ્ઞાન ધરાવતા તેમને દીક્ષા આપી અને તેએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રીનું નામ મુનિશ્રી અમૃતવિજયજી રાખવામાં આવ્યું હતું. તેઓ વિક્રમ સંવત ૧૮૭૫માં થરાદરીમાં કાળધર્મ પામ્યા. આ રીતે પ્રથમ તો તેઓશ્રીને શિષ્ય સમુદાય ત્રણની સંખ્યામાં હતો. ત્યારબાદ પ્રશિષ્યમંડળ પણ તેટલી જ સંખ્યાનું બન્યું. પ્રશિષ્ય વગે. (૧) મુનિશ્રી નરેદ્રવિજયજી મહારાજના શિષ્ય મુનિશ્રી ભાણવિજયજી મહારાજ જેમને ચરિત્રનાયકે ધોલેરા બંદરમાં સ્વહસ્તે દીક્ષા આપી હતી તેમનું વ્યક્તિત્વ પ્રભાવયુકત હતું સાથેસાથ તેઓ વિદ્વાન પણ હતા તેઓ વિક્રમ સંવત ૧૮૬ ૧માં મહુ વામાં કાળધર્મ પામ્યા. (૨) મુનિશ્રી નરેંદ્રવિજયજી મહારાજના દ્વિતીય શિષ્ય મુનિશ્રી લબ્ધિવિજયજી થયા અને તેમને પણ મુનિશ્રી રત્નવિજ્યજી મહારાજ શિષ્ય થયા. આમ ઉપર મુજબ ચરિત્રનાયકને ત્રણ શિષ્યો અને ત્રણ પ્રશિષ્યા મળી છની સંખ્યાને સમુદાય બન્યા. વિક્રમ સંવત્ ૧૮૫૯ની સાલમાં ચરિત્રનાયકે વિહાર કરતાં (પાલણપુર એજન્સીના) થરા ગામમાં માસકલ્પ કર્યો, ત્યાં ચરિત્રનાયકની દેશનાથી સૌ મુગ્ધ બન્યા. એક ધમપ્રેમી કુટુંબ તે તેમનું અનન્ય ભક્ત બની ગયું, અને તે શેઠ ચતુરભાઇનું ધમપ્રેમી કુટુંબ હતું. આજે અનુગાચાર્ય (૫) મહારાજશ્રી ખાતિવિજ્યજી ગર્ણ મહારાજને તે સારી જૈન સમાજ તેમની વિદ્વતા શાસનસેવા અને વિશુદ્ધ ચારિત્ર માટે પિછાને છે. તેઓશ્રીએ બાળબ્રહ્મચારિ હાઈ પિતાનું સાશ્ય જીવન ચરિત્રની અનન્ય ઉપાસનામાંજ ગાળ્યું છે. તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ રૂપ * આપણા એ ધર્મપ્રેમી ચતુભાઇના સાંસારિક પુત્ર થાય ગણી મહારાજના સાંસારિક માતુશ્રીનું પુણ્યનામ પુ ંજમાઇ હતું ગણી મહારાજનું સાંસારિક નામ ચુનીલાલ હતુ તેમને જન્મ થરા પાસેના રાજપુર ગામમાં સ. ૧૯૪૧ના માર્ગશીર્ષ શુક્લ ચતુર્દશી સે।મવારે પ્રાતઃકાળે થયેા હતેા પછીથી તેએ થરામાં રહેતા ચરિત્રનાયકને માસકલ્પ થરા ગામમાં જ્યારે થયે। ત્યારે આ ધર્મપ્રેમી કુટુંબને આનદના પાર ન રહ્યો. ચિરત્રનાયકે આખાય કુટુંબને પેાતાની ધમ દેશનાથી શુદ્ધ સમકિતવન્ત બનાવ્યું. ચુનીલાલભાઈ ચિરત્રનાયકન ધ એધમાં એટલાતા તલ્લીન બન્યા કે ચરીત્રનાયકના દર્શનથી વિમુખ થવું એતે તેમને મન અતિ કષ્ટ થઇ પડતું. પરિણામે ચુનીલાલભાઇને સંસાર પ્રત્યે પૂર્ણ અભાવ ઉત્પન્ન થયા અને ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની અભિલાષા ઉત્પન્ન થઇ ચરિત્રનાયકે ચતુરભાઈના સૌ કુટુમ્બી જતેને શુદ્ધ સમતિવન્ત બનાવ્યાજ હતા. જ્યારે ચુનીલાલભાઇની આ મહેચ્છાની સારાય કુટુમ્બને જાણ થઇ ત્યારે જરાય શાક કે ગ્લાનીને બદલે સૌ આનંદસાગરમાં ડુબ્યા. સૌએ અનુમતિ અર્પી અને એજ વર્ષમાં વિક્રમ સંવત્ ૧૯૫૯માં વૈશાક સુદિ સાતમ સેામવારના શુભ દિવસે પાટણ શહેરમાં મેાટી ધામધુમથી મહેાત્સવ પૂર્વક ચતુર્વિધ સંઘ સમક્ષ ચરિત્રનાયકે ચુનીલાલભાઇને ભાગવતી દીક્ષા આપી અનેતેએશ્રીનું નામ મુનિશ્રી ખાન્તિવિજયજી રાખવામાં આવ્યું. અને તેમની સાથેજ બીજા એક શ્રાવકે પણ દીક્ષા ૧ શ્રી ખાન્તિવિજયને ૧ પુષ્પવિજયજી ચમરેન્દ્રવિજયજી ખીમાવિજય દીવિજય એ ચાર શિષ્ય અને પ્રકાશવિજયજી પ્રશિષ્ય હાલ વિદ્યમાન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૬ લીધા. જૈમનુ નામ મુનિશ્રી જયવિજયજર રાખવામાં આવ્યુ. આ બન્ને શિષ્યાની.વડી દીક્ષા એજ વર્ષમાં અષાડ શુક્ર અમીને ગુરૂવારે પાટણમાં ચરિત્રનાયકના સ્વહસ્તે થઇ. ત્યારબાદ ચરિત્રનાયકે સંવત્ ૧૯૬૦માં ચાણસ્મા ગામમાં એક શ્રાવકને દીક્ષા આપી જેમનું નામ મુનિશ્રી ધનરૂપવિજયજી રાખવામાં આવ્યું હતું. આ રિતે ચરિત્રનાયકના પેાતાની વિદ્યમાનતામાં શિષ્ય પ્રશિષ્ય સમુદાય નવની સંખ્યાને થયે. છેલ્લા ત્રણે શિષ્યા પૈકી મુનિમહારાજશ્રી ખાન્તિવિજયજી મહારાજપર ચિરિત્રનાયકને વિશેષ પ્રેમ હતા, અને મુનિમહારાજ ખાન્તિવિજયજી પણ ચરિત્રનાયકની સેવામાં સદૈવ તલ્લીન રહેતા. આથીજ મુનિમહારાજ (હાલમાં અનુયાગાચાર્ય, પ`.) શ્રીખાન્તિવિજયજી મહારાજ પ્રત્યે અત્રિનાયકા પ્રશત રાગ હતા, તેમને યાગવહન કરાવી પન્યાસ પદવી આપવાની ચરિત્રનાયકને ખાસ ઉમેદ હતી. પણ એ ઉમેદ બર લાવતાં પહેલાં ક્રૂર કાળ દેવે અતિ દુ:ખદાયક પગલું ભર્યુ જે વાંચકા હવે પછી નિહાળી શકશે. © ૨ શ્રી જયવિજયજીના શિષ્ય કલ્યાણુવિજયજી સ. ૧૯૮૩ના ચામાસામાં કાલધર્મ પામી ગયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું. સિદ્ધક્ષેત્રમાં અન્તિમ ચાતુર્માસ અને સ્વર્ગવાસ. auru * * * Com છેતી થે સેવા એજ ચરિત્રનાયકને શાસનનાયક બનાવ્યા. નવ નવ શિષ્ય પ્રશિષ્યના જીવનનાયક બન્યા આ પણ એ તે સો Side by sideના પુનિત કર્તવ્યો હતાં. “આભેદ્ધાર” એજ એમને મુદ્રાલેખ હતો. આભત્વને સાક્ષાત્કાર કરવા તેઓશ્રીએ સ્વજીવનની એકે એક પળ જ્ઞાન ધ્યાન અને અધ્યયન, તપ જપ અને વ્રત, સંયમ નિયમન અને ઈદ્રિય દમનમાં પસાર કરી, તેઓશ્રીનું બાહ્ય જીવન જેટલું લોકોને મુગ્ધ કરતું તેટલું જ તેમનું આંતરિક જીવન પવિત્ર હતું અને એજ સૌના આકર્ષણનું કારણ હતું. પિતાની વૃદ્ધાવસ્થામાં પણ વિહાર તો ચાલુ જ રાખે. જૈન સાધુઓ માટે વિહારે આવશ્યક ક્રીયા છે જૈન સાધુઓના વિહારમાં વ અને પરનું હિત સમાયેલું છે. ખાસ કારણ સિવાય જૈન સાધુઓ એક કરતાં વધુ ચાતુર્માસ એક જ સ્થળે કરતા નથી, ગ્રામાનુગ્રામ વિચરવામાં ધર્મ-પ્રચાર સુંદર રિતે થઇ શકે છે. ધર્મથી વિમુખ થયેલાઓને ધર્મપરાયણ બનાવી શકાય છે, અને પોતાના અંગત ચારિત્ર પાલનમાં પણ વિહાર એક અગત્યનું અંગ છે. આથી જ શાસ્ત્રકારોએ વિહારને આવશ્યક ક્રીયા તરિકે જૈન સાધુઓના આચારમાં પરોવી છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ આજ કારણે ચરિત્રનાયકે પિતાની વૃદ્ધાવસ્થામાં પણ “વિહાર ચાલું રાખ્યો. વિક્રમ સંવત ૧૮૬૩માં તેઓશ્રી શ્રીસિદ્ધક્ષેત્ર પાલીતાણામાં પધાર્યા અને ત્યાંજ ચાતુર્માસ નક્કી થયું. કે સાગરની સુંદર સપાટી પર એકાદ જહાજ સહેલ કરવા બહાર પડે, દષ્ટિ મર્યાદામાં જળ જળ અને જળ હોય છતાં તેને કિનારે પહોંચવાને મહેચ્છા હોય ક્ષણમાં ઉત્પન્ન થઈ ક્ષણમાં લય પામતા સંસારની અસારતાનું ભાન કરાવતા જલ તરંગોપર એ જહાજ પિતાની મુસાફરી શરૂ કરે, જલ તરંગપર કુદતું -રમતું-અર્થડાતું એ જહાજ પોતાની કુચ કરે જાય, રસ્તામાં અણધાર્યા પહાડોની હાર આવે, છતાં ચતુરનાયકની સહાયથી અથડાતા પહેલાં સરળતાથી માર્ગ ક્રમણ કરી શ્વે વાવાઝોડાએ ભરતી અને ઓટ વિગેરે મળે પણ પ્રવીણતાથી માર્ગ કામણ કરી હેલ કરવાને સુંદર સપાટી મેળવી લે અને કિનારે પહોંચવાના કોડમાં પિતાની ગતિમાં વૃદ્ધિ કરે, એમજ ચરિત્રનાયકના જીવનમાં થયું ચરિત્રનાયકને દયેય પ્રાપ્તિને પ્રશસ્ત મોહ બાળવયમાંજ લાગે. સંસારની અસારતાનું ભાન થતાં ભયુવાવસ્થામાં સંસારસાગરને તરવા પોતાના જીવન જહાજને ત્યાગ માર્ગે દોર્યું અંતરંગ નબળાઇ રૂપ જલ તરગો પર વિજય મેળવી, જ્ઞાન ધ્યાન અને અધ્યયનથી મુશ્કેલીઓ રૂપ પહાડે વચ્ચે જીવન જહાજને આગળ અને આગળ ધપાવી સંસારની વિચિતત્રાઓ રૂપ વાવાઝોડાએ ભરતી અને ઓટ આદિમાં ન તણાતાં ચરિત્રનાયકે જીવન જહાજને ધ્યેય પ્રાપ્તિની સુંદર સપાટી પર દોર્યું. પિતાની ગતિમાં વૃદ્ધિ કરી “આ દ્ધાર” રૂપ કિનારે પહોંચવાને પૂર્ણવેગ દાખવ્યો એ નિહાળી ધન્ય છે એ મહાભાને’ એમ સાથી સહેજે બેલાઇ જવાતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ નયક સિદ્ધ ક્ષેત્રના ને સમોસાળ ગિરિ સારાય ભારતમાં વિચરી સાંસારિક અસારતાનું જગતને ભાન કરાવતા, બાળ બ્રહ્મચારિ નિસ્પૃહી મહાન પ્રભાવશાળી સ્વ અને પરનું કલ્યાણ સાધતા આપણા ચરિત્રનાયક સિદ્ધ ક્ષેત્રમાં પધાર્યા. એ સિદ્ધાચળ ગિરિ, જ્યાં પ્રભુ રૂષભદેવ પૂર્વ નવાણુવાર આવી ને સમોસર્યા. જેને કાંકરે કાંકરે અનંતા સિધ્યા છે, જ્યાં પુંડરિક ગણધર પિતાના કોડ સાથીઓ સાથે મુકિત રમણને વર્યા જ્યાં પ્રભુ નેમ સિવાય વિસે જનવર સમવસર્યા હતા એવા ભવ્ય પવિત્ર સિદ્ધ - ક્ષેત્રમાં આત્મકલ્યાણ કરવાનેજ અન્તસમયે તેઓ પિતાના પ્રબળ પુણ્યની પ્રેરણાથી પધાર્યા હોય એમજ થયું. આવા સિદ્ધક્ષેત્રમાં આવવુ, ચાતુર્માસ નક્કિ કરવું એ પવિત્ર તીર્થાધિરાજની પવિત્ર ઘલી મસ્તકે ચડાવતાં ચડાવતાં દેહ વિલય કરવો એથી મહદ્ ભાગ્ય ક્યાં હોય ? ચરિત્રનાયકને તેમની બાલ્યાવસ્થાથી જ સ અનુકુળ સંજોગે મળી આવતા તેમાં કુદરતનો જરૂર કાંઈ સંકેત હોવો જોઈએ, આપણે તે તેઓશ્રીના પુણ્ય પ્રભાવ અને ભાગ્યેાદય માટે જેટલા હર્ષિત થઈએ તેટલાજ કુદરતને એ સંકેત સમજવામાં વિચાર નિમગ્ન થઈએ તો જરૂર આપણને લાગશે કે આ ભવ્યાત્માએ આત્મશ્રેય સાધ્યું છે. આત્મોન્નતિ કરી છે. યથા નામાં તથા ગુણા, એ લોકોકિત અનુસાર શ્રીમાન ચરિકાનાયક ઉમેદવિજ્યજી મહારાજ પિતાની જીવન ઉમેદ બર લાવતા લાવતા છેવટ શુભ ગતિની પ્રાપ્તિની ઉમેદ બર લાવવા આ સ્થળે પધાર્યા હોય એમ બન્યું, વિક્રમ સંવત્ ૧૮૬૪ના માગશર વદ ત્રીજને દિવસે મહા તીર્થની પવીત્ર છાયામાં રતનચંદ (પાટણવાળાની ધર્મશાળામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ પિતાના વિધાન શિડ્યો અન્ય મુનિરાજે સાધ્વીઓ શ્રાવકો અને શ્રાવકાઓ સમક્ષ પૂર્ણ સમાધિ પૂર્વક નમસ્કાર મહામંત્રનું ઉચ્ચાર કરતા કરતા પવિત્ર ગિરિરાજનું ધ્યાન ધરતા મધ્યા સમયે વિજય મુદ્રમાં ચરિત્રનાયક આ નશ્વર દેહનો ત્યાગ કરી સ્વગામી બન્યા. કુર કાલદેવની સત્તાને આધીન થયા. જગતમાં એ કાળદેવની સત્તાને કાણ આધીન નથી થયું ? સ રાયથી રંક માટે કાળદેવની સત્તા સરખીજ છે. તેણે કોઈને છેડ્યા નથી જન્મ અને મરણ એ જગન્ના અનન્ત નિયમનો છે. તેની વિરૂધ જવાની કોઈપણ પ્રાણીમાં તાકાત નથી, ચરિત્રનાયક પણ એ કાળદેવને શરણ થયા. તેમણે દેહ વિલય ક્યું. તેઓશ્રીના સ્વર્ગવાસના ગમગીની ભર્યા સમાચાર સર્વત્ર ફેલાઈ ગયા. સારૂય પાલીતાણા ધર્મશાળાને આંગણે ઉભરાયું. સૌના નેત્રો રહ્યાં, હેદો ગમગીન થયાં વાણીએ શેકાચાર ઉચાર્યા, સારાય પાલીતાણામાં શુન્યતા પ્રસરી. સૌના હૃદય પર કારી “ઘા” પડ્યો. પછી તેઓશ્રીના દેહની દહનક્રીયા બહુ ધામધૂમ પૂર્વક કરવામાં આવી આ પ્રસંગે પં. ગંભીરવિજયજી, પં. ચતુરવિજયજી, પં. સુમતિ વિજયજી, પં. ધર્મવિજયજી, પં. જશમુનિજી આદિઠાણાં ૪૦-૫૦, સાધ્વીજી મહારાજના ઠાણાં ૧૫૦, બાવક અને શ્રાવિકાઓની મોટી સંખ્યા હાજર હતી. સીએ દિલગીરી પૂર્વક દેવ વંદનમાં ભાગ લીધે ચરિત્રનાયકના સ્વર્ગવાસના ખબર તારથી ચોતરફ ફેલાઈ ગયા. સર્વત્ર દેવવંદન અને ગુરૂભકિત નિમિત્ત આરંભ સમારંભ બંધ કરી ધમંકીયાઓ થઇ યાત્રા માટે આવેલા થરા ગામના આગેવાનોએ ૫. શ્રી ખાન્તિવિજયજીના ઉપદેશથી શ્રી ગુરૂભકિત નિમિત્તે પન્નાલાલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૧ બાબુની ધર્મશાળામાં નિવાર્ણ મહેાત્સવ, અષ્ટાન્તિકા મહેાત્સવ કરવા પૂર્વક ગિરિરાજ ઉપર આંગી પૂજા અને ભાવના કરાવવા પૂર્વક સ્વામિ વાત્સલ્યેા સાથે બડા આડંબરથી ઉજજ્યેા હતેા, વદન હૈ। એ સ્વર્ગવાસી ગુરૂદેવને ? પ્રકરણ – ૧૨ મુ ચરિત્રનાયકના જીવન સ્મરણેા. ચ રિત્રનાયકને નશ્વર દેહ આ જગતને છેડી ગયેા છતાં તેએશ્રીને દિવ્ય આત્મા અદ્યાપિ સમાજ વચ્ચે ખડાને ખડેાજ હોય એમ સ્પષ્ટ ભાસે છે. જગની અસારતા તેમણે પ્રથમથીજ નિહાળી હતી. તેથીજ જગતને તેનુ ભાન કરાવવા ચરિત્રનાયક મ્હાર પડયા અને ભાન કરાવ્યું પણ ખરૂં. એવા મહાપુરૂષની જીવનકથા હવે સમાપ્ત થાય છે ચરિત્રનાયકે પોતાના જીવનમાં જે આચરી બતાવ્યુ એજ તેએશ્રીની જનતા પાસે માગણી છે પ્રિયવાંચક પચાવી શકાય એટલું તે તેમના જીવનમાંથી અવશ્ય ગ્રહણ કરશે. જીવન કથા પૂર્ણ કરતાં પહેલાં જે માટે તેએાત્રીને સંભારી રહી છે એ જીવનસ્તરણેા પણ ગણાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat અદ્યાપી જનતા આલેખવા ઘણીત www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ (૧) ચરિત્રનાયકને (અનુગાચાર્ય) ખોતિવિજયજી મહારાજ પર વિશેષ પ્રેમ હતો. ૫. મહારાજશ્રી પણ ગુરૂભક્તિમાં તેટલાજ રાગી હતા. ચરિત્રનાયકને ખાસ ઉમેદ હતી કે મુનિશ્રી ખાતિવિજયજીને સ્વતે વહન કરાવી ગણિ અને પન્યાસ પદવી આપવી. પશું એ ઉમેદ બર આવે ત્યાર પહેલાંજ કુર કાળદેવે ચરિત્રનાયકને આપણી વચ્ચેથી ઉપાડી લીધા. ભાવી પ્રબળ છે. ચરિત્રનાયકની અભિલાષા તેમના દીલમાંજ રહી. પરંતુ પિતાની એ અભિલાષા પૂર્ણ કરવાને તેઓશ્રીએ શ્રીમાન વિજયવીરસુરિજીને ખાસ ભલામણ કરી હતી, કારણ કે વિજયવીરસૂરીજીને વિક્રમ સંવત ૧૯૬૦માં ભગવતીજીના ગત્ વહન કરાવી સંવત્ ૧૯૬૧માં પાટણમાં ગાણ પદવી આપી હતી. અને તે જ સાલમાં રાધનપુરમાં પંન્યાસ પદવી પણ પિતા આપી હતી તે વખતે ખાસ ભલામણ કરેલ હતી કે જેવી રીતે યોગેવહન કરાવી તમને પદવીથી વિભૂષિત કરેલ છે તેમ તમે પણ યોગવહન કરાવી મારા વિદ્વાન શિષ્ય મુનિ ખાતિવિજયજીને ઉપરોક્ત પદવીથી વિભૂષિત કરવા ચુકશે નહિ.” એ સુચના અનુસાર મુનિમહારાજશ્રી ખાન્તિવિજયજી સારાય ભારતમાં (ગુરૂવર્યના કાળધર્મ થયા પછી આબુ જીરાવલા, શીરહી, સીવગંજ, પાલી નવાશહેર (બીયાવર), અજમેર, કીસનગઢ, જયપુર, આમેર, સાંગાનેર, ભરતપુર, આગ્રા શકેહાબાદ (અહીંથી સૌરીપુર જવાય છે) મેનપુરી, કંપીલાજી, કાનપુર, લખનૌ, નવરા (રત્નપુરી) ફૈજાબાદ, અયોધ્યા, અલ્હાબાદ, શીવપુરી, બનાસ (કાશી), ભેલપુર, ભદયની સહપુરી ચંદ્રાવતી, આરા શહેર, પટણા (પાટલીપુત્રનગર), બીહાર (વિશાલાનગરી) કુંડલપુર અથવા વડગામ (ગોબરગામ), Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ૪૩ રાજગ્રહી, પાવાપુરી ગુણીયાજી (ગુણશીલત્ય), લકવાડ (ક્ષત્રીય) કાકંદી, લખીસરાય ચંપાનગર (ચંપાપુરી), નાથનગર, ભાગલપુર, અજીમગંજ (મુશદાબાદ), બાલુચર, કોલા, કાસમબજાર, ગીરડીહ બડાકર (રૂજુવાલીકા નદી), મધુવન, સમેત શીખરજી, અલીગઢ, બુલંદશહેર, મેરઠ સીટી, હસ્તીનાપુર દીધી, ફીરાજપુર, રામગઢ, અલવર, મેડતા ફલધી, જેતાણ, સંજીત, નાડોલ, નાડલાઈ, દેસુરી ઘાણેરાવ, મુછાળા મહાવીર, સાદડી રાણુકપુર, વરકાંણ. જોધપુર, પિકણ, જેશલમેર, લોવા, નગર (નાકોડા પાર્શ્વનાથ) બાલોતરા બામણવાડજ, પીંડવાળ, અજારી, નાદીયા, લટાણા, દીયા છે, ખરેડી પાલણપુર ડીસા, ભીલડીયાપાર્શ્વનાથ ડુવા ઘાનેરા, સાચોર બેરલ, તેંમા (ધરણીધર) થરાદ, વાવ, રાધનપુર સમી, સંખેશ્વર, ઝીંઝુવાડા, દશાડા ઉંઝા, વીસનગર, વડનગર, તારંગા, ઈડર, પોશીના, પાલ ધુવાજી (કેશરીયાજી), ડુંગરપુર, વિછીવાડા (નાગથણ-પાર્વનાથ), ટી.ઈ (મુહરીપાવનાથજી), અમદાવાદ, મેસાણા, ચાણસમા પાટણ, ભોયણી, પાનસર, સેરીસા, વામજ, કલોલ, કડી, ખેડા, માતર, નડીયાદ, કપડવંજ ખંભાત, કાવી, ગંધાર દેજબંદર, જંબુસર, છાંણુ વડેદરા ડભોઇ, શીનોર, ઝઘડીયું, ભરૂચ, સુરત, વ્યારા, નંદુરબાર શીપુર, (ખાનદેશ) ધુલીયા, અમલનેર, જલગાંવ, ભૂશાવળ, મલકાપુર, ખામગામ, બાલાપુર, શીરપુર (વરાડ અંતરીક્ષ પાર્શ્વનાથ) આકોલા, ઉમરાવતી, વર્ધા ભાદક (ભદ્રાવતી) મહેકર, લુણાર, એદલાબાદ, બુરાનપુર, માંડવગઢ, નવસારી, બીલીમેરા, વલસાડ, બગવાડા, દમણ મુંબાઈ, ઠાણા, મહુવા, તળાજા, ભાવનગર, ગોધા, ઉના, દીવ દેલવાડા, અજાર પાલીતાણા, રાજકેટ જુગઢ, જામનગર, જેતપુર, મોરબી, ધ્રાંગધ્રા, વઢવાણ, ભદ્રેસર, ભૂજ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ માંડવી, અંજાર, મુદ્રા, સુથરી, (ધતકલ્લલ પાર્શ્વનાથ નળીયા, કોઠારા, તેરા, જખૌ, સાંધણ, કટારીયા, લાકડીયા, વાંઢીયા અને સાયકચ્છ) વિહાર કરી, સર્વત્ર જૈનત્વનું દિગદર્શન કરાવી ગુજરાતમાં પધાર્યા ત્યારે શ્રીમાન વિજયવીર સરીશ્વરજીએ મુનિશ્રી ખાતિવિજયજીને મીયાગામમાં ભગવતીજીના યોગ વહન કરાવી વિક્રમ સંવત ૧૮૭૮માં આશે વદ ચોથને સોમવારે ગણિ પદવી અને વદ છઠ ને બુધવારના રોજ પન્યાસ પદવીથી વડોદરા સુરત, રાધનપુર, પાટણ વિગેરે સ્થળના સંભાવીત ગુડ સમક્ષ વિભુષીત કર્યા. (૨) ચરિત્રનાયક વિહાર કરતા કરતા (પાલણપુર એજન્સીના) થરા ગામમાં પધારેલા, તે સમયે ત્યાંના ૪૨ ગામોમાં જ્ઞાતિ સંબંધી લાંબા વખતન ગડે હતો. તે તેઓશ્રીએ પિતાની હંમેશની શિલી મુજબ સૌને સમજાવી દૂર કરાવ્યો, અને સારીય જ્ઞાતિમાં સલાહ સંપ વર્તાવ્યું. જે માટે એ બેતાલીસે ગામ ચરિત્રનાયકનું અદ્યાપિ સ્મરણ કરી કૃતકૃત્ય થાય છે. (૩) ચરિત્રનાયકે સ્વહસ્તે ઘણાને દીક્ષિત કર્યા છે તેમાંના પિતાના શિષ્યો તે થોડાજ. એજ તેઓશ્રીની શિષ્યો માટેની નિર્લોભતા દર્શાવે છે. તેમાંના મુખ્ય પંન્યાસજી શ્રીમાન ચતુરવિજયજી મહારાજને ડીસામાં બહુ ધામધૂમ પૂર્વક ચરિત્રનાયકે દીક્ષા આપી. મુનિમહારાજશ્રી દિચંદ્રજીના શિષ્ય નિમ્યા હતા. શ્રીમાન વિજયનેમિસુરિજીના મુખ્ય શિષ્ય મહોપાધ્યાય શ્રી સુમતિવિજ્યજી વિગેરેને ગોદ્દવહન કરાવી વડી દીક્ષા આપી હતી એ સૌ ચરિત્રનાયકના મધુશાસ્મરણે છે. () ચરીત્રનાયકે પાટણ નજીક આવેલા ચાણસ્મા ગામમાં બાળકથી માંડી છેક પૃધ્ધ પર્યન્તને નવકારથી શરૂ કરાવી સારેય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૫ જ્ઞાનાભ્યાસ કરાવ્યા હતે. અને તેમને સુસંસ્કારી બનાવ્યા હતા. આ ગામમાં માત્ર શ્રાવકે નેજ ઉપકાર કર્યો એમ નથી આખીય પ્રશ્નને સોધ આપી ધર્મોનુરાગી બનાવેલ. ત્યાં તળાવમાં માછલાને વધ કાયમ થતા, આથી ચરિત્રનાયકનું હૃદય દુ:ભાયુ તેથી તેએશ્રીએ પરિશ્રમ વેઠી ગાયકવાડ સરકાર પાસેથી એવા હુકમ મેળવ્યા કે આ તળાવપર કેાથી કા પ્રકારની હિંસા થઈ શકે નહિ' તેવા હુકમના શીલા લેખા કેાતરાવી તળાવના કાંઠાપર ચેાડવામાં આવ્યા છે. એ કારણે ચાણસ્માની પ્રશ્ન હજીપણ ચરિત્રનાયકનું નામ સાંભળતાં સહૃદય તેમના દિવ્ય આત્માને નમન કરે છે. · (૫) સંવત ૧૯૬૦ પાષવદ ૧૩ના રાજ પ્રભાતે પ્રાઃત સ્મરણીય કલીકાલ સવĆત્ત ગુરૂદેવ શ્રીમાન હૅમચંદ્રાચાર્યની પવિત્ર મૂર્તિને પાટણમાં પ્રવેશ કરાવવાના હતા. બહુ આડંબર પૂર્વક લાવવાને લેાકાએ તૈયારી કરી હતી. વિતવ્યતાએ એવું બન્યું કે બારસની પાછલી રાત્રીએ વરસાદ થયા. અકાલીક વષઁદમાં શુભ કા ન થાય. આથી ચરિત્રનાયક જે તે પ્રસંગે પાટણમાં ખીરાજતા હતા તેમણે મુર્તિના પ્રદેશ કરાવવાને ‘ના” કહી પણ સધ સમુદાયે સર્વ તૈયારીએ કરેલી એથી સધ પેાતાના નિશ્ચય ફેરવી શકયા નહિ. ચરિત્રનાયકે તે સાફ સાફ કહી દીધું કે * મુતિને પ્રવેશ કરાવવાને સમય અનુકુળ નથી છતાં લાવશે તે પાટણમાં ઉપદ્રવ થશે' છતાં લેાકેાએ તે બાબત લક્ષમાં ન લીધી. અને પ્રવેશ કરાવ્યા બીનજ મહીનામાં પ્લેગના ઉંદર પડવા લાગ્યા પ્લેગ ફેલાયે! મરણ પણ થવા લાગ્યાં. આથી સંધમાં ખળભળાટ શરૂ થયા સધ સમુદાય મલી ચિરત્રનાયક પાસે સૌ આવ્યા * અને સર્વ પરિસ્થિતિ કહી સબળાવી. ચિત્રનાયકે સંઘના કોયની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ખાતર અમ કરી જાપ શરૂ કર્યો. અને વાસક્ષેપ' મંગાવી મંત્રી અને દરેકને ‘વાસક્ષેપ'થી નવાજ્યા. લેગની શાન્તિ થઇ કાને કાંઇ ઉપદ્રવ ન થયેા. ત્યારથી ચરિત્રનાયક પાટણમાં દેવસમ પૃજાવા લાગ્યા. " 6 () ચાણસ્મા ગામના ઉપાશ્રય પણ તેએાશ્રીના ઉપકારનું સ્મરણુ છે. એ સમયે યતી વર્ગ જેમાં હતા છતાં તેમને લેશ માત્ર ડર રાખ્યા સિવાય તેમના વિરૂદ્ધ અને શાસનની પ્રભાવના માટે તેએ હંમેશ કટીબદ્ધ રહેતા. એક વખત ઘણાં વર્ષ પૂર્વે ગામમાં ગણેશચેાથના વરઘોડા કાઢવાના હતા જેનેતરાએ જેના પાસેથી વઘેાડા માટે પાલખી ચામર અને ગમાવ્યાં નેએ ચરિત્રનાયક જે તે વખતે ત્યાં હતા તેમને પૂછ્યું, કે તે આપી શકાય કે નહિ ? ’ ચરિત્રનાયકે સાફ ના' કહી આથી નેતરેએ ચાણસ્માના રાજ્ય વહીવટદારને ભભેર્યો પરીણામ એ આવ્યુ કે ત્યારપછી કેટલાક સમયે કાકી પૂર્ણિમાએ જતાના વઘેાડા નિકળ્યા વહીવટદારના માણસાએ તેને રેયા શ્રાવકાએ ચરાનાયકને સમજાવ્યું કે · આપ જુદા માર્ગેથી ઉપાશ્રયે પધારે અમે વહીવટદારને સમજાવી આવી પહેાંચીએ છીએ, ચરિત્રનાયકે વિચાયું કે ‘ હું જાઉં અને મારા પ્રભુજીની પાલખી રોકાય ત્યારેતેા ધુળ પડી જીવનમાં ! ' તરતજ શ્રાવકાને ત્યાંજ પાલખી ઉતારવા કહ્યું. ગામમાંથો તંબુ મગાવી ત્યાં સ્થા. તારથી વડાદરાના સરસુબાને મેલાવ્યા. એ ખબર પડતાં વહીવટદારે પાલખી લઇ જવા મજુરી આપી છતાં કેસ તે ચલાવ્યાજ અને સાબીત કર્યું કે વહીવટદારે ગુન્હે કર્યો છે. વહીવટદારને સારી રકમને દંડ થયા અને છ માસ માટે નેકરીથી ખરતર કર્યા. એ રિતે તેની આબરૂ જળવાઇ એ કારણે ચાણસ્મામ ચરિત્રનાયક દેવસમ ધૃજાતા હતા. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ (૭) “શ્રીમાન ચરિત્રનાયકે પૂજ્ય આચાર્ય મહારાજશ્રી વિજયવીરસૂરિજીને કરેલા પ્રતિબંધ એ ચરિત્રનાયકનું પુણસ્મરણ છે. ઉપરોક્ત આચાર્યશ્રીના ચરિત્ર લેખક, રા. શ્રીકાન્ત. (હાલમાં મુનિશ્રી ચિરવિજયજી જેઓ શ્રીમાન આચાર્ય વિજ્યલબ્ધિસરિજીના શિષ્ય થયા છે.) જેઓ એ “વીરજીવનમાં તેની યોગ્ય નોંધ લીધી છે, તે અત્રે આપવાનું યોગ્ય ધારીએ છીએ” લેખક. આત્મમાર્ગનો અરૂણોદય વિરજીભાઇ, અત્યારસુધી ધાર્મિક પુરૂષ અને ધાર્મિક તવોના વાતાવરણથી દૂર જ રહેવા પામ્યા હતા, ભાગ્યે જ કોઈ મુનિવરને સમજપૂર્વક વંદન કરવાની પળ વીરજીભાઈને સાંપડી હતી. સંસાર સમૂહના મેહક મકાનમાંથી વીરજીભાઈને બહારના ત્યાગી અને તપસ્વીતાના હિમાલયા તરફ દષ્ટિપાત કરવાની સુભાગી પળ હજુ સુધી નહોતી મળી, અત્યારસુધી આત્મા અને દેહની વિભકતતાના પડદા પણ વીરજીભાઇના વિશાળ હૃદયપટ ઉપર નહોતા પડ્યા, હેમનું ધાર્મિક જ્ઞાન સામાન્ય નૈતિક તત્વોની મર્યાદા ઉલ્લંઘવા સામર્થ્યસાલી બન્યું ન હતું. ચોરી ન કરવી, જુઠું ન બોલવું ન્યાયથી વ્યાપાર કરવો પરસ્ત્રીને મા-બેન સમાન ગણવી. ઈત્યાદિથી જીવનનું સાધ્ય સધાય છે તેવી માન્યતા લગભગ ઘર કરી બેઠી હતી. પરંતુ વીરજી ભાઈના આભ માનો અરૂણોદય આખર દષ્ટિગોચર થયો. વીરજીભાઇ જે સમયે માંડવીથી પાછા ફરી રાધનપુરમાં આવવાના વિચારમાં ગુંથાયા હતા. તેજ અરસામાં તે સમયના સાધુ સમુદાયમાં સારી પ્રતિષ્ઠાવાળા સારી વિદ્વત્તા ધરાવતા અને પ્રતિભાસંપન્ન પૂજ્યપાદ પન્યાસજી શ્રી ઉમેદવિજયજી ગણિ કચ્છShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ માંડવીમાં વિહાર કરતા પધાર્યા. જૈન સ્ત્રી-પુરૂષોના બહોળી સંખ્યા સમૂહના ગમનાગમનથી આકર્ષાઈ વીરજીભાઈ પણ ઉપાશ્રયે વન્દનાર્થે ગયા પ્રતિદિનની મધુર અને બેધક દેશનાથી વીરજીભાઈ વધુને વધુ આકર્ષાતા ગયા. હેમના હદય ઉપર પૂજ્યપાદ પન્યાસશ્રીની દેશનાની સુન્દર અસર થતી ગઈ. અચિરકાળમાં તે તે વીરજીભાઈ પલટાઈ ગયા નૈતિક જીવનના સ્થાને ધાર્મિક જીવનના અંકુર ફુટવા લાગ્યા, કેથી આત્મતિનાં ચમકતાં દર્શન થવા માંડ્યાં, થોડા વખત પુર્વેના વીરજીભાઈ અને સાધુ સમાગમ પછીના વીરજીભાઇમાં કોઈ અજબ અન્તર પડી ગયું. વાર-તહેવાર ઉપાશ્રયના બારણમાં પગરણ માંડનાર એકવખતના તેજ વીરજીભાઈ આજે ઉપાય રસીક બન્યા. શું સમજ્યા ? આ સ્થળે કદાચ ન થવાનો સંભવ છે કે, પુજ્યપાદ પન્યાસશ્રીના સહવાસથી અને તેમની દેશનાથી વીરજીભાઈ એવું તે શું સમજ્યા ? કે જેથી આ અણધાર્યો હદય પલટો થયો ! સત્યજ છે. આ પશ્ન આપણે ઉકેલવો જ જોઈએ પ્રારંભિક પ્રવચનમાં આપણે જીવન ચરિત્રોમાંથી આદર્શ શોધવાનું અને તેને અવલંબી જીવન દિશામાં પ્રગતિ કરવાના સંબંધમાં વિચારી ગયા. પ્રસ્તુત ચરિત્રમાંથી આદર્શ શોધવાનું અત્રેથીજ પ્રારંભે છે તેઓને હદય પટો થયો તે સાથી ? તે પ્રશ્નનો એકજ ઉત્તર આપી શકાય છે કે બાહ્ય દ્રષ્ટિ એ તદ્દન એકમેક-સમભાસતાં કિન્તુ વાસ્તવિક તિથે સંપૂર્ણ વિરૂદ્ધ ધર્મ વાળાં “ આત્મા અને દેહ' નામનાં બે તવોની સત્ય પિછાન હેમને થઈ. “સંસાર સ્વાથી છે” તેનો ગુંજારવ હેમના અંતરમાં ઝળહળી ઉ મેહરાયની આત્માને હેરાન કરવા માટે સર્વે દિશામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ પડાવ નાખી પડેલી સેનાનો હેમને ભાસ થયો. અંતરનાં સગાં હોવાનો દા કરનારી વ્યક્તિઓ થી સ્થિતિમાં સગપણ રાખે છે અને ભૂલે છે તે તેઓ સમજી શક્યા. જીવન, જોબન, જર અને જગત આખર ફના થનાર છે તેમજ આખર વીતરાગનો ધર્મજ આત્માને દુઃખોથી બચાવનાર છે. તે તેમને સમજાયું. માતા, પિતા, સ્ત્રી, બન્યું કે ભગિની ઇત્યાદિ સંસારી સંબંધીઓ ઉગતા સૂર્યને પૂજનારાં છે. પિતાના સ્વાર્થને નાશ થતાં તેઓ સગપણ જેવી વસ્તુજ ભૂલી જાય છે અન્ત સમયે માત્ર આત્માને પિતાની દ્રષ્ટિ (કૃતિ)એનાં ફળ ભોગવવાં પડે છે. આમ છતાં “અહંતા અને મમતા ”માં મસ્તાન બની આત્મભાન ભૂલી જવાય છે. મહા"• • ••••• • • • અને મહારી • • • ••••••••• ની આશા અને તૃષ્ણામાં તણાતા બીચારા અજ્ઞાન સંસારીઓ અન્તકાલે એકલા રડતી સુરતે પુન જીવન તરફ પ્રયાણ કરે છે “માનવ દેહ એજ માત્ર આત્મ સાધના અને મોક્ષ પ્રાપ્તિ માટેનું અત્યુત્તમ સાધન છે. અનન પુણ્ય-રાશિનું પરિબળ એકત્રિત થાય ત્યારે દશ દષ્ટાન્ત કરી દુર્લભ એવો મનુષ્ય દેહ પ્રાપ્ત થઈ શકે છે. તેમાં પણ આર્ય દેશ પંચેન્દ્રિય પટુતા, ઉત્તમ કુલ અને સ્વાદ્વાદ વાચી જનધર્મ, વધુમાં વોતરાગ દેવ અને નિગ્રંથ ગુરૂ આ બધી સામગ્રીની પ્રાપ્તિ પૂર્વ પુણ્યના પ્રબલ સંગો અને ઉદયની અપેક્ષા રાખે છે. અને આ સર્વેનો સદ્ભાવ હોવા પછી પણ યદિ માનવજીવનની સફળતા ન કરી શકાય તે હેના જેટલું જ મૂર્ખાઈ ભર્યું બીજું શું હોઈ શકે ? વીરજીભાઈના હૃદયમાં આ વિચાર અને ભાવનાઓને વાસ અને વિકાસ દટ અને ફળરૂપ થતે ગયો. તેમજ પૂજ્ય પન્યાસજી શ્રીમદ્ ઉમેદવિજ્યજી ગણીની વૈરાગ્ય-રસ ગર્ભિત વાણની હેમના ઉપર ઉંડી અસર થતી ગઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ પ૦ પરિણામે ? પૂજ્ય પન્યાસ શ્રીમદ્દ ઉમેદવિજ્યજી ગણની વૈરાગ્ય રસ ગર્ભિત દેશના અને વીરજીભાઈ આત્મમાર્ગને અરૂણોદયના પ્રભાવના કારણે વીરજીભાઈના હૃદયમાં આ માનવ જીવનને સફળ કરવાની પ્રશસ્ય ભાવના જાગૃત થઈ તેમને લાગ્યું કે જીવનને સફળ કરવા માટે “દીક્ષા’ એક અનુપમ અને અદ્વિતીય ઉપાય છે. દીક્ષા એ મોલ સાધનને રાજ માગે છે ગૃહસ્થાવાસમાં જે ધર્મનું પાલન કરી શકાય, હેના કરતાં કંઈ ગુણે ઉચ્ચ દરજજે સાધુત્વમાં ધર્મ પાલન થઈ શકે છે આત્માનું શ્રેય-સાધી શકાય છે. “ ગૃહસ્થ રહીને ધર્મ કયાં નથી કરી શકાતે ? એવા વિચાર કરવા અને કહેવા તે પિતાના દૈબલ્યને વૃદ્ધિભાગ આપવા અને તેમ છતાંય હેને છુપું રાખવા માટે ઢાલ ધરવા જેવું છે. ભરત મહારાજા કે, દેરી ઉપર નાચ કરતા નટ એલાચીકુમારે ગૃહસ્થ કૈવલ્ય પ્રાપ્ત કર્યું. એ કહેવા સાથે તેઓએ પૂર્વ ભવમાં કેટલી સાધના કરી હતી, હેનો વિચાર કરવો ઘટે છે. “દીક્ષા”ના યોગે કેટલાં આશ્રવનાં નિમિત્તોને નષ્ટ કરી શકાય છે, હેને ખ્યાલ કરવો જોઈએ, ચારે તરક વાતાવરણની પવિત્રતા, સાદો આહાર અને સાદી રહેણી કહેણ તેમજ ત્યાગની જ વાતે તથા ભાવનાએ આ શું ગૃહસ્થાવસ્થામાં બનવું શક્ય છે ? આ કારણે વિચાર અને વિવેકના પરિણામે વીરજીભાઈએ દીક્ષા લેવાને સંકલ્પ કર્યો અને પૂજ્ય પન્યાસજી શ્રીમદ્ ઉમેદવિજયજી ગણીને પોતાની તે ભાવના નમ્ર પણે નિવેદિત કરી સામાન્ય નિયમ અનુસાર શાતિ અને શાસન પ્રભાવિનાના ચાહક પન્યાસશ્રીએ વીરજીભાઇને પિતાના માતા-પિતાદિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ પn સમાચાર પાઠવવાની તેમજ બની શકે તે આજ્ઞા પણ મેળવી લેવાની સચના કરી, “ વીર જીવન પૃષ્ટ ૧૧-૧૫ ” તથા—– એક વિલક્ષણતા– | મુનિશ્રી વીરવિજયજીના જીવન સાથે એક જાણવા જોગ અને નોંધવા જેગ વિલક્ષણતા સંકળાએલી છે સામાન્યતઃ કોઈપણ વ્યક્તિ દીક્ષા ગ્રહણ કરે અને જે ગુરૂશ્રીના નામથી દીક્ષા લેવાઈ હોય તેની આજ્ઞામાં રહે, કિન્તુ આ સામાન્ય કમનો મુનિશ્રી વીરવિજયજીના જીવનમાં વિધ્વંસ થયે દષ્ટિ ગોચર થાય છે, આથી વાંચકે માની લેવાની ઉતાવળ નથી કરવાની કે, મુનિશ્રી વીરવિજયજી ગુરૂઆજ્ઞાથી વિમુખ હતા, તેઓશ્રીએ પિતાના દીક્ષા ગુરૂની પરિચર્યામાં સારો ફાળો આપ્યો હતો તેઓશ્રી પિતાના દીક્ષા ગુરૂ માટે દરેક ભાગ આપવાને તેમજ આવતી આપત્તિઓ ઉઠાવવાને પણ તૈયાર હતા, ગુરૂ દેવના અવસાન સમયે તેઓશ્રીએ વૈયાવચ્ચ કરવામાં કોઈ પ્રકારની કમીના રાખી નથી પરંતુ આ વિલક્ષણતા ખાસ કરીને મુનિશ્રી વીરવિજયજીના ગુરૂના અવસાન પછીથી જ શરૂ થાય છે. આત્મ માર્ગને અરૂણાદથ” શીર્ષક આ જીવનના વિભાગિક વિવેચનમાં આપણે જોઈ ગયા છે. પૂજ્યપાદ પન્યાસશ્રી ઉમેદવિજયજીની સુધાવાણીનું પાન કર્યા પછી મુનિશ્રી વીરવિજયજીમાં કઈ અનેરું અત્તર પડી ગયું હતું અને જીવન વૈરાગ્ય વાસનાથી વિભૂષિત બની ચૂક્યું હતું ઉકત ગુરૂદેવના આ અનન્ય ઉપકારનું મુનિશ્રી વીરવિજયજી કોઈ કાળે વિસ્મરણ કરી શકે તેમ નહતા. પિતાના દીક્ષા ગુરૂ પંન્યાસશ્રી વિનયવિજયજી કાળ ધર્મ પામ્યા પછીથી ઉકતગુરૂદેવની આજ્ઞામાં જ રહેતા તેઓશ્રીના ફરમાન મુજબ ચાતુર્માસ ઇત્યાદિ કરતા અને જ્યારે કોઈ પ્રકારની કોઈ ખાસ વાતમાં શંકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ઉત્પન્ન થતી ત્યારે હેમને જ પૂછાવતા. આમ અન્ય ગુરુ- શિષ્યનો સંબંધ જળવા પન્યાસ શ્રીમદ્ ઉમેદવિજયજીના સંબંધમાં પણ તેમજ હતું તેઓશ્રી મુનિશ્રી વિનયવિજયજીના શિષ્ય હતા અર્થાત તેઓ (મુનિશ્રી વિનયવિજયજી) હેમના દીક્ષાગુરૂ હેવા છતાં ચાતુર્માસ દિની આજ્ઞા શાન્ત મૂર્તિ મુનિશ્રી વૃદ્ધવિજયજી ઉ વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસેથી મંગાવતા આમદીક્ષા-ગુરૂ અને જહેની આજ્ઞામાં રહે તે ગુરૂ વચ્ચેનો ભેદ હજુ પણ ચાલુ જ છે પન્યાસ શ્રીમદ્ ઉમેદવિજયજીને છમાંથી ત્રણ શિષ્યો વર્તમાનમાં હયાત છે. જહેમાં મુખ્ય પૂજ્યપાદ પન્યાસજી શ્રીમદ્ ખાતિવિજયજી છે. પન્યાસ ઉમેદવિજયજી પિતાના અવસાન (પૂર્વ) સમયે ખાસ મુનિશ્રી વીરવિજયજીને પિતે પન્યાસ પદવી આપી તે વખતે ભલામણ કરતા ગયા હતા કે, હારી ઈચ્છા હું સગવશ પૂર્ણ ન કરી શકે પરંતુ હારા પછી હમે અવશ્ય એટલું કરશે કે, મહારા વિનયશીલ અને વિધાન શિષ્ય મુનિશ્રી ખાતિવિજયજીને મે જાતે ચોગદુવડન કરાવીને પન્યાસ પદવીથી અલંકૃત કરશે આ ફરમાન સૂચના કે ભલામણ મુજબ મુનિશ્રી (પં. ) વીરવિજયજીએ પણ મુનિશ્રી ખાન્તિવિજયજી ને વિ. સં. ૧૮૭૮ના આસો વદી અને દિવસે મીયાગામમાં તે પદવી આપી હતી, વીરજીવન પૃ. ૩૮૪૪૦ (અને તેઓશ્રી ખાનિ વિજયજી પણ વિજયવીરસૂરિજીની આજ્ઞાનું જ પાલન કરતા હતા એટલે મુલચંદ્રજી મહારાજના કાળધર્મ પામ્યા પછી પં. શ્રી ઉમેદવિજયજી મહારાજ વૃદ્ધિચંદ્રજી મહારાજના ઉપસંપન્ન શિષ્ય હતા તેમજ પં. શ્રી ઉમેદવિજયજીના ઉપસંપન્ન શિષ્ય વિજયવીર સૂરિ રહ્યા તેવી જ રીતે પં. ખાતિવિજ્યજી પણ વિજયવીરસૂરિજીના ઉપસંપન શિષ્ય રહયા હતા.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ આ સૌ ઘભાવના મંત્ર તંત્રને આધીન ન હતું માત્ર વિશુદ્ધ બ્રહ્મચર્ય અને ચરિત્ર નાયકને પ્રભુ પ્રાર્થનાથજીમાં સંપૂર્ણ શ્રદ્ધા હતી પાર્શ્વનાથ પ્રભુને તેઓ સદાય જાપ કરતા આથી જ તેમના વચનમાં સિદ્ધિ હતી આમ જીવનમાં તેઓશ્રી જેજે કરી શક્યા તે નિર્મળ ચરિત્ર તથા પાશ્વનાથ પ્રભુપરની અપૂર્વ શ્રદ્ધા અને તેમના નામના જાપનાજ પ્રતાપે. આ સ ચરિત્રનાયકના પુણ્ય સ્મરણ છે એજ કારણે ચરિત્રનાયક સર્વત્ર પૂજાય છે. વંદાય છે. એવા મહાન ઉપકારી ગુરૂદેવને નમન હૈ ! ! પ્રકરણ ૧૩મું. ઉપસંહાર. 8 આ સમ ચરિત્રનાયકનું આત્મોન્નતિની ધરી પન્ય aો દર્શાવતું-અનેક મહત્તાએ પૂર્ણ ટુંકું છતાં આત્મ-વિજયનો આદર્શ ભણાવતું જીવન ચરિત્ર પૂર્ણ થાય છે. હવે તે માત્ર ઉપસંહારજ અવશેષ રહે છે. આજથી વીસ વર્ષ પૂર્વે થઈ ગયેલા આ આત્મવીર ચરિત્રનાયક જનતા સમકા નથી છતાં અનેક વિશિષ્ટતાએથી વિભૂષિત ચરિત્રનાયકને નશ્વરદેહ ભલે જગતમાંથી વિદાય થયો હોય છતાં તેઓશ્રીને દિવ્ય આત્મા અને તેઓશ્રીના સુકૃત્ય અદ્યાપી જનતાની દષ્ટીએ મેજુદાજ છે. તેઓશ્રીએ સાધેલ આત્મ-સાધના પાળેલ ઉજવળ ચારિત્ર અર્પલ શાસન સેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અને તી સેવા એમાંનુ કાંઇપણ જનતા વિસારી શકે તેમ નથી. અને એ પુરતુ સંપૂર્ણ આલેખન લેખક શું આપી શકે ? ગર્ભાવસ્થામાંજ પ્રાપ્ત કરેલ ઉત્તમ ધ સકારા મેટપણે મેષાયેલ તે સંસ્કારણએ ચિરત્રનાયકને આત્મવિજય હસ્તગત કરાવ્યા. આ નૈષ્ફિક બાલબ્રહ્મચારી ભયુવાન વયમાં સુખ સાહ્યબી હેવા છતાં લગ્નને ઇન્કાર સુણાવી શીવરમણીની શેાધમાં ચાલી નિકળ્યા એ આત્માહારક ભવ્યા-માની ભવ્યતા લેખક ક શક્તિથી આલેખી શકે ? જરાય આડંબર કે મિથ્યા ગર્વ રાખ્યા સિવાય સંપૂર્ણ જ્ઞાનાભ્યાસ કરી અખંડ અને જવલ ચારિત્રપાલી ઇંદ્રિય-દમનના નાદે પ્રગતિના પન્થે વિચરનાર આ મહાન વિભૂતિની મહત્તા કંઇ કંઇ ભણવી ? સ્વકોય સાધવા અનેક તપશ્ચર્યાએથી કર્યું નિરા કરી, જપ તપ અને વ્રત નિયમનથી જીવનને વિશુદ્ધ ચાગિમય બનાવી અનેક ભવ્યાત્માને શુદ્ધ ધર્મનું ભાન કરાવી, કેટલાકને સંસારની સંપૂર્ણ અસારતા સમજાવી ત્યાગના ભવ્ય માર્ગે દારી-આત્મને સાક્ષાત્કાર કરવા મથનાર આ કર્મવીરની વીતા કયા મુખે ભાષવી ? સ્વ અને પરનુ હીત સાધતા શાસન-સેવા, તીર્થ-સેવા અને ધ સેવામાં જીવનની એકે એક પળ ખર્ચતા. ગમે તેટલા વિરાધા વચ્ચે પણ સત્ય ન છેડતા આત્મવાદના અસ્તિત્વનું દિગ્દર્શન કરાવતા, ક્ષણિક જીવનના ભાગે આત્મજ્યેાતિ પ્રગટાવવા ઈચ્છનાર આ તીર્થોદારક મહામાની શિત કયા શબ્દોમાં આલેખવી ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ પપ શ્રી ભીલડીયા અને ભદ્રેશ્વર જેવા પ્રાચીન તીર્થને ઉદારતા. પાટણ અને ચાણુરમામાં દેવસમ પૂજાતા, બાલથી વૃદ્ધ પર્યતને જ્ઞાના ભ્યાસ કરાવતા, અનેકને વ્રતનિયમમાં જોડતા આ પ્રભાવશાળી ભવ્યાત્માને પ્રભાવ નિર્જીવ શબ્દોમાં કેમ ઉતારી શકાય ? જીવનમાં એકે એક ઉમેદ બર લાવતા. બાલવયમાં ઉદ્દભવેલા આદર્શો અને સિદ્ધાન્તને વેગ વયે નિશ્ચિત કરી અમલમાં મુકતા અન્તિમ સમયે જીવનને ઉચ્ચ કક્ષાની ટોચે પહોંચાડતા-શુભગતિની પરમકૃષ્ટ દશાએ પહોંચવાને સિદ્ધક્ષેત્ર-સિદ્ધાચળ ગિરિના શરણે આવી તીર્થાધિરાજને વંદન કરતા કરતા. પ્રભુ અહંત પરમપવિત્ર જાપ જપતા જપતા અન્તિમ સાધના સાધનાર ગુરૂદેવનું સંપૂર્ણ જીવન આપી શકાય એમ કહેવું એ નરી ધૃષ્ટતાજ લેખાય. અસ્તુ. લેખક વાચક મિત્ર પાસેથી કાપણ કદરદાનીની આશા રાખતે હોય તે એજ કે વાંચક મિત્ર આ ચરિત્રલેખનમાંથી એટલું જ વિચારતાં શીખી જાય કે “આત્મ માર્ગ એજ અન્તિમ સાધના છે ને લેખક માનશે કે હેને પ્રયત્ન સફળ નિવડ્યો છે. આત્મ સાધના એજ અંતિમ સાધના માની જીવનને આત્મોન્નતિની પરાકાષ્ઠાએ પહોંચાડનાર આપણા ચરિત્રનાયક પરમપામ્ય ધર્મધુરંધર-તીર્થોદ્ધારક –પરમપકારી-શાસનપ્રેમી—પન્યાસજી—શ્રીમદ્ ઉમેદવિજયજી ગર્ણ મહારાજને અનેકવિધ વંદન છે ! * શાન્તિઃ શાનિત: શાન્તિ: લેખકરા. રા. પિપટલાલ પુંજાભાઈ. લીંબડીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય પન્યાસજી મહારાજશ્રી ખાતિવિજયજીનાં ચેમાસાંઓની યાદી. ૫ સંવત્ ૧૯પ૦નું તથા '૬૦નું ચાતુર્માસ પાટણ અને સંવત ૧૯૬૧ તથા દરનું મહુવા બંદર તથા સંવત ૧૮૬૦નું પાલીતાણા, ઉપરોકત પાંચ ગુરુ મહારાજ સાથે થયાં તથા ઉંના, દીવ, દેલવાડા, અજર તથા ભાવનગર ઘોઘા વિગેરેની યાત્રા કરી. પ્રથમના ચોમાસામાં પ્રતિક્રમણ તથા સાધુક્રિયાનો અભ્યાસ બીજામાં મહાની શીથ સુધીના જોગ પ્રકરણદિને અભ્યાસ ત્રીજા ચેથામાં બે બુક સંસ્કૃત વિગેરેનો અભ્યાસ પાંચમા પૂર્વે નવાણું યાત્રા અને ચોમાસામાં છઠ અહમાદિ અને અડાઈ સુધીને તપ, ૬ સંવત ૧૮૬૪નું સમીમાં સ્વતંત્ર ત્રણ ઠાણા સાથે થયું લધુ કોમુદિનો અભ્યાસ. ક૭ સંવત્ ૧૯૬૫નું અજીમગંજ (મુશદાબાદ બંગાલમાં) આ વખતે શીખરજી તથા નગરીઓ વિગેરેની યાત્રા કરી તથા દીલી હસ્તિનાપુર જયપુર વિગેરે સ્થળોએ યાત્રા કરી નવાનગર આવ્યા. અને લધુકૌમુદી પુરી અને કાવ્યોનો અભ્યાસ કર્યો. ૪૮ સંવત્ ૧૬ નું નવાનગર (બીયાવર) અહીંથી આખી માર વાટમાં કરી નાની તથા મોટી પંચતીથી નાકોડા પાર્શ્વનાથજી વિગેરેની યાત્રા કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ 'પ૭ શક સંવત ૧૪૬નું બડીલોધી, આ માસા બાદ જેસલમેરને સંધ કરાવેલ ને ત્યાંથી પાછા આવ્યા આ આઠમા અને નવમા ચોમાસામાં સિદ્ધાંત કૌમુદીને અભ્યાસ અને હૃદયા દીગ બરીઓ સાથે ચર્ચા થઈ. ૧૦ સંવત ૧૬૮નું બડીલોધી, જેસલમેરથી પાછા આવી ચોમાસું આ વખતે બિકાનેર, નાગર, મેડતા, ફલેધી પાર્શ્વનાથ વિગેરે યાત્રા કરી અને આગને અભ્યાસ કર્યો. ૧૧ સંવત ૧૮૬નું સધનપુર, આગમને અભ્યાસ થયો. સંગ્રહણીનું દરદ શરૂ થયું. ક૨ સંવત્ ૧૯૭૦નું ઉંઝા, સંગ્રહણીનું ભયંકર દરદ વૈદ્ય નગીનદાસ છગનલાલે ભટાયું અને મસાની બીમારી થઈ. ૧૩ સંવત્ ૧૦૭૧નું અમદાવાદ, મસાનું ઓપરેશન કરાવ્યું વ્યાખ્યાનમાં વિશેષાવશ્યક મહાભાષ્ય વાંચ્યું. ૧૪ સંવત ૧૮૭૨નું અમદાવાદ આગમ વાંચનાના કારણથી, ચોમાસુ પુરું થએ વિહાર કરતાં રાધનપુરમાં પિતાની સંસાર પક્ષમાં કાકાની દિકરી બેન પાર્વતીને સં. ૧૯૭૩ના મહા શદ ૧૦ ગુરૂવારે દીક્ષા આપી અને વડી દીક્ષા સં. ૧૮૭૪ના પિષ શુદી ૬ શુકરવારે ખંભાતમાં અપાવી નામ દશનશ્રી રાખવામાં આવ્યું ૧૫ સંવત ૧૪૭નું ખંભાત, ન્યાય તથા કેપ અને સાહિત્યને અભ્યાસ કર્યો. કાવિ ગંધારને સંઘ કાવ્ય અને ઊપધાન કરાવ્યાં. આ ચોમાસુ પુરૂ થએ વિહાર કરતાં ગામ જામપમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૮ પિતાની બેન મનને સં. ૧૮૭૪ના ચિતર શુ. ૫ ને સોમવારે દીક્ષા આપી અને વડી દીક્ષા ગામ દસાડામાં સં. ૧૮૧૮ના અસાઢ સુદ ૨ ને બુધે અપાવી અને નામ વિમલશ્રી રાખવામાં આવ્યું હતું. *. ૬ સંવત ૧૮૭૪ દશાડા, છંદશાસ્ત્રને અને સાહિત્યનો અભ્યાસ કર્યો. ૧ 9 સંવત્ ૧૮૭૫ અમદાવાદ, સારણ ગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું. તથા વ્યાખ્યાનમાં પંચાશક વાંચ્યું આ ચોમાસુ પુરૂ થયા બાદ અમદાવાદથી શેઠ સારાભાઇ ડાહ્યાભાઇનો સંઘ કેશરીયાજી જવા નીકળેલ તેમાં ગયા, શ્રી કેશરીયાજી તીર્થમાં સં. ૧૮૭૬ના ફાગણ સુદી ૩ ના દિવસે રાજનગરમાં લાલાભાઇની પિાળના રહીશ માસ્તર પુંજાલાલ નામના શ્રાવકને દીક્ષા સ્વહસ્તે આપી પિતાના પ્રથમ શિષ્ય ક્યું તેમનું નામ મુનિ પુષ્પવિજયજી રાખવામાં આવ્યું, તેમની વડી દીક્ષા તેજ સાલમાં અમ દાવાદમાં વૈશાખ સુદ ૩ બુધને દિવસે થઈ હતી. ૧૮ સંવત ૧૮૭૬ અમદાવાદ, સંધમાંથી આવી તબીયત નરમના કારણે થયું. પછી ચેમાસા બાદ વાવ થરાદ ભરલ વિગેરે પ્રદેશમાં વિહાર કર્યો સાચોરની યાત્રા કરી. સત્તર-અઢાર અને ઓગણીસ એ ત્રણ ચોમાસામાં અમદાવાદમાં વિવિધ શાસ્ત્રાભ્યાસ વાંચન અને ઉપદેશ કર્યો ૧૮ સંવત ૧૮૭૭ અમદાવાદ–તબીયત નરમના કારણે થયું. વ્યાખ્યાનમાં હારીભદ્રીય આવશ્યક વાંચ્યું ચોમાસું પુરૂં થયા બાદ વિહાર કરતાં કરતાં વરાડ દેશમાં આવ્યા ત્યાં અપ્રતિબદ્ધ વિહાર કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ અંતરીક્ષ પાર્શ્વનાથ ભાંક (ભદ્રાવતી)ની યાત્રા કરી વર્ધાઉમરાવતી, આકોલા વિગેરે સ્થળોમાં વીચરી બુલડાણા જીલ્લાના લુગુર ગામમાં સં ૧૮૭૮નું ચોમાસું નક્કી થયું. ૨૦ સંવત ૧૮૭૮ લુણારમાં, આ ચોમાસામાં સ્થાનકવાસીના વિદ્વાન ગણાતા સાધુઓ (રીબો) સાથે ચર્ચા કરી તીર્થકરની પ્રતિમા માનવી અને પૂજવી શાસ્ત્રોક્ત પ્રમાણથી તેમના સમક્ષ સિદ્ધ કરી બતાવી તે ગામના સાઠ ઘરેસમાંથી ત્રીસ ઘરના (૧૫૦ ) સ્થાનકવાસી ગૃધ્ધોને મૂર્તિપૂજક શુદ્ધ ધર્મના રાગી બનાવ્યા. કે લ્હાપુરની ગાદીના શ્રીમાન કૂતકેટીના શંકરાચાર્ય કે જે ઓએ »[. A. ની ડીગ્રી મેળવેલ તેમના મધ્યસ્થપણું નીચે સભા મેળવી મૂર્તિપૂજા જૈન આગમેથી સિદ્ધ કરી બતાવી સંસ્કૃત ભાષામાં તેમના રૂબરૂ ભાષણ આપી જનધર્મનું શુદ્ધ તત્ત્વ સમજાવી ત્યાં જિન ધર્મને સારો પ્રચાર કર્યો. આ લુગારના ચોમાસાની શરૂઆતમાં સં. ૧૮૭૮ અપાર શુદ ૧૪ના દિવસે રાજનગર સારંગપર તળીયાની પોળના રહીશ ચીમનલાલ નામના શ્રાવકને દીક્ષા આપેલ તેમનું નામ મુનિ ચમરેન્દ્રવિજયજી રાખવામાં આવ્યું આ પિતાના બીજા શિષ્ય થયા,ચોમાસુ પુરૂ થયા બાદ વિહાર કરતા બુરાનપુરમાં સં. ૧૯૭૮ માગશર સુદી ૧પના રોજ વડી દીક્ષા આચાર્યશી વિજ્યવીસૂરિજી પાસે અપાવવામાં આવી, ચમત્કારી સાવચૂરિસ્તોત્ર સંગ્રહ પ્રસિદ્ધ કરાવ્યું અને વિહાર કરતાં આચાર્ય સાથે ગુજરાતમાં પધાર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૭ ૨૧ સંવત્ ૧૯૭૮ મીયાગામમાં, વ્યાખ્યાન પોતે વાંચતાં ૫'ચાશકછ અને કુમારપાળ ચરિત્ર વાંચ્યું હતું. આ ચામાસામાં એશાન્તિ સ્નાત્ર અઠ્ઠાઇ મહેાત્સવ તથા ઉજમણું વિગેરે થયા અને ગણી પદવી તથા પન્યાસ પછી થઇ *૨૨ સંવત્ ૧૯૮૦ મુંબાઇમાં ચેામાસું શ્રી વિજયવીરસૂરી સાથે થયું ત્યાં ભગવતીસૂત્ર અને કુમારપાળ ચિત્ર વાંચવું ' શરૂ કર્યું, અને તેજ સાલમાં જ્ઞાન દેનાર પરમ ઉપકારી વિજયવીરસૂરીજી શ્રાવણ શુદ ૫ ના કાલધર્મ પામ્યા. ત્યારે અઠ્ઠાઇ મહાત્સવ! વિગેરે સારી ધ ક્રીયાએ થ હતી અને ચામાસું પુરૂ થયા બાદ શ્રીમાન ! વિજયવીરસુરીજીની મૂર્તિના ગાડીછના દેરાસરમાં પ્રતિષ્ઠા કરાવ્યા બાદ ત્યાંથી વિહાર કરેલ અને ઠાણા સુધી ગયા, પણ મુંબાઇના સંધના અતિ આગ્રહથી અને વ્યાખ્યાન શૈલી સારી હાવાથી, તથા 'બયા ચેામાસામાં પૂર્ણ આનંદ આવવાથી ધણેાજ આગ્રહ થવાથી પાછા આવી આખું ચામાસુ પણ ત્યાં નક્કી થયું. *: ૨૩ સંવત્ ૧૯૮૧-મુંબાઇમાં, આ ચે।માસામાં પણ ભગવતીસૂત્રનું અને કુમારપાલ ચરિત્રનું વ્યાખ્યાન શરૂ થયું. આ સમયે “ડાકટરી” ચર્ચા ઉત્પન્ન થઇ તે સંબધી રા. રા. શ્રીકાન્તે વીરજીવન”માં ચેાગ્ય સુંધ લીધી છે તે અત્રે ઉતારવી યોગ્ય ધારીએ છીએ. 1 | આતીશાનીવાળા દશ ચામાસા શ્રીમાત્ આચાર્યશ્રી વિજય ર વીરસૂરીજી સાથે જ્યાં હતાં. -. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ “પન્યાસ શ્રીમત ખનિવિજ્યજી મહારાજ તે આજે ઘેર ઘેર જાણીતા થઈ ગયા છે, ઉપરને તે મુંબાઈ પધાર્યા ત્યાંસુધીને નહિ જેવા પરિચય છે કિન્તુ મુંબાઈ પધારવા પછી તેઓશ્રી જૈન-. સમાજમાં એક નામાંકિત વિદ્વાન પુરૂષ ગણાય છે. પ્રારંભમાં પરમ પવિત્ર શ્રી ભગવતીસૂત્રની વિદ્વત્તા ભરી વાચનાએ મુંબાઈવાસીઓને આકર્ષા વ્યાખ્યાનમાં સંખ્યા વધતી ચાલી. અને દિનપ્રતિદિન રસ પણું વધ ગયે પહેલુ ચાતુર્માસ તે આમ શાંતિથી પસાર થઈ ગયું પરંતુ ખાસ આગ્રહથી અને ધર્મ પ્રભાવનાના આશયથી તેઓ શ્રી જૈનાચાર્ય શ્રીમદ્ વિજયવીરસુરીશ્વરજીના મુખ્ય શિષ્ય પન્યાસ લા“વિજયજી સાથે મુંબાઈમાં બીજું ચાતુર્માસ રહ્યા. આ સમયે મહાવીર જૈન વિદ્યાલય અને ડોકટરીને પ્રશ્ન ચર્ચા, પચાસજી શ્રી ખાન્તિવિજયજી મહારાજ પાસે મહાવીર જૈન વિદ્યાલયના સેક્રેટરી , મા મેતીચદ કાપડીયા ગયેલા અને વાત વાતમાં ઉપરની વાત છેડાએલી હવે એ સમજાવવું પડે તેમ નથી રહ્યું કે ડોકટી, શીખનારે અવશ્ય હિંસા કરવી પડે છે પૂ. મહારાજશ્રીએ આ હિંસા કરવી તે અધર્મ છે એમ દર્શાવ્યું, જ્યારે રા. મોતીચંદે લાભાલાભની દૃષ્ટિને ખ્યાલ કરાવી એ હિંસાધર્મ સંમત છે . તેમ જણાવ્યું. ચર્ચા વધી. વ્યાખ્યાનમાં કાંઈક પ્રસંગે ઉપસ્થિત થતાં મહારાજશ્રીએ આ વાત ચચૉ પરતુ ર. મોતીચંદભાઈ પ્રત્યે લાગણું ધરાવનાર યાતે પછી પન્યાસશ્રી ખાન્ડિવિજ્યજી પ્રત્યે દેવ ધરાવનાર એક ભાઈ ચમકી ઉઠયા અને તા. -૮-૨૬ના “જિન” પત્રમાં ખુલાસે કરશે કે ? શીર્ષક વિરપુત્રની સંજ્ઞાથી ચર્ચાપત્ર પ્રગટ કરાવ્યું અને તેમાં કોરીની વાતને આગળ કરી આથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૨ સત્ય વસ્તુસ્થિતિથી અજ્ઞ સમૂહ ઉન્માર્ગે ન દોરવાઇ જાય તે કારણે સંવાદ પ્રસિદ્ધ કરાવાયા, આ સંવાદ પ્રસિદ્ધ થતાં ચર્ચાએ ગભીર રૂપ ધારણ કર્યું. આના પરિણામે પન્યાસ ખાન્તિવિજયજી ઉપર અનેક આરોપ મૂકવામાં આવ્યા પરન્તુ આખર પ્રપંચ જાળેા ભેદાઇ ગઇ. ધાર્મિક કાર્યો પ્રત્યે આજે અમુક લેાકેામાં એટલે બધે અણુગમેા વ્યાપી ગયેા છે કે, તેએને ધનુ' વાસ્તવિક સ્વરૂપ સમજાવવા જાવ તે પણ લાત મારવાને તૈયાર થાય. જ્યાં હિંસા થતી હાય ત્યાં તેને અટકાવવા જૈન સાધુ કે શ્રાવક બનતુ દરેક કરે, તે દેખીતી વાત છે. હેમાં કાઇને દોષ દેવા અસ્થાને છે. જેમાં પણ ખાસ કરીને જે વિદ્યાલય સાથે જૈન અને મહાવીર જેવા પવિત્ર શબ્દો જોડાએલા છે, જે વિદ્યાલય ધર્મીએ ના દાનથી પોષાય છે. અને જેનાથી ધર્મોન્નતિ થવી બ્લેઇએ તે સંસ્થા હિંસા જેવા અધમ કાર્યમાં સીધી કે આડકતરી રીતે સહાયકર્તા નિવડતી હેાય તે હેને પ્રથમ તકે અટકાવવી ોઇએ. એટલે, આ માટે તે દરેક જૈનસાધુ અને ગૃહસ્થની અનિવાય જ હોઈ શકે, કે હેમણે હેવી હિ ંસાથી ઉકત સંસ્થાને બચાવી લેવી. આ સ્થળે લેખક પણ તક લઇને પૃજ્યપાદ પન્યાસ શ્રીમત્ ખાન્તિવિજયજી મહારાન્તને વિનંતિ કરે છે કે ભલે વિજ્ઞ સતીએ ગમે તેવા આક્ષેપેા કરે, કિન્તુ જેવી રીતે આજસુધી નીડર ા છે તેવીજ રીતે નીડર રહીને આ હિંસાને અટકાવવાને પૂતે ઉપદેશ આપે ! એ આક્ષેપ કરનારા યા જુઠ્ઠાણાં ફેલાવી સ્વાર્થ સાધવામાં મઝા માણનારા બીચારા પેાતાની નીચ ગતિની તૈયારીએ કરી રહેલ છે એટલે તેએ તે માત્ર સુત્ત પુરૂષોની યાતે પાત્રજ લેખી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ “ડેકરી” ચર્ચાના સમયે ખરેખર પન્યાસજી શ્રી ખાન્તિવિજયજી મહારાજે ઓછી દઢતા નથી દર્શાવી, વિરેધીઓએ ઘણા આક્ષેપ કર્યા કિનુ સૂર્ય સ્વામે ધૂળ ફેંકવા જેવું તે નિવડ્યું. વિદ્યાલયને તેડી પાડવા માટેની આ ચર્ચા હતી એવું કહેનારા આજે સમજી ચૂક્યા છે કે વાસ્તવિક સત્ય તે નથી ચર્ચાનો આરંભ સંવાદ પ્રગટ થયા પછી નથી થયો અને લોકો એકસ માને છે કે “ડોકટરી શીખતાં (પંચેદિની) હિંસા કરવી પડે છે. હિંસા કરવી એ પાપ છે, શ્રાવકને તે ન શેભે અને ખાસ કરી મહાવીર જૈન વિદ્યાલય જેવી એક સમસ્ત શ્રી સંઘની સંસ્થા તે કોઈ કાળે પણ તેવું કાર્ય ન કરી શકે, ડેમ જહેમ આ સત્યને આવિર્ભાવ થતું જાય છે તેમ તેમ પન્યાસ શ્રી ખાતિવિજયજી મહારાજ માટે લોકોમાં વધુને વધું સન્માન પ્રગટતુ જાય છે “ડોકટરી” ચર્ચાએ પં. શ્રી ખોનિવિજ્યજીને સમાજ સન્મુખ એક નિડર વકતા અને શાસ્ત્રજ્ઞ તરીકે ખડાર્યો છે જૈન સમાજમાં આવા પણ “શે' માં તણાયાવિના સત્ય પ્રરૂપક સાધુઓ છે એનું પ્રમાણ “ડેકટરી” ચર્ચાએ પુરૂ પાડેલ છે, પન્યાસ શ્રી ખાતિવિજયજીમાં ઉપદેશ આપવાની. દલીલોના રદીયા આપવાની અને ખાસ કરી અધર્મીઓને હંફાવવાની જે શક્તિ છે તે ખરેખર માન ઉપજાવે તેમ છે. આના કરતાં પણ વધુ માનને પાત્ર એ છે કે આટલા આક્ષેપ સામે નિરૂત્તર રહી હેમણે માત્ર હિંસા એ અધર્મ જ છે. હેનેજ વળગી રહેવાનું પસંદ કર્યું છે, અને જૈનાભાસે સામે અહિંસાનો ઝુંડે હાથમાં લઈ મેરા માંડ્યો છે. પન્યાસ શ્રી ખાન્તિવિજયજી મહારાજને માટે આથી વિશેષ પરિચયની શી જરૂર છે? હાલ તેઓ શ્રી સદ્ગત આચાર્ય શ્રીમદ્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ વિજ્યવીરસૂરીશ્વરજીના મુખ્ય શિષ્ય પન્યાસ શ્રી લાભ વિજયજી સાથે વિચરે છે અને સુરીશ્વરજીને દેહાવસાન પૂર્વે તેઓમાં જે એકમેતા હતી તે જ આજે દષ્ટિગોચર થાય છે. ભાગ્યેજ કોઈ અજાણ્યો જાણવા પામે કે આ બે જુદા જુદા ગુરૂઓના શિષ્યો છે. આમ પન્યાસ શ્રી ખાતિવિજ્યજીને સ્વર્ગસ્થ સૂરી શ્રી સાથે ગાઢ સંબંધ અને શિષ્ય ભાવ હતા, પન્યાસ શ્રી ખોનિવિજયજીના આથી વધુ જીવનમાં ઉંડા ઉતરવું પ્રસ્તુત વિષયને અંગે અપ્રાસાંગિક જણાયાથી હાલત અત્રે જ તે સંબંધી વ્યક્તવ્ય પૂર્ણ કરવું ઉચિત છે. પ્રાન્ત જ્યારે ઉપર “ડેકટરી’ને ઉલ્લેખ કરવામાં આવ્યું છે ત્યારે તક લઈને લેખક પણ મહાવીર જૈન વિદ્યાલયના કાર્ય વાહકોનું ધ્યાન ખેંચવા પ્રેરાય છે કે તે એ સત્યને અંધકારમાં ન છુપાવે હિંસાને અધર્મ માનો એ દરેકની ફરજ છે. વિચાર અને આચાર એ બેની એકતા જવલ્લેજ પ્રાપ્ત થઈ શકે. મોક્ષ પહોંચવાને વિચાર ઘણો ઉમદા છતાં કરણી નકની હોય તેવું ઘણે સ્થળે જોવાય છે, આથી એ નથી જ માનવાનું કે અધમ કાર્ય કરનારને શુભ વિચાર કરવાને અથવા સત્ય માન્યતા ધરાવવાનો અધિકાર નથી. સાચી સમ્યગ દષ્ટિજ એનું નામ છે કે સાચા ને સાચું અને જુઠાને જુઠું સમજતાં શીખવું એટલે “ડોકટરી' શીખનાર વિદ્યાર્થીઓને રાખવા કે ન રાખવા એ પ્રશ્નને તદન અલગ પાડી નાખીને લેખક સાચા હૃદયથી શ્રી મહાવીર જૈન વિદ્યાલયના કાર્યવાહકો તરફથી પ્રશસ્ત ભક્ષા માગે છે કે તેઓ અધમને તે અધર્મ તરીકે સ્વીકારેજ, હિંસા ઉપર પરોપકારીપણાને એપ ચઢાવી હેને પણ ધર્મનું અંગ કહેવા જેટલી હદે પહોંચી જવું એને કઈ ભાગ્યેજ ઇષ્ટ લેખશે, લેખક તે માને છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ કે અધમ કરવામાં જે પાપ સમાયેલું છે હેના કરતાં વધુ પાપ અધાર્મિકતા ઉપર ધર્મ સંમતિને એપ ચઢાવવામાં રહેલું છે, આ સનાતન સત્યને સમજવાની શું મહાવીર જૈન વિદ્યાલયને કાર્યવાહકો આનાકાની કરશે ? જોકે આથી દરેક કાર્યવાહક ઉપર આ ટીકા છે તેમ કે એ માનવાનું નથી તેઓમાં કદાચ ઘણા સત્યને સત્યરૂપે માનનારા પણ હશે કિન્તુ ખાસ કરી સંવાદમાં પ્રગટ થએલા વિચારે જે રા. મોતીચંદભાઈ ન ફેરવે છે તે એક સેક્રેટરીને અણછાજતું છે એમ માનવુ પડે. વળી પૂ. પં શ્રીમે મુંબઇના ચાતુર્માસમાં પંજાબથી આવેલા લાલા ગંગારામજી તથા બાબુ ગેપીચંદજી વકીલ વિગેરેને પંજાબના ગુરૂકુલ માટે ઉપદેશ આપી મુંબાઈમાંથી લગભગ વીશહજાર રૂપીઆ કરાવી આવ્યા હતા. વધુમાં પૂજ્ય પન્યાસ શ્રી ખાતિવિજયજી એ મુંબાઈના ચાતુર્માસ દરમ્યાન એક બીજું પણ અતિ મહત્ત્વનું કાર્ય કર્યું છે પંજાબની આત્માનંદ જૈન મહાસભાએ હેમની પાસે વિધવા વિવાહ (નિષેધ) સંબંધીનાં શાસ્ત્રીય પ્રમાણે માગ્યાં અને જણાવ્યું કે પંજાબમાં વિચરતા કોઈ સાધુ હેવાં સબળ પ્રમાણ આપી શક્યા નથી, ઉકત પન્યાસીએ શાસ્ત્રોના બહુવિધ સંશોધન પૂવક, વિધવા વિવાહ જૈનોથી ન થઈ શકે હેનાં શાસ્ત્રીય પ્રમાણે લખી મેકલ્યાં. અને પરિણામે વિધવા વિવાહની વાત ઉડી ગઈ આમ આ પંન્યાસશ્રી પિતાની શકિતને શાસન પ્રભાવનાનાં કાર્યોમાં સવ્યય કરી રહ્યા છે” (વી જીવન પી. ૫૮ થી ૬૩ સુધી). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૬ આ ચાતુર્માસમાં શ્રી વૃદ્ધિચંદ્ર જીવન ચરિત્ર સંશોધ કરવા પૂર્વક પ્રગટ કરાવ્યું તથા બાવીસ ગોહીલ પુરૂ કા ખ્યાન આદિ પુસ્તક લખી પ્રસિદ્ધ કરાવ્યું તથા શ્રીમાન જયસિંહસૂરિ વિરચિત કુમારપાલ ભૂપાલ ચરિત્ર મહાકાવ્ય પઘબંધ સંશોધન સંસ્કરણ કરવા પૂર્વક નિર્ણય સાગર પ્રેસમાં છપાવવું શરૂ કરાવ્યું અને તેની વિદત્તા ભરી અપૂર્વ પ્રસ્તાવના લખી, તે મહદ્ ગ્રંથ પ્રગટ કરાવ્યો છે, વિગેરે અનેક કાર્યો કર્યા છે. અત્રેથી ચોમાસુ પૂર્ણ થયા બાદ વિહાર કરતાં ભાયખલા ચીચપોકલી માહીમ દાદર શાન્તાક્રઝ અંધેરી અને મલાર વિગેરેમાં વ્યાખ્યાનો આપતા શ્રી અગાશી બંદરે આવ્યા, ત્યાં મુંબાઈવાસીઓ તરફથી મોટો ઓચ્છવ થશે અને સ્વામીવાત્સલ્ય થયાં, ત્યાં ઘણી જ સારી શાશનની પ્રભાવના થઈ હતી અને ત્યાંથી વિહાર કરતા અનેકને પ્રતિબોધ આપતા સં. ૧૮૮૨ના ફાગણ વદી પાંચમે સુરતમાં પધાર્યા ત્યાંના સંઘે ઘણાજ ઠાઠ માઠથી પ્રવેશ કરાવ્યો હતો ત્યાં આગળ થોડે સમય સ્થીરતા થઈ પછી મુંબઈમાં રહેનાર ટીટોછવાસી શ્રાવક ખેમચંદ છગનલાલે મુંબામાં પેલા ચોમાસામાં સેળભર્યું અને બીજા ચોમાસામાં માલખમણ કરી તે ભાઈ તુરતજ આસો માસમાં પાવાપુરી સમેતશીખરજી તથા નગરીઓમાં ફરી ત્યાંથી દીલી થઈ જેસલમેર વિગેરે સ્થળોએ જાત્રા કરી શ્રી સિદ્ધગિરિ ઉપર નવાણું યાત્રા કરવા રોકાયા ત્યારે તેઓએ વિનંતિ કરી સુરતમાં રહેવા આગ્રહ કરવાથી મહારાજજીને ત્યાં વધુ રોકાવું પડયું, તેઓ બીજા ચૈત્ર માસમાં પિતાના કુટુમ્બની રજા લઈ આવ્યા અને વૈશાખ સુદી ૬ ભેમના રોજ બડા આડંબરથી ત્યાંના શ્રી સંઘે હાથીના હદે વરાડે ચડાવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ પૂર્વક ભારે ધામધુમથી દીક્ષા આપવામાં આવી હતી કે તેમનું નામ મુનિશ્રી ખીમાવિજયજી રાખવામાં આવેલ છે, આ તેઓશ્રીના ત્રીજા શિષ્ય થયા અને તેમની વડી દીક્ષા સં ૧૮૮૨ના જેઠ વદી ૭ ને શુક્રવારે ભારે ધામધુમથી પિતાને હાથેજ થઈ હતી, ત્યાંથી વિહાર કરવાનો ને પણ ત્યાંના આગેવાન ગૃહસ્થોના અતિ આગ્રહથી સુરત ચોમાસું નક્કી થયું. ૨૪ સં૧૯૮૨ સુરત. આ માસમાં ભગવતીસૂત્ર શરૂ કર્યું હતું. આ ચોમાસું પૂરું થયા બાદ શેઠ નગીનચંદ કરમચંદ સંઘવી પાટણવાલાએ ઘણી જ વિનંતિ કરવાથી તેમના સંધમાં જવાની ઉતાવળને લઈ તુરતજ સં. ૧૮૮૩ કારતક વ. ૬ વિહાર કરી. કાવી, ગંધાર દેજ, થઈ ત્યાંથી અમદાવાદ થઈ શેરીસા વામજ પાનસર, ભોયણી, વિગેરે સ્થળે યાત્રા કરી પિષ માસમાં સંખેશ્વર તીર્થમાં સંધના ભેગા થયા. કચ્છ દેશમાં સંઘ સાથે વિહાર કરતા કરતા અને ઘણે ભાગ હમેશાં સંઘમાં વ્યાખ્યાન આપતા કાયિાવાડમાં આવ્યા, સંઘમાં સંધવી નગીનદાસભાઇનો અતિ આગ્રહ એ હતો કે આ સંઘમાં એક દીક્ષા મહેસવ થવો જ જોઈએ તે કારણથો અને સંજોગ વિગેરે અનુકુળ બનવાની સાથે એક ભાઈ સંધમાં પગે ચાલી જાત્રા કરતા હતા તે સાયલા નિવાસી દેશાઈ દીપચંદ હેમચંદ તથા હેમની બહેન લહેરીબાઇ બંનેને રાજકોટમાં ઘણી જ ધામધૂમ પૂર્વક ત્રણસો સાધુ સાધ્વીઓ અને દશહજાર માણસની મેદની વચ્ચે સં. ૧૯૮૩ ચતર વદી છેઠ ને શનીવારે સ્વહસ્તે દીક્ષા આપવામાં આવી અને તેમનું નામ મુનિશ્રી દીપવિજયજી આપ્યું. આ મહારાજશ્રીના ચોથા શિષ્ય થયા, તથા સાધ્વીનું નામ લબ્ધીશ્રીજી રાખવામાં આવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬૮ અને મહુવાવાળા સાધ્વી આણંદશ્રીની શિષ્યા સાધ્વી કમલીનાં શિષ્યા કરવામાં આવ્યા ત્યાાદ ગીરનારજીતી યાત્રા કરી પાછા વળતાં અનુક્રમે સાયલા મુકામે આવી ત્યાં સ. ૧૯૮૩ના વૈશાખ વદી ૬ રવીવારે વીદીક્ષા સ્વહસ્તે આપી, ત્યાંથી વિહાર કરી વઢવાણ શહેરમાં આવ્યા અને ત્યાં અમદાવાદ માંડવીની પાળના રહીશ શા. પેપટલાલ ઝવેરચંદને સ. ૧૯૮૩ના જે વદી - ગુરૂવારના રોજ ધામધુમ સાથે મુનિ પુષ્પવિષ્યના નામની દીક્ષા નિજહસ્તે આપી અને તેમનું નામ મુનિ પ્રકાશવિજયજી રાખવામાં આવ્યું અને વડી દીક્ષા સં. ૧૯૮૩ અષાડ શુદી ૧૦ શનિએ આપવામાં આવી આ મહારાજશ્રીના પ્રશિષ્ય થયા અને ત્યાં ચામાસુ નક્કી થયું. ૨૫ સ. ૧૯૮૩ વઢવાણ શહેરમાં. ત્યાંપણ ભગવતીસૂત્રનું વાંચન કર્યું. વઢવાણથી વિહાર કરી સીયાણીમાં નાંમાંડી વઢવાણુના ગૃહસ્થાને તેાઉચરાવી ઉપરીયાળાની યાત્રા કરી પાણી દશમ ઉપર સપ્તેશ્વરની યાત્રામે પધાર્યા, ત્યાંથી ઝીંઝુવાડાના સંધની વિનંતીથી ઝીંઝુવાડે પધાર્યાં, તબીયત નરમ હોવાથી કેટલાક વખત રોકાવું પડયુ દરમ્યાન ઉપદેશની અસર ઝીંઝુવાડાના સંધ ઉપર સારી થઇ અને ત્યાં શ્રી ઉમેદખાન્તિ જૈન જ્ઞાનમંદિરની સ્થાપના કરાવી અને સ લેાકેા લાભ લઇ શકે તેવી સગવડ કરાવી, વિહાર કર્યાં. ૨૬ સ. ૧૯૮૪ ઝીંઝુવાડા આ ચોમાસું સધના અતિ આગ્રહથી ઝીંઝુવાડામાં રહ્યા છે લેાકા વ્રત નિયમ ધમ કાર્યોમાં જોડાયા છે અનેક ધર્મોન્નતિનાં કાર્યો થશે એ પ્રમાણે આજ સુધી મહારાજજીનાં (૨૬) ચેામાસાંની ટુંક નોંધ કરવામાં આવી છે. લી॰ અનુયાગાચાર્ય શ્રીખાન્તિવિજયજી વિનય મુનિ ખીમાવિજયજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉમેદ-ખાન્તિ રાસ. પન્યાસજી મહારાજ શ્રી ઉમેદવિજયજી ગણીધરને સક્ષિપ્ત રાસ. દુહા. મુખેશ્વર જૈન સમરીયે,વિનયવિજય ગુરૂરાય, કોડી પ્રણમુ સદા, ભારતી ભગવતી માય. ઉમેદવિજય પન્યાસને, અલ્પ કડુ અધિકાર, સાંભળતાં સુખ ઉપજે, ભણતાં જય જયકાર. પેપ દશમપર પ્રતિશુ શંખેશ્વરજી આય, પન્યાસ ખાન્તિવિજય ગણી, સહુ કેતે સુખદાય ચે:પન સાલ વિચાર, ઝીંઝુવાડામાં ધાર, આવતાં શ્રી ગુરૂરાજ, જગમાં રૂડા કાજ. ચરિત્ર તાસ છપાય, સુખલાલ ગુરૂ ગુણગાય. વીર નિર્વાણુ ચાવીસની પેયની શુકલ પ્રતિપદા, સકલ સંધ હર્ષિત થયે, જસ પ્રેરણાથી બહુ બન્યા, ગુરૂ ભક્તિ દિલમાં ધરી, પવધ રચના કરી, 3 (માતા મરૂદેવીના નઃ એ રાગ.) ઢાળ પહેલા. મુનિ મંડલને નમિયે નિત્ય, નવપદમાંપદ પાંચમુ જેહતુ જાણીયેજી. જેનુ જાણીએજી, વિશ્વમાંહે ઉપકારી તેડુ વખાણીએજી-એ આંકણી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭) મારવાડ મનહર દેશમાં, પાલી શહેર પ્રખ્યાત, નવલખા પ્રભુ પાર્શ્વ બીરાજે, ત્રણ ભૂવનના તાત. મુનિ ૧ સમીપ તેહની ગામ ખીમારૂ ગૃહસ્થ રહે ગુણવંત ધર્મદાસ અભિધાન જેહનું લક્ષ્મી સ્ત્રી શીલવંત. મુનિ ૨ દોગંધક દેવની માફકતે યુગ્મ સદા જ્યકાર, સુખ ભેગવતાં આ સંસારે, ઉભય નરને નાર. મુનિ૦૩ એક દિવસ લક્ષ્મીબાઈને, ઉત્તમ દેહદ હોય, પુષ્કળ પૈસા ખરચીને શુભ, દાન કરૂં હું સોય. મુનિ ૦૪ મોરથ મનના જાણી શેઠે, વદતા વાણી એમ, વાવરજે વિત બહોળે હાથે, રાખી હૃદયે પ્રેમ. મુનિ ! આજ્ઞા એવિ સ્વામિની મળતાં, શેઠાણી હરખાય, દાન દેતાં વિધવિધ પ્રકારે, ચિત્ત પ્રફુલીત થાય. મુનિ ૬ ગર્ભ પાલના પ્રીતે કરતાં પૂર્ણ માસ નવ હાય, ઓગણીશત ત્રણ શાલમાં સારા જન્મ મહોદય જય. મુનિ ૦૭ જ્યકારી જસ જન્મ થયો જબ, સહુને અતિ આનંદ જન્મ મહેસૂવ કરતાં રૂડે, સુખલાલ તે સુખકંદ. મુનિ ૮ ઢાળ બીજી. (આજ આનંદ મારે આજ દિવાળી–એ રાગ) આનંદ આનંદ, આનંદ, આજે, જન્મ મહોત્સવનાં ઝાઝાં વાજીંત્ર વાજે. આનંદ એ આંકણી, ખીમારૂ ગામમાં, ખુશાલી ગણાયે, મહાભાગ્યશાળીનો જન્મ જણાયે. આનંદ૦ ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ ધર્મ ધુરીંદ ધમદાસના ઘેર, લક્ષ્મી ઊગે લહે લીલા લહેર. આનંદ૦ ૨ તરીયા તેરણ ઠામે ઠામ બંધાયે, નોબત ગડગડે સાકરૂં વહેંચાયે. આનંદ૦ ૩ સ્વજન કુટુંબને તે હે જમાડે, બારદિન બાળથાતાં ડુંઇ નામ પાડે. આનંદ૦ ૪ સુગમલજી નામ રાખતાં સારૂ, જિન જૈનેતર પ્રજાને થયુ પ્યાર. આનંદ૦ ૫ અનુક્રમે શુકલ બીજ શશી વધે જેમ, મેટા થાએ સુગનમલજી અનીશ ક્ષેમ આનંદ૦ ૬ બાળપણાથી બહુ ગુણ બતલાવે, સુખલાલ શ્રેષ્ઠ જન સહુ મન ભાવે. આનંદ૦ ૭ ઢાળ ત્રીજી (તીથની આશાતના નવી કરીએએ રાગ) ઉંચ કેળવણી આદરે નરનારી હારે નરનારી રે નરનારી. હાંરે ઈહભવ પરભવ હીતકારી, હાંરે ગ્રહો થઈ ઉજમાલ ઉંચ. ૧ સુગમલજી વર્ષ સાતના થયા જ્યારે, હાંરે માબાપ એવું મન ધારે, હાંરે બડે ઓચ્છવ કરવા વિચારે હાંરે શાળા મંગલ માલ. ઉંચ. ૨ વિદ્યાધન સહુધનમાં શ્રેષ્ઠ જાણી, હરે ચિત્તમાં પ્રીતિ એવી ભરાણી હાંરે ભણાવી કરતા ગુણ ખાણી, હાંરે વિદ્યા તે પ્રમાણ ઉંચ. ૩ ગુપ્ત ધન તે વિદ્યા ગણ ગુણકારી, હાંરે યશ આબરૂ આપે જે સારી, હારે દેશદેશમાં પ્રખ્યાતિ ભારી, હાંરે વિવે વિદ્યા વખાણ ઉંચ. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ હર માબાપ થઈ જે બાળને ન પડાવે, હરે કામ શત્રુનું તે કરી જાવે; હારે ભણવાથી બહુ સુખ થા, હાંરે એમ કરી વિચાર ઉંચ. ૫ સુવિઘા સુતને આપતા ધરી પ્યાર, હાંરે સુગમલજી થયા હુશીયાર; હાંરે કરે માબાપ ત્યારે વિચાર હારે લગ્ન કરૂં મનોહર ઉંચ. ૬ ઈચ્છા જાણ માબાપની એમ બેલે, હાંરે સુગનમલજી અંતર બોલે; હારે વિષય કિંપાક ફલની તેલે હાંરે તેથી તે ન કરાય. ઉંચ. ૭ વૈરાગ્ય ભાવના ઉરમાં રહે નિત્ય, હાંરે પૂરવ પુણ્યદય પ્રીતે. હરે જૈનધર્મ વો નિજ ચીત્તે. હરે સુખલાલ સોહાય. ઉંચ. ૮ ઢાળ ચાથી. (જાત્રા નવાણું કરીએ એ રાગ) પ્રભુ ભક્તિ નિત્ય કરીએરે પ્રાણી પ્રભુ શીધ્ર ભવોદધિ તરીએ પ્રાણ પ્રભુ પ્રભુ પદ સેવે પ્રભુ સમ હવે, શિવ રમણી સુખ વરીએ પ્રા. પ્ર. ૧ સાવિત શુદ્ધિ સાચવી સેવા, અત્યંતર પ્રીતિ ધરીએ પ્રા. પ્ર. ૨ જનાલય મુખ્ય દ્વારે પસીસવિ સંસાર કામ હરીરે પ્રાપ્ર. ૩ મધ્ય ધારે તે બીજી નિસહિ, ત્યાગ આનહર કામ કરીએરે પ્રાપ્ર૪ ચૈત્યવંદન ટાણે ત્રીજી નિશીહિ, કહી ભાવના શુભ વરીએ પ્રા. પ્ર. ૫ ભાવના તે ભવ નાશની કહીએ, ઝટપટ સિદ્ધિ સંચરીએરે પ્રાપ્ર. ૬ સુગનમલભાઈ પિછી દશમપર, પાલી શહેરમાં સમોસરીએ પ્રા. પ્ર. ૭ પ્રતિ વર્ષે પ્રભુ પૂજા કરીને, પુન્ય પિઠી અતિ ભરીએરે પ્રા. પ્ર. ૮ એકાસણાદિક છ“રી' પાલી, કર્મ બંધન વિખરીએ પ્રા. પ્ર. , નવલખા પ્રભુ પાર્શ્વ બિરાજે પ્રેમે પ્રદક્ષિણા ફરીએરે પ્રાપ્ર૧૦ દયાલ દયેય એકરૂપ જબ હવે, સુખલાલ સંસાર તરીએ પ્રા. પ્ર. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ . ૯૩ ઢાળ પાંચમી (રાગ બણજારો) સદા સંત તણ બલીહારી, નીત્ય નમન કરે નરનારી–એ આંકણી કંચન કામિનીના જે ત્યાગી, સર્વવિતિના જે રાગી, પાળે પંચ મહાવ્રતો ભારી નિત્ય ૧ સર્વે જીવની કરૂણું પાળે મૃષાવાદને મૂલથી ટાળે, ત્યાગી ચોરી સદા બ્રહ્મચારી, નિત્ય૦ ૨ ઉભય પ્રકારે પરિગ્રહ મેલી, મારાપણાના મેહને ઠેલી. એવા યતિ સદા ઉપકારી. નિત્ય૦ ૩ ગુરૂ વિનયવિજયજી જાણે, શિષ્ય ધનવિજયના વખાણ કરતા દેશદેશ વિહારી. નિત્ય. ૪ મુનિરાજ મરૂભૂમિ આવ્યા, ગામ ખીમારૂ સંઘને ભાવ્યા; સુગનમલને આનંદકારી નિત્ય ૫ રૂડી દેશના દેતા જેવારે, સુગમલજી ઉર ઉતારે, સંસાર જાણ્યો દુખકારી. નિત્ય ૬ વૈરાગ્ય વાસી છવ થાતા, રજા મળે ઘJહરખાતા, ગુરૂજીને કહે હિતધારી. નિત્ય ૭. યોગ્ય જીવ જાણ કરસ્થાપે, પાલી શહેરમાં દીક્ષા આપે, સુજ્ઞાનવિજયજી સુખકારી. નિત્ય ૮ ઓગણી છવીસ સાલ સેહે, થઈ દીક્ષા ભવિ મન મોહે, મહેસવ થયે મને હારી. નિત્ય ૮ વિનયવિજયજી ગુરૂ રાયા શિષ્ય સુજ્ઞાનવિજ્ય કહાયા, સુખલાલ જેડી જયકારી. નિત્ય ૦ ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ઢાળ છો (સિદ્ધગીરી ધ્યાવે ભવિકા સિદ્ધર એ રાગ) આજ્ઞા હિતકારી ભવિકા આજ્ઞા હિતકારી, દેવગુરૂની ભક્તિ દિલમાંધારી ભદિ. જિનેશ્વરની આણું જગ જયકારી, પુરણપ્રેમથી પાળો નર નારી ભ. ૫૧ સુજ્ઞાનવિજયજી શીર આણુધરીને, અનુક્રમે ગુરૂસહ વિહાર કરીને ભવિ.૨ અમદાવાદ ડેલાના ઉપાશ્રયે આવ્યા, રત્નવિજયજીગણી મનમાં ભાવ્યાભમ.૩ પન્યાસજી પ્રીતે યોગ કરાવે, વડી દીક્ષા દે નામ બદલાવે ભ ના. ૪ સાલ એગણું અઠાવીસની સારી,વડી દીક્ષા થઈ આનંદકારી ભ. આપ ઉમેદવિજયજી નામ આનંદે ધરતા, સઘળા કામ તેઓ હર્ષથી કરતા ભ હ.૬ ગુરૂ મહારાજા ભરૂ ભૂમિમાં જાવે, અનુમતિ એમની એવી થાવે ભ.એ.૭ લુવારની પાળે બીરાજતા જાણી, પન્યાસમણિ વિજયદાદા વખાણી ભ દા.૮ તેમની પાસે તમે રહો વિચારી, પઠન પાઠન નિત્ય કરે મનોહારી બ. ક. ૪ વિદ્યાવિલાસી તેથયા અભ્યાસી, તપ કરવામાં તેઓ પુરણ પ્યાસી ભ.પૂ.૧૦ યોગે વહન કરિ સિદ્ધાંત ભણતા સુખલાલ સાચુ સુખ કર્મનેહણતાં ભા.ક.૧૧ ઢાળ સાતમી (વૈદરભી વનમાં વલવલે-એ રાગ) કાળ ન મુકેરે કઈને, સત્ય વાત પ્રમાણ ઇંદ નરિંદ હરિ હલી, ભલે ત્રિભુવન ભાણ, કાળ૦ ૧ એક દિન અણજાણ્યું ચાલવું, ક્ષણ એક લાગે ન વાર, શંબળ પૂર્ણ લીધુ હશે ચિંતા નહીરે લગાર, કાળ૦ ૨ ચડતી પડતી થયા કરે, ભરતી એાટ જણાય, સુખ દુઃખ તડકે છાંય વળી, જીવિત સ્થિર ન ગણાય, કાળ૦ ૩ વિવિજ્ય ગુરૂ રાજીયા મારવાડ મેઝાર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ | ૭૫ બીયાવર નવા શહેરમાં પહોંચ્યા સુર લોક સાર, કાળ૦ ૪ મણિવિજયજી દાદા વળી, પામ્યા પકવાસ. ઉમેદવિજયજી મુનિ છતાં, થયાં ઘણું નીરાશ, કાળ૦ ૫ ઉજમબાઈની શાળામાં, બુદ્ધિવિજયજી જેહ, તસ શિષ્ય મુક્તિવિજયગણી, ધરતા અતિશય ને કાળ૦ ૬ ઉમેદવિજયજી આવી રહ્યા, એમના સહવાસ, ઉત્તમોત્તમ જ્ઞાનને, કરતા ઘણે અભ્યાસ, કાળ૦ ૭ અભાવ પણ એમને થતાં, ઉમેદવિજયજી ખાસ. આવી રહ્યા ઉલટ ધરી, વૃદ્ધિચંદ્રજી પાસ કાળ ૮ ગુરૂભાઈ તરીકે ગણી, ઉત્તમ આપે આશીશ, એમને સહુ ઓળખાવતા, મુલચંદજીના શિષ્ય, કાળ૦ ૮ વૃદ્ધિચંદ્રજી સાથમાં, ઉમેદવિજય મહારાજ, સુખલાલ સંત પય સેવતાં, સારે આતમકાજ, કાળ૦ ૧૦ ઢાળ આઠમી (અમે ઈશ્વર માગીએ એટલું–એ રાગ) મુનિરાજ મહંત ઇરાગીયા, કરી દેશવિદેશ વિહાર, બાધ બહુ આપતા ઉપદેશામૃત પાન પ્રીતથી, કરતા ભવિજન નરનાર. બેધ. ૧ મેલ મિથ્યાત્વ રૂપી અનાદિને કાઢવા ગંગ ની સમાન. ૦ તમતિમિર પડલને ટાલવા, દેતા સૂર્ય સમ સુજ્ઞાન. બ૦ ૨ ઉમેદવિજયજી આનદ વિચરી, કરે અનેક ઉત્તમ કામ, બે દેવ દ્રવ્યને મહુવા શહેરમાં, કઢાવ્યો રાખી હદયે હામ, બ૦ ૩ કામિત પૂરવા કચ્છ દેશ વાસીના ચરિત્રનાયક કી વિહાર, બ૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ હ ° O પ્રાચીન તીથ ભદ્રેસર જાણીએ. સ્નેહે કરાબ્યા તેના ઉદ્ધાર, એક ૪ શાસનપતિ ચરમ જિનેશ્વર જીહાં, મૂળ નાયક મહાવીર દેવ. ખે બાવન જિનાલય મેટું મદિર તીહાં કરે યાત્રા સહુ નિત્ય મેવ. આ૦ ૫ ડીસા શહેરમાં જ્યારે આવીયા, શ્રાવક કામ શિથીલ જણાય. એ ઉપદેશ આપી શુદ્ધ ધને, કરાવ્યું ભાન તે સુખદાય. મે ૬ પાસે પ્રાચીન તીર્થં અપૂર્વા જે, ભિલડીયાજી હતુ અપ્રસિદ્ધ.॰ જીર્ણોદ્ધાર કરાવી નમ્રત કર્યું, જૈન કેામ પામી નવિનધ. મે ૭ બડી ધ શાળા ત્યાં નાતા, પ્રતિ વરસે જ્યાં મેળા ભરાય. એક પોષ દશમી ઉપર બહુ પ્રીતિથી, સ્વામીવલ ત્રણ સાહાએ ૮ સધ અમદાવાદથી આવતા, શ્રીસિદ્ધગિરિ સન્મુખ બણુ. ખે ઉમેદવિજયજી સંધમાં આવતા, કરે ભગવતી યાગ વખાણુ. મે૦ ટ ગણિ ગભીરવિજયજી પ્રેમથી કરાવે ક્રિયા હિતકાર મેક અનુક્રમે આવ્યા શત્રુંજયગિર દીઠા રૂષભજીણુંદ દેદાર. એ॰ ૧૦ પાપપકમાં પડીયેા જે આતમા, તેને તારવા તીરથ તેહ. ખે ત્રિકરયેાગે જિનપદ સેવતાં, અતિશય ઉમાંહિ સને, એ ૧૧ ભાવનગર પધાર્યાં ભાવથી, ગંભીરવિજયજી ગુણવંત. ખે ગણી પદવી દીયે ધણી હેાંશથી, મળી સંધ સદા જયવંત. ૦ ૧૨ આગણિસે આગણપચાની સાલમાં, વરતાયા જયજયકાર. એ૦ અનુક્રમે વીચરતા વળી ગુરૂ, આવ્યા રાધનપુર મેઝાર. એ ૧૩ મૂલયજીના શિષ્ય માનીએ, પન્યાસ આણંદ્રવિજયજી જેહ. ખે ગણિ ઉમેદવિજયજીને આપતા,પન્યાસ પદવી ધરી બહુ નેહ. એ૦૧૪ મહાત્સવ મેટા થયા તે સ્થાનકે સકલ સંધ અતિ હરખાય. એ॰ રાધનપુરમાં ૨ વધામણા, સુખલાલ ગુરૂ ગુણ ગાય. ખે૦ ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭૭ ઢાળ નવમી હરિગીત છંદ, પંડિત થઈ પરહિત સાધે, જીવિત જસ્સ સફલું કર્યું, ન્યાયનીતિ સમજાવીને, સવી, કોમનું કષ્ટજ હર્યું, સગવીસ ગુણે શોભતા, સાધુ સદા શાન્તિ ધરે, જીવન શરુ લાબેણ ગણુતા, પરમારથ કાર્યો કરે જાય ઉત્સાહ ઉરે રાખતા, જે ધર્મ ધ્યાને સ્થિર રહી, મેળ મેળવી શ્રાદ્ધપણામાં, શુભ કાર્ય કરે સડી, દક્ષ થઈ હિત વપર નિત્ય, પ્રેમથી પુરૂ કરે, વિશ્વમાં વિખ્યાત બનીને, પરભવે સદ્ગતિ વરે પર જન્મથી જાવજીવ સુધી, ઉંચ વૃત્તિ આદરે, યતિ ધર્મ આરાધિ અંતે, અમર ગતિએ સંચરે, જીનરાજની ભક્તિ સદા, ગુરૂસુશ્રવા ચિતે વસી, મમત માયા મહ ર પુમા, પાડો રાડ જતા ખસી જેવા હાથ પકડ્યો હોંસથી તે, “ જાને ભાગ્યશાળી ખરા, રાતદિન સત સમાગમથી, અનેક જન આ ભવ તર્યા, જગતમાં જશ કરતી જેની, જીવીત તેનું ધન્ય છે, તેવા ગુરૂના ભવ્ય જીવને, દુર્લભ દર્શન છે ૫૪ પંન્યાસજી ઉમેદવિજયના, શિષ્ય જ સારા થયા, નરેંદ્રવિજય સિદ્ધગિરિમાં, કાળકરી સુરગતિ ગયા, પ્રધાનવિજયજી કાંપમાં, પરલોક પામ્યા જાણીએ, અમૃતવિજયને થરાદ્રીમાં, કાળધર્મ વખાણીએ. પપપ ક્ષિાન્તિવિજયજી ક્ષમા ધારી, ચતુર શિષ્ય ચેથા લહે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જયવિજય પાંચમા છઠ્ઠા તે, ધનરૂપવિજયજી કહે, વીરસૂરિ ઉપસંપન્ન શિષ્ય, એમના પણ ધારીએ, સુખલાલ એવા શ્રેષ્ઠ ગુરૂનું. સત ચરિત્ર વિચારીએ છે દાળ દશમી (સુણે અંદાજી–એ રાગ. ) ગુરૂ ગુણકારી, ઈહભવ પરભવ હિતકારી ઉરધારીએ, વિશતેર આશા-તના તેમની અંતરથી દુરે વારીએ, ગુરૂ દીપક સમ તિમિર હરતા, ત્રિકરણ યોગે સેવા કરતા, ઘણ ભયજને ભદધિ તરતા, ગુરૂ૦ ૧ ગુરૂ ઉમેદવિજ્યજી જયકારી, ઉપકાર કીધા એમણે ભારી, એવા ગુરની જાઉ બલીહારી, ગુરૂ૦ ૨ નરેંદ્રના ભાણ થયા માનું, વિદ્વાન પંક્તિમાં વખાણું. સુર લોક ગયા મહું જાણું, ગુરૂ ૦ ૩ બીજા શિષ્ય લબ્ધિવિજય લહીએ, તસ શિષ્યરત્નવિજય કહીએ ભરૂભૂમી શિષ્ય સહિત વહીએ, ગુરૂ૦ ૪ પંન્યાસ ખાતિવિજય પ્યારા, પાંચ શિખ્ય પ્રશિષ્ય થયા તારા, વિનય વૈયાવચ્ચ કરનારા, ગુરૂ. ૫ જયવિજયના જે શિષ્ય થયા, કલ્યાણુવિજય પરલોક ગયા, ધનરૂ૫ વિજય એકાકી રહ્યા, ગુરૂ૦ ૬ રાધનપુરી વીરજીભાઈ, કરછ માંડવી બંદરમાં આઈ, વેપાર કરે ઉલટલાઈ, ગુરૂ૦ ૭. વીરજીભાઇને માંડવી મલીયા, ગુરૂ ઉમેદવિજય બુદ્ધિ બલીયા, વીરજીભાઈના મનોરથ ફલીયા, ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ૭૯ આધિ વ્યાધિ ઉપાધિ ભર્યો, સસાર અસાર જણુ!વ્યા ખરા, વીરજીભાઇના ઉર માંહિ ત્યાં, ગુરૂ૦ ८ થયા દીક્ષાના તે અનુરાગી, શીધ્ર સંસાર થયા ત્યાગી, લગ્ની ગુરૂ સાથે બહુ લાગી, ગુરૂ ૧૦ ગણી પદવી પાટણમાં આપે, પન્યાસ પદવી પણ સ્થાપે, ઉપપન્ન શિષ્યપણુ વ્યાપે, ગુરૂ૦ ૧૧ દીક્ષા વડી દીક્ષા બહુ દેતા, દામેાામ યશ કીર્તિ લેતા, ચાણસમે ઉપકાર ત કરતા, ગુરૂ ૧૨ નિજ આયુ અલ્પને પિછાણી, વીરવિજયને વદતા વાણી, શ્રી ખાન્તિ ઉપર પ્રીતી આણી, ૩૦ ૧૩ યેાગ કરાવો રૂડી રીતે, પન્યાસ પદવી દેજે પ્રીતે, શુભ ચ્છા એવી મુજ ચોત્તે, ગુરૂ૦ ૧૪ કચનનગર આવ્યા પ્રેમ ધરી, દાદાને ભેટવા ક્રીક્રી સિદ્ધગિરિની શીતલ છાંય ડેરી, ગુરૂ૦ ૧૫ આપણ ચામાં માગશર માસે, આતમના વધતે ઉલ્લાસે, ગુરૂજી જ્ઞાની એમ પ્રકાશે, ૩૨૦ ૧૬ વહેલુ મેાડુ એકંદન નવુ, કમાણી જેવી તેવું ખાવુ, સુખલાલ ધમાં સ્થિર થાવું, ૩૨૦ ૧૭ ઢાળ અગીયારી. (ભેખરે ઉતારો રાજા ભરથરી—એ રાગ) ક્ષક્ષણ સિદ્ધગિરિ સાંભરે, તારૂ તીરથ હાય” અનેક પાપીને ઉર્દુરી, સદ્ગતિ દેનાર સાયજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ક્ષણ ૧ www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ અનંત સિદ્ધ થયા એ સ્થલે, પવિત્ર ભૂમિ ગણાયજી શુદ્ધભાવે આરાધતાં, કઠીણ કમ હણાયજી ક્ષણ ૨ . ઉમેદવિજય ગુરૂ રાજીયા, કીધે ઘણે ઉપકારજી દેશવિદેશમાં વિચરી બહુ બેધ્યા નરનારજી ક્ષણ૦ ૩ ભિન્નભિન્ન ઝગડા કઢાવતા, જીવ દયા પ્રતિ પાલજી ઉત્તમ કામે કરાવતા, દેશના દેઈ રસાલજી ક્ષણ૦ ૪ માગશર વદી ત્રીજ મધ્યાને, વિજય મુહૂર્તમાં જાણજી સુખ શાંતિ સમાધિ છતાં, પામ્યા ગુરૂ નિરવાણજી ક્ષણ૦ ૫ પંન્યાસ ગંભીર ચતુર ગણિ સુમતિ ધર્મ જશ જેયજી આદિ અર્ધશત મુનીવરા, સાધ્વી સાર્ધસત હેયક ક્ષણ ૬ પ્રચુર શ્રાવક શ્રાવિકા, હાજર હતા તે વાર ગુરૂ વિરહે ઘેલા થયા, નયણે નીર અપારજી ક્ષણ૦ ૭ શોક સમાવી શિબીકા જે, શણગારી બહુ રીત દહન ક્રિયા કરે ભલીપરે. મોટી ટોલી ધરી પ્રીતજી ક્ષણ૦ ૮ થરાસંધના આગેવાનો, યાત્રાર્થે આવ્યા જે હજી ગુરૂભકિત દૈયડે ધરી, મહેસવા માંડે બહુ નેહછ ક્ષણ૦ અઠાઈ મહોત્સવ આદરી, વિધવિધ પૂજા ભણાયજી સ્નેહે સ્વામીવલ કરી, રૂડી આંગી રચાયજી ક્ષણ૦ ૧૦ જ્ઞાનદાન દેનાર જે, કરે કામ ઉદ્ધાર ભેદભાવ રાખ્યા વિના, હિતચીને અપાર ક્ષણ૦ ૧૧ મહાપુરૂષ એવા મહંત જે, વિસર્યા કેમ વિસરાયજી સુખલાલ સુરત સદા, સ્મરણ છે સુખદાયજી. ક્ષણ૦ ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ પન્યાસજી મહારાજ શ્રી ખાતિવિજયજી ગણિને સંક્ષિપ્ત રાસ (દુહા ) પ્રથમ કણંદ નરિંદમુનિ શાંતિનાથ ચિત્ત લાય, નેમિનાથ પ્રભુ પાર્વજી, વર્ધમાન જીનવાય. સદા સુગર ને સરસ્વતી, સમરતાં સુખ થાય મનચિંતિત મળે સંપદા, દુઃખ દેહગ દૂર જાય, ઉમેદવિજય ગુરૂરાજને, અ૫ કો અધિકાર, તસ શિષ્ય ખાગ્નિવિજય તણે, હવે સુણજે નરનાર, ૩ લધુ વયમાં દીક્ષા ગ્રહી, કીધાં અનેક સુકામ ઓગણું ચોરાસી સાલમાં, આવ્યા સંખેશ્વર ધામ, ૪ કૃપા કરી અમ ઉપરે, ઝીંઝુવાડામાં જોણું, પધારતા પુશે, ક્ષમા શ્રમણ ગુણખાણું, ગુરૂ વ્યાખ્યાન શ્રવણે સુણ, સંઘ આનંદિત થાય મેઘ મળે જેમ મેરને, સુખલાલ તિમ હરખાય. ઢાળ બારમી. (રાગ ક્ષત્રીકલંક) ઉત્તમ માણસ કહીએ તેલ, ગુરૂની આણ નિત્ય પાળે રે કરે સ્વપરનું હીત જેહ, દોષો સહુ દૂર ટાળે રે. ગુણ હેય ને ગુણ ગ્રાહી થાય, ગુ. અપવાદ ન બોલે જરાય દો. ૧ સર્વ જીવને કરે ઉપકાર, ગુ. વદે વાણી અમૃતસમ ધાર, દો પુનમ્ શશી પરે તેજવંત ગુ. મેરૂ માફક ધીર મહંત, દો૦ ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ સાયર સરીખા ગંભીર હય, ગુ. દિનકર સમ દેદાર જોય, દેવ વડીલ જનને વિનય કરતા, ગુવ પૂજ્ય બુદ્ધિ હદયમાં ધરતા દો. ૩ થરા પાસે જે રાજપર ગામ, ગુ. ચતુર શેઠે કી વિસરામ, દો. પવિત્ર પત્ની પુંજીબાઈ નામ ગુ. કરે ઘરનાં ઉત્તમ કામ ૦ ૪ ઓગણીસે એકતાલીની સાલ. ગુ. માગશર માસમાં મંગળમાળ, શુકલ ચતુરદશી સેમવાર, ગુ. આ જન્મ પ્રભાતે જયકાર દે પ નામ રાખ્યું ચુનીલાલ સાર ગુ. બાળપણથી બહુ હુશીયાર, દ. વીજી બેનને શ્યામજી બ્રાત, ગુ. ત્રીજા ચુનીલાલભાઈ પ્રખ્યાત, દે. ૬ લલુભાઈ ને મેના બેન ધાર, ગુ. પાંચે જણ ધરે બહુ યાર, દો. દેખી માત પીતા હરખાય, ગુ. સુખલાલ સંપે સુખ થાય, દે૭ ઢાળ તેરમી. ( ચાલ સખી સિદ્ધાચળ જઈએ એ રાગ ) સંત સમાગમ સુખકારી, સંત જનની બલિહારી, સંત શેઠ ચતુરભાઈ વિચારે, થરાગામ વસવું ધારે, આવી રહ્યા સુખેથી ત્યારે. સંત ૦ ૧. પુત્ર પુત્રીઓ પાંચે પ્યારા, વિદ્યાભૂષણથી શણગાર્યા હિતેચ્છુ મા બાપ તે ધાર્યા. સંત ૨. સાલ ઓગણસાઠની સારી, પધાર્યા ગુરૂજી હિતકારી, ઉમેદવિજયજી બલીહારી. સંત. ૩. ચતુરભાઇનું કુટુંબ ભાવે ઉપદેશ સાંભળવા આવે, ગુરૂ બહુ પ્રકારે સમજાવે. સંત૦ ૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ૮૩ લઘુકર્મી જવ જણાયે સાધુ સેબત સદા સુખદાયે, ચુનિલાલભાઈ ચિત ઈમ થાય. સંત ૦ ૫. મા બાપની અનુમતિ, માગી દીક્ષા લેવા પ્રીતિ અતિ જાગી, લગ્ની ગુરૂની સાથે લાગી. સંત . ગુરૂ સાથે પાટણ આવ્યા ચુનીલાલભાઈ ગુરૂમન ભાવ્યા, શ્રી સંધે હર્ષે વધાવ્યા. સંત૦ ૭. ચતુરભાઈનું કુટુંબ આવે, દીક્ષા દેવા હેસ મન લાવે, વાવતા વિત્ત ઘણુ ભાવે. સંત૦ ૮. સંવત એગણું ઓગણસાઠે, વૈશાખ શુકલ બડા ઠાઠે સાતમ સામે દીક્ષા પાઠે. સંતવ હ. ચઉવિહ. સંધ મળે ત્યારે વડે ચઢયે મહારે, દીક્ષા દેતા ઉલટ ભારે. સંત. ૧૦. ચુનીલાલભાઈ થયા ત્યાગી, ખાતિવિજયજી વૈરાગી, ક્ષમાધારી ગુરૂ ગુણરાગી. સંત૧૧. તે સાથે બીજા શ્રાવક જેહ, દીક્ષા લેતા ધરતા નેહ, જયવિજયજી થયા તેહ. સંત ૧૨. અસાડ સુદી આઠમ સારી, ગુરૂવારે વડીદીક્ષા ધારી, સુખલાલ ઉભય આનંદકારી. સંત ૦ ૧૩. ઢાળ ચૌદમી. વિદ્યાધન ભંડાર જગમાં વિદ્યાધન ભંડાર એ રાગ, હાલો મુનિ ને વિહાર, જગમાં હાલ અપ્રતિબદ્ધતે ધાર, જગ ગુરૂપય સેવી વિદ્યા ગ્રહીને, કરે સ્વપરનો ઉદ્ધાર, જગ વિનય વડે વશ વિશ્વ કરે છે વિવેક દીપ ધરનાર. જગ૦ ૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ખંતિલા ખાતિવિજય મુની પણ, પાળતા પંચાચાર, જળ, પેલાં ચોમાસાં બે પાટણ કીધાં, ગુરૂ સાથે મનોહાર, જગ ૨. પ્રકરણદિક ભાવે ભણતા, સાધુક્રિયા સુવિચાર, જગ મહાનીસીથ સુધી યોગ તે કરતા, ઉરમાં અતિશય, પ્યાર, જગ ૩ ઉમેદવિજય ગુરૂરાજને ત્યારે, અંગે વા આવ્યો અપાર, જગ પક્ષઘાત થયો પણ ન ડરતા, કરે શ્રાવક ઉપચાર, જગ ૪ વીરવિજ્યાદિ સાધુ સાધ્વીઓ. પચીસ લગભગ ધાર, જગ ભગવતી વિગેરે જેગ કરાવે, પૂર્ણ ધરી મન યાર, જગ ૫ એ આદિ અનેક સુકૃત્ય કરતા, નીરોગી થયા નીરધાર જગ ત્રિજુ ચોથે ચાર્માસ હવે, મહુવા શહેર મઝાર જગ ૬ જગત ગુરૂ વિજયહીરસૂરિનું, નિર્વાણ ઉનામાં ધાર, જગ0 દીવ દેલવાડા દર્શન કરતા, અજારાપાસ હિતકાર, જગ ૭ શહેર વરતેજ ભાવનગર થઈ, ઘેઘે નવખંડા જુહાર, જગ તાલ દવજગિરિ યાત્રા કરીને, સફળ કર્યો અવતાર, જગ ૮ સંસ્કૃતની બે બુકજ કરતા, સામાન્ય બેધ હેય સાર, જી. પાંચમું પાલીતાણામાં પ્રીતે, ચાતુરમાસ વિચાર, જગ ૯ પંચતીરથી યાત્રા નવાણું, કરતા જય જયકાર, જગ , છ અઠ્ઠમ અઠાઈ તપસ્યા, ક્ષમા સહીત ગુણકાર, જગ૦ ૧૦ પાંચ ચોમાસે પરલોક પહોંચ્યા, ગુરૂ શ્રી તારણહાર, ખાન્તિવિજયને ખોટ પડી બહુ, સંભારે વારંવાર, જગ ૧૧ પણ ગુરૂની પૂર્ણ કૃપાથી, બન્યા બહુ હુશીયાર, જગ.. સુખલાલ મિડસમ વિચરી વેગે, વિવે કરે ઉપકાર, જગ ૧૨ જગ૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ૮૫ ઢાળ પંદરમી, (ગીરીવર દરશન વિરલા પાવે) એ રાગ. આનંદકારી યાત્રા કીજે, નરભવ પામીને લાહે લીજે. આનંદ૦ ૧ દેશાટનથી દુઃખ દુર જાયે, ભિન્નભિન્ન જાતને અનુભવ થાયે. આ૦ ૨ છઠું ચોમાસું સમીશહેર હવે, ખનિવિજય સહ બે મુની જોવે. આ૦૩ ધનરૂપ હંસવિજયજી ધારે લઘુ કૌમુદી ભણ્યા તે વિચારે આ૦ ૪ સમેતશીખરજીની યાત્રા કરવા શુભ વૃતિથી દેશદેશ ફરવા આ૦ ૫ ખાંતિવિજ્યજીને ખંત તે ઝાઝી, લાંબે વિહાર કરે ઉર રાજી. આ૦ ૬ ડીસા જીરાવલા, થઈ આબુ આવે, યાત્રા કરીને શીરોઈમાં જવે. આ૦ ૭ પાલી અજમેર કિસનગઢ જયપુર, ભરત સોરી (૨) આગરા કાનપુર, આ૦ ૮ લખનઉ શહેર રનપુરી સારી, ધર્મનાથ કલ્યાણક (૬ ધારી આ૦ ૮ અયોધ્યા એગણી કલ્યાણક (૨૫) કહીએ, મૂલ નાયક શ્રી અછત છન લહીયે. આ૦ ૧૦ કાશી ભલુપુર (૨૦) યાત્રા કરતા પાર્શ્વપ્રભુનું ધ્યાનજ ધરતા. આ. ૧૧ સુપાર્શ્વનાથ કલ્યાણક જાણું ભદયનીમાંહે ચાર વખાણું(૩). આ૦ ૧૨ સીંહપુરી(૩૭) ચંદ્રાવતી(૪૧) ચંગે, શ્રેયાંસ ચંદ્ર કલ્યાણ ઉમંગે. આ૦૧૩ આરા શહેર થઈ પટણા હવે સ્થૂલિભદ્ર સુદર્શન સ્થાન જોવે. આ૦ ૧૪ ચેડા મહારાજાની નગરી જાણી, બિહાર-વિશાલાપુરી વખાણી આ૦ ૧૫ કકુંડલપુર વા ગોબર ગામ. ગૌતમસ્વામીનું જોયું ધામ. આ. ૧૬ રાજગૃહીમાં જોવાનું જાણી, પાંચે પર્વત તિહાં પીછાણી. આ૦ ૧૭ વિપુ લાલ કલ્યાણક ચાર સુવ્રતસ્વામીનાં સુખકાર(૪૫) આ૦ ૧૮ -રત્ન ઉદય સુવર્ણ શિરિ જાણો વૈભારગિરિ વીર વખાણ. આ૦ ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ અગ્યાર ગણધરની પાદુકા પ્રીતે, ધનાશાલીભદ્ર જોયા ખચીતે. આ૦ ૨૦ શ્રેણિકભંડાર શાલીભદ્રને કુવો, સુખલાલ નેહથી ઝટપટ જુવો. આ૦ ૨૧ ઢાળ સેલમી. (ભરતની પાટે ભૂપતિરે)–એ રાગ અહોનિશ યાત્રા તે સાંભરેરે, ઉત્તમ ભૂમિ જે હોય સલૂણા તીર્થકર ચોવીશનારે, શતવિશ (૧ર૦) કલ્યાણક જેય સલૂણ ૧ નેમનાથ પ્રભુજી તણાંરે, ત્રણ થયા ગિરનાર (૪૮) સલૂણા બાકી બધા પૂર્વ દેશમાંરે, થયાં તે હદયમાં ધાર સલૂણા ૨ પવિત્ર ભૂમિ પાવાપુરી, વીર પ્રભુ નિર્વાણ (૪૮) સ ચંદન સમ શીતલ હરે, ચીરા પ્રકુલિત જાણ સ૦ ૩ દરશાલ દીવાળી દિનેરે, મેટો મેળો ભરાય જલ મંદિરમાં આવતાંરે જનમન ખુશી થાય ગુણશીલ ચિત્ય સુખરૂરે, સમવસર્યા વર્ધમાન દેશના ઘે ભવ્ય જીવનેરે, સુરનરગણું કરે ગાન લચ્છવાડ સમીપે જે ગિરિરે, ક્ષત્રીય કુંડ હાય ચ્યવન જન્મ વત વીરનાંરે (પર), રાણ કલ્યાણક થાય કાકંદી નગરીમાં કહયાંરે સુવિધિ જીનનાં તે ચાર (૫૬) ચંપાપુરી વાસુપૂજ્યનારે, પાંચ કલ્યાણક ધાર (૧) સ. ૭ નાથનગર યાત્રા કરીરે, ભાગલપુરમાં આય ભીથિલા નગરીથી લાવીયારે, મલી નમી પાદ (૬) સુહાય સ૦ ૮ અજીમગંજમાં આવતારે, ચોમાસું સાતમું થાય છે કલકત્તાથી પધારયારે, વીરવિજય મહાકાય સ - ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com સ, Page #114 -------------------------------------------------------------------------- ________________ ૮૭ ભગવતી સુત્રની વાચનારે, આપે ઉર ધરી તેહ પર્વ પશુપણ આવતાં, મનાહર મહેાસવ જેહ સંવત્સરી દિવસે થરે, પ્રતિક્રમણમાં જાણ સાનામ્હાર રૂપીયા તારે, પ્રભાવના એ વખાણ ઉપધાન આદિ અહુરે, કરાવ્યાં ઉત્તમ કાજ સુખલાલ સુગુરૂ જાણીયેરે ભવધિ તારણુ જહાજ ઢાળ સતરમી. (અષ્ટાપદ અરિહંતજી મારા વાલ્હાદરે) બુદ્ધિબલ બહુ પામતા જયવતારે, દેશાટનથી સુવિચાર સ * * * * * સ ૧૦ સ સ૦ ૧૧ સ સ॰ ૧૨ ભજીયે ભાવસું ભગવ તાછરે જ્ય સાધુ સામત સુખકાર જય જય બાલુચર કાસમબાર સહસા પાર્શ્વજી ધાર ગિરિડી થઇ ભંડાકર જાણ ભ પામ્યાવીર પ્રભુ નાંણ (૭૦) ભ॰ ઘણાં શાસ્ત્ર અવલોકના મહિમાપુર કટગેાલાને જગીપુર સંધ જાવતા પ્રતિદિન વેગે વિચરતા જય૦ રૂજુવાલીકા નદી તિહાં જ્ય॰ સમેતશીખર ગિરિ આવિયા જય૦ યાત્રા કરતા રૂડી રીત ભ૦ પોષ દશમ દિન ભેટીયા જય શ્યામલા પાછ ખચીત નિર્વાણુ વિશ જીનનુ તિહાં (૯૦) જય૦ માતમ મહેાદય થાય ભ૦ પાપ પહેંક દુરે ટલે જય પુણ્યની પાટી ભરાય અલ્હાબાદમાં આવતા જય પ્રખ્યાત તે પુમિતાલ ભ આદીશ્વર કેવલ વર્ષો (૯૧) જય૦ પ્રયાગ હિંદુ તીર્થહાલ ભ કપિલપુર વિમલ પ્રભુ જય થયા કલ્યાણક ચાર (૫) ભ૦ ભ ૪ ભ ૫ + Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ભ ૧ ભ ભ॰ 3 www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ અરનાં થયાં શાંન્તિ કે પપાસા જંગલ માં કૌ તેને કહી સાવધ્ધિ સભવનાથની ચાર કલ્યાણક ત્યાં થયાં (૮) ભદિલપુરે શીતલ પ્રભુ જય૦ અષ્ટાપદ એક રૂષભનું (૧૩) જય પ્રભુપદ પૃ આવતા ત્રણ માસ તિહાં રયા અલવર રસ્તે આવતા નવા શહેરમાં નિપજે જય જય ભ હસ્તિનાપુરે બાર (૧૦૭) ભ૦ પદ્મ પ્રભુજીનાં ચાર (૪) તીર્થો વિચ્છેદ તે ધાર જય ખેટમેટ કીલ્લા હાય જય૦ તીર્થ વિચ્છેદ પણ સેાય ભ જય ce i ચાર કલ્યાણક (૧૨) કીધ ભ॰ જય૦ ભ ૧૦ દિલ્લી શહેર મેઝાર જય પંજાબ પરિચય ધાર જય આડમું ચાતુર્માસ જોય ૫૦ તેહની યાત્રા ન લીધ ભ ૧૦ ભ ઢાળ અઢારમી (સિદ્ધ કરતા ઉત્તમ કામ, જન્મ સફળ તસ જાણીયે, સઘળા પિરસને સહી, મેડતા થઇ લેાધી ગયા, ભેટવા પા પ્રખ્યાત, પ્રભાવતી પતિ માનીયે, વામાદેવીના જાત, શહેર જોધપુર થઇ એસીયા, આવી ભેટયા મહાવીર, રત્નપ્રભ સૂરીકે તિહાં, કિધુ કાર્ય ગંભીર, ત્રણ લખ સસ ચેારાશીને, કિધા શ્રાવક સુજાણ, આશ વશ સ્થાપ્યા છ્તાં, દીધે ધર્મ પ્રમાણ, પાકણ લેાધિમાં થયું, નવમું ચાતુમાસ, સિદ્ધાંત કૌમુદી કાવ્યના. કરતા સારા અભ્યાસ, જન્મ ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat જગતશિરે શાભતા) એ રાગ તા ગ્રામાનુ ગ્રામ, ભ॰ ૧૧ ભ સુખલાલ સુખી સહુ હાય ભ૦ ૧૨ જન્મ ૧ જન્મ ૨ 19 જન્મ ૩ ८ જન્મ ૪ www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ વિકાનેર નાગર ફરી, પુનઃ ફલોધી આય, સ્નેહે સંઘ કરાવીને, જેસલમેરમાં જાય, જન્મ ૬ લોદ્રવ તીર્થ યાત્રા કરી, દશમું ચાતુરમાસ, ફલેધીમાં આવી કર્યું, ભેટયા નાકોડા પાસ, જન્મ૦ ૭ મારવાડની ગોલવાડમાં, મોટી પંચ તીર્થો જોય, નાની પંચ તીર્થ ગયા, ત્યાંથી પાલણપુર હય, જન્મ૦ ૮ રંગે રાધનપુર આવીયા, એકાદશમું ચોમાસ, સુખલાલ સિદ્ધાન્ત વાંચતા, વિયવીરની પાસ, જન્મ, ૮ દાળ ઓગણીસમી (તિ જગમગેરે અઢી દ્વીપ પ્રમાણ) એ રાગ વિચરે જે જનારે દેશ વિદેશે કરિ વિહાર, બધ બહુ જાતનોરે અનુભવ લેતા નર ને નાર, ભિન્ન ભિન્ન ભાષાનોરે ધરાવતા કાબુ મનોહાર, અનેક જીવનેરે સાધુજન કરતા ઉપકાર, ૧ ઉંઝા બારમુંરે ચોમાસું કીધું સુખકાર, તેરમું ચઉદભુર રહુ રાજનગરમાં ધાર, આગમ વાચનારે સાગરજી દેતા હિતકાર, લાભ લેતા ઘણા સાધુ સાધવી જયકાર, ૨ ૧ સાદડી રાણકપુર (૧) ઘાણે મુછાલામહાવીર(૨) નાડોલ(૩) નાડલાઈ(*) વરકણા() ૨ નાણા(૧) દીયાણા(૨) નાંદીયા(૩) ટાણા) બામણવાડ(૫)અજારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ ગણિ તોતરે રે મહા શુદિ દશમી ગુરૂવાર, પારૂ બહેનને રે દીક્ષા આપી તે નિરધાર, ખંભાત આવીને રે પંદરમું ચોમાસું ધાર, વડી દીક્ષા થઈ રે દર્શનશ્રીજી જયકાર. ૩ સાલ ચોતેરે રે પિષ માસે પૂરણ પ્રેમ સુદી છઠ દિને રે શુકરવારે કુશળક્ષેમ. ત્યાં ઉપધાનનેરે ઉત્સવ ભણ્યા ન્યાય તેમ, સંધ કઢાવીયે રે કાવી ગંધારને એમ ૪ જામપરમાં જતારે ભગિની મેનાં શીલવંત ચોતના રે ચૈત્ર શુકલ પક્ષ જયવંત, પંચમી દુર દીક્ષા દીધી તે ગુણવંત અસાઢી બીજે રે બુધે વડી દીક્ષા બલવંત. ૫ થઇ દશાડામાં રે વિમલશ્રીજી દીધુનામ, અનુક્રમે તે ભણ્યાં રે આવી ઝીઝુવાડા ગામ કર્મગ્રંથ કર્યા રે બીજો બોધ લીધે તમામ, સાંપ્રતકાળમાં રે કરતાં - અનેક રૂડાં કામ. ૬ એહિ જ સાલમાં રે સાળખું કીધુ ચાતુર્માસ દશાડા ગામમાં રે કર્યો છંદને અભ્યાસ, શંખેશ્વર તણે રે સંધ કઢાવ્યો ઉલ્લાસ સુખલાલ સતરમું રે અમદાવાદમાં ચાતુર્માસ, ૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧ ઢાળ વીસમી. ચાપાક. ( સુણેા શાન્તિજીંદ સેાભાગી) ધનધન ક્ષેત્રે ગણું અવતાર. જેણે જોયે દેશ અપાર. સહી કષ્ટ ન ગણતા દુ:ખ. પરહિતમાં ભણુતા સુખ અમદાવાદથી કીધા વિહાર, સંધ કેશરીયાના સાર સારાભાઇએ કાવ્યેા જેહ, સાથે આવ્યા ધરી બહુ નેહ. સાધુ સાધવીને સમુદાય, દાદસા લગભગ કહેવાય. શ્રાવક શ્રાવિકાના હિ પાર, બની સઘની શેાભા અપાર છ'રી પાલતા સુખકાર, તારંગા યાત્રા મનેાહાર, ડર શહેરમાં આવ્યા આણુ દે, લેવામાં કેશરીયાજી વન્દે. રાજનગર નિવાસી જેહ, પુજાલાલ નામે ગુણુ ગેહ. આવ્યા યાત્રા કરવા ત્યારે, સંધ હતા લેવા જ્યારે. છેતેર ફાગણ સુદિ ત્રિજ સારી, દીક્ષા આપી અતિ હિતકારી. પાડયું પુષ્પવિજયજી નામ, પ્રથમ શિષ્ય કર્યાં અભિરામ. ૬ નાગથણુ પ્રભુ પાસ સેાહાય, મુહરી પાસ ટિટાઇ સુખદાય. પાછા અમદાવાદમાં આય, વડીદીક્ષા અક્ષય તિજ થાય. ૭ ચાતુર્માસ અઢાર કરી, પંચતીર્થી સાચેરની પ્રરી. અમીઝરા ભિલડીયા જાણ, ભેટચા પા પ્રભુ તે વખાણુ. ૮ આગણિસ.... ચાતુર્માસ હેાય, પુનઃ અમદાવાદમાં જોય. વિવિધ ગ્રંથ વાંચ્યા હિતકારી, સુખલાલ સ્વપને ઉપકારી. ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩ www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ * જે ૧ જે ૨ ૩ 570 X લ ઢાળ એકવીસમી (લલનાની દેશી) જે જન હોય વૈરાગીયા, ત્યાગી સાભાગી સુખ્ત, લલના વિચરિ દેશ વિદેશમાં, યાત્રા કરે ગુણખાણ, લલના ખેડા માતર જઇ જુહારતા, સાચાદેવ સુપ્રસિદ્ધ, લલના પેટલાદ એરસદ છાણીની, યાત્રા વડાદરા કીધ, લલના ડભેઇ શહેરમાં દેખતા, લાઢણુ પાર્શ્વપ્રભુ દે, લલના પ્રગટ પાર્શ્વનાથ વલી તિહાં વિજન કરે નિત્ય સેવ, લલના ટ્રે ૩ મહેાપાધ્યાય મહારાજજી, ન્યાય વિશારદ જેહ લલનો યશેવિજય ગુરૂ રાજીયા, પામ્યા નિર્વાણ ત્યાં એક, લ શીનેાર થઇ ઝગડીયા ગયા, ભૃગુપુરે ઝટ આમ, લેલના. મુનિસુવ્રત મહારાજનું, પ્રાચીન તીર્થ કહેવાય, ખતધરી ખાનદેશમાં, આવ્યા નંદુરબાર, લ॰ શોપુર થઇને ધુલીયા આમલનેર વિચાર, લ ભુસાવળ ખામગામ ગયા, બાલાપુર થઇ શીરપુર, લ આવ્યા. અન્તરિક્ષજી ભેટવા, વરાડ દેશ જરૂર, લ॰ આકાલા થઇ ઉમરાવતી, વરધા ભાંડક ગામ, લ॰ ચિંતામણી પ્રભુ પૂજતાં, સફલ હવે સર્વિ કામ, લ કરી અન્તરિક્ષજી આવીને લેાણાર ગામમાં જાય, લ રાજનગરના રહીશ તિહાં, ચિમનલાલ દીક્ષિત થાય, લ૦ જૅ ટ ગણિ અહેતર સાલમાં, અસાઢી ચઉદ્દેશ હાય, લ૦ નામ ચમરેન્દ્રવિજય થયુ. દ્વિતીય શિષ્ય તે એય, લ॰ જે ૧૦ ચામાસુ વિસમું તિહાં થયું, કીધું અદ્ભુતકામ, લ દેઢમે સ્થાનકવાસીની તેડાવી મુપતિ તામ, લ॰ જૅ૦ ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ઢે ૫ do રે ૭ ०८ . Page #120 -------------------------------------------------------------------------- ________________ બેધ દેબહુ જાતને, કીધા શ્રાવક સુજાણ, લ૦ શંકરાચાર્ય સમાપમાં, થો સંવાદ વખાણ, લવ જે. ૧૨ બુરાનપુર નિમાડમાં, ગણિ ઓગણએસિ સાલ, લ૦ માગશર શુકલ પુનમ દિને, વડી દીક્ષા થઈ વહાલ, લવ જે. ૧૩ ફરતા ફરતા આવીયા, માળવા દેશ મઝાર, લ૦ માંડવગઢ યાત્રા કરી, હૈડે હર્ષ અપાર, લ૦ કાઠીયાવાડ સેરઠ દેશે, મારવાડ માંહી વિહાર, લ૦ અંગ બંગ કરદેશમાં, રાજપુતાના વિચાર, લે. જે ૧૫ લક્ષપાદ લાટ દેશનો, અનુભવ બહેલો કીધ લ૦ મેવાડ આદિ દેશે ઘણું, જોયા તે સુપ્રસિદ્ધ, લવ જે ૧૬ પુસ્તક પ્રસિદ્ધ કરાવતા, ચમત્કારી સ્તોત્ર તે ખાસ, લ૦ બુદ્ધિ વિકાસ બહુ થયે, સુખલાલ સારે અભ્યાસ, લ૦ જે. ૧૭ ઢાળ બાવીસમી (વીર કહે ગૌતમ સુણે) એ રાગ આનંદ મહોદધિ ઉછળે, જ્યારે જાત્રાએ જાતારે, અનુભવ અનેક પ્રકારને મળ્યાથી ઘણુ હરખાતા રે, આ૦ ૧ ગુણવંતી ગુજરાતમાં, મીયાગામ મેઝાર રે, ચાતુર્માસ એકવીસમું, કીધુ તે જ્યારે રે, આ૦ ૨ ભગવતી પેગ વહન કરી, વિજયવીરસૂરિ પાસે રે, ગણિ ઓગણએસિ સાલમાં, આશ્વિન માસ ઉલ્લાસેરે, આ ૩ વદી ચેાથ સેમવારે ગણી, ઇઠ બુધવારે જાણે રે, પન્યાસ પદવી સેહામણી થઈ તે શ્રેષ્ઠ વખાણે રે, આ૦ ૪ અડાઈ મહેત્સવ આદરે. ઉજમણું નિરધારી રે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ શાન્તિ સ્નાત્ર બે તિહાં થતાં, સ્વામીવત્સલ મનહારી રે, આ૦ ૫ પ્રેમે પધારી પાલીતાણે, યાત્રા કરી સુખ પાવે રે, વિહાર અનુક્રમે કરી, મુંબઈ શહેરમાં જાવે રે, આ૦ ૬ ચાતુરમાસ બાવીસમું, ત્યાં થયું આનંદકારી રે, વાચના ભગવતીસૂત્રની, થઈ ધામધુમથી ભારી રે, આ૦ ૭. વિજયવીરસૂરીશ્વર, કાલકરી સ્વર્ગ જાવે રે, બડે નિર્વાણ મહેસવ થયો, મૂતિ પણ પધરાવે રે, આ૦ ૮ ગુજરાનવાલા ગુરૂકુલ તણી ટીપ કરવા ત્યાં આવે રે, ઉપદેશ આપી બહુ પરે, મેટિ રકમ તે અપાવે રે. વિધવા વિવાહ નિષેધ કર્યો, કુમારપાળ ચરિત્ર રે, શેધી પ્રસિદ્ધ કરાવીયું, વૃદ્ધિચંદ્ર રાસ પવિત્ર રે, આ૦ ૧૦ કુંકણ ઠાણા પુરી પ્રત્યે, યાત્રા કરવા તે જાવે રે મુંબઈ સંધ આગ્રહ કરી, ફરી પાછા ત્યાં લાવે રે, આ૦ ૧૧ ચોમાસું તેવીસમું તિલાં, “ડેાકટરી” ચર્ચા થાય રે, ધર્મજ ફરકાવતા, સુખલાલ પાપ પલાય રે, આ૦ ૧૨ મા , ઢાળ તેવીસમી (રાગ માઢ-વીરા વેશ્યાના યારી) વિદે વચન વિચારી, ઉરમાં ધારી, નર ને નારી, સત્ય સદા સુખકાર, પાલો પ્રતિજ્ઞા સારી, જગ જયકારી, નર ને નારી, સત્ય ક્રોધ લોભ ભય હાસ્યથી ક્યારે, જુઠું ન બેલે લગાર, સાચી પ્રરૂપણ કરતા પ્રીતે, થઈ નિડર નિરધાર રે, ૦ ૧ ધર્મ ના ઢગ જે જે કરતા, તેને શિખામણ દીધ, જીવ દયામય જગ જાતિ, ધર્મ કર્યો સુપ્રસિદ્ધ રે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૯૫ અંધેરી થઈ અગાસી બંદરમાં, આવ્યાથી ઓચ્છવ થાય, દમણ વલસાડ બીલીમોરા થઈ, સુરત શહેરમાં જાય રે, વદ ૩ ચાતુર્માને ચાવીસમું કીધું. ગોપીપુરા મોઝાર, નેમુભાઈની વાડી મળે તે, બહુ બન્યુ સુખકાર રે, વેદો૪ ટીટેઈ કર ખીમચંદભાઇ જે આવ્યા સુરત શહેર. સિદ્ધગિરિ શીખરછમાં ફરીને, કરતા લીલા લહેર રે, વદ ૫ ગણિ ખ્યાશી શાલ વૈશાકે, સુદી છડ ભમવાર. બડા ઠાકથી દીક્ષા દેતા, શિષ્ય ત્રીજા મહાર રે, વદ ૬ ખીમાવિજયજી નામ રાખ્યું તે, તપસી પણ કહેવાય, જેઠ વદી સાતમ ભગુવારે, વડી દીક્ષા ત્યાં થાયરે, દા. ૭ ભાવના ભગવતી વંચાવવાની. સુરતીઓની ખાસ, મોટા મહોત્સવે શરૂ કરી તે, પૂરી તેમની આશરે, વ. ૮ શેઠ નગીનભાઈ કરમચંદે, સંધમાં આવવા સાર, નેહે સુરતમાં આવીને વિનતિ કીધી અપાર રે. દેજ બંદર ઉપર થઈ અમદાવાદમાં આવ્યા એહ સેરીસા પાર્શ્વ પ્રભુ ભે તાં, અલિવિઘન સવિ છેહેરે, વદ ૧૦ વામજ પાનસર પ્રભુને ભેટી, ભોયણીમાં ભગવંત, મલ્લીનાથ ઓગણીસમા માનો સદા શાસન જયવંતરે વદ- ૧૧ વેગે વિહાર કરીને આવ્યા, શંખેશ્વરજી જાણે, પાર્થ પ્રભુને ભેટી પ્રીતે સંઘ સાથે પ્રયાણરે, વદ ૧ર ઉપરીઆલાનું તીર્થ કરીને આવ્યા ધ્રાંગધ્રા ામ, સંઘને સત્કાર ભારે કરતા, મહારાજ ધનશ્યામરે, વદ- ૧૩ સુખલાલ સંઘના દરશન કરતાં સુખસિંધુ છલકાય, જૈન જૈનેતર પ્રજા ભારે, યશ ઠામઠામ ગાયરે વ૦ ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ઢાળ ચાવીસમી પ્રભુ પાસનાથ સીધાવ્યા–એ રાગ, ચાલો ચાલો ભવજન ભાવે, પાટણને સંધ કચ્છમાં જાવે. શેઠ નગીનભાઈ કઢાવે, ચૈત્ય ચાંદીનું સાથે લાવે, સદા સંઘ જાણિએ જયકારી, વિત્તવાવરે તબલીહારી. સદા ૧ સાધુ સાધવીજી શતચાર, શ્રાવક શ્રાવિકા પાંચ હજાર. શકટ એક સહસ્ત્ર વિચાર, અશ્વ ઉંટ તણે નહી પાર. સદા ૨ મેના મોટર પોઠી પ્રમાણે, ઘણું તંબુ રાવટીઓ જાણો, વિધવિધ વાત્રો વખાણ, વાગે ડંકે કરકે નિશાને. દા. ૩ વિણાસર જઈ રણ ઉતરતા વાગડ દેશમાં પ્રવેશ કરતા, કટારિયા કરી યાત્રા નિશતા, આવ્યા અંજાર કચ્છમાં ફરતા. સદા. ૪ ભલુતીર્થ ભદ્રેશ્વર કહીયે, યાત્રા કરી આનંદ લહીએ, મહાવીર દેવની આણ વહીયે, સંધ સાથે હલીમલી રહીએ. દા. ૫ મુદ્રા માંડવી જે મનોહારી, પંચતીથી અબડાસા સારી, સુથરી (1) ગામમાં સુખકારી, વૃત કલ પાર્થ તે ધારી. સદા કોઠારા (૨) જખૌમાં (૩) જનરાયા, મેટાં મંદિર રૂડાં કલાયા, નલીયા (૪) તેરા (૫)સાંઘણ સુખદાયા,પ્રભુભેટી મહાસુખ પાયા. સદા૦ ૭ ઇત્યાદિ ફરીને ઘણું ગામ સંધ આવ્યો તે ભૂજ મુકામ, કચ્છરાયે કિધુ બહુ કામ, કરી આપી સોઈ તમામ. સદા. ૮ ઠામઠામ યશ બહુ લેતા, સ્થળે સ્થળે વ્યાખ્યાને દેતા, આવ્યા જામનગરમાં રહેતા, રાજકોટમાં રંગે રહેતા. દા. ૪ દીપચંદભાઈ સાયલાવાસી, ભગની સાથે દીક્ષાના પ્યાસી, ગણિત્યાસીસાલ કહાસી, મધુમાસ વદ છઠ ખાસી. સદા. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૭ શનિવારે ધામધુમ થાયે, શ્રીવ દશ સસ ચાયે. સદા ૧૧ મેાટામંડાણે દીક્ષા પાયે, શેષ નગીનભાઈ હરખાયે નામ દીપવિજયજી આપે, ચતુર્થ શિષ્ય પણાયે સ્થાપે, બન્ને દીક્ષા થતાં સુખ વ્યાપે, લેરીબાઇનું લધી શ્રીજી છાપે. સદા૦ ૧૨ સ્નેહે સધ આવ્યે ગિરનાર, જ્યાં છે રાજીમતી ભરતાર, બ્રહ્મચારી નેમિકુમાર, જન્મ સફળ દીઠે દેદાર. સંધવી ત્યાંથી ઘરે સીધાવે, વિહાર કરી ભગત ગામ આવે, વૈશાખ વદે છઠ્ઠું રિવ સાહાવે, સુખલાલ વડી દીક્ષા તિહાં થાવે. સદા ૧૪ સદા ૧૩ ઢાળ પચીસમી. (કુંવર ગમારા નજરે દેખતાંજી) આલંબન લહીયે ખરૂંજી જિન મૂરતિ જગ જાણુરે. . તેમ નિથ ગુરૂ વલીજી, જિન આગમ તે પ્રમાણે, આ॰ ૧ સીડી વિના જેમ મેડીયેજી, ચડી શકે નહી કાયરે, તેમ એ તત્ત્વ ત્રણે વિનાજી, ભવાદધિ પાર ન હેાયરે, મુનિ મહારાજા આવતાંજી, ચેમાસું રૂડું વતાયરે, દાન શીયલ તપ ભાવથીજી, ધર્મધ્યાન ઘણું થાયરે વઢવાણ સંઘ વિચારીને, વિનંતિ કરે અપારે. ચાતુરમાસ પધારવાજી, માની તે નિર્ધારરે, ચામાસુ કીધું પચીસમુંજી, વઢવાણ શહેર મેાઝારરે, ભગવતીસૂત્રને વાંચતાછ વર્તાવ્યા જયજયકારરે, અમદાવાદવાસી ભલા, પાપટલાલભાઈ નામરે, દીક્ષા લેવા તે આવતાજી, સાલ ત્યાસી અભિરામરે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આ ર આ ૩ આ ૪ આ ૫ આ હું www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ મારવાડી માસ લેખતાંજી, અસાઢ વદી નુમ ધારરે, પૂર્વે કહી તેમ જેઠ વદીજી, દીક્ષા દીધી ગુરૂવારે, આ૦ ૭ પુપવિજયના શિષ્ય ધારતાછ પ્રકાશવિજયજી નામરે, પ્રથમ પ્રશિયે પિછાણીયેજી અસાઢ માસે અભિરામ આ૦ ૮ શુદી દશમ દિન ધારીયેજી વડી દીક્ષા શનિવારે પૂર્ણ ચોમાસું પ્રેમે કરીજી, કર્યો છે ત્યાંથી વિહાર આ૦ ૮ સીયાણી સુધી સંધ આવીયેજી, ગુરૂ ભક્તિ કરવા કાજ સ્વામી વચ્છલ પ્રભાવનાજી, વ્રત ઉશ્ચરાવે મહારાજરે આ૦ ૧૦ પ્રાચીન જીનમંદિર તિહાંજી. મૂર્તિ તે અદભૂત જયરે, ત્યાંથી ઉપરીવાલે આવતાજી, યાત્રા કરી ખુશી હોય, આ ૧૧ વડગામની યાત્રા કરીજી, ભેટયા શંખેશ્વર સ્વામરે, શાલ ચોરાસી પિછી દશમીજી સિધ્યા વંછિત કામરે આ૦ ૧૨ ઝીંઝુવાડાથી આવતેજી, સંઘ સદા જયકાર, કરી વિનતિ તેડી લાવતેજી, ઝીંઝુવાડામાં તેણીવારરે, આ. ૧૩ પિપ સુદી એકમ દિનેજી, પ્રવેશ મહોત્સવ થાયરે, સાધુ સાધવી ઠાણાં આનેજી, કરાવે જોગ સુખદાયરે, આ૦ ૧૪ શ્રી ઉમેદખાન્તિ ભલુજી, જ્ઞાનમંદિર ગુણધામરે. માઘ કૃષ્ણ એકાદશીજી સ્થાપ્યું ભગુવારે તામરે, આ. ૧૫ સિદ્ધિ કુમાર યાગ આવતાંજી, કાર્ય સિદ્ધિ ઝટ જોય રે, ઉત્તમ મુહૂર્ત આદર્યુંછ, સંઘ સુહર્ષિત હોય રે આ૦ ૧૬ ફાલ્ગન ચોમાસું કર્યું છે, કુમારપાલ ચરિતરે, વ્યાખ્યાનમાં નિત્ય વાંચતાજી, જનમન અતિરતિરે, આ ૧૭ સંઘમલીને કરે વિનતિ, ચેમાસાની વારંવારે, ચેમાસું છબીસમું થશેજી, સુખલાલ જય જયકારરે, આ૦ ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૦ કે ૦ ૩ ૦ ૦ ક કળશ કાનપર્યાપે ને મને એ (એ રાગ) ઉત્તમ પૂરૂપ એહવાએ. લહીએ નિરંતર નામ, કલ્યાણકારી કહએ. ચરણકમળ પદ સેવતાં એ, સફલ હવે સવિ કામ. ક૧ દુઃખ દૂષિત દરે ટળે એ, સુખ સંપત્તિ સહાય, ઉઠી પ્રભાતે સમરતાં એ, નેવે નિધિ પ્રગટાય. વીર પટ્ટધર ધાએ, સ્વામી સુધર્મા જેહ. તાસ પરંપરા આવતાએ, સુગુરૂ ગુણ ગણગેહ. બોધક અંકબર શાહનાએ, વિહીરસૂરિ હોય. તસ પરુ ગગન વિષે રવિએ, વિજયસેન સરિ જોય. દેવેન્દ્રસૂરિ દેવ સમ ગણોએ, વિજયસિંહસૂરિ ખાસ સંવેગ પક્ષને સાધતા એ, સત્યવિજયજી પન્યાસ. કપૂર ક્ષમા ન જાણુએ એ, અમૃત ગુમાન ગણાય તેજવિજય ધનવિજયજીએ, વિનયવિજય વખણાય ક. ૬ તસ પટ્ટધર પન્યાસજીએ, ઉમેદવિજય ગણિય, તસ શિષ્ય ખાતિવિજય ગણુએ, અનુગાચાર્ય કહેવાય ક૭ પુષ્પ ચમરેન્દ્ર ક્ષમા દીપશું એ, પ્રકાશ શિષ્ય પ્રશિષ્ય, કે. સ્વસ્વભાવે રમણ કરે છે, ગુરૂપય સેવે અહોનિશ. ઉમેદખાતિવિજય તણોએ, રૂડે આ રાસ રશાળ ભણે ગણે જે સાંભળે એ, તસઘર મંગલ માલ. ક. ૪ વેદાંગ નંદ શશી (૧૯૮૪) સંવત્સરે રમે. ચતરે ચડતે રંગ, કટ શુકલ પક્ષે છઠ શુભ દિનેએ, મંગળે મનને ઉમંગ ક0 16 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ક૦ ૫ ક ? કે૦ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ રવિકુમાર સિદ્ધિ યોગ મળે, પૂર્ણ કર્યો આ રાસ, બગડીયા બોટાદ કરે એ ઝીંઝુવાડામાં નિવાસ. જૈનધર્મોત્તેજકશાળાના એ, માસ્તર જે કહેવાય, સંઘગુરૂ પાય સેવતાં એ, સુખલાલ શાન્તિ સદાય. ક ૧૧ ક ક. ૧૨ ૧ ગીતી. રમણિક રાસ આ રંગે, રચી છે પણ અલ્પમતિ મારી ભુલચુક હોય છે તેમાં, સજજન જન તે લેજે સુધારી. પુસ્તક પ્રીતે પઢજો, આશાતના તેની પૂરે ત્યાગ પ્રાર્થના એહ મારી, સાર ગ્રહીને તત્ત્વમાં લાગી સુર પ્રિય પુષ્પ છપાશે, ગ્રાહક થઈને નોંધાવજો નામ. માસ્તર સુખલાલ રવજી, પાટડી થઈ ઝીંઝુવાડા ગામ. એવં સર્વ ઢાળ ૨૬, સર્વ ગાથા લાલ ૩૪ શાંતિ: રૂ ૩ કa Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦ આજ૦ યાત્રા ત્યાગ ઠરાવ ગીત. (હાય હાય રે હિંદુપણું જાય હાલ્યું, એ રાગ). આજ આજરે આવ્યા કાગળીયા વિચારી, વાંચી થયા દિલગીર નર નારી રે, રાજનગરથી આવ્યા જાણી, પેઢી આણંદ કલ્યાણ વખાણી. સેવા કરે સમાજની શાણી રે. આજ૦ ૧ ઓગણી ખ્યાશીની સાલ બુરી યાત્રા બંધ પડી લાગી છુરી, આઘમધુ વદી ત્રિજે અધુરી રે, આજ૦ ૨ હિંદુસ્તાનમાં હડતાલ પાડી, જૈન કેમ તપ કરે તે દહાડી. લીધા અભિગ્રહ ભારે ઉપાડી રે, આજ૦ ૩ ઓગણી ચોરાસીની સાલ જ્યારે, ચેતર શુદી બારસ આવી ત્યારે યાત્રા ત્યાગ ઠરાવો દઢ ધારે રે, પન્યાસ ખાતિવિજય ગણે આવ્યા, ઝીંઝુવાડામાં સંધને ભાવ્યા, તેમના ઉપર પત્રો પઠાવ્યા રે, આજ૦ ૫ વ્યાખ્યાન વેળાએ સંઘ ભેળો કીધો, યાત્રા ત્યાગ ઠરાવ પ્રસિદ્ધો, ઘર ઘર આંબીલ ત૫ લીધો રે, આજ૦ ૬ સદા સંપથી સિદ્ધિ થાઓ, કુસંપે કાળુ વરતાયે, કરે એકતા ચિત્ત લયલાએ, આજ૦ ૭ સિદ્ધ ગિરિની પૂજા ભણાવી, વિધવિધ અભિગ્રહ જણાવી, સુખલાલ હિતબંધી ગણાવી રે , આજ૦ ૮ ૧ એપ્રીલની તારીખ ૧લીએ. * એપ્રીલની તારીખ ૧ લી હોવાથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ મહાવીર જયંતી ૧. મંગલમય વર્ધમાન, નમોનમે મંગળમય વર્ધમાન. શાસનપતિ ભગવાન, નમેનમે મંગલમય વર્ધમાન. ચેતર સુદિ તેરસ દિન જનમ્યા, કાયા સુવર્ણ સમાન, નમે૧ છપનદિક કુમરી ગુણગાતી, ભકિત કરે એક તાન, નમે ૨ સુધર્મ સુપતિ હે આવી, નમિ કરે ગુણગાન, નમ૦ ૩ અવસ્થાપિની નિદ્રા આપી, કરી પંચ રૂપ સુજાણ, નમો જ પ્રભુને ગ્રહતા પૂરણ પ્રીતે, મેરગિરિ આવે વખાણ, નમો૫ મહોત્સવ કરતા માટે મંડાણે, તીર્થોના નીર પ્રમાણે, નમો ૬ શક સંદેહ નિવારણ હેતે, કંપાવે મેરૂ મહાન, નમો૭ અનંત બલી અરિહંતને પૂજે, ત્રિસલા નંદન ગુણખાણ, નમે૮ સિદ્ધારથ રાજા ઘરે હવે જય જય કે નિશાન, નમે૮ મંગલકારી આજનો દિવસ સઘળા દિનમાં પ્રધાન, નમઃ ૧૦ શાન્ત દાન્ત પ્રભુ શેભે રૂડા મૃગપતિ લંછન જાણ, નમે. ૧૧ સ્યાદવાદીને સમ્યગ જ્ઞાની, વીરની આજ્ઞા પ્રમાણ, નમે૧ર અરિહંત ભગવંત સ્વયં બુદ્ધ, તીર્થકર ગુણવાન, નમે. ૧૩ અનંત સુખ અક્ષયપદ ભોકતા તથા કમ નિદાન, નમે૧૪ કરૂણા કરે સેવકપર સ્વામી, ક્ષાતિ ધરે તુમ ધ્યાન, નમે૧૫ ગઝલ ૨ પ્રભુ મહાવીર સ્વામીની, જયંતી આજ ઉજવાએ, સકળ સંધ શ્રેયને કાજે મહાવીર વંદના હારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ સંસારના દુઃખને કાપી, સમ્યકત્વ જ્ઞાનને આપી, ચારિત્ર ધર્મને સ્થાપી. ૧૦૨ કલ્યાણ ભવ્યનાં કીધા, અનેક ઉદ્ધની લીધા, અભય આવી જીવને | દીધા, ભ૦ ૩ ઉપસર્ગ આપને આવ્યા, બેદ મનમાં નવી લાવ્યા, આપ તો જ્ઞાની કહાવ્યા, ભ૦ ૪ ચતુર્વિધ સંઘને સ્થાપી, મિથ્યા મેહ વેલડી કોપી, કીતિ ત્રણ લેકમાં વ્યાપી, મ૦ ૫ શાસન જે આપનું સ્વામી, પૂરણ પુણ્યદય પામી, કરે દૂર ક્ષાતિની - ખામી સ્વીકારો વંદના હારી. ૬ રાગ કલ્યાણ ૩ સુજ્ઞ બંધુઓ, વિવેકી સજનો, ખુશી થયા અમે, સહુ પધારીયા તમે જયંતી શ્રી વીરપ્રભુની, ઝીંઝુવાડા મોઝાર, ઓગણી ચોરાસીની સાલે, ઉજવતા જયકાર, સુજ્ઞ- ૧ પન્યાસજી ખાતિવિજયના, સદુપદેશથી હોય, મઘુમાસ તેરસને દિવસે, પહેલી વાર તે જોય, સુજ્ઞ૦ ૨ ઉર્વ રેખા ચરણે હેને, ભાગ્યશાળી તે જાણ, કૃપા કરી ઝીંઝુવાડામાં આવ્યા તેહ વખાણ, સુજ્ઞ- ૩ પૂર્ણ પ્રીતિથી પાખી પલાવી, પૂજા પ્રભાવના લીધ, પ્રતિવર્ષે આ મહત્સવ કરવા, સંઘે નિર્ણય કીધ, सुज्ञ० ४ વર્ધમાન ચરિત્ર રૂડું, વર્ણવતા સુખકાર, મહાવીર જીવન માંહેથી સમજાવ્યો બહુ સાર, સુજ્ઞ ૫૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જન્મ જયંતી ઉજવી સારી, વર્તાવ્ય આનંદ, સુખલાલ સુગુરૂની સેવા તે, સુખ આપે અમંદ જ્ઞાનમંદિર ખુલ્લું મુકતાં ગવાયેલ ગીત ૧ (પુનમ ચાંદની ખીલી પુરી અહીં રે, એ રાગ) ચાલો મિત્ર મલી સહુ જઈએ આજ ઉપાયે રે, પધાર્યા પન્યાસજી ખાતિવિજય મહારાજ, ભાવધરીને ભવિજન આવો ગુરૂને વંદવારે, ધન ધન ઝીંઝુવાડાગામ સંઘ વખાણી રે, જીહાં થાતાં બહુલા ઉત્તમોત્તમ કાજ ભાવ ૧ સાખી-જ્ઞાન સમ કે ધન નહી, સમતા સો નહી સુખ વીતસમ આશા નહી, લેભ સમે નહી દુ ખ, એવુ સમજી કરતા જ્ઞાનમંદિરની સ્થાપના રે, શ્રી ઉમેદ ખાન્તિ રાખ્યું છે રૂડું નામ. મધ્ય બજારે મંગળકારિ સુંદર શોભતું રે, જ્ઞાનાવરણી તેડવા સાધન એહ મુકામ. ભાવ. ૩ સાખી -સત્ય ધર્મ એલખાવવા, જ્ઞાન દિવાકર જાણ ભણે ગણે શ્રવણ કરો નમો નમો નિત્ય સુનાણુ , પ્રતિદિન વાંચન મનન કરી અભ્યાસ વધારતા રે, આતમની ઉજવલતા પ્રગટે ગુણની ખાણ, ભાવ સુખલાલ સાતમું પદ નવ પદમાંહી આરાધતાં રે ઉભય લોકમાં મંગલિક માલા હેય કલ્યાણ, ભાવ. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ભાવ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ર ભમરા ઉડયા રંગમહેાલમાં રે-એ રાગ. સૈયર સૌ મળી આવો રે, સારા સજી શણગાર, એચ્છવ આજ થાય છે રે, ઝીંઝુવાડા ગામ જાણીએ રે, રાજી થયા નરનાર, પન્યાસજી પધારીયા રે, ખાન્તિવિજય ગુણ ગેહ, પુષ્પાદિ શિષ્ય પ્રશિષ્યશું રે, ધરતા અતિશય તેહ, પુસ્તકે પ્રેમે આપતા રે, કરાવ્યું જ્ઞાનમંદીર, શ્રી ઉમેદ ખાન્તિ ભલુ રે, નામ રાખ્યું તે ગભીર, આગણી ચારાશી સાલમાં રે, માધવ શુદિ ચેાથ જોય, રવિ સિદ્ધિ શુભ યાગથીરે, સામવારે મહેાદય, વિધવિધ વાજીંત્ર વાગતાં રે, સંધ મળ્યા સમુદાય, ઓચ્છવ ૧ આ આ ૨ આ આ ૩ . આ O પેાતે તરે ને પતે તારે, શુદ્ધ ચરણ પદ પાયા, ગુરૂ સ`ગાથે વિચરે રંગે, શિષ્ય મળી સમુદાયા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat એ ૪ ว આ॰ આ જ્ઞાનની પુજા ભણાવતા રે, પ્રભાવના બહુ થાય, જ્ઞાનમંદિર ખુલાવતા રે, વર્તાવ્યેા જયકાર, સુખલાલ સુખ સિંધુ મધ્યે રે, ગુરૂ તે શશી સમધાર, એ॰ ૬ એ ૫ O ૭ સિદ્ધગિરિની વર્ષગાંઠ મહેાત્સવ અને ચાતુર્માસ વિનતિ ગીત. (અખીયનમે` અવિકારા, જનદા તારી અખીયનમેં અવિકારા) કલ્યાણકારી કહાયા, તે મુનિવરા કલ્યાણકારી કહાયા, તે મુનિ તે મુનિ ૧ www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ અનેક પ્રકારે ઉપદેશ આપી, કાઠે કુધારાની છાયા, તે મને ભવ્ય જનોને ધર્મમાં જોડી, કરાવે કામ સુખદાયા. તે મુનિ ૨ પન્યાસ ખાન્તિવિજય ગણવારા,શિષ્ય પ્રશિષ્ય હાયા, તે મુનિ સાલ એગણિરાશીની સારી, ઝીંઝુવાડામાં આવ્યા, તે મુનિ ૩ વર્ષ ગાંઠ સિદ્ધગિરિ દાદાની, વૈશાખ વદી છઠે ધ્યાયા, તે મુનિ નવા પ્રકારી પૂજા ભણાવી, પ્રભાવના ચિત્ત લાયા, તે મુનિ. ૪ સંઘ મળીને વિનતિ કરતા, ચાતુરમાસ ઠરાયા, તે મુનિ સુખલાલ શાંતિ જય જય ભણતા, દેવગુરૂ ગુણ ગાયા, તે મુનિ ૫ ૮ શત્રુંજય યાત્રા ખુલ્યાનું હર્ષગીત. (રંગ રસીયા રંગસ બચે મનમેહનજી, એ રાગ) આજ આનંદ ઉરમાં ઘણે, મનમેહનજી, મોતિયે વરસ્યા મેહ, મનડુ મેહ્યું રે, મન મેહનજી સુરતરૂ ફ મુજ આંગણે ભ૦ આવી વધામણી એહ. મ. મ. ૧ સાલ એગણિરાશીની, મ. જેક શુદિ તેરસ ભૂગવાર, મ૦ મા જુન તારીખ પહેલી કહી, મ0 ઈસ્વીસન અઠ્ઠાવીસધારમભ૦૨ સિદ્ધગિરિ યાત્રા ખુલ્લી થઈ, મા તે દિન દીવાલી જાણુ, મામ ઓચ્છવ રંગ વધામણું, મર જૈન કેમનો ઝળહળે ભાણ, ભ૦ મ૦ ૩ ઘર ઘર તરણ બાંધતા, મ. સાકર મીઠાઈ વહેંચાય, મ૦ મ. પૂજા પ્રભાવના પ્રીતથી, મ૦ રૂડી આંગી પ્રભુની રચાય, મ મ ૪ ઝીંઝુવાડામાં બીરાજતા, મઢ ખાનિવિજય મહારાજ, મ૦ મ પન્યાસજીના કહેણી, મ ય મનહર મોલ્સવ આજ, મમ૦ ૫ શત્રુજ્ય સિદ્ધક્ષેત્રને, આપુંડરિક વિમલાચલ જોય, મમરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ સુરગિરિમહાગિરિ પુષ્પરાશી,શ્રીપદ મહાતીરથ હેય, મમ ૬ દઢ શક્તિ૧૦ શાશ્વત ગિરિ,૧૧ મ. મહાપદ્મ ઈદ્રપ્રકાશ૧૩મમ મુક્તિ નિલય૧૪ પુષ્પદંતગિરિ ૧૫ મ. પૃથ્વી પીડ૧૬ કૈલાસમાં વાસ, મ મ 9 સુભદ્ર૧૮ કદંબ૧૯ ઉજવલગિરિર૦મ સર્વ કામદાયક-૧ જેહ, મ૦ મ ચાલો વેગે ઉતાવલા. મ. યાત્રા કરવા સસ્નેહ. મ મ ૮ રૂષભ આણંદ જુહારીને ભ૦ સફળ કરો અવતાર, મ૦ મ. સેવા ધ્યાવો ભવીજના, મ. સુખલાલ સદા સુખકાર, ભ૦ મ૦ ૦ ૯ ૫૦ મહારાજ શ્રી ખાન્તિવિયજીના ચોમાસા • માટે પ્રવેશનું ગાયન. (નદીના વીરા–એ રાગ.) જીરે સુખ સિધુ આજ ઉછળે, છરે સંતેષ તરંગ છલકાયરે ભવિજન પ્યારા. ગુરૂજી આવ્યા છે ચાલો વાંદવા. જીરે પન્યાસ પદવીએ શેભતા, જીરે અનુયોગાચાર્ય કહેવાયરે, ભવિ. ૧ રે ખંતિલા ખાંન્તિવિજય ગણી, છરે શિષ્ય પ્રશિષ્ય સાથે જયરે, ભ૦ જરે પુષ્પ ક્ષમા દીપ ધારીએ, છરે પ્રકાશ પંચ મુનિ હેયરે, ભ૦ ૨ જીરે ઝીંઝુવાડા સંધની વિનતિ, જીરે સ્વીકારી કીધી છે મહેર, ભ૦ જરે ચોમાસું ચોરાસી સાલનું, જીરે થાતાં થશે લીલા લહેરશે, ભ૦ ૩ જરે અશાડ સુદિ તીરે આવતા. છરે બુદ્ધ બુદ્ધિ બલવંતરે ભ૦ જીરે સંધ પ્રવેશ મહત્સવ કરે, અરે જ્ઞાની પૂજાય ગુણવંતરે, ભ૦ ૪ છરે આજનો દિવસ ઉજળ, જીરે પધાર્યા મુનિ મહારાજ રે, ભ૦ જીરે ઘેરઘેર રંગ વધામણું, રે સુખલાલ સિધ્યા સવિ કાજરે. ભ૦ ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ૧૦ ભગવતીના વધેડાનું ગીત. (એક લીલી તે લીલી લીલડી. એ રાગ). આજ આનંદને રંગ રેલી, આજ હૈડામાં હરખ ન માયરે, રગરેલીયા ભારે વરડો ભગવતીને ચઢ, નરનારી ખુશી બહુ થાય રે, રંગ ૧ પાલખી પ્રભુજીની કાઢતા ચંગ ચાંદીની છે જે રે, રંગ સ્નેહે શ્રાવક પુત્ર ઉપાડીને, સફળ કરતા નિજ દેહરે, રંગ૨ ઇંદ્રવજા આનંદકારી ગણે, સદા સંઘમાં લીલા હેર, રંગ પંચશબ્દ વાજીંત્રો વાજતા, સણગાર્યા હાટને ઘેરરે, રંગ ૩ સુંદર સાબેલા શોભે ઘણું, છડી સોના ચાંદીની ધાર રે, રંગ બણી ઠણીને તે વરલાડણું, આવ્યા અવે થઈ અશ્વવાર રે, રંગ ૪ મોટર ઘેડાગાડી એકાવલી, જોયા ઝીંઝુવાડે સગરામરે, કે રંગ એ આદિ અનેક વાહનો વડે, વરઘેડે હવે અભીરામ રે, રંગ૫ ચૌદ સુપન જે ચાંદી તણું, મલી સરવે સાહેલીનો સાથ રે, રંગ, ચાંદી જરમરના ટાટ મધે ગ્રહી, લેતા શીર ગ્રહી દેય હાથ રે, રંગ ૬ મેર મંગલકારી માનિની, ઉપાડે તે અધીકે હેત રે, રંગ, લામણ દીવડે પ્રભુજીની પાછળે, કરે જ્ઞાન લેવા સંકેત રે, રંગ૭ શાંતિજીન મંડલ ગુણ ગાય છે, ઝીંઝુવાડામાં જય જયકાર રે, રંગ, અવસર ઉત્તમ આવે આવતાં, સુખલાલને હર્ષ અપાર રે, રંગ- ૮ ૧૧ ભગવતીજીની વાચના પ્રસંગે ગવાયેલ ગીત. (લક્ષણ પાંચ કહ્યા સમકીત તણાં-એ રાગ) પ્રણમે પ્રેમે પંચમ અંગને, ભગવતીસૂત્ર જે હાય સુજ્ઞાની, પંચમ ગણધરે રચીયુ રંગશું, અનુપમ આગમ તે જોય, સુજ્ઞાની, પ્ર... ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પ્રગટયા પુન્યાકુર પૂરેપૂરા, દુઃખ ગયા નવી દુર, સુ મળીયા પંન્યાસ ખાતિવિજય ગણી પામ્યા સુખ ભરપૂર સુટ પર પંચ મહાવ્રત પાળે પ્રીતશું, પંચેન્દ્રિય જીપક જેહ, સુ. પંચામ્રવને રોધે શુભમના, નમીયે ઠાણા પંચ તેવું સુત્ર પ્ર૦ ૩ ધન્ય ધન્ય ઝીંઝુવાડા સંઘને, ભગવતી સાંભળવાનું થાય, સુત્ર ગણિ ચોરાશી સાલે અષાઢમાં વદી ત્રીજ રાજયોગ સહાય સુ પ્ર૦૪ બડો વરઘોડો બીજે કાઢીને, રાતી જગે રૂડી પેર, સુત્ર માસ્તર સુખલાલ રવજીભાઈ તે, ભગવતી પધરાવે ઘેર, સુત્ર પ્ર. ૫ બહુવિધ શાસન કરી પ્રભાવના, ત્રિજદિન ગુરૂજીની પાસ, સુ. સોનામહોરે ભગવતી પૂજીને, વંચાવે સંઘને ઉલ્લાસ, ૬ પંન્યાસ ખાતિવિજય મહારાજજી, વાંચતા ભગવતી વહાલ, સુત્ર કુમારપાલ ચરિત્ર ઉપર ભલું, સમજાવે કરી બહુખ્યાલ, સુત્ર પ્ર. ૭ ધૂપદીપ અખંડિત રાખતા, સ્વસ્તિક અક્ષતના સાર, સુ. ત્રણશત બદામ દિન પ્રત્યે મુકતા, શ્રીફલ રૂપામહોર ધાર, સુપ્ર૮ મુકતાફલને સ્વસ્તિક શોભતે, ગહુલી નિરંતર જાણ, સુત્ર સોહાગણ કરી શ્રીફલને ધરે, પ્રતિદિન આંબીલ વખાણ, સુગ પ્રવ ભવિજન સાંભળેપૂરણ ભાવથી, એકાસણુદિ પચ્ચખાણ સુત્ર ઉભય આવશ્યક નિત્ય પ્રત્યે કરે, સચિત્તને ત્યાગ નિરમાણ, સુપ૦ ૧૦ બ્રહ્મવત પાલે ભૂમિએ સુવે, કરે પડિલેહણ બે વાર, સુત્ર પાપારંભના કામે પરિહરે, યથા શકિત ધર્મ ધાર સુત્ર પ્ર. ૧૧ પચવીશ લેગસ્સનો કાઉસ્સગ્ન કરે, નમો ભગવઈએની વીશ, સુ. નકારવાલી નરનારી ગણે, ત્યાગી હદયેથી રીશ સુ. પ્ર. ૧૨ શતકે શતકે પૂજા ભણાવતા, શકિત તણે અનુસાર, સુત્ર હાવો લેતા લક્ષ્મીનો ઘણે, ગુરૂજીની ભકિત ઉદાર, સુ પ્ર. ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦. સપ તણું ઝેર જેમ ઉતરી જતું, મંત્ર પ્રગથી માન, સુ. તેમ એ સૂત્ર શ્રવણ કરવા થકી, તુટે કમ નિદાન, સુત્ર પ્ર. ૧૪ પંચમ જ્ઞાન ગતિ દેનાર જે, આપે અવિચળ વાસ, સુત્ર ભગવતી વિવાહ પન્નતિ વખાણીયે, પંચમ અંગ સુણે ખાસ, સુત્ર પ્ર૧૫ ઉપાશ્રય પાષધ શાળાદિક, સણગાર્યા ભલી પેર, સુત્ર સુખલાલ જીન શાસન ઉન્નતિ કર્યો, લહીયે સદા લીલા લહેર, સુપ્ર૧૬ ઈરિયાવહીની સ્વાધ્યાય (રાગ-રામગિરી.) ૧ નારી મેં દીઠી એક આવતીરે, જાતી ન દેખે કોયરે; જે નર એહને આદરે રે, તેહની મંદગતિ હોય, નારી. ૧ એકસે નવાણું રૂડા બેટડારે, મેટા તે ચઉવીશરે. નાનડીઆ હવે સાંભરે, શત પંચોતેર શીશરે. નારી રે જૈન તણે મુખે રમીરે, પગ બત્રીસ કહેવાયરે. ધરમીજન પાસે રહેજે, પાપી સંગ ન જાય. નારી. ૩ આઠ સંપદાએ પરવરીરે, નારી તે દેવસ્વરૂપરે. મુગતિ રમણી ઘણા મેળવ્યા?, વડવડેરા ભૂપરે, નારી. ૪ ૌતમ સ્વામીએ પુછીયું રે. ઉપસ્પિં શ્રી વર્ધમાનરે. આમ તો રૂપી પાંખીયેરે, ક્ષણમાંહે કેવલ જ્ઞાનરે. નારી. ૫ અઢારલાખ જુઠા બેટડારે, ઉપર ચેવીસ હજારરે. એકસે ને વીશ મુકીએરે, પામી જે સરગ દુવારરે. નારી. ૬ સાધુ શ્રાવક સહુ આદરે રે, આદરે અરિહંત દેવરે. મેઘચંદ્રગણી શીશ કહેરે, એહની કરે ઘણી એવરે. નારી૦ ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ હરીયાલી-સાય, ૨ એ કુર્ણ નારી એલરે લાલ, સકલ કલા ભંડાર, ચતુરજી ઉમે પંડિત સિરદારરે. ચ૦ જાણો જે શાસ્ત્ર વિચારો, ચતુરજી સમજે જે સૂક્ષ્મ વિચારરે, ચ૦ અવધિ કહુ ઘડીચારરે, ચતુરજી નહીતર વરસ હજારરે, ચ૦ કહે એ કહી નાર, વચન વિચારી બેલરે લાલ, સમજી વેદ પુરાણરે, પંડીતજી વેદ સિદ્ધાંતની વાણુરે, ૫૦ નવતત્ત્વને અહિનાણરે, ૫૦ આવને અહિનાણરે, ૫૦ પ્રગટ કહ્યું પરિમાણરે, ૫૦ પ્રકૃતિ તણુ પહિયારે, પં. નિરૂપણ આણું નાણુરે, ૫૦ ક. ૨ સમજે તે પ્રગટ કહ્યુંરે લાલ, તે નારીનું નામ રે, અવલેજી જિમકિજે તુમ ગુણ ગ્રામરે, અનહીંતો રાખો મગજ એ કામરે અ૦ કહો અમચરણે પ્રણામરે, અરુ આખુ રહેયે તુમ માંમરે. આ૦ ૦ ૩ બાપે સા બેટી જણીરે લાલ, નિત્યાના નિસદિસરે, નિપુણછ, લસ બહીન ગ્રેવીસરે, નિ. સતર ભાઈ સુજગીસરે, નિવ તેહને ચરણ બત્રીસરે, નિ, લોચન લાખો ગણુશરે, નિ. સુત વિસ નવ ઓગણીસરે, નિ. દેખો વોસવા વીસરે, નિ૦ ક. ૪ બ્રાહ્મણી જાતે તે થઈ લાલ, કરમ કરે ચંડાલ, પતિ. આવી કરે ચકવાલરે, પતિ, જણજણને જ જાલરે, ૫૦ અણતાં આપે આરે, ૫૦ વિણતેંડીપેસે વીચારે, ૫૦ ક. ૫ ઉંઘમાંહી આવી મીલેરે લાલ, ગલસુંગલ લપટાયર, ઠગારિ જાગ્યા દરે જયરે ઠ૦ જગજનને લલચાયરે, ઠણકા કરતી કાયરે, ઠ૦ અલબેલી અમલાયરે, પૃથ્વી ને ધરે પાયરે, ઠ૦ ઉડી અંબર જાય રે. પણ અમરી ન કહાયરે, ઠ૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ઘર આઠ કીધાં તેણેરે લાલ, તેહી બાલકુંવારીરે, રગિલી ભગવ્યા કેઈ બ્રહ્મચારીરે, રં. તેહિ શીલવતી સુવિચારીરે , યતને રાખીયે પ્યારીરે, રં, તે તે સદ્ગતિ વારીરે, છે તુમ પાસે કરાવીરે વૃદ્ધિવિજય જ્યકારીરે કહે એ કેહી નારી ઇતિ હરિયાલી સ્વાધ્યાય. * હરિયાલી-સાય ૩ કુમારી ઈક અતિ લહુઅડો, નહી તન મન વચ કય, સલૂણી, બાલ અનંતસ્યુ રતિ રમે, નહી શીર તાતને માય, સલૂણી, કુ. ૧ તસ સંગે યૌવનલહી, પીઉ જનમેં દો પૂત, સલૂણું. પૂત મ્યું તાત રમે સદા, ઈક પૂત્રીવર ભૂત, સ) કુ. ૨ મેઘ ઝરઈ કચરે લઈ, રજ ઉડઈ બહુ ભંતિ, સ અંધારૂં ખિખિણ શમઈ, દી હોત અભંતિ, સકુ ૩ તાત રમે તે પુત્રીસ્યું, યશ વાગે ચિઓર, કપિથી હાથી ત્રાસીયા, ઘડા જાઅઈ દૂર, . સકુ આગ કઈ જતા વધઈ, અતિ સૂકી ફલી વેલિ. સ. ખંજન હંસભયે તદા વાનર સ્યુ કરઈ કેલી. સ૮ કુ નહીં પગ મુખ જસ ચેકડું, હય મણિ એક રસાલ, સત્ર નીસરણિએ ચાલતે, દેવઈ સમરસ માલ, સવ કુ૬ ગુરૂ ઉપદેશ સુણી ગ્રડો, બોજિયો અઈસ ખેજ, સ કોવિદ ભાનું વિજય તો, વિનય વદે હરિજ. સ. કુલ ૭ સ0. * * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૬૧૩ અથ– યહાં ગુણઠાણ માફક ચેતનાની તથા અનુષ્ઠાનની અપેક્ષાએ સાધક જીવ ચાર પ્રકારે, એકાંતબાળ ૧ જઘન્યપંડિત ૨ મધ્યપંડિત ૩ એકાંતપંડિત ૪, તિહાં અનેક પુદગલપરા વર્તવર્તી, ભવાભિનંદિ-ભૂમિગતમિથ્યાત્વી જીવ તે બાલ ૧ સંસારે છે બુદ્ધિપ્રવર્તત ગુરૂપરતંત્ર; ચરિમપુલપરાવર્તવર્તી, માર્ગનુસારી જવ, તે જઘન્યપંડિત ૨ સમ્યગદષ્ટિ-દેશવિરતિ છવ તે મધ્યપંડિત ૩ સંવત એકાંત પંડિત જ એ અવસ્થા અનુક્રમે વિવરીએ છીએ. વ્યવહાર વિશેષથી સિદ્ધાંત માર્ગે દશાંગશકિત સહિત બીજની પરિ વ્યક્ત મત્યાદિક જ્ઞાનની અનેક અવસ્થાનું બીજ એવી અવ્યકત મતિરૂપ અનાદિ ચેતના એલી છે. બાલવીર્ય માટે કુઆરી કહિએ એટલે તથાવિધિ ક્ષપશમથી યુકત મત્યાદિક તથાભવ્યને હોય, આદિ સહિત યથાવસ્થિત ક્રિયા પરિણમવા અસમર્થ તે ઈહાં બાલ 1 એ ભાવ, તે ચેતના અક્ષરના અનંતમા ભાગને સંખ્યાતમો ભાગ માટે અત્યન્ત નાની છે, જે માટે કેવળ જ્ઞાનને અનંતમે ભાગ સ્વભાવથી સૂર્યની પેરે આવરણે આર્યો નથી, તે વલીભાગ મલ્યાવરણે દેશથી ઢાંક્ય છે છતાં વિશેષફલનો ભેદ નથી, માટે ચેતના એક ભેદે છે એ ભાવ. વલી તે ચેતના કેહવી છે? નામ કર્મને ઉદયથી, મન વચન કાય યોગરૂપ વિભાવમય ચેતના નથી, જે માટે પારિણામિક આત્મસ્વભાવરૂપ ચેતનાના શુદ્ધ તાદામ્ય સંબંધની પરે અશુદ્ધ યોગવિભાવને સંબંધ નથી માટે અરૂપી ચેતના છે ઇતિભાવઃ, ઈહાં નિહેતુક પરિણામ તે પારિમાણિક ભાવ જાણવા, એહ વિસ્તાર કર્મ ગ્રંથાદિકથી જાણવો, વલી ચેતના કેહવી છે ? ચેતન ભરતારને અકૃતિમ સુંદરતાએ કરી અતિવલ્લભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ છે, જે માટે સાકર અને માધુર્યની પર તાદામ્ય સંબંધે કરી ત્રિકાલે ચેતના સાથે વિરહ રહિત માટે નિત્ય સેભાગી છે, કેવલીની અવસ્થાઈ પુણ નથવિશેષે અંતભૂત એ ચેતના છે ઇતિપરમાર્થ, એવી ચેતના અનાદિ નિગોદથી માંડી પંચેન્દ્રિય સુધી ભૂમિગત મિથ્થાદષ્ટી અનંતબાલ સાથે રતિ રમે, એક પર્યાયાર્થિક નયે અનુભવરૂપ ભેગ ભોગવે છે, બહાં ભેગ પ્રવાહે કરી અનાદિ અનંત છે, વ્યકિતએ સાદિ સાત પણ હોએ, જે માટે અશુદ્ધ વ્યવહારથી જીવને વિષે કાલની અવધિને અપેક્ષિને પણ વ્યકતા વ્યકત ઉપયોગ પ્રવર્તે છે, ઈતિપરમાર્થ. વલી ચેતના કેવી છે? જેહને માથે નથી તાત કહેતાં ઉપાદાન, માય કહેતાં નિમિત્ત કારણ પણ નથી, જે માટે તેણે એ ચેતના દ્રવ્યથી ઉપજાવી નથી, છતાં કર્મની વિચિત્રતાએ અતિ બાલાણેકરી વીલ્લાસની વિચિત્રાઈ નથી, માટે ગુપ્ત બીજરૂપ એક ચેતના જાણવી ઇતિ બાલાવસ્થા સંપૂર્ણ . ત્યારપછી તથાભવ્યત્વને પરિપાકે, ઉકથી એક પુદ્ગલપરાવર્તનઈ ધુરિ તથાવિધવિલાસથી વૈવનાભિમુખ મિથ્યાત્વગુણસ્થાવતિ વેગ દકિ રૂ૫ ચાર ચેતના સાથે ભોગ ભેગવવાથી, વિશેષ વિલાસરૂપ, મધ્ય વન પામી ગ્રંથોભેદ કરી, તસ્વાનુકુલ શમસ વેગાદિક ગુણવંત, માર્ગાનુસારી જીવે, નિશ્ચયનયથી જોલે સમ્યગજ્ઞાન ૧ સમ્યગદર્શન ૨ રૂ૫ બે પૂત્ર જનમીયા, એટલે એ ભાવ; ગુણ ઘાતિ કર્માનુભાગને ઉપશમઈ, તત્ત્વ જીજ્ઞાસા શ્રુશ્રુષાદિકે કરી તત્વ પ્રકૃતિને વિષે ઉજમાલ સાવદ્ય પ્રવૃતિથી ભીરૂ મેક્ષાભિલાષી એવો માર્ગાનુસારી જઘન્યપંડિત ગ્રંથી ભેદ લગાઈ જાણ, એટલે બીજી અવસ્થા સંપૂર્ણ થઈ. ૨ ત્રીજી અવસ્થાનો પ્રારંભ જાણવો તેવાર પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ મિથ્યાત્વ કદાગ્રહરહિત તત્ત્વનિરૂપવા-સહવા સમર્થ, વિરતિને વિષે બાલ, એવાં બે પુત્ર સાથે, વ્યુત્પન્ન ભવ્યબાપ તસ્વાનુભવરૂપ ભગ ભોગવે છે, વારંવાર એમ નિસર્ગથી અથવા ઉપદેશથી અનુભવાભ્યાસ કરતાં બે પુત્ર વિશુદ્ધિ-પુષ્ટ થયા ઇતિભાવ. તે વાર પછી ચારીત્રાવરણના ક્ષયોપશમથી વિરતિરૂપ એક પુત્રી, પ્રધાન પિતાએ જણી એટલે વિરતિ બે પ્રકારે દેશવિરતિ ૧ સવ વિરતિ ૨, તે મચે ત્રસની અવિરતિ રહિત, સર્વ વિરતિને અર્થે દેશ વિરતિ અભ્યાસવા કુશલ સર્વ વિરતિ બાલ, એવી મધ્ય પંડિતાવસ્થા.પણ પ્રસંગથી સંક્ષેપે દેખાડી એટલે ઉપયોગની અપેક્ષાએ ત્રણ અવસ્થા વિવરી ૩. ૨ હવે ઉપયોગની અપેક્ષાયે ચોથી અવસ્થા વિરતિની કહે છે, ભવ્યને વધમાન ચારિત્ર વિશુદ્ધિનો અભ્યાસરૂપ ઉપાય કહે છે, શ્રી વીતરાગનો વિશેષ ઉપદેશરૂપ મેઘ, ડેથડે વરસવા માંડ્યો. એટલે શ્રત ચિંતાજ્ઞાન સિદ્ધ થયું, તેથી કદાગ્રહ ક્યારો નિવર્તવા માંડે, એટલે ચિંતાજ્ઞાનથી ક્ષપશમઠારાએ જ્ઞાન ગુણની વિશુદ્ધિ પ્રર્વતી એ ભાવ, જ્ઞાનાવરણીયાદિક દ્રવ્ય કર્મરૂપી રજ ઉડવા મંડાણું, પ્રદેશ બંધાદિકે કરી અનેક પ્રકારે સંશય વિપર્યાસરૂપ અંધારૂ સમયે સમયે ટલવા માડયું, એ રીતે પૂર્વ ગુણસ્થાનથી અસંખ્યાત ગુણવિશુદ્ધભાવનાજ્ઞાનરૂપ દી પ્રકટાણે. સંશયાદિક દોષ રહિત એટલે ચિંતાજ્ઞાનથી આગામિકાલે સંધાણ જ્ઞાનાદિ ગુણની વિશુદ્ધિ, ભાવથી નિષિત થઇ, એ સર્વ વ્યવહાર છઠ્ઠા સાતમા ગુણઠાણમાફક પ્રર્વતે છે એભાવ, એટલે એ ભાવઉપદેશથી શ્રી પ્રકાશ થાય, કૃત અભ્યાસથી પરિક્ષારૂપ ચિંતાજ્ઞાન ઉપજે, ચિંતાજ્ઞાનથી તત્ત્વ પ્રમાણુતારૂપ ભાવના જ્ઞાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ઉપજે. તેડથી સમ્યગૂ વિરતિ પુષ્ટ થઈ, યતઃ “પઢમંનાણું તયા ” “નંદી સયા સંજમે”. એ વચનાનુષ્ઠાન નિ રીતિ દેખાડી ઈમ પ્રિતિ ભક્તિ અનુષ્ઠાન તે યૌવનાભિમુખ વિરતિ વચનાનુષ્ઠાન એ મધ્ય યૌવન વિરતિ ૩ જાણવી, બાલ વિરતિ પૂર્વલી પેરે, ૩ તે વાર પછી ભવ્યજી તથાવિધ ઉતર ગુણને સહાય રમવા માંડ્યું પુર્વોક્ત મધ્ય વનવંતી સર્વ વિરતી સાથે, તે રમ, મેહાદિક કર્મને લાઘવપણુથી મિથ્યાદિ ભાવના ગર્ભિત સાલંબન દયાનની અવધિ, સ્થિરે પગરૂપ યશ વધવા માંડ્યો, આઠ મધ્ય પ્રદેશ ટાળી સર્વ પ્રદેશે, જે માટે સંસારી સર્વ જીવના આઠ પ્રદેશ નિર્લેપ છે. હવે ધર્મ ધ્યાનનું ફલ દેખાડે છે, સુશ્લિષ્ટ ચિત્ત રૂપ વાનરથી સક્રિયાથી ઇયર્થ અશુભ મોટા સંકલ્પ વિકલ્પરૂપ હાથી ભય પામી વેગળા રહ્યા, વિષય તૃષ્ણાએ ગર્ભિત ઇંદ્રીય વ્યાપાર રૂપ ઘોડા વેગલા નાઠા-ગયા, એ રીતે આત્મ સ્વભાવને વિષે, ગુણ ઠાણુ માફક ગુણઘાતિ, ઉતકટ વિભાવને ક્ષયે, ઉપયોગની થિરતારૂ૫ ધ્યાનપ્રવતિ એ ભાવ. ૪ એ કારણે ગુણ ઠાણુ માફક કષાયરૂપ આગ વિશેષ નિઝરવા માંડી, ક્ષમારૂપ ટાઢ વધવા માંડી, તથા નીરસ થઈ થકી ક્ષપશમથી દ્રવ્ય કપાયને રસ સેષાણ, ઇતિ ભાવ. પરભાવ ઉપરિ ઉદાસી ભાવ રૂપે ફલી સમતાવેલી, ધર્મધ્યાનથી ઉપરાગત શુદ્ધિ દેખાડી, હવે વેગ શુદ્ધિ કહે છે. કાયવાગ ૫ દીવાલી ઘેડલાહંસની પેરે નિમલ થયા એટલે શુદ્ધ પગને વશે યોગ પણ નિર્વઘ થયા ઇત્યર્થ, તે વાર પછી તે હંસ મન સાથે પરસ્પરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ સંક્રમણ રૂપ કીડા કરવા લાગ્યા, એટલે અસંગાનુષ્ઠાન રૂપ ચારિત્રને અભ્યાસ પ્રવર્યો, ઈહાં કપાયની નિકાચિત શકિત નિવર્તિ શુકલધ્યાનને પણ પ્રારંભ થશે, એ ભાવ પ. હવે નિરાલંબન ક્રિયાનું ફૂલ દેખાડે છે, પગ મુખ ચેકડે રહિત. શાસ્ત્રાનુગથી અધિક લ દેવા સમર્થ, ઉપશમશ્રેણીથી બેગુણો વિશુદ્ધ એહવે અદ્વિતીય સામર્થ્યનુણ રૂ૫ ઉત્તમ ઘડે (ડો) આઠમાં ગુણઠાણાથી માંડી છે ગુણ ઠાણારૂપ નીસરણીએ પ્રવર્તતે, પહોચાડે. ભવ્ય આભ તસ્વપ્રત્યક્ષ કરી પરમાત્માવસ્થારૂપ મેડી પ્રતિ, એટલે ૧૪ ગુણસ્થાનકે સંપૂર્ણ. વનવંત નિરાશ્રય ચારિત્ર સાધક અતિ પંડિતાવસ્થા વિવરી, સઘળે વિચિત્ર વિદ્યાસ, સાધારણ હેતુ જાણવા ૬ એ રીતે સશુરૂને ઉપદેશ સાંભળી ગ્રહ. સાધકે સમ્યક વિચારીને ઈહાં બાલ ૧ વનાભિમુખ ૨ મધ્ય વન ૩ સંપૂર્ણ વિન ૪ ઇણ પરે સત્તાંતર જાણવું, ગ્રંથાગ લોક ૮ અક્ષર ૧૦. વયર સ્વામીનાં હાલરાંની હરીયાલી. ૪ સખીરે મેંતે કૌતક દીઠું, સાધુ સરોવર ઝીલતા રે, સનાકેરૂપ નિહાલતા રે સ૦ ચનથી રસ જાણુતા રે, - સ - મુનિવર નારીનું રમે રે, સ. નારી હિંચેલે કંતને રે સટ કંત ઘણા એક નારીને રે, સવ સદા જીવન નારી તે રહે રે, સ0 વેશ્યા વિલૂધા કેવલી રે, ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સ, આંખ વિના દેખે ઘણું રે, સવ રથ બેઠા મુનિવર ચલેરે, સ, હાથલે હાથી ડુબિએરે, સહ કુતરીએં કેશરી હરે, ૩ સ. તરસ્ય પાણી નવિ પીએરે, સપગવિહુણો મારગ ચારે, સ. નારી નપુંસક ભોગવે રે, ૪૦ અંબાડી પર ઉપરે રે, ૪ સ, નર એક નિત્ય ઉભું રહે રે, સર બેઠે નથી નવી બેસસે રે, સ” અરધ ગગન વચ્ચે તેં રહે રે, સ૬ માંકડે માજન ઘેરીઓરે, ૫ સ, ઉંદરે મેરૂ હલાવીએ રે, સઇ સુજ અજવાળુ નવી કરે રે, સ, લઘુ બંધવ બત્રીસ ગયા રે, સર શોક ધરે નહિ બેનડીરે, ૬ સસામલો હંસ મેં દેખીઓ રે, સ૦ કાટ વહ્યા કંચનગિરિર. સવ અંજનગિરિ ઉજવલ થયા રે, સવ તેહિ પ્રભુ ન સંભારિયારે, ૭ સ. વયસ્વામી પાલણે સૂતારે, સ૦ શ્રાવકા ગાવે હાલરારે, સર થઈ મેટા અર્થ તે કહેજોરે, સત્ર શ્રી શુભવીરને વાલહારે સ૦૮ અથવયર સ્વામી ૬ માસના આશરે હતા, તે વારે સુનંદા (માતા)એ ધનગીરી (તેના પિતા) સાધુને આપ્યા, તેમને સાધવીને ઉપાસરે પાલણામાં સુવારીને, શ્રાવકાએ હીંચોલતી, હાલરાં ગાય છે, ને માંહે માંહે કહે છે કે, હે સખી, મેં કૌતુક દીઠું, (તે એ કે સાધુએ) સ્નાન વર્યુ છે, તેહિપણ મુનિ સમતારૂપી જળથી ભરેલા ઉપશમ સરોવરમાં સ્નાન કરે છે વળી તપસ્યા કરતાં સંભિન્નશ્રોતાદિક લબ્ધિ ઉપજી છે એહવા જે મુનિ આંખ બંધ કરી નાસીકા વડે આંખનું કામ કરે રૂપાદિક જુએ, વળી આંખે કરી રદીનું કામ કરે એટલે જેવાથી મીઠે ખાટે વિગેરે રસની ખબર પડે, એકેદ્રી પાંચે ક્રિીનું કામ કરે. એટલે પાંચે ઈ. એનું જ્ઞાન થાય. અને વિકતિરૂપી નારી તે સાથે મુનિરાજ હંમેશાં-નિરંતર રમે છે. | ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ સમતા સુંદરી તે નારી પેાતાને અત્મારૂપજ ભરતાર તેને ધ્યાનરૂપી હીચાળે બેસારીને હીચેાળે છે. વળી તૃષ્ણારૂપી જે સ્ત્રી તેણે જગના સર્વાં જીવેશને બર્નારરૂપ કર્યાં છે એટલે સપ્તે પરણી છે. વળી એક કૌતુક જે તૃષ્ણા નારીને પરણેલા અનેક જીવ સંસારમાંથી મૃત્યુ પામ્યા પણ એ સ્ત્રી હ ંમેશાં યેાવનવતી છે. તેને વૃધાપણ કે રડાપણું ક્રાઇ દિષસ આવતુંજ નથી. મુક્તિરૂપી વેશ્યાને અન’સિદ્ધે ભગવી તે માટે તે વેશ્યા સાથે કૈવલ જ્ઞાનીએ લુબ્ધ થયા, તે પાછા સંસારમાં આવતા નથી. ૨ કેવલ જ્ઞાનીને દ્રવ્યેદ્રિનું સપ્રયેાજન નથી, તે માટે આંખથી જોયા વિના પણ લેાકાલેાકને કેવલજ્ઞાનથી દેખે છે, અઢાર હજાર શીલાંગરથ તે ઉપર બેસી મુનિવર ચાલે છે - તે મુક્તિમાર્ગ તરફ જાય છે. અ` પુદ્ગલન અંદર સંસાર તે હાથજલ સંસાર કહીએ, તે જીવ ઉપશમ શ્રેણીએ મેા શકે! સરાગસજમેથી પડતા પડતા કાઈક વખત મીથ્યાત્વપણું પામે, તે હાથજલે હાથી ડુબ્યા કહેવાય, નિદ્રારૂપ કુતરીએ ચદપૂર્વધર સરીખા કેશરીસિને હણ્યા એટલે પ્રમાદ યાગે ૧૪ પૂર્વધર સંસારમાં ભમે છે, ૩ સંસારી જીવ અનાદિ કાલના તરસ્યા છે. તેને ગુરૂ મહારાજ જ્ઞાન ઉપદેશરૂપી અમૃત વાણી તે પાણી પાયછે. પણ તે પીતે। નથી. શ્રાવક તથા સાધુના ધર્મ એ બે પગ માંહેલા એકે પગ સાજો નથી અને આત્મા પરભવને માર્ગે ચાલે છે, તે બહુ દુખને પામે છે, મનરૂપ નપુંશક છે. તે ચેતનારૂપી નારીને ભગવેછે. એટલે મન સહચારી ચેતના થાયછે.-વિષયાદિકને વિલેસે છે. ભવાભિન'દી એટલે દરભવ્ય અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ અભવ્ય અથવા અરોચક કૃષ્ણપક્ષીમાં મુખ્ય તેને ગર્દભ કહીએ, તેને ચારીત્ર દેવું તે ગધેડા ઉપર અંબાડી જેવું જાણવું ૪. હમેશાં એક પુરૂષ ઉભો જ છે, તે કેવી રીતે, કે ચઉદ રાજ પ્રમાણે લોક છે. તે મએ, કહ્યા અને કહિશું, તે સર્વ ભાવ છે. એ એ લેક પંચાસ્તિકાયમય ઉદ્દે અધેત્રિછ યથાત આગમ પ્રમાણે પણ તે પુરૂપાકાર છે જેમાં પુરૂષ બે પગ પહલા કરી, હાથ બે કમ્મર ઉપર સ્થાપીને, ઉભો રહે, એ આકારે, સાશ્વત લોક છે, તે ઉભા પુરૂષને આકારે છે, તેથી લોક પ્રકાશમાં પુરૂષ કહી બોલાવે છે. તે કોઈ દિવસ બેઠે નથી, બેસશે નહી ઉદ્ધઅધેત્રિછે એમ ચોફેર અલોક છે, તે માએ લોક છે માટે અનંત પ્રદેશ આકાશ તે વચ્ચે અદ્ધર લોક રહ્યો છે. વ્યવહારિ ભવ્ય જીવ એટલે મનુષ, દેવ, તિર્યંચાદિક ગતિ પા થકે જે રહે છે, તેને મહાજન કહીએ, તેને કંદર્પ રૂ૫ માંકડે સંસારમાં ઘેરી રાખ્યો છે, તે મેક્ષ જવા દે નહી. ૫. પંચ મહાવ્રતના ધારગુહાર મુનિરાજ છે તે કઈક વખત સંજવલનને ઉદયે, અતિચાર રૂપ ઉંદર જે લાગે તો, મહાવ્રત રૂપ મેરૂ હાલે એટલે ઉત્તર ગુણ વિરાધે છે. એકંદીયાદિક પચેંઝીયાવતું સંસારી જીવને તિરહિત ભાવે સત્તામાં કેવલજ્ઞાન છે પણ આવિર્ભાવ થયા વિના આભામાં અજુવાલ નથી કરતો કેવલ જ્ઞાન તે સૂર્ય એમ અજ્ઞાનમેં સંસારમાં રહેતાં વયરૂપ બલ હાણી પામ્યું, વલી જીભ પછી જમ્યા જે દાંત (૩૨) તે માટે લધુ નાના ભાઈ, તે પ્રથમ જ ગયા પણ મોટી બહેન જે જીભ તે વૈરાગ્ય ધરે નહી, અપુઠી આહારદિકની લાલચુ થઈ પણ લવલવ અને લપલપપણું ઘટયું નહી, એટલે ચેતનને જરા (ઘડપણ). આવી પણ ચેતતા નથી. ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com () તેમ જ ઘરે નહી, અ9 એ તન Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ સમકત વિના આત્મારૂપ જે હંસ તે કાળજ કહીએ, અથવા કૃષ્ણ પરિણામે ચેતનરૂપ હંસ તે સામલો દીસે છે, અઢીદીપમાં થઈને એક હજાર (૨૦૦૦) કંચનગીરી પર્વત છે, તેમ તેહવા નિર્મલ આત્માના અસંખ્યાતા પ્રદેશ છે. તેમને કર્મરૂપી કાટ વછે, માટે સંસારી કહેવાણો છે. અંજનગિરિ શિખરરૂપ માથાના કેશ તેપણ ઉજલા થયા, એટલે ઘડપણ આવવાથી કંપવા લાગે મરણને લગતે થયો, તે પણ સ્ત્રી પુત્ર ધન ઘર લીલાને વાંછે છે. પણ પ્રભુ સ્મરણ કર્યું નહિં, એટલે મનુષ્ય ભવપામી ધર્મ સામગ્રી લહીને પણ ભવ ફેગટ ગુમાવ્યા. ૭ વયર કુમાર બાલપણે ભાવ ચારિત્રિયા પાલણામાં સુતાં થકાં સખીએ અચરજ થઈ અને શ્રાવિકાએ સાધ્વી પાસે ભણતાં થક, કુમારને હીંડેાળતી, થકી આ ફુલડાંરૂપ હાલરાં ગાય છે, વળી કહે છે જે હે વજકુમાર તમે મોટા થજો, અને ચારિત્ર લેજે, અને આ હરિઆળીના અર્થ કહેજે, એવી રીતે સખીઓ કહે છે, એમ કવી પં. શુભવિજયગણ શિષ્ય પં. વીરવિજયગણીને એ અર્થે વલ્લભ વચન છે,' એ હરીયાલીના અર્થ સંપૂર્ણ કહ્યા છે. ૮ - શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન. હેરીમાં પણ ગવાય છે. સહજાનંદિ શિતલ સુખ ભેગી તે, હરી દુખ હરી ઈશતા વરી, કેશર ચંદન ઘેલી પૂજે રે કુસુમે. અમૃત વેલીના વૈરીની બેટીને, કંતહાર તેહને અરી, કે ૧ તેના સ્વામિની કાંતાનું નામ. એક વરણે લક્ષણ ભરી, કે તે ધુર થાપીને આગળઠવીએ તે, ઉષ્માણ ચંદ્રક ખંધરી, કે. ૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ફરસને વરણું તે નયન પ્રમાણે તે, માત્રા સુંદર શિર ધરી, કે. વશરાજા સુત દાહક નામ, તિગ વરણાદિ દુર કરી, કે ૦ ૩ એકવીસમેં ફરસે કરણું તે, અર્થાધિ તે ધુર ધરી, કે. અંતર્થે બીજે સ્વર ટાલી તે, શિવગામી ગતિ આચરી, કે. ૪ વીસફરસ વળી સંજમમાને તે, આદિ કરણ ધરિ દિલ ધરી, કે. ઈણ નામે જનવર નિત થાઉ તે, જિન હર જિનક પરિહરી, કે. ૫ ત્યંબકે દાહ્યો વૃષ જન બેલે તે, વાતએ દિલમેં ન ઉતરી, કે. અજ ઈશ્વર પણ સિતાની આગે તે, જાસ વિશે નટતાદરી, કે. ૬ તે જિન તસ્કર તું જીનરાજ તે, હરી પ્રણમે તુજ પાઉપરી, કે. . બાલપણે ઉપગારે હરિ પતિ, સેવન છલ લંછન હરી, કે. ૭ પ્રભુ પ્રત્યયકજ અલીહોતરહિઈ, ભવભવમાં નહિ સલી કલી, કે. મન મંદિર મહારાજ પધારે તે, હરી ઉદયે ન વિભાવરી, કે. ૮ સારંગમાં શંપાજિઉ ઝરકત, ધ્યાન અનુભવ લેહરી, કે. શ્રી શુભ વીર વિજ્ય શિવ વહુને, ઘર તેડતા દેય ઘરિ, કે. ૪ અથ–સહજ કે. શુદ્ધ સ્વભાવમય અસંખ્ય પ્રદેશ આત્મા તે સજાતિ જ્ઞાન દશન ઉપયોગે સદા આનંદિ છે, શિતલકે ભાવી કાલે સંસારી સુખ ભોગથી વિપાક કહુઆ આવે, સુખદાયક કહીએ ઇસુ નથી, માટે સાદિ અનંત પ્રદેશી સુખના ભોગી છે. ઉપાધિ સુખ સર્વ ગયું. અને સ્વભાવિક સુખ પ્રગટયું માટે શિતલ સુખ ભેગી કહીએ. વળી ઇહાં મનુષ્યલોકે થાપના નિક્ષેપે કરી શ્રી કૃષ્ણ જરાસંધ સંગ્રામે હરીજે શ્રી કૃષ્ણ તેના સૈન્યનું જરા રૂપ જે દુ:ખ તે હરીકે ટાલીને ઈશતાવરી કે સ્વામી થયા. એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ જાદવની જેવા નીવારી તેથી શખેશ્વર પાર્શ્વનાથ નામ પ્રગટયું. તે નામ પદગર્ભિત કહે છે. કેશર કે. એ પ્રભુને કેશર ચંદન ઘસી સપ્ત વિધ શુધિ ધરી શુદ્ધ પુષ્પ કરી સદૈવ પૂજે. એ આંકણી, અમૃત વેલીનો વિરી તે હિમ પડે છે તે કહીએ અને હિમ શબ્દ હિમાચલ પર્વત કહીએ. “પદૈદેશે પદસમુદાયપચારાદિતિ વૈયાકર્ણ: માટે તે હિમાચલની બેટી કે પાર્વતી તેહને જે કંત મહાદેવ તેને હાર જે સર્પ તેહઅરી જે વૈરી એટલે ગરૂડ પક્ષી કહીએ. કેશર ચંદન ઘેળી પૂજે રે કુસુમે. એમ કહેવું. છેલો તે ગરૂડ પક્ષીને સ્વામી જે શ્રીકૃષ્ણ કહીએ તે શ્રીકૃષ્ણની કાંતા જે પટરાણું તે કમલા-લક્ષ્મી કહીએ. તે લક્ષ્મીના નામ તે ઘણાં છે પણ એક વરણે કે, એક અક્ષરે જે નામ આવે તે શ્રી કહીએ, સર્વ લક્ષણ ભરી કે. આદેપદભાવતી તે દુર થાપીને કે • પ્રથમ તો “શ્રી” એટલેજ અક્ષર થાપીને પછે આગલ ક્યિા થાપીએ. તે કહે છે ઉમાણુ કે“શષસહા ઉમાણ:” એવૈયાકણે સંજ્ઞા કહીએ, માટે એ ગ્યાર મધ્યેથી ચંદ્ર કે પ્રથમ કાર, તેને ક કે માથે ખં કે, માડું ધરીએ, એટલે શું થયુ એ બે અક્ષર ની પના “શ્રી શં' કેશર૦ ૨ કાદો માવશાના સ્પર્શા" એ સંજ્ઞા એટલે એ સવને સ્પર્શ કહીએ; તેને વરણ જે અક્ષર તે નયન કે. બીજે એટલે“ખ” લખીને પછે તે અને શીરે મસ્તકે એક સુંદર-ભલી માત્રા ધરી કેકરીએ. એટલે ખે થયુ “શ્રીશંખે” એ ત્રણ અક્ષર પામ્યા, વલી વિ કે. પંખી તેને ઇશ કે સ્વામી તે ગરૂડ તેને રાજા જે કૃષ્ણ તેનો સુત-પુત્ર જે કામદેવ તેહનો દાહક કે બાલનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જે મહાદેવ તેહનું નામ તે તિગવણ કે, ત્રણ અક્ષરનું લીજે એટલે ઈશ્વર કહીએ. તે મધ્યે આદ્ય અક્ષર દૂર કરીએ એટલે ઇશ્વરમાંથી ઈ ગઈ એટલે શ્વરી રહ્યો તે પૂર્વ ભેગો કરીએ તિવારે શ્રી શંખેશ્વર એટલુ પદ થયુ કેશર૦ ૩ વલી પૂર્વોક્ત જે ફરસ તેને ૨૧ મે અક્ષર પકાર તેને કરણ કે કાને કરી, એટલે પા થયે, અર્થાભિધ કે દ્રવ્યનાં જે નામ તે મળે ધુરિ કે ચંદ્રાંક તે એક અક્ષરનું જે નામ તે કવર કહીએ તે ઉપર કહે છે, ય ર લ વ, એ ચારે અંતસ્થ કહીએ તે મધ્યે બીજે જે રકાર તે મધ્યેથી સ્વર જે અકાર તે ટાલીયે એટલે ” બેડે રહ્યો, તે જલતુંબિકાન્યાયે, થકાર ઉપર રેફનું ઉદ્ધગમન કરીએ, જેમ શિવગામી તે ૧૪ મું ગુણઠાણું ફરસી લોક અગ્રભાગે ગતિ આચરે તિમ શ્વકાર ઉપર રેફ કરીએ, તે વારે શ્રી શંખેશ્વરપાધિ એટલું થયું. કેશર૦ ૪ ફરસને વીસમે અક્ષર નકાર અને સંયમમાને કે સત્તરમો થકાર એ બે અક્ષર લીજે, તે મધ્યે આદિ કે. પ્રથમ અક્ષર જે નકાર તેહને કારણ કે કાને ધરીએ એટલે નામ સંપૂર્ણ થયું, માટે દિલધરીને, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ એવા નામે જિનવર જે પ્રભુજી તેને નિરંતર હું થાઉં છું ઈષ્ટદેવ માટે, જીન કે નારાયણ હર કે માહાદેવ જિન કેકામદેવ એટલા મુદેવ જાણી પરિહરીને સ્યામાટે, સર્વ કંદર્પ ચેષ્ટાવંત છે. રાગી છે, તે માટે, કેશર૦ ૫ યંબકે કે માહાદેવે વૃષ કે જે કામ તેહને બાયો છે એમ જન કે. જે લોક બોલે છે, અજ્ઞાને નડ્યા થકા, પણ એ વાત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ સમકિતિના દીલમાં ઉતરે નહિ. શામાટે જે અજ કેશ્રીકૃષ્ણ કહીએ ઇશ્વર જે મહાદેવ એ બેહુ જણ જગમાં દેવ કહેવાય, પણ પિતેજ સીતાની આગલ કે. શીતાશબ્દ લક્ષ્મી કહીએ વલી સીતા શબ્દ પાર્વતી કહીયે તે કામના વશ થકી સીતા જે લક્ષ્મીજી અને પાર્વતીએ બહુ આગલ શ્રીકૃષ્ણ અને શીવ એ બે કામે નયા થકા નામ્યા છે માટે, કેશર૦ ૬ તે જિન જે કંદર્પ તેતો ચારો ચામાટે જે હરિહરાદિકને લુંટયા, હે પ્રભુ તું જીનને રાજા સ્યામાટે જે તુજને દેખીને કામ નાઠે, એમ કંદપ નાશ કર્યો, માટે હરી જે ઇંદ્ર (૬૪) તે તુજને પગે પડી મસ્તકને માંડીને પ્રણામ કરે છે, ભક્તિ ભાવે બાલ શબ્દ વ્યાલ સર્પ કહીએ તે કમઠ તપ કરે છે ને કાષ્ટમાં બળતાને પ્રભુએ નવકાર દેવરાવ્યો તે અવસ્થાપણે ઉપકાર સમરતે સર્પ કાલકરી હરીપતિ જે ધરણેન્દ્ર થયે, તે ઈહાં કવિ ઉસ્વેક્ષા કરે છે કે ધરણેન્દ્ર જે નાગપતિ કહેવાય છે, અને પ્રભુને નાગનું લંછન છે, તે જાણીએ છીએ જે હરીપતિ-ધરણેન્દ્ર જે પૂર્વ ઉપકાર સંભારીને પ્રભુ સેવા કરવાને છલે–અહર્નિશ પ્રભુ પાસે રહેવાને છલે કરી પ્રભુને પગે હરી કે સપને રૂપે લંછન થયે દિસે છે ઈતિ ભાવાર્થ, કેશર૦ ૭ તે માટે એ પાર્શ્વ પ્રભુના પ્રત્યય કે ચરણ તે રૂ૫ કજ કે કમલ એટલે પ્રભુના ચરણ કમલે અલી કે ભમરાપણે હેત કે થઈ રહીએ તે શું સુખ પામીયે. તે કહે છે ભવભવમાં ન કે૦ ન પામીએ સલી કે શરીરે રોગાદિક અને કલી કેકલેશ પણાને, અને જે વલી શુદ્ધ ધ્યાન દિશાથી મનરૂપમંદીરને વિષે મહારાજShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ • પ્રભુજી જે પધારે એટલે થાનગચર જો થાય તો જિમ હરી કેસૂર્યને ઉદયે થકે વિભાવરી કેરાત્રી ન રહે એટલે અંધારૂ જાય, તેમ મિથ્યાત રાત્રી ટલે, કેશર૦ ૮ વલી દયાન દિશા પ્રભુની કરતાં જેમ સારગમાં કે મેઘ ઘટામાં સંપા કેવોઝળીઓ ઝરકત કે ઝલકે, ઇહાં રે લ એકજ. તિમ ધ્યાનમેં અનુભવપણાની લેહરિ પ્રગટે એટલે અનુભવ ઝલક, શ્રીમાન પંડિત પંડિત શ્રી શુભ વિજયગણિ શિષ્ય ૫૦ વીર વિજય કહે છે જે અનુભવ દિશા જ પ્રગટે તે શીવ વહુને કે મુકિતરૂપી સ્ત્રીને આત્મા પિતાને સહજ સ્વભાવ મંદિરે તેડતાં દય ધરી કે. અંતર મુહૂર્ત લાગે નાગકેતુની પેરે બહાં પણ ડ ૨ એક જાણો , કેશર૦ ૮ શ્રી વીરસૂરીશ્વજીની જયંતીનું ગાયન. (હરિવેણુ વાય છે રે હો વનમાં એ રાગ) વીરજયંતી આજ ઉજવીયે, ગુરૂ ગુણ ગણ નરનારી લહીયે, સૂરિ તે છત્રીસ ગુણના ધારી, વંદના સ્તવના કરે હીતકારી, વી. ૧ એગણી રાશી શાલમાં આવી, ઝીંઝુવાડાના સંઘે વધાવી, પન્યાસ ખતિવિજયજી પ્રીતે, ગુરૂભક્તિ કરતા શુભ ચીત્ત વો- ૨ શ્રી ઉમેદ ખાન્તિ બાળ સોહે, સદ્ગુરૂ વચનામૃતે મનમોહે, વીર યંતી મહોત્સવ કીધે, દેશ વિદેશ ડેકો દીધે, વી. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ગુહલી. ૧ (રાગ-નદી યમુનાને તીર ઉડે દાય પંખીયા) સોળ કળાને પુનમ ઇંદુ. આજ ઉગ્યો ખરે. ઝીઝુવાડામાં વારિધિ વચ્ચે પીયુષે ભર્યો. ખંતિલા ખાન્તિવિજયજી શિષ્ય પ્રશિષ્યમળી, ચાતુર્માસ પધાર્યાથી સર્વ ઇચ્છા ફળી. ૧ થયાઅપૂર્વકામને રમણીકજાણીયે સ્થાપ્યુ જ્ઞાનમંદિર તે રડુ વખાણીએ, બાળમંડળ સ્થાપી બંધ બહુ આપી, શાસનઉન્નતિ કરવા યુવક ઉર વ્યાપીયો ૨ શ્રાવણશુકલ ચતુર્દશીસાલરાશીમાં,પષધકીધાચોરાશીધર્મધ્યાનપ્યાશીમાં ચોમાસાની દરેકૌદસે પોષધ થતા, જાતજાતના જમણદેઈ હવત હતા. ૩ રૂપૈયા એકસહસને ખરડો કરાવીયો, આંબીલતપવર્ધમાનમાટેતેહાવી. ચત્તારીઆઇ ક્ષીરસમુદ્ર આદિ ઘણા, છઠ અઠમે અનેક કરાવે વ્રત તણા.૪ ભગવતીસૂત્રની વાચના છુટ રીતે કરે, સાંભળતા બાળવૃદ્ધો હેડેહર્ષજધરે, ટલે ચોરાસીને ફેરે સુગુરૂજીના સંગથી, સુખલાલ પ્રતિદિન ગુરુગુણ ગાય ઉમંગથી. ૫ શ્રી ઉમેદ ખાન્તિ બાળમંડળ સ્થાપન થયાનું ગાયન (રાગ ક્ષત્રીકલંક) આજે આનંદ ઉરમાં અપાર, મિત્રો મળી સહુ આવ્યા રે, વરતાવ્યો જય જયકાર, દેવગુરૂના ગુણ ગાન કરવા, મિ. ભવસાયર પાર ઉતરવા; મિ. ૧ સદા સંપી હળીમળી રહેતા, મિ. વડિલોની આણું શિર વહેતા, મિ. ત્યાગી તોફાન મસ્તી તેણે, મિ૦ નમ્ર ભાવ ધર્યો છે જેણે; સિ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ઓગણચોરાશીની સાલ જાણો, મિત્ર માસ અષાઢ તેહ વખાણે, મિત્ર વદી દશમીને ગુરૂવાર, મિ. કીધું સ્થાપન અતિ સુખકાર મિત્ર; ૩ પન્યાસ ખાતિ વિજય મહારાજ, મિ. કરતા ઘણું ઉત્તમ કાજ, મિત્ર, ભારે કીધે અમસુપસાય, મિ. ધમ પંથે લાવ્યા સુખદાય;મિ, ૪ શાસન દેવની પ્રાર્થના કરીએ, મિત્ર દિનપ્રતિદિન ચઢતી ધરિએ, મિત્ર મંગળકારી આ મંડળ થાને, મિ. શ્રીઉમેદખાતિબાળગાવે, મિ૦.૫ ટીટેઈના મોહરી પાWજનસ્તવન (આઈબસંત બહારરે, એ રાગ) દીઠે આણંદ દેદારરે, નભુ તેરા ચરણમાં, નમું તારા ચરણમાં, મેહરી પા પ્રભુજી પ્યારા, ટીટેઈમાં સુખકાર રે, નમુના ભકતજન જે ભાવે ભેટે, પામે ભદધિપાર રે, નમુ. ૧ અશ્વસેન સુત આનંદ આપે, વામા માત મહાર રે, નમુ. પ્રભાવતીના પ્રીતમ પ્યારા, ત્રિભુવનના આધાર રે, નમુ. ૨ અહિ લંછન નવકર તનુ દેનીલવરણે સહાય રે, નમુ. એકશત વર્ષ આયુ જનજીનું, કી.તે પ્રણમું પાયેરે, નમુ. ૩ ઉપસર્ગ કીધો કમઠે ભારી ધરણેન્દ્ર કરતા સહાય રે, નમુવ ઉભય પર સમદષ્ટિ પ્રભુની, દેવાધિદેવ કહાય રે, નમુ. ૪ ઉમંગથી જે યાત્રા કરતા, દુઃખ દૂર દૂર જાય રે, નમુ. મનવંછિત મળે સંપદા સારી, જે જન જીન ગુણ ગાય રે, નમુ. ૫ મેહરી પાસે પ્રભુ મંગળકારી, સેલri શીવ સુખ થાય રે, નમુ. શ્રી ઉમેદખાતિ બાળમંડળ. ધરે ચિત્ત લાયરે, નમુ ૬ ઇતિ સંપૂર્ણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com A B રે. Page #156 -------------------------------------------------------------------------- ________________ થી ચશો ટીeblu やりたいと | અતિ લોકપ્રિય અને પ્રતિ આ એક નિઃસ્વાર્થ જેન આગેવાન સા વીરશાસન. આ પત્ર દર અઠવાડીઆના શુક્રવારે અમદાવાદથી નિયમિત પ્રગટ થાય છે, જેન વતમાન સમાચાર, મુનિવિહાર, પ્રાસંગિક વાતાવરણ તથા જૈનસાહિત્યનું નિર્વિકાર જ્ઞાન આપનારૂ', શાસનનુ"જ સમાજથ; વત માનપુત્ર આ એકજ જોવાોિ. પ્રભુનાજ શાસનતુ આ વાજત્ર. દરેક જન ધરમાં હોવું જોઇએ વાંચી શકનાર ભાઇઓ મેનાને વાસ્તે આ ઉપચાગી હોવાથી તેઓએ મગાવવું' બટે, આ પત્ર સમાજ કાઢે છે, અને લવાજમ પણ સમાજના વિશિષ્ટ હિતાર્થે સમાજની કાધલીમાં પડે છે. એમાં કોઇના અંગત સ્વાર્થ નથી. વાર્ષિક લવાજમ રૂા. 5-8-2 ભેટના પુસ્તક પેઇટેજ સાથે. મળવાનું ઠેકાણું : અધીપતિ વીરશાસન. હાજ પટેલની પાળ. અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com