________________
૧૪.
'
ચિત્ર નાયકે જાણ્યું કે, ‘ સ’સાર વધારનાર અનેક ભેગાવલી કર્મો ઉત્પન્ન કરાવનાર-આત્માને કર્મ સમૂહથી વધુ બહુ કરનાર વ્યક્તિ છે. તેનાથી જેટલું વ્હેલું ફ્રુટાય તેટલી વ્હેલી મુક્તિ' આથીજ જે ઉંમરે કેટલાક યુવાનેાને વાજા વગડાવવાના, વઘોડે ચડવાને, મિષ્ટાન્ન ઉડાવવાના, કેાઈ લલના સાથે મીઠી ગાડી કરવાને, વિષય સુખા ભાગવવાને મેાહુ હાય છે તે ઉંમરે આપણા ચરિત્રનાયકે તે મેહને લાત મારી અને તેમને કૈાઇ અનેરા પ્રશસ્ત મે ાગ્યે અને તે એકે એક સંસારીક રમણી મેલવી સ`સારના ખાડામાં વધુ અને વધુ ગરકાવ થવું એના કરતાં શવરમણીની શેાધમાં ચાલી નિકળવુ એજ મહદ્ભાગ્ય છે.
ચરિત્ર નાયકે ઉપરની વિચારણાનેજ કારણે પોતાના પિતાને લગ્નના સ્પષ્ટ ઇન્કાર સુણાવ્યા.
સસારીને મન લગ્ન જેવા એક ઉત્સવ નથી માતા પિતા પાતાના બાળકને પરણાવવાના કેડમાં છેકરાને ઘેર છેકરાને જોવાને તલપાપડ હોય છે તેવાને સ્ત્રી એ સસાર વધારનારી વિષમય પિણી છે તેનું જેટલું ભાન આવા મહાત્માઓને થાય છે તેટલું નથી હોતું. પણ સૌ એમ જાણે અને અમલમાં મુકે એ સભવજ નથી. માટેજ આવા મહાત્માએનું જ્યારે જ્યારે જગતમાં આગમન થાય છે ત્યારે ત્યારે તે વસ્તુનું ભાન તેમનું જીવન સંસારીએ ને કરાવે છે.
લગ્નના ઇન્કારમાંજ આ ભવ્યાત્માની તેટલીજ ભવ્યતા તેમના માતા પિતાની હતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ભવ્યતા હતી અને તે સંસારિક હોવા
www.umaragyanbhandar.com