________________
.
૯૩
ઢાળ પાંચમી (રાગ બણજારો) સદા સંત તણ બલીહારી, નીત્ય નમન કરે નરનારી–એ આંકણી કંચન કામિનીના જે ત્યાગી, સર્વવિતિના જે રાગી, પાળે પંચ મહાવ્રતો ભારી
નિત્ય ૧ સર્વે જીવની કરૂણું પાળે મૃષાવાદને મૂલથી ટાળે, ત્યાગી ચોરી સદા બ્રહ્મચારી,
નિત્ય૦ ૨ ઉભય પ્રકારે પરિગ્રહ મેલી, મારાપણાના મેહને ઠેલી. એવા યતિ સદા ઉપકારી.
નિત્ય૦ ૩ ગુરૂ વિનયવિજયજી જાણે, શિષ્ય ધનવિજયના વખાણ કરતા દેશદેશ વિહારી.
નિત્ય. ૪ મુનિરાજ મરૂભૂમિ આવ્યા, ગામ ખીમારૂ સંઘને ભાવ્યા; સુગનમલને આનંદકારી
નિત્ય ૫ રૂડી દેશના દેતા જેવારે, સુગમલજી ઉર ઉતારે, સંસાર જાણ્યો દુખકારી.
નિત્ય ૬ વૈરાગ્ય વાસી છવ થાતા, રજા મળે ઘJહરખાતા, ગુરૂજીને કહે હિતધારી.
નિત્ય ૭. યોગ્ય જીવ જાણ કરસ્થાપે, પાલી શહેરમાં દીક્ષા આપે, સુજ્ઞાનવિજયજી સુખકારી.
નિત્ય ૮ ઓગણી છવીસ સાલ સેહે, થઈ દીક્ષા ભવિ મન મોહે, મહેસવ થયે મને હારી.
નિત્ય ૮ વિનયવિજયજી ગુરૂ રાયા શિષ્ય સુજ્ઞાનવિજ્ય કહાયા, સુખલાલ જેડી જયકારી.
નિત્ય ૦ ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com