________________
૧૧૭
સંક્રમણ રૂપ કીડા કરવા લાગ્યા, એટલે અસંગાનુષ્ઠાન રૂપ ચારિત્રને અભ્યાસ પ્રવર્યો, ઈહાં કપાયની નિકાચિત શકિત નિવર્તિ શુકલધ્યાનને પણ પ્રારંભ થશે, એ ભાવ પ.
હવે નિરાલંબન ક્રિયાનું ફૂલ દેખાડે છે, પગ મુખ ચેકડે રહિત. શાસ્ત્રાનુગથી અધિક લ દેવા સમર્થ, ઉપશમશ્રેણીથી બેગુણો વિશુદ્ધ એહવે અદ્વિતીય સામર્થ્યનુણ રૂ૫ ઉત્તમ ઘડે (ડો) આઠમાં ગુણઠાણાથી માંડી છે ગુણ ઠાણારૂપ નીસરણીએ પ્રવર્તતે, પહોચાડે. ભવ્ય આભ તસ્વપ્રત્યક્ષ કરી પરમાત્માવસ્થારૂપ મેડી પ્રતિ, એટલે ૧૪ ગુણસ્થાનકે સંપૂર્ણ. વનવંત નિરાશ્રય ચારિત્ર સાધક અતિ પંડિતાવસ્થા વિવરી, સઘળે વિચિત્ર વિદ્યાસ, સાધારણ હેતુ જાણવા ૬
એ રીતે સશુરૂને ઉપદેશ સાંભળી ગ્રહ. સાધકે સમ્યક વિચારીને ઈહાં બાલ ૧ વનાભિમુખ ૨ મધ્ય વન ૩ સંપૂર્ણ વિન ૪ ઇણ પરે સત્તાંતર જાણવું, ગ્રંથાગ લોક ૮ અક્ષર ૧૦.
વયર સ્વામીનાં હાલરાંની હરીયાલી. ૪ સખીરે મેંતે કૌતક દીઠું, સાધુ સરોવર ઝીલતા રે,
સનાકેરૂપ નિહાલતા રે સ૦ ચનથી રસ જાણુતા રે, - સ - મુનિવર નારીનું રમે રે,
સ. નારી હિંચેલે કંતને રે સટ કંત ઘણા એક નારીને રે,
સવ સદા જીવન નારી તે રહે રે, સ0 વેશ્યા વિલૂધા કેવલી રે, ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com