________________
૧૦૬ અનેક પ્રકારે ઉપદેશ આપી, કાઠે કુધારાની છાયા, તે મને ભવ્ય જનોને ધર્મમાં જોડી, કરાવે કામ સુખદાયા. તે મુનિ ૨ પન્યાસ ખાન્તિવિજય ગણવારા,શિષ્ય પ્રશિષ્ય હાયા, તે મુનિ સાલ એગણિરાશીની સારી, ઝીંઝુવાડામાં આવ્યા, તે મુનિ ૩ વર્ષ ગાંઠ સિદ્ધગિરિ દાદાની, વૈશાખ વદી છઠે ધ્યાયા, તે મુનિ નવા પ્રકારી પૂજા ભણાવી, પ્રભાવના ચિત્ત લાયા, તે મુનિ. ૪ સંઘ મળીને વિનતિ કરતા, ચાતુરમાસ ઠરાયા, તે મુનિ સુખલાલ શાંતિ જય જય ભણતા, દેવગુરૂ ગુણ ગાયા, તે મુનિ ૫
૮ શત્રુંજય યાત્રા ખુલ્યાનું હર્ષગીત. (રંગ રસીયા રંગસ બચે મનમેહનજી, એ રાગ) આજ આનંદ ઉરમાં ઘણે, મનમેહનજી, મોતિયે વરસ્યા મેહ, મનડુ મેહ્યું રે, મન મેહનજી સુરતરૂ ફ મુજ આંગણે ભ૦ આવી વધામણી એહ. મ. મ. ૧ સાલ એગણિરાશીની, મ. જેક શુદિ તેરસ ભૂગવાર, મ૦ મા જુન તારીખ પહેલી કહી, મ0 ઈસ્વીસન અઠ્ઠાવીસધારમભ૦૨ સિદ્ધગિરિ યાત્રા ખુલ્લી થઈ, મા તે દિન દીવાલી જાણુ, મામ ઓચ્છવ રંગ વધામણું, મર જૈન કેમનો ઝળહળે ભાણ, ભ૦ મ૦ ૩ ઘર ઘર તરણ બાંધતા, મ. સાકર મીઠાઈ વહેંચાય, મ૦ મ. પૂજા પ્રભાવના પ્રીતથી, મ૦ રૂડી આંગી પ્રભુની રચાય, મ મ ૪ ઝીંઝુવાડામાં બીરાજતા, મઢ ખાનિવિજય મહારાજ, મ૦ મ પન્યાસજીના કહેણી, મ ય મનહર મોલ્સવ આજ, મમ૦ ૫
શત્રુજ્ય સિદ્ધક્ષેત્રને, આપુંડરિક વિમલાચલ જોય, મમરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com