SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ હરીયાલી-સાય, ૨ એ કુર્ણ નારી એલરે લાલ, સકલ કલા ભંડાર, ચતુરજી ઉમે પંડિત સિરદારરે. ચ૦ જાણો જે શાસ્ત્ર વિચારો, ચતુરજી સમજે જે સૂક્ષ્મ વિચારરે, ચ૦ અવધિ કહુ ઘડીચારરે, ચતુરજી નહીતર વરસ હજારરે, ચ૦ કહે એ કહી નાર, વચન વિચારી બેલરે લાલ, સમજી વેદ પુરાણરે, પંડીતજી વેદ સિદ્ધાંતની વાણુરે, ૫૦ નવતત્ત્વને અહિનાણરે, ૫૦ આવને અહિનાણરે, ૫૦ પ્રગટ કહ્યું પરિમાણરે, ૫૦ પ્રકૃતિ તણુ પહિયારે, પં. નિરૂપણ આણું નાણુરે, ૫૦ ક. ૨ સમજે તે પ્રગટ કહ્યુંરે લાલ, તે નારીનું નામ રે, અવલેજી જિમકિજે તુમ ગુણ ગ્રામરે, અનહીંતો રાખો મગજ એ કામરે અ૦ કહો અમચરણે પ્રણામરે, અરુ આખુ રહેયે તુમ માંમરે. આ૦ ૦ ૩ બાપે સા બેટી જણીરે લાલ, નિત્યાના નિસદિસરે, નિપુણછ, લસ બહીન ગ્રેવીસરે, નિ. સતર ભાઈ સુજગીસરે, નિવ તેહને ચરણ બત્રીસરે, નિ, લોચન લાખો ગણુશરે, નિ. સુત વિસ નવ ઓગણીસરે, નિ. દેખો વોસવા વીસરે, નિ૦ ક. ૪ બ્રાહ્મણી જાતે તે થઈ લાલ, કરમ કરે ચંડાલ, પતિ. આવી કરે ચકવાલરે, પતિ, જણજણને જ જાલરે, ૫૦ અણતાં આપે આરે, ૫૦ વિણતેંડીપેસે વીચારે, ૫૦ ક. ૫ ઉંઘમાંહી આવી મીલેરે લાલ, ગલસુંગલ લપટાયર, ઠગારિ જાગ્યા દરે જયરે ઠ૦ જગજનને લલચાયરે, ઠણકા કરતી કાયરે, ઠ૦ અલબેલી અમલાયરે, પૃથ્વી ને ધરે પાયરે, ઠ૦ ઉડી અંબર જાય રે. પણ અમરી ન કહાયરે, ઠ૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035291
Book TitleAnuyogacharya Aakhyan Arthat Panyasji Umedvijayji Ganinu Tunku Jivan Charitra
Original Sutra AuthorN/A
AuthorPopatlal Punjabhai Parikh
PublisherUmedkhanti Jain Gyanmandir
Publication Year1928
Total Pages156
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy